Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૯ અંક-૨,
થાય.
૨૮: શ્રી સિદ્ધચક્ર)
(૩૦ ઓક્ટોબર ૧૯૪૦ ચારપદો આવ્યાં છે. આ ઉપરથી આપણું ધ્યેય આ નમસ્કાર છે. નમામિ કે નમ ક્રિયાપદ ને બદલે રમો ચાર ગુણો ઉપર જ હોવું જોઇએ. ખરેખર મહત્તા અવ્યયનો ઉપયોગ કર્યો છે કેમકે અવ્યય એ પણ આ ચારના ધ્યેયમાં જ છે, પ્રથમના અરિહંતાદિ દ્રવ્યપૂજા, ભાવપૂજા બનેને જણાવે છે. ઓછામાં પાંચમાં પણ આ ચાર જેટલી મહત્તા નથી. જો તે ઓછો સંકોચ જણાવવા અવ્યય મૂકયું છે. મહત્તા દર્શનાદિ સિવાય હયાતી માત્રને લીધે સ્વતંત્ર
અરિહંતની દ્રવ્યપૂજા કે ભાવપૂજા તે જ હોત તો તમામ જીવો કયારનાય સિદ્ધો થયા હોત! કલ્યાણનો માર્ગ છે, તે જ મોક્ષનો માર્ગ છે, તે ચોરાશી લાખ જીવાયોનિના જીવો અરિહંતને સરખા જ સર્વ પાપનો નાશ કરનાર છે એમ સૂચવવા નમો છે. તેઓ જ ઉદ્ધાર કરતઃ પણ ઉદ્ધાર કોનો થાય? પદ પ્રથમ મળ્યું છે. આનો ખુલાસો શાંતિસૂરીએ જે તેમની દર્શનાદિદ્વારા આરાધના કરે તેનો ઉદ્ધાર જંબદ્વીપપ્રજ્ઞમિની ટીકામાં ચોખ્ખો કર્યો છે.
ધ્યેયશુદ્ધિ એ જ સમ્યગદર્શન સોનામાં સ્વતંત્ર કિંમત છે. પણ સમજે તેને
સમ્યગ્દર્શનાદિના શુદ્ધ પરિણામ હોય તો છે. અરિહંતદેવ પાપનો ક્ષય કરનારા ખરા, પણ
જ કલ્યાણ થાય, તો જ સર્વપાપનો નાશ થાય. આપણી આરાધના હોય તો ! તેમની હયાતિમાં પણ આપણે આરાધના ન કરીએ તો તેઓ આપણને જો કે અરિહંતાદિની આરાધના તો તારી શકતા નથી. આપણી આરાધના દ્વારા જ અનંતીવાર કરી પણ તેમાં ધ્યેય દેવલોક મેળવવાનું અરિહંતાદિ આપણા તારક છે. નમો અરિહંતાઈ રાજા મહારાજા થવાનું, ઇન્દ્રાદિ પદ મેળવવાનું, કહો કે મરિહંતાઈ નો કહોઃ બંને રીતે અરિહંતને ઋદ્ધિ સમૃદ્ધિની પ્રાપ્તિનું હતું, માટે કલ્યાણ થયું નમસ્કાર છે છતાં “નમો પદ પ્રથમ કેમ? નહિં. સમ્યગદર્શનાદિની પ્રાપ્તિ, વૃદ્ધિ કે પરાકાષ્ઠા અરિહંતમાં કલ્યાણ મેળવવાનો માર્ગ સત્તારૂપે છે માટે તેમની આરાધના કરવામાં આવી નથી માટે પણ જે આરાધના કરે તે મેળવી શકે છે. નવકારમાં કલ્યાણ ન થયું. જો સમ્યગદર્શનાદિની વૃદ્ધિ, પ્રાપ્તિ પણ એ જ કહ્યું. “આ પાંચ સર્વ પાપનો નાશ કરનાર કે પરાકાષ્ઠા માટે અરિહંતાદિની આરાધના કરવામાં છે' એમ કહ્યું છે. આરાધનાની મુખ્યતા છે માટે આવે તો પરંપર ફળ મેળવી શકાય. નમો પદ પ્રથમ મૂકયું છે. પંચાંગ પ્રણિપાત પણ પ્રશ્ન - મોક્ષના કારણભૂત, તપ, ચારિત્ર કે દ્રવ્ય નમસ્કાર છે. સમ્યગ્ગદર્શનાદિની પ્રાપ્તિ અને જ્ઞાનને - તેમાંથી એકાદને પ્રથમ ન ગણતાં દર્શનને પરિણામ તથા પરાકાષ્ઠા દ્વારા થતો નમસ્કાર ભાવ પ્રથમ કેમ ગયું?