Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૯: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨
(૩૦ ઓક્ટોબર ૧૯૪૦ દુનિયામાં પણ નિયમ છે કે કામ કરનારા અહિં સમ્યકત્વ પણ ત્રણ પ્રકારે છે. જે મુનિમ, નોકર હુંશીયાર હોય, રૂપાળો હોય, ગમે અપેક્ષાએ વિચારાય તે અપેક્ષાએ તે તત્વોને માને ત્યારે ગમે તેવું કામ સહેલાઇથી કરનારો હોય પણ તો શ્રદ્ધા થાય. વફાદાર ન હોય તો તેને નાળીયેર પકડાવવામાં આવે તત્વાર્થ સૂત્ર સર્વપર્ષદા આગળ કહેવા માટે છે. વફાદારીને પ્રથમ સ્થાન છે. શ્રી અરિહંતદેવના હતું.. અરિહંતો મહાદેવો એ વાકયો જૈનોની શાસનમાં પણ વફાદારીને પ્રથમ સ્થાન છે. પર્ષદામાં કહેવાનાં છે. સર્વપર્ષદા પાસે કહેવાનું સમ્યગદર્શન એટલે શ્રી અરિહંતાદિ પ્રત્યે સંપૂર્ણ તત્વો
શ્રી અરિસાદિ સે ગઇ તત્વાર્થ સૂત્ર હોઈ તત્વાર્થકારે મધ્યસ્થ જણાવ્યું છે. શ્રદ્ધા ! આવા (વફાદાર) આત્માની અક્કલ, પ્રવૃત્તિ
છતાં તેમણે તાત્પર્ય તો એજ જણાવ્યું છે કે શ્રી તમામ આશીર્વાદ સમાન છે માટે સમ્યગદર્શનનું જ સમ્યગદર્શન.
તીર્થકરે કહેલાં તત્વો માનવાં અને શ્રદ્ધા કરવી તે સ્થાન પ્રથમ છે.
સર્વજ્ઞ ભગવાને કહેલા આગમો અને તત્ત્વો આત્માનું કલ્યાણ કરવું છે તેણે આત્મ સર્વ પ્રમાણભૂત છે તેમાંથી એકને પણ અપ્રામાણિક કલ્યાણના માર્ગે જવું જોઈએ. જેણે આત્મા જોયો ગણે તો કામ ન ચાલે. નથી તેવા માણસે બતાવેલા માર્ગથી કલ્યાણ શી' જગતમાં દીવો પ્રકાશ કરે છે, પણ તે છે રીતે થાય? જે વૈદને રોગની નાડીની કે પ્રકૃતિની પાંગળો ! દીવેટ કે દીવેલ હોય ત્યાં સુધી દીવો ખબર નથી તેવા વૈદનો વિશ્વાસ શાણો માણસ તો છે. તેના અભાવે દીપકનો પ્રકાશ નથી. પણ ન જ રાખે. જેઓ આત્માને - ગુણોને જાણતા નથી, સમ્યગદર્શન તેવું પાંગળું નથી. સ્વયં પોતાના તેના કર્મોને જાણતા નથી, કર્મની નિર્જરાને જાણતા આલંબને જ રહેનારો તે દીપક છે. જગતમાં નથી, ક્ષયને જાણતા નથી, કેવલજ્ઞાનને જાણતા કોઇપણ દીવો પોતાના આલંબને રહેતો નથી. રત્ન નથી તેવાએ બતાવેલા માર્ગમાં કલ્યાણ માનવા
તેજસ્વી છે, તેમાં દીવેલ કે દીવેટની જરૂર નથી. બુદ્ધિમાન તો તૈયાર ન જ થાય.
જેમ રત્નનો દીવડો સ્વાવલંબી છે, પરાવલંબી જ
નથી. તેમ સમ્યગ્ગદર્શન રૂપી દીપક પણ સ્વાવલંબી શ્રી જિનેશ્વરદેવે કહેલાં તત્ત્વોની શ્રદ્ધા કરવી જ છે પણ પરાવલંબી નથી. મન આદિ પર્યારિઓ તેનું જ નામ સમ્યગ્ગદર્શન.
કે કાયાદિ જોગો ન હોય તો પણ સમ્યગ્દર્શન તો એક શેઠે બહારથી માલ લાવવા માટે રહે છે. માટે સમ્યગ્ગદર્શન રત્ન દીપક છે, અને
સ્વાવલંબી છે. હજારની હૂંડી લખી. બજારમાંથી શાક લાવવા આઠ આના આપ્યા. હુંડીનું કાગળીયું પણ નાણાં જ છે. રોકડા પૈસા પણ નાણાં જ છે.