Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
થી પાદલિપ્ત સૂરિએ કહેલા ઉદ્ધારની ક્યા
૪૯૭
सीसं कहवि न फुटूं, जमस्स पालित्तयं हरंतस्स।
जस्स मुह निज्झराओ, तरंगलोलानई - बूढा ॥१॥ શ્રી પાલિપ્તસૂરિન હરણ કરતાં યમરાજાનું મસ્તક કેમ ન ફ્રી ગયું કે જેના મુખરૂપી ઝરણામાંથી તરંગલોલા રૂપીનદી વહત રાઈ
આ પ્રમાણે વેશ્યાવડે સ્તુતિ કરાવે છે જ્યારે ગુરુ ઊભા થયા ત્યારે ગણિકા બોલી, ખરી ગયેલા એવા પાગ તમે હમણાં કેમ જીવ્યા? આચાર્ય બોલ્યા કે કાનના માર્ગ પામેલી અમૃત સરખી તમારી સ્તુતિવડે હે શુભ આશયવાલી ! હે પાયાંગના ! હું હમણાં જીવતો થયો. તે પછી રાજાવાગોરેવો મોટે મોત્સવ કરાવે છે શ્રી પાદલિપ્તસૂરિ પોતાની વસતિમાં આવ્યા. તે સાતવાહન રાજા પણ આચાર્યવડે બોલાવાયા. અને ઘણા સંઘસહિત શ્રી શત્રુંજયતીર્થને વિષ યાત્રા કરી. મુરરાજા શ્રી પાદલિપ્તસૂરિ ગરૂડે ઘણા સંધ સહિત શ્રી શત્રુંજય ઉપર અત્યંત વિસ્તારથી યાત્રા કરાવાયો. શ્રી પાદલિપ્તગુરુ મોક્ષને આપનારા શ્રી શત્રુંજ્યમાં જઈને અનશન ગણ કરીને () સુપિંગવ તે વખતે ત્યાં રહ્યા. ૩ર ઉપવાસને અંતે શ્રી પાદલિપ્તસૂરિ ઇશાન દેવલોકમાં ઈન સરખા દીપ્યમાન કાંતિવાલા (બ) થયા. નાગાર્જુન પણ ગુએ કહેલા સર્વના ધમિત કરીને રાખ્યુંજયઉપર જઈને દેવલોકમાં ગયો.
એ પ્રમાણે શી પાદલિપ્તસૂરિના ઉવારની ક્યા સંપૂર્ણ