Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૮: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧
(૧૬ ઓક્ટોબર ૧૯૪૦ ધ્યેય કથા શ્રવણ કરતાં ચૂકવું નહિ. કથામાં ઋદ્ધિ જૈન દર્શનની “આસ્તિકની વ્યાખ્યા સમૃદ્ધિ, અને પૂતળીઓના ચમત્કાર વગેરેનું વર્ણન તેમને મળેલી તમામ સાહ્યબી શ્રી આવે છે, જે બન્યું છે તે જ કહેવાયું છે, તો પણ નવપદજીની આરાધનાના જ ફલરૂપ હતી. કથા રચનારનો હેતુ એ વર્ણનને મહત્ત્વ આપવાનો નવપદની આરાધનામાં સર્વ આરાધનાનો સમાવેશ નથી. હેતુ તો વિશિષ્ટ હેતુ એવા નવપદની થાય છે. દેવ, ગુરૂ, ધર્મ ત્રણે તત્ત્વોની આરાધના આરાધનાના મુદાને મહત્ત્વ આપવાનો છે, તે કેન્દ્ર નવપદની આરાધનાથી થાય છે. દરેક આસ્તિક તરફ ધ્યાન ખેંચવાનો છે. ઋદ્ધિ, સમૃદ્ધિ, ચમત્કાર મતવાળો દેવ ગુરૂ અને ધર્મરૂપ તત્ત્વત્રયીને, વગેરે આનુષંગિક ફલો પણ નવપદજીની વિશ્વવંદ્ય તત્ત્વો તરીકે જરૂર માને છે. કોઈપણ આરાધનાને જ આભારી છે. જે આરાધનાનું મુખ્ય આસ્તિક એવો નથી કે જે દેવ, ગુરૂ અને ધર્મને ફલ મોક્ષ છે તે આરાધનાથી દુન્યવી સુખ સાહ્યબી માનતો હોય નહિ. દેવ, ગુરૂ, ધર્મને માને નહિ, તો અણચિંતવ્ય આવ્યા જ કરે છે. નવપદની દેવ નથી. ગુરૂ નથી, ધર્મ નથી, એમ જે કહે તે આરાધનાથી દેવતાઓ પણ આરાધકના મનના આસ્તિકપણામાં રહેતો નથી. પરંતુ “નથી'ના મનોરથ વગર સંકલ્પ પૂર્ણ કરે છે, વગર પ્રાર્થના અને કારના વળગાડથી તે નાસ્તિક બને છે. વળી કર્યો આપોઆપ આવીને વિપત્તિને વિદારે છે, જૈન તો સાચો આસ્તિક છે એટલે એ તો દેવ, ગુરૂ અનિષ્ઠને દૂર કરે છે, ઈષ્ટને ખેંચી લાવે છે. અને ધર્મને જરૂર માને! એની માન્યતામાં સત્ય
આ કથા કે ચરિત્રશ્રવણમાં માત્ર જ હોય, વિશિષ્ટતા જ હોય તેમાં નવાઈ શી? શ્રીપાલ મહારાજની સાહ્યબી જ યાદ રાખવામાં
પ્રશ્ન - જૈન સાચો આસ્તિક એ શી રીતે? આવે, અને ઉપાદાન કારણ, મૂળભૂત કારણ જે
સમાધાન - અન્યદર્શનમાં આસ્તિકની આરાધના તેની તરફ લક્ષ્ય જ ન હોય તો તો હીરો
વ્યાખ્યા એટલી જ છે કે - “જે પુણ્ય, પાપ, સ્વર્ગ, ઘોઘે જઈ આવ્યો” જેવું થાય. “હીરો ઘોઘે જઈ
નરક, પરલોક માને તે આસ્તિક.” આવ્યો” પણ કર્યું શું? ભીતે હાથ દઈ આવ્યો ! આખું ચરિત્ર સાંભળ્યું સાર? શ્રીપાલ મહારાજા પરંતુ જૈનદર્શનની આસ્તિક માટેની વ્યાખ્યા જયાં ગયા ત્યાં બસ રાજય મેળવ્યું, રમણીઓ એ છે કે “જે આ છ તત્ત્વો માને તે આસ્તિકા મેળવી, જો સારમાં આટલું જ યાદ રહે, પણ ડગલે ૧. જીવ છે, ૨. જીવ નિત્ય છે, ૩. જીવ પગલે રમા અને રામા ઓવારણાં લેતી કેમ મળતી કર્મનો કર્તા છે, ૪. જીવ કર્મનો ભોકતા છે, પ. હતી? તેની ખબર પણ ન પડે તો પછી હીરો ઘોઘે મોક્ષ છે. ૬. મોક્ષના ઉપાયો પણ છે. જઈ આવ્યો' એના જેવું નહિં તો બીજું શું? જીવ છે એટલું માનવા માત્રથી ન વળે. જીવ