________________
શ્રી સિકલાલ ન્યાલચંદ દોશી
હિંમતભાઈ અને રસિકભાઈ એટલે જાણે રામ લમણની જોડી. નિર્મળાબહેન અને ગુલાબહેન જ વસતુપાળના જમાનાની દેરાણી જેઠાણીની જોડી,
પુરુષાર્થ પુરુષને પણ લક્ષ્મી સ્ત્રીની, બંનેના પગલે લમી અઢળક આવી પણ તેનો સદ્દઉપયોગ કરવામાં હમેશ’ બને એ પ્રાસાહન તથા પ્રેરણા આપી એટલુ જ નહિ ૫ગુ સહગ આભે.
રસિકભાઈએ પણ સતાની વાણીને ગળથુથીમાં ગુરથી રાખી અને કમાણીમાં ભગવાનનો ભાગ રાખીને સંપત્તિનો સદઉપગ વતનના વિકાસમાં, માનવતાના અને ધમ ઉત્થાનના અને જ્ઞાનપ્રચારના કામમાં કરીને બીજાને આદર્શ પૂરા પાડયે કે :
મળી જો સંપત્તિ તમને વાપરજો સત કાર્યમાં નહિતર પછી પસ્તાવું પડશે જ્યારે પૂણ્ય તમારું ખુટી જશે