Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
જેઠ વદ-૩ ૨૦-૬-૨૦૦૦, મંગળવાર
* [આજે હિમાલય - બદ્રિનાથમાં પ્રતિષ્ઠિત થનાશ શ્રી આદિનાથજી ભગવાન શ્વમાં પધાર્યા હતા. શSલ શંઘા સારો બિ ય અંજનશલાકા : પૂ. આ. યશવમસૃષ્ટિ દ્વારા થઈ છે.
પ્રતિષ્ઠા : પૂ. ધૃવિજયજી મ. ક્રાશા શ્રાવણમાં થશે. મૃદ્ધિ પંચધાદ્ધની બનેલી છે. પજ વીલા શીર્ણ વસાવ્યું છે.]
* ભક્તિ ભક્તને ખેંચી લાવે છે. તમે હમણાં જ જોયું ને ? ભગવાન સામેથી જાણે મળવા પધાર્યા. મૂર્તિમાં ભગવાનના દર્શન કરશો તો ન્યાલ થઈ જશો. મુનિ જંબૂવિજયજી મ. આટલા વિદ્વાન હોવા છતાં એમની ભક્તિ જુઓ તો તમે ચકિત બની જાવ. | * પ્રશ્ન : “આત્મા સામાયિક છે.” એમ શાસ્ત્રમાં લખ્યું છે તો બધા જ આત્મા સામાયિક નહિ બની જાય ?
ઉત્તર : ભલે ને બની જાય ! સંગ્રહનયથી તેમ છે જ. સંગ્રહ નય આપણી હતાશા હટાવવા માટે જ છે. પણ સંગ્રહનય પૂર્ણાહુતિ નથી. એવંભૂત નય જ્યાં સુધી આપણને પરમાત્મા ન કહે ત્યાં સુધી વિરામ પામવાનું નથી. * અમારા સંસારી કુટુંબી શિવરાજજી લુક્કડ અમને
કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૩૦૯