Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. प्रथमसमवाये आत्मानात्मस्वरूप निरूपणम्
१७
होता है तो भी वह अनेक स्कंधों का कारण होने से बहुप्रदेशी उपचार से माना गया है। ऐसा काल नहीं है । जितने आकाशक्षेत्र में एक अविभागी पुदगल परमाणु रहता है उस भाग को प्रदेश कहते हैं । एक जीव द्रव्य के धर्मास्तिकाय और अधर्मास्तिकाय के असंख्यप्रदेश हैं । पुल द्रव्य में कोई पुल संख्यात मदेशी, कोई असंख्यातप्रदेशी ओर कोई अनंत प्रदेशी होता है । प्रदेश का दूसरा नाम निरंश अंश भी है । पुल और दूसरे द्रव्यों के बीच इतना अन्तर है कि पुल के प्रदेश अपने स्कंध से अलग २ हो सकते हैं पर अन्य चार ( जीव, धर्म, अधर्मऔर आकाश ) द्रव्यों के प्रदेश अपने २ स्कंघ से भिन्न- अलग - नहीं हों सकते हैं । इसका कारण यह है कि पुल के सिवाय अन्य चारों द्रव्य तथा काल अमूर्त और अप्रदेशी माना गया है। जो अमूर्त होता है उसका स्वभाव खंडित होने का नहीं होता है । मूर्त द्रव्य का ही खंड हो सकता है, क्यो कि संश्लेष और विश्लेष के द्वारा मिलने की तथा अलग होने की शक्ति मूर्तद्रव्य में देखी जाती है। इसी के कारण पुल द्रव्य के छोटे बड़े सभी अंशों को अवयव कहते हैं ।
जिस प्रकार पराणु पुल का अविभाज्य अंश है उसी प्रकार प्रदेश भी एक अविभाज्य अंश भाग है तब परमाणु और પ્રદેશવાળુ હાય છે, તેા પણ અનેક સ્કંધાનું કારણ હોવાથી તેને ઔપચારિક રીતે બહુપ્રદેશી માનવામાં આવ્યે છે કાળ એવા નથી જેટલા અ કાશક્ષેત્રમાં એક આવભાગી પુદ્ગલ પરમાણુ રહે છે તે ભાગને પ્રદેશ કહે છે. એક જીવ દ્રવ્યના ધર્માસ્તિકાય અને અધર્માંતકાયના અસ ખ્યાત પ્રદેશ છે. પુદ્ગદ્રવ્યમાં કોઇ પુદ્ગલ સખ્યાત પ્રદેશી, કાઇ અસંખ્યાત પ્રદેશી અને કોઇ અનન્ત પ્રદેશી હોય છે. પ્રદેશનું બીજું નામ નિરશ શ’ પણ છે. પુદ્દગલ અને બીજા દ્રવ્યો વચ્ચે એટલુ અંતર છે કે પુગલના પ્રદેશો સ્કે ધથી અલગ અલગ થઈ શકે છે. પણ ખીજા' ચાર (જીવ ધ, અધમ અને આકાશ) દ્રખ્યાના પ્રદેશ પાત પેાતાના ખું ધાથી અલગ થઇ શકતા નથી. તેનુ કારણ એ છે કે પુદ્ગુગલ સિવાય બીજા` ચારે દ્રવ્યે તથા કાળ અમૃત અને અપ્રદેશી મારવામા આવેલ છે. જ અમૃત હોય તેના ખડિત થવાના સ્વભાવ હેતેા નથી મૂત દ્રવ્યના જે ખંડ થઇ શકે છે, કારણ કે સંશ્લેષ અને વિશ્લેષ દ્વારા મળવાની તથા અલગ થવાની શકિત ભૂત દ્રશ્યમાં જ નજરે પડે છે. તે કારણે પુદ્ગલ દ્રવ્યના નાના મોટા બધાજ અંશોને અવયવ કહે છે.
ΟΥ
જેમ પુદૂગલનુ પરમાણું પુદ્ગલને અવિભાજ્ય અંશ છે. એ જ રીતે પ્રદેશ પણ
શ્રી સમવાયાંગ સૂત્ર