________________
૫૪
શ્રાવક જીવન : ભાગ ૪ સંસારમાં વિશ્વાસથી રહો. નિશ્ચિત બનીને રહો.
બાહ્ય સંસાર પ્રત્યે ઉદ્વેગ...વૈરાગ્ય થશે ત્યારે આંતર સંસાર પ્રિય લાગશે. જ્યાં સુધી બાહ્ય સંસાર પ્રત્યે પ્રેમ છે, સ્નેહ છે, આકર્ષણ છે....ત્યાં સુધી આંતર સંસાર ગમે તેટલો સારો હોવા છતાં પણ પ્રિય નહીં લાગે. સંસારની નિર્ગુણતા, અસારતાનું ચિંતન કરવાનો માર્ગ બતાવ્યો છે.
આ રીતે ચિંતન કરતા રહો, એ જ મંગલ કામના. આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org