Book Title: Shatrunjay Mahatmya
Author(s): Jineshwarsuri
Publisher: Jaindharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/020706/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra PES www.kobatirth.org For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રીશત્રુંજય માહાત્મ્ય. મહાત્મા શ્રીધનેશ્વર સૂરિષ્કૃત સંસ્કૃત પદ્યાત્મક મહાન્ ગ્રંથનું ગુજરાતી ભાષાંતર. પ્રગટ કરનાર. શ્રીજૈનધર્મ પ્રસારક સભા. ભાવનગર. પીવા Romer श्री महावीर जे મીજી. વીર સંવત ૨૪૩૧. વિક્રમ સંવત ૧૯૬૧• મુંબઈમાં “નિર્ણયસાગર” પ્રેસમાં મુદ્રાંકિત કર્યું. Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વ હક્ક સ્વાધીન, For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीतीर्थपाथरजसा विरजीभवति । तीर्थेषु बंभ्रमणतो न भवे भ्रमंति । द्रव्यव्ययादिह नराः स्थिरसंपदः स्युः। पूज्या भवंति जगदीशमथार्चयंतः॥ “તીર્થભૂમિના માર્ગની રજવડે મનુષ્ય કર્મરૂપી રજથી રહીત થાય છે, તીર્થને વિષે વારંવાર ભ્રમણ કરવાથી પ્રાણ ભવભ્રમણથી મુક્ત થાય છે, તીર્થક્ષેત્રે જઈ દ્રવ્યને વ્યય કરવાથી પ્રાણી જન્માંતરમાં સ્થિર સંપત્તિવાળે થાય છે અને તીર્થનાયક શ્રીમાન વીતરાગદેવની શુદ્ધ ભાવે પૂજા કરવાથી પ્રાણ પૂજનીક થાય છે.” For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેલી આવૃત્તિની પ્રસ્તાવના. દરેક ભવ્ય મનુષ્ય શુભાશુભ કર્મથી મુક્ત થઈ પ્રાંતે મોક્ષપ્રાપ્તિની અભિલાષા રાખે છે. તેનું સાધન માત્ર ધર્મજ છે. ધર્મસાધનના પ્રકાર ઘણું છે. તીર્થભૂમિની યાત્રા એ પણ શુભ ધર્મનું નિમિત્ત છે. કહ્યું છે કે તાંતિનીવામિમિતિ તીર્થ-જ્યાં પ્રાણ તરે તે તીર્થ એટલે જે ભૂમિના સ્પર્શથી, દર્શનથી અને ત્યાં સ્થાપિત થયેલ તીર્થનાયકની પૂજા વિગેરેથી મનુષ્ય સંસાર સમુદ્રથી પાર પામે તે ભૂમિ તીર્થભૂમિ કહેવાય છે. તીર્થ બે પ્રકારના છે. સ્થાવર તીર્થ અને જંગમ તીર્થ. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાએ ચતુર્વિધ સંઘ જંગમ તીર્થ કહેવાય છે અને શત્રુંજય, ગીરનાર, આબુ, તારંગાઇ સમેતશિખર અને બીજા તીર્થકર ભગવાનના કલ્યાણકનાં સ્થાને એ સ્થાવર તીર્થ કહેવાય છે. એ તીર્થભૂમિઓનાં અને ત્યાનાં ચિનાં દર્શન કરવાં, પૂજા કરવી, ધ્યાન કરવું એ સર્વ પુણ્યબંધના હેતુ છે. એકપણ મહાત્માના દર્શનથી, સંગથી કે તેની સેવાભક્તિ કરવાથી મનુષ્ય ઊંચગતિગામી થાય છે તે અનેક મહાત્માઓના જે ભૂમિએ ચરણ સ્પર્શ થયા હોય, જ્યાં એવા મહાત્માઓએ ઘણા કાળ સુધી સ્થિતિ કરી હોય અથવા જ્યાં પરમપૂજ્ય તીર્થંકર ભગવાનના જન્મ નિર્વાણદિ કલ્યાણક થયા હોય તે ભૂમિનાં દર્શન, પૂજાથી પુણ્ય પ્રાપ્તિ કરી મનુષ્ય ઉત્તમગતિને એગ્ય થાય એમાં શું આ શ્ચર્ય! ગુણ પુરૂષના ગુણના સાધનરૂપ અનંત નિર્મળ ગુગળ પરમાણુઓ ત્યાં રહ્યા હોય છે તેથી જ તે ભૂમિ પવિત્ર ગણાય છે. યાત્રા કરનારને તેવા ઉત્તમ પુદગળ પરમાણુઓને સ્પર્શ થવાથી તેની વૃત્તિ પણ નિર્મળ થાય છે, શુભકાર્ય કરવાના તથા ઉચ્ચભાવથી દર્શન પૂજા કરવાના ભાવ પ્રગટ થાય છે અને તેથી જ તે સ્થાનકે પ્રાણુ ઉંચા પ્રકારને પુણ્યબંધ કરે છે. શ્રીમાન્ આચારાંગજી તથા મહા૫ વિગેરે સૂત્રેામાં તીર્થભૂમિની યાત્રા કરવાથી મહદુલાભ થવા વિષે વિવેચન છે. ઉપર જણાવેલાં સ્થાવર તીર્થોમાં શત્રુંજય એ મુખ્ય તીર્થ છે. પર્વતમાં જેમ મેરૂ પર્વત, નદીઓમાં જેમ ગંગા, મુનિગણમાં જેમ જિનેશ્વર, વૃક્ષમાં જેમ કલ્પવૃક્ષ તેમ તીર્થમાં શત્રુંજય તીર્થ સર્વથી શ્રેષ્ઠ છે. એ તીર્થ શાશ્વત્ છે એટલે કે કોઈ પણ કાળે એ તીર્થને નાશ થવાને નથી. ડા, ઝાઝા વિસ્તારમાં ગમે ત્યારે પણ એ પર્વત રહેવાને એમ અનેક તીર્થકર કહી ગયા છે. એ પર્વત ઉપર પૂર્વ અનેક તીર્થકર, ગણધર અને મુનિઓ આવ્યા છે અને સિદ્ધિપદ પામ્યા છે તેથી એ તીર્થનું મુખ્ય નામ તે સિદ્ધાચલ છે. આ વિશીમાં શ્રીમાન નેમિનાથ સિવાયના વેવાશે તીર્થંકર મહારાજા ત્યાં આવી ગયેલા છે. આદ્ય તીર્થંકર શ્રીમાન ઋષભદેવજી તે પૂર્વ નવાણુવાર ત્યાં સમવસરેલા છે અને અજીતનાથ તથા શાંતિનાથજીએ ચતુર્માસ કરેલા છે. પ્રથમ તીર્થંકરના ગણધર મહારાજા કુંડરીક સ્વામીએ એ તીર્થને મહિમા વધારેલે, અને પોતે For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. ત્યાંજ ઘણું મુનિઓ સાથે અનશન કરી સિદ્ધિ પામ્યા છે તેથી તે ગિરિ પુંડરીક ગિરિના નામથી પણ ઓળખાય છે. એ સિવાય નમિ, વિનમિ, દ્રાવિડ, વાલિખિલ્ય, શાંબ, પ્રઘુમ, રામ, પાંડવ ભરત, કદંબ ગણધર અને થાવસ્થા કુમાર વિગેરે અનેક મહાત્માએ સંખ્યાબંધ સાધુઓની સાથે ત્યાં આવેલા, રહેલા, વિચરેલા અને અનશન કરી પ્રાંતે મોક્ષપદને પ્રાપ્ત થયેલા છે. કેવળી ભગવાન એટલે સુધી કહી ગયા છે કે એ તીર્થને કાંકરે કાંકરે અનંતા પ્રાણી સિદ્ધિપદ પામેલા છે. એ પર્વતની કઈપણ જગ્યા એવી નથી કે જ્યાં એક પણ મહાત્મા સિદ્ધિપદ પામ્યા નહીં હોય. આથીજ એ પર્વતની સઘળી ભૂમિકા પવિત્ર ગણાય છે અને તેની આશાતના કરવાનું વર્જિત છે. શુક રાજાએ એ તીર્થને વિષે છ માસ ધ્યાન કરવાથી પિતાનું રાજ્ય મેળવ્યું હતું અને બાહ્ય તથા અંતર શત્રુઓને જીત્યા હતા, તેથીજ વર્તમાન સમયે પ્રવર્તતું “શત્રુંજય” નામ તેણે સ્થાપિત કર્યું હતું. અનેક મહાત્માઓના ચરણસ્પર્શ, વિહાર અને નિર્વાણ એ પર્વત ઉપર થયેલા છે, તેથી તે તીર્થનું માહાસ્ય અવર્ણનીય છે. એટલે સુધી એ તીર્થનું માહાસ્ય કહેલું છે કે પાપી અથવા અભવ્ય માણસ તેને નજરે પણ જોવા ન પામે અને તે સત્ય છે કારણકે મૂર્તિમાન પુણ્યરૂપ એ પવિત્ર પર્વતનું દર્શન કરવાથી પાપવિપાક રહેજ કેમ? અને જેના રહેવાના હોય તેને પવિત્ર ભૂમિનાં દર્શન પણ કયાંથી ? મહાદુરાચાર સેવનારા ચંદ્રશેખર રાજા જેવા કેટલાએક પાપકર્મીઓ એ તીર્થના દર્શનથી પાપમુક્ત થઈ મોક્ષગામી થયા છે એજ એ સત્યતાની સિદ્ધિ છે. એ પવિત્ર શત્રુંજય પર્વત સૌરાષ્ટ્ર-કાઠીઆવાડના ગોહિલવાડ પ્રાંતમાં પાલીતાણા શહેરની નજીક છે. એ પર્વતને આકાર ઉત્તમ છે, દેખાવ મનહર છે અને દૂરથી જોતાં ઘણે રળીયામણે દેખાય છે. એ તીર્થના દ્રવ્યને વહીવટ કરવા માટે તથા ઉપરનાં દેહેરાંઓની સંભાળ રાખવામાટે આખા ભારતવર્ષના જૈનસમુદાય તરફથી સ્થપાયેલી આણંદજી કલ્યાણજીના નામની પેઢીની પાલીતાણામાં દુકાન છે. યાત્રાળુઓને ઉતરવામાટે દ્રવ્યવાન પુરૂષની બનાવેલી ઘણી ધર્મશાળાઓ એ શહેરમાં છે. ડુંગર ઉપર ચડવાના પાલીતાણા શહેરથી, ઘેટીથી, રહીશાળાથી, આદપર પાસેથી, શેત્રુંજી નદી તરફથી–એમ ઘણું રસ્તા છે પણ એ સર્વમાં પાલીતાણા શહેર તરફથી ચડવાને મુખ્ય રસ્ત છે. ગામથી તલાટી જવાને રસ્તે સીધે અને સડક બાંધેલી છે. તલાટી ગામથી આશરે એક માઈલ દૂર છે. યાત્રાળુઓને નિરાંતે બેસવા માટે સમુદાય તરફથી એક સારું વિશ્રામસ્થાન કરવામાં આવેલું છે. ત્યાં પાણીની પણ બહુ સારી સગવડ છે. અહીંથી ચઢાવ શરૂ થાય છે. શરૂઆતમાંજ મુર્શિદાબાદના બાબુ ધનપતિસિંહજીનું કરાવેલું સુંદર દેરાશર છે. ચડાવને રસ્તે સારો સગવડવાળે છે. થોડે થોડે. અંતરે ભાગ્યશાલીઓએ કરાવેલા વિશામાં તથા પાણીની પરબે છે. અર્ધ રસ્તા એટલે હિંગલાજના હડા સુધીને કેટલેક ચઢાવ જરા કઠિન છે તેપણું પગથી વિગેરેની એવી સારી સગવડ છે કે ચઢનારને મુશ્કેલી લાગતી નથી. ઘણું વિશામા, કુંડે, પરબ અને પગલાંની દેરીઓને વટાવી છેક મથાળાના પર્વતની તળા For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. ટીએ પહોંચાય છે. આ ભાગ ખુલ્લો અને વિશાળ છે તેથી ત્યાં એ સારો પવન આવે છે કે યાત્રાળુને અત્યાર સુધી લાગેલે થાક નિવૃત્ત થાય છે. ત્યાં હનુમાનધારા નામની જગ્યાએથી મથાળાનો ડુંગર કે જે દેખાવમાંજ રાજમંદિર જેવો છે તે પર્વત ઉપર જવાના બે રસ્તા આવે છે. એ મથાળાના ડુંગરનાં બે શિખર છે અને તેની વચ્ચે ખીણ છે. આ બંને શિખર તથા વચ્ચેની ખીણ એ સર્વ દેવાલયથી છવાઈ ગયેલ છે. ડુંગર ઉપરનાં દેવાલયની મુખ્ય નવ ટંકે છે અને બીજાં છુટાં દેહેરાંઓ પણ ઘણું છે. ચઢાવની ડાબી બાજુ તરફના શિખર ઉપર મૂળ-મુખ્ય ટુંક છે, હનુમાનધારાથી એ બાજુતરફ ચઢતાં દેખાવ રમણુક છે. એક તરફ ઊંચી સુંદર ભેખડે, બીજી તરફ મનહર છે તથા તેથી દર ઊંડાણમાં જાણે રૂપાના રસને રેલે ચાલતું હોય એવી મરોડમાં વહેતી શેત્રુંજી નદી, અને ચઢતાં સામી બાજુ આકાશમાં દેખાવ Èતાં દેહેરાંનાં ઊંચાં શિખર-એ સર્વથી જેનારના નેત્રને તૃપ્તિ થાય છે. છેવટ દેહેરની ફરતી દિવાલ(કેટ) છે તે દિવાલ નજીક પહોંચાય છે. દિવાલના દ્વારમાંથી અંદર પેસતાં જ જાણે સ્વર્ગલોકમાં પ્રવેશ કર્યો હોય એમ પ્રવેશકને ભાસ થાય છે. અહીંથી મુખ્ય ટુંકમાં દાખલ થવાય છે. એ ટુંકમાં દેહેરાં ઘણું છે. બંને બાજુએ સુંદર ચૈત્યો અને તેની અંદરની અલૌકિક પ્રતિમાઓનાં દર્શન કરતાં ટુંકના મધ્યભાગમાં પહોંચાય છે. ત્યાં તીર્થનાયક આદીશ્વર ભગવાનનું વિશાળ અને રમણીય દેરાસર આવે છે. એ દેવળ જેતાજ જાણે પિતે પાપબંધનથી મુક્ત થયા હોય એ મનુષ્યને ભાસ થાય છે. એ દેવળની આગળ મોટો વિશાળ ચોક છે અને ફરતાં ચોમેર સુશોભિત દેહેરાંઓ છે. દેવળની ફરતા પ્રદક્ષિણ દેતા-દુઃખ માત્રને ભૂલી જઈ કેવળ સુખનેજ અનુભવ કરતા અને ઉલ્લાસ પામતા યાત્રાળુઓ જાણે દેવલોકમાં ફરતા દેવ હોય અને ત્યાં બેસી મધુર સ્વરે સ્તવન કરતી સ્ત્રીઓ જાણે દેવકની અપ્સરાઓ હોય એવું જોનારને લાગે છે. પ્રદક્ષિણ દઈ દેવળમાં જઈ તીર્થનાયક શ્રીમાન અષભદેવજીની ભવ્ય મૂર્તિનાં દર્શન કરવામાં આવે છે. અહીં દર્શન કરવાથી માણસ પોતાને પરમ ભાગ્યશાળી અને પોતાના જન્મને સાર્થક માને છે અને યાત્રા પણ ત્યારે જ પૂર્ણ થઈ ગણાય છે. ભાવપૂર્વક પૂજાભક્તિ તથા સ્તવના કરી ઘણે વખત રહ્યા છતાં પણ તૃપ્તિ ન પામતા યાત્રાળુઓ પુનઃ વારંવાર આવવાની આકાંક્ષા રાખી આ પવિત્ર દેવાલય અને ટૂંકમાંથી બહાર નીકળે છે. એ ટુંકના બહારના ભાગમાં દરવાજા પાસે કેશવજી નાયકનાં કરાવેલાં દેહેરાને સમૂહ છે જેને લેકે દશમી ટુંક પણ કહે છે. ત્યાંથી આગળ મોતીશા શેઠની, બાલાભાઈની, પ્રેમચંદ મોદીની, હેમાભાઈ શેઠની, ઉજમબાઈની, સાકરચંદ પ્રેમચંદની, છીપાવશીની અને ચૌમુખજીની ટુંકે અનુક્રમે આવે છે. તેમાં મેતીશા શેઠની અને બાલાભાઈની ટૂંક વચ્ચેની ખીણમાં છે અને બાકીની ટુંકે બીજી તરફના શિખર ઉપર છે. આ સઘળી ટુંકમાં સંખ્યાબંધ દેહેરાંઓ દ્રવ્ય ખર્ચની ગણત્રી રાખ્યાવિના બંધાવેલાં છે. તેમાં પણ મુખ્ય ટુક, મોતીશાની ટુક અને ચૌમુખજીની ટુંકમાં તે સર્વથી વિશેષ છે. ચૈ. મુખજીની ટુંક જે કે એ શિખરની છેક ઊંચેના ભાગ ઉપર છે ત્યાં આગળ ઊભા રહી For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. નજર કરીએ છીએ તે હજારે દેહેરાંઓ નજરે પડે છે અને મોતીશાની દુક તે જાણે સાક્ષાત્ દેવવિમાન હોય તેવી લાગે છે. આ દેહેરાઓની સંખ્યા એટલીબધી છે કે દરેક દેહેરે દર્શન કરવા હોય તે ઓછામાંઓછા આઠ દિવસ જોઈએ. એની રચનાનું વર્ણન કરવાને વિદ્વાન લેખકની કલમ પણ શક્તિમાન નથી. ઘણા ઇગ્રેજ અને પરદેશી મુસાફરે એ પર્વત ઉપર આવે છે ત્યારે ત્યાંનાં દેહેરાંઓની ભવ્યતા, સંખ્યા અને તે ઉપર દ્રવ્ય ખચેનાર માણસેની ઉદારતા વિચારીને આશ્ચર્ય પામે છે. મુખ્ય ટૂંક શિવાયની બીજી ટુંકે તે હમણાં બે ત્રણશે વર્ષના દરમ્યાનમાં થયેલી છે. તે પણ તેમાં આજથી બે હજાર વર્ષ ઉપર થયેલ સંપ્રતિ રાજાનાં કરાવેલાં દેહેરાં છે તેથી એવાં છુટા છવાયાં થોડાં દેહેર એ તરફ હશે એમ અનુમાન થાય છે. મુખ્ય ટુકમાં પણ ઘણા વિસ્તાર તો હમણુંજ થયો હોય એમ અનુમાન થાય છે. પૂર્વે તે તેમાં પણ ડાં દેહેરાં હશે એમ જણાય છે. એ તીર્થ ઉપર પ્રથમ ભરત ચક્રવર્તિએ તીર્થસ્થાપના કર્યા પછી મોટા સોળ ઉદ્ધાર થયેલા છે. દરેક ઉદ્ધાર વખતે મૂળ દેહેરું તથા મૂળનાયકજીની પ્રતિમા તથા યક્ષ અને દેવીની પ્રતિમા નવી કરવામાં આવે છે. છેલ્લે ઉદ્ધાર સંવત પંદરશે સત્તાશીમાં કર્માશાએ કરાવેલ છે. હાલ જે મૂળનાયક છે તે તેનાં સ્થાપન કરેલાં છે. એમ કહેવાય છે કે દેહેરું તે સંવત એકશે આઠમાં કરેલા જાવડશાના ઉદ્ધાર વખતે બંધાયેલું તેજ છે, પરંતુ કુમારપાળ પ્રબંધમાં એ લેકેતિથી વિરૂદ્ધ લેખી હકીકત છે. શ્રી જિનમંડનગણુકૃત કુમારપાળ પ્રબંધ જેનું ભાષાંતર હાલમાં ગાયકવાડ સરકાર તરફથી છપાયેલું છે તેના સત્તરમા પ્રકરણમાં એવી હકીકત આવે છે કે “કુમારપાળ રાજાના ઉદયન મંત્રી સૌરાષ્ટ્રમાં યુદ્ધ પ્રસંગે ગયા તે સમયે શ્રીયુગાદિ દેવનાં દર્શન કરવાની ઈચ્છાથી શત્રુંજય પર્વત ઉપર ચઢયા. ત્યાં શુદ્ધ શ્રદ્ધાપૂર્વક મહોત્સવ, સ્નાત્ર પૂજા અને આરતી વિગેરે કરી ચૈત્યવંદન કરવા બેઠા. તેવામાં એક ઊંદર દીવાની વાટ લઈએ કાષ્ટમય મંદીરની ફાટમાં પિસતે હતું તેને પૂજારાઓએ કાઢી મૂક્યું. તે જોઈ કાછમય પ્રાસાદના નાશની સંભાવના વિગેરેથી ખેદ પામી, પોતાની પાસે સારી સમૃદ્ધિ તથા સારો અધિકાર છતાં આવા ઉત્તમ તીર્થ ઉપરના દેરાસરને ઉદ્ધાર કરવામાં દ્રવ્યને વ્યય કર્યો નથી એથી પિતાની સર્વ સંપત્તિ નિરર્થક છે એમ વિચારી, જ્યાં સુધી આ દેવળને જીર્ણોદ્ધાર ન થાય ત્યાંસુધીને માટે બ્રહ્મચર્ય, એકભુક્ત, ભૂશિયન, અને તાંબુલ ત્યાગ વિગેરે અભિગ્રહ ધારણ કર્યા. પરંતુ ત્યાંથી પાછા પાટણ આવતાં રસ્તામાં જ મંત્રીશ્વરનું મરણ થયું. મૃત્યુ વખતે પિતાને આ મનોરથ પિતાને પુત્ર પૂર્ણ કરે એ વિષે પાસેના સામંતને સૂચવ્યું. પિતાના એ સંકલ્પની સિદ્ધિને માટે તેમના પિતૃવત્સલ પુત્ર બાહડ (વાલ્મટ) મંત્રીએ શત્રુજ્ય ઉપરના મુખ્ય દેવળના જીર્ણોદ્ધારનું કામ આરંવ્યું. શુભમુહૂર્વે જીર્ણ કાષ્ટમય ચિત્યને ઉતરાવી વાસ્તુ મૂર્તિ પધરાવી. અનુક્રમે બે વર્ષે ચૈત્ય તૈયાર થયું તેની કઈ પુરૂષ વધા ૧ આ વાડ્મટ મંત્રી મહાકવિ થઈ ગયા છે. તેમણે વાલ્સટાલેકાર તથા નેમિનિર્વાણ કાવ્ય. વિગેરે ગ્રંથો બનાવ્યા છે. For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. મણી લાવ્યું તેને મંત્રીએ સેનાની બત્રીશ જીભ ભેટ આપી. એ હર્ષોત્સવ ચાલે છે એવામાં બીજા કોઈ પુરૂષે આવીને તે પ્રાસાદમાં ફાટ પડ્યાની ખબર કહી. તેને ચશઠ સુવર્ણમય જીભ ભેટ આપી. એ જોઈ પાસે ઊભેલા લેકેએ તેનું કારણ પૂછયું, એટલે મંત્રીશ્વરે કહ્યું કે, મારા જીવતાં ફાટ પડી એ બહુ સારું થયું, અમે તેને ફરી ઉદ્ધાર કરાવશું. પછી સૂત્રધારને બોલાવી ફાટ પડવાનું કારણ પૂછ્યું. તેણે નમ્રતાથી જણાવ્યું કે ભમતીવાળા મંદીરમાં ભરાયેલે પવન જલદી બહાર નીકળી શકતું નથી એ કારણ છે. જે ભમતી વગરને પ્રાસાદ કરીએ તે કરાવનારના વંશની વૃદ્ધિ ન થાય. તે સાંભળી મંત્રીએ કહ્યું કે-“કેને વંશ સુસ્થિર છે? એતે ભવભવ થાય છે. મારે તે ધર્મ એજ ખરું સંતાન છે. આ મહાકાર્યથી મારું નામ પણ તીર્થોદ્ધારવડે જેમણે ભવને ફેરો મટાડ્યો છે એવા ભરતાદિ રાજાઓની પંક્તિમાં દાખલ થશે. એ પ્રમાણે કહી દિવાલની વચ્ચે સજજડ પથ્થર ઘલાવ્યા. એકંદરે ત્રણવર્ષે તીર્થોદ્ધારનું કામ પૂર્ણ થયું. એ શુભકાર્યમાં ત્રણ કોડમાં ત્રણ લાખ ઓછાં નાણું એમણે ખર્ચા હતાં. વિક્રમ સંવત ૧૨૧૧ ની સાલમાં શ્રી હેમચંદ્રાચાર્ય સમક્ષ મહત્સવ સાથે સોનાના દંડ, કળશ અને ધવજા ચઢાવ્યા.” આ ઉપરથી હાલનું દેરું વાગભટ મંત્રીનું કરાવેલું છે એ સિદ્ધ થાય છે. દેરાને ઓસાર જોતાં પણ ભમતી પુરાવેલી હશે એમ અનુમાન થાય છે. એ પછી બીજા ઉદ્ધાર કરનારાએ દેવળ ફરીથી બંધાવ્યું નથી. આને માટે બીજી લેખી હકીકત કાંઈ જાણવામાં આવી નથી. જે નવટુંકમાં દર્શન કરવા જવાનો વિચાર ન હોય તે મુખ્ય ટુંકમાં દર્શને પૂજા કરી યાત્રાળુઓ આવ્યા તેજ રસ્તે પાછા ઉતરે છે. કેટલાંક બે બે અને ત્રણ ત્રણ યાત્રા પણ કરે છે. બે યાત્રા કરનાર ઘેટી તરફને રસ્તે ઉતરી પાછા ચડેછે. નવટુંકમાં દર્શન કરવા જનારાઓ છેલ્લે ચૌમુખજીની ટૂંકમાં થઈ બીજી તરફને રસ્તેથી ઉતરે છે. યાત્રા કરીને ઉતરનાર દરેક યાત્રાળુઓને તળાટીને વિશ્રામસ્થાને શ્રાવક સમુદાય તરફથી સ્થપાયેલા તલાટી ખાતાતરફથી ભાતું અપાય છે અને તેથી યાત્રાળુ બે ઘડી ત્યાં વિશ્રામ લે છે. કેટલીકવાર યાત્રા કરવા આવનારાઓ પિતાતરફથી પણ ભાતું આપે છે. આ ખાતાને દ્રવ્યવાનું તથા સાધારણ સર્વ મનુષ્ય પોતાની શક્તિ મુજબ મદદ આપ્યા વિના રહેતા નથી. ભાતું સાધારણ રીતે માણસને તૃપ્તિ થાય તેટલું અપાય છે. અગર જેકે યાત્રા કરવાથી આત્માને તે અનાદિ કાળથી લાગેલ થાક ઉતરે છે પણ દેહને સહેજ પણ થાક લાગ્યું હોય તે તલાટને વિશ્રામસ્થાને બેસવાથી, ત્યાંનું નિર્મળ જળ પીવાથી તથા આટલું ભાતું ખાવાથી ઉતરી જાય છે અને યાત્રાળુનું મન પ્રપુલ્લિત થાય છે. એ પર્વતનું અવર્ણનીય માહા ભ્ય, ત્યાંની અલૌકિક રચના, તથા ત્યાં આવનારા યાત્રાળુઓને માટે સારી વ્યવસ્થાએથી યાત્રાળુઓને એ પવિત્ર ભૂમિથી પિતાને સ્થાને જવાની ઈચ્છા જ થતી નથી અને જાય છે તે વારંવાર એ તીર્થનાં દર્શનની ચાહના રહે છે. કેટલાએક ભક્તિવાન મનુષ્ય ગુણસમૂહને પ્રાપ્ત કરાવનારી એ પવિત્ર ભૂમિમાં ૧ કેટલેક ઠેકાણે વિક્રમ સંવત ૧૨૧૩ માં તેમણે ઉદ્ધાર કર્યાનું લખેલું છે. For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. તપ જપ ધ્યાન કરવા માટે ચતુર્માસ રહે છે અને કેટલાંએક નવાણુયાત્રા કરવા નિમિ લગભગ ત્રણ ચાર માસ ત્યાં રહે છે. હિંદુસ્થાનના સર્વ ભાગમાંથી હજારો યાત્રાળુઓ ત્યાં આવ્યાજ કરે છે. કાર્તિકી પૂનમ, ચૈત્રી પૂનમ વિગેરે મોટા ઉત્સવને દિવસે તે સંખ્યાબંધ યાત્રાળુઓ ત્યાં ભેગા થાય છે. એક વર્ષમાં એક વખત પણ એ પવિત્ર તીર્થનાં દર્શન થયાં ન હોય તે જેને પોતાને દુર્ભાગી માને છે. જેઓ યાત્રાએ આવે છે તે પિતાની શક્તિ મુજબ તે તીર્થમાં કાંઈ રકમ ભેટ આપે છેજ. યાત્રાળુઓ મોટા આમરથી અને મૂલ્યવાન વસ્તુઓથી ત્યાં અનેક પ્રકારે સેવા પૂજા અને સ્વધર્મી વાત્સલ્ય કરે છે. કેટલાએક પુણ્યશાળીઓ તે પિતાને ગામથી સંઘસમૂહ લઈ રસ્તે નાનાપ્રકારનાં ધર્મકૃત્ય કરતા અને તીર્થગુણ ગાતા ત્યાં આવે છે અને પિતાના દ્રવ્યને અમૂલ્ય લાભ લે છે. બીજા તીર્થસ્થાન કરતાં શત્રુંજય તીર્થ દ્રવ્ય ખર્ચવાથી અગણ્ય લાભ મળે છે એવું એ તીર્થનું માહાભ્ય છે. વિશેષ શું વિસ્તાર કરે, આ ગ્રંથ જ એ તીર્થના માહાભ્યને છે અને તે વાંચવાથી એ પવિત્ર તીર્થનું કેટલું માહાસ્ય છે તે સ્વતઃ સમજાય તેવું છે. આ ગ્રંથ મહાત્માશ્રી ધનેશ્વરસૂરિએ વલ્લભીપુરમાં શિલાદિત્ય રાજાના સમયમાં ૨૦ ચેલો છે. મૂળ શત્રુંજયમાહાસ્ય તે શ્રીકાષભદેવજીના પ્રથમ ગણધર પુંડરીક સ્વામીએ સવા લક્ષ લેક પ્રમાણે રચેલું, તેને સંક્ષેપ કરી અંતિમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીના ગણધર સુધર્મ સ્વામીએ સંક્ષિસ બનાવેલું, અને તેના ઉપરથી શ્રીધનેશ્વરસૂરિએ દશ હજાર પ્રમાણુ સંસ્કૃત પાબંધ આ ગ્રંથ રચેલે છે. પ્રથમના બન્ને ગ્રંથ વર્તમાન સમયે અલભ્ય છે. ભગવાન મહાવીર સ્વામી એ તીર્થ ઉપર આવેલા, ત્યાં ઈંદ્ર તીર્થનું માહાસ્ય પૂછેલું અને ભગવતે તેની પાસે વર્ણન કરેલું–તે પ્રમાણે અને તે પદ્ધતિએ આ ગ્રંથની રચના કરવામાં આવેલી છે. તેની અંદર તીર્થનાં મુખ્ય નામ, જુદાં જુદાં નામે સ્થાપન થવાનાં કારણે અને તેની કથાઓ, શ્રીકૃષભદેવજીથી પાર્શ્વનાથસુધીના ત્રેવીશ પ્રભુમાંહેના કેટલાક પ્રભુના વિસ્તારથી અથવા સંક્ષેપે ચરિત્ર, શત્રુંજય તીર્થઉપર થયેલા ઉદ્ધારનું વર્ણન, ઉદ્ધાર કરનારનાં તથા તેના સંબંધમાં આવતા ઉત્તમ પુરૂષનાં ચરિત્ર, વિસ્તારથી તીર્થનું માહાભ્ય, અને એ શિવાય શુકરાજ, કંડુરાજા, મહીપાલ, શાંતનુરાજાના પુત્રો, ભીમસેન મુનિ-એ સવેની બોધદાયક અને તીર્થના માહામ્યને સૂચવનારી સુંદર કથાઓ આવેલી છે. અપૂર્વ ગ્રંથ, તેમાં પરમ ઉત્કૃષ્ટ તીર્થનું માહાભ્ય, તીર્થકર દેવે વિસ્તારેલ, અને તેની મહાધુરંધર આચાર્ય રચના કરેલી-એવા આ ગ્રંથને વાંચવાથી વાંચનાર મનુષ્યનું અંતઃકરણ નિર્મલ થઈ એ તીર્થપ્રત્યે પૂર્ણભક્તિ અને સદ્દભાવના જાગૃત થાય એમાં શું આશ્ચર્ય આ ગ્રંથના બે ખંડ ને ચૌદ સર્ગ છે. પ્રથમ ખંડ નવ સર્ગ પૂરે થાય છે. તેમાં મુખ્ય શત્રુંજયનું માહામ્ય છે અને બીજા ખંડના પાંચ સર્ગમાંથી ચાર સર્ગમાં શ્રીરૈવતાચલનું માહામ્ય છે અને છેલ્લા સર્ગમાં શ્રી પાર્શ્વનાથજીનું ચરિત્ર અને ત્યારબાદ શ્રી વીર પરમાત્માએ કહેલું પાંચમા આરાસંબંધી ભવિષ્ય વૃત્તાંત છે. પ્રથમ ખંડમાં શ્રી ઋષભદેવછથી મુનિસુવ્રત સ્વામીના શાસનપર્યત શ્રી શત્રુંજયે થયેલા ૧૧ ઉદ્ધારનું વર્ણન છે For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. અને બીજા ખંડમાં ત્યાર પછીના ઉદ્ધારનું વર્ણન છે. શ્રીઋષભદેવજી અને ભરતચક્રીનું ચરિત્ર સર્ગ ૩ થી ૬ સુધી ચાર સર્ગમાં બહુ વિસ્તારથી છે. તેની અંતર્ગત ખીજા પણ માહુબલિ વિગેરેનાં ચરિત્રો છે. સાતમા સર્ગમાં દ્રાવીડ વાલિખિલ્યનું ચરિત્ર વિસ્તારથી છે. આઠમા સર્ગમાં અજિતનાથ સ્વામીથી શાંતિનાથજી સુધીનાં ચરિત્રો અને ઉચ્છ્વારા સંક્ષેપથી તેમજ વિસ્તારથી છે. નવમા સર્ગમાં સંક્ષિપ્ત જૈનરામાયણ છે. ૧૦ થી ૧૩ સુધીના ચાર સર્ગમાં શ્રીનેમિનાથજ્જીનું, કૃષ્ણાદિક યાદવાનું, શાંમ પ્રવ્રુસ્રાપ્તિ યદુકુમારાનું તેમજ પાંડવેાનું ચિત્ર ખડુ વિસ્તારથી તેમજ આનંદદાયક છે. ૧૪ મા છેલ્લા ) સર્ગમાં જાવડશાના ઉદ્ધારનું ભવિષ્યત્ વૃત્તાંત બહુ ચમત્કારિક છે. તેજ પ્રમાણે ૧૩ મા સર્ગમાં શ્રીરૈવતાચલે ઉદ્ધાર કરનાર રણશેઠનું શ્રીનેમિનાથ ભગવંતે કહેલ ભાવી ૩થાનક પણ બહુજ રમણિક છે. એજ સગેમાં કહેલું અંબિકાનું ઉપાખ્યાન પણ વાંચવાલાયક છે. એકંદર આ ગ્રંથમાં એટલાખધા મહાપુરુષાનાં ચરિત્રો છે કે તેનાં નામ લખતાં પણ વિસ્તાર થઈ જાય તેમ છે. દંડવીર્ય રાજાની સ્વામી ભાઈ પ્રત્યેની ભક્તિ ૭ મા સર્ગમાં એવી વર્ણવી છે કે જે ખરેખર દૃષ્ટાંતાસ્પદ છે તેમજ ૧૨ માસમાં શાંખ પ્રધુમ્રનું ચરિત્ર વાંચનારના દિલમાં ચમત્કાર ઉત્પન્ન કરે તેવું છે. કંડુ રાજાની અને મહીપાલની કથા જે પહેલા ને બીજા સર્ગમાં આપેલી છે તે ખરેખરા તીર્થના મહિમા સૂચવનારી છે તેમજ વાંચતાં આલ્હાદ આપે તેવી છે. આ ગ્રંથમાં શ્રીશત્રુંજય અને રૈવતાચલનું માહાત્મ્ય પ્રસંગે પ્રસંગમાં સ્થાને સ્થાને વર્ણવેલું છે. તે સાથે એ બંને મુખ્ય ગિરિ ઉપરના તેમજ તેના સંબંધનાં નદીઓ, કુંડા, ×હેા, ઉઘાના, વૃક્ષા તેમજ ખીજાં અનેક નાનાં મોટાં તીર્થોનાં વર્ણન આપેલાં છે કે જે અત્ર લખવાથી વિસ્તાર થઈ જાય તેમ છે. આ ગ્રંથમાંહેની મુખ્ય મુખ્ય મામતાને જરા સારી રીતે ખતાવી આપે તેવી અનુક્રમણિકા ચૌદે સર્ગની પ્રારંભમાંજ આપેલી છે જે વાંચવાથી આ ગ્રંથમાં મુખ્ય શું શું વિષયે છે અને કાનાં કાનાં ચરિત્રો છે તે સમજી શકાય તેમ છે જેથી અત્ર વિશેષ લખવાની જરૂર નથી. આ ગ્રંથના કર્તા મહાત્મા ધનેશ્વરસૂરિ મૂળ ક્યાં અને ક્યારે જન્મેલા, ક્યારે દીક્ષા લીધેલી, ક્યારે તેઓ કાલધર્મ પામ્યા અને એમણે બીજા કોઈ ગ્રંથ અનાવ્યા છે કે નહીં તે વિષેની કાંઇપણ હકીકત તેમના લેખી જન્મચરિત્રના અભાવને લીધે મળી શકતી નથી; પરંતુ આ ગ્રંથને અંતે એમ કહ્યું છે કે- વલ્લભીપુરમાં ધર્મવહૂઁક શિલાદિત્ય રાજા વિક્રમ સંવત ચારશે સિત્તોતેર વર્ષ પછી થશે. તેના સમયમાં ધનેશ્વરસૂરિ મૌદ્ધધર્મીઓને પરાસ્ત કરી, તે રાજાને જૈનધર્મના મેધ આપી શત્રુંજયમાહાત્મ્ય ગ્રંથની રચના કરશે.’ આ ઉપરથી એમ અનુમાન થાયછે કે વિક્રમ સંવત ચારર્થે સિત્તોતેર લગભગ આ ગ્રંથની રચના થઈ હશે. વલ્રભીપુરની ગાદીએ શિલાદિત્ય નામના ચાર રાજાએ થયેલા છે તેમાં કયા શિલાદિત્યના વખતમાં આ ગ્રંથની રચના થઈ હશે તેવિષે ઇંગ્રેજ શેાધકે હજી ચાકસ મત ઉપર આવ્યા નથી તથા વલ્લભીપુરના નાવિ ૨ For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના, ઉના વર્ષની બાબતમાં પણ તેઓ ચેકસ વિચાર ઉપર આવ્યા નથી. તે પણ એટલું તે. સિદ્ધ થાય છે કે વલ્લભીપુરમાં એ સમયમાં બૌદ્ધનું જોર ઘણું હતું અને વારંવાર જૈન અને બૌદ્ધોને ધર્મસંબંધી વાદવિવાદ થતા હતા. અને એવી જ રીતે ધનેશ્વરસૂરિજીએ પણ બૌદ્ધની સાથે ધર્મવાદ કરેલ અને બૌદ્ધોને પરાસ્ત કરેલા. પ્રબંધચિંતામણિમાં શ્રીમદ્ભસૂરિને વૃત્તાંત આવે છે જેમણે જીત પામેલા બૌદ્ધોને હરાવી વહૃભીપુરથી બહાર કઢાવેલા છે તેઓ અને ધનેશ્વરસૂરિ એકજ વખતે થયા હશે કે જુદે જુદે વખતે થયા હશે તે બાબતનો નિશ્ચય થઈ શકે તેવું નથી. શ્રીમદ્ભસૂરિ પણ શિલાદિત્યનાજ ભાણેજ હતા પણ શિલાદિત્ય ચાર થયેલા છે એટલે તે શિલાદિત્ય ક્યા એવિષે ચોકસ કરવું એ મુશ્કેલ છે. પરંતુ આ ગ્રંથ સંવત ચારશે સિતેર લગભગ બનેલે એ તે ગ્રંથને અંતે ગ્રંથકર્તા ચેકસ હકીક્ત લાવેલા છે એ ઉપરથી સિદ્ધજ છે. ભાષાંતરમાં કાંઈક ઢીલ થવાથી તથા પ્રેસમાં કામ જલદી નહીં ચાલવાથી વાંચનારની સમક્ષ મુકતાં ધાર્યા કરતાં વધારે વખત ગયો છે તેને માટે વાચકવૃંદે ક્ષમા કરવી. - ભાષાંતર સારી રીતે થવાને માટે બહુજ કાળજી રાખવામાં આવી છે, તથા ભાષાંતર થયા પછી પણ દષ્ટિદેષ સમજ ફેર કે પ્રતિની અશુદ્ધિના કારણથી કઈ ભૂલ ન રહી જાય એટલા માટે પુનઃ મૂળગ્રંથ સાથે મેળવી સુધારે કરવામાં આવ્યા છે તો પણ કેઈ ભૂલ જણાય તે સુજ્ઞ વાચકે દરગુજર કરવી અને કૃપા કરી અમને જણાવવી જેથી બીજી આવૃત્તિ કરવાને વખત આવે તે સુધારી લેવાય. જે ગ્રંથ ઉત્તમ અને પ્રશંસનીય છે તેવી આ ભાષાંતરની બુક પણ સુંદર બને એ હેતુથી કાગળે ઊંચા વાપર્યા છે, સારા પ્રેસમાં છાપવાનું કામ થયું છે અને બાંધણીનું કામ પણ ઊંચા પ્રકારનું કરાવ્યું છે. દરેક જૈન ભાઈઓ આ પવિત્ર ગ્રંથને છુટથી લાભ લઈ શકે એ હેતુથી કિંમત પ્રમાણમાં જ રાખવામાં આવી છે. જેને અપૂર્વ મહિમા છે એવા આ મહાતીર્થ યાત્રા નિમિત્તે અમુક કાલપર્યત નિવાસ કરીને રહેનારા અથવા ઇચછા છતાં પણ કેગના અભાવથી એ તીર્થનાં દર્શન કરવાને વારંવાર ભાગ્યશાળી નહીં થનારા મુનિગણે અને શ્રાદ્ધજનેએ પવિત્ર તીર્થના માહા મ્યનું કીર્તન કરવા તથા ત્યાં આવેલા ગુણી પુરુષનાં ચરિત્રોનું મનન કરવાની સદાકાળ ઈચ્છા હોઈને સંસ્કૃત ભાષાના અજ્ઞાતપણાને લીધે આ ઉત્તમ ગ્રંથને લાભ લઈ શકતા નહોતા તેવા સર્વ અભિલાષીઓની ઈચ્છા તૃપ્ત થાય એ હેતુથી આ ભાષાંતર કરાવી પ્રગટ કરવામાં આવ્યું છે જે વાંચવાથી શ્રદ્ધાળુ અને જિજ્ઞાસુઓની એ તીર્થના માહાસ્ય શ્રવણસંબંધીની સર્વ પ્રકારની અભિરૂચી વૃદ્ધિ પામે, તેઓ પાપકર્મથી મુક્ત થઈ ઉત્તમ ગતિને પ્રાપ્ત થાઓ અને આ પુસ્તક છપાવવાનો અમારો પ્રયાસ સાફલ્યતાને પામે. તથાસ્તુ. પ્રસિદ્ધકત્ત. For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીયાવૃત્તિની પ્રસ્તાવના. અમારી સભા તરફથી બહુ મહેનતે શુદ્ધ કરીને ઉક્ત ગ્રંથ પાંચ વર્ષ અગાઉ છપાવવામાં આવ્યો હતો અને તેની ઘણુંખરી નકલે ખપી ગઈ હતી; બાકી રહેલી ઘેડી નકલોનો અગ્નિપ્રકોપમાં નાશ થવાથી અમે બહુ પ્રયાસ કરી આ ગ્રંથ ફરી છપાવ્યું છે. આ ગ્રંથ પ્રથમવૃત્તિ અનુસારે છે અને ભાષાદોષ વિગેરે સુધારવા તરફ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. અમારી સભા તરફથી જે જે ભાષાંતરો તથા મૂળ ગ્રંથો પ્રગટ થયા છે અને થાય છે તે સર્વેમાં શુદ્ધતા અને સ્વચ્છતા પર બહુ ધ્યાન આપવામાં આવે છે. આ અપૂર્વ ગ્રંથમાં જેમ બને તેમ ભૂલે ન થવા દેવા માટે અમે બનતે પ્રયાસ કર્યો છે. અમારા એ પ્રયાસમાં અમે કેટલે દરજજે ફત્તેહ પામ્યા છીએ તે વિદ્વાન વાચકવર્ગને વિચારપર છોડીએ છીએ. મહાત્મા ધનેશ્વરસૂરિની આ ઉત્તમ કૃતિએ આખી જૈનમમાં એટલું ધ્યાન ખેંચ્યું છે કે તે ગ્રંથની બહુ નકલો ખપે છે અને સર્વ સામાન્ય માણસો તેને પુષ્કળ લાભ લઈ શકે તે સારૂ અમે બનતાં સુધી ઓછી કિંમત રાખી છે. સારામાં સારા પ્રેસમાં અને ઉંચા ટાઈપ અને કાગળથી છપાવવામાં બહુ ખરચ થાય છે તેના પ્રમાણમાં અમે બહુ અલ્પ કિંમત રાખી છે. - ધનેશ્વરસૂરિ મહારાજને ઇતિહાસ મેળવવા અમે ય કર્યો છે. પણ તે સંબંધી હજુ પુરતી હકીકત મળી શકી નથી. યેગ્ય સમયે અમે તે સંબંધમાં વિશેષ હકીકત બહાર પાડવા શક્તિમાન થશું એવી આશા રાખીએ છીએ. તીર્થાધિરાજના ગુણગ્રામ સ્તવન કરનાર આ મહાત્મા પુરૂષના સંબંધમાં થોડી હકીકત પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવનામાં દાખલ કરી છે. તેમની આ ઉત્તમ શક્તિ સર્વમાન્ય છે જ અને તેને સાર્વજનિક ઉપયોગ થાઓ એવી શુભ લાગણી બતાવી આ બીજી આવૃત્તિ વાચકવર્ગ સમક્ષ મૂકીએ છીએ. ફાલ્ગન શુદિ ૫. વીર સંવત ૨૪૩૧. . ( શ્રી જેનધર્મપ્રસારક સભા ભાવનગર. For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શત્રુંજય માહાભ્ય. (વિષયાનુક્રમ.) સર્ગ ૧ લો–મંગળાચરણ. શત્રુંજય માહાત્મ્યનું પ્રાચીન અર્વાચીન પ્રમાણ–સિદ્ધગિરિને મહિમા-શ્રી મહાવીર સ્વામીનું શત્રુંજય ઉપર પધારવું–કે દેવતાઓ પાસે કરેલું શત્રુંજયનું વર્ણન-કંડુ રાજાની કથા-સમવસરણની રચના-ઈકે કરેલી ભગવંતની સ્તુતિ-ભગવંતે આપેલી દેશન-ઇકે કરેલા સિદ્ધાચળસંબંધી પ્રશ્નો-ભગવંતે તેના ઉત્તરમાં કહેવા માંડેલું શત્રુંજયનું માહાસ્ય-સૌરાષ્ટ્ર વર્ણન-શત્રુંજયનું પ્રમાણ તેનાં મુખ્ય ૨૧ નામ-શત્રુંજયનો મહિમા–રાજાની(રાયણ) ને મહિમા-સૂર્યોદ્યાનનું વર્ણન. પૃ ૧ થી ૩૩. સર્ગ ૨ –સૂર્યકડને મહિમા–તે ઉપર ઘણા વિસ્તારથી મહીપાળ રાજાની કથા તેની અંતર્ગત બગલાની તથા ત્રીવિક્રમ રાજાની કથા. પૃષ્ઠ ૩૪ થી ૭૩. સર્ગ ૩ જે-(શ્રી ઋષભદેવચરિત્ર) તેમણે પ્રવર્તાવેલો વ્યવહાર-ભરતાદિકને રાજ્ય સોંપીને લીધેલી દીક્ષા–મરૂદેવાએ કરેલો પુત્રવિયોગનો શેક–ભગવંતને કેવળજ્ઞાનની ઉત્પત્તિ-મરૂદેવાને લઇને ભરતચક્રીનું વાંદવા જવું–મરૂદેવાનું મોક્ષગમન-ભરત ચક્રના દિગ્વિજ્યનું વર્ણન–ષખંડ ભારતને સાધવા નીકળતાં પ્રભાસદેવે કહેલો શત્રુંજ્યા નદીને મહિમા છોએ ઉત્પન્ન કરેલા વ્યાધિઓના નિવારણ પ્રસંગે રાજાની વૃક્ષને મહિમા-ગંગાનદીના કિનારાપર ચારણ મુનિઓએ કહેલો ઈશાનંદ્રકથિત સિદ્ધાચળને મહિમા–દિગ્વિજય કરીને અયોધ્યામાં આવવું-ભરતને ચક્રીપણાને અભિષેક-તેની ઋદ્ધિનું વર્ણન-સ્વજનોનું સ્મરણ-સુંદરીની સ્થિતિ–તેના વિચાર-તેણે ભગવંતપાસે લીધેલી દીક્ષા-ભરતે કરેલું અનુજબંધુઓનું સ્મરણસેવા નિમિત્તે તેમનું આમંત્રણ–તેઓને થયેલો ખેદ –તેમનું ભગવંતપાસે ગમન-ભગવંતને ઉપદેશ –તેઓએ લીધેલી દીક્ષા–તેમના પુત્રનું રાજ્યપર સ્થાપન. પૃ૪ ૭૪ થી ૧૨૦. સર્ગ ૪ -(શ્રી ઋષભદેવચરિત્ર શરૂ ) સુષેણ સેનાપતિનું ચક્ર આયુધશાળામાં પિસતું નથી, એમ ભરતચક્રીપ્રત્યે કથન–તેના કારણનું પુછવું–બાહુબલીને સાધ્ય કરવાની જણાવેલી આવશ્યકતા–સુવેગ દૂતનું પ્રેષણ–તેને થયેલાં અપશકુન–બહુલી દેશમાં અને બાહુબલીની સભામાં તેનો પ્રવેશ–બાહુબલીએ કરેલ ભરતાદિકની સુખશાંતિ સંબંધી પ્રશ્ન.-દૂતે આપેલ મહા ઉત્કટ ઉત્તર-બાહુબલીએ આપેલો પરાક્રમદર્શક જવાબ.–દૂતનું પાછું ફરવું–માર્ગમાં તેણે સાંભળેલી લોકવાર્તા–તેનું ભરતચક્રી પાસે આવવું-ભરત ચક્રીન પુછવાથી તેણે કહેલી હકીકત.તેથી શાંત થઈ ગયેલા ચક્રીને વિચાર,સુષેણ સેનાપતિએ ફરીને કરાવેલ યુદ્ધસંબંધી દઢ વિચાર-સેનાની તૈયારી–અયોધ્યાથી સૈન્યસહિત ચક્રીનું નીકળવું–બહુલી દેશમાં પ્રવેશ–ત્યાં એક જિનપ્રાસાદમાં મુનિનું મળવું–તેમણે કહેલ સિદ્ધાચળ મહિમા ગર્ભિત અનંતનાગનું ચરિત્રભરત આવ્યાની બાહુબલિને પડેલી ખબર-બાહુબલિનું યુદ્ધમાટે પ્રયાણ--પોતાના દેશની સીમા પર કરેલો પડાવ-ભરતે કરેલી બાહુબલિ વિગેરેની પ્રશંસા-યુદ્ધની તૈયારી–પ્રાતઃકાળે યુદ્ધમાટે બાહુબલિનું અને ભરતનું નીકળવું-યુદ્ધની શરૂઆત–પેહેલે દિવસ-સુષેણ સેનાપતિ ને અનિલગ વિદ્યાધરનું યુદ્ધ-બીજે દિવસ-અનિલગનું પરાક્રમ-તેના પર ચક્રનું મુકવું-તેણે કરેલ વજપિંજર For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ વિષયાનુક્રમ. છ માસે તેનો વિનાશત્રીજો દિવસ-આહુબલિ પક્ષના રતારિ વિદ્યાધરનું પડવું-ચોથો દિવસ– બાહુબલિ પક્ષના સુગતિ વિદ્યાધરનું પડવું-પાંચમો દિવસ-મેક્રમયશાનું પરાક્રમ-એપ્રમાણે આર વર્ષ ચાલેલું યુદ્ધ-બાર વર્ષને અંતે બાહુબલિને સૂર્યયશાનું યુદ્ધ-દેવોને થયેલો ત્રાસ-તેમણે આપેલી યુગાદિ પ્રભુની આણુ-યુદ્ધનું અંધ પડવું-દેવતાઓનું ભરતચક્રીપાસે આવવું-યુદ્ધ બંધ કરવા માટે કહેવું. ભરતે યુદ્ધનું બતાવેલું કારણ, દેવોનું આહુખલિપાસે આવવું-તેને પણ યુદ્ધ બંધ કરવા માટે કહેવું તેણે આપેલો ઉત્તર-દેવતાઓએ કરેલી ચાર પ્રકારના દ્વંયુદ્ધની સ્થાપનાછડીદારોએ સેનાને કરેલો અટકાવ-ભરતના સૈનિકોને થયેલી ચિંતા-ભરતે બતાવેલ પોતાનું પરાક્રમ-ભરત બાહુબલિનું રણભૂમિમાં આવવું-તેમણે શરૂ કરેલું દ્વંદ્વયુદ્ધ-દૃષ્ટિયુદ્ધને વાગ્યુદ્ધમાં ભરતનું હારવું–મુષ્ટિયુદ્ધનું વર્ણન તેમાં પણ માહુબલિનો જય− ંડયુદ્ધની શરૂઆત—તેમાં પણ પરાસ્ત થવાથી ભરતને થયેલ ચિંતા-ચક્રનું સ્મરણ-બાહુઅલિઉપર ચક્રને છોડવું-તેની નિષ્ફળતા– બાહુબલિએ ઉપાડેલી મુષ્ટિ-તે વખતે થયેલા શુભ વિચાર–તેજ મુષ્ટિવડે કરેલ કેશનું લુંચનઅંગીકાર કરેલ ચારિત્ર–કેવળજ્ઞાન ઉપજાવીને પ્રભુપાસે જવાનો થયેલો વિચાર–ભરતને થયેલો પશ્ચાત્તાપ-તેણે કરેલી બાહુબલિની પ્રાર્થના-મંત્રીનું સમજાવવું–સોમયશાસાથે તક્ષશીલા તરફ ગમન-માર્ગમાં ધર્મચક્રનું દેખવું-તેનું સોમયશાએ બતાવેલ કારણ–ર –સોમયશાને રાજ્યાભિષેક–ભરતનું અયોધ્યામાં આવવું–બાહુબલિએ એક વર્ષમાં કરેલો ઘાતિકર્મનો વિનાશ-તેમાં માનવર્ડ થતી અડચણને દૂર કરવા પ્રભુએ બ્રાહ્મી સુંદરીને મોકલવું—તેમનું બાહુબલિપ્રત્યે કથન–બાહુબલિની વિચારણા–ભગવંતપાસે જવા પગનું ઉપાડવું-કેવળજ્ઞાનની ઉત્પત્તિ. પૃષ્ઠ ૧૨૧ થી ૧૬૦ સર્ગ ૫ મા-ભગવંતનું શત્રુંજય પધારવું-ખીજી પોરસીએ પુંડરિક ગણધરે આપેલી દેશના–ભગવંતે પુંડરિક ગણધરપ્રત્યે કહેલ શત્રુંજય તીર્થનો પારાવાર મહિમા—તેનું વિસ્તારથી કથન–પુંડરિક ગણધરની ત્યાંજ બતાવેલી સિદ્ધિ-ભગવંતનો અન્યત્ર વિહાર–પુંડરિક ગણધરનું પાંચ ક્રોડ મુનિસાથે ત્યાં રહેવું-મુનિઓપ્રત્યે તેમનું કથન-સર્વેએ કરેલું અનશન-ચૈત્રીપુનમે પાંચ ક્રોડ મુનિસહિત પુંડરિક ગણધરનું એ તીર્થ નિર્વાણ-ચૈત્રીપુનમનો મહિમા-ભગવંતનું વિનીતા નગરીએ પધારવું-ભરતે કરેલી સ્તુતિ-ભરતનું સંઘપતિપવિષે પ્રશ્ન-ભગવંતે આપેલ ઉત્તર-ભરતની સંઘપતિપદની પ્રાર્થના-પ્રભુએ કરેલો વાસક્ષેપ-સંઘ કાઢવાની તૈયારી-ઇન્દ્રને ભરતચક્રીએ સંઘપતિપદના સાવદ્યપણાવિષે કરેલ પ્રશ્ન-ઇંદ્રે આપેલ ખુલાસો–સંઘનું પ્રયાણ—સૌરાષ્ટ્ર દેશમાં પ્રવેશ. સૌરાષ્ટ્રના રાજા શક્તિસિંહનું સામું આવવું-પુંડરિકગિરિના દર્શન-શ્રીના ગણધરપ્રત્યે પર્વત પૂજાસબંધી ચક્રવર્તીનું પ્રશ્ન-તેમણે આપેલો ઉત્તર-તેમના કહેવાપ્રમાણે ચઢીએ કરેલી ગિરિરાજની ભક્તિપૂજા-તેમણે કરેલી સ્તુતિ-ગિરિરાજની નજીક આનંદપુરનું રચાવવું—પર્વત ઉપર ચડવાની શરૂઆત-સંઘને લાગેલી તૃષા-ચિલ્લણ મુનિએ લબ્ધિવડે કરેલું સરોવર-તેના જળવડે સંધની તૃપ્તિ –લક્ષ્મીવિલાસવનમાં સંઘે લીધેલો વિશ્રામ-ચક્રીનું વન જોવા નીકળવુંસર્વાવતારકુંડવિષે શક્તિસિંહને પુછવું—તેણે કહેલ તેની ઉત્પત્તિ ને મહિમા-ભરતે કરાવેલ તેનો જીર્ણોદ્ધાર-પ્રાતઃકાળે આગળ ચાલવું-શકેંદ્રનું આગમન-રાજાદની વૃક્ષ અને પ્રભુની પાદુકાનું પૂજન–મૂર્તિયુક્ત પ્રાસાદ કરાવવાની ઇન્દ્રે ચક્રવર્તીને કરેલી પ્રેરણા-ચક્રવર્તીએ કરાવેલ ત્રેલેાક્ય વિભ્રમ નામે પ્રાસાદ—તેનું તથા તેમાં સ્થાપિત કરેલી પ્રતિમાઓનું વર્ણન-ગામુખયક્ષને ચક્રેશ્વરીદેવીની સ્થાપના—શ્રીનાભ ગણધરે કરાવેલી પ્રતિમાદિકની પ્રતિષ્ઠા-ચક્રીએ કરેલી અષ્ટપ્રકારી પૂજા-ઉતારેલી આરતી-ભગવંતની સ્તુતિ.-શ્રીનાભ ગણધરે તીર્થમહિમા ગર્ભિત આપેલી વિસ્તૃત દેશના-ઇન્દ્રે ચક્રીને બતાવેલી સ્વકૃતજિનપૂજા-ચક્રીનું તેને અનુસરવું-તીર્થપૂજાના For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 3 વિષયાનુક્રમ. નિભાવ માટે સુરાષ્ટ્ર દેશનું અર્પણ-શત્રુંજયા નદીનું દેખવું-ઈન્કે કહેલ મો મહિપ્રાપ્તપ્રસંગે તેના મહિમા ઉપર ઇન્કે કહેલી શાંતનુ રાજાના પુત્રની કથા-બી નદીઓનું વર્ણન શત્રુ જયામાં ચક્રીએ કરેલ સ્નાન-તીર્થના અધિષ્ઠાયક તરીકે કપદયક્ષની સ્થાપનું–બાબલિ તીર્થની ઉત્પત્તિ-મુનિઓને અગ્નિસંસ્કાર કરવા યોગ્ય સ્થાનનું નિર્માણ-તાલધ્વજતી ગર્ભના અગિરિએ જવું તેને મહિમા-હસ્તિસેનગિરિની ઉત્પત્તિ-ફાલ્ગન શુદિ દશમીએ નભિવિનમિ નિર્વાણ-નમિ વિદ્યાધરની પુત્રીઓનું સ્વર્ગગમન-ચર્ચગિરિની સ્થાપના–સંધિનું ચોધનમાં આ વવું–તે સંબંધી વર્ણન-ક્વિંતગિરિતરફ સંઘનું પ્રયાણ-રેવતાચલનું દેખાવું-નવણ-ચડવા માટે કરાવેલી પાજ-તેનાવડે સંઘનું ઉપર ચડવું-ચક્રીએ ત્યાં કરાવેલ સુરસુંદર નામે પ્રાસાદઈન્દ્રનું ઐરાવત પર બેસીને તત્ર આગમન-ગાજેન્દ્રપદકુંડની ઉત્પત્તિ-તેનો મહિમા–અન્ય ફંડોની નિષ્પત્તિ-ચક્રીએ કરેલ નેમિનાથ ભગવતની પૂજા–પ્રાંતે કરેલી વિસ્તૃત જિન સ્તુતિ–ભરતે તથા શક્તિસિંહે કરેલું એ ગિરિનું વર્ણન-વાયવ્ય દિશામાં બરટ (બરડો) ગિરિનું દેખાવું–તેવિશે પ્રશ્નતેના અધિષ્ઠાયક બરટ રાક્ષસને વશ કરવો–તેનુંજ ત્યાં સ્થાપન કરવું–બ્રોંકનું રેવતાચલપર આગમન-તેણે કરેલ ચક્રીની પ્રશંસા–પર્વતથી ઉતરવું–પોતાના ગિરિદુર્ગ (જુનાગઢ) નગરમાં લઈ જવાની શક્તિસિંહની પ્રાર્થના-ચક્રીએ કરેલ સ્વીકાર-ત્યાં જઈને પાછું પ્રયાણ-સૌરાષ્ટદેશની સ્તુતિ–આનંદપુરમાં પ્રદક્ષિણ દઈને પાછું આવવું–શક્તિસિંહને બન્ને તીર્થની ભલામણ-અર્જુદાચલની યાત્રા-વૈભારગિરિએ ગમન-સંમેતશિખરની યાત્રા-અયોધ્યા તરફ પ્રયાણ-ત્યાં પહોંચવુંસૂર્યયશાએ કરેલ આગમન ઉત્સવ–સંઘસહીત ચક્રીને અયોધ્યામાં પ્રવેશ. પૃષ્ઠ ૧૬૧ થી ૨૧૫. સર્ગ ૬ -ભગવંતનું અષ્ટાપદપર સમવસરવું-ચક્રીનું વાંદવા જવું-ભગવંતે કરેલ દાનધર્મનો ઉપદેશ–ભરતે કરેલ મુનિઓને પ્રતિલાભવાની માગણી–ભગવતે કરેલ રાજપિંડને પ્રતિષેધ– ભરતે ત્યારે મારે શું કરવું ? એમ કરેલ પ્રશ્ન–ભગવંતનું મૌન રહેવું–ઇન્દ્ર બતાવેલ સાધર્મિક દાનને માર્ગ-ભરતે કરેલ તેની શરૂઆત-ભજન કરનારની સંખ્યામાં વૃદ્ધિ-ચક્રવર્તીએ કરેલ ત્રણ રેખાઓ-મહાનપણાની ઉત્પત્તિ-ભગવંતને પરિવાર-અંતસમય નજીક જાણુ ભગવંતનું અષ્ટાપદ પધારવું-ઉદ્યાનપાળે આપેલા ભરતને ખબર–સશોક ચિત્તે પગે ચાલતાં ભારતનું અષ્ટાપદ જવું-ઈકોનું આગમન–ભગવંતનું નિર્વાણ-ભરતને શોક-ઈઢે આપેલો ઉપદેશ-ભગવંતને નિર્વાણ મહોત્સવ-ભરતે કરાવેલો સિંહનિષદ્યા પ્રાસાદ-જિનબિમ્બ પ્રતિષ્ઠા-ભરતે કરેલી પૂજા અને સ્તુતિ–ભરતનું અયોધ્યાગમન–શક-તેનું નિવારણ-તેણે ભોગવેલા ભોગ-આરિસાભુવનમાં પ્રવેશ–પોતાના રૂપનું અવલોકન-આભૂષણનું ઉતારવું–તેણે ભાવેલી ભાવના–કેવળ જ્ઞાનનું ઉત્પન્ન થવું-મુનિવેષ ધારણ-મોક્ષગમન-સૂર્યપશાની રાજ્યસ્થિતિ–તેનું કરેલ પર્વરાધન-ઈ કરેલ પ્રશંસાઉર્વશી રંભાનું પરીક્ષા માટે આવવું-તેણે કરેલી પરીક્ષા–સૂર્યયશાનું તેમાં પાર ઉતરવું-ઈદ્રનું આ ગમન-તેની સાથે ઉર્વશીનું પાછું જવું-સૂર્યયશાને પણ આરિસાભુવનમાં કેવળજ્ઞાન–મોક્ષગમનતે પ્રમાણે આઠ પાટ સુધીની સ્થિતિ-ઋષભવંશની અપૂર્વતા. પૃષ્ઠ ૨૧૬ થી ૨૩૩. સર્ગ ૭ મે-(દ્રાવિડ વાલિખિલ્યનું ચરિત્ર)–અન્ને ભાઈઓ વચ્ચે થયેલો વિધ—પરસ્પર યુદ્ધ-વર્ષા ઋતુનું આમગન–યુદ્ધનું બંધ રહેવું–તાપસને પ્રસંગ–તેને ઉપદેશબંને ભાઈઓને થયેલ સલાહ–બંનેએ લીધેલ તાપસી દીક્ષા–મુનિરાજનું આગમન-તેમણે કહેલ સિદ્ધાચળનો મહિમા-દ્રાવિડ વાલિખિલ્યનું શત્રુંજય તરફ ચાલવું-હંસનું સ્વર્ગગમન-તેમણે તાપસપણું તજી દઈને કરેલ કેશલુંચન–અંગીકાર કરેલી દીક્ષા-શત્રુંજય યાત્રા-ત્યાં કરેલ અનશનકાર્તિકી પૂર્ણિમાએ દશ કરોડ મુનિ સાથે મોક્ષગમન-તે તિથિને મહિમા-ભરતની આઠમે પાટે For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ વિષયાનુક્રમ. થયેલા દંડવીર્ય રાજાનો અધિકાર–તેણે શરૂ રાખેલી સાધર્મિકની ભક્તિ-ઈદ્રનું પરીક્ષા માટે આ ગમન–તેની પરીક્ષામાં દંડવીર્યનું પાર ઉતરવું–ઈકે કરેલી પ્રશંસા–શત્રુંજયે ઉદ્ધાર કરવાની કરેલી સૂચના-દંડવીર્યે કરેલ સ્વીકાર–સંઘ લઈને નીકળવું–માર્ગમાં વેતાળે કરેલો ઉપદ્રવ–તેને જીતવુંશત્રુંજય પહોંચવું–સંઘે કરેલી તીર્થયાત્રા-ઇદ્રનું તત્ર આગમન-તેની પ્રેરણાથી સર્વ તીર્થ તેમણે કરેલ બીજો ઉદ્ધાર-દંડવીર્ય રાજાનું મોક્ષગમન-ઈશાનેદ્દે કરેલો ત્રીજો ઉદ્વાર–સુહસ્તિની દેવીનો ઉપદ્રવ–દેવોએ કરેલ તેનું નિવારણ-માણેકે કરેલે થે ઉદ્ધાર-બ્રહ્મદે કરેલે પાંચમે ઉદ્ધાર-ચમકે કરેલ છઠ્ઠો ઉદ્ધાર | પૃષ્ઠ ૨૩૪ થી ૨૫૬. સર્ગ ૮ મે-(શ્રી અજિતનાથ ચરિત્ર). ઈવાકુવંશની સ્થિતિ-ભગવંતનું અને વન જન્મ-જન્મોત્સવ-ઈદ્રકૃતિ સ્તુતિ-સગર ચક્રીનો જન્મ–બંનેની મિત્રાઈ–ભગવંતને રાજ્ય–સગરનું યુવરાજ્યપદે સ્થાપન–વસંત ઋતુનું આગમન-તેનું વર્ણન-ભગવંતનું ઉદ્યાનમાં જવું-અવધિ જ્ઞાનવડે પૂર્વભવનું સ્મરણભગવંતે કરેલ શુભ ચિંતવન–લોકાંતિકનું આવવું-ભગવંતને દીક્ષામહોત્સવ-ભગવંતે લીધેલી દીક્ષા-કેવળજ્ઞાન-સમવસરણ-સગરચક્રીનું આવવું-દેશના-ભગવંતને વિહાર–સગરને ચક્રરતની ઉત્પત્તિ-દિગ્વિજય માટે નીકળવું-પખંડસાધન-ભગવંતનું શત્રુંજય પધારવું-મયુરનું સ્વર્ગગમન–તેની સ્થાપના-ભગવંતે આપેલી દેશના–તેમાં વર્ણવેલો શત્રુંજયનો મહિમા-વર્ષાઋતુનું આગમન–ભગવંતનું ત્યાંજ ચાતુર્માસ રહેવું–સુવ્રતાચાર્યનું ઉપર આવવુંકાગડાને ઉપદ્રવ–તેનું સિદ્ધાચળ પર આવવું બંધ થવું-ચતુર્માસ પૂર્ણ થવાથી ભગવંતને અન્યત્ર વિહાર-જહુકમારાદિકનું અષ્ટાપદ આવવું--તીર્થ રક્ષણના વિચાર-અષ્ટાપદ ફરતી ખાઈ ખોદવી–નાગેકે કરેલી અટકાયત–પાછો જળ લાવવાનો કરેલો વિચાર–ગંગાને પ્રવાહ લાવતાં નાગકુમારોને થયેલો ક્ષોભ–નાગૅદ્ર-વલનપ્રભના ક્રોધથી સગર પુત્રોને થયેલો વિનાશ-સેનાને થયેલો ખેદ-સર્વેએ બળી મરવા માટે કરેલી તૈયારી-સૌધર્મેદ્રનું બ્રાહ્મણવેશે આગમન-તેમણે કરેલું સૈન્યનું શાંત્વનઅયોધ્યાતરફ પ્રયાણ-ઇકે પ્રથમ સગર ચકી પાસે આવીને યુતિવડે તેને પુત્રમૃત્યુને જણાવેલ વૃત્તાંત-ચક્રવતીને થયેલો ખેદ–તેજ વખતે સૈન્યનું પણ આગમન-ઈ આપેલ પ્રતિબોધ –ભગવંત પધાર્યાની આવેલી વધામણ-ગંગાના લાવેલા પ્રવાહમાં તણાઈ જતા દેશોના આવેલા ખબર–તે ઉપદ્રવની શાંતિ માટે ભગીરથને મોકલવું–પોતાનું સમવસરણમાં આવવું–તેના પૂછવાથી ભગવતે કહેલો જન્દુકુમાર વિગેરેનો પૂર્વ ભવ-ચક્રીને આપેલે ઉત્તમ બોધ-ઈન્ટે કરેલી સંઘપતિ થવાની પ્રેરણા–ભગવતે કરેલ સંઘપતિ પદનો વાસક્ષેપ-સંઘનું પ્રયાણશત્રુંજય ગિરિએ પહોંચવું–ભગીરથનું ઉપદ્રવ નિવારીને પરભાર્યું ત્યાં આવવું-તીર્થરક્ષા માટે ચક્રીએ લાવેલો સમુદ્રનો પ્રવાહ-સગર ચક્રીએ કરેલ સાતમો ઉદ્ધાર-રેવતાચલાદિ તીર્થોની યાત્રા કરીને અયોધ્યામાં પાછું આવવું-ભગવંતનું ત્યાં પધારવું–ચક્રીને આપેલ ઉપદેશસગર ચક્રીએ કરેલું ચારિત્રગ્રહણ-ભગવંતનો પરિવાર-ભગવંત અને ચકીનું મોક્ષગમન–અભિનંદન સ્વામિનું શત્રુંજય પધારવું–તેમની દેશના-બંતરે કરેલે આઠમો ઉદ્ધારચંદ્રપ્રભુનું ચરિત્ર-ચંદ્રશેખર રાજાનું વૃત્તાંત-ચંદ્રપ્રભાસ તીર્થની સ્થાપના-ચંદ્રશેખરના પુત્ર ચંદ્રયશાએ કરેલે નવમો ઉદ્ધાર–શ્રી શાંતિનાથજી ચરિત્ર-ભગવંતનું શત્રુંજય પધારવું-સિંહનું સ્વર્ગગમન-ભગવંતની ત્યાં ચતુર્માસ સ્થિતિ–ભગવંતનું હસ્તિનાપુર પધારવું– તેમના પુત્ર ચક્રધરનું વંદનમાટે આવવું-ભગવંતના ઉપદેશથી તેણે કરેલી સંઘપતિ પદની યાચના-ભગવંતે કરેલ વાસક્ષેપ-સંઘનું પ્રયાણતીર્થ નજીક આવવું–વિદ્યાધર સાથે અન્યત્ર ગમનબે કન્યાનું પાણી ગ્રહણ-તાપસને અભક્ષ ભક્ષણને આપેલ ઉપદેશ-પાછું સંઘમાં આવવું For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ વિષયાનુક્રમ. શત્રુંજયે પહોંચવું-તાપસગિરિની સ્થાપના-ઈદ્રની પ્રેરણાથી ચકોરે કરેલે દશમો ઉદ્ધાર રેવતાદ્રિ વિગેરે તીર્થોની યાત્રા કરીને હસ્તિનાપુર પાછું આવવું–શાંતિનાથ પ્રભુનું મેક્ષગમન-ચક્રધરનું પણ મોક્ષગમન. | પૃષ્ઠ ૨૫૭ થી ૨૯૭. સર્ગ ૯ મે-(સંક્ષિપ્ત જૈન રામાયણ-રામચંદ્રાદિકનાં ચરિત્રો) રામચંદ્રના પૂર્વ પુરૂષોનું વર્ણન-અનરણ્ય રાજાના પ્રસંગમાં શ્રી પાર્શ્વનાથજીની મહા પ્રભાવિક પ્રતિમાનું વર્ણન–દશરથ તથા જનક રાજાની ઉત્પત્તિ-રામચંદ્રાદિનો જન્મ-સીતાનું પાણીગ્રહણ-વૃદ્ધ કંચુકીના પ્રસંગમાં દશરથ રાજાને થયેલો વૈરાગ્ય-મુનિરાજના ઉપદેશથી તેમણે કરેલી શત્રુંજયાદિની યાત્રા–તેમના પરિવારે અનેક તીર્થે કરાવેલા ચેત્યો-દશરથની દિક્ષા માટે તૈયારી–રામચંદ્ર અંગીકાર કરેલ વનવાસ-દશરથ રાજાએ લીધેલી દીક્ષા–રામચંદ્રના વનવાસનું વર્ણન–રાક્ષસ કુલની ઉત્પત્તિ-રાવણાદિકના જન્મ–અન્ય વિદ્યાધરોના જન્મ–વાલી સાથે રાવણનું યુદ્ધવાલીનું પરાક્રમ–તેણે કરેલ ચારિત્રગ્રહણ-અષ્ટાપદપર તેને દેખીને રાવણને થયેલ ક્રોધ-અષ્ટાપદને સમુદ્રમાં લેપન કરી દેવાનો રાવણને પ્રયત–તેમાં પાછું પડવું-ભગવંતની અનુપમેય ભક્તિ-ધરણંદ્રની પ્રસન્નતા–તેણે આપેલી શક્તિ-રાવણને દિગ્વિજય-સહસ્ત્રાંશુને જીતવુંમરૂત રાજાના યશને અટકાવવું–નલકુબેર તથા ઈંદ્રરાજાને જીતવું-રાવણે કરેલ પદારાને નિયમ–પવનંજયને અંજનાનું વૃત્તાંત-અંજનાને પડેલ કણ–તેને પૂર્વભવ-હનુમાનને