Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
છે.
૫૦ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪ (૨૯ નવેમ્બર ૧૯૪૦ બાકી તો આ લોક પરલોકના સુખોની પણ ઇચ્છા બનો' એમ ત્રિલોકનાથ શ્રી તીર્થકર દેવ સ્વય તો થાય. પરંતુ આ ધ્યેય છે. કેવલ કર્મ નિર્જરાનું ફરમાવે છે, કેમકે તેઓ વીતરાગ સર્વજ્ઞ છે, એટલે કર્મ ક્ષયનું ધ્યેય છે એવું વિધાન શ્રીશäભવ કેવલજ્ઞાની છે. તેમના આ અર્થને જો દુન્યવી સૂરીશ્વરજી મહારાજા, આઠ વર્ષની વયના મનક વ્યવહારના અર્થમાં ઉતારીએ તો પેલો છોકરો તો નામના સાધુને મંગલ શબ્દ વાપરી કહી સંભળાવે ભૂલ નથી કરતો, તો પણ આપણે તો ભૂલીએ છીએ,
શ્રી જિનેશ્વર દેવે જીતવાનું કોઇ પણ વિરોધીને માટે
કહ્યું છે એમ માનીએ તો છોકરો તો ભૂલ નથી શ્રી જિનેશ્વર મહારાજને દેવ માને તે જૈનો
કરતો, પણ આપણે તો નફટાઈ કરીએ છીએ એમ કહેવાય. નિનો તેવતા વચ્ચે જેમના દેવો જિન છે
કહેવું પડે. શ્રી જિનેશ્વર દેવ કર્મ શત્રુને જ જીતવાનું તે જૈન અહિ પ્રત્યયનો પ્રયોગ છે. કોઇપણ
કહે છે. સ્તવનોમાં પણ બોલે છે : સિદ્ધ મોહવાળા કે જ્ઞાનાવરણીયાદિ કર્મવાળા નથી.
જે તે જીત્યારે, તેણે હું જીતીયો રે એટલે સર્વે સિદ્ધિ પામેલા જે છે ત્યાં પણ જિનપણું છે. જિનપણા વિના સિદ્ધપણું નથી. સિદ્ધત્વમાં પુરૂષ કિસ્યું મુજ નામ રાગ, દ્વેષ કે મોહની પરિણતિ સર્વ કાલને માટે કર્મ સિવાય કોઇની સાથે શત્રુતા રાખવા જૈન છે જ નહિ. માઈત શબ્દ વધારે નથી વપરાતો પણ દર્શન સાફ મનાઈ કરે છે. જૈનદર્શન તો કહે છે જૈન શબ્દ વપરાય છે. “અરિહંત દેવ છે જેમના કે શત્રુ એક જ છે અને તે કર્મ જ, જૈનદર્શનના એમ ન કહેતાં “જિન” છે દેવ જેમના એમ કરી એકેએક અનુષ્ઠાનમાં હેતુ કર્મક્ષયનો જ છે. જૈનપણું કહ્યું. આથી સાધ્ય દિશા નક્કી થાય છે. ચક્રવર્તીના ચક્રનો પ્રભાવ તો મર્યાદિત છે અને તમે જીતો, જીતનારાના શરણે રહો, તેના ભક્ત વળી દુન્યવી છે ! કર્મોના ચૂરેચૂરા કરનાર બનો. જૈન દર્શનનો આજ મુદો છે. સિદ્ધચક્રનો પ્રભાવ તો લોકોત્તર છે ! અને
અહિં એક વાત ધ્યાનમાં રાખવાની છે અને અનિર્વચનીય છે ! તે એ કે કતરૂં ઘરમાં પેસે ત્યારે મા, નાનાં છોકરાંને શંકાકાર - વાત તો ખરી, પણ કર્મક્ષય કરવો પણ એમ કહેશે કે લે લાકડી અને હાંકા' તો તે હેલો છે? “જા બિલ્લી કુકુ માર’ એમ કોઈ પણ નાનું છોકરું પણ કુતરાને જ હાંકવા દોડશે. કુતરાને કહે, પણ કુતરાને મારવાની બિલ્લીમાં તાકાત કયાં જ હાંકવાનું સમજશે. પોતાના બીજા ભાઈ બહેનોને છે? આ જીવ અનાદિકાલથી કર્મોથી જકડાયેલો છે. હાંકશે નહિ અગર હાંકવા જશે નહિં. તેમ આપણને
કર્મોમાં જ રાચ્યો માચ્યો રહેલો છે. તે એકદમ ‘તમે જીતો, જીતનારના શરણે રહો, તેના ભક્ત તે
જ તેને કેમ જીતી લે?