________________
jainology II
45
આયુબંધ : :– નારકી દેવતા યુગલિયા છ મહિના આયુષ્ય શેષ રહે ત્યારે પર ભવનો આયુ બંધ કરે છે. દસ ઔદારિક દંડકમાં નિરુપક્રમી આયુષ્યવાળા પોતાની ઉંમરનો ૨/૩ ભાગ વિત્યા પછી ૧/૩ ભાગ બાકી રહે ત્યારે આયુબંધ કરે છે. સોપક્રમી આયુવાળા ત્રીજા, નવમા, સત્યાવીસમા વગેરે કોઈ ભાગમાં આયુબંધ કરે છે. (અંતિમ અંતર્મુહૂર્ત સુધી પણ કરે છે.) આકર્ષ :- ૨૪ દંડકમાં જઘન્ય ૧-૨-૩, ઉત્કૃષ્ટ આઠ આકર્ષથી આયુબંધ થાય છે. અર્થાત્ તે જ સમયે એકવાર, બેવાર યાવત આઠવાર પુદ્ગલ ગ્રહણ થઈને આયુષ્યકર્મ પુષ્ટ થાય છે. તે સર્વ આકર્ષ મળીને આયુષ્ય બંધ પૂર્ણ થાય છે. માટે તે આયુષ્ય બંધ તો એકજવાર ગણાય છે. તેની પુષ્ટીરૂપ આકર્ષ આઠ થાય છે. કોઈ જીવ એક આકર્ષથી પણ આયુષ્ય બંધ પૂર્ણ કરી લે છે અને કોઈ બે ત્રણ કે આઠ આકર્ષ કરીને આયુષ્યનો બંધ પૂર્ણ કરે છે.
અપેક્ષાથી આયુબંધના ૬ પ્રકાર છે– ૧. જાતિબંધ, ૨. ગતિબંધ, ૩. સ્થિતિબંધ, ૪. અવગાહના બંધ, ૫. અનુભાગબંધ, ૬. પ્રદેશ બંધ.
૨૪ દંડકમાં ૬ પ્રકારના આયુબંધ હોય છે. અર્થાત્ આયુષ્યની સાથે આ ૬ બોલોનાં સંબંધ નિશ્ચિત થાય છે. (એન્જિનની સાથે જેમ ગાડીના ડબ્બા જોડાય) તેમ (૧) ગતિ, (૨) જાતિ, (૩) અવગાહના – ઔદારિક શરીર આદિ રૂપ. આ નામ કર્મની વિવિધ પ્રકૃતિઓ આત્મામાં સંગ્રહ રૂપે રહે છે. જો મનુષ્ય આયુનો બંધ થઈ રહ્યો હોય તો મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક શરીરની અવગાહના, આ બોલ આયુની સાથે નિશ્ચિતરૂપે જોડાઈ જાય છે. અન્ય અનેક કર્મોની (૪) સ્થિતિ (૫) પ્રદેશ (૬) અનુભાગ આયુષ્યબંધની સાથે ભેગા થઈ જાય છે. આ સર્વે આયુબંધની સાથે એકત્ર થઈને બંધાય છે. તેથી આયુબંધના ૬ પ્રકાર કહ્યા છે.
