Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
જેઠ સુદ-૧૪ ૧૫-૬-૨૦૦૦, ગુરુવાર
અના, સાદિકા, જયા, ફિમ, ઉર્વશી તથા મીનલ છ કુમાફ્રિકાના દીક્ષા પ્રસંગે...
નૂતન દીક્ષિતોને હિતશિક્ષા :
* પ્રભુના પરમ પ્રભાવથી સિદ્ધાચલની ગોદમાં આપણે પવિત્ર દીક્ષામહોત્સવ જોઈ રહ્યા છીએ. આ દશ્ય જોઈ કોનું હૃદય ગદ્ગદ્ ન થાય ?
અહીં નાણમાં ત્રણ ગઢ છે. ઉપર સિહાસન છે. બરાબર સમવસરણની આ પ્રતિકૃતિ છે. અહીં ભગવાનની ઉપસ્થિતિમાં જ ચતુર્વિધ સંઘ સમક્ષ આપણે વ્રત લઈ રહ્યા છીએ, એમ માનવાનું
સાથે-સાથે દરેક દિકપાલ, લોકપાલ વગેરે દેવોને પણ આ પ્રસંગે પધારવાનું કહેવામાં આવે છે.
આવું દશ્ય અહીં જ જોવા મળશે.
હમણા જે કરેમિ ભંતે ઉચ્ચરાવવામાં આવ્યું એ સૂત્ર જેવું તેવું નથી. સમતાનું અને સમાધિનું આ સૂત્ર છે.
“હે ભગવન્! હું આપની સમક્ષ સર્વ સાવદ્ય યોગોની પ્રતિજ્ઞા લેવા ઉપસ્થિત થયો છું. મન-વચન અને કાયાથી કરણ, કરાવણ ને
૩૫૪ જે કહ્યું, કલાપૂર્ણસૂરિએ