Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૮: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪ (૨૯ નવેમ્બર ૧૯૪૦ ગ્રહણ પછી છે. આમ હોવાને લીધે કિમંતેમાં બે વાત કરી તેમાં યતિ ધર્મના દશ ભેદો આવી જ પ્રથમ “સવં' સાવજ્જ જોગં પચ્ચખામિથી જ જાય છે. એટલે ૧ ક્ષમા, ૨ માર્દવ, ૩ આર્જવ, સાવદ્યનો ત્યાગ, તે પછી રાખ્યો કારણ કે ૪ ત્યાગ, ૫ તપ, ૬ સંયમ, ૭ સત્ય, ૮ શૌચ, સમ્યગદર્શનાદિ આત્માના ગુણો ટકાવવા, વધારવા ૯ અકિંચનત્વ, ૧૦ બ્રહ્મચર્ય. આ દશે ગુણો એમાં અને પરાકાષ્ઠાએ પહોંચાડવા માટે ત્યાગનો નિયમ ગણાઈ જ ગયા જાણવા. આ ચારિત્ર ઉત્તમગુણોએ છે. આ ભાવ પ્રત્યાખ્યાન છે. ધ્યાનમાં રાખવું જરૂરી સહિત છે તેથી આ ગુણો તેમાં ગણાઈ જાય. છે તિર્યંચોને પણ સર્વથા હિંસાદિના ત્યાગરૂપ ઇતરોમાં વ્રત પચ્ચખાણો છે કયાં? નિયમો મહાવ્રતો હોય છે છતાં સર્વ સામાયિકનો સદ્ભાવ અને પ્રતિજ્ઞાઓનું નામ પણ કયાં છે? ત્યાં તો માત્ર ન હોવાથી જ ચારિત્ર નથી હોતું, વળી અમૂલ્ય જેવા વાતો જ કરવાની છે. જૈનશાસન “વાતોમાં વડાં' જીવો સાવધના ત્યાગવાળા થાય છે છતાં,
માનતું નથી. ચારિત્રમાં અશુભક્રિયાનો ત્યાગ તથા સામાયિકની સ્વીકૃતિવાળા નથી તેથી મોક્ષમાર્ગમાં
ક્ષમાદિ ગુણોની સાથે શુભક્રિયાનો આદર કરી જ નથી, તેથી અહિં ભાવચારિત્ર લાવવા માટે
બતાવવાનું જૈનશાસનનું ફરમાન છે. આનું નામ વિપર્યાલ રાખ્યો છે. અર્થાત્ શુભનો આદર પ્રથમ
જ ચારિત્ર છે. અને અશુભનો ત્યાગ પછી, છતાં અહિં ચારિત્રમાં
સ્વાવલંબી રત્નદીપક હોઇ પ્રથમ અશુભનો ત્યાગ અને પછી શુભનો આદર કહ્યો છે. વાસ્તવિક ચારિત્રનું તે સ્વરૂપ છે. મનોમંદિરમાં પધરાવવા યોગ્ય છે, જ્ઞાન વિનયથી અશુભક્રિયાના ત્યાગની અનુપમ કોટીમાં જવું તે ગ્રહણ કરવા યોગ્ય છે. તથા ચારિત્રને માટે પાજોદ વાસ્તવિક ચારિત્ર છે. સમ્યગદર્શનાદિની જે જે શુભ એમ કહ્યું એટલે એ પાલન કરવા યોગ્ય છે. ક્રિયાઓ છે તેમાં પ્રમાદ ન કરતાં અપ્રમત્તપણે વર્તવું ચારિત્રને યાવજજીવન પાલન કરવાનું છે. ૧ જોઇએ. ચારિત્રનાં બે સ્વરૂપ છે. ૧- હિંસાદિનો અશુભનો ત્યાગ, ૨ શુભનો આદર, ૩ ગુણનું ત્યાગ અને ૨- શુભક્રિયામાં અપ્રમત્તપણે વર્તન. તે અવધાણ આ ત્રણ વસ્તુ ચારિત્રમાં હોવા છતાં સિવાય ત્રીજી ક્રિયાની જરૂર નથી. જેમ કોઈને એમ પણ જેમ સહી વગરનો દસ્તાવેજ નકામો છે, કહેવામાં આવે કે “આ છોકરાનું પાલન કરજે, તો અર્થાત્ દસ્તાવેજ નીચે સહી જોઈએ જ, તેમ તેમાં તેને ખવરાવવું, પીવરાવવું, ભણાવવું, વ્યાપારે કર્મક્ષયનો મુદો જરૂર જોઇએ. નિરુ એટલે આઠ વળગાડવું આદિ તમામ આવી જાય તેમ અહિં પણ કર્મનો જે સંચય તેને “રિક્ત' એટલે ખાલી કરવું અશુભક્રિયાનો ત્યાગ અને શુભ ક્રિયાનો આદર એ તે નિરૂકત એટલે ચારિત્ર. અર્થાત્ કર્મના ક્ષય માટે