________________
મંત્ર આરાધના
(૧) ૐ હ્રીં શ્ર અમૃતઝરા પાર્શ્વનાથાય નમઃ (૨) ૩ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં અમૃતઝરા પાર્શ્વનાથાય નમઃ | (૩) હ્રીં શ્રીં હ્રીં શ્રી અમૃતઝરા પાર્શ્વનાથાય નમ:
ઉપરોક્ત ત્રણેય મંત્રી મહાપ્રભાવક છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે ઊઠીને નિશ્ચિત આસન પર બેસીને જાપ કરવા. મુખ પૂર્વ દિશા તરફ રાખવું. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા, વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા મંત્ર આરાધના કરવાથી જીવનમાં ઉન્નતિ થાય છે. સુખમાં વધારો થાય છે તેમજ માનસિક ચિંતા દૂર થાય છે.
સંપર્કઃ શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ જૈન દેરાસર
મુ.પો. ભાણવડ, જી. જામનગર(સૌરાષ્ટ્ર)-૩૬૦૫૧૦ ફોન : (૦૨૮૯૬) - ૨૩૩૨૬૯
શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ
૧૧૦