Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૬: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨
(૩૦ ઓક્ટોબર ૧૯૪૦ અષ્ટાપદજી ઉપર પન્નરસો તાપસોને એકી સાથે નમસ્કાર કરવા લાયક પાંચ જ છે. તેમાં બે મત પ્રતિબોધ્યા હતા. પન્નરસોને તમામને કેવલજ્ઞાન નથી. પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવામાં, એટલે થાય છે. વ્યક્તિની અપેક્ષાએ ક્ષેત્રમંતર અને નવકારમાં પાંચ પદ રાખવામાં વાંધો નથી. પણ કાલાંતરમાં ધર્મમાર્ગ માટે ગુરૂની જ વ્યાપકતા છે. આ
Sા છે. આ પાંચને જે નમસ્કાર તે દર્શનાદિકની પ્રાપ્તિના વળી સમષ્ટિ અપેક્ષાએ ચોવીશ તીર્થકરના
ધ્યેયથી છે. ગુણી તો પાંચ જ પદ . પણ દર્શન,
જ્ઞાન, ચારિત્ર અને તપ એ તો ગુણો છે. નવકારમાં અસ્તિત્વનો કલ તો બે લાખ પૂર્વ પૂરા નહિ થાય
ગુણીને નમસ્કાર કરવામાં આવ્યો છે. શ્રી છતાં ક્રોડાક્રોડ સાગરોપમ સુધીનો મોક્ષ પ્રવૃત્તિનો
ભગવતીજીમાં અને મહાનિશીથમાં પણ ગુણિની કાલ તો ગુરૂના પ્રતાપે છે અને તેથી જ ગુરૂતત્ત્વને અપેક્ષાએ નમસ્કાર છે. અહિં ચાર પદો જે ગુણનાં માનવાની જરૂરિયાત કાયમ છે.
છે તે ધ્યેય, સાધ્ય, પ્રાપ્ય કે ઉદેશ્ય તરીકે છે. દેવતત્ત્વના બે ભેદ છે. ૧ અરિહંત. ૨ સિદ્ધ અરિહંત સિદ્ધ વિગેરેની સારી જે આરાધના થાય ગુરૂતત્ત્વના ત્રણ ભેદ છે. ૧ આચાર્ય ર ઉપાધ્યાય
તે આરાધના દર્શનાદિના ઉદેશથી જ થાય અને
આરાધના તો જ ગણાય. દરેક આરાધનામાં આ અને ૩ સાધુ. આ પાંચ તત્ત્વોનું વર્ણન થઈ ગયું.
? ચાર ઉદેશો તો હોવી જ જોઈએ. આરાધનામાં ધ્યેય - છેલ્લા ચાર પદો ધર્મ તત્ત્વનાં છે. ૬ નમો જ ન હોય, અથવા શૂન્ય ધ્યેય હોય અગર અન્ય હંસUR ૭ નમો ના ૮ નો વારિત્ત ૯ પ્રકારે આરાધના હોય તો તે સારી આરાધના નથી. નો તવરૂ, પંનમુક્ષરો, સવ્વપાવપૂUT- સભ્યદર્શનાદિના ઉદેશથી થતી અરિહંતાદિની સો
આરાધના જ સારી આરાધના છે. સામાન્યથી
મંગલાચરણ કરી દેવને નમસ્કાર કરીએ તેની સાથે શંકાકાર શંકા વ્યક્ત કરે છે કે - જો આ
વિઘ્નોનો નાશ કરી કાર્યની સમાપ્તિ બોલાતી નથી, ચાર પદો ઉપયોગી હતાં તો નવકારમાં કેમ દાખલ
પ્રાતઃકાલમાં નવકાર મંત્ર ગણતી વખતે “આમ ન કર્યા? તો પંઘનમુદAો ને બદલે પ થાઓ કે તેમ થાઓ એવું સાધ્ય કાંઈ જણાવવામાં નવનમુક્ષો એમ કેમ કહ્યું નહિં? શ્રી ભગવતીજીની આવતું નથી. આદિમાં પણ પાંચ પદની જ વ્યવસ્થા છે. તેથી પરંતુ જેમ એક માણસે એક નોકરને એક બાકીના ચાર પદોની તેવી ઉપયોગિતા દેખાતી નથી. પણ દહીં લાવવાનો હુકમ કર્યો. પેલો નોકર ચૂર્ણ, મહાનિશીથ આદિમાં પણ તે દર્શનાદિ પદો મટકામાં એક મણ દહીં લાવ્યો. હવે શેઠ એમ નથી તો તે ચારે પદોને માનવાની શી જરૂર? શી રીતે કહી શકે કે દહીં સાથે ભાજન શા માટે
પરમેષ્ઠિ પાંચ જ છે. આરાધ્ય પાંચ જ છે. લાવ્યો? ભાજન વિના દહીં આવે જ શી રીતે?