Book Title: Agamsara Uttararddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni
View full book text
________________
ઉદ્દેશક
૧
ર
ર
४.
૫
S
૭
.
૯
વિષય
શતક-૧
નમસ્ક૨ણીય અને મંગલપાઠ કરાતું કાર્ય કરાયું
કર્મ
પુદ્ગલ ગ્રહણ, ઉદીરણા, નિર્જરા આત્મારંભી-પરારંભી; ઈહભવિક-પરભવિક સંવૃત્તની મુક્તિ. અકામ નિર્જરાથી દેવગતિ. કર્મ ફલ અવશ્ય, સંસાર સંચિટ્ટણ.
શિષ્યની શ્રદ્ધા પ્રતિપત્તિ રૂપ ઉપસંહાર
સર્વથી સર્વ બંધ
કાંક્ષા મોહનીય અને દઢ શ્રદ્ધાના વાક્ય. કર્મ નિમિત્ત પ્રમાદ, સ્વયંકર્તા.
એકેન્દ્રિયને કાંક્ષામોહ કેમ ?
શ્રમણોના કાંક્ષામોહનીય, ૧૩ કારણ અને સમાધાન મોહનીય કર્મ નિમિત્તક ઉન્નતિ અને અવનતિ
કર્મ ફલમાં અપવાદ(છૂટ). અલમસ્તુ. ૨૪ દંડકમાં જીવોના આવાસ, સ્થિતિ-સ્થાન, અવગાહના સ્થાન, લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ. સ્વયં કરવાથી પાપ લાગે.
કુકડી પહેલા અથવા ઈંડા (રોહા અણગાર) લોક સંસ્થિતિ.
પાણી અને નાવની જેમ જીવ, પુદ્ગલના સંબંધ. સ્નેહકાય વર્ણન અને ભ્રમિત પરંપરા.
જન્મ-મરણ સર્વથી; આહાર અને તેનો
સંખ્યાતમો ભાગ.પરિણમન; વિગ્રહ ગતિમાં જીવ સંખ્યા; મૃત્યુ સમય દેવનું આહાર છોડવું; ગર્ભમાં ઇન્દ્રિય, શરીર, આહાર, નિહાર, પરિણમન, માતા પિતાના અંગ, વૈક્રિય અને નરક ગમન; વ્રત પરિણામથી સ્વર્ગ ગમન; કયા પ્રકારે પ્રસવ.
આયુબંધ એકવાર; બાલ, પંડિત આદિનું આયુબંધ ; મૃગના વધ આદિથી ક્રિયા-વિકલ્પ; સિદ્ધ-અવીર્ય.
જીવ હળવા-ભારે આદિ; અગુરુલધુ ગુરુલઘુ દ્રવ્ય. એક આયુષ્યનો ઉપભોગ,
કાલાસ્યવેશિ અણગાર અને સ્થવિરશ્રમણ શ્રમણોની મૂંઝવણ ભરી સ્થિતિ.
ઉદ્દેશક
૧૦
૧-૪
૮-૯
૧૦
શતક-૨
શ્વાસોશ્વાસ, એકેન્દ્રિય અને વાયુને પણ. પ્રાણ ભૂત આદિ અવસ્થા, અણગારની પણ. બંધક અણગાર, પિંગલશ્રાવક. ૫-૬-૭| પરિચારણા.
૧
૨
૩
૪-૫
૭-૧૦
૧-૧૦
વિષય
અવતક્રિયા
આધાકર્મી સેવનથી સંસાર ભ્રમણ-અનુપ્રેક્ષા
પ્રાસુક આહારનું ઉત્તમ ફળ; અસ્થિર સ્વભાવી વિરાધક. મિથ્યા માન્યતાઓ અને સત્ય.
ગર્ભકાલ, વાદળ, તિર્યંચ, મનુષ્યનો. યોનિકાલ, માતા-પિતા,પુત્ર સંખ્યા ઉત્કૃષ્ટ. તુંગિયાનગરીના શ્રાવક. શ્રમણોપાસકના ગુણો
શ્રમણ ગુણ. कयवलिकम्मा
સંયમ તપનું ફળ
ગૌતમ સ્વામીના પાત્ર; પ્રતિલેખન. પર્યુપાસનાનું ફળ– શ્રવણ આદિ. ગરમ પાણીનું ઝરણું. ચમરચંચા રાજધાની આદિ
પંચાસ્તિકાયના ૨૫ બોલ(પદ્રવ્યમાં કાલને છોડી)
શતક-૩
દેવોની વૈક્રિય શક્તિ
તિષ્યગુપ્ત, કુરુદત્તપુત્ર અણગાર, ઈશાનેન્દ્રઃ તામલી તાપસ સનત્કુમા૨ેન્દ્રનો ન્યાય અને મોક્ષ. અસુરકુમાર : ચમરેન્દ્ર-ઉત્પાત ક્રિયા : મંડિતપુત્ર અણગાર પ્રમત્ત-અપ્રમત્ત સંયતનો કાલ અણગારનું રૂપ જોવું અને વૈક્રિય બનાવવું માયી અમાયી વિકુર્વણા
વિભંગ જ્ઞાનીની ભ્રમણા
લોકપાલ વર્ણન અને તેના અધિકૃત અધિપતિ દેવ
શતક-૪
ઇશાનેન્દ્રના લોકપાલ, રાજધાની
(ભગવતીની વિસ્તૃત અનુક્રમણિકા)
કે કષાયના કારણે કાંઈ લખાયું હોય તો અનંતા સિધ્ધ–કેવલી–ગુરુ ભગવંતની સાંખે તસ–મિચ્છા—મી–દુકડમ. જીન માર્ગથી ઓછું– અધિકુ– વિપરીત લખવાની કોઈ ઈચ્છા–હેતુ–પ્રયત્ન ન હોવા છતાં પ્રમાદ,અજ્ઞાન,મોહ,
તત્વજ્ઞાનમાં વિશિષ્ટ અર્થ છે. જૈન તત્વજ્ઞાન સમજવા માટે અનંત શબ્દનો અર્થ સમજવો જરુરી છે. સામાન્ય રીતે વપરાતા અનંત શબ્દ કરતાં તેનો જૈન
અનંત
॥ મિચ્છા મી દુકડમ ॥
તાત્વીક અર્થ સમજવો આવશ્યક છે. તેનુ ગણિત સમજવાના ઉદાહરણને ડાલાપાલા નામ અપાયું છે. તેના પ્રદેશ પણ લોક કે આત્મા જેટલાજ અસંખ્યાત અને તુલ્ય છે. જીવ અને અજીવ પણ ફકત લોક વ્યાપ્તજ છે. હ્રવ્યના ગુણ અને પર્યાય અનંત છે. આ જગત કે લોકનું સ્વરુપ(ભાવ) સમજવા માટે સંખ્યાત, અસંખ્યાત અને અનંત શબ્દનો આકાશ અનંત છે, કાળ અનંત છે, જીવ અનંત છે, અજીવ–પુદગલ અનંત છે. લોકના આકાશ પ્રદેશ અસંખ્યાત છે. જીવના આત્મપ્રદેશ અસંખ્યાત છે. તે લોકના આકાશપ્રદેશ જેટલાજ–તુલ્ય છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ફકત લોક વ્યાપ્તજ છે.
આગમસાર– ઉતરાર્ધ

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292