જન્મપવનંજયનું આવી મળવું-રામચંદ્રના વનવાસમાં લક્ષ્મણથી થયેલ શબુકને વધ-ચંદ્રનખાનું આગમન તેની કામદશા-થયેલું નિરાશપણું-ખરાદિ વિદ્યાધરોનું યુદ્ધ માટે આવવું–રામચંદ્ર સાથે સંકેત કરીને લક્ષ્મણનું યુદ્ધ કરવા જવું–સીતાના હરણમાટે ચંદ્રનખાએ કરેલ રાવણને પ્રેરણ– સીતાનું વર્ણન-રાવણનું ત્યાં આવવું–થયેલી નિરાશા-અવલોકિની વિદ્યાએ બતાવેલ રામલક્ષ્મણનો સંકેત-કૃત્રિમ સિંહનાદથી રામચંદ્રનું લક્ષ્મણપાસે જવું-રાવણે કરેલ સીતાનું હરણ-જટાયુપક્ષીને રજટી વિદ્યાધરને નિષ્ફળ પ્રયત-રામલક્ષ્મણનું મળવું-સિંહનાદમાં જણાવેલ કપટ-રામનું પાછું ફરવું-સીતાના હરણથી થયેલો ખેદ-વિરાધને આપેલ પાતાળલંકાનું રાજ્ય-સુગ્રીવને પ્રાપ્ત થયેલ કણ–તેણે લીધેલ રામચંદ્રની મદદ-કણનું દૂર થવું–સીતાની મળેલી શોધ–હનુમાનને ત્યાં મોકલવો-તેણે બતાવેલ પરાક્રમ-સીતાને રામના ખુશી ખબર આપીને કરાવેલ પારણું-રાવણનું હનુમાને કરેલું અપમાન-રામચંદ્ર પાસે પાછું આવવું– યુદ્ધ માટે પ્રયાણ-માર્ગમાં મેળવેલી જીત-લંકાદ્વીપે પહોંચવું–વિભીષણે રાવણને આપેલી શિખામણ–તેણે વિભીષણનું કરેલ અપમાન–વિભીષણનું રામચંદ્રને આવી મળવું-પરસ્પર થયેલું યુદ્ધ-લક્ષ્મણને થયેલ શક્તિપ્રહારપ્રાપ્ત થયેલ મૂછ–વિશલ્યાને લાવીને તેનું કરેલ નિવારણ રાવણે સાધેલ બહુરૂ પાવિદ્યાલક્ષ્મણ સાથે તેનું યુદ્ધ-ચક્રનું સ્મરણ–તેજ ચકનું લક્ષ્મણને આ ધીન થવું–તેનાવડેજ રાવણનું મૃત્યુ-લંકામાં પ્રવેશ–સીતાને મળવું–અયોધ્યાગમન–તેમણે કરેલો શત્રુંજયે અગીયારમો ઉદ્ધાર-લક્ષ્મણનું મરણ–રામચંદ્રને મોહ-પ્રાંતે લીધેલી દીક્ષા-મોક્ષગમન. પૃષ્ઠ ૨૪૮ થી ૩૨૮. પ્રથમખંડની સમાપ્તિ. For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષયાનુક્રમ. બીજે ખંડસર્ગ ૧૦ મે-વીરપ્રભુએ આરંભેલ ગિરનારનું વર્ણન-તેના મહિમા ઉપર ભગવતે કહેલ માહેકિઈ દેવો સમિએ કહેલી ભીમસેન મુનિની કથા (અંતર્ગત અશેકચંદ્ર કથા.) હરિવંશની ઉત્પત્તિ-મુનિ સુવ્રત સ્વામીનું ચરિત્ર-શ્રીનેમિનાથ ચરિત્રને પ્રારંભ–દશાહની ઉત્પત્તિ-શાંતનું રાજાની કથા-ગાંગેયનું પરાક્રમ–સત્યવતી સાથે શાંતનુ રાજાનું પાણિગ્રહણ-પાંડુ, ધૃતરાષ્ટ્ર ને વિદુરના જન્મ-પાંડુ રાજાને કુંતીને સંબંધ–કુંતીનું પાણિગ્રહણસમુદ્રવિજયની રાજ્યસ્થિતિ–શિવાદેવીનું વર્ણનકસની ઉત્પત્તિ–વસુદેવનું પરાક્રમ–દેવકી સાથે પાણિગ્રહણ–તેના છ ગર્ભોનો કેસે કરેલો વિનાશ-કૃષ્ણને જન્મ-કુલમાં રાખવાવડે તેની કરેલી રક્ષા-અરિષ્ટનેમિને જન્મ-ભગવંતની બાલ્યાવસ્થા–દેવોએ કરેલી પરાક્રમની પરીક્ષા-પાંડવો અને કૌરવોના જન્મ-કૃષ્ણનું પરાક્રમ-તેણે કરેલો કંસને વધ-જરાસંધે મોકલેલો દૂત-કૃષ્ણ બલભદ્રની માગણી-સમુદ્રવિજયે આપેલ ઉત્તર-સમુદ્રવિજયાદિનું સ્થાનને તજી દઈને ચાલવું-જરાસંધે મોકલેલ કાળકુમારને દેવોએ કરેલો યુક્તિપૂર્વક વિનાશ-દ્વારિકાનું વસાવવું. કૃષ્ણને રાજ્યાભિષેક-નેમિનાથના સત્વની દેવોએ કરેલી પરીક્ષા-કૃષ્ણ બલભદ્રાદિને પકડી જવું-ભગવંતે બતાવેલું પરાક્રમ–ઈકનું આગમન-તેમણે કરેલ સ્તુતિ-રામકૃષ્ણને છોડાવવું–દેવોનું સ્વર્ગગમન-કૃષ્ણની આઠ પટ્ટરાણુઓનું વર્ણન. પૃષ્ઠ ૩૨૯ થી ૩૮૦. સર્ગ ૧૧ મે-(પાંડવચરિત્ર ચાલુ) પાંડવ કૌરવોની બાળક્રીડા-પરસ્પર દ્વેષ બુદ્ધિ–વિદ્યાકળાભ્યાસ-એકલવ્ય ભીલનું વૃત્તાંત–સર્વે રાજ્યપુત્રોની યુદ્ધ પરીક્ષા-પરસ્પરને બહાર પડેલો દ્રોપદીને પાંચ વરની પ્રાપ્તિ-ચારણમુનિનું તત્ર આગમન-તેમણે કહેલો દ્રૌપદીનો પૂર્વભવ–પાંડવો સાથે તેનું પાણિગ્રહણ--નારદે બાંધી આપેલી મર્યાદા–તે સંબંધમાં અર્જુનની થયેલી ભૂલ–તેણે કરેલું બાર વર્ષમાટે પરદેશગમન-વૈતાઢચપર જવું-ત્યાંથી ગિરનાર આવવુંહસ્તિપદકુંડના માહાસ્ય ઉપર દુધાની કથા–સુભદ્રા સાથે પાણિગ્રહણ–બાર વર્ષને અંતે હસ્તિનાપુર પાછું આવવું-યુધિષ્ઠિરને રાજ્યાભિષેક–તેની રાજસભાની રચના–શાંતિનાથજી પ્રતિષ્ઠા મહોત્સવ–સર્વ સંબંધીઓને આમંત્રણ–દુર્યોધનનું હાસ્ય–તેને થયેલો ટ્રેષ–તેણે રચાવેલી સભા-તે જોવા માટે સર્વને આમંત્રણ-પાંડવો સાથે દુર્યોધનની કપટ્યુક્ત ધૃતક્રિડા-યુધિષ્ઠિરની સર્વ પ્રકારે હાર-દ્રૌપદીને સભામાં લાવી તેના વસ્ત્રનું આકર્ષણ–તેની શીલસંપત્તિને મહિમા-ભીમે બતાવેલો ક્રોધ-પાંડવોને વનવાસ જવાને ઠરાવ–તેની તૈયારી-સૌની લીધેલી રજા-પાંડવપરની સની પ્રીતિ-વનવાસ નીકળવું-કૂરને કમિર રાક્ષસને વિનાશ-કૃષ્ણ ધૃષ્ટદ્યુમ્રાદિકનું આવવું–તેમને આપેલી રજા-કૌરવોનું કપટ-પાંડવોને બાળી દેવાની બુદ્ધિથી ઇંદ્રપ્રસ્થમાં લાવવું-કપટની પડેલી ખબર-કપટનું ચપટ–પાંડવોનું અખંડ નીકળી જવું–મની વડીલો પ્રત્યે ભક્તિ-હિબ રાક્ષસને વિનાશ-ડિબાનું પાણિગ્રહણ-એકચક નગરે પહોંચવું–એકચક્ર નગરને ટાળે ઉપપ્રવ-બક રાક્ષસને વિનાશ–ત્યાંથી પાંડવોનું નીકળવું-તવનમાં નિવાસ–વિદુરે મોકલેલો સંદેશોવૈતવન છોડી દઈને ગંધમાદન પર્વતમાં નિવાસ-અર્જુનનું વિદ્યા સાધવા માટે જવું–તેણે બતાવેલું પરાક્રમ–તલતાલ રાક્ષસને વધ–અર્જુનનું પાછું આવવું-કમળ લેવા માટે ભીમસેનનું જવુંસૌને તેની શોધમાં નીકળવું–નાગદેવે કરેલે ઉપદ્રવ-ઈદ્રની આજ્ઞાથી દેવે કરાવેલ છુટકારો-સૌનું એકઠા મળવું–થયેલો હર્ષ. | પૃષ્ઠ ૩૮૧ થી ૪૦૫. સર્ગ ૧૨ મો-(પાંડવચરિત્ર ચાલુ) પાછું વૈતવનમાં આવવું-દુર્યોધનનું તત્ર આગમન-તેનું વિદ્યાધરોથી પકડાવું–અર્જુને કરાવેલો છુટકારો-દુર્યોધનનું પાછું ફરવું–જયદ્રથે For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ વિષયાનુક્રમે. કરેલું દ્રૌપદીનું હરણ–જયદ્રથને પરાસ્ત કરીને દ્રૌપદીને પાછી લાવવી-દુર્યોધને ધારેલા ઉપદ્રવના મળેલા ખબર–તેમણે કરેલી પરમેષ્ટિ ધ્યાનમાં નિશ્ચળ સ્થિતિ–કોઈ દેવે માયા કરીને નિવારેલો કૃત્યા રાક્ષસીનો ઉપદ્રવ–પાંડવોએ કરેલું મુનિદાન–શાસન દેવીએ તેરમા વર્ષમાટે કરેલી સૂચનાવિરાટ રાજાની સેવામાં પૃથક પૃથક સ્વરૂપે સૌનું રહેવું-કીચકને દ્રૌપદી પ્રત્યે ઉપદ્રવે-તેને સર્વ બંધુ સહિત વિનાશ-દુર્યોધનને મળેલા અનુમાનિક ખબરથી તેનું ત્યાં આવવું–વિરાટ નગરની બંને બાજુથી કરેલું ગોહરણ-બંને તરફ થયેલી હાર-ભીમાને બતાવેલ પરાક્રમ–પાંડવોનું પ્રકટ થવું–અભિમન્યુ ને ઉત્તરાનો વિવાહ-કૃષ્ણનું તત્રાગમન–સૌને દ્વારકામાં લઈ જવા. રૂકિમણી ને સત્યભામાને પુત્રપ્રાપ્તિ–પ્રદ્યુમ્રનું હરણ-કાલસંવર વિદ્યાધરને ત્યાં નિવાસપ્રદ્યુમ્ર ઉપર તેની રક્ષક માતાનું મોહી પડવું–તેણે કરેલા પ્રપંચ-તેમાંથી પ્રદ્યુમ્રનું પાર ઉતરવુંનારદના વચનથી પ્રસૂનું દ્વારકા આવવું–તેણે બતાવેલ ચમત્કાર-સત્યભામાનો કૃષ્ણપાસે પોકારપ્રદ્યુમ્રનું માતા પાસે પ્રગટ થવું–તેણે કરેલું રૂકિમણીનું હરણ-કૃષ્ણ સાથે યુદ્ધ-પિતા પાસે પ્રગટ થવુંપ્રદુ કરેલી બીજી માયા–શાબ કુમારનો જન્મ–ભીરૂકને જન્મ-શાંબવિષે ફરિયાદ-કૃષ્ણ કરેલી પરીક્ષા-શાંબ પ્રદ્યુમ્રને કાઢી મુકવા-કપટવડે પાછું આવવું-સો કન્યા સાથે શાંબનું કપટથી પાણિગ્રહણ-શબને વસુદેવને સંવાદ-પાંડવોના પુત્રો સાથે કૃષ્ણના પુત્રની ક્રીડા-સમુદ્રવિજયાદિની પ્રેરણાથી કર પાસે દૂતનું પ્રેષણ–તેણે દુર્યોધન પ્રત્યે કહેલ સંદેશો-દુર્યોધનને જવાબ-દૂત કહેલાં વચનો-દૂતનું દ્વારકા પાછું આવવું-યુદ્ધને નિર્ણય-સ્નેહસંબંધી રાજાઓ વિગેરેનું એકઠા થવુંદુર્યોધને કરેલ રાજાઓને આમંત્રણ-કર્ણ કુંતીને સંવાદ. રસકંબળના વ્યાપારીઓનું દ્વારકા થઈને રાજગૃહી આવવું-જીવયશાસાથે દ્વારાવિષે - ચેલી વાત-તેણે જરાસંધપાસે જઈને કરેલું રૂદન–જરાસંધે આપેલ આશ્વાસન-યુદ્ધમાટે તેણે કરેલી તૈયારી-રાજગૃહીથી પ્રયાણ-કૃષ્ણને મળેલા ખબર–તેણે કરેલી તૈયારી–તેના કુટુંબનું વર્ણનયુદ્ધમાટે પાંડવ સહીત પ્રયાણ-સૈન્યને પડાવ-વિદ્યાધરોનું યુદ્ધ નિમિત્તે આગમન-વસુદેવાદિને લઈ જવાની માગણી-સમુદ્રવિજયે કરેલો સ્વીકાર-દુર્યોધનની યાચનાથી જરાસંધનું રોકાવુંદુર્યોધને કરેલું પ્રયાણ–તેનું કુરૂક્ષેત્રમાં આવવું-ભિષ્મપિતામહનું સેનાપતિપદે સ્થાપન–પાંડવોનું પણ કુરૂક્ષેત્રમાં આવવું-ષ્ટદ્યુસનું સેનાપતિપદે સ્થાપનબંને સૈન્યનું મળવું-યુદ્ધ-નવમે દિવસે ભીષ્મપિતામહનું પડવું–તેમણે લીધેલું ચારિત્ર-દેણાચાર્યનું સેનાપતિ થવું–તેમણે બતાવેલું પરાક્રમ–પ્રાંતે તેમનું પડવું–ને સ્વર્ગ ગમન-કર્ણનું સેનાપતિ થવું–તેને વિનાશ–શલ્યનું સેનાપતિ થવું–તેને વિનાશ-દુર્યોધનનું નાશી જવું–સરોવરમાં પ્રવેશ–પાંડવોના વાગબાણથી બહાર નીકળવુંભીમસાથે તેનું ગદાયુદ્ધ-દુર્યોધનનું પડવું–બળભદ્રને ચડેલી રીસ-તેને શાંત્વન કરવા પાંડવોનું તત્ર ગમન–પાછળ અશ્વત્થામા વિગેરેએ કરેલો તેમના પુત્રાદિને વિનાશ-દુર્યોધને આપેલે તેમને ધિક્કાર-દુર્યોધનનું ભરણ-પાંડવોને શોક-યુદ્ધની સમાપ્તિ. જરાસંધે મોકલેલ દૂત–તેનાં વચને-સમુદ્રવિજયે આપેલ ઉત્તર-દૂતનું પાછું આવવું-હુંસક મંત્રીએ જરાસંધને આપેલી શીખામણ–જરાસંધે કરેલો તેને તીરસ્કાર-હિરણ્યકશ્યપુનું સેનાપતિપદે સ્થાપન-સમુદ્રવિજયે કરેલું અનાદૃષ્ટિનું સેનાપતિપદે સ્થાપન-પરસ્પર થયેલું યુદ્ધ બીજે દિવસે હિરણ્યનાભ વિનાશ-શિશુપાલનું સેનાપતિ થવું-કૃષ્ણ કરેલે તેને વધ–જરાસંધે મુકેલી જરા-કૃષ્ણના સૈન્યની વૃદ્ધાવસ્થા-કૃષ્ણ કરેલી નેમિનાથની પ્રાર્થના-નેમિનાથે જરાના નિવારણ માટે બતાવેલો ઉપાય-કૃષ્ણ કરેલું ધરેદ્રનું ધ્યાન–નેમિનાથે કરેલું સૈન્યનું સંરક્ષણપદ્માવતીનું કૃષ્ણ પાસે પ્રગટ થવું–તેની પાસે કૃષ્ણ કરેલી પાર્શ્વનાથની પ્રતિમાની માગણી For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ વિષયાનુક્રમ. તે બિંબના સ્નાત્રજળવડે જરાનું થયેલું નિવારણ-કૃષ્ણ કરેલ જરાસંધને વધ-તેમનું પ્રગટ થયેલું વાસુદેવપણું–શંખેશ્વર પાર્શ્વનાથની સ્થાપના-કૃષ્ણને બળભદ્ર કરેલ દિગ્વિજય. પૃષ્ઠ ૪૦થી ૪૪૪. સર્ગ ૧૩ મો-(ગિરનાર માહાસ્ય શરૂ) નેમિનાથનું કૃષ્ણની આયુધશાળામાં ગમનતેમણે પૂરેલો શખ–તેથી થયેલો સર્વત્ર ક્ષોભ-કૃષ્ણની યુદ્ધ માટે તૈયારી–આયુધશાળાના રક્ષકે આવીને આપેલા ખબર–નેમિનાથનું સભામાં આગમન-સભાની તથા રાજ મંદિરની અત્યંતર સ્થિતિ–નેમિનાથને કૃષ્ણવચ્ચે થયેલ વાતચિત-કૃષ્ણ કરેલી ભુજાનું બળ જોવાની માગણ–નેમિનાથે કરેલ સ્વીકાર-આયુધશાળા તરફ ગમન–ભગવંતના વિચાર–બહુ નમાવાવડેજ બળનો નિર્ણય કરવાનો ઠરાવ-કૃષ્ણના બાહુને કમલનાલની જેમ નમાવી દેવો–ભગવંતના બાહુસાથે કૃષ્ણનું લટકી રહેવું–બળને નિર્ણય-કૃષ્ણ ને બળભદ્રની તે સંબંધી વાતચીત-ઈકે કરેલું તેમનું નિશ્ચિતપણુંનેમિનાથને લઈને કૃષ્ણનું જળક્રિડા માટે જવું–પરસ્પર જળક્રિડા-ભાભીઓએ કરેલ નેમિનાથનું હાસ્યનેમિનાથે કરેલ તેમની ઈચ્છાને સ્વીકાર–તે હકીકત સાંભળીને સમુદ્રવિજયને થયેલો હર્ષરાજિમતિ સાથે પાણિગ્રહણ કરાવવાનો નિર્ણય-લગ્નની બંને તરફ તૈયારી–વરકન્યાને શણગારવાનેમિનાથને વરઘોડો–ઉગ્રસેનના મંદિર પાસે આવવું–રામિતિ ને સખીઓને સંવાદ–ભગવંતનું પશુપક્ષીઓના કરૂણ સ્વરનું સાંભળવું–સારથીને પ્રશ્ન–તેણે આપેલ ઉત્તર-ભગવંતના વિચાર-રથનું પાછું વળાવવું–સમુદ્રવિજયાદિને આગ્રહ–ભગવંતે આપેલે કૃષ્ણને ઉત્તર– કાંતિક દેવનું આવવુંવાર્ષિક દાનની શરૂઆત–રાજિમતિને થયેલ શેક-તેનું શાંત્વન–ભગવતે લીધેલી દીક્ષા-પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન-યાદવોનું વંદનમાટે આવવું. પૃષ્ઠ ૪૪૫ થી ૪૫૭. અંબિકાનું ઉપાખ્યાન. પૃષ્ઠ ૪૫૮ થી ૪૬૬. અંબિકાનું પ્રભુ પાસે આવવું–ભગવંતની દેશના–ચતુર્વિધ સંઘનું સ્થાપન-ચક્ષયક્ષિણીની સ્થાપના-ગોમેધ યક્ષનું વૃત્તાંત–વરદત્ત ગણધરના પૂર્વભવવિષે ઇંદ્રની પૃચ્છા-ભગવંતને ઉત્તર-બત પાસેથી પ્રતિમાનું મંગાવવું-કૃષ્ણને તે અપૂર્વ બિંબની પ્રાપ્તિ–ભગવતે કહેલું રેવતાચલનું માહાકણે કહેલું પોતાને મળેલી પ્રતિમાની સ્થિતિ વિષે પ્રશ્ન–તેના ઉત્તરમાં કૃષ્ણના પૂછવાથી આગામી કાળે થનારા રત્નશેઠનું ભગવંતે કહેલું સવિસ્તર વૃત્તાંત-કૃષ્ણ કરેલી તે બિંબની નવીન ચિત્યમાં સ્થાપના-જલયાત્રા માટે નીકળતાં કૃષ્ણના પૂછવાથી છેકે કહેલો અનેક કુંડોનો મહિમા ને તેની ઉત્પત્તિ—અમલકીર્તિ નદીના મહિમાને પ્રસંગે સૌભાગ્યમંજરીની કથા–રૈવતાચલના દ્વારપાળો-ઉમાશંભુગિરિની ઉત્પત્તિ-ભગવંતપાસે રાજિમતિ વિગેરેએ લીધેલી દીક્ષા–ભાવસ્થા પુત્ર, ( સ્થાપત્યા સૂનુ) શુકાચાર્ય, શલકાચાર્યનું વૃત્તાંત-તેમનું શત્રુંજયે મોક્ષગમન-શત્રુંજયને મહિમા સાંભળી પાંડવોને થયેલો યાત્રાને મનોરથયાત્રા માટે નીકળવું-કૃષ્ણસહીત ત્યાં પહોંચવું-ચૈત્ય અને બિંબની જીર્ણતા દેખી ઉદ્ધાર કરવાને થયેલો વિચાર–પાંડેએ કરેલો બારમે ઉદ્ધારદ્રવ્યભાવ વંદન ઉપર પાલકને પ્રદ્યુમ્રનું વૃત્તાંત-કૃષ્ણ ચતુર્માસમાં બહાર ન નીકળવાને કરેલ નિર્ણય–ભગવંતને દ્વારકા તથા યાદવની સ્થિતિવિષે કૃષ્ણ પૂછેલો પ્રશ્ન–ભગવતે આપેલો ઉત્તરકૃષ્ણ દ્વારકાને યાદવોના બચાવ માટે કરેલા પ્રય–તેમાં થયેલી નિષ્ફળતા-દ્વીપાયનનો ક્રોધ–તેણે કરેલ દ્વારકાને વિનાશ-રાજકુમારના બાણથી કૃષ્ણનું મૃત્યું–બલભદ્રને થયેલ શોક ને મોહતેનું નિવારણ-બલભદ્ર લીધેલી દીક્ષા–તેમનું મૃગનું ને રથકારનું સ્વર્ગગમન-શાંબ પ્રદ્યુમ્રનું સાડાત્રણ ક્રોડ મુનિ સાથે સિદ્ધાચલપર મોક્ષગમન–જરાકુમારનું પાંડવો પાસે આવવું–તેણે કહેલું દ્વારકાદહન વિગેરેનું વૃત્તાંત-પાંડવોને થયેલે વૈરાગ્ય-ભગવંતના મોકલવાથી ધર્મષ મુનિનું તત્ર આગમન-તેમણે કહેલો પાંડવોને પૂર્વભવ-પાંડવોએ લીધેલી દીક્ષા-ભગવતે કરેલો અનેક છે For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષયાનુક્રમ. ૧૯ પર ઉપકાર-ભગવંતને પરિવાર-રેવતાચલપર ભગવંતનું નિર્વાણગિરનારને મહિમા-ભગવંતનું નિર્વાણ સાંભળીને પાંડવોએ શત્રુંજય પર કરેલ અનશન–તેમનું મોક્ષગમન–એકાણું લાખ નારદનું શત્રુંજયે મોક્ષ જવું. | પૃષ્ઠ ૪૬૬ થી ૪૯૩. સર્ગ ૧૪ મો-શ્રીપાર્શ્વનાથચરિત્ર, પૃષ્ઠ ૪૯૪ થી ૫૦૧. શ્રી મહાવીર સ્વામિએ કહેલ શત્રુંજય તીર્થના ઉદ્ધાર વિગેરે સંબંધી ભવિષ્યત્ વૃતાંત–તેમાં–જાવડશાના ઉદ્ધારનું સવિસ્તર ચમત્કારિક વૃત્તાંત, પૃષ્ઠ ૫૦૧ થી ૫૧૧. શિલાદિત્ય રાજા વિગેરેનું સામાન્ય વૃત્તાંત. પૃષ્ઠ ૫૧૧. કલ્કી અને દત્ત રાજાનું વૃત્તાંત. પૃષ્ઠ ૫૧૨ થી ૫૧૩. પાંચમા આરાને પ્રાંતે થનારા વિમલવાહન રાજાના ઉદ્ધારની હકીકત-યાવત પદ્મનાભ પ્રભુ થશે ત્યાં સુધીની સામાન્ય સ્થિતિનું વર્ણન. પૃષ્ઠ પ૧૩. ભગવતે પ્રાંતે કહેલ પુડરિક ગિરિને મહિમા. પૃષ્ઠ ૫૧૪. આપ્રમાણે આઘંત શત્રુંજયનું મહમ્ય ઈદ્રપ્રત્યે સંક્ષેપમાં કહીને ભગવંતનું વિમલાચળથી નીચે ઉતરવું પ્રભુને અન્યત્ર વિહાર–દેવમનુષ્યોનું સ્વસ્થાને ગમન. પૃષ્ઠ. ૫૧૫. ગ્રંથકર્તાનું કથન પ્રશસ્તિ આશિર્વચન. • પૃષ્ઠ. ૫૧૫ થી ૫૧૬. For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. શત્રુજય માહાત્મ્ય. For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મથhills: * , S SA - * * * ** શ્રી શત્રુંજયમાહાત્મ્ય. વનુEn: news પ્રથમ સર્ગ. ॐ नमो विश्वनाथाय, विश्वस्थितिविधायिने। • ગડચણ, ગુવીરાય યોનિને ૨ વિશ્વના પતિ, વિશ્વની મર્યાદા કરનારા, અવ્યક્ત સ્વરૂપી, ગી અને 6 યુગદીશ એવા અહંત પ્રભુ (ઋષભદેવ) ને નમસ્કાર છે. અહંત પણાની અને ચક્રવર્તીપણાની લક્ષ્મીના સ્વામી, સુવર્ણના જેવી A 0 | કાંતિવાળા, સ્તુતિ કરવા ગ્ય અને કલ્યાણની શ્રેણી કરનાર “શ્રી શાંતિનાથ” ભગવાન સત્કૃત્યના લાભને અર્થે થાઓ. ક્રિીડામાત્રમાં વાસુદેવ(કૃષ્ણ)ને હીંચકાવનારા, જરાસંધના પ્રતાપને હરનારા, અને કામદેવને નાશ કરનારા “શ્રી નેમિ” ભગવાન તમોને પવિત્ર કરો. જેની દૃષ્ટિરૂપ અમૃતવૃષ્ટિથી સર્પ પણ સપને પતિ થઈ, ત્રિવિધ તાપથી મુક્ત થયે, એવા “શ્રી પાર્શ્વનાથ ભગવાન તમોને હર્ષને માટે થાઓ. ઇંદ્રને સંશય ટાળવાને માટે જેણે મેરૂ પર્વતને કંપાયમાન કર્યો, એવા શૂરવીર, દાનવીર અને ધર્મવીર શ્રી મહાવીર” સ્વામી તમારા કલ્યાણને અર્થે હો. કલ્યાણ લક્ષ્ય અ કમળરૂપ, મોક્ષલક્ષ્મીના છત્રરૂપ અને પુંડરીક-શત્રુંજય ગિરિના મુગુટરૂપ “ક પુંડરીક ગણધરને હું નમસ્કાર કરું છું. આદીશ્વર પ્રમુખ તીર્થંકરોનું, પુંડરીક પ્રમુખ મુનિઓનું અને શાસનદેવીનું ધ્યાન કરીને હું સચ્ચરિત્રને ઉદ્યમ કરૂંછું. પૂર્વે શ્રીયુગાદિ પ્રભુના આદેશથી પુંડરીક ગણધરે વિશ્વના હિતને માટે, દેવતાઓએ પૂજેલું, સર્વ તત્ત્વસહિત અને અનેક આશ્ચર્યયુક્ત એવું શત્રુંજયનું ૧ ધરણક-નાગકુમાર નામની ભુવનપતિ નિકાયનો ઇદ્ર. ૨ મન, વચન અને કાયાસંબંધી. For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાત્મ્ય. [ સર્ચ ૧ લો. માહાભ્ય સવા લક્ષ લેકના પ્રમાણુવાળું કરેલું હતું. તે પછી મહાવીર સ્વામીના આદેશથી સુધર્મા ગણધરે મનુષ્યને ટુંકા આયુષ્યવાળા જાણુને તેમાંથી સંક્ષેપ કરી ચોવીશ હજાર શ્લોકના પ્રમાણવાળું કર્યું. તે પછી શત્રુંજ્યને ઉદ્ધાર કરનાર અને અઢાર રાજાઓના નિયંતા સૌરાષ્ટ્રપતિ મહારાજા શિલાદિત્ય” ના આગ્રહથી સ્યાદ્વાદને વાદથી બૌદ્ધ લોકોના મદને ગળિત કરનાર, સવગેગમાં નિપુણ, ભેગનો વિસ્તાર છતાં તેમાં નિઃસ્પૃહ, નાના પ્રકારની લબ્ધિવાળા, રાજગના મંડનરૂપ, સચ્ચારિત્રથી પવિત્ર અંગવાળા, વૈરાગ્ય રસના સાગર અને સર્વ વિદ્યામાં પ્રવીણ એવા મહાત્મા શ્રી ધનેશ્વરસૂરીએ તેમાંથી સાર લહી તેના પ્રતિધ્વનિરૂપ સુખે બેધ કરનારું આ શ્રી શત્રુંજયનું માહામ્ય વલ્લભીપુરમાં કરેલું છે. હે ભવ્યજો ! તેનું ભક્તિથી શ્રવણ કરે. હે ભ ! તપ, જપ, દાન અને સલ્ફળનું શું કામ છે? એકવાર શ્રીશનુંજ્ય ગિરિનું માહાભ્ય શ્રવણ કરે. ધર્મ પામવાની ઈચ્છાથી તમે સર્વ દિશાએમાં શામાટે ભટક્યા કરે છે ? એકવાર જઈને શ્રી પુંડરીક ગિરિની છાયાનો પણ સ્પર્શ કરો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. આ માનવ જન્મ મેળવી અને અનેક શાસ્ત્રો સાંભળી જે સફળ કરવાનું છે તે સર્વ શત્રુંજયની કથા શ્રવણ કરવાથી સફળ થાય છે. હે પ્રાણુઓ! જો તમારે તત્ત્વ જાણવાની ઈચ્છા હોય વા ધર્મ કરવાની બુદ્ધિ હોય તો બીજું સર્વ છોડી દઈ આ સિદ્ધગિરિને આશ્રય કરો. શત્રુજ્ય ગિરિએ જઈને સર્વ જગતને સુખના કારણરૂપ જે જિનેશ્વરનું ધ્યાન કરવું તે અતિ શ્રેષ્ઠ છે કેમકે તેના જેવું બીજું પરમ તીર્થ નથી અને તેના જેવા (જિનધ્યાન જેવો) બીજે શ્રેષ્ઠ ધર્મ નથી. પ્રાણીઓએ, કુલેશ્યાઓથી આપત્તિને આપનારું મન, વચન, અને કાયાવડે ઉપાર્જન કરેલું જે ભયંકર પાપ હોય તે પણ પુંડરીક ગિરિના મરણથી નાશ પામી જા છે. સિંહ, વ્યાવ્ર, સર્પ, શિકારી પક્ષી અને બીજા પાપી પ્રાણીઓ પણ આ શક્ય તીર્થપર અરિહંતના દર્શનથી સ્વર્ગગામી થાય છે. જે પ્રાણુઓએ સુર, અસુર અને મનુષ્યાદિ માંહેલા કઈ પણ ભવમાં આ ગિરિરાજને અવલે નથી તે પશુરૂપ પ્રાણીઓને કલ્યાણનો ઉદય થતા જ નથી. અન્ય તીર્થોમાં જઈ સારી રીતે ધ્યાન, શીળ, દાન અને પૂજન કચથી જે ફળ પ્રાપ્ત થાય તેનાથી અધિક ફળ આ શત્રુંજ્યની કથા સાંભળવાથી થાય છે. તેથી હે પ્રાણુઓ ! આ ગિરિરાજનું માહાસ્ય મહાભક્તિથી શ્રવણ કરે. તેના શ્રવણમાત્રથી આપત્તિરહિત સંપત્તિ પ્રાપ્ત થાય છે. For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો. ગિરિરાજ સંબંધી ઇદના ઉદ્ગાર. એક વખત વંદારકોથી પરવરેલા શ્રી મહાવીર સ્વામી, બાહ્ય અને અંતરંગ શત્રુઓને જ્ય કરનારા શ્રી શત્રુંજય પર્વત ઉપર પધાર્યા. તે વખતે વર્તમાન તીર્થ કરને નમવાને જાણે ત્વરા કરાવતા હોય તેમ ઇંદ્રાનાં આસન સંભ્રમથી કંપાયમાન થયાં. વીશ ભવનંદ્રા, બત્રીશ વ્યંતરોના ઇદ્રો, બે જોતિરિદ્રો, અને દશ ઊāલેકવાસી વૈમાનિકના ઈંદ્રો, મળી ચોસઠ ઇદ્રો બીજા ઘણું દેવતાઓથી વીંટાઇને જગત્પતિ શ્રી મહાવીર સ્વામીથી શોભિત એવા તે ગિરિરાજ ઉપર આવ્યા. સર્વ લેકમાં અદ્વિતીય દર્શનીય એ ગિરિરાજને જોઈ જોઈદેવતાઓ કૌતુથી મસ્તક ધુણવવા લાગ્યા. તે વખતે ઇંદ્ર પોતાના સેવકોને આપ્રમાણે કહેવા લાગ્યો. “અહો! સર્વ તરફ વિસ્તારવાળે, અને પવિત્ર એવો આ ગિરિરાજ મહાઉદ્યોતવાળા અમૂલ્ય રતની અત્યંત પ્રસરતી કાંતિથી ઘણે વિચિત્ર જણાય છે. સુવર્ણનાં શિખરોથી શેભાસંયુક્ત આ ગિરીશ્વર જાણે સર્વ પર્વતને પતિ હેવાથી મુગુટવડે મંડિત હોય તેવો જણાય છે. સુવર્ણના રૂપાના અને રોના શિખરોથી આકાશને વિચિત્ર રંગવાળું કરતો અને એકી સાથે ભૂમિ તથા અંતરીક્ષને પવિત્ર કરતો આ ગિરિરાજ પાપને હરણ કરનારો છે. સ્વર્ણગિરિ, બ્રહ્મગિરિ, ઉદયગિરિ, અને અબુદગિરિ વિગેરે એકસો ને આઠમોટા શિખરોથી આ ઘણે ઉંચા પ્રકારે શેભે છે. સર્વ તરફ રહેલા અહંતોનાં મંદિરોથી અને યક્ષોના આવાસથી આ સિદ્ધશિલ શોભી રહ્યો છે. યક્ષ, કિન્નર, ગંધર્વો, વિદ્યાધરે, દેવતાઓ અને અપ્સરાઓથી નિરંતર સેવાયેલ આ શત્રુંજય ગિરિ કાંતિમાન જાણાય છે. એ ગિરિની પવિત્ર ગુફાઓમાં રહીને મુમુક્ષ અને યોગી એવા વિધાધરો, નર અને નાગકુમારે નિરંતર અહંન્મય તેજનું ધ્યાન ધરે છે. રસપી, રાની ખાણે અને દિવ્ય ઔષધિઓથી એ ગિરિ સર્વ પતેના ગર્વને ભેદી નાખનાર છે. કરતૂરી મૃગોના યૂથથી, મયૂરોથી, મદોન્મત્ત કુંજરોથી, અને સંચાર કરતા ચમરી મૃગોથી એ ગિરિની સર્વ તરફ અલૌકિક શોભા જણાય છે. મંદાર, પારિજાતક, સંતાન અને હરિચંદન વિગેરે વૃક્ષોથી તથા વિચિત્ર પ્રકારના ચંપક, આસોપાલવ, અને સલકીનાં સુંદર વૃક્ષોથી એ ગિરિ ભરપૂર છે. કેતકી કુસુમોના આમોદથી તેણે સર્વ દિશાઓને સુગંધી કરેલી છે. ઝરતા નિઝરણાના જલના ઝણકારાથી તે હંમેશાં શબ્દમય થઈ રહ્યો છે. માલતી, પાડલ, કૃષ્ણાગુરુ અને અમ્ર વિગેરે વૃક્ષોથી તે સદા પુષ્પ અને ફળવાળા હોવાથી અધિક શોભે છે. “હે સેવકજનો! જુઓ આ કલ્પ વૃક્ષોની ઘાટી છાયામાં બેઠેલી કિન્નરોની ૧ દેવો. ૨ કામ શોધ લેવા વિગેરે. ૩ ટોળા. For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાત્મ્ય. ( [ સર્ગ ૧ લો. સ્ત્રીઓ, જિનપતિના ગુણને ગાયન કરતી પિતાના પાપને ખપાવે છે. જુઓ તેઓને પ્રિય એવો આ ગિરિ, નિઝરણાના જલમાંથી ઉડતા કણીઆઓનેમિષે જાણે મુક્તિરૂપી સુંદરીના હારને માટે મોતી વેરતો હોય તેવો જણાય છે. જુઓ આ એક તરફ નિઝરણાના જલબિંદુમાં મેઘની ભ્રાંતિવાળા મયૂરે પ્રભુની આગળ નૃત્ય કરે છે. આ એક તરફ સહસ્ત્ર ફણાથી મંડિત એવો પાતાળપતિ જિનેશ્વરની પાસે દિવ્ય નાટક કરી રહ્યો છે, આ એક તરફ ખેચરની સ્ત્રીઓ સુંદર વેષ ધારણ કરી, અને હાથમાં વીણા લઈ ઉત્તમ ગીતથી અહંતની ગુણશ્રેણીનું ગાયન કરતી દેખાય છે. આ એક તરફ જન્મથી જ પરસ્પર વિરોધી એવા પ્રાણીઓ, પ્રભુના મુખને જોતાં પિતાનું વૈર છોડી પરસ્પર