________________
[૧૭].
આ ઉપરાંત કેટલાક ગ્રન્થનાં નામ ભાષા દીઠ નીચે મુજબ જણાવું છું. પ્રાકૃત કર્તા સમય | સંસ્કૃત
કર્તા
સમય ૧ ૫ઉમરિય વિમલસૂરિ વીર સં. ૫૩૦ | ૧ પદ્મપુરાણ-પદ્મચરિત રવિષેણ . સ. ૭૮ ૨ વસુદેવહિંડી સંઘદાસ ક્ષમાશ્રમણ ઈ. સ. ૬૯ ?
૨ ઉત્તરપુરાણ પર્વ ૬૮ ગુણભદ્ર ઈ. સ. ૯ મી સદી
૩ બહત્કથાકેષ હરિષેણ ઈ. સ. ૯૭૧૨ ૩ પઉમચરિઉ સ્વયંભુ-ત્રિભુવન ઈ. સ. ૮ મી સદીને મધ્યકાળ
૪ ગશાસ્ત્ર પણ વૃત્તિ હેમચંદ્રસૂરિ ૪ ચઉપન્ન મહાપુરિસચરિય શીલાંકાચાર્ય
ઈ. સ. ૧૨ મે હૈ પ ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર હેમચંદ્રસૂરિ ઈ. સ. ૮૬૮
૭ મું પર્વ ઈ. સ. ૧૨ મો સૈકે ૫ તિદિ મહાપુરિસ
૬ સપ્તસંધાન કાવ્ય હેમચંદ્રસૂરિ ૧૨ મો સકે સગુલંકાર (મહાપુરાણુ) પુષ્પદંત ઈ. સ. ૯૫૫) ૭ શત્રુંજયમાહાભ્ય સર્ગ ૯ ધનેશ્વરસૂરિ ૬ કહાવલી ભદ્રેશ્વર ૧૧ મો સંકે
૧૪ મે સકે ૭ સીયાચરિય
૮ પુણ્યચંદ્રોદય પુરાણુ કૃણુદાસ ઈ. સ. ૧૫૨૮
૯ રામચરિત્ર દેવવિજય ગણી ઈ. સ. ૧૫૯૬ ભાષિક-કલિ. હેમચન્દ્રસૂરિના વિદ્વાન વિનય ! ૧૦ લધુ ત્રિષણ મેઘવિજય ઇ. સ. ૧૭૫૦ પછી રામચન્દ્ર નિમ્નલિખિત નાટક રચ્યાં છે. | ૧૧ સપ્તસંધાન કાવ્ય મેઘવિજય છે. ૮-૯ રાઘવાક્યુદય અને રઘુવિલાસ, ગુજરાતી ૧ રામકૃષ્ણ ચોપાઈ, ૨ રામયશો રસાયન, ૩ રામરાસ, ૪ રામવિયોગ નાટક, ૫ રામ
સીતાનાં ઢળિયાં, ૬ રામસીતા વનવાસ, ૭ સીતા આલેયણુ, ૮ સીતા ચરિત્ર, ૯ પદ્મ
ચરિત્ર ચોપાઈ–કર્તા વિનયસમુદ્ર, ૧૦ સીતારામ. જિનરત્નકોષ (વિ. ૧) માં રામચન્દ્ર અને સીતાને લક્ષીને ૩૦ કૃતિઓ રચાયાને ઉલ્લેખ છે. એનાં નામે ડે. કલકણિએ પ્રસ્તાવના પૃ. ૨ માં નોંધ્યાં છે.
અનુસરણ–વિમલસૂરિકૃતિ પમચરિયને અનુસરીને એક બાજુ કેટલાક ગ્રન્થ રચાયા છે. તો બીજી બાજુ કેટલાક ગ્રન્થ ઉત્તરપુરાણ અનુસાર રચાયા છે. “કલિ” હેમચંદ્રાચાર્યે તે ત્રિષષ્ટિમાં બંનેને ન્યનાધિપણે સ્થાન આપેલ છે.
સંસ્કરણ–પ્રસ્તુત પહેમચરિયનું પ્રથમ સંસ્કરણ જૈનસાહિત્યના અનુરાગી જનવિબુધ 3. યાકોબીને હાથે સને ૧૯૧૪ માં થયું હતું. દ્વિતીય સંસ્કરણ તરીકે બંને ભાગનું ફરીથી સંપાદન અને સંશોધન વિદ્વદ્વલ્લભ મુનિરાજ શ્રી પુણ્યવિજયજીએ કર્યું છે. પ્રા. શાન્તિલાલ એમ. વોરાએ કરેલા હિન્દી અનુવાદ સહિત “પ્રાકૃત ટેક્સ્ટ સંસાયટી' એ અનુક્રમે સને ૧૯૬૨ અને ૧૯૬૯ માં પ્રકાશિત કર્યું છે.
પ્રો. કલકણિની અંગ્રેજી પ્રસ્તાવના બે વિભાગમાં વિભક્ત થયેલી છે. રામાયણ તરીકે નિશાએલ પ્રથમ વિભાગમાં નિમ્નલિખિત વિષયોનું નિરૂપણ કરેલું છે.
૧ રામચન્દ્રની કથાની લોકપ્રિયતા, ૨ જૈન સાહિત્યમાં રામાયણ, ૩ રામની કથાનાં વિવિધ જૈન વરૂપ અને તેના સંબંધે, અહિં જૈન રામાયણ અંગે એક કેષ્ટિક અપાયું છે, ૪ સમસ્ત જૈન સ્વરૂ
૧ અહીં અપાયેલાં ૧-૯ નામ જૈન ગૂર્જર કવિઓ ભા. ૭, ખંડ ૨, પૃ. ૭૫૫ માં અને ૧૦મું નામ ભા. ૧, પૃ. ૬૧૭ માં અપાયાં છે.
૨-૩ આના સ્પષ્ટીકરણ માટે આ પ્રસ્તાવના પૂ. 1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org