Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૬ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧
(૧૬ ઓક્ટોબર ૧૯૪૦ પૂછ્યા વિના ન જવાય એમ માતા કહે છે. નહિં ભણનારને ભણવામાં શી મુશ્કેલી છે? તે પ્રવર્તિનીની આજ્ઞાથી પણ બીજા બાર વર્ષ સંયમનું તમામ તપાસ રાખે. ભણનારની મુશ્કેલી દૂર કરે પાલન કરે છે. પછી પ્રવર્તિની ઉપાધ્યાયની આજ્ઞાને ભણવામાં સરળતા કરી આપે, ઉત્સાહ ઉત્પન્ન કરે ભળાવે છે ત્યાં પણ વળી બાર વર્ષ વ્યતીત કરે અને શિક્ષણ આપે. લાયક પર્યાયથી યુક્ત તથા છે. પછી સૌ છેલ્લે આચાર્ય પાસે અનુશા માગવી યોગ્યતાના પાત્રને જો ઉપાધ્યાય ન ભણાવે તો પડે છે. આચાર્યની ખાતર ત્યાં પણ બાર વર્ષ જ આચાર્ય ઉપાધ્યાય બંનેને પ્રાયશ્ચિત્ત આવે. આ સંયમનું પાલન કરે છે. આનું નામ શિસ્તપાલના શાસનમાં તો જે ફરજ ચૂકે તે પ્રાયશ્ચિત્તને પાત્ર આજ તો શિસ્તપાલનની વાતો કરનારા જ શિસ્તનું થાય છે. ઉપાધ્યાયજી શિક્ષણ કાર્યમાં સર્વોપરી છે. સત્યનાશ વાળનારા છે. છેવટે તે ક્ષુલ્લક સંયમનો
પ્રશ્ન - ઉપાધ્યાયજીનો અધિકાર સૂત્ર દેવાનો ત્યાગ કરી સંસારમાં ગયો. સંસારમાં એક દિવસ છે. અર્થ દેવાનો નથી. અર્થ દાતા તો આચાર્ય હોય રહ્યો; પાછો વૈરાગ્ય પામ્યો અને ફરીથી દીક્ષા લીધી. છે. છતાં અહિં સુત્ર તથા અર્થ બંને કેમ કહ્યાં તાત્પર્ય એ છે કે દરેકની દેખરેખ રાખવાનું કામ
ઉપાધ્યાયજી શિક્ષક હોઇ શાસનની જડ ઉપાધ્યાયનું છે. આખા ગચ્છની મર્યાદા ધ્યાનમાં ૨ રાખીને ઉપાધ્યાય દરેકને શિક્ષણ આપે. કોને કર્યું શિક્ષણ આપવું? કેવી રીતે શિક્ષણમાં આગળ કેટલીક વખત આચાર્ય અને ઉપાધ્યાય બંને વધારવો? વગેરે સારસંભાળ ઉપાધ્યાયજી કરે. એક જ વ્યક્તિ હોય છે. ઠાણાંગસૂત્રમાં સાવ એકલું શિક્ષણ આપે એટલું જ નહિ, પણ સાધુઓના ૩વાય એમ કહીને એકવચન લીધું છે. ત્યાં આ વર્તનની તપાસ પણ રાખે. અહિં કરેલ નિયુa એ સ્પષ્ટ ખુલાસો છે કે - આચાર્ય ઉપાધ્યાય એક પણ પદ સૂચવે છે કે ઉપાધ્યાયજી આ તમામ કારભાર હોય અર્થાત્ (એક વ્યક્તિ પણ બંને પદથી વિભૂષિત કરે, પણ તેમાં જોખમદારી તો આચાર્યની હોય. હોય ત્યાં “સત્ર અને અર્થ બંનેથી નિયુક્ત” એમ ઉપાધ્યાય તમામ વ્યવસ્થા આચાર્યની અનુજ્ઞાએ જ
કહેવાય. અહિં સૂત્ર માત્રથી આવતો અર્થ જ કરે. ઉપાધ્યાય માતાની જેમ સાધુઓની ખબર
અર્થશબ્દથી લેવો. સૂત્ર અનુગામને અંગે જ કેટલાક રાખે. માતા તો ફકત છોકરાના શરીરની ખબર રાખે છે. છોકરો ભણ્યો ગયો કે નહિ તેની ઝાઝી અર્થી શ્રોતાઓની સમજમાં આવે તે જ અહિં ચિંતા માત્ર કરતી નથી, કેમકે પોતે શિક્ષણ વિનાની લેવાના. પણ નિયુક્તિ કે ભાષ્ય તરીકેના અર્થો ન હોય છે. ઉપાધ્યાય મહારાજ અણઘડ માતાની જેવી લઈએ તો પણ અર્થશબ્દ અડચણ આવતી નથી. ચિંતા ન કરે, પણ સૂત્ર અને વર્તન બંને ભણાવે, કેટલાક શિક્ષકો એવા હોય છે કે દેવાના શિક્ષણની બધી તપાસ રાખે, કોણ ભણે છે? કોણ નથી ભણતું? તાલીમ પણ લે નહિ, શિક્ષણને ઘેર વિચારે પણ
રૂપ છે