Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
A
શ્રી સિદ્ધચક્ર -
વર્ષ : ૯:]
કારતક વદ ૦))
[અંક-૩-૪
તંત્રી પાનાચંદ રૂપચંદ = ઝવેરી જ
જ ના ઉદેશ થી
શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ એ વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના છે અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો રે ક કરવો..... ....વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦..............
આગમો દ્ધારકની અમોધદેશના
(ગતાંકથી ચાલુ) ચારિત્રમાં અશુભનો ત્યાગ, શુભનો સમાધાન - ચારિત્રની પ્રતિજ્ઞામાં શુભક્રિયાનો આદર, ગુણનું ગ્રહણ, કર્મક્ષયના આદર જણાવ્યો છે, પણ તે આદરને તે જ ટકાવી મુદા સાથે છે.
શકશે કે જે અશુભ ક્રિયાનો ત્યાગ કરશે. જેઓ
અશુભ ક્રિયાનો ત્યાગ ન કરે અને તેમાં જ ચારિત્રરૂપ પચ્ચખાણમાં પ્રથમ શુભ ક્રિયા
રાચ્યામાચ્યા રહે તેઓ શુભ ક્રિયા કરે તો પણ તેની છે. વિરતિમાં પ્રથમ અશુભનો ત્યાગ છે. “કરેમિ પરાકાષ્ઠાએ તો પહોંચે જ કયાંથી? એટલે ઉત્પત્તિના ભૂત! સામાઇય'માં પ્રથમ જ્ઞાનાદિની આરાધના રૂપ ક્રમે અશુભ ક્રિયાનો ત્યાગ અને શુભ ક્રિયાનો આદર શુભક્રિયા રાખી અને અશુભનો ત્યાગ પછી રાખ્યો જણાવ્યો છે. ચોથા વ્રતના પ્રત્યાખ્યાનમાં પણ આવી ભિન્નતા કે આ ક્રમનું કારણ શું? મૈથુનરૂપ અશુભનો ત્યાગ પ્રથમ છે. બ્રહ્મચર્યનું