અલ્પબહુત્વ ઃ- - સર્વેથી થોડા આઠ આકર્ષવાળા, સાત આકર્ષવાળા સંખ્યાત ગણા એમ ક્રમશઃ એક આકર્ષવાળા સંખ્યાતગણા. વિરહ અને ઉત્પાત સંખ્યા :
નામ
૧
પહેલી નરક
બીજી નરક
ત્રીજી નરક
ચોથી નરક
પાંચમી નરક
છઠ્ઠી નરક
૨
૩
૪
૫
ç
૭
સાતમી નરક
८
ભવન૦ ૨ દેવલોક
૯
ત્રીજો દેવલોક
૧૦ ચોથો દેવલોક પાંચમો દેવલોક
૧૧
૧૨ છઠ્ઠો દેવલોક ૧૩ | સાતમો દેવલોક ૧૪ આઠમો દેવલોક
૧૫ ૯–૧૦ દેવલોક
૧૬ | ૧૧-૧૨ દેવલોક ૧૭ | પ્રથમ ત્રિક પ્રૈવેયક ૧૮ બીજી ત્રિક ત્રૈવેયક ૧૯ | ત્રીજી ત્રિક ત્રૈવેયક ૪ અનુત્તર વિમાન
૨૦
૨૧ | સર્વાર્થ સિદ્ધ ૨૨ |સિદ્ધ
ચાર સ્થાવર
વિરહ
જઘન્ય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
વિરહ નહીં વિરહ નહીં
ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્ત ૭ દિવસ
૧૫ દિવસ
૧ મહિનો
૨ મહિના
૪ મહિના ૬ મહિના
૨૪ મુહૂર્ત
૯ દિવસ ૨૦ મુ૦
૧૨ દિવસ ૧૦ મુ૦
૧-૨-૩
૧-૨-૩
૧-૨-૩
૧-૨-૩
૧-૨-૩
અસંખ્યાત
૧-૨-૩
અસંખ્યાત
૧-૨-૩ અસંખ્યાત
૧-૨-૩
અસંખ્યાત
૧-૨-૩
અસંખ્યાત
૧-૨-૩
અસંખ્યાત
૧-૨-૩
અસંખ્યાત
૧-૨-૩
અસંખ્યાત
૧-૨-૩ અસંખ્યાત
૧-૨-૩
૧-૨-૩
૧-૨-૩
૧-૨-૩
૧-૨-૩
૧-૨-૩
૧-૨-૩
અસંખ્ય વર્ષ પલ્યનો અસં૦ ભાગ | ૧-૨-૩ ૬ મહિના
૨૨.૫ દિવસ
૪૫ દિવસ
૮૦ દિવસ
૧૦૦ દિવસ
સંખ્યાતા માસ
સંખ્યાતા વર્ષ
સં૦ સો વર્ષ
સં૦ હજાર વર્ષ
સં૦ લાખ વર્ષ
ઉત્પાત સંખ્યા
જઘન્ય
વિરહ નહીં
વિરહ નહીં
ઉત્કૃષ્ટ
અસંખ્યાત
અસંખ્યાત
અસંખ્યાત
અસંખ્યાત
અસંખ્યાત
સંખ્યાતા
સંખ્યાતા
સંખ્યાતા
સંખ્યાતા
સંખ્યાતા
સંખ્યાતા
સંખ્યાતા
આગમસાર
૧-૨-૩
૧૦૮
નિરંતર અસં૦ | નિરંતર અસં૦ સદા અનંત અસંખ્યાત
સદા અનંત
૧-૨-૩
૧-૨-૩
૧-૨-૩
૧-૨-૩
૨૩
૨૪ વનસ્પતિ
૨૫ | ત્રણ વિકલેન્દ્રિય
૧ સમય
૧ સમય
૧-૨-૩
સંખ્યાત
અંતર્મુહૂર્ત ૨૬ અસંજ્ઞી તિર્યંચ પંચે. | ૧ સમય અંતર્મુહૂર્ત ૨૭ | સંજ્ઞી તિર્યંચ પંચે. ૧૨ મુહૂર્ત ૨૮ સંમૂર્છિમ મનુષ્ય ૧ સમય ૨૪ મુહૂર્ત ૨૯ | સંશી મનુષ્ય ૧ સમય ૧૨ મુહૂર્ત [સંક્ષેપ્તાક્ષર પરિજ્ઞાન : ભવન∞ ઊ ભવનપતિ, મુળ ઊ મુહૂર્ત, અસં૰ઊ અસંખ્યાત, સં ઊ સંખ્યાત, ભા॰ ઊ ભાગ. વિશેષ :– ૧. ચાર સ્થાવરમાં ૫ સ્થાવરની અપેક્ષા પ્રત્યેક સમયમાં વિરહ વગર નિરંતર અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. ત્રસની અપેક્ષા જઘન્ય ૧–૨–૩, ઉત્કૃષ્ટ અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. અતઃ કુલ મળીને પ્રતિ સમય અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. વનસ્પતિમાં વનસ્પતિની અપેક્ષા પ્રતિ સમય વિરહ વગર અનંતા ઉત્પન્ન થાય છે; ચાર સ્થાવરમાંથી પ્રતિ સમય અસંખ્યાતા ઉપજે છે; અને ત્રસ કાયમાંથી જઘન્ય ૧-૨-૩ ઉત્કૃષ્ટ અસંખ્યાતા ઉપજે છે. સર્વે મળીને ઉત્કૃષ્ટ અનંત ઉપજે છે અને મરે છે.
અસંખ્યાત
અસંખ્યાત
અસંખ્યાત