કિડા કરે છે. આ એક તરફ પૂર્વ સમુદ્રમાં મળતી, શત્રુંજ્યા નદી તેના જેનાર અને સાંભળનારની જાણે પુણ્યરેખા હોય તેવી જણાય છે. આ એક તરફ તાલધ્વજ ગિરિના ઉસંગમાં થઈ શત્રુંજ્યાને અનુસરતી તાલધ્વજી સરિતા સમુદ્રને મળે છે. આ એક તરફ ઇંદ્ર રચેલી, પિતાના નિર્મળ જલથી મહદયને પ્રાપ્ત કરનારી અને પ્રફુલ્લિત કમળાવાળી ઈંદ્રી નદી ઉત્તર દિશામાં શેભે છે. જુઓ આ એક તરફ દિવ્ય જળના કલ્લોલથી શેભતી અને કમબેના મધ્ય ભાગમાં રહેલા હંસ અને સારસ પક્ષીઓએ સેવેલી કપર્દિકા નદી આવેલી છે. આ એક તરફ પ્રભુથી પશ્ચિમ દિશામાં વિશ્વને ઉપકાર કરનારી, અને પાપને હરનારી બ્રાહ્મી નામે નદી સંપૂર્ણ જલયુક્ત શેભે છે. જુઓ આ શત્રુંજયા, એંટ્રી, નાગૅદ્રી, કપિલા, યમલા, તાલધ્વજી, યક્ષગા, બ્રાહ્મી, માહેશ્વરી, સાભ્રમતી, શબેલા, વરતેયા, જયંતિકા, અને ભદ્રા એ ચૌદ મહા નદીઓ ઘણું સુંદર જણાય છે. વળી આમ પૂર્વ દિશામાં અપરિમિત શોભાવાળું સૂર્યોદ્યાન અદ્ભુત જણાય છે, તેની પાસે દક્ષિણ દિશામાં સ્વર્ગોઘાન, નંદનવનના જેવી કાંતિથી ઝળકે છે, આ પશ્ચિમ દિશામાં મોટુ ચંદ્રોદ્યાન ઘણું મનહર લાગે છે અને ઉત્તર દિશામાં લક્ષ્મી લીલાવિલાસ નામે ઉદ્યાન આવેલું છે. ચાર દિશાએમાંથી આવતી લક્ષ્મીઓના કેશપાશ જેવા એ ચાર ઉઘાનોથી આ ગિરિરાજ ઘણે દીપ નીકળે છે. આ એક તરફ સુધર્મા ઇંદ્રની આજ્ઞાથી કુબેરે રચેલે ઇંદ્રકંડ સર્વ પાપનો નાશ કરે છે. આ તરફ ચંદ્રિકાના જેવા ઉજવળ જલતરંગોના શબ્દથી શોભતું ભારત સરોવર જાણે ભરત રાજાને યશરાશિ હોય તેમ શોભી રહ્યું છે. આ તરફ મંદ મંદ પવને કંપાવેલા ઊર્મિઓની શ્રેણીવડે લલિત થતું કપર્દિયક્ષનું કપર્દિ સરોવર સર્વને સુખકારી લાગે છે. આ એક તરફ મુક્તિરૂપી સુંદ ૧ ધરણું. ૨ હાલ શેત્રુજી એ નામથી પ્રસિદ્ધ છે. For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લે.] કંડુ રાજાનું ચરિત્ર. રીને પિતાની શોભા જોવાનું જણે પણ હોય, તેવું સર્વતીર્યાવતાર નામે સરવર તપસ્વી મુનિઓના રાગને પણ વિકાસ કરી રહેલું છે. આ તરફ સુંદર જળવાળા સૂર્યકુંડ, ચંદ્રપુંડ અને તે સિવાય બીજા પણ કુંડે તેઓના બનાવનારાના નામવાળા આવેલા છે. " “હે દેવતાઓ! જાઓ આ એક તરફ જે વિશેષ બુદ્ધિવાળા મુનિ તપ કરે છે તે મહાત્માના વિચિત્ર ચરિત્રની વાર્તા ઘણું કૌતુવાળી છે, તે તમે સાંભળો. આ મુનિ પૂર્વે કંડૂ નામે એક ચંદ્રપુર નામના નગરને રાજા હતો. એ કંડૂરાજા પાપીઓને પ્રભુ હતો અને યમરાજ જે ક્રૂર હતો. મદિરામાં મત્ત અને ધનથી ઉદ્ધત તે રાજા દેવ, ગુરુ, વૃદ્ધ અને માતાપિતાને જરા પણ માનતો નહીં. પાપીઓને પણ પૂર્વના પુર્યોદયથી સંપત્તિમાં વૃદ્ધિ પામે છે પરંતુ પરિણામે ઘાસનો સમૂહ જેમ અગ્નિશિખાથી નાશ પામે તેમ સમૂળગી નાશ પામે છે. એ મૂઢ રાજા જ્યારે સુતો ત્યારે પણ અનેક ઉપાવડે અનેક પ્રકારનાં કષ્ટો ઉત્પન્ન કરીને પરસ્ત્રી અને પરધન હરણ કરવાનું તથા લેકને વિનાશ કરવાનું જ મનમાં ધ્યાન કરતો અને પ્રાતઃકાલે ઉઠીને લેકેને બેલાવી તેઓની સંપત્તિઓ તથા સ્ત્રીએને જરા પણ ક્ષોભ પામ્યા શિવાય લઈ લેતે હતે. જો કે રાજાઓ પ્રાયઃ પૂર્વપુયથી જ સર્વ સંપત્તિઓ પ્રાપ્ત કરે છે, પણ જ્યારે તે (પુણ્ય) તેનું દ્વેષી થાય છે ત્યારે તે રાજાએ દુર્ગતિમાં જનારા થાય છે. આવી રીતે કેક પક્ષીને જેમ ચંદ્ર પીડા પમાડે તેમ લેકેને અનેક પ્રકારની કદર્થના પમાડ્યા પછી પ્રાંતે તે કંડુ રાજાને ક્ષયરોગ થયે; એ રોગથી તેનો દેહ ક્ષીણ થવા માંડ્યો એટલે તેને મિત્રની માફક ધર્મનું મરણ થયું. મૂઢબુદ્ધિવાળાઓ, જયાં સુધી સર્વ તરફથી સુખ હોય છે ત્યાં સુધી ધર્મને કિંચિત માત્ર પણ માનતા નથી, પણ જ્યારે યમરાજાને પાસ પ્રાપ્ત થાય છે ત્યારે તેઓ ધર્મને સંભારે છે. “એક વખતે દૂર લેકોએ સેવેલે કંઠ્ઠરાજા સભામાં બેઠો હતો, અને પોતે કરેલા પરદ્રોહની ચિંતાથી તેનું મન કલેશ પામવા લાગ્યું હતું, તેવામાં કલ્પવૃક્ષના પત્ર ઉપર લખેલે અને કોઈએ આકાશમાંથી મુકેલે એક દિવ્ય બ્લેક તેની આ ગળે આવીને પડયો. તે બ્લેક આ પ્રમાણે હતો धर्मादधिगतैश्वर्यो धर्ममेव निहंति यः। कथं शुभायतिर्भावी स स्वामिद्रोहपातकी ॥१॥ ૧ બહુ પાપી હતે. For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાભ્ય [ સર્ગ ૧ લે. (ધર્મથી ઐશ્વર્ય મેળવી જે માણસ તે ધર્મને જ હણે છે, તે સ્વામિદ્રોહવડે પાપી થએલાનું શુભ પરિણામ કેમ આવે?) આવી રીતે પત્રલિખિત લેકને હર્ષપૂર્વક વાંચી તેને અર્થ જાણે કંડૂરાજા ચિત્તમાં વિચાર કરવા લાગે-અહે! મહામહ અને માયાવાળા ચિત્તથી મેં જે પાપ કર્યું, તેનું સ્પષ્ટ રીતે આ કણકારી ફળ મને પ્રાપ્ત થયું. માછલાની પેઠે જાળમાં કાંટાએ ભરાવેલા આમિષ જેવી સંપત્તિ મેળવી, તેના ગ્રાસમાં લુબ્ધ થએલા મેં આ સંસારરૂપી જાળમાં મારા આ ભાને ફોગટ બંધનમાં નાખે. જે રાજ ન્યાયમાર્ગ અનુસરે તે આ લેક ને પરક બન્નેમાં અભય પામે છે, અને જે અસન્માર્ગે અનુસરે છે તે લેકને, કુબને અને રાજયને ક્ષય કરે છે. તે ફળ મને ખરેખર પ્રાપ્ત થયું. આવી રીતે ચિંતાતુર થએલ એ મૂર્ખશિરોમણી રાજા રાત્રિના વખતે એકલે રાજય છોડી મરવાની ઈચ્છાએ સમુદ્રપાત કે ગિરિથી ઝંપાપાત કરવાને માટે ચાલી નીકળે. પ્રચંડ ભૂજદંડવાળ એ રાજા જેવો નગર બહાર નીકળે તેવી જ પોતાની સામે એક સુંદર ગાય તેને જોવામાં આવી. અકરમાત ક્રોધથી પિતાનું પુચ્છ ઉછાળતી તે છાચારી ગાયે જાણે વૈરિણું હોય તેમ રાજા પાસે આવીને શીંગડાવડે પ્રહાર કર્યો. પૂર્વના અભ્યાસ વિશથી (મરવા જતો હતો તે વાત ભૂલી જઈ) ગાયઉપર ક્રોધ કરી યમરાજની સાથે સ્પર્ધા કરતો રાજા હાથમાં ખડ્ઝ લઈને તેણીની ઉપર ઘર. ગાય પણ યમરાજના સીત્કાર જે ફંફાડ કરી ક્રોધથી તેના સામી યુદ્ધ કરવા આવી. તેને કેપથી આવતી જોઈ રાજાએ વેગવડે ખગને ઘા કર્યો. તેથી ગાયના શરીરના બે ભાગ થઈ ગયા. તેમાંથી એક હાથમાં કાતવાળી ભયંકર સ્ત્રી નિકળી! રાતા નેત્રવાળી અને હાથમાં કાર્તિકા નચાવતી એ સ્ત્રીએ નિપુર વાક્યવાળી ગિરાથી રાજાને કહ્યું. “અરે પાપી ! પશુ, દિન અને શસ્ત્રવિનાની ગરીબ ગાયને તે મારી નાખી, પણ જો તારી શક્તિ હોય તો ચાલ મારી સાથે યુદ્ધ કર” તેના મુખમાંથી એવું સહેતુક વચન સાંભળી પિતાના ખર્શ ઉપર દૃષ્ટિ કરી એ અપવિત્ર રાજા, તે સ્મિત કરતી સ્ત્રી પ્રત્યે બે —“હે માનિનિ! તું એક કદળીના દળ જેવી કોમળ યુવતી છે, અને હું એક શસ્ત્રશાસ્ત્રમાં પ્રવીણ શુરવીર ક્ષત્રીય છું, તેથી આપણા બન્નનું યુદ્ધ પ્રશંસા પાત્ર કેમ ગણાય? કપ પામેલે પણ સિંહ મૃગલી સાથે સંગ્રામ કરવાને ઇચ્છતો નથી. એમ કહી રાજા વિશ્રામ પામે એટલે તે યુવતિ ગર્વથી બોલી, “હે રાજા! તારી પેઠે હું પણ શુરવીર છું માટે સંમમાં તૈયાર થા. રમણનું સગર્વ વચન સાંભળી રાજાને વિશેષ કેપ થયે એટલે ૧ માંસનો કડકો. ૨ કાતી. For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ . ] કંડ રાજાનું ચરિત્ર. તરત જ હાથમાં ખર્શ લઈ જવામાં તેની સામે ચાલ્ય; તેવામાં જ કર્તિકાથી વીંધાઈ ગયેલ અને રૂધિરે ઝરતે પિતાને દેહ તેને જોવામાં આવ્યો. યુવતીએ ફરીથી કહ્યું કે-“હે રાજા! આટલાથીજ તારું પરાક્રમ તારા જાણવામાં આવ્યું હશે તથાપિ હજુ પણ જો તું શક્તિવંત છે તે યુદ્ધ કરવા તૈયાર થા. આવું તિરસ્કાર ભરેલું વચન સાંભળી, ભૂપતિ પિતાના મનમાં વિચારવા લાગે છે, અહો ! દૈવ વિપરીત થયે એક સ્ત્રીથી પણ હું પરાભવ પામે. જગતમાં પ્રાણીનું જ્યાં સુધી પૂર્વનું પુણ્ય હાનિ ભાવને પામ્યું ન હોય, ત્યાં સુધી જ બળ, તેજ, અને કીર્તિ અખંડિત સહે છે. પ્રાણુઓને શુભકર્મમાં પૂર્વ પુણ્ય પ્રમાણ ગણાય છે. કેમ કે સૂર્ય જેવા તેજસ્વીને પણ કેટલે એક કાલ ક્ષીણ તેજપણે તપવું પડે છે. જે સર્વ, સુખકારી અને સારા પરિણામવાળું પુણ્યવાનને થાય છે તે સર્વ, પુણ્યરહિત માણસને વિષની પેઠે દુઃખકારી થાય છે. પૂર્વે મોટા ગજેંદ્રોની ઘટાને હું એક લીલામાત્રમાં પુછવડે પકડી આકાશમાં ઉછાળો હતો તે જ હું આજે આ એક અબળાથી જિતાઈ ગયે. એમ વિચારતાં મહારોગથી નિર્વેદ પામીને પોતે કરેલા રાજ્યને ત્યાગ, અને ક્રોધથી કરેલી ગાયની હત્યા એ બન્ને કાર્ય તેના સ્મરણમાં આવ્યાં. તેથી ફરી અતિ દુઃખી થઈ વિચારવા લાગ્યો કે, ઘેરથી મરણ પામવાને નિશ્ચય કરી નીકળેલો હું મારવા આવતી ગાયથી શા માટે ભય પામે? અન્ય પ્રસંગ પામી મરણને પણ ભૂલી જઈ અહે! મેં ગૌહત્યાનું પાપ કર્યું, તો તે પણ મને ગતિને આપનારું એક વિશેષ કારણ થઈ પડ્યું. જેની પાસે કાંઈ પણ પુણ્યની સીલક નથી તે જંતુ ઘણે દુઃખી થાય છે. ડાહ્યો માણસ પણ જે પાસે મુડી (મૂળ ધન) ન રાખે તો તેને દીનની પેઠે સદાવું પડે. હવે આપત્તિના સમુદ્રમાં ડુબેલે હું શું કરું? અગ્નિ લેગ્યા પછી કુવો ખોદવાથી શું સુખ થાય ? આવી રીતે કંડૂરાજા ઘણે શેક કરતો હતો તેવામાં તેને પરાભવ કરનારી તે સુંદર દેવયુવતી બેલી, “હે મૂઢ ! હે મહાપાપી! અત્યારે હવે તું દુઃખી થઈને શુ ચિંતવે છે? પૂર્વ રાજયના મદથી અંધ થઈને ધર્મને માટે દ્રોહ કર્યો અને જ્યારે હમણાં આ પીડા પ્રાપ્ત થઈ ત્યારે હવે ધર્મને શું સંભારે છે? આ જગતમાં વિદ્વાનો ધર્મના જેવો કોઈ બીજો ધન્ય અને ઉપકારી માનતા નથી, કારણ કે અંત સમયે પણ તેને સંભાર્યો હોય તે તે પોતાના દ્રોહ કરનારને પણ તારે છે. પરંતુ ૧ વૈરાગ્ય. For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાસ્ય. [ સર્ગ ૧ લો. હે મૂઢ! હજી તારા ચિત્તમાં ધર્મબુદ્ધિ નથી, માત્ર તારા શરીરમાં પીડાકારી રાગ (ક્ષય) થવાથી તું આ વખતે તેનું સ્મરણ કરે છે. તેવી તારી પરીક્ષા મેં સારી રીતે કરી લીધી છે. હું અંબિકાનામે તારી ગોત્રદેવી છું. તારું સત્વ જેવાને આદર સહિત ગાયનું રૂપ ધરીને હું તારી પાસે હર્ષથી આવી હતી. પરંતુ અદ્યાપિ તારું મન કેપથી કલુષિત છે; તે હજી શુદ્ધધર્મના નિવાસને લાયક અને સમતારૂપ અમૃતે પ્લાવિત થયું નથી. હે રાજા! તું સર્વ દેશોમાં ફર અને અનેક તીર્થોમાં અટન કર; જયારે તને ખરી ધર્મસાધના કરવાની વેળા પ્રાપ્ત થશે ત્યારે હું આવીને જરૂર કહીશ. એ પ્રમાણે કહી ગોત્રદેવી અંતર્ધાન થઈ. કંડૂ રાજા વિચારવા લાગે કે, અહો! અદ્યાપિ મારું ભાગ્ય જાગે છે જેથી મારી ગોત્રદેવી પ્રત્યક્ષ થઈને મારી પાસે મારું હિત કરવા આવી. હવે મારા મનરૂપી હસ્તીને દમન કરવાને હું રાતદિવસ પ્રયત્ન કરું, જેથી મને મોક્ષલક્ષ્મી પ્રત્યક્ષ થશે, એમ વિચારી પ્રાતઃકાલે કઈ દિશાતરફ તે ચાલી નીકળે. ચિત્ત સ્વસ્થ થવાથી તેને જરા પણ દુઃખ રહ્યું નહિ. ક્રોધરૂપી અગ્નિને બુઝાવી સર્વ પ્રાણુંઓમાં સમાન ચિત્ત રાખત ભૂમિના ભાગમાં ફરતો ફરતો તે રાજા કલાકનામે ગિરિ ઉપર આવ્યું અને તે ગિરિલપર રાત્રિવારો રહ્યો. રાત્રિના છેલ્લા પહોરે તેને પૂર્વને વૈરી કોઈ યક્ષ પ્રત્યક્ષ થઈને તેની આગળ આવ્યું. તેની દૃષ્ટિ વિકરાળ હતી, ક્રોધથી મુખ રક્ત થઈ ગયું હતું, ભયંકર ભ્રકુટી ભમાવતે હતો અને હાથમાં ગદા રાખી હતી. રાજાની સન્મુખ આવી તેણે કોઈને પ્રગટ કરનારા વચનવડે કહ્યું – હે દુષ્ટ રાજા! તને સાંભરે છે? પૂર્વે કામાંધ થઈને તે મને હણી મારી સ્ત્રીનું હરણ કર્યું હતું. હવે તારું મરણ આવ્યું છે માટે તારા ઈષ્ટદેવનું સ્મરણ કર. મદાંધપુરૂષ પ્રારંભમાં જણાતા સુખને માટે પ્રથમ પાપ કરે છે પણ જ્યારે ભેગવવાનો સમય આવે છે ત્યારે તે પાપ ઘણાં ભયંકર થઈ પડે છે. હમણાં તારાં પાપ ભેગવવાનો સમય આવ્યો છે માટે તું તે સંભાર, આ પ્રમાણે કહ્યું તોપણ રાજા મૌન રહ્યો, એટલે તે મહાયક્ષ રાજાને ઉપાડી ક્ષણમાત્રમાં અંતરીક્ષમાં લઈ ગયે. ત્યાંથી કોઈ પર્વતની ભયંકર ગુફામાં લઈ જઈ અનેક જાતનાં બંધનોથી બાંધે. પછી જાણે પૂર્વનાં પાપનું પ્રાયશ્ચિત્ત આપતો હોય તેમ પાદપ્રહાર અને લપડાકથી ખૂબ મારી તથા પર્વતના અગ્રભાગમાં, સમુદ્રમાં, કાંટાના વનમાં અને મોટા ખાડાઓમાં પછાડી પછાડી છેવટે તેને તે ગુફામાં મૂકીને અંતર્ધાન થે. જો કે તે યક્ષના પ્રહાર ક્યા વિદારણ થઈ જાય એવા હતા તે પણ પૂર્વના કેઈ સુખકારી કર્મથી કંડૂરાજાને દેહ મૃત્યુથી બચી ગયો. થોડીવારે ઝરણાના For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો.] કંડુ રાજાનું ચરિત્ર. જલથી શીતળ થયેલા પવનના સ્પર્શથી સચેતન થઈ તે રાજા ચિત્તચાતુર્યથી વિચાર કરવા લાગ્યા કે અહે!! પૂર્વે મેં જે પાપરૂપી વૃક્ષ વાવ્યું છે તેને હજીતે માત્ર આ પલ્લવ થયાં છે તેનાં પુષ્પ અને ફળ તે તિર્યંચ નરકાદિક દુર્યોનિમાં થવાનાં ખાકી છે. મદાંધ અને અધમ પુરૂષ સહસામાત્રમાં જે પાપ કરે છે તે પાપથી મહારૂદન કરતાં છતાં પણ પછી પેાતાના આત્માને મૂકાવી શકતા નથી. એવી રીતે પાતે પૂર્વે કરેલા અનને માટે પોતાના આત્માની નિંદા કરતા કંડુરાજા, તેને ક્ષય કરવામાટે શુભ ધ્યાનપૂર્વક તીર્થને ઉદ્દેશ કરીને ત્યાંથી ચાલ્યેા. સર્વે પ્રાણીઆને આત્મવત્ જોતા અને દ્વેષને દૂર કરતા, પુણ્યપ્રાપ્તિના ઉદ્યમને માટે જ્યાં ત્યાં ભમવા લાગ્યા. તેવામાં તેની કુળદેવી અને શાસનદેવી અંખીકા પૂર્વે આપેલા વચનપ્રમાણે પ્રસન્નમુખસંયુક્ત તેની આગળ સાક્ષાત્ પ્રગટ થઇ બેલી “હે વત્સ ! તું શ્રીશત્રુંજય પર્વતે જા, ત્યાં તારાં સર્વે હત્યાદિ પાપા લય પામશે. તારા પૂર્વજોની સદ્ભક્તિથી હું રંજીત થયેલી છું તેથી અગાઉ એક સુભાષિત લેાક કહ્યો હતા અને હવે આ તીર્થ તને બતાવું છું. હું મુગ્ધ ! અન્ય સંસારીની પેઠે બીજા લાખા તીર્થમાં તું શામાટે ભમે છે ? માત્ર એકવાર શત્રુંજય તીર્થને શામાટે સંભારતા નથી ! એ ગિરિરાજને જો સારી રીતે પૂછ્યા ઢાય, સંભાર્યો હાય, સ્તન્યા ઢાય, સાંભળ્યા હાય, વા એકવાર દૃષ્ટિમાર્ગે કર્યો હેાય તે। તત્કાળ કર્મના ક્ષય થઇ જાય છે. પાપીઆને શણ્યરૂપ, ધર્મને સર્વપ્રકારનાં સુખ આપનાર અને કાઈપણ પ્રકારની કામના ( ઇચ્છા )વાળાની કામના પૂર્ણ કરનાર એ ગિરિ જયવંત વર્તે છે. તપવિના, દાનવિના અને પૂજાવિના પણ એ સિદ્ધક્ષેત્રના ફક્ત શુભ ભાવથી સ્પર્શમાત્ર કર્યો હેાય તેા તે અક્ષય સુખને આપે છે. હે વત્સ ! નરકારિક દુર્ગતિને આપનારૂં ધણું નિવિટ કર્યું તે ખાંધેલું છે તે શત્રુંજય તીર્થંશિવાય બીજાં કાઈ સુકૃતાથી ક્ષય થઇ શકે તેમ નથી. હે વત્સ ! અત્યારસુધી તારામાં મત્સરભાવ હતા તેથી મેં તારી ઉપેક્ષા કરી હતી; હવે તું એ તીર્થનાથના દર્શનને ચોગ્ય થયા છે, માટે તને ત્યાં જવા કહું છું. એ ગિરિરાજની જગત્પાવની સેવા જો એકવાર કરી ઢાય તેા લાખા ભવમાં ઉપાર્જન કરેલાં પાપ ક્ષય થઈ જાય છે. શત્રુંજય સમાન તીર્થ, આદિનાથ જેવા દેવ, અને જીવરક્ષા જેવા ધર્મ, એ કરતાં શ્રેષ્ઠ ત્રણ લાકમાં અન્ય કાંઈ નથી. મુક્તિરૂપી સ્રીનું પાણિગ્રહણ કરવાની વૈશ્વિકારૂપ, એ પર્વતાના રાજા શત્રુંજયગિરિ અદ્ભુતપણે વિજય પામે છે. આ સંસારરૂપી સાગરમાં ડૂબી જતા પ્રાણીઓના સમૂહને આશ્રયરૂપ અને મુક્તિરૂપી તટવાળા એ વિમલ ૧ જગત્ને પવીત્ર કરનારી. For Private and Personal Use Only ૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦. શત્રુંજય માહાસ્ય.. ( [ સર્ગ ૧ લે. ગિરિ એક બેટરૂપે શેભે છે. પાપને જય કરતે, ધર્મને સંચય કરતે, સુખનું દાન કરો અને સવેલેકને પવિત્ર કરતો એ શાસ્વતગિરિ જયવંત વર્તે છે. એ પવિત્ર તીર્થના વેગથી સમતારૂપી જલમાં સ્નાન કરવાવડે જેને આત્મા શુદ્ધ થયેલ છે, એવો તું આત્મારામ પ્રભુની ઉપાસના કરી સિદ્ધિપદને પામીશ.” આ પ્રમાણે પોતાની ગોત્રદેવીના મુખકમળમાંથી નિકળતે મધુરસ જેવો. ગિરિરાજને પ્રૌઢ મહિમા સાંભળી, જાણે અમૃતથી સીંચાયેલું હોય, દૂધથી ધોવાયેલો હોય, અને ચંદ્રિકાથી હાર્યો હોય, તેમ કંડૂ રાજા સુંદર નિમેલતાને પામ્યો. તરતજ જગજનની અંબિકાને નમસ્કાર કરી, શંખના જેવું નિર્મલ અંતઃકરણ ધારણ કરી અને હૃદયમાં ચારૂ ચરિત્રની પૃહા રાખી તે સિદ્ધાચળ તરફ ચાલી નીકળે. જયાં સુધી તીર્થની પ્રાપ્તિ થાય નહીં ત્યાં સુધી તેણે આહાર કરે તજી દીધે, અને માર્ગમાં ચાલતાં સિદ્ધગિરિના મનહર ગુણેથી તેનું હૃદય આર્ટ થવા લાગ્યું. માનસિક સ્થાનના વેગમાં અને દરેક કથાના પ્રસંગમાં ગોત્રદેવીએ કહેલા શત્રુજ્ય તીર્થને સ્પર્શ કરતો કરતે અનુક્રમે તે શત્રુંજયની નજીક આવી પહોંચ્યા. સાત દિવસે જ્યારે ગિરિરાજનું પવિત્ર શિખર તેના જેવામાં આવ્યું ત્યારે તેનાં દર્શન કરવામાં ઉત્કંઠિત એવાં પિતાનાં નેત્રોને તે કહેવા લાગે “હે નેત્રો ! તમારા પુણ્યના સમૂહથી આજે ગિરિરાજ પ્રત્યક્ષ થયા છે, તેથી તેનું સારી રીતે દર્શન કરે.” એવી રીતે હર્ષ પામેલા કંડુરાજાએ માર્ગમાં એક મહામુનિને જોયા એટલે પ્રણામ કરી મુનિના મુખકમળ ઉપર દૃષ્ટિ રાખીને તેમની પાસે બેઠે. જ્ઞાની અને દયાળુ મુનિ, રાજાને સંવેગને સંગી જાણ આગ્રહથી તેને આ પ્રમાણે દેશના આપવા લાગ્યા “હે રાજન તું ધર્મમાં ઉત્સુક છે, વળી આ ગિરિરાજરૂપ પવિત્ર તીર્થતરફ ગમન કરે છે માટે હે સત્વધર! ચરિત્ર વા લક્ષણને પ્રકટ કરનાર તને સાંભળ. સર્વજ્ઞ જિનેશ્વરો કર્મરૂપી તૃણને છેદનારું, અને પાંચમી ગતિ (મેલ)ને આપનારું એ ચારિત્ર પાંચ પ્રકારે કહે છે. પહેલું સામાયિક, બીજું છેદે પરથાપનીયક, ત્રીજું સૂક્ષ્મક્રિય (સંપાય), ચોથું પરિહાર વિશુદ્ધિ અને પાંચમુ યથાખ્યાત.' એ ચારિત્રવિના પંગુની પેઠે જ્ઞાનદર્શન વૃથા છે અને જ્ઞાનદર્શનવિના અંધની પેઠે એ ચારિત્ર નિષ્ફળ છે. જેમ સુવર્ણના ઘડામાં અમૃત, સુવર્ણમાં સુગંધ, ચંદ્રમાં ચંદનલેપ, મુદ્રિકામાં મણિ, પર્વણીમાં દાન, અને દાનમાં અદ્ભુત વાસના અતિશય ૧ નવતત્વ બાળાધમાં સંવરતત્ત્વમાં વિસ્તાર જી. For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો. ] સમવસરણની રચનાનો પ્રારંભ. ૧૧ શોભે છે, તેમ આ સિદ્ધિગિરિમાં ચારિત્ર અંગીકાર કરીને જિનેશ્વરનું ધ્યાન કરવું તે અતિ ઉત્કર્ષકારી છે. “ મુનિની આ પ્રકારની વાણીથી હર્ષ પામેલા કંડૂરાજ તેમની પાસે ચારિત્ર ગ્રહણ કરી, ખાદ્ય અત્યંતર બન્ને પ્રકારના પરિગ્રહને છેડી પ્રસન્ન દૃષ્ટિ કરી શકુંજય તીર્થે આણ્યે. ગિરિરાજ ઉપર ચડીને એ કંડૂ મુનિએ શીલરૂપી વચ અને દયારૂપી ઢાલ ધારણ કરી, ત્રતરૂપી અસ્રવડે પાપરૂપી શત્રુને વેગથી હણી નાખ્યા. હે દેવતાઓ! તે આ કંડૂમુનિ આદિનાથની પવિત્ર મૂર્તિના વારંવાર દર્શન કરતાં છતાં પણ તૃપ્તિ નહીં પામતા અને રામાંચસહિત પ્રભુના દર્શનને માટે પેાતાનાં નેત્રોને નિમેષપણે' પ્રવત્તìવતા આ શિખરના અગ્રભાગમાં દુષ્કર તપ કરેછે. હવે એ મહાત્માનાં કર્મ ક્ષીણ થઈ ગયાં છે, તેથી અપસમયમાં તે શુભેાય (કેવળ ) જ્ઞાનને પ્રાપ્ત કરશે. હું દેવા! એક વખતે હું મહાવિદેહ ક્ષેત્રમાં ગયા હતા, ત્યાં પણ સીમંધર સ્વામીના મુખથી મેં સાંભળ્યું હતું કે “જે મહાપાપી હાય તેપણ કંડૂરાજાની પેઠે શત્રુંજય ગિરિના સેવનથી શુદ્ધ થઈ સિદ્ધિને પામેછે.” ઇંદ્રે એપ્રમાણે કહ્યું એટલે સર્વ દેવતાએ પાતાની કાંતિથી આકાશને પ્રકાશિત કરતા અને મેાટા રંગવડે તરંગિત થતા, આધ તીર્થંકરને નમકાર કરવા ચાલ્યા. દુષ્ટકર્મોના નાશ કરનાર અને દુષ્ટોનું અદન (ભક્ષણ) કરનાર રાજાદનીના વૃક્ષને પ્રદક્ષિણા કરી તેઓએ શ્રીમહાવીર સ્વામીની પાસે આવી નમરકાર કર્યો. ભગવંતની આસપાસ ખીજા મુનિએ જાણે મૂર્તિમાનૢ શમરસ તથા દેહધારી ધર્મ હાય તેવા જણાતા હતા. જેમાંના કાઈ અનેક લબ્ધિના મોટા ભંડાર હતા, કોઇ અષ્ટાંગયોગમાં નિપુણ હતા, કાઈ મહિમાના ઉદ્દયથી પુષ્ટ હતા, કાઈ આત્માને ધ્યાનમાં લીન કરતા હતા, કાઇએ મૌનવ્રત અવલખન કર્યું હતું, કાઈ ધર્મનું માહાત્મ્ય કહેતા હતા, કાઇ મહામંત્રના જપ કરતા હતા, કાઇ જપમાળાના મણકા ફેરવતા હતા, કાઈ પરસ્પર કથા કરતા હતા, કોઈ કાયાત્સર્ગમાં રહ્યા હતા, કાઈ પદ્માસન કરી બેઠા હતા, કાઈ અઢીનપણે અં જલિ જોડતા હતા, કાઈ આદિનાથના મુખકમળને જોવામાં તત્પર હતા, કાઈ સૂર્યસામાં નેત્રો રાખી રહ્યા હતા, કાઇએ હાથમાં પુસ્તકે રાખ્યાં હતાં, કાઈ તપ કરતા હતા અને કાઈ તીર્થસેવા કરતા હતા. એવા સમગ્ર સિદ્ધાંત અને તત્ત્વવિદ્યામાં નિપુણ, શ્વેત વસ્ત્રોને ધારણ કરનારા, ઉગ્ર પરીસહેાને સહન કરનારા, અં ૧ આંખના પલકારા વગર. ૨ રાયણ વૃક્ષ. For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાભ્ય. [ સર્ગ ૧ લે. તરંગ શત્રુઓને જિતવામાં શૂરવીર, સત્વમાં પ્રીતિવાળા અને ચૌદ ઉપકરણની પ્રતિલેખના કરતા તે મુનિઓએ દેવતાઓને પ્રણામ કર્યો. પછી પરસ્પર સારસાર તેને ઉપયોગ કરવાવડે સ્પર્ધા કરતા દેવતાઓએ સમવસરણની રચનાને આરંભ કર્યો. વાયુકુમાર દેવોએ સુગંધી વાયુથી માર્જન કર્યું, અને મેઘ કુમારોએ સુગંધી જલથી સિંચન કર્યું, સુગંધી જલવડે સિંચન થયેલી એ શત્રુંજયની ભૂમિ જાણે મેક્ષરૂપ ફળને માટે પુણ્યરૂપી વૃક્ષ વાવવા સારૂ તૈયાર કરી હોય તેવી શુભવા લાગી. તેની ઉપર વ્યંતર દેવતાઓએ જન પ્રમાણ ભૂમિમાં જેઓના ડિંટ નીચે છે એવાં પંચવર્ણ પુષ્પોની જાનુ પ્રમાણ વૃષ્ટિ કરી, વિચિત્ર અને વિવિધવણું - લોથી સપાટ બાંધેલા પૃથ્વીતળ ઉપર વ્યંતરેઢોએ ભરપૂર પુષ્પના રાશિ વેર્યા. રતની ભૂમિઉપર રહેલા એ પુષ્પો જાણે પ્રભુની પાસે કામદેવે પિતાનાં શસ્ત્રો છોડી દીધાં હેય તેમ રોભવા લાગ્યાં. ચારે દિશાએ રાતા પલનાં તોરણ બાંધ્યાં, જે. નાથી દિશાઓનાં મુખ સરાગ જવા લાગ્યાં. તે પછી બાહેરના ભાગમાં ભુવનપતિઓએ પ્રભુના શુભ ધ્યાનને જાણે મૂર્તિવંત ભંડાર હોય તે પ્રકાશમાન રૂપાને ગઢ કયો, તે જન સુધીની પૃથ્વીમાં પિંડાકારે વ્યાપીને રહેલે હેવાથી ચંદ્રના જે શોભતા હતા, તે તેત્રીશ ધનુષ અને એક તૃતીયાંશ યુક્ત એક હાથ પહોળો અને પાંચસે ધનુષ ઉંચાઈમાં હતું. કુંડળને આકારે શોભતા એ ગઢની ઉપર ફરતી સુવર્ણના કાંગરાની શ્રેણી કરવામાં આવી. તે ગઢથી ૧૫૦૦ ધનુષ મૂકીને જતિષ્પતિ દેવતાઓએ સુવર્ણને મધ્યમગઢ કર્યો પૂર્વના ગઢની જેટલાજ પહેળા ને ઉંચા તે ગઢ ઉપર કરેલા પ્રકાશમાન રલમય કાંગરા ઘણું સુંદર જણાવા લાગ્યા. તે પછી તેની અંદર વૈમાનિક દેવતાઓએ કિરણોના તરંગોથી વિચિત્ર રતમય ગઢ પૂર્વને માન પ્રમાણે કર્યો અને તેની ઉપર દિવ્ય પ્રભાવથી સંપૂર્ણ મણિના કાંગરાની શ્રેણીઓ રચવામાં આવી તે બહુજ શેવા લાગી. તે ગઢની ઉપર સંસારમાં પરિભ્રમણ કરવાથી તાપ પામેલા પ્રાણુઓના ખેદને નાશ કરવાને માટે જાણે પંખે કરતી હોય તેવી વિચિત્ર પતાકાઓ શોભતી હતી. તે ગઢની ઉપર સુવર્ણની ઘુઘરીઓના શબ્દોથી દિશાઓને ગજાવતો એક રતમય મહાધ્વજ શોભતો હતો. દરેક ગઢમાં જાણે સંપત્તિઓના પ્રવેશને માટે તૈયાર કર્યા હોય તેવા સુંદર કમાડવાળા ચાર ચાર દ્વારા પ્રકાશમાન રતોથી દીપતા