Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसत्रे यथा स्पर्शमणिस्पर्शादायसं याति हेमताम् ।
तथाऽस्याप्यंशपाठाद्याच्छाश्वती सिद्धिमश्नुते॥२८॥ ___ अन्वयार्थ--(यथा) जिस प्रकार ( स्पर्शमणिस्पर्शात् ) पारसमणिके स्पर्शसे (आयस हेमताम् याति) लोहा सुवर्णरूप हो जाता है (तथा) उसी प्रकारसे (अस्यापि अंशपाठाद्यात् शाश्वती सिद्धिं) जीव इसके भी अंशमात्रके पठन पाठन आदिसे शाश्वती सिद्धिको-मुक्तिको (अश्नुते) प्राप्त करलेता है।
विशेषार्थ--पारसमणिमें ऐसा ही स्वभाव है कि जिसके कारण उसके स्पर्शमात्रसे ही लोहा अपनी लोहरूप अवस्थाका परित्याग कर सुवर्णरूप पर्यायान्तरको धारण कर लेता है, इसी प्रकारसे इस भगवतीसूत्रका भी ऐसा स्वभाव है कि जो सच्चे मन वचन कायकी एकाग्रतासे इसके एक अंशभूत पदादिकके पठन पाठनसे अविनश्वर मुक्तिरूप लक्ष्मीका स्वामी षनजाता है । तात्पर्य कहनेका यही है कि इसके अंशमात्रके पाठ आदिसे भी मिथ्यात्वका अभाव होकर जीवमें सम्यग्ज्ञानका आविर्भाव हो जाताहै, और उसके आविर्भूत होते ही सम्यक्चारित्रकी पूर्ण आराधनासे वही जीव तद्भवसे अथवा अन्य भवोंसे मुक्तिश्रीका खामी बन जाता है ॥२८॥
अन्क्याथ-(यथा) भ (स्पर्शमणिस्पर्शात्) पारसमणिना २५शथी (आयसं हेमताम् याति) सोम3 सोना३५ मने छ. (तथा) तेवी शते (अस्यापि अंश पाठाद्यात् शाश्वती सिद्धिं ) २ (सूत्र)! AAमात्र ५४नपान मा ४२पाथी शाश्वत सिद्धिने (अश्रुते) मेणवे छे.
વિશેષાર્થ–જેમ પારસમણિને પિતાને સ્વભાવ છે કે પિતાના સંઘર્ષ માત્રથી લેખંડ જેવાને પણ સુવર્ણની ટિમાં લાવી મૂકે છે. તેવી રીતે મન વચન અને કાયાની પૂર્ણ એકાગ્રતાએ ચગ્ય રીતે આ ભગવતીસૂત્રનું અંશમાત્ર પણ અધ્યયન કરનાર, કરાવનારને અવિનાશી મુકિતરૂપ લક્ષમીના સ્વામી બનાવી મૂકે છે. કહેવાનું તાત્પર્ય એ કે સૂત્રના ડાક પણ વાંચનને કારણે મિથ્યાત્વને અભાવ થઈ જીવાત્મામાં સમ્યકજ્ઞાનને અસ્તિત્વ પેદા થાય છે. અને તેમાં વાસ થવાથી સમ્મચારિત્રની પૂર્ણ આરાધના વડે જીવાત્મા તેજ ભવથી અથવા બીજા ભવોથી મેક્ષના પથગામી થઈ વિજેતા બની જાય છે. મારા
શ્રી ભગવતી સૂત્ર : ૧