________________
બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પાસની અને શ્યામ પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. આ પ્રતિમાજી નવફણાથી અલંકૃત્ત છે.
મંત્ર આરાધના. (૧) ૐ હૂ શ્ર સમેતશિખર પાર્શ્વનાથાય નમઃ
| (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં સમેતશિખર પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર સમેતશિખર પાર્શ્વનાથાય નમઃ |
in ઉપરોક્ત ત્રણેય મંત્રી મહાપ્રભાવક છે. દરરોજ વહેલી સવારે ઊઠીને નિશ્ચિત સમયે અને આસન પર બેસીને મંત્રજાપ કરવા. જાપ દરમ્યાન ધુપદીપ અખંડ રાખવા. મંત્ર-આરાધનાથી જીવનમાં આવતી વિપત્તિઓ નષ્ટ થાય છે તેમજ માનસિક શાંતિનો અનુભવ થાય છે.
સંપર્કઃ શ્રી જૈન શ્વેતામ્બર સોસાયટી મુ.પો. મધુબન, પો. શિખરજી, જિ. ગિરિડીહ ઝારખંડ - ૮૨૫૩૨૯ ફોન : (૦૬૫૫૮) ૨૩૨૨૬, ૨૩૨૨૬૦
શ્રી સમેતશિખર પાર્શ્વનાથ