હતા, તે દ્વારે ઉપર રચેલા ઇંદ્રમણિનાં તારણો જાણે ગઢરૂપી તરૂણ પુરૂની દાઢી મૂછ હોય તેવાં શોભતાં હતાં. દરેક દ્વારે ફુરણયમાન ધૂપીઆમાં ક For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો. ] સમવસરણની સુંદર યોજના. રેલી ધૂપઘટીના ધુમાડાથી દિશાઓને વ્યાપ્ત કરતી તથા અંધકારને નાશ કરતી મહાશાળાઓ શેભી રહી હતી. બહારના ગઢના દરેક દ્વારની પાસે દેવતાઓએ પ્રભુને નમવા આવનારાઓને સ્નાન કરવાને માટે સુવર્ણકમળોની શ્રેણીથી શોભતી અને સુંદર જલથી પૂર્ણ એવી વાપીકાઓ રચી હતી. પછી મધ્ય ગઢની અંદર ઈશાન દિશામાં પ્રભુને વિશ્રામ લેવા માટે એક દેવછંદ રચ્યું. રતન ગઢના મધ્યમાં એક મણિમય પીઠ કરી અને તે પીઠ ઉપર સત્તાવીશ ધનુષ્ય ઉંચું એક ચૈત્યવૃક્ષ રચ્યું. એ ચૈત્યવૃક્ષનાં સુશોભિત પલ્લવડે આપના ભયથી રહિત થઈને બેઠેલા લેને એ સમવસરણ પૂર્ણ રીતે શેજિત જણાવા લાગ્યું. તે ચૈત્યવૃક્ષની નીચે મણિઓથી સૂર્યના બિંબ જેવાં, પાદપીઠ અને અવછંભ સહિત, સુવર્ણનાં ચારે દિશાએ સિંહાસન રચ્યાં અને તે સિંહાસનની ઉપર સદ્ભક્તિવડે ઉજવળ ચિત્તવાળા દેવતાઓએ ત્રણ ભુવનના પ્રભુપણાને મહિમા પ્રગટ કરનારાં ત્રણ ત્રણ છત્રો બનાવ્યાં. સમવસણની પાસે એક હજાર જન ઉંચે જાણે મોક્ષની નિસરણી હોય તેવો સુવર્ણનો ધર્મધ્વજ ચારે દિશાએ એકેક સ્થાપન કરવામાં આવે. દરેક ગઢના દરેક દ્વાર આગળ તુંબરૂ વિગેરે દેવતાઓ દેદિપ્યમાન શૃંગાર ધારણ કરી અને હાથમાં છડી રાખી પ્રતિહાર થઈને ઉભા રહ્યા. એવી રીતે લક્ષ્મીને શરણરૂપ સમવસરણ રચી ચંદ્રોએ તે સંબંધી વિશેષ કાર્ય સમાપ્ત કર્યું. તે પછી દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણમય નવ કમળો ઉપર ચરણકમળને મુકતા, નવતાના ઈશ્વર, નવનિધિના દાતાર, જગતનું જાણે જીવિત હેય અને ધાર્મિઓનું જાણે સર્વસ્વ હોય, તેવા પ્રભુએ પૂર્વદ્રારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. તે વખતે મેક્ષના અર્થિઓ પ્રભુને વાવડે સ્તવવા લાગ્યા, મનવડે ચિંતવવા લાગ્યા, શ્રવણવડે સાંભળવા લાગ્યા અને કોટી નેત્રોવડે જેવા લાગ્યા. એ ધર્મ ચક્રી પ્રભુની આગળ સુવર્ણ કમળમાં રહેલું, અને પાપરૂપ અંધકારમાં સૂર્યમંડળરૂપ ધર્મ ચક્ર પ્રકટ થયું. પ્રભુએ સૈયદ્રુમની પાસે આવી પ્રદક્ષિણા કરી એટલે જાણે તેને અભિમાન આવ્યું હોય તેમ તે (ચૈત્યવ્રુમ) નવપલ્લવ અને પુ થી વ્યાપ્ત થયું. પછી પૂર્વ દિશા તરફ આવી “નમeતી' એમ બોલી તત્વજ્ઞ પ્રભુ સિંહાસન ઉપર બીરાજમાન થયા. તરતજ બાકીની ત્રણ દિશાના સિહાસન ઉપર વ્યંતર દેવોએ ભગવંતનાં ત્રણ રૂપ વિકલ્યું. તે રૂપ પ્રભુના રૂપની જેવાં જ થયાં તે પ્રભાવ સ્વામીને જ છે. પછી સાધુઓ, સાધ્વીઓ અને વૈમાનિક ૧ વાવ. For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાત્મ્ય. [ સર્ગ ૧ લે. દેવીઓ પૂર્વકારથી પસી, રસગઢના મધ્યમાં રહેલા પ્રભુને પ્રદક્ષિણા કરી, ભક્તિપૂર્વક નમરકાર અને સ્તુતિ કરી સ્વામીની સન્મુખ અગ્નિ દિશામાં બેઠી. તેમાં આગળ મુનિ બેઠા, તેમના પૃષ્ઠ ભાગમાં વૈમાનિક દેવતાની સ્ત્રીઓ ઉભી રહી અને તેની પાછળ તેવી જ રીતે સાધ્વીઓ પણ ઉભી રહી. ભવનપતિ, જતિષી અને વ્યંતરની સ્ત્રીઓ દક્ષિણ દ્વારથી પ્રવેશ કરી પૂર્વવત્ પ્રભુને નમસ્કાર કરી અનુક્રમે નૈઋત દિશામાં બેઠી અને તે ત્રણે નિકાયના દેવે પશ્ચિમઢારથી પ્રવેશ કરી તેવી જ રીતે નમી વાયવ્ય દિશામાં બેઠા. વૈમાનિક દેવ, નર અને નારીઓ ઉત્તર દ્વારથી પ્રવેશ કરી પ્રભુના ચરણને નમી ઈશાન દિશામાં બેઠા. મૃગ, સિંહ, અથ અને મહિષ વિગેરે તિર્ય, અહંત દર્શનના માહાભ્યથી પરસ્પરના જાતિ વૈરને પણ છોડી દઈ બીજા ગઢના મધ્ય ભાગમાં રહ્યા અને દેવ અસુર તથા મનુષ્યનાં વાહને પ્રાંત ગઢમાં રાખવામાં આવ્યાં; કારણ કે ભગવંતના મતમાં સમસરણને તેવો ક્રમ કહે છે. એવી રીતે રચેલા સમવસરણમાં બીજા પણ સિદ્ધ ગંધર્વ અને કિન્નરાદિ પ્રભુના વાક્યરૂપી અમૃતનું પાન કરવાને માટે ઉદ્યમવંત થઈ યથાસ્થાને આવીને બેઠા. તે જ પ્રમાણુ સમવસરણમાં મનુષ્ય, નાગકુમારાદિ અસુરે અને બીજા દેવતાઓ કેટી ગમે સમાય છે તે પ્રભુને જ મહિમા છે. આવી રીતે સમવસરણના મધ્યમાં સિંહાસન પર બીરાજમાન થયેલા, ત્રણ છત્રોથી શેભતા, ચામરવડે વીંજાતા, સર્વ અતિશયથી પ્રકાશિત થયેલા પિતાના પ્રસન્નપ્રભાવથી ત્રણ જગતને પ્લાવિત કરતા, મધ્યસ્થ દૃષ્ટિએ સર્વજનને અવલોકન કરતા, નૈલેક્યના ઐશ્વર્યથી સુંદર, સર્વ પ્રાણુઓના હિતકારી અને પિતાના દિવ્યપ્રભાવના મહિમાથી આવૃત થએલા શ્રીવીર પ્રભુને જોઈ સર્વ દેવતાઓ વચનથી કહી શકાય નહીં તેવા હર્ષને પ્રાપ્ત થયા. કોઈ દેવતાઓ પ્રભુની પાસે આવી મસ્તકે ધુણાવવા લાગ્યા, કોઈ પૂંછણ ઉતારવા લાગ્યા અને કોઈ રસ્તુતિ કરવા લાગ્યા. તેવામાં સૌરાષ્ટ્ર દેશને અધિપતિ, ગિરિદુર્ગ (ગિરિનાર)માં રાજય કરતા ગાધિ રાજાને પુત્ર રિપુમલ નામે એક જાદવ રાજા પણ ત્યાં આવી ગ્ય સ્થાને બેઠે. એવી રીતે પ્રભુના વચનરૂપી અમૃતનું પાન કરવાની ઈચ્છાવાળા છેવણને જાગૃત કરી સર્વ લેક યથાસ્થાને બેઠા. તે વખતે ફુરણાયમાન ભક્તિથી ૧ છેલ્લા. For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો.]. ઈકે કરેલી ભગવંતની સ્તુતિ. ૧૫ હર્ષનાં અશ્રુ જેના નેત્રોમાં આવેલાં છે એવો સૌધર્મેન્દ્ર રોમાંચરૂપી ચુકને ધારણ કરતો આ પ્રમાણે સ્તુતિ કરવા લાગે. હે સ્વામિનાહે જિનાધીશ! હે દેવ ! હે જગત્મભુ! તમે જ્ય પામે. હે લેક્ષમાં તિલકરૂપ! આ સંસારને તારનારા તમે જય પામે. હે દેવાધિદેવ ! પૂ“જવા ગ્ય, કરૂણના સાગર, અને સંસારીઓને શરણ કરવા લાયક એવા તમે કરૂણકર પ્રભુ જય પામો. હે અહંન! જંગમ કલ્પવૃક્ષરૂપ, પરમેશ્વર,પરમેષ્ટી, અનંત, અવ્યક્ત અને નિરંજન એવા તમે જયવંત વૉ. હે સિદ્ધ! સ્વયંબુદ્ધ, સર્વ તત્ત્વના સમુદ્ર, સર્વ સુખના આગાર, અને મહેશ્વર એવા હે નાથ ! તમે જ્યવંત વર્તો. હે પ્રભુ! તમે અનાદિ, અનંત અને અવ્યક્તસ્વરૂપને ધારણ કરનારા છે. સુર અ“સુર અને મનષ્યના સ્વામીઓ તમને જ નમસ્કાર કરે છે. હે જગત્પતિ! તમા“રાથી આ જગતને અમે ધન્ય માનીએ છીએ. કારણ કે અન્ય દર્શનીઓના કુત“કથી તમે અભેદ્ય છો. હે ઈશ્વર ! તમારાથી અમે મોક્ષસુખના આનંદની સ્પૃહા રાખીએ છીએ. હે નાથ! તમારા અતુલ માહાભ્યને દેવતા પણ જાણી શકતા “નથી. હે સર્વ તત્ત્વને જાણનારા પ્રભુ ! જે પરબ્રહ્મ છે તે પણ ફક્ત તમારેવિષેજ પ્રાપ્ત થાય છે તેથી હે ભગવન્! વિદ્વાન લેકે, મુક્તિ સર્વદા તમારે જ આધીન છે એમ કહે છે. હે ઈશ્વર ! આ જગતને ઉદ્ધાર કરવાને માટે તમે મનુષ્યસ્વરૂપને પામ્યા છો; નહીં તો મુખવંધ્યા જેવી આ સૃષ્ટિ, અસુષ્ટિ સમાન થઈ જાત. હે દયાળુ! બીજા સર્વ દેવોમાં તમારા અંશવડે કરીને જ દેવપણું ગણાય છે, કારણ કે બીજા મતના વિદ્વાને પણ વીતરાગપણામાંજ મુક્તિ માને છે. હે જગત્પ! નિશ્ચયથી તમેજ પરમેશ્વર છે કેમકે રાગદ્વેષવડે ભરેલા બીજા દેવોમાં તત્ત્વથી દેવપણાનીયેગ્યતા ઘટતી જ નથી. હે નાથ! ભાગ્યહીન લેકે અન્ય દેવની પેઠે તમને “જોઈ શકતા નથી, કેમકે પૃથ્વીમાં બીજાં રોની પેઠે ચિંતામણિ રત સુલભ હેતું નથી. હે વિભુ! જેવી વિશ્વને આશ્ચર્ય કરનારી પ્રભાવની સમૃદ્ધિ તમારામાં છે તેવી બીજા દેવામાં રહેલી નથી, કારણ કે નક્ષત્રમાં સૂર્યની કાંતિ ક્યાંથી હોય? “હે દેવાધિદેવ ! જ્યાં તમે સંચરેછો તે પૃથ્વીમાં સવાસો જન સુધી સાત પ્ર કારની ઇતિઓ પણ ઉત્પન્ન થતી નથી, અહે મહાત્માઓને કે મહિમા છે! “હે ભગવન! યોગીઓને ધ્યાન કરવાને ગ્ય એવા તિરૂપ તમેજ છે અને ૧ ચાલતું. ૨ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઉદરનો ઉપદ્રવ, કીડાનો ઉપદ્રવ, સુડાનો ઉપદ્રવ, સ્વચક્રનો ભય અને પરચકને ભય એ સાત ઈતિ-ઉત્પાત ગણાય છે. For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહા.... [ સર્ચ ૧ લે. “અષ્ટકર્મના નાશને માટે તેમજ અષ્ટાંગયોગ કરે છે. સવામીઓના પણ સ્વામી, “ગુરૂઓને પણ ગુરૂ અને દેના પણ દેવ એવા તમને નમસ્કાર કરૂંછું. હે પ્રભુ! જલમાં, અગ્નિમાં, અરણ્યમાં, શત્રુઓના સંકટમાં, તેમજ સિંહ સર્ષ અને રેગની વિપત્તિમાં તમેજ એક શરણભૂત છે.” એવી રીતે ભક્તિથી જિદ્રની સ્તુતિ કરીને દેવતાને પતિ ઈદ્ર જલનું પાન કરવાને ચાતક તત્પર થાય તેની પેઠે પ્રભુની વાણીનું પાન કરવાને આગળ બેઠે. તે પછી ત્રણ જગતના સ્વામી સર્વ જગતના હર્ષને અર્થે સર્વ ભાષામાં સમાન અર્થને પ્રરૂપનારી, સર્વ પ્રાણીઓને હિતકારી, સર્વ અતિશથી ભરેલી, સર્વત થી સુંદર, યથાર્થ, સૌભાગ્યવાળી, શાંત અને જન સુધી પ્રસાર પામતી મધુર વાણુ વડે દેશના આપવા લાગ્યા. “હેજનો! જેમ કસ્તુરી મૃગની નાભિમાંથી થાય છે પણ તે પિતાના સુગંધના ગુણે અમૂલ્યપણાને પામે છે તેમ આ કૃત્રિમ અને અ શુચિ એ મનુષ્ય દેહ ધર્મના ગુણથી ઉત્તમપણાને પામે છે. આ કાયામાં સાત “ધાતુરૂપ મળી બાહેર અને અંદર રહેલા છે, તેને લીધે અશુચિ એવી આ કાયા સર્વથા નિરર્થક છે. તેમ છતાં અહે! મૂઢ પ્રાણી, અહંકાર અને પ્રૌઢ કર્મને વશ થઈ પિતાના આત્માને અજરામર માની ઈચ્છા પ્રમાણે વર્તે છે. નાના પ્રકારનાં શસ્ત્રો, “જલ, અગ્નિ, બે પ્રકારનું વિષ, શત્રુઓ, તીવ્ર વ્યાધિઓ, અકાલમૃત્યુ, શીત તથા ગરમી વિગેરેની પીડા, જરાવસ્થા અને ઈષ્ટ-મિત્રાદિકની વિપત્તિ, ઇત્યાદિક મહાદેલવડે આ કાયા અત્યંત કલેશ પામે છે. હે પ્રાણુઓ! એવી રીતે આ અસાર દેહ “પામીને જગતમાં સાર અને પૂજવા ગ્ય એવા ધર્મને સત્વર સંપાદન કરે. “અમૂલ્ય ચિતામણિરત જે કાચના સંચયથી પ્રાપ્ત થતું હેય, રજવડે કરીને જે સુવર્ણ મળતું હોય, જલના બિંદુથી જે સુધાસાગર પ્રાપ્ત થતે હેય, ગૃહથી જે સામ્રાજ્ય મળતું હોય અને દેહવડે જે સુકૃત સંપાદન થતું હોય તે તસ્વાત ત્ત્વને વિચાર કરી શકનારે કયો પુરૂષ ન ગ્રહણ કરે? માતા, પિતા, ભ્રાતા, “મિત્ર અને રાજા તેઓમાંનું કઈ ધર્મવિના રક્ષણ કરતું નથી અને ધર્મ રક્ષણ કરે છે તેથી જગતમાં તેજ સેવવાને ગ્ય છે. આ જગતમાં સદ્ધર્મ મેળવવાના ઉપાયેથી, “ઉચિત આચરણથી અને જ્ઞાનયુક્ત ક્રિયાથી બુદ્ધિવંતને જન્મ પ્રશંસનીયપ ણાને પામે છે. ખરેખર એક ધર્મજ પ્રગટપણે જગત્પતિની પદવીને યોગ્ય છે કારણ કે તેની આજ્ઞાને અનુસરનારા લેક ત્રણ લેકના નાયક થાય છે. હે ભવ્ય ! રાજા ૧ સ્થાવરવિષ-અફીણ, સોમલ, વચ્છનાગાદિ. જંગમવિષ–સર્પાદિ ઝેરી પ્રાણી સંબંધી. For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ ખંડ ૧ લો. ] ગિરિરાજના માહાતમ્યસંબંધી ઇદ્રના પ્રશ્નો. “વિગેરેની સેવાથી આત્માને વૃથા દુઃખ શામાટે આપ છો ? તેજ રાજાને જે રાજા“પણું આપનાર છે તે ધર્મની સેવા કરે. કેઈ ઠેકાણે ધર્મવિના કોઈપણ મેળવી શકાતું નથી. વિચારો કે કેટલાએક દુઃખ સહન કરે છે અને કેટલાએક સારા ભેગ ભગવે છે તો ત્યાં ધર્મનું જ પ્રમાણ છે. હે પ્રાણીઓ! કઈ વખતે પણ તમે રાગાદિકને વશ થશો નહીં, કારણ કે “એ રાગાદિક થોડુંક સુખ કરી દેખાડી) અંતે નરકાદિકમાં નાખે છે. હું ધારું છું કે, બીજા કોઈ નહીં પણ વિષય એજ ખરેખરા શત્રુઓ છે કે જેઓ પ્રથમ આરંભમાં “રમ્ય જણાય છે અને અંતે સર્વનો ઘાત કરે છે. જેઓની પાસે ધર્મરૂપી સૂર્ય તી“કાંતિએ પ્રકાશ નથી તેઓની તરફ એ વિષયે અંધકારની પેઠે અનિવારિતપણે પ્રવર્તે છે. પ્રમાદરૂપ પડળથી જેઓનાં ભાવનેત્ર' નાશ પામ્યાં છે એવા પ્રાણીઓ “કુમાર્ગ ચાલી દુઃખરૂપ હિંસક પ્રાણુઓથી ભરેલા નરકરૂપી અરણ્યમાં પડે છે. “પૃથ્વી ઉપર સૂર્ય અને ચંદ્રના દર્શનવડે પ્રત્યક્ષપણે ધર્મારાધન વડે વાંચ્છિત સુ ખને લાભ દેખાતાં છતાં પણ ધર્મનું ઉજવળ અને પ્રત્યક્ષ માહાભ્ય આ પ્રાણી “જાણતાં છતાં જાણતા નથી. દિવસ ને રાત્રિ, સુખ ને દુઃખ, તેમજ જાગ્રત ને નિદ્રાવસ્થા જોવાથી પુણ્ય પાપનું ફળ પ્રત્યક્ષ જણાય છે. જે શુદ્ર એવા રાક્ષસ, સિહ અને સપદિક પણ પુણ્યવાનું પ્રાણને ઈજા કરવા જરાપણ સમર્થ થઈ શકતા નથી, “એજ ધર્મનું પ્રત્યક્ષ મહામ્ય, સર્વત્ર ફુરણાયમાન છે. માટે ધર્મને દ્રોહ કરનાર બલવાનું પ્રમાદ સર્વથા છોડી દે, કારણ કે જ્યારે તેનાથી ધર્મ હણાય છે ત્યારે દેહમાં વ્યાધિ અને બંધાદિ વિપત્તિઓ ઉત્પન્ન થાય છે. હે પ્રાણુઓ ! આવી રીતે ચિત્તમાં પુણ્યપાપનું ફળ વિચારીને જેનાથી કલ્યાણની સિદ્ધિ થાય છે એવા “તે ધર્મને ભજો. એવી રીતે ધર્મરૂપી અમૃતને ઝરનારા જગદગુરૂના વચનનું પાન કરીને શ્રોતાલેકે અખંડિત હર્ષને પ્રાપ્ત થયા. તે વખતે સર્વ સભાના લેકે અમૃતથી જાણે તૃપ્ત થયા હોય, ચાંદનીથી જાણે વ્યાપ્ત થયા હોય, અને નિધાનલબ્ધિથી જાણે સંપન્ન થયા હોય તેવા દેખાવા લાગ્યા. કોઈ સંયમને ગ્રહણ કરવા લાગ્યા, કોઈ સમક્તિને પ્રાપ્ત થયા, અને કોઈ હર્ષથી ભદ્રક ભાવવડે યુક્ત થયા. સદા પુણ્યકર્મમાં પ્રવૃત્ત એ સૌધર્મેદ્ર-ભક્તિયુક્ત થઈ શત્રુંજય તીર્થને, ત્યાં પધારેલા પ્રભુને, ત્રણ જગતના જનોએ પૂછત એવી યુગાદિ જિનની પ્રતિમાને, ઝરતા દૂધવાળી ૧. જ્ઞાનરૂપ નેત્ર. For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાતમ્ય. [ સર્ગ ૧ લે. રાજાની (રાયણ)ને, તેની નીચે રહેલી પ્રભુની પાદુકાને, તેમજ નદીઓ, સરેવરે, કુંડ, પર્વત, વૃક્ષો, વને, નગર, અને ઉંચા શીખરોને જોઈ તથા ભગવતના ચરણને નમસ્કાર કરી હર્ષના ઉત્કર્ષને પ્રાપ્ત થયે. પછી રોમાંચરૂપી કંચુકને ધારણ કરી, બન્ને હાથ જોડી, સભાને હર્ષ કરનારી અને પ્રસક્તિરૂપ ગુણે ગર્ભિત એવી અમૃતમય વાણીથી જગત્પતિ પ્રત્યે પૂછવા લાગે. હે જગતના આધારભૂત ભગવન્! આ જગતમાં તીર્થરૂપતે તમેજ છે અને તમારાથી અધિષ્ઠિત એવું આ તીર્થ વિશેષપણે પવિત્ર ગણાય છે. હે પ્રભુ! આ તીર્થમાં શું દાન અપાય છે? શું તપ કરાય છે ? શું વ્રત તથા જપ કરાય છે? અને અહીં શું શું સિદ્ધિઓ થાય છે ? અહીં શું ફળ મેળવાય છે? શું ધ્યાન કરવાને યોગ્ય છે? અને શું સુકૃત પ્રાપ્ત થાય છે? આ પર્વત ક્યારે થયે છે? શા માટે થયે છે અને તેની સ્થિતિ કેટલી છે? આ નવીન પ્રાસાદ ક્યા ઉત્તમ પુરૂષે કરાવેલ છે ? અને તેમાં રહેલી આ ચંદ્રની જત્રના જેવી સુંદર પ્રતિમા કેણે નિર્માણ કરી છે? આ પ્રભુની પાસે દ્વાર ઉપર ખગ્ન ધારણ કરીને કયા બે દેવ રહેલા છે ? તેમના નામ અને દક્ષિણ પડખે બે મૂર્તિ કોની છે ? બીજા આ દેવતા કયા છે? આ રાજાની (રાયણ) નું વૃક્ષ કેમ રહેલું છે? તેની નીચે રહેલી બે પાદુકા કોની છે ? આ ક્યા મયૂરપક્ષીની પ્રતિમા છે? આ ક યક્ષ અહીં રહે છે? આ કઈ દેવી વિલાસ કરી રહી છે? આ કોણ મુનિઓ અહીં રહેલા છે? આ કઈ કઈ નદીઓ છે? આ કયા કયા વનો છે? આ સુંદર ફળવાળાં શેનાં વૃક્ષ છે ? આ કયા મુનિનું સરોવર છે? આ બીજા કુંડો કોના કોના છે ? આ રસપી, રનની ખાણ અને ગુફાઓનો છે પ્રભાવ છે? હે સ્વામિન્ ! આ લેપથી રચેલા સ્ત્રી સહિત પાંચ પુરૂષ કેણ છે? આ રૂષભદેવના અસાધારણ ગુણ ગાય છે ? આ દક્ષિણ દિશામાં રહેલે ગિરિ છે? અને તેને શું પ્રભાવ છે? આ ચારે દિશામાં રહેલાં શિખરો અને નગરે કયાં ક્યાં છે ? હે નાથ! અહીં સમુદ્ર શી રીતે આવ્યું હશે ? અહીં ક્યા ક્યા ઉત્તમ પુરૂષો થઈ ગયા છે? અહીં કેટલાકાળ સુધી પ્રાણી સિદ્ધિપદને પામશે? આ પર્વતનું શું સ્વરૂપ છે ? અને અહીં બુદ્ધિવાળા પુરૂષથી કેટલા ઉદ્ધાર થશે ? હે સ્વામી! આ સર્વે પ્રશ્નોના ઉત્તર આપ કૃપા કરીને કહે, કારણ કે જગતને પૂજય એવા પુરૂષો આશ્રિત ભક્તો ઉપર સ્વયમેવ વાત્સલ્યકારી હોય છે.' આવી રીતે શ્રી વિરપ્રભુ, સૌધર્મદ્રના મુખકમળથી સાંભળીને, તીર્થના પ્રભાવની વૃદ્ધિને અર્થ, ભવ્ય જીવોને બોધ થવાને અર્થે અને શ્રોતાજનના પાપને For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો.] સૌરાષ્ટ્ર દેશનું વર્ણન. નાશ કરવાને અર્થે ગંભીરવાણુથી વિસ્તાર કે સંક્ષેપવિના તીર્થનું માહાસ્ય કહેવા લાગ્યા. હે સુરરાજ ! સર્વ તીર્થોના અધિરાજ આ શત્રુંજય ગિરિનું માહાભ્ય, કહેનાર અને સાંભળનાર બન્નેને પુણ્યને અર્થ થાય છે તે તું ફુટ રીતે સાંભળ. સંપૂર્ણચંદ્રના જેવો વર્તુલ અને લાખ એજનના વિસ્તારવાળો આ જંબૂદ્વીપ નામને દ્વીપ છે, તે અનુપમ લક્ષ્મી વડે શોભી રહેલો છે. તેમાં આવેલું શાશ્વત જંબુ વૃક્ષ “મારી શાખાઓની ઉપર જિન ચે રહેલાં છે” એવા હર્ષથી પિતાના પલવડે નિરંતર નૃત્ય કરી રહેલું છે. તે દ્વીપમાં ભારત, હેમવંત, હરિવર્ષ, વિદેહ, રમ્યક, હિરણ્યવંત અને ઐરાવત નામે સાત ક્ષેત્રો છે અને તે ક્ષેત્રોના અંતરમાં આવેલા હિમવાન, મહાહિમવાન, નિષધ, નીલવાન, રૂપી અને શિખરી નામના છ વર્ષધર પર્વતો છે. તે પર્વતો પૂર્વ અને પશ્ચિમે લવણસમુદ્રપર્યત લાંબા તથા શાશ્વત ચોથી મંડિત છે. મહાવિદેહ ક્ષેત્રના મધ્યમાં લાખો શિખરોથી અલંકૃતિ એ સુવર્ણ મેરૂગિરિ આવેલ છે. તે પૃથ્વીના નાભિસ્થાનમાં રહેલું છે, એક લાખ જન ઉંચે છે, વનની શ્રેણીથી વિરાજીત છે અને શાશ્વત ચે, ચૂળિકાઓ તથા ચળકતા રતોનાં કિરણોથી તે ઘણે સુંદર લાગે છે. એ સર્વ ખંડમાં આ ભરતખંડને અમે પુણ્યથી ભરેલ માનીએ છીએ. કારણકે જેમાં દુઃષમ કાળ પ્રવર્તતાં છતાં પણ પ્રાણુઓ પુણ્યવંત થાય છે. તે બંને ડમાં દુનીતિને ત્રાસ કરનાર, સાત ઈતિવિનાને, પ્રીતિવંત પ્રજાવાળો અને સર્વ દેશેમાં મુખ્ય એ સુરાષ્ટ્ર (સેરઠ) નામે આ દેશ છે. જે દેશમાં અલ્પજલથી ધાન્ય પેદા થાય છે, અલ્પપુણ્યથી સલ્ફળ પ્રાપ્ત થાય છે અને અલ્પ પ્રયલથી કષાયનો નાશ થાય છે. જ્યાં આવેલા સર્વ જલાશનાં જલ નિર્દોષ છે, પર્વતે પવિત્ર છે અને પૃથ્વી સદા રસાય તથા સર્વ ધાતુમય છે. રથાને સ્થાને સર્વ પાપને હરનારાં તીર્થો, પવિત્ર જલવાળી નદીઓ અને પ્રભાવમય દ્રહો છે. પ્રફુલ્લિત અને સુગંધી કમળવાળાં સરોવર તથા શીતળ અને ઉષ્ણ જળથી મંડિત એવા કુંડો જયાં આવેલા છે. પગલે પગલે નિધાને છે, પર્વત પર્વતે મહાપ્રભાવિક ઔષધિઓ છે તથા સદા ફળે તેવાં વૃક્ષો રહેલાં છે. જ્યાં જાણે પૂર્વે વાવ્યું હોય તેમ સ્વયમેવ ધાન્ય પેદા થાય છે અને તીર્થસ્થાનના ફળને આપનારી પવિત્ર મૃત્તિકા છે. જ્યાં આદિના ૧ આ આખું ચરિત્ર વીરપરમાત્માના મુખથી કહેવાય છે અને તેના સારરૂપ ગ્રંથ કર્તાએ લખેલું છે. ૨ સૌરાષ્ટ્ર ને હાલ કાઠિયાવાડ કહેવામાં આવે છે. ' For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ શત્રુંજય માહાત્મ્ય. [ સર્ગ ૧ લો. 35 થના પૂજનનેમાટે વજ્ર, વૈસૂર્ય, તથા સૂર્યકાંતાઢિ રલ તથા મેાતિ અને ઇંદ્રમણીઆ સ્વયમેવ ઉત્પન્ન થાયછે. જ્યાં રલાકર (સમુદ્ર) જાણે એ દેશના ગુણાને વેરતા ઢાય તેમ રત્નોને વેરતા, પ્રભુની ભક્તિમાં તત્પરપણે ગર્જના કરતા પેાતાના મૈિંરૂપી હસ્તાવડે નૃત્ય કરી રહ્યોછે; અને “ સગરરાજા અહીં મને તીર્થરક્ષા કરવા લાગ્યા છે ” એમ માની પેાતાના ઉજ્જવળ ફીણથી જાણે હાસ્ય કરતા હાય તેમ જણાયછે. જે સૌરાષ્ટ્ર દેશમાં દેવતાએ અત્યંત ચેાવીશ તીર્થંકરા વિચર્યા છે અને ચક્રવર્તી, વાસુદેવ તથા બળદેવ વિગેરે ઉત્તમ પુરૂષા આવી ગયેલા છે. જ્યાં અનંત મુનિએ સિદ્ધિપદ પામ્યા છે અને પામશે, જ્યાં ધર્મધુરંધર સંધવીએ ઉત્પન્ન થયેલા છે, જ્યાં શ્રીકૃષ્ણાદિક વીર પુરૂષાએ શત્રુઓના સંહાર કરી ઉદય મેળળ્યા છે, જ્યાં ધણા રાજાએ નીતિમાં નિપુણ, પ્રજાના પાલનથી કીર્તિ મેળવનારા, શત્રુઓના નાશ કરનારા, દાન દેનારા, સુકૃતવંત અને સમદૃષ્ટિવાળા થઈ ગયાછે; જ્યાં નિરંતર સરલતાવાળા, પ્રસન્નમુખવાળા, વિચક્ષણ, સંતાષી, સદા હર્ષવંત, નિંદા અને ઈર્ષ્યા રહિત, પાતાની સ્રીમાં સંતેાષી, પરસ્ત્રીમાં પરાખ, સત્યવચન બેલનારા, સુકૃત કરનારા, દ્રોહબુદ્ધિ રહિત, શાંત, વૈરવિનાના, માયા અને લેાભને તજનારા, ઉદાર, શુદ્ધ આચારવાળા, અને સુખી લેાકેા વસેછે; જયાં સ્રીએ શીલગુણવડે ઉત્તમ, પતિભક્તિમાં પરાયણ, હસતા મુખવાળી, રૂપવંત, પરિવારમાં પ્રીતિયંત, ગુરૂજનની ભક્તિ કરનારી, પેાતાના સ્વામીપર આસક્ત, સારા ભાગ્યવાળી, તેજસ્વી, ઘણા પુત્રવાળી, લાયુક્ત, કમળના જેવા લાચનવાળી, કૈાતુકી, ચેડા ક્રોધવાળી, સારા વેષ રાખનારી, મુગ્ધ બુદ્ધિવાળી (ભેાળી), મધુરવાણી બોલનારી, અતિ ગંભીર અને ગુણીજનમાં પ્રીતિ રાખનારી છે; જ્યાં પુત્રો માતાના ભક્ત, પિતાના આજ્ઞાકારી, કળામાં કુશળ, શાંત અને સુશીલ છે; જ્યાં સેવકજને સ્વામિભક્ત, કામ વખતે હાજર રહેનારા, શૂરવીર, ચેાડામાં સંતેષ માનનારા, અનુરક્ત, પ્રિયકરનારા, હૃદયના આશયને જાણનારા, સભાને લાયક, સુંદર વાણી ખેલનારા, ધણા સ્નેહવાળા અને પેાતાના સ્વામીના દ્વેષી ઉપર દ્વેષ રાખનારા તેમજ તેના પ્રિયની ઉપર પ્રીતિ રાખનારા છે; જ્યાં ક્ષત્રિએ આસ્તિક, ઉચિત સાચવવામાં ચતુર, ક્ષમા અને દાક્ષિણ્યતાથી શાલતા, ષટ્ દર્શનમાં સમાન રીતે વતૈનારા, સેવા કરવાને ચાગ્ય અને પરાક્રમી છે; જ્યાં ગાયા અને મહિષીએ પુષ્ટ, ઘણા દૂધવાળી, બલવાન હેાવાથી ન ધારી શકાય તેવી અને સુંદર શીંગડાવાળી, અંધનરહિત કરેછે; જ્યાં ચપળ અને કદાવર ધાડાઓ, માટી અંધવાળા વૃષભેા, અને સંગ્રામરૂપી સમુદ્રના દ્વીપ (બેટ) જેવા ગજેંદ્રો શાભી રહેલા છે; જ્યાં બીજા For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો. ] શત્રુંજયનાં નામે. - ૨૧ પણ તિર્યંચો મહાબલવંત, પરજાતિ ઉપર મત્સરરહિત, કરતા વિનાના અને નિર્ભય થઈને રહેલા છે હે ઇંદ્ર! જે દેશમાં મોટા કિલ્લાથી શોભતાં ઉંચાં શહેરો આવેલાં છે કે જેઓ અહંતના ચૈત્ય ઉપર રહેલી ચલાયમાન ધ્વજાએથી જાણે સ્વર્ગના નગરની સાથે મળી જતાં હોય એમ જણાય છે; જૈન સાધુઓના મુખકમળમાંથી નીકળતા સિદ્ધાંતસારથી જેઓનાં પાપ લય થઈ ગયાં છે એવા પુણ્યવાન અને ધનાઢય લોકો જે નગરમાં વસે છે; વળી જે દેશમાં નગરો ઉંચા મેહેલેથી સુંદર તથા અખિલ વસ્તુથી ભરેલાં છે અને જયાં યાચકેના સમૂહ કૃતકૃત્ય થયેલી છે તે સૌરાષ્ટ્રદેશના મુગટરૂપ આ શત્રુંજય પર્વત છે. સમરણમાત્રથી પણ તે ઘણું પાપને નાશ કરનાર છે. હે ઇંદ્ર! કેવળજ્ઞાનવડેજ આ ગિરિનું સર્વ માહાસ્ય જાણી શકાય છે, પણ તે સર્વ કેવળીથી પણ કહી શકાતું નથી, તથાપિ તમારા પૂછવાથી હું સંક્ષેપમાત્ર કહું છું. કારણકે જાણ્યા પછી કહેવાની શક્તિ હોય તે પ્રમાણે પણ ન કહેતાં જે મૌન રહે છે તો તે મુંગા માણસે રસને સ્વાદ લીધા જેવું થાય છે. ત્રણ લેકના ઐશ્વર્યના ધામરૂપ આ ગિરિરાજના નામમાત્રથી પણ, જેમ પાર્શ્વનાથના નામથી સર્પનું વિષ ઉતરી જાય છે, તેમ પાપમાત્ર નાશ પામે છે. શત્રુંજય, પુંડરીક, સિદ્ધિક્ષેત્ર, મહાચળ, સુરશૈલ, વિમળાદ્રિ, પુણ્યરાશિ, શ્રેયાપદ, પર્વદ્ર, સુભદ્ર, દૃઢશક્તિ, અકર્મક, મુક્તિગેહ, મહાતીર્થ, શાશ્વત, સર્વકામદ, પુષ્પદંત, મહાપ, પૃથ્વીપીઠ, પ્રપદ, પાતાળમૂળ, કેલાસ, અને ક્ષિતિમંડળમંડન, ઈત્યાદિક અતિ સુખદાયક એવાં એકસો ને આઠ નામ આ તીર્થંનાં છે. (તે નામો સુધર્મ ગણધરે રચેલા મહાકલ્પસૂત્રમાંથી જાણી લેવાં.) આ નામ જે પ્રાતઃકાળમાં બોલે વા સાંભળે. તેને સંપત્તિ પ્રાપ્ત થાય છે અને વિપત્તિ ક્ષય પામે છે. આ સિદ્ધાદ્રિ, સર્વ તીર્થોમાં ઉત્તમ તીર્થ છે, સર્વ પર્વતોમાં ઉત્તમ પર્વત છે, અને સર્વ ક્ષેત્રોમાં ઉત્તમ ક્ષેત્ર છે. હે ઈંદ્ર! યુગની આદિમાં મોક્ષદાયક પ્રથમ તીર્થે આ શત્રુંજય હતું, બીજ તીર્થો તેની પછી થયેલાં છે. હે સુરેશ્વર ! આ ગિરિરાજનાં દર્શન થવાથી, પૃથ્વીમાં જે પવિત્ર તીર્થો - હેલાં છે તે સર્વેનાં દર્શન કરેલાં ગણાય છે. પન્નર કર્મભૂમિમાં નાના પ્રકારનાં અનેક તીર્થો છે પણ તેઓમાં આ શત્રુ સમાન પાપનાશક કઈ તીર્થ નથી. બીજા પુર, ઉઘાન કે પર્વતાદિક કૃત્રિમ તીર્થોમાં જપ, તપ, નિયમ, દાન અને સ્વાધ્યાયક. રવાથી જે પુણ્ય ઉપાર્જન થાય છે તેથી દશગણું જૈન તીર્થોમાં તે તે કાર્યો કરવાથી થાય છે, સોગણું જંબૂવૃક્ષ પર રહેલા ચૈત્યમાં થાય છે, સહસ્ત્રગણું શાશ્વત એવા For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ શત્રુંજય માહાત્મ્ય. [ સર્ગ ૧ લો. ધાતકીવૃક્ષ ઉપરના ચૈત્યોમાં થાયછે, દશ હજારગણું પુષ્કરવર દ્વીપના ચૈત્યામાં, રૂચકાદ્રિમાં અને અંજનગિરિમાં થાયછે; લાખગણું નંદીશ્વર, કુંડલાદ્રિ, અને માતુપેાત્તર પર્વતમાં થાયછે, દશ લાખગણું વૈભારગિરિ, સંમેતશિખર, વૈતાઢય તથા મેરૂપર્વતે થાયછે અને રૈવતાચળ (ગિરનાર) તથા અષ્ટાપદ પર્વતે ક્રોડગણું ફળ થાયછે. તેમજ તેનાથી અનંતગણું પુણ્ય શત્રુંજયના દર્શનમાત્રથી થાયછે અને હૈ ઇંદ્ર ! તેની સેવાથી જે ફળ થાયછે તે તે વચનથી કહી શકાય તેમજ નથી. આ સિદ્ધગિરિ પેહેલા આરામાં એંશી ચૈાજનમાં વિસ્તાર પામેલે હાયછે. બીજા આરામાં સિત્તેર ચેાજન, ત્રીજા આરામાં સાઠ યોજન, ચાથામાં પચાશ યેજન, પાંચમા આરામાં બાર ચેાજન અને છડા આરામાં સાત હાથ જેટલા પ્રમાવાળા રહેછે. તથાપિ એનેા પ્રભાવ તા માટેાજ રહેછે. એ ઉત્તમ તીર્થનું પ્રમાણ અવસર્પિણી કાળમાં ધટતું જાયછે. અને ઉત્સર્પિણી કાળમાં તેજપ્રમાણે પાછું વધતું જાયછે; પરંતુ તેના મહિમાની તેા કદાપિ પણ હાનિ વૃદ્ધિ થતી નથી. જ્યારે યુગાદીશ પ્રભુ તપ કરતા હતા ત્યારે ત્રીજા આરાને છેડે આ ગિરિ મૂળમાં પચાશ ચેાજન વિસ્તારવાળા, ઉપર દશ યાજન વિસ્તારવાળા અને ઉંચાઈમાં આઠ યોજન હતા. છઠ્ઠા આરાને અંતે ભરતક્ષેત્રાશ્રયી પ્રલયકાલમાં બીજા પર્વતની પેઠે આ ગિરિના ક્ષય થતા નથી, તેથી એના આશ્રય કરીને રહેલા લોકેા અક્ષયસુખ મેળવેછે. શત્રુંજય, રૈવતગિરિ, સિદ્ધિક્ષેત્ર, સુતીર્થરાજ, ટેંક, કપીઁ, લૌહિય, તાળ ધ્વજ, કદંબગિરિ, બાહુબળિ, મરૂદેવ, સહસ્રામ્ય, ભગીરથ, અષ્ટોત્તરશતકૂટ, નગેશ, શતપત્રક, સિદ્વિરાષ્ટ્ર, સહસ્રપત્ર, પુણ્યરાશિ, સુરપ્રિય, અને કામદાયી એવા નામનાં એકવીશ મુખ્ય શિખરી આ ગિરિરાજનાં કહેવાયછે. તે પ્રત્યેકના જો મહિમા કહેવા બેસીએ તેા અનેક વર્ષો ચાલ્યાં જાય, તેથી તેએમાં એ પ્રગટરૂપ છે તેઓના કાંઇ કાંઇ મહિમા કહુંછું. તે સર્વેમાં મુખ્યશિખર શત્રુંજય અને સિદ્ધિક્ષેત્ર છે. તેનીઉપર ચડનારા પ્રાણીએ યલશિવાય લેાકાત્ર ઉપરજ ચડેછે. હું ઇંદ્ર ! હું ધારૂંછું કે મેરૂ વિગેરેથી પણ આ ગિરિ ગુણાવડે મેટા છે. કારણકે તેની ઉપર ચઢેલા પુરુષા જાણે હરતગત હાય તેમ સિદ્ધિને મેળવેછે. મેરૂ, સંમેતશિખર, વૈભારગિરિ, રૂચકાદ્રિ, અને અષ્ટાપદ વિગેરે સર્વે તીર્થો આ શત્રુંજય ગિરિમાં સમાયછે. ત્રણ ભુવનમાં જેટલા ઈંદ્રાદિક દેવતા અને દેવી છે તે સર્વે સદ્ગતિની ઇચ્છાથી આ તીર્થરાજની સદા સેવા કરેછે. જે તીર્થના રમરણથી પેાતાના સ્થાનમાં રહેલા પ્રાણીઓ પણ યાત્રાના ફળને મેળવેછે, તેવા સર્વ તીર્થમય આ તીર્થરાજને નમસ્કાર થા, For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લે. ] પુંડરીક ગિરિનો મહિમા. શુદ્ધબુદ્ધિવાળે પ્રાણી બીજા તીર્થમાં કોડ પૂર્વ પર્યત શુભધ્યાન કરવાથી જે સત્કર્મ બાંધે છે, તેટલું સત્કર્મ અહીં એક મુહૂર્તમાત્ર શુભધ્યાન કરવાથી બંધાય છે. જેણે શત્રુંજ્ય ગિરિનું સ્મરણ કર્યું તેણે સર્વ તીર્થો, સર્વ ધાર્મિક પર્વો અને અનેક પ્રકારનાં તપ તથા દાનધર્મ નિત્ય આરાધ્યાં છે એમ જાણી લેવું. હે ઈંદ્ર ! ત્રણ જગતમાં આના જેવું બીજું પરમ તીર્થ નથી કે જેનું એકવાર ફક્ત નામ સાંભળ્યું હોય તે પણ પાપનો ક્ષય થાય છે. સ્પર્શ કરવાથી પણ મુક્તિને આપનારા આ પચાશ જન વિસ્તારવાળા ક્ષેત્રમાં મરણમાત્રવડે ઈત્યાદિક દેને હરનારું આ મુખ્ય શિખર છે. જેણે મનુષ્યજન્મ પામ્યા છતાં અને સદગુરૂ પાસેથી સમ્યક્તને સંપાદન કર્યા છતાં પણ જો આ તીર્થને પૂછયું નહીં તે તેનું તે સર્વ વૃથા છે. જ્યાં સુધી આ શત્રુંજય તીર્થ પૂછ્યું નથી ત્યાં સુધી જ તેને ગર્ભવાસ છે તથા તેનાથી ધર્મ દૂર રહે છે. પ્રભુના ચરણતળમાં વૃષભને લાંછનરૂપે ધર્મ રહેલો છે તે આહીં (શત્રુંજય) આવેલા પુરુષને દેખીને તેને ઘણું ભાવથી ભજે છે. હે મૂઢ પ્રાણુ! “ધર્મ ધર્મ” એવું મુખે મરણ કરતો તું શા માટે ભમ્યા કરે છે? એકવાર ફક્ત શત્રુંજય પર્વતનું તું અવલોકન કર. જેણે શત્રુંજયની યાત્રા કરી નથી અને ત્યાં રહેલા શ્રીષભદેવને પૂજા નથી તે પિતાને જન્મ ફોગટ હારી ગયા છે. બીજાં તીર્થોમાં સેંકડો યાત્રા કરવાથી પ્રાણીને જે પુણ્ય થાય છે તેટલું પુણ્ય આ ગિરિરાજની એક વેળા યાત્રા કરવાથી થાય છે. આ ગિરિરાજ, પ્રાણીના કાદવરૂપ કમને ધોઈ નાંખી તેને વિમલ કરે છે તેથી વિમલાદ્રિ કહેવાય છે. અને તે પ્રાણીઓને અઘસમૂહને નાશ કરીને ક લ્યાણ કરનાર થાય છે. “હે પુંડરીકાલિ (કમલના જેવા લેનવાળી) આ પંડરીક ગિરિને જો–” એવી પ્રેરણા કરવાથી અને એમ સાંભળવાથી પુરૂષ અને સ્ત્રી બન્નેનાં પાપનો ક્ષય થઈ જાય છે. જે સારી વાસનાવાળો પુરૂષ હંમેશાં પુંડરીક ગિરિનું ધ્યાન કરે છે તે આ સંસારના તાપને છેદીને પરમપદ પ્રત્યે જાય છે. એક પંડરીકથી સર્વ જગત તાપરહિત થાય છે તો બે પુંડરીવડે અતિ સુખ થાય તેમાં શું કહેવું ? જે એક ચિત્તથી એકવાર પુંડરીકને સેવે તેને એક પુંડરીક પણ હંમેશાં સુખની વૃદ્ધિ કરે છે. સરોવર અને સમુદ્ર પ્રમુખ એક દિશાને પણ આ લ્હાદુ કરી શકતા નથી પણ પુંડરીક ગિરિની તો એક કર્ણિકા પણ સર્વ જગતના હર્ષનેમાટે થાય છે. પુંડરીકરૂપ ગુરૂએ જડતામાંથી મુક્ત કરેલા પ્રાણુઓ પ્રમાણના સ્થાન પર For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાસ્ય. [ સર્ગ ૧ લો. આવી કુમાર્ગનું ખંડન કરે છે. વળી જેઓ આ પુંડરીકને આશ્રય કરી રહ્યા છે તે ભ્રમર થતા નથી અને જેઓ તેને નથી સેવતા તે બ્રમરના જેવા મલીન થાય છે. ઉત્પત્તિ, વિગમ અને ધ્રુવ એ ત્રિપદીને પ્રાપ્ત કરી જેઓ આ પુંડરીક ગિરિને આશ્રય લે છે તેઓ જલમાં ઉત્પન્ન થયેલા ભ્રમર સહિત પુંડરીક( કમલ)ને હસી કાઢે છે. રાજાઓ પણ પુંડરીક’ એવા નામને ધારણ કરનારું છત્ર મસ્તક પર ધારણ કરે છે, નહીં તો તેને અખંડ લક્ષ્મી કેમ ફુરણાયમાન થાય ? એ સર્વ પુંડરીક નામનો મહિમા છે. આ જગતમાં સદ્ભવ્ય, સંકુલમાં જન્મ, સિદ્ધક્ષેત્ર, સમાધિ, અને ચતુર્વિધ સંધ એ પાંચ સકાર દુર્લભ છે. પુંડરીક પર્વત, પાત્ર, પ્રથમ પ્રભુ (કષભદેવ), પરમેષ્ટી અને પર્યુષણ પર્વ એ પાંચ પકાર દુર્લભ છે. તેવી જ રીતે શત્રુંજય, શિવપુર, (મેક્ષનગર) શત્રુંજ્યા નદી, શાંતિનાથ, અને શમવંતને દાન એ પાંચ શકાર પણ દુર્લભ છે. જે સ્થાનકે મહંત પુરુષ એકવાર આવીને રહે તે તીર્થ કહેવાય છે પણ અહીં તો અનંત તીર્થકર આવેલા છે તેથી આ મહાતીર્થ ગણાય છે. હે ઈંદ્ર ! આ તીર્થે અનંત તીર્થંકરે આવીને સિદ્ધ થયા છે અને અસંખ્યાત મુનિવરો પણ સિદ્ધિપદને પામ્યા છે તેથી આ શત્રુંજય તીર્થ મોટું ગણાય છે. જે સ્થાવર અને ત્રસજંતુઓ સદા આ તીર્થમાં રહે છે તેઓને ધન્ય છે અને જેઓએ આ તીર્થ એકવાર પણ જોયું નથી તેમના જીવિતને ધિક્કાર છે. આ ગિરિઉપર મયૂર, સર્પ, અને સિંહ વિગેરે હિંસક પ્રાણીઓ પણ જીને શ્વરનાં દર્શનથી સિદ્ધ થયેલા છે, થાય છે અને થશે. બાલ્યાવસ્થામાં, યૌવનમાં, વૃદ્ધિપણે અને તિર્યંચ જાતિમાં પણ જે પાપ કરેલું હોય તે આ સિદ્ધાદ્રિને સ્પર્શ કરવાથી લય પામી જાય છે. એકવાર ફક્ત આ તીર્થનું સેવન કરવું તેજ દાન, તેજ ચારિત્ર, તેજ શીળ, તેજ ત્રિધા તપ અને તેજ ધ્યાન સમજવું. આ ઉત્તમ ક્ષેત્રમાં લેશ માત્ર દ્રવ્ય પણ જે વાગ્યું હોય તો તે અત્યંત ફળિત થઈ જે શ્રેય આપે છે તે જ્ઞાની પુરૂષ શિવાય બીજું કઈ જાણી શકતું નથી તે જેઓ વિધિવડે ઘણું ભક્તિથી પોતાનું લાખ દ્રવ્ય જિનપૂજનથી સફલ કરે છે તેઓ તે ૧ અહીં અલંકાર થાય છે કે, જે પુંડરીક એટલે કમલને આશ્રય કરે તે ભ્રમર કહેવાય છે. પણ અહીં એક આશ્ચર્ય છે કે, આ પુંડરીકનો આશ્રય કરનારા ભ્રમર એટલે સંસારમાં ભમનારા થતા નથી અને જેઓ આશ્રય કરતા નથી તે ભ્રમરાના જેવા મેલીનકાળા કિલષ્ટ કર્મોવાળા થાય છે. ૨ નાશ. For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લે. ] શત્રુંજય મહિમવર્ણન. ઉત્તમ પુરુષો જ ગણાય છે. કેઈપણ પુરૂષ આ તીર્થમાં યાત્રા, પૂજા, સંઘની રક્ષા અને જાત્રાળુ લોકોને સત્કાર કરે છે તો તે પોતાના ગોત્ર સહિત સ્વર્ગલેકમાં પૂજાય છે. અને જે અહીં આવેલા જાત્રાળુઓને બધે છે વા તેનું દ્રવ્ય હરણ કરે છે તો તે પાપના સમૂહથી પરિવાર સાથે ઘર નરકમાં પડે છે. તેથી સુખને સંપાદન કરવા અને જન્મનું સાફલ્ય કરવા ઇચ્છનારા પુરૂષોએ મનવડે પણ જાત્રાળુ લેકોને દ્રોહ ચિંતવવો નહીં. અન્ય તીર્થમાં કરેલું પાપ એક જન્મ સુધી અનુસરે છે અને આ સિદ્ધગિરિમાં કરેલું પાપ તો ભવે ભવે વૃદ્ધિ પામે છે. હે ઇંદ્ર! સ્વર્ગમાં અને પાતાલમાં જેટલા જિનબિંબ છે તે સર્વના પૂજન કરતાં પણ અહીંના જિનબિંબના પૂજનથી વિશેષ ફળ થાય છે. વળી હે ઈંદ્ર! જે ચિંતામણિ હાથમાં હોય તે દારિદ્રયને ભય કેમ રહે? સૂર્ય ઉદય પામ્ય સતે લેકોને અંધપણું કરનાર - ધકાર શું કરી શકે ? વરસાદનો પ્રવાહ પડતો હોય ત્યારે દાવાનળ કેવી રીતે વનને બાળી શકે ? અગ્નિ પાસે હોય ત્યારે ટાઢને ભય ક્યાંથી લાગે ? કેશરી સિંહ હોય ત્યાં મૃગલાથી શો ભય રહે? ગરૂડને આશ્રય કરનાર પુરૂષને ઉપદ્રવ કરવા મોટે નાગ પણ કેમ સમર્થ થઈ શકે ? કલ્પવૃક્ષ આંગણે હોય ત્યારે તડકાને ભય તે શેનેજ લાગે ? તેમ શત્રુંજય તીર્થરાજ પાસે હોય ત્યારે નરકને આપનાર પાપને ભય ચિત્તમાં શા માટે રખાય ? કેમકે જ્યાં સુધી ગુરૂના મુખથી “શત્રુંજય” એવું નામ સાંભળ્યું નથી ત્યાં સુધી જ હત્યાદિક પાપ ગર્જના કરે છે, પછી કાંઈ પણ કરી શકતાં નથી. હે ઇંદ્ર! જે પ્રમાદી છે તેમણે પણ પાપથી જરાપણ ભય રાખવો નહીં પરંતુ તેઓએ એકવાર શ્રીસિદ્ધગિરિની કથા સાંભળવી. સિદ્ધક્ષેત્રમાં એક દિવસ સર્વજ્ઞ ભગવાનની સેવા કરવી શ્રેષ્ઠ છે, લાખો તીર્થોમાં કલેશકારી પરિભ્રમણ કરવું શ્રેષ્ઠ નથી. પુંડરીક ગિરિની યાત્રા કરવા જવાની ઈચ્છા રાખનાર પુરૂષોનાં કેટીભવનાં પાપ પગલે પગલે લય પામી જાય છે, અને એ ગિરિરાજ તરફ એક પગલું ભરે ત્યાં જ પ્રાણ કોટી ભવનાં પાપથી મુક્ત થાય છે. સિદ્ધગિરિને સ્પર્શ કરનારા પ્રાણીઓને રોગ, સંતાપ, દુઃખ, વિયેગ, દુર્ગતિ અને શોક થતાં જ નથી. સુબુદ્ધિવાળા મુમુક્ષુએ એ તીર્થરાજમાં જઈને તેના પાષાણ દવા નહીં, પૃથ્વી ખોદવી નહીં અને વિઝા મૂત્ર કરવાં નહીં. એ ગિરિરાજ પિતેજ તીર્થરૂપ છે. જે દર્શન અને સ્પર્શથી ભક્તિ અને મુક્તિસુખના સ્વાદને આપે છે, તેને કયા પુરૂષ ન સેવે? ૧ સાંસારિક સુખ. દેવમનુષ્યાદિસંબંધી. For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાસ્ય. [ સર્ગ ૧ લે. તેમાં વળી એ ગિરિરાજ તો ભગવાન શ્રી આદીશ્વરથી વિભૂષિત છે તેથી તપ જેમ દુષ્ટ કર્મોને ભેદે તેમ તે નિબિડ પાપને પણ ભેદે છે. જે તીવ્ર તપ તપ્યું હોય, ઉત્તમ દાન આપ્યું હોય અને જે જિનેશ્વર પ્રસન્ન થયેલા હોય તે જ આ ગિરિરાજની ક્ષણવાર પણ સેવા થાય છે. પૃથ્વી ઉપર બીજાં પુણ્યકારી જે સર્વ તીર્થો છે તે સર્વનું માહાસ્ય વાણુથી પ્રકાશ કરી શકાય છે પણ આ તીર્થંરાજનું માહામ્ય કહેવાને તે જગતના સર્વ ગુણને જોનારા કેવળી ભગવાનું પણ જાણતાં છતાં સમર્થ થતા નથી. આ તીર્થમાં રહેલા શ્રીયુગાદિપ્રભુના ચરણકમળની સેવા કરવાથી ભવ્ય પ્રા ઓ સેવવાયેગ્ય, જગતને વાંદવાયેગ્ય અને નિષ્પાપ થાય છે. અહીં જે શીતળ અને સુગંધિ જળથી પ્રભુને સ્નાન કરાવે છે તેઓ શુભ કર્મથી નિર્મલ થાય છે. જેઓ પંચામૃતથી સ્નાન કરાવે છે, તેઓ પંચમ જ્ઞાન મેળવી પાંચમી ગતિને પામે છે. જેઓ શ્રીખંડચંદનથી પ્રભુની પૂજા કરે છે તેઓ અખંડ લક્ષ્મીઓયુક્ત થઈ કીર્તિરૂપી સુગંધીના ભાજન થાય છે. કપૂર (બરાસ)થી પૂજનારા પુરૂષ જગતમાં શ્રેષ્ઠ અને શત્રુના વિગ્રહથી રહિત થાય છે. કરતૂરી, અગરૂઅને કુંકુમ (કેશર)થી પૂજનારા જગતમાં ગુરૂ થાય છે. હે ઈંદ્ર! જેઓ ભક્તિથી પ્રભુનું અર્ચન કરે છે તેઓ ત્રણ જગતને પિતાની કીર્તિથી વાસિત કરી આ લેકમાં નિરોગી થાય છે અને પરલોકમાં સદ્દગતિને પામે છે. જેઓ સુગંધી પુષ્પથી આદર સહિત પૂજા કરે છે તેઓ સુગંધી દેહવાળા અને ત્રિલેવાસી લેકને પૂજવા ગ્ય થાય છે. બીજી પણ સુગંધી વસ્તુથી પૂજનારા સમકિતવંત શ્રાવકે સમાધિવડે આ સ્થાનમાં જ સિદ્ધિપદને પામે છે. પ્રભુની પાસે સાધારણ ધૂપ કરવાથી એકપક્ષ ઉપવાસનું ફળ મળે છે અને કર્પરાદિ મહાસુગંધી પદાર્થો વડે ધૂપ કરવાથી માપવાસનું ફળ મળે છે. પ્રભુની વાસક્ષેપવડે પૂજા કરવાથી મનુષ્ય સર્વ વિશ્વને વાસિત કરે છે, વસ્ત્ર ધરવાથી વિશ્વમાં આભૂષણરૂપ થાય છે, પૂજન કરવાથી દેવતાને પણ પૂજવા ગ્ય થાય છે, અખંડ અક્ષત ચડાવ્યાથી અખંડ સુખસંપત્તિ પામે છે, અને મનોહર ફળ ઢેકવાથી મનોરથ સફળ થાય છે. જેઓ પ્રભુની સ્તુતિ કરે છે તેઓ પિતે સ્તવાય છે, જેઓ દીપક કરે છે તેઓના દેહની કાંતિ પ્રદીપ્ત થાય છે અને અત્યંત હર્ષથી પ્રમુદિત થઈને નૈવેદ્ય ધરનારા, પિતાને થનારા સુખની સંખ્યા પણ જાણી શકતા નથી. આરતિ ઉતારનારાને યશ, લક્ષ્મી અને સુખ થાય છે અને તે આરતિને પામીને પછી તેઓ કોઈ દિવસ પણ સાંસારિક આત્તિ (પીડા) પામતા નથી. ૧ આકરા. ૨ ગતિ. ૩ સુગંધી. For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭ ખંડ ૧ લો.] શત્રુંજય મહિમા વર્ણન. હે ઈંદ્ર! આ તીર્થમાં પ્રભુને નમનારા નમાય છે અને ગીત પૂજા કરનારા ગવાય છે અર્થાત પ્રભુની જેવી ભક્તિ કરીએ તેવું ફળ પ્રાપ્ત થાય છે. પ્રભુની પાસે જે દીપક કરે તો તેને સંસાર સંબંધી અંધકાર નાશ પામે છે. મંગળ દીપક કરવાથી મંગળિકો પ્રાપ્ત થાય છે. ઘણાં આભૂષણેથી પ્રભુને શણગારે તો તેઓ ત્રણ ભુવનના અલંકારભૂત થાય છે. જગત્પતિ પ્રભુની રથયાત્રાને માટે જે રથ આપે છે તેઓને ચક્રવર્તીની સંપત્તિ સ્વયંવરા થઈને સામી વરવા આવે છે. નીરાજન (આરતિ) કરવાથી નીરજ પણું (કર્મ રજરહિતપણું) પ્રાપ્ત થાય છે અને તેના પ્રતાપરૂપ તડકાથી શત્રુઓની શ્રેણે પરિતાપ પામે છે. જેઓ આ તીર્થમાં અશ્વ આપે છે તેમને સર્વતરફથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે અને ગજ આપવાથી ગજગામીની તેમજ શુભ વ્રતવાળી કામિનીઓ પ્રાપ્ત થાય છે. પ્રભુને પંચામૃત સ્નાન કરવાને માટે જે હર્ષથી ઉત્તમ ગોદાન આપે છે તે ગજવડે ગર્વિત થઈ ગોપતિ થાય છે. જે ચંદર, મહાછત્ર, સિંહાસન અને ચામર આપે તો જાણે થાપણ મૂક્યા હોય તેમ તેઓને તે પ્રાપ્ત થાય છે. ગુરૂની આજ્ઞાથી જે મહાવજ ચડાવે અથવા દવા ચડાવે છે તે અનુત્તર વિમાનમાં સુખ જોગવી શાશ્વતપદ પ્રાપ્ત કરે છે. જે આ તીર્થમાં સુવર્ણના રૂપાના કે તાંબા પીતળના કલશ કરાવે છે તેઓ સ્વમમાં પણ પીડા પામતા નથી અને શાશ્વત કલશ પ્રાપ્ત કરે છે. જે ઉત્તમ પટસૂત્રથી ગુંથેલી પરિધાપનિકા કરાવે છે તે વિશ્વમાં શૃંગારભૂત થાય છે. જે પૂજાને અર્થે ભૂમિનું દાન કરે તે તેવા ભાવવાળો પ્રાણી ભેગી થાય છે અને ગામ તથા આરામ આપે છે. ચક્રવર્તી અને સમ્યક્તિ થાય છે. મેટી માલા ધારણ કરાવી વિધિવડે આરતિ કરે તો તે દેવતાઓને સેવક કરી સ્વર્ગની સંપત્તિઓ ભેગે છે. આ તીર્થમાં જિનપૂજામાં જે પુષ્પની દશ માળા ચડાવે તો ચતુર્થ તપનું ફળ થાય છે અને તેથી અનુક્રમે દશ દશ ગણી માળાઓ અર્પણ કર્યાથી ષષ્ટમ, અષ્ટમ, પાક્ષિક અને માસપણ વિગેરે તપનું પુણ્ય પ્રાપ્ત થાય છે. અન્ય સ્થાનકે સુવર્ણ, ભૂમિ અને અલંકારાદિ આપવાથી જેટલું પુણ્ય ન થાય તેટલું પુણ્ય અહીં એક ઉપવાસ કરવાથી થાય છે. બીજા તીર્થમાં બહુ કાલસુધી ઉગ્ર તપ કરવાથી અને બ્રહ્મચર્યથી જેટલું પુણ્ય થાય તેટલું અહીં એક ઉપવાસથી થાય છે. અહીં પુંડરીક મુનિને સંભારવાપૂર્વક દશ પ્રકારનાં પચ્ચખાણ કરનાર પુરૂષ વિઘરહિત એવા સર્વ મનોરથને પ્રાપ્ત કરે છે. ષષ્ઠમ તપ કરે તો સર્વ સંપત્તિને ૧ ગાયનું દાન. ૨ પૃથ્વીને પતિ-રાજા. ૩ આંગી. ૪ વાડી, બાગ. For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહામ્ય. [ સર્ગ ૧ લે. પામે છે અને અષ્ટમ કરવાથી આઠ કર્મને ક્ષય કરી મોક્ષ પામે છે. બીજા તીચૅમાં સૂર્યના બિબઉપર દૃષ્ટિ રાખી, એક પગે ઉભા રહી, અને અખંડ બ્રહ્મચર્ય પાળી માપવાસ કરવાથી જે પુણ્ય મેળવાય છે તે પુણ્યસિદ્ધિગિરિમાં એક મુહૂર્ત માત્ર સર્વ આહારનો ત્યાગ કરવાથી થાય છે. રાગના દેલવાળું પ્રાણી અહંતનું દિધ્યાન કરવાથી નીરાગી થાય છે. સ્ત્રીહત્યાનું પાપ આઠ ઉપવાસથી નાશ પામે છે, પાક્ષિક તપ કરવાથી બાળહત્યાનું પાપ નાશ પામે છે અને માસોપવાસથી બ્રહ્મચારીની હત્યાનું પાપ દૂર થાય છે. આ ક્ષેત્રમાં એકાદિક ઉપવાસનું પુણ્ય મેળવ્યું હોય તો તે લક્ષાદિકના ત્રણમાંથી મુક્ત થાય છે અને અંતે મુક્તિસુખને આપનાર બેધિ બીજને પામે છે. અહીં જિનગૃહમાં જિનબિંબને માર્જન, વિલેપન અને માળારોપણ કરવાથી અનુક્રમે સે, હજાર અને લાખ દ્રવ્યના દાનનું ફળ થાય છે. હે ઇંદ્ર ! અહીં પ્રભુની સામે ભક્તિપૂર્વક સંગીત કરે તેને જે પુણ્ય થાય છે તે વચનથી કહેવાને પણ અમે સમથે નથી. શત્રુંજયનું નામ સાંભળવાથી જે પુણ્ય થાય છે તેના કરતાં શત્રુંજ્યની નજીક આવવાથી શત્રુંજય નહીં દીઠા છતાં પણ ક્રોડગણું ફળ થાય છે અને જયારે તે દેખવામાં આવે છે ત્યારે તે અનંતગણું પુણ્ય થાય છે. સિદ્ધગિરિ હજુ બરાબર ન દેખાય છે તે વખતે પણ જેઓ સં. ઘની ઉત્કૃષ્ટ ભક્તિ કરે છે તેઓ એવું મોટું પુણ્ય ઉપાર્જે છે કે જે કાચની અવધિ પર્યત તેને લઈ જાય છે. આ તીર્થરાજમાં જે કોઈ ચારિત્રવંત સાધુને અશનાદિ હેરાવે છે તે કાર્તિક માસના તપનું ફળ મેળવે છે. જેઓએ આ ગિરિમાં આવીને મુનિજનેને પૂજયા નથી તેઓનું જન્મ, ધન અને જીવિત નિરર્થક છે. જેઓ જિનતીર્થોમાં, જિનયાત્રામાં અને જિનપર્વમાં મુનિઓને પૂજે છે તેઓ ગેલેક્યના ઐશ્વર્યને મેળવે છે માટે આ તીર્થમાં આવીને વિદ્વાન શ્રાવકોએ મુનિને પૂજવા, સેવવા અને માનવા; કારણ કે યતિના આરાધનથી યાત્રા સફળ થાય છે, નહીં તે તે નિષ્ફળ થાય છે. હે ઈંદ્ર! વીતરાગપણું પ્રાપ્ત કરવામાં પણ પૂર્વભવમાં સાંભળેલી ગુરૂની વાણી મૂલનિદાનરૂપ છે, તેથી દેવતત્ત્વ કરતાં ગુરૂતત્ત્વ મોટું ગણાય છે. પંડિત પુરુષોએ કરેલું પાત્રદાન મોટા પુણ્યને અર્થ થાય છે અને તે પણ જે આ તીર્થમાં કર્યું હોય તો સુવર્ણને સુગંધ સમાન વિશિષ્ટ ગણાય છે. જેઓ આ તીર્થમાં અન્ન, પાન, વસ્ત્ર, ઉપાશ્રય, આસન અને પાત્રથી મુનિની ભક્તિ કરે છે તેઓ લક્ષ્મીથી ૧ સમ્યકત્વ૨ મૂળ કારણરૂપ. For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લે. ] શત્રુંજય મહિમા વર્ણન. દેવતાને વિજ્ય કરે છે. અન્નવસ્ત્રાદિથી ગુરૂનું પૂજન કરનાર પુરૂષ આ ભવમાં સુખસંપન્ન થઈ ત્રીજા ભવમાં તે શુદ્ધાત્મા તત્ત્વથી મુક્તિને પામે છે. તે ધન, તે તત્ત્વ અને તે પુણ્યબુદ્ધિ બ્લાધ્ય અને ધન્ય ગણાય છે કે જેનાવડે જગતને પૂજવા ગ્ય ચારિત્રધારીઓ ભક્તિવડે પૂજાય છે. જેઓ ગુરૂને સાક્ષીભૂત કરીને જિનેશ્વરની પૂજા કરે છે તેઓ આ લેકમાં સામ્રાજય પ્રાપ્ત કરી પરલોકમાં સદ્ગતિને પામે છે. આ તીર્થમાં હજારો અને લાખો શુદ્ધ શ્રાવકને જમાડવાથી જે પુણ્ય થાય છે તે કરતાં એક મુનિને દાન કરવાથી અધિક પુણ્ય થાય છે. જેવો તે લિગધારી સાધુ હોય તે પણ તેને સધી શ્રાવકોએ આ તીર્થમાં શ્રીગૌતમની પેઠે આરાધ. શોભારહિત, મનને લેશકારી અને મુખે વિરસ–કટુભાષી એ ગુરૂ હોય તો પણ કર્મરૂપી રેગથી પીડાયેલા શ્રાવકોએ સારા ઔષધની પેઠે સેવવા ગ્ય છે. વેષધારી યતિ જેવો તે હોય તે પણ શ્રેણિક રાજાની જેમ સમકિતી શ્રાવકોને સદા પૂજય છે. ગુરૂની આરાધનાથી સ્વર્ગ અને વિરાધનાથી નરક એમ બે ગતિ લભ્ય થાય છે તેમાંથી જેની ઇચ્છા હોય તે એક ગ્રહણ કરે. અહીં જે બીજાં દાન કર્યા હોય તો તે કીર્તિ, લક્ષ્મી અને સુખને આપે છે અને અભયદાનનું ફળ તે વાણીના માર્ગને પાર પામેલું છે અર્થાત તેનું ફળ વાણુથી કહી શકાય તેવું નથી. દિનાદિકને જો દાન આપ્યું હોય તો તે સ્વર્ગના સુખને માટે અને ભવે ભવ મનુષ્ય જન્મમાં અખંડ લક્ષ્મીને માટે થાય છે. તે દાનાદિકનું ફળ અહીં જે રાજયાદિકનો લાભ છે એમ બતાવ્યું છે તે સમકિતની પ્રાપ્તિયુક્ત હોવાથી પુણ્યાનુબંધી પુણ્યને અર્થ થાય છે અને છેવટે તે મુક્તિના લાભને આપનારું છે. સારી વાસનાવાળા પુરૂષનું બીજા સ્થાનમાં કરેલું પાપ અહીં આવવાથી નાશ પામે છે અને જે આ તીર્થમાં પાપકર્મ કરે છે તે તે વજલેપની જેવું સજજડ લાગે છે. તેથી હે ઇંદ્ર! આ તીર્થે આવીને બીજાની નિંદા કરવી નહીં, પરદ્રોહ ચિતવે નહીં, પરંસ્ત્રીમાં લલચાવું નહીં, પરદ્રવ્યમાં બુદ્ધિ રાખવી નહીં, મિથ્યાત્વને સંસર્ગ કરે નહીં, તેઓનાં વચનને આદર કરવો નહીં, તેમની નિંદા પણ કરવી નહીં, તેમના આગમ (શાસ્ત્રો) ને સત્કાર કરવો નહીં, વૈરી ઉપર પણ વૈર રાખવું નહીં, ત્રસાદિક જેની હિંસા કરવી નહીં, ધી વિગેરે કામોદ્દીપક પદાર્થોમાં આસક્તિ રાખવી નહીં, અને માઠી લેશ્યાવડે ચિંતવન કરવું નહીં. ઇત્યાદિક સર્વ પાપકર્મને જાણીને બુદ્ધિવંત પ્રાણીઓએ તે તજી દેવાં અને સુકૃતની ઈચ્છાથી સર્વ જનસમૂહની ૧ વખાણવાલાયક. For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦. શત્રુંજય માહામ્ય. [ સર્ગ ૧ લો. સ્તુતિ કરવી. જે મનુષ્ય જૈનતીર્થાદિકમાં આવીને મિથ્યાત્વ મિશ્રિત ક્રિયા કરે છે તે મહાપાપી થાય છે તેથી તેને પુણ્યની પ્રાપ્તિ શી રીતે થાય? હે ઇંદ્ર! અનર્થદંડથી વિરતિ, તત્ત્વચિંતામાં આસક્તિ, જીનેશ્વરમાં ભક્તિ, મુનિમાં રાગ, દાનમાં નિરંતર વૃત્તિ, સતપુરનાં ચરિત્રોનું ચિંતન, અને પંચનમરકારનું સ્મરણ, એ સર્વ, પુણ્યરૂપી ભંડારને ભરનાર છે ને ભવસાગરથી તારનાર છે તેથી આ મહાતીર્થમાં તે સર્વ આચરવું. તેમજ ઉત્તમ ધ્યાન, દેવપૂજન અને તપ આદિ સત્કર્મ મોક્ષસુખને ઉપાર્જન કરવામાં ઉદ્યમવંત પુરુષે અહીં અવશ્ય કરવાં. આ તીર્થે જેઓ ચતુર્વિધ સંઘસહિત આવીને યાત્રા કરે છે તેઓ તીર્થંકરપણાનું લેટેત્તર પદ મેળવે છે. તીર્થમાર્ગમાં યાત્રા કરતા યાત્રાળુઓના શ્રમજલ(પસીના) ને જેઓ ભક્તિવડે પ્રમાજે છે તેઓનો દેહ પાપરહિત તથા નિર્મલ થાય છે. આ તીર્થ જેઓ યાત્રાળુઓને ભક્તિપૂર્વક વસ્ત્ર અને અન્નાદિવડે પૂજે છે તે વિપુલ સમૃદ્ધિનું સુખ જોગવી અંતે મુક્તિને મેળવે છે. જે અહીં ઈચ્છાનુરૂપ અવારિત દાન આપે છે તેઓ આનંદયુક્ત અત્યંત સુખ સંપાદન કરે છે. જે સુમતિજને અન્ય પ્રકારનાં પુણ્યકર્મ પણ પિતાની શક્તિ પ્રમાણે અહીં આચરે છે તેઓના કુકર્મને નાશ થવાથી તેમને આ લેક ને પરલેક બન્નેની શુદ્ધિ થાય છે. હે ઈંદ્ર! એવી રીતે આ પવિત્ર તીર્થનો મહિમા સંક્ષેપથી કહ્યો. હવે તેમાં રહેલા તીર્થરૂપ રાજાદની (રાયણ)ના વૃક્ષનો મહિમા સાંભળ. આ રાજદનીનું વૃક્ષ શાશ્વત છે અને ભગવંત અષભદેવની પાદુકાવડે શેભે છે. તે વૃક્ષમાંથી ઝરતી દુધની ધારાઓ ક્ષણવારમાં અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરે છે. તે પવિત્ર રાયણની નીચે નાભિરાજાના પુત્ર શ્રીષભદેવ પ્રભુ અનેક વખત સમોસર્યા હતા તેથી એ વૃક્ષ, તીર્થથી પણ ઉત્તમ તીર્થની પેઠે વંદન કરવાગ્યા છે. તેના દરેક પત્ર ઉપર, ફળઉપર અને શાખાઉપર દેવતાઓનાં સ્થાનકો છે; તે માટે એનાં પત્ર ફળાદિક કાંઈ પણ પ્રમાદવડે છેદવા યોગ્ય નથી. જયારે કોઈ સંઘપતિ ભક્તિથી ભરપૂર ચિત્તવડે એને પ્રદક્ષિણા કરે છે, ત્યારે જે તે હર્ષથી તેના મસ્તકઉપર દૂધની ધારા વર્ષો તો તેને ઉત્તર કાળ બન્ને લેકમાં સુખકારી થાય છે અને જે તે દૂધની ધારા ન વર્ષાવે તો જાણે ઈર્ષાવાળી હોય તેમ હર્ષ કરનારી થતી નથી. સુવર્ણ, રૂ, અને મુક્તાફળથી વંદનાપૂર્વક જે તેની પૂજા કરે તો તે સ્વમામાં આવી સર્વ શુભાશુભ કહી આપે છે. શાકિની, ભૂત, વેતાળ અને રાક્ષસાદિક ૧ અટક્યા વગર. ૨ આ ભવમાં અને પરભવમાં. For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો. ] ગિરિરાજના મહિમાનું સંક્ષિપ્ત વર્ણન. ૩૧ જેને વળગ્યાં હોય તે પણ જે આવી તેનું પૂજન કરે તે એ દોષથી મુક્ત થાય છે. - એની પૂજા કરનારના અંગઉપર એકાંતરે તાવ, તરીઓ તાવ, કાળજવર અને ઝેર, અસર કરી શકતાં નથી. એ વૃક્ષનાં પત્ર, પુષ્પ કે શાખા પ્રમુખ સ્વતઃ પડેલાં હોય તો તે લઈ આવીને જીવની પેઠે સાચવી રાખવાં, જેથી તે સર્વ અરિષ્ટને નાશ કરે છે. એ રાયણને વચ્ચે સાક્ષી રાખી જેઓ મૈત્રી બાંધે છે તેઓ સમગ્ર ઐશ્વર્ય સુખ મેળવીને પ્રાંતે પરમપદને પામે છે. હે ઈંદ્ર! એ રાયણના વૃક્ષથી પશ્ચિમ તરફ એક દુર્લભ રસકૂપિકા છે. એના રસના ગંધ માત્રથી લેખંડ મટીને સુવર્ણ થાય છે. જેણે અષ્ટમ તપ કર્યું હોય અને દેવની પૂજા તથા પ્રણામ ઉપર જે ભાવિક હોય, તે કોઈ વિરલ પુરૂષ, એ રાયણના પ્રસાદથી તે રસકૂપિકાનો રસ મેળવી શકે છે. જે એક રાજદની ફક્ત પ્રસન્ન હોય તો તેને કલ્પવૃક્ષ, દિવ્ય ઔષધી, કે સિદ્ધિની શી જરૂર છે? હે ઈંદ્ર! એ વૃક્ષની નીચે ત્રણ જગતના લેકોએ સેવેલી શ્રીયુગાદીશની પાદુકા છે તે મહાસિદ્ધિને આપનારી છે તે તમને સુખને અર્થે થાઓ. તેની ડાબી અને જમણીબાજુ શ્રીષભપ્રભુના પ્રથમ ગણધર શ્રી પુંડરીકની બે મૂર્તિ છે તે તમને બન્ને લેકના સુખને માટે થાઓ. આ પર્વત ઉપર મરૂદેવા નામના શિખરઉપર રહેલા, કટી દેવતાઓએ સેવવાગ્યે શ્રી શાંતિનાથ ભગવાન સમસ્ત સંધની શાંતિને માટે થાઓ. ' હવે આ તીર્થને સર્વકાળ શુભકારી અને ચમત્કાર ભરેલે પ્રભાવ સમગ્રપણે કહું છું. શ્રીઆદીનાથપ્રભુ, પુંડરીક ગણધર, રાયણ, પાદુકા અને શ્રી શાંતિનાથજીનું જેઓ સૂરિમંત્રવડે મંત્રેલા અને શુદ્ધ જલથી ભરેલા એક સો ને આઠ કુંભવડે ગંધપુષ્પાદિક સહિત, મંગલિપૂર્વક સ્નાત્ર કરે છે તેઓ આ લેકમાં રાજ્ય, બુદ્ધિ, લક્ષ્મી, કીર્તિ, સુશપણું, ઘનાગમ, સ્ત્રીપુત્રની સંપત્તિ, સૌભાગ્ય, આરોગ્ય, લક્ષ્મી, સર્વમરથ, આનંદ, અને નિર્દોષપણું પ્રાપ્ત કરે છે અને પરલેકમાં ઉત્તમ વગેમેક્ષાદિકને મેળવે છે. વળી શાકિની, ભૂત, વેતાળ અને વ્યંતરેના દોષ એ અષ્ટોત્તરશત સ્નાત્રના જળથી દૂર થાય છે. તેમજ તે રખાત્રજલના સિંચનથી, જયેષ્ઠા, અશ્લેષા, મઘા, મૂળ, ભરણું અને ચિત્રા વિગેરે કુનક્ષત્રોમાં જ મેલા પ્રાણીઓના વિકાર પણ દૂર જાય છે. તે જળના બીજા પણ અનેક પ્રકારના પ્રભાવ છે પણ અહીં એકી સાથે સર્વકાલિક મહિમા કહે છે. આ નિર્દોષ તીર્થ ક્ષલક્ષ્મીને સંગમ કરવાના એક ચોકકરૂપે જયવંત વર્તી For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ શત્રુંજય માહાત્મ્ય. [ સર્ગ ૧ લો. છે અને તે પૃથ્વીના લલાટમાં તિલકરૂપ તથા આદિનાથ પ્રભુરૂપી પ્રૌઢ રણની વિરતારવાળી શે।ભાથી યુક્ત છે. આ તીર્થ અનંત કેવળ જ્ઞાનનીપેઠે સર્વત્ર ઉપકારી છે અને મુક્તિના ધામનીપેઠે સદા સ્થિર નિર્મળ અને નિરાબાધ છે . તેથી દુરિતના સમૂહને નાશ કરનારૂં આ તીર્થ જગત્પતિ ઋષભદેવ પ્રભુને ચિત્તમાં રાખીને સેવવાને ચેાગ્ય છે. એથી પૂર્વદિશામાં આભૂષણરૂપ, નિર્દોષ અને દેવતાને પ્રિય એવું સૂર્યોદ્યાન આવેલું છે. જ્યાં રહેલી કપવૃક્ષાની શ્રેણી જાણે ગિરિરાજની લક્ષ્મીની વેણી હાય તેવી અને સર્વવાંછિતને પૂર્ણ કરવામાં જીનસેવાની સ્પર્ધા કરનારી છે. ત્યાં આવીને કિન્નર પુરુષા પાતાની સ્ત્રીઓનીસાથે જિનમંદિરમાં સંગીત કરી પક્ષિઓને પણ આનંદ આપેછે. જ્યાં તમાલ, હિઁતાલ, પલાશ અને તાડનાં પત્રોની પંક્તિ, ‘ભમરા અમારાં ચિત્રવિચિત્ર પુષ્પાને કેમ ચુસી જાયછે?' એમ ધારી જાણે રાષ પામી હોય તેમ ચપળ અને મધુર શબ્દ કરતી ભ્રમરાને ઉડાડી મૂકેછે; જ્યાં નવપલ્લવાના સમૂહથી વ્યાપ્ત અને સૂર્યનાં કારણેાથી અવિદ્ એવી વનની શ્રેણી જાણે કામદેવે વસંતમાં લજ્જા ધારણ કરી ઢાય તેવી જણાયછે; જ્યાં કાકિલ ‘અગુણુ હાય તાપણુ સંગથી ગુણી થાયછે” એવી સફળ વાણી વારંવાર કરેછે અને આમ્રવૃક્ષ ઉપર પંચમ સ્વર બેલવાથી સાષ આપેછે; જ્યાં રાગી પુરૂષોને આનંદના તરંગો રચનારી જે વાણી પક્ષીઆ બેલેછે તે વાણી અમૃતરસની ધારાની મધુરતાના તિરસ્કાર કરેછે; જ્યાં લેકેાના નેત્રોના લક્ષમાં નહીં આવતે તેથી ભય રહિત થયેલા પવન મારૂં નામ તેઆએ વિષમ કર્યું છે ” એવા ક્રોધથી જાણે વનેને કંપાવતા હોય તેમ જણાય છે; જ્યાં વૃક્ષના ક્યારામાં પક્ષીઓને પ્રિય અને માર્ગના પર્વતે। સાથે લાગવાથી ચળકતું નીકનું નિર્મલ પાણી ચાલ્યું જાયછે; જ્યાં તરૂણ સૂર્યની કાંતિના જેવી રાતી પુષ્પકલિકા, મધુપાનમાં લીન થયેલી ભમરાની પક્તિની કાંતિવડે કૌતુકી લૉકાએ માન્ય કરેલી ધૂમાડાવાળા અગ્નિની તુલ્યતાને પામેછે; જ્યાં કૈાકિલ પક્ષી આમ્રવૃક્ષની સુંદર મંજરીના સહવાસથી મધુર એવા શબ્દોને બેકલી વિયાગી કામિએના મનમાં વિપત્તિ ઉત્પન્ન કરેછે; જયાં કદળીના વ્રુક્ષા સૂર્યના તાપથી પીડાતા લોકોને પેાતાના પત્રોની શ્રેણીના મિષથી રાખેલા પંખાથી ઉત્તમ સ્ત્રીની પેઠે પવન નાખેછે અને જ્યાં વૃક્ષાના સમૂહને હસાવનારી અને હંમેશાં પાતપેાતાના પુષ્પવિલાસથી શેાલતી ઋતુએ સુખેથ્થુ પુરૂષોને અનુપમ સુખ આપેછે, એપ્રમાણે-હે દેવતાઓ ! જિનેશ્વરની 66 ,, For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ ખંડ ૧ લે. ] ગિરિરાજના મહિમાનું સંક્ષિપ્ત વર્ણન. દૃષ્ટિરૂપ અમૃતથી સિંચન થયેલી, વિકાસ પામેલાં કમળોની શ્રેણથી શોભતી અને વિવિધ વૃક્ષની રચનાથી પ્રકાશમાન એવી આ વનની લક્ષ્મી ઘણી સુંદર દેખાય છે. હંસોની પંક્તિઓથી જેમાં માર્ગ પડેલો છે અને વિકસ્વર કમળરૂપી જેનું મુખ છે એવું આ શ્રેષ્ઠ સરોવર પ્રાણુઓના અઢાર પ્રકારના કોઢ રેગને નાશ કરે છે. તે વિબુધો! આ શત્રુંજયની પાસે રહેલું, સ્વર્ગ, મૃત્યુ અને પાતાળના લેકોએ સેવેલું અને પૂર્વ દિશાના મંડનરૂપ આ વન તથા સરવર કોને આનંદકારક નથી ? इत्याचार्यश्रीधनेश्वरसूरिविरचिते महातीर्थश्रीशQजयमाहात्म्ये गिरिकंडूमुनिभगवत्समवसरणदेशनोद्यानवर्णनो नाम प्रथमः सर्गः । १। NUARTI | For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજો સર્ગ. सुरासुरशिरोरत्नरोचिः कंचुकितक्रमः । आदिनाथो जगन्नाथः पातु वः कर्ममाथकृत् ॥१॥ ઉપse *Ilrav Nirikra/Liામનાીને મને (TET -1 ||L સુર અસુરના મુગટની કાંતિથી જેમના ચરણ કંચુકીવાળા થયેલા છે એવા અને કર્મને મથન કરનાર આદિનાથ પ્રભુ તમારું રક્ષણ કરો. તે એવી રીતે ભગવંતની વાણી સાંભળીને ઇંદ્ર હર્ષવંત થે, પછી અંજળિ જોડી સ્વામીને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરવા લાગે. બહે પ્રભુ! મને પ્રીતિ કરનાર આ તીર્થંરાજને મહિમા આપે કહ્યો પણ હવે સૂર્યોદ્યાનમાં રહેલા આ સરોવરની કથા સાંભળવાની મારી ઇચ્છા છે.” તીર્થના મહાભ્યને વૃદ્ધિ કરનારા શ્રીવીર પ્રભુ સર્વ સભાજનોને ભવ્ય જાણી ઈંદ્રના આગ્રહથી કહેવા લાગ્યા. હે ઈંદ્ર! આ સંસારરૂપી ખાડાની પીડાને હરનારે સૂર્યાવર્ત નામે આ ઉત્તમ કુંડ છે, તેના જળનું સેવન કરવાથી અઢાર પ્રકારના કોઢ રેગ નાશ પામે છે. ભગવંતની પાદુકા ઉપર તેના જલનું સિંચન કરવાથી, તત્ત્વ જાણવાથી જેમ મિથ્યાત્વ ચાલ્યું જાય તેમ સર્વ દે ચાલ્યા જાય છે. તે ઉપર એક કથા કહું છું તે સાંભળ. શ્રી સૌરાષ્ટ્ર દેશમાં ગિરનાર પર્વતની નીચે એક ગિરિદુર્ગ નામે નગર છે; તે વિશાળ કિલ્લાથી શોભિત છે; તેમાં લક્ષ્મીના વિલાસના સ્થાનરૂપ ઘણા લેકે વસે છે; વાવ, કુવા, સરોવર અને મોટા ઉદ્યાનેથી તે ઘણું સુંદર લાગે છે; દાનશાળા અને પરબોના સ્થાનથી વ્યાપ્ત છે અને નિંદ્ર ભુવનેની શ્રેણીરૂપ મોક્ષની નિઃસરણીથી શોભતું એ નગર ઇંદ્રનગરની ઉપમાને પામેલું છે. તે નગરમાં નિર્ધન, ચાડિયા, મૂર્ખ, અવિવેકી, દીન, અને પરાધીન માણસે હતાજ નહીં. ત્યાં હમેશાં પૂજાથી દેવતા, ભક્તિદાનથી તપસ્વીઓ, ઈચ્છિત દાનથી યાચક, અનુકંપાદા ૧ સૂર્યકુંડ, સુરજકુંડ. ૨ જુનાગઢ. . For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો.] સૂર્યકુંડનો મહિમા. ૩૫ મ નથી ગરીબે, રાજસન્માનથી વેપારીઓ, ચેોગ્ય ઇનામેાથી કવીશ્વરા અને પ્રસાદદાનથી સેવકા પ્રસન્ન કરાતા હતા; એવી રીતે સર્વ લૉકા સુખે રહેતા હતા. એ નગરમાં સમુદ્રવિજય રાજાના વંશમાં સૂર્યમâનામે એક રાજા થયા હતા. તે ઘણી સૌભાગ્ય લક્ષ્મીવાળા અને અદ્વૈતની તથા મુનિરાજની ભક્તિના કરનારા હતા. રાજા સૂર્યમલે શત્રુરૂપ અંધકારને હર્યું હતું તે છતાં તે 'કુવલયને વિકાસ કરતા હતા અને કમલાલય હતા એ મોટું કૌતુક હતું. યાદવવંશના આભૂષણરૂપ એ રાજાએ રણભૂમિમાં પોતાના લાખા શત્રુઓનાં માથાં ઉપર પગ મૂકયા હતા. તેના પ્રતાપથી સૂર્યના તાપથી માખણની જેવી શત્રુની કીર્ત્તિ ગળી ગઈ તથાપિ તે જડતાને પ્રાપ્ત થયા નહીં. સૂર્યને જેમ કમલિની તેમ કમળની જેવા મુખવાળી અને શુભ કાર્યમાં તત્પર રહેનારી “ શશિલેખા ” નામે તેને ઘણી પ્રિય પટ્ટરાણી હતી. શ્રીનેમિનાથના ચરણકમળને સેવનારી એ શિલેખા સૂર્યરાજ (સૂર્યમલ્લ )ની સ્ત્રી છતાં લોકો તેને અસૂર્યપશ્યા કહેતા હતા. સુખસમુદ્રમાં સૂક્ષ્મરૂપ` અને સુકૃતમાં આદરવંત એ દંપતી પરસ્પર પ્રીતિયંત થઈને કાળ નિર્ગમન કરતાં હતાં. એક વખતે રાજા રાણી બંને ભગવંતની યાત્રા કરવા ગિરનાર ઉપર ગયાં હતાં. તે વખતે શશિલેખા રાણીએ એક મયૂરી ( ઢેલ )ને પેાતાના બચ્ચાને રમાડતી જોઈ. તે વખતે પેાતાને કાંઈ પણ સંતાન નથી તેવે વિચાર આવતાં તે શાક કરવા લાગી. રાજાએ આવી સમજાવીને તેને આશ્વાસન આપ્યું અને કહ્યું કે હે પ્રિયા ! સંતાન પ્રાપ્તિને માટે જિનેશ્વરની પૂજા કર.' એ પ્રમાણે કરતાં ચાર્ડ કાળે, જગતમાતા અંબિકાના પ્રસાદથી તેમને દેવપાળ અને મહીપાળ નામે બે કુમારા થયા. તેઓ મયૂરનીપેઠે કલાકલાપે યુક્ત, પક્ષ સહિત, મધુરવાણી ખેલનારા, લેાકની ઉન્નતિમાં પ્રીતિવાળા અને અહિતના નાશ કરવામાં તત્પર એવા થઈ પાતાના ક્ષેાણીધર પિતાની હૃદયરૂપી પૃથ્વીમાં સુખરસનું સ્થાન પ્રાપ્ત કરી હમેશાં સદાચારથી વર્ત્તતા હતા. બુદ્ધિના ભંડાર એવા તેઓએ ગુરૂને માત્ર સાક્ષિભૂતજ રાખીને સર્વ શાસ્ત્રોના અભ્યાસ કર્યો. હમેશાં જુદી જુદી જાતના આયુધાના અભ્યાસમાં પણ તે માટે પ્રયન કરવા લાગ્યા. અનેક પ્રકારની ક્રીડા કરતા, સરખી વયના મિત્રોથી વિંટાએલા અને લૉકાને પ્રસન્ન કરતા તેઓ અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયા. પિતાએ મેટા ઉત્સવ અને હર્ષથી ધણી રાજકન્યાઓનીસાથે તેનું પાણિગ્રહણ કરાવ્યું. તે બન્નેમાં મહીપાળકુમાર માન, ૧ કુવલય-ચંદ્રવિકાસી કમળ દિવસે સંકોચ પામેછે તે, પક્ષે પૃથ્વીવલય. ૨ કમળા–લક્ષ્મીનું ભુવન. ૩ મૂર્ખતાને. ૪ સૂર્ય પણ જેનું મુખ જોઇ ન શકે એવી. ૫ કાચો. For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાભ્ય. [ સર્ગ ર જે. યશ, તેજ અને વિનયવાળો, તેમજ નીતિની રીતિને જાણનાર હોવાથી સર્વ ગુણેવડે દેવપાળ કુમારથી આગળ પડતો થયે. એકદા મહીપાળ કુમાર રાત્રિ અવશેષ રહી ત્યારે એકાએક જાગે, તે વખતે તેણે શીકારી પ્રાણીઓથી ભરપૂર એવા વનમાં રહેલે પિતાને છે. ત્યાં મનની અવ્યવસ્થિત સ્થિતિમાં તેણે કઈ ઠેકાણે ડુક્કરના ટાળાં, કોઈ ઠેકાણે ગજેંદ્રોની ઘટા અને કોઈ ઠેકાણે સિંહને સંચાર જે. ડીવારે સ્વસ્થ થઈને તે વિચારવા લાગે-“અહો ! આ શું ભ્રમ હશે ? અથવા શું સ્વમ હશે ? કે મારા ચિત્તમાં કાંઈ ફેરફાર થયે હશે ? અથવા શું આ ઇંદ્રજાળ હશે કે કોઈ વિચિત્ર દેવકૃત ચરિત્ર હશે ? રાત્રે સંગીતરસના સ્વાદમાં અને કામિનીની ક્રીડામાં મશગુલ થઈને હું મારા મહેલની અગાશીમાં સૂતા હતા, ત્યાંથી અહીં શી રીતે આવ્યો ? આ તો કોઈ વન જણાય છે.” એમ વિચારી આગળ ચાલ્ય; તેવામાં “હે મિત્ર! હું તને હરણ કરીને અહીં લાવ્યો છું માટે ભય પામીશ નહીં.” એવી કોઈની વાણી તેના સાંભળવામાં આવી. આ વાણી ક્યાંથી આવી ? એમ ધારી તેના માર્ગને શોધતો તે એક મહેલમાંથી બીજા મહેલની જેમ વૃક્ષની ઘટામાં અત્યંત ખિન્ન થઈને ફરવા લાગે. ફરતાં ફરતાં એ વનના મધ્યભાગમાં એક મેટે પ્રાસાદ તેને જોવામાં આવ્યું. એ મહાપ્રાસાદ ચંદ્રકાંત મણિનાં કિરણોથી કોઈ ઠેકાણે શરદઋતુના મધની કાંતિને ધારણ કરતો હતો, કઈ ઠેકાણે ઈંદ્રનિલમણની શ્રેણીરૂપ કેશવેણથી દીપતો હતે, કોઈ ઠેકાણે પધરાગમણિઓની પ્રભાથી ગર લાગતો હતો, કોઈ ઠેકાણે સુવર્ણના કળશથી કલ્યાણમય જણાતો હતો, જાણે નેત્રી હોય તેવા ગવાક્ષોથી સહસ્ત્રનેત્રનું આચરણ કરતો હતો, વા'ના કીર સમૂહવડે પ્રૌઢપણાથી સર્વ ભૂમિધરને વિજય કરતો હતો, પતાકાઓથી વિજાતે હતો, અને રતોથી તે ઉષ્ણતાનું આચરણ કરતા હતા. આવા મહેલને જોઈને, શિકારી પ્રાણુઓથી ભરપૂર અરણ્યમાં આ પ્રાસાદ કયાંથી ? એમ તેને વિરમય થયે. પછી “આ પ્રસંગે આગળ આવેલે પ્રાસાદ દૃષ્ટિવિનેદને માટે જોઉં તો ખરો” એમ ચિંતવી કુમાર પ્રાસાદ તરફ ચાલ્યું. “આ માળ રમણુક છે તેનાથી આ વધારે રમણુક છે' એવી રીતે દરેક માળમાં નવી નવી વિશેષ સૌંદર્યતા જેતે તે ઉપર ચડવા લાગે. અનુક્રમે એ સાત્વિકશિરોમણિ કુમાર તેની અગાશી ઉપર આવ્યું. ત્યાં પદ્માસન વાળીને બેઠેલે એક ગીપુરૂષ તેના ૧ ગોખ અથવા ઝરૂ. ૨ હીરા. For Private and Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ ખંડ ૧ લે. ] મહીપાલ રાજાનું ચરિત્ર. જોવામાં આવ્યું. ગીના દર્શનથી “આ સંસાર જેવા અરણ્યમાં સંસારીની જેમ ભમતા એવા મને આ પ્રસંગે અચાનક જીવન્મુક્ત એવા આ ગીશ્વરનાં દર્શન થયાં' એમ વિચારી પૃથ્વી સાથે મસ્તક લગાડી મહીપાળે તે દયાળુ અને કલ્યાણકારી યોગીને પ્રણામ કર્યો. અહીંસાદિ પંચમહાવ્રતને ધરનાર, દૃઢાસની, મહાપ્રાણાયામ ધ્યાન કરનાર, નિયમમાં આદરવંત, પ્રત્યાહારના નિયેગથી ઇંદ્રિયોને વશ કરીને શુક્લ ધ્યાનને ધ્યાનાર, સમતાપૂર્વક પાંચ પ્રકારની ધારણ કરનાર, સમાધિથી ત્રણદંડને અભાવે આહંય તેજનું સ્મરણ કરનાર અને દયાના નિ ધાન એવા તે ગીપુરૂષ મહિપાળને જોઈ ધ્યાનથી મુક્ત થયા પછી મહીપાળને કહેવા લાગ્યા “હે વત્સ! તને સ્વાગત છે ? તારું શરીર સુખી છે ? અહીં તારું આગમન નિર્વિધે તો થયું છે ? હે વત્સ! તું વિરમય પામીશ નહીં, તને સુવિધા આપીને ગુરૂને અનૂર્ણ થવાને ઈચ્છતા એ હું તને અહીં હરી લાવ્યો છું. તું ક્ષુધાતુર છે માટે પ્રથમ જમી લે,” એમ કહી તત્કાળ દિવ્ય શક્તિથી લાવેલી રસેઈગિએ પ્રીતિથી તેને જમાડી. કુમારે પણ ભોજનપ્રાપ્તિને પૂર્વ ફળ જાણી જમ્યા પછી વિનયવડે નમ્ર થઈ ગીપાસેથી ખર્ણસિદ્ધિની મહાવિદ્યા ગ્રહણ કરી. તત્કાળગીએ પદ્માસન ધારણ કરી આધાચક્રથી મહાનસનું આકુંચન કરી આકાશચક્રને ભેદીને પ્રાણ છોડી દીધા. તે વખતે તેની કાંતિએ બધો મહેલ પ્રકાશમાન થઈ ગયો. ગીંદ્ર સ્વર્ગ લેકમાં ગયા પછી સાર-અસારને જાણનાર કુમારે તે ગી કે મહેલ કાંઈ જોયું નહીં. ફક્ત વનજ તેના જોવામાં આવ્યું. આ બનાવથી આશ્ચર્ય પામી કુમાર વિચાર કરવા લાગ્યો કે “અહો ! - ગનું કેવું સામ્રાજય છે ? જેથી જીવતાં આવી લક્ષ્મીઓ મળે છે અને મૃત્યુ પછી મુક્તિ થાય છે. વેગથી પાપના ઓઘ નાશ પામે છે, એગથી મુક્તિરમણને સંગમ થાય છે, અને જેગથી તેના આશ્રિતને સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે વિચારી મોટા વૃક્ષવાળા વનમાં તેણે ફરવા માંડયું, એવામાં જેની અંદર અનેક બગલાઓને નિવાસ છે એ એક મહાકુંડ તેના જેવામાં આવ્યો. ધીરમાં ધુરંધર એવો તે મહીપાળ તે કુંડમાં સ્નાન કરવાની ઇચ્છાથી જેવો પેસતો હતા તેવામાં “નહીં નહીં” એવી અલક્ષ્ય વાણી તેને સાંભળવામાં આવી. વારવાર એ વચન સાંભળી “આવું અવજ્ઞાવચન મને વારંવાર કોણ સંભળાવે છે ?” એવી ઈંતેજારીથી કુંડના તટઉપર તે આ પણ તેને વક્તા કઈ તેના જોવામાં ૧ દેવામાંથી મુક્ત. For Private and Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહા. [ સર્ગ ૨ જે. આવે નહીં. એ વનને તદન નિમનુષ્ય જોઈને એવામાં તે કૌતુથી ઊભો હતો તેવામાં કઈ વાનર તેની પાસે પ્રગટ થઈ આ પ્રમાણે છે -“હે વીર! તું મને પશુ ધારીને મારા વચનને અનાદર કરીશ નહીં, કારણ કે રામ જેવા વીરપુરૂષે વાનરના વાક્યથી રાક્ષસને જીત્યા હતા. જે, આ પર્વતનાં શિખરોની પેઠે જે અસ્થિના ઢગલા પડેલા છે તે આ કુંડમાં રહેલા એક રાક્ષસે મારી નાખેલા પ્રાણીઓના છે, પણ તું સુંદર આકૃતિવાળ, ચતુર અને કોઈ રાજપુત્ર છે એમ જણાય છે તેથી તને કહું છું કે તું અહીંથી ચાલ્યું જ નહીં તો એ રાક્ષસ તને પણ મારી નાખશે.” વાનરનું આવું વચન સાંભળી મહીપાળ હસીને બોલ્ય-“અરે! તું ખરેખર પશુજ છે, જેથી સૂર્યને અંધકારના ભયની પેઠે મને રાક્ષસને ભય જણાવે છે. આવી ગર્વ ભરેલી રાજપુત્રની વાણી સાંભળી કપિરાજ બોલ્યા કે, “જો તારી શક્તિ હોય તો તું ખુશીથી જા, ત્યાં એક પ્રચંડ કાપવાળે અને અતિકૃષ્ણવર્ણવાળો રાક્ષસ છે.” એમ કહી તે કપિરાજ વનની અંદર અંર્તાહિત થઈ ગયું. પછી રાજપુત્ર વિદ્યાથી વિભૂષિત પેલું યોગીનું આપેલું ખર્શ હાથમાં લઈવેગવડે કુંડની પાસે આવી બકપક્ષીવાળા જલાશયમાં પેઠે, તેજ વખતે ક્રોધથી નેત્રને રક્ત કરતો એક રાક્ષસ પ્રકટ થઈ તેની સામે દેડ્યો. યુદ્ધમાં કુશળ અને મોટા બળવાળા તેઓ બન્ને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ઘણું વખત સુધી એક બીજાને પાડી દેતા અને પડતા તેઓએ યુદ્ધ કર્યું, જેથી પૃથ્વી કંપાયમાન થઈ. પ્રાંતે પદ્ગવિદ્યાના પ્રભાવથી કુમારે રાક્ષસને જીતી લીધે. અને રાક્ષસે કુમારની સેવા કરવી કબુલ કરી. હિંમતથી સર્વ સિદ્ધ થાય છે. પછી પરાભવ પામેલા રાક્ષસે પ્રતિજ્ઞા કરી કે, આજથી હું તમારા વૈરીને વૈરી અને તમારા મિત્રને મિત્ર છું, તેમજ જયારે તમે મારું સ્મરણ કરશો ત્યારે હું આવીને હાજર થઈશ. પછી વેષને પરાવર્ત કરનારી અને ત્રણને રૂઝાવનારી એવી બે - ષધીઓ કુમારને આપી, અને અહિંસા ધર્મને સ્વીકાર કર્યો. રાજકુમારે તેને રજા આપી એટલે તે અદૃશ્ય થયો. પછી કુમાર સરોવરમાંથી બહાર આવી વનની અક્ષીણ શોભા જેવા લાગે-કૌતુકવાળા મહીપાળે વનમાં ફરતાં ફરતાં જોવાની ઇચ્છાથી કોઈ ઠેકાણેથી પુષ્પ લીધાં, કોઈ ઠેકાણેથી પલ્લવ લીધાં અને કેઈ ઠેકાણેથી પાકેલાં ફળે લીધાં. ત્યાંથી શ્રીનિવાસ નામના વનમાં ગયે. ત્યાં સુંદર તેરણવાળે શ્રી નેમિનાથ ભગવંતનો એક આનંદમય પ્રાસાદ તેણે દીઠે. પ્રાસાદની અંદર જઈ હર્ષથી પ્રભુને નમસ્કાર કરી, સ્તુતિ કરી, અંતરમાં જિનધ્યાનરૂપ નિ ૧ અદશ્ય. ૨ ઘા. For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો. ] મહીપાલનું જંગલમાં પરાક્રમ. ૩૯ ፡፡ ધાનને ધારણ કરતા બેઠે. તેવામાં પ્રભુની આગળ એકાએક એક ચેગિની તેના જોવામાં આવી. એ ચેગિનીના કપાળરૂપી ફળકનીસાથે ચલિત કુંડલા ધાસતા હતા. તેણીએ પલાશની પાદુકા પેહેરી હતી, એક હાથમાં સુવર્ણ દંડ રાખ્યા હતા અને બીજા હાથમાં મધુર મધુર ફળોથી પરિપૂર્ણ એવું પાત્ર હતું. ચાગિનીનાં દર્શન થતાંજ સસંભ્રમપણે ઉભા થઈ રાજપુત્રે તેને નમસ્કાર કર્યો, એટલે તેણીએ “ જય પામ અને ધણું જીવ ” એવી આશીષ આપી. રૂપ, લાવણ્ય અને આભરણાથી અલંકૃત એવી એ ચેગિનીને જાણે સાક્ષાત્ દેવી હોય તેમ માનતે રાજકુમાર ઘણા ખુશી થયા અને આદર પૂર્વક કહેવા લાગ્યા કે “ હે દેવી! તમે ખરેખર મારાં ગાત્રદેવીજ છે, જેથી શિકારી પ્રાણીઓથી વ્યાપ્ત એવા આ અરણ્યમાં હાલ પ્રગટ થયાં છે. ’ એવી અમૃતમય વાણી સાંભળી યોગિનીએ કહ્યું “હે વત્સ! હું માનુષી દેવી નથી પણ તાપસી છું. આજે પુણ્યનું કારણ એવા તમે મારા અતિથિ થયાછે, તેથી મારૂં વચન વ્યર્થે કરવાને તમે યાગ્ય નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે, જેના ધરમાંથી ઉત્તમ અતિથિ આદરસત્કારવિના વ્યર્થ જાય તે અતિથિ તે ધરવાળાના પુણ્યના ક્ષય અને પાપનેા ઉદય કરીને જાયછે. ” ચાગિનીના આવા વચનથી કુમારે તેના અતિથિ થવાનું કબુલ કર્યું એટલે તરતજ એ લાવણ્યવતી તાપસી દંડ અને પાત્ર લઈ જિનમંદિરમાંથી બહાર નીકળી. રાજકુમાર આશ્ર્ચર્યપૂર્વક જુએ છે તેવામાં તે પ્રભાવતી ચાગિનીએ હાથમાં પાત્ર રાખી વૃક્ષેાપાસે ફળની યાચના કરી એટલે તેણીએ નીચે ધરેલા પાત્રમાં વૃક્ષાએ ફળ આપ્યાં, અને કલ્પવૃક્ષ પ્રમાણે દાન કરવાથી તે વૃક્ષાએ ખરેખરી કલ્પવૃક્ષતા ધારણ કરી. પછી મધુર ફળાએ ભરેલું પાત્ર યોગિનીએ રાજકુમારનીપાસે મૂક્યું. કુમારે તેમાંથી કેટલાંક લ લઇને ખાધાં. ત્યારબાદ ત્યાંથી નીકળી નેમિનાથને નમસ્કાર કરી વસ્થાને જવાની ઇચ્છા કરતા મહીપાળને યોગિનીએ પુછ્યું-હે વત્સ ! તમે ક્યાં જવાના છે અને ક્યાંથી આવે ? ' કુમારે કહ્યું- હે માતા! હું સાથેથી ભ્રષ્ટ થઈ અકસ્માત અહીં આવી ચડ્યો છું, હવે ભગવંત નેમિનાથને અને તમને નમસ્કાર કરી મારા નગરમાં જવા ઇચ્છુંછું.' ચેગિનીએ યા ધારણ કરીને કહ્યું કે “હે વત્સ ! આગળ જે આ વન દેખાય છે, તેમાં મહાકાળ નામે એક યક્ષ વસેછે તે કાળનીપેડે પ્રાણીઓને હણી નાંખેછે; એ યક્ષે ત્યાં ગયેલા ધણા લેકાના સંહાર કર્યોછે, માટે દૂરથીજ એ વન છેડી દઈને તમે સુખે ચાલ્યા જજો.” આવી રીતે મહીપાળ અને યાગિની પરસ્પર આનંદપૂર્વક વાર્તા કરતાં હતાં તેવામાં કાઈ માટી કાંતિવાળા મુનિ અકસ્માત આકાશમાંથી ત્યાં ઉતર્યાં. તપથી For Private and Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહા.... [ સર્ગ ૨ જો. અને શરીરથી પ્રકાશમાન એવા મુનિને જોઈ તે બન્ને સંબ્રમથી ઉભાં થયાં અને જાણે પિતાનું મૂર્તિવંત પુણ્ય હેય તેમ માની તેઓએ તેમને નમસ્કાર કર્યો. મુનિએ વિધરૂપી હસ્તિનો વિનાશ કરવામાં કેશરીસિંહ સમાન “ધર્મલાભ” રૂપ આશીષ તેમને આપી. તેઓએ કહ્યું કે “હે ભગવન! તમારા જેવા ઉત્તમ પુરૂષ આજે અમારા નેત્રના અતિથિ થયા છે તે ત્રણ જગતના પતિ નેમિનાથના ચરણપ્રણામનું અમને પરિપકવ ફળ મળ્યું છે. હે પ્રભુ ! તમે સાક્ષાત સમતા રસના સમુદ્ર અને પુણ્યના રાશિ છે; ભાગ્યહીન પુરૂષોને તમારા જેવા મહાત્માનું દર્શન થતું નથી. હે ભગવન્! અમારી પાસે આપ ધર્મ ઉપદેશ કરવાને યોગ્ય છે, કારણ કે આપના જેવા પુરૂષો નિરંતર પરે પકાર કરવામાં તત્પર હોય છે.” આવી રીતે તેમના અમૃતને ઝરતાં વચન સાંભળી તે મહામુનિએ પાંચ દંડકવડે દેવવંદન કરીને આ પ્રમાણે ઉપદેશ આપે. “હે વત્સ! દાન, અને ધ્યયન, શીળ અને જીવદયાથી જે પુણ્ય થાય છે તે સર્વ પુણ્ય એક જિનસેવા કરવાથી થાય છે. જે પુરૂષો જિનપૂજા કરે છે તેઓને સામ્રાજય, સારી મતિ, પુણ્યની વૃદ્ધિ, પાપને ક્ષય અને ગ્રહપીડાની શાંતિ થાય છે. જે ઉત્તમ પુષ્પોથી ત્રિકાળ જિનપૂજા કરે છે તેજ પુરૂષ ધન્ય, સુકૃતવાન અને ગુણ કહેવાય છે. માટે ગ્લાનીપણને આપનાર પ્રમાદને છોડી ઉઘોગી પુરૂષોએ પાપનો નાશ કરનારી ત્રિકાળ જિનપૂજા કરવી.” આ પ્રમાણેનાં મુનિ મહારાજનાં વાક્ય સાંભળીને બન્ને ખુશી થયાં. પછી તેઓએ મહાકાળ યક્ષની માઠી ચેષ્ટા સંબંધી પ્રશ્ન પુછયો “હે ભગવન્! પિતાના ખરા સ્વાર્થથી પરાક્ષુખ એ યક્ષ ધર્મારાધનથી દેવપણું પામ્યા છતાં તેની વૈરિણી એવી હિંસા કેમ કરે છે? અને સમગ્ર પુણ્યબુદ્ધિને છોડી દઈને તે મનુબને દ્વેષી કેમ છે ? હે પૂજય! આ પ્રશ્ન કરનારા અને પ્રસાદ કરી તે વાત વિસ્તારથી કહે.” તેઓને આ પ્રશ્ન સાંભળીને તે મુનિરાજ જ્ઞાનના માહાસ્યથી તે યક્ષનું સમગ્ર ચરિત્ર જાણી લઈને અમૃતને ઉલ્લંઘન કરનારી વાવડે બેલ્યા પૂર્વે આ વનમાં સૂર્યના પ્રકાશ ઉપર ઘૂવડની જેમ જિદ્રના શાસન ઉપર ૧. ઢગલો. ૨ શકસ્તવ (નમુથુણં), ચૈત્યસ્તવ (અરિહંતઈયાણું), નામસ્તવ (લોગસ્સ), શ્રુતસ્તવ (પુખરવરદી), સિદ્ધસ્તવ (સિદ્ધાર્ણ બુદાણ) આ પાંચ દંડકો જાણવા. ચાર સ્તુતિવડે દેવવંદન કરવામાં એ પાંચે દંડકો આવી જાય છે. ૩ મંદવાડ નબળાઈ વિગેરે. For Private and Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો.] મહીપાળનું પરાક્રમ. ૪૧ ઈર્ષ્યા કરનારા કાઈ એક તાપસ સ્રીસહિત રહેતા હતા. તે માથે જટા રાખી, કંદ, મૂળ અને ફળનું ભક્ષણ કરતા અને બે વલ્કલ વસ્ત્ર પેહેરી વનેવન ભટકતા હતા. તે તાપસને કચરામાંથી જેમ પ્રકાશિત રત્ન ઉત્પન્ન થાય તેમ પવિત્ર કાંતિવાળી, અને રૂપનું પાત્ર એવી એક સુલક્ષણા પુત્રી થઈ. મયૂરપીંછના કલાપ જેવા કેશવાળી અને ગુણાથી ઉજ્જ્વળ એવી એ પુત્રી તેને પ્રાણથી પણ પ્રિય હતી. તેનું નામ તેણે શકુંતલા પાડયું હતું. પ્રકૃતિથીજ સૌભાગ્યવાળી અને સુંદર એ ખાળા વસંતઋતુને પામીને વનલક્ષ્મીની જેમ યૌવન વય પામીને અધિક શાભવા લાગી. એક વખતે તે વનમાં કામદેવના જેવા સ્વરૂપવાન ભીમનામે કાઈ રાજા ફરતા ફરતા આવી ચડયો. તેણે દેવાંગના સદૃશ એ બાળાને વનમાં ફરતી જોઈ. તે સૌભાગ્ય સુગંધમયી સુંદરીને જોઇને અશ્વની લગામ ખેંચી તે રાજા સાંજ ઉભા રહ્યો. જાણે કામદેવના તીક્ષ્ણ બાણથી સ્ખલના પામ્યા હાય, અથવા અશ્વની ખરીઓના શબ્દથી આ કામળ બાળાને પીડા થશે એવી શંકા થઈ હાય તેમ, તે ઠેકાણેજ સ્થિર થઈ રહ્યો. ક્ષણવાર સંભ્રમ પામ્યા પછી ઘેાડી વારે નિર્ણય થયા કે આ કાઈ મનુષ્ય કન્યા છે, એટલે યોગી જેમ શાશ્ર્વતી શક્તિના નિર્ણય કરીને ખુશી થાય તેમ તે ધણેા ખુશી થયા. પછી એ મૃગાક્ષી બાળાની પાસે આવી પૂછ્યું કે ‘હે સુંદરી ! તું પરણી છે કે નહીં ?' તેણીએ ‘હું કુંવારી કું’એમ લજ્જાથી નીચાં નેત્ર કરીને કહ્યું; તત્કાળ એ છળ જાણનારા રાજા તેને અશ્વ ઉપર બેસારી ચાલતા થયા. પુત્રીના વિયાગથી તે તાપસને અત્યંત કલેશ થયા. તે દિવસથી માંડીને પુત્રીવિચાગના પરિતાપથી તેના અંગઉપર અસ્થિચર્મ માત્ર અવશેષ રહ્યાં. આ પ્રમાણે તે દુઃખથી દિવસ નિર્ગમન કરવા લાગ્યા. પ્રાંતે ધાતુક્ષીણ, ઈર્ષ્યાળુ, મરવાને ઇચ્છતા અને ચૈતન્યરહિત એવા એ તાપસને બીજા તપવીઆએ તેનું શ્રેય થવાને માટે આ જિનમંદિરમાં લાવીને મૂક્યા. સ્વભાવથી જૈનમતને ઈર્ષ્યાળુ તે તાપસ જિવેંદ્રને નમ્યો પણ નહીં. અંતે દેહપીડાથી મૃત્યુ પામીને અરિહંત ઉપર ભક્તિ ભાવ નહીં છતાં પણ અદ્વૈતના દર્શનના પ્રભાવથી તે યક્ષપણાને પામ્યા. મિથ્યાત્વથી જેએનું મન મૂઢ બની ગયું છે તેઓની પ્રાયે નરકગતિજ થાયછે, કેમકે વિષના દાષથી વ્યાપ્ત થયેલાને મરણ એજ શરણુ છે. પણ આ તાપસને પ્રાંતકાલે નેમિનાથનાં દર્શન થયાં તેથી તેણે નરકસ્થાનને દૂર કરી દેવપણું પ્રાપ્ત કર્યું. જ્યારે ભાવવિનાના દર્શનમાત્રથીજ સદ્ગતિ પ્રાપ્ત થાયછે ૧ સારા લક્ષણવાળી. For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાસ્ય. [ સર્ગ ૨ જો. ત્યારે જે જિનેંદ્ર ભગવંતને સ્વાભાવિક રીતે સંભાર્યા હેય, અવલેક્યા હેય, કીવર્તન કર્યા હોય, પૂજ્યા હોય કે સેવ્યા હોય તે તે તેથી સ્વર્ગાદિક ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય તેમાં આશ્ચર્યજ નથી. અહે! જિનિંદ્ર ભગવંતનું કેવું માહામ્ય છે કે જેના એકવાર દર્શન માત્રથી એ તાપસ પાપસમૂહને ભેદીને દેવપણાને પ્રાપ્ત થયે. પિતાની પુત્રીનું હરણ થયું ત્યારથી માંડીને તે તાપસ મનુષ્ય ઉપર દ્વેષી થયેલ છે અને તે અભ્યાસથી અદ્યાપિ પણ તે મનુષ્યોને નાશ કરે છે.” આ પ્રમાણે યક્ષને પૂર્વભવ કહી પિતાની દેહપ્રભાથી ભૂમિ અને અંતરિક્ષને પ્રકાશીત કરતા એ મુનિ અનેક ચૈત્યને નમસ્કાર કરવા માટે આકાશમાગે ચાલ્યા ગયા, દિવ્યપ્રભાવવાળી યોગિની પિતાને ઠેકાણે ગઈ અને રાજકુમાર પણ જિનપૂજા કરીને તે કાળવન તરફ ચાલ્ય. આગળ ચાલતાં મનુષ્યના મૃતકોમાંથી ઝરતા પરૂ વિગેરેને દુર્ગધ નાસિકાને સ્ફટ કરતો પ્રસરવા લાગે. પરાક્રમી કુમાર હાથમાં ખર્શને નચાવતો તે ગંધને અનુસાર ચાલે. એટલામાં કાળ અને કંકાળ નામના બે ભયંકર રાક્ષસે. હથિઆર લઈ ક્રોધથી પ્રહાર કરવાને સામા આવતા તેણે જોયા. તે એકઠા થતાં બંનેની સાથે યુદ્ધ શરૂ થયું. પરંતુ બાહુયુદ્ધમાં કુશલ રાજપુત્રે મુનિ જેમ દુર્ગતિએ લઈ જનારા રાગદ્વેષને જીતે તેમ એ બંને રાક્ષસને તત્કાળ જીતી લીધા. પછી વિજયી રાજપુત્ર ત્યાંથી પેલા યક્ષના ગૃહ તરફ ચાલ્યું. ત્યાં હાથમાં ગદા લઈને તે મહાયક્ષ તેને રોકીને કહેવા લાગ્યો કે “હે નવીન મનુષ્ય! તું કોઈને પરાક્રમથી ઉન્મત્ત થયેલે છે પણ હવે તારા ઇષ્ટદેવનું સ્મરણ કર, કેમકે હમણાજ તારું મૃત્યુ થશે.” યક્ષનું એ વચન સાંભળી રાજકુમાર હિંમત લાવી હસીને બોલ્ય, હે યક્ષ ! આવી ઉદ્ધતવાણુથી મને કેમ ક્ષોભ કરે છે ? તું પ્રસન્ન થા, કોપ છોડી દે અને હૃદયની અંદર વિચાર કરો ક્રોધનું સેવન કરી નિરપરાધી મનુષ્યને શા માટે હણે છે? પૂર્વપુણ્યથી પ્રાપ્ત થયેલું આ અનુપમ દેવપણું ભેગવ અને મનુષ્યોને વિનાશ છોડી દે. ક્રોધથી અંધ થયેલા પુરૂષને આ લેકમાં અને પરલોકમાં કાંઈ પણ સુખ થતું નથી. હે યક્ષ! ક્રોધ, દયારૂપી વલીમાં દાવાનળ તુલ્ય છે, સંસારરૂપી સમુદ્રને વધારનારે છે, લેકેને દુર્ગતિન દેનારે છે અને ધર્મને વિઘાત કરનાર છે. ક્રોધ અગ્નિની પેઠે તીવ્ર તાપથી પ્રથમ પિતાના સ્થાનને તે બાળે જ છે અને પછી બીજાને તો બાળે કે ન પણ બાળે માટે એવા ક્રોધને તું ત્યાગ કર.” આવી રીતે દૂધ જેવા મિષ્ટ રાજપુત્રનાં વાક્યનું પાન કરવાથી, નવા વર For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો. ] મહીપાળનું પરાક્રમ. વાની પેઠે ઉલટ તે યક્ષ ક્રોધથી વધારે પ્રજવલિત થે. પછી હોઠને ફડફડાવવાથી અને ભ્રકુટી ચડાવવાથી ભયંકર લાગતો તે યક્ષ જાણે હૃદયગત ક્રોધને બહાર કાઢતો હોય તેમ રાજકુમારને કહેવા લાગે, “હે કપટી ! તારામાં અન્ય શરણહિત ધર્મ છે તેથી પ્રથમ મારી સાથે યુદ્ધ કર, હું તારા ધર્મનું મહાભ્ય તે જોઉં.” એમ કહી પ્રાણીઓના હર્ષને નાશ કરનાર મુર હાથમાં લઈને તે યક્ષ રાજકુમારની ઉપર કાલની પેઠે દોડ્યો. તેને આવતો જોઈ મહાબાહુકુમાર વિદ્યાથી પવિત્ર થએલું ખર્શ લઈને ક્રોધવડે યુદ્ધ કરવા તેની સામે આવ્યો. મોટા મલ્લ જેવા મોટા બાહુવાળા, મહાઉત અને મહાપરાક્રમી એવા તે બન્નેનું મોટું યુદ્ધ ચાલ્યું; તેઓને યુદ્ધ કરતા જોઈ વનદેવીઓને કૌતુક થયું. પરસ્પર યુદ્ધ કરતાં મહાબલીષ્ટ એવા તેઓ કોઈ વખતે આકાશમાં ફાળ મારતા, કોઈ વખતે પૃથ્વી ઉપર રહેતા અને કેાઈ વખત વિચિત્ર રીતે ક્રમણ કરતા હતા. શક્તિ, મુગર અને ખગ્નવડે પરસ્પર વારંવાર પ્રહાર કરતા તેઓ મોટા મલ્લની પેઠે જાણે ક્રીડા કરતા હોય તેમ જણાતા હતા. મહાપરાક્રમી મલ્લની પેઠે મુષ્ટામુષ્ટિ યુદ્ધ કરતા તેઓ પગના પડઘાથી પૃથ્વીને કંપાવતા હતા. એક પડ પડતો બીજાને પાડે છે અને પડનાર પાછો તેને પાડે છે, એવી રીતે પરસ્પર પડતા અને પાડતા તે બન્ને ક્રિીડા કરતા હતા. આ પ્રમાણે યુદ્ધ કરતાં બલવા યક્ષના ઘાતથી રાજકુમાર જર્જરીત થઈ ગયો એટલે ક્રોધથી તેણે પદ્ગવિદ્યાનું સમરણ કર્યું તત્કાળ પડ્ઝ હાથમાં આવ્યું. યક્ષને મારવાની ઇચ્છાથી તે ખડ્ઝ મ્યાનમાંથી બાહર કાઢયું, તે વખતે જાણે પ્રત્યક્ષ કે પાગ્નિ હોય તેમ તેમાંથી બધી તરફથી જવાળાની પંક્તિઓ નીકળવા માંડી, તણખાની શ્રેણીઓ છુટવા લાગી અને તત શબ્દ થવા લાગ્યા. એવું ભયંકર ખત્રે જોઈ યક્ષ ભયભીત થઈ ક્ષોભ પામવા લાગ્યું. તેને ભય પામેલો જોઈ રાજકુમારે કહ્યું “હે યક્ષ! મારા ક્રોધથી તારું દેવપણું કેમ છોડી દે છે? કદી તને આ ખર્શથી ભય થવાને હેતે હવે મારા ચરણકમળની સેવા કર, હિંસાને છોડી દયાને ધારણ કરી અને સ્વસંપત્તિની પ્રાપ્તિને માટે સર્વ જીવ ઉપર સમતા રાખ”. રાજકુમારનું આવું પ્રબલ શૌર્ય જોઈને અને તેના વાક્યની આવી પ્રબલ ધીરતા સાંભળીને યક્ષ પોતાના ચિત્તમાં ચમત્કાર પામી કહેવા લાગ્યું “હે વીર ! વર માગ, તે મને જીતી લીધો છે. હે સુચન ! તારા જે આ પૃથ્વી ઉપર બીજે કોઈ વીર નથી. વળી ધર્મથી સર્વત્ર જય થાય છે એવું તમે જે કહ્યું હતું તે સત્ય છે; કારણ કે હું હિંસા કરનાર છું અને તમે સર્વને અભય આપનારા છે તેથી જ તમારો જ થયો છે. યક્ષનાં આવાં વચન સાંભળી કુમારના નેત્ર વિકાશ For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાતમ્ય. [ સર્ગ ર જે. પામ્યાં, હાથમાંથી ખર્ગ સંહારી લીધું અને ધર્મથી સુંદર એવી વાવડે તે યક્ષ પ્રત્યે કહેવા લાગે –“હે યક્ષ! હું ધારું છું કે તમારી પ્રીતિ હવે ધર્મઉપર થવા લાગી છે તેથી ચાલો આપણે આ મહેલ ઉપર ચડી ધર્મસંબંધી કથા કરીએ. યક્ષે તે વાતને સ્વીકાર કર્યો એટલે પ્રસન્ન થયેલ મહીપાળ કુમાર અને મહાકાળ યક્ષ બંને પ્રાસાદઉપર જઈ ગોખમાં બેઠા. પછી રાજપુત્ર ધર્મથી સુંદર, મનને પ્રીતિ કરનારી અને ગંભીરાર્થવડે ગૌરવવાળી વાણી કહેવા લાગ્યો-“હે યક્ષ ! આ લેકમાં ધર્મથી રાજય મેળવાય છે, ધર્મથી દેવપણું પમાય છે અને ધર્મથીજ મોક્ષની પ્રાપ્તિ થાય છે, માટે સુજ્ઞપુરૂષોએ ધર્મને સેવ. ધર્મ એક ઉત્કૃષ્ટ મંગળ છે, સ્વર્ગ અને મોક્ષને આપનાર છે અને આ સંસારરૂપી વિકટ અટવી ઉલ્લેઘન કરવા માટે માર્ગ બતાવનાર છે. ધમે માતાની પેઠે પિષણ કરે છે, પિતાની પેઠે રક્ષણ કરે છે, મિત્રની પેઠે ખુશી કરે છે અને બંધુની પેઠે સ્નેહ રાખે છે; એવા મહાઉપકારી ધર્મની માતા જીવદયા છે અને તે સુરાસુરને માનવા યંગ્ય છે. તે દયાની પ્રત્યક્ષ વૈરિણી હિંસા છે માટે સદબુદ્ધિવાળા પુરૂષોએ તેને આદર કરે નહીં. જે પ્રાણી હિંસાને ત્યાગ કરતો નથી તેનાં દાન, તપ, દેવપૂજા, શીળ, સત્ય અને જપ-એ સર્વ નિષ્ફળ થાય છે. એક કાંટે માત્ર વાગવાથી પણ આપણને શરીરમાં પીડા થાય છે તો શસ્ત્રના ઘાતથી બીજા પ્રાણીને મારી નાખતાં તેને કેવી પીડા થતી હશે તેને પોતે જ વિચાર કરે. જેઓ દયાવિના ધર્મ માને છે તે મૂખેના શિરોમણિ વંધ્યાસ્ત્રીમાં પુત્ર ઉત્પન્ન થયાનું કહે છે. દયાજ પરમ ધર્મ છે, દયાજ પરમ શાસ્ત્ર છે અને દયાવિના સર્વ ધર્મ નિષ્ફળ છે. હે યક્ષ! આ પ્રમાણે હેવાથી સુ કૃતધ્રપણું છોડી દેવું જોઈએ અને કૃતજ્ઞપણને આદર કરવો જોઈએ. તેથી તમે પણ એવા ઉપકારી ધર્મને વિષે આદર કરો. જીવદયાવડે સફળ કરેલા ધર્મથી પૂર્વે એક બગલે સ્વર્ગનું સુખ પામી છેવટે ફરી સંસારમાં ન આવવું પડે એવી મુક્તિને પામ્યો હતો તેની કથા સાંભળો– ધર્મ ઉપર બક (બગલા) ની કથા. “એક સુંદર વનમાં સુંદર કમળાવાળું અને અચ્છેદના જેવું સ્વચ્છ જળવાળું સરોવર હતું. ત્યાં પક્ષીઓની શ્રેણીને ત્રાસ આપનાર, મસ્યાને રાસ કરનાર, રૌદ્રધ્યાની અને મહાદૂર એક બગલે રહેતો હતો. સ્વેચ્છાથી ફરતો એ બગલે વિષય સમૂહની પેઠે તૃષા થઇને જલપાન કરવાને આવતા કા પ્રમુખ For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો.] મહીપાળકુમારનું ચિરત્ર. ૪૫ પક્ષીઓને મારી નાખતા હતા. એક વખતે જાણે મૂર્ત્તિવંત ધર્મ હાય તેવા કાઈ કેવળજ્ઞાની મુનિ સર્વે વિશ્વને આત્મવત્ જોતા ત્યાં આવી ચડ્યા. મુનિરાજ તે સરાવરને કાંઠે સમેાસર્યા એટલે મૃગ અને સિંહાર્દિક પ્રાણીએ સત્વર ત્યાં આ વીને એકઠા થયા. માટી કાયાવાળા તે બગલા પણ ધણા બગલાનાં ટાળાંથી પરવરેલા મુનિના વચનામૃતનું પાન કરવાને ત્યાં આવ્યા. દયાળુ મુનિએ તેને બાધ પમાડવાને તેમની ભાષામાં ધર્મના સામ્રાજ્યથી શાભતી એવી દેશના આપવા માંડી. મુનિ કહેછે—“ હે પ્રાણિઓ ! અવિવેકી તિર્યંચવાને પ્રથમ પાંચ ઇંદ્રિયાની સુંદરતા પ્રાપ્ત થવી દુર્લભ છે, કદાપિ તે પ્રાપ્ત થઈ હાય તો જ્ઞાતાપણું દુર્લભ છે અને તે બન્ને હૈાય તે પણ ધર્મની પ્રાપ્તિ દુર્લભ છે. પૂર્વે ધર્મની વિરાધના કરવાથી તિર્યંચપણું પ્રાપ્ત થાય છે, તેમાં પણ જો પાપ કરવામાં આવે તે તે પાપ તેઓને નરકમાં લઈ જાય છે. નરકમાં તેવા જીવાને તપેલા લાઢાની સાથે આલિંગન કરાવે છે, ગરમ કરેલા સીસાના રસનું પાન કરવું પડેછે, વજા કંટકથી આંકે છે અને બંધન, છેદન તથા ભેદન વિગેરે અનેક કષ્ટ ભાગવવાં ૫ડેછે. માટે હું પ્રાણીએ ! તમારે રૌદ્ર અને આર્ત્તધ્યાન ધ્યાવાં નહીં, પ્રાણીના વધ કરવા નહીં અને સર્વ ચરાચર વિશ્વને આત્મવત્ ચિતવવું. ” મુનિરાજનાં તેવાં ઉપદેશ વચનાથી સિંહ અને વ્યાઘ્રાદિક સર્વ પ્રાણીઓએ ખીજા જીવાને પીડા કરવી છેડી દીધી અને તે ખક પક્ષી પણ દયાળુ થયા. તે દિવસથી હિંસાને છેડી દયાળુપણે કાલ નિર્ગમન કરતાં તે ખક પક્ષીને અંતકાળ સમીપ આવ્યા, તે વખતે પણ તેના પવિત્ર ચિત્તમાં ધર્મનું સ્મરણ રહેવાથી કાળ કરીને તે દેવગતિ પામ્યા. ત્યાંથી ચ્યવી કાઈ વ્યવહારીના કુળમાં જન્મ લહી એકાવતારી થઈ પેાતાને હિતકારી ધર્મ આરાધીને અંતે મુક્તિને પામશે. 93 “ માટે હે યક્ષરાજ ! તમે પણ ધર્મથીજ દેવપણું પામ્યા, તે હવે ક્રોધની પ્રેરણાથી તે ધર્મનેાજ દ્રોહ કરનારી હિંસા કેમ કરો છે ! તેથી હવે હિંસા છોડી ઘો, દયા ધારણ કરી, સનાતન ધર્મને ભજો અને પ્રાણીઆની ઉપર ઉપકાર કરી. ઉત્તમ પુરૂષોએ ધન, જીવિત, વિદ્યા અને ખળવડે આલાક તથા પરલોકમાં હિતકારી એવા પરાપકાર કરવા. હે યક્ષરાજ ! તમે પૂર્વજન્મના ક્રોધનું ફળ જોયેલું છે, માટે હવે તમારા હિતને માટે તે ક્રોધના વૈરી ધર્મની સાથે વૈર કરી મા, તમને અંતકાલે જિનેશ્વરનાં દર્શન થયાં હતાં તેથી આ દેવપણું પ્રાપ્ત થયેલું છે, માટે આ નેમિનાથની હવે નિય "" કરા. પૂજા For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહામ્ય. [ સર્ગ ૨ જે. રાજકુમારના તેવાં વચનવડે ચિંતામણી રતની જેવા ઉજવળ ધર્મને પામવાથી પ્રસન્ન થયેલા યક્ષે એ ગુણવાન અને ગુરૂતુલ્ય કુમારને પ્રણામ કર્યો. પછી કહ્યું કે આજથી મારે શ્રી વીતરાગદેવ, પરિગ્રહરહિત ગુરૂ, અને દયા પ્રધાન ધર્મ એ ત્રણ હંમેશાં છે. એમ કહીને તેણે અવગ્રહ રહિત ધર્મ સ્વીકાર્યો અને ઉપકારના બદલામાં ગુરૂપૂજાને અર્થે રાજપુત્રને એક વિદ્યા આપી. પછી ત્યાંથી ચાલવાને માટે મહીપાળ કુમારે યક્ષની રજા લીધી તે પણ યક્ષ પછવાડે આવવા લાગે એટલે તેને પાછો વાળી એ દયાળુ રાજકુમાર ત્યાંથી ચાલી નીક. માર્ગમાં કુમારે વિચાર કર્યો કે મારે મારા નગરમાં પાછાં જવું. પણ પાછો તે વિચાર તેને ગ્ય લાગ્યો નહીં એટલે છેવટે નિશ્ચય કર્યો કે હું પ્રસંગે બાહર નીકળે છું તે હવે અનેક આશ્ચર્યકારી જુદા જુદા દેશોનું અવલોકન કરું. કારણ કે દેશાટન કરવાથી પિતાની શક્તિની ખબર પડે છે, દેશ દેશના જુદા જુદા આચારની પરીક્ષા થાય છે. ઉત્તમ અને અધમની સ્પષ્ટતા થાય છે, જાતજાતની કલાઓ મેળવાય છે, વિવિધ પુરૂષનો પ્રસંગ થાય છે અને અનેક તીર્થો જેવામાં આવે છે. તેવા અનેક કારણોને લીધેજ વિદ્વાને પૃથ્વી પરદેશાટન કરે છે. ગમે ત્યાં વિચરતો પુરૂષ સ્વજન અને પરજન પાસેથી જે માન મેળવે છે તેનું કારણ પૂર્વનું પુણ્ય જ છે. એવી રીતે વિચારી રાજકુમાર પ્રથમ પૂર્વદિશા તરફ ચાલ્યું. માર્ગમાં અનેક નગર, આરામ અને પર્વતાદિક ઉલ્લંઘન કર્યા. કેટલાક દિવસે તે “સંદર” નામના એક મેટા શહેર પાસે આવ્યું. તે શહેરની બહાર આવેલા એક વૃક્ષથી મનહર ઉધાનમાં તેણે પ્રવેશ કર્યો, ઉદ્યાનની અંદર એક અંબિકા દેવીનું ચિત્ય હતું, તેના મોટા ગેખમાં જઇને તે બેઠે અને રાત્રિને સમય થયો એટલે દેવગુરૂનું સ્મરણ કરી રાજકુમાર નિભંય થઈને ત્યાંજ સુતે. તેવામાં “હે પિતા! હે ભાઈ! હે કૃપાલુ દેવતાઓ! આ કાળની જેવા નિર્દય અને પાપી પુરૂષથી મારી રક્ષા કરો” એવી કોઈ સ્ત્રીની વાણું વારંવાર તેના સાંભળવામાં આવી. મહીપાળ તત્કાળ જાગી ઉઠ્યો. પછી આ શબ્દ ક્યાંથી આવે છે ? એને નિર્ણય કરી હાથમાં ખડ્રગ લઈ તે શબ્દને અનુસારે ચાલ્યું. આગળ ચાલતાં પર્વતની સંધિમાં એક ધ્યાનમાં બેઠેલે પુરૂષ, વિદ્યલ થયેલી નારી અને અગ્નિનો કુંડ તેના જવામાં આવ્યાં. “આ કોઈ મૂઢ પુરૂષ કેઈથી ઠગાઈને કાંઈ સાધનાને માટે આ અબલા સ્ત્રીને મારવાને ઇચ્છે છે, એમ જણાય છે માટે આ સ્ત્રીને છોડાવું,’ એમ વિચાર કરી રાજકુમારે તે પુરૂષપ્રત્યે કહ્યું—“અરે પાપી નરાધમ! તે આ શું કરવા માંડ્યું છે? આ બાલાને છોડી દે, જે નહીં છોડે તે તને યમJહમાં પહોંચતું કરીશ.” આવાં તે For Private and Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો.] મહીપાળનું અદ્ભુત પરાક્રમ. કુમારનાં આક્ષેપનાં વચન સાંભળીને સંભ્રમ અને ત્રાસ પામી તે વિદ્યાધર પવનને પણ પરાભવ કરે તેવા વેગથી એ સ્ત્રીને ભુજામાં લઈને ત્યાંથી પલાયન કરી ગયે. કુમાર પણ તેને છોડાવવાનો નિશ્ચય કરી હાથમાં ખડ્ઝ રાખી મોટા વેગે તેની પછવાડે દેડ્યો. પછવાડે આવતા રાજકુમાર ઉપર દૃષ્ટિ કરતા વિદ્યાધર પવનવેગે આગળ ચાલ્ય પણ કુમાર પાછો વલ્ય નહીં, એટલે છેવટ સ્ત્રીને વધ કરવાની બુદ્ધિથી તે વિદ્યાધરે એક નરકકુંડની જેવા ભયંકર કુવામાં ઝુંપાપાત કર્યો. તેની પછવાડે દયાળુ અને પરાક્રમી એવા કુમારે પણ તેને ઉદ્ધાર કરવાની ઇચ્છાથી પાપાત કર્યો. તાપને આપનારા પૂર્વપાપથી જાણે ખેંચાણે હોય તેમ વિદ્યાધર વેગડે કુમારના દૃષ્ટિમાર્ગથી દૂર થશે. કુવાને ભયંકર માર્ગ ઓળંગી રાજકુમાર આગળ ચાલે ત્યાં તેને પ્રકાશ જોવામાં આવ્યું અને કેટલાએક પર્વત તથા વૃક્ષોની શ્રેણીઓ તેની દૃષ્ટિએ પડી. તે વનને જોત જોતે કુમાર આમતેમ તેની શોધમાં ભ્રમણ કરે છે ત્યાં ફરીથી પાછો પેલી સ્ત્રીને અત્યંત આકંદ તેણે સભળે. પછી વૃક્ષની ઘટામાં શરીરને છુપાવતો છુપાવતા પગ ખેંચી મૌનપણે મંદ મંદ ગતિએ જયાંથી તે સ્ત્રીના રૂદનને સ્વર આવતું હતું ત્યાં આવ્યું. ત્યાં રક્તચંદન (રતાંજલી) થી વિલેપન કરેલી, રાતાં વસ્ત્ર ધારણ કરાવેલી અને રાતા પુષ્પની માળાએ યુક્ત એવી તે સ્ત્રી અગ્નિના કુંડ પાસે જોવામાં આવી. તરત આકારને ગોપવી, ખર્શને વસ્ત્રવડે ઢાંકી લીલાથી ચાલતો રાજપુત્ર પેલા પુરૂષની આગળ આ ; કુમારે કહ્યું કે “હે મહાસત્વ ! આ તું શું કરે છે? ગુરૂના આદેશથી કરે છે વા તારી બુદ્ધિથી કરે છે? કે તારો આવો કુલક્રમ છે” વિદ્યાધરે કહ્યું “હે પાંથ! તું સ્વેચ્છાએ તારે માર્ગે ચાલ્યા જા, સર્વ લેક પોતપોતાના કામમાં તત્પર હોય છે, તેમાં બીજાની શિક્ષાની કોઈ જરૂર હૈતી નથી.” તેવામાં તે કુમારીકાએ કહ્યું-“હે પરોપકારી ! કૂર અને મારે વધ કરવામાં ઉઘમવાળા આ પાપીથી મારી રક્ષા કરે,” એ બાલિકાના આવા દીનાક્ષર વચન સાંભળી રાજપુત્ર સારી છટાથી બે “હે મહાસત્વ ! તું ક્ષત્રીના કુલમાં જન્મ પામ્ય જણાય છે છતાં આ અશરણ અબલાને વધ કરતાં તારા ચિત્તમાં કેમ લજજા આવતી નથી ? સ્ત્રીના વધથી કોઈ પણ વિદ્યા સધાય છે એવી ભ્રાંતિ રાખીશ નહીં, કારણ કે પાપકારી આરંભથી તે શુભકર્મ વિલય પામે છે. જેણે તને આ કામ કરવાને ઉપદેશ આપે છે તે કઈ તારે શત્રુ છે અને તેણે તારી ઉન્નતિના વિઘાતને માટે ઉપાય વિચારી ને મુગ્ધને છેતર્યો છે. માટે તે મુગ્ધ! મારું કહેવું માની આ સ્ત્રીને છેડી દે, અને સ્ત્રીહત્યાના પાપથી ભારે થઈ For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ શત્રુંજય માહાભ્ય. [સર્ગ ૨ જે. દુર્ગતિમાં ફેગટ પડે નહીં.” રાજકુમારના એવાં વચનથી વિદ્યાધર ઉલટ વધારે કોપ પામે કેમકે તપેલા તેલ ઉપર જલન છાંટવાથી તે વિશેષ પ્રજવલિત થાય છે. વિધાધરે કહ્યું “અરે પાંથ! મારી વિદ્યાની અને મારા ગુરૂની તું કેમ નિંદા કરે છે? તું તારે માર્ગે ચાલ્યું જા, નહીં તે તારા શિરના કટકા કરી નાખીશ.” એમ બેલ હાથમાં ખડ્ઝ લઈને તે વિધાધર કુમાર ઉપર દોડ્યો, તેને આવતે જોઈ પરાક્રમી રાજકુમાર પણ યુદ્ધ કરવા સજજ થયે. બન્ને દુધેર વીર ક્ષણવારમાં પરસ્પર ખત્રે ખ, મુઠીએ મુઠીