Book Title: Paumchariya
Author(s): Hemsagarsuri
Publisher: Vallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai

View full book text
Previous | Next

Page 21
________________ [ ૧૬ ] ૧‘પુરાણ' તરીકે નિર્દેશ-પ્રસ્તુત કૃતિ . ૧, ૫૨ ૩૨ માં તેમ જ પત્ર ૧૧૮, પદ્મ ૧૧૧માં ‘પુરાણ' તરીકે નિર્દેશ છે. પુરાણુ નામની સાર્થકતા શૈલી વગેરે ઉપર અવલ’બિત છે. એતા અત્ર સ્થલસક્રાયને લઇને વિચાર કરવા માંડી વાળું છું. પ્રસ્તુત ગ્રંથમાં આઠ ઉપાખ્યાન, પાંચ અખ્યાના અને એ કથા એનાં નામેા વગેરે નીચે મુજબ છેઃ-~~ પૃ. ઉપાખ્યાના—ઉ. વાક ૨૩ ૨૦૨ ૨૧૦ સિંહદર,રુદ્રભૂતિ૩૪ ૨૧૦-૨૧૩ અને વારિખિલ્ય કપિલ રામગર ૪૦ ૨૩૪ જટાયુ પ્રિય કર ૩૫ ૨૧૩૨૧૮ ૪૧ ૨૩૫-૨૩૮ ૭૪ ૩૩૬-૩૩૮ આખ્યાના પુત્ર જિતપદ્મા દેશભૂષણ અને કુલભૂષણ સુમીત્ર મદ Jain Education International પૃ. ૩૮ ૨૨૪ ૩૯ ૨૨૭ ૪૭ ૨૫૫ ૭૭ ૩૪૬ રામકથાની સામગ્રી-′′ રઘુપતિ રાધવ રાજા રામ ” થી શરૂ થતી સુપ્રસિદ્ધ ૫ક્તિમાં નિર્દે શાયેલા રામચન્દ્રની જીવનકથા રસપ્રદ હોઇ આપણા દેશના ભારતીય તેમ જ અભારતીય વિભુધરાએ રસસ્કૃત, પ્રાકૃત ત્યાદિ પૌદૈત્ય ભાષાઓમાં તેમ જ અંગ્રેજી વગેરે પાશ્ચાત્ય ભાષામાં રજુ કરી છે. જૈન શ્રમણ્ણાએ આ દિશામાં જે ઉત્તમ કાયષ કર્યુ** છે, તે સર્વોંશે સચવાઇ રહ્યુ નથી. દિદ્વિવાયના એક અંગરૂપ અણુએગનું સ્મરણ કરાવનારા પઢમાણુએગ યાને મૂલ પઢમાણુએગ અને ગઢિકાણુઆગમાં તીર્થંકરાની સાથે સાથે વાસુદેવનાં ચરિત્ર રચાયા હતાં. રામચન્દ્ર એ લક્ષ્મણ નામના વાસુદેવના ભાઇ થાય છે. એટલે આ લુપ્તપ્રન્થામાં તેમ જ સાતવાહનના સમકાલીન કાલકાચાર્ય ઉપર્યુક્ત એ અણુએગના ઉદ્ધારરૂપે રચેલા અને અદ્યાપિ અનુપલબ્ધ ગ્રન્થેામાં રામચન્દ્ર વિષે યથાયાગ્ય માહિતી જરૂર અપાઇ જ હશે. મહાતાર્કિક ક્ષમાશ્રમણુ મલવાદીએ રચેલું રામાયણ પણુ કરાલ કાલ સ્વાહા કરી ગયે હાય એમ જણાય છે. ૫૦૨૨ પૂ. ૩૬ ૨૧૮-૨૨૦ ૪૪ ૧ આની વિસ્તૃત વ્યાખ્યા માટે દિ. જિનસેતાચાયે આદિપુરાણુ સ. ૨, શ્લોક ૯૬-૧૫૪ માં કરી છે. સાથે એના વ્યાપક અર્થ દર્શાવ્યા છે. વૈદિક મંતવ્ય મુજબની વ્યાખ્યા માટે જુએ જૈ, સ સા. ઇતિહાસ ખ. ૨ ઉપખંડ-૧, પૃ. ૬૭. ૩ ‘કલ્યાણુ’ ના કાઈ વિશેષાંક રામચન્દ્રને લક્ષીને કથા વનમાલા મધુ-કૈટભ કથા ૧૦૫ ૨ સસ્કૃતભાષામાં વાલ્મીકિએ રચેલું રામાયણ સુપ્રસિદ્ધ છે. એના પ્રણેતા વાલ્મીકિના ઉલ્લેખ ઉદ્યોતનસૂરએ કુવલયમાલામાં અને ધનપાલે તિલકમ’જરીમાં ગૌરવપૂર્વક કર્યાં છે. વિમલસૂરિએ લૌકિક કવિએએ રચેલાં રામાયણેની આલેચના કરી છે. અણુમેળ સુત્ત ૨૫ માં રામાયણના નિર્દેશ છે, તે વાલ્મીકિકૃત હશે, કહ્યું છે કે ભારત-મહાભારતનું વાંચન અને શ્રઋણુ સવારે કરાતું, જ્યારે રામાયણુનું અપરાણે-પાલા પહેારે કરાતું હતું. નીત પ્રસિદ્ધ થયા હાય તા તે મહત્ત્વતા હશે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 ... 520