Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीखने जैनी सरस्वतीं नत्वा, घासीलालो यथामति ।
व्याख्याप्रज्ञप्तिसूत्रस्य, कुर्वे प्रमेयचन्द्रिकाम् ॥ ३१ ॥ ____ अन्वयार्थ-(इतरैः बुधैः टीकिताऽपि एषा पुनः टीक्यते) यह भगवती सूत्र यद्यपि पहिले अन्य विद्वानों द्वारा टीकायुक्त किया गया है फिर भी मैं व्रति घासीलाल इसके ऊपर और भी टीका लिखता हूँ। (गरुडेनगते मार्गे किं अन्यैः खगैः न गम्यते) क्या गरुडके द्वारा गये हुए मार्गमें अन्य पक्षी नहीं जाता है ?, अर्थात् जाता ही है।
विशेषार्थ--गरुड के द्वारा गये हुए मार्ग पर अन्य पक्षियोंको नहीं निकलना चाहिये, ऐसी जैसे कोई बात नहीं है, उसी प्रकारसे अन्य
आचार्यों द्वारा इस भगवतीसूत्रकी टीका की गई होने पर मुझे इसकी टीका नहीं करनी चाहिये, ऐसी भी कोई बात नहीं है। प्रत्युत गरुड द्वारा संचालित हुए मोर्गमें जैसे अन्य पक्षियोंका गमन सुलभ हो जाता है, उसी प्रकारसे अन्य आचार्यों द्वारा इस भगवतीसूत्रकी टीका हो जानेपर मुझे भी इसकी टीका करने में सुलभता रहेगी। इसी अभिप्रायसे में इसकी टीका लिखता हूं ॥ ३० ॥
जिनवाणीको नमस्कार करके मैं घासीलाल मुनि भगवानकी वाणीके वशवी हो कर मेरी मतिके अनुसार व्याख्याप्रज्ञप्ति-भगवतीसूत्रकी प्रमेयचन्द्रिका नामकी टीका रचता हूं ॥३१॥
मन्वयार्थ-(इतरैः बुधः टीकिताऽपि एषा पुनः दीक्यते) मा माती સત્રની ટીકા બીજા કેટલાક મહાપુરુષોએ કરેલી છે. તેમ છતાં હું ઘાસીલાલ भनित ५२ 21 स छु. (गरुडेन गते मार्गे कि अन्यैः खगै न गम्यते) ગરૂડથી જવાએલા માર્ગે શું બીજા પંખી ન જઈ શકે ?અર્થાતુ-જઈ શકે છે.
વિશેષાર્થ–ગરૂડના પ્રસ્થાનમાગે કોઈ પક્ષી ન જઈ શકે એવો બાધ નથી, તેવી રીતે બીજા આચાર્યોએ આ ભગવતીસૂત્રની ટીકા કરી હોવા છતાં હારે ટીકા નહિ કરવી. એવું કાંઈ નથી. ગરૂડ દ્વારા જવાએલા માર્ગે બીજા પક્ષીઓને જવાનું સુલભ થઈ પડે છે તેમ બીજા આચાર્યો દ્વારા રચાએલી આ ભગવતીસૂત્રની ટકાથી હને પણ ટીકા કરવામાં સુલભતા રહેશે એવા અભિપ્રાય હું ટીકા લખવા प्रेरा छु ॥ ३०॥
શ્રી જિનેશ્વરની વાણીને નમસ્કાર કરીને હું ઘાસીલાલ મુનિ શ્રી મહાવીર પ્રભુની વાણીને આધીન રહી મહારી આવડત અનુસાર વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ–ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા નામની ટીકા રચું છું. ૩૧
શ્રી ભગવતી સૂત્ર : ૧