Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 552
________________ પાલીતાણા અષાઢ સુદ-૧૫ ૧દ-૭-૨૦૦૦, રવિવાર * મધ્યકાળના સાધુઓને પ્રતિક્રમણ કરવાની જરૂર રહેતી નથી. કારણ કે એમનું આખું જીવન જ આવશ્યકમય હોય છે. આપણે રહ્યા વક્ર અને જડ. એટલે જ આવશ્યકમય જીવન જીવવાનું હોવા છતાં આપણે એનાથી દૂર રહીને જ જીવીએ છીએ. માટે જ આપણા માટે પ્રતિક્રમણ ફરજિયાત બનાવ્યું. દીક્ષા લીધી ત્યારે સામાયિકની પ્રતિજ્ઞા સ્વીકારી, પણ પ્રતિજ્ઞા સ્વીકારવા માત્રથી સામાયિક આવી જતું નથી, એ માટે નિરંતર અન્ય પાંચ આવશ્યકોમાં ઉદ્યમ કરવો પડે છે. આ છ આવશ્યકોથી જ આપણા ત્રણેય ધન [જ્ઞાનધન, શ્રદ્ધાધન અને ચારિત્રધન] વધતા રહેવાના. '* ભગવાન અપ્રાપ્ત ગુણોને પ્રાપ્ત કરી આપનાર અને પ્રાપ્ત ગુણોની રક્ષા કરી આપનારા હોવા છતાં આપણામાં ગુણો નથી આવ્યા કે નથી આવતા. કારણ કે આપણે પ્રભુ પાસે યાચના જ કરી નથી. અહં અળગો મૂકીને દીન-હીન ભાવે કદી યાચના કરી નથી. * કોઈ પ્રશ્ન [તિથિ આદિ કે અન્ય કોઇ] હલ ન થાય ત્યારે પૂજ્ય પં. ભદ્રકરવિજયજી મહારાજ આગંતુકને કહેતા : કાંઈ વાંધો પર જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ

Loading...

Page Navigation
1 ... 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580