________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક્ષરદેહે જીવતા છે તેમના પુત્ર શેઠ ચંદુલાલ તથા કેશવલાલ તથા બબાભાઈ તથા રતિલાલ એ ચાર પૈકી હાલ રતિલાલ વિના ત્રણ વિદ્યમાન છે. શેઠ ચંદુલાલ તથા કેશવલાલ શેઠની આર્થિક સ્થિતિ સુધરવા લાગી છે અને તેઓ વખત આવશે ત્યારે જૈનવેતાંબર લલ્લુ રાયજી જૈન બોર્ડિંગને સારી મદત કરવાની અભિલાષા રાખે છે, તથા ગુજરાત કેલેજની પાસે એક જેનબેગનું મકાન કરાવી ત્યાં બેડીંગની વ્યવસ્થા કરવા વિચાર કરે છે. બેડીંગના મેંબરમાં શેઠ ચંદુલાલ લલ્લુભાઈ છે અને તે તથા કેશવલાલભાઈ તથા શેઠ બબુભાઈ પિતાની પિતાની યાદગીરી કાયમ રાખવા અભિલાષા રાખે છે. શાસન દે, તેમને સહાય કરે જેનડીંગના પ્રમુખ તરીકે હાલ સુધી શેઠ જગાભાઈ દલપતભાઈ હતા, તેમની જગેએ હાલ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ દલપતભાઈ કે જે હાલમાં હિંદ વિસરાયની મેટી ધારાસભામાં મેંબર તરીકે ચુંટાયા છે તેઓ પ્રમુખ તરીકે નિમાયા છે. શેઠ લલ્લુભાઈ રાયજીએ ખાનગીમાં હજારે રૂપૈયાની સખાવત કરી છે તેમને તવજ્ઞાન આત્મજ્ઞાન ઉપર રૂચિ હતી, તે અમારા ભક્ત શ્રાવક હતા, તેથી તેમના ગુણાનુરાગે તેમને આ પુસ્તકની અર્પણ પત્રિકા કરીને તેમના આત્માનું ભલું ઈચ્છવામાં આવે છે. इत्येवं ॐ अर्हमहावीर शान्तिः ३ વિ. સં. ૧૯૮૧ ફા. સુ. ૩, સુવિજાપુર (ગુજરાત).
બુદ્ધિસાગરસૂરિ.
For Private And Personal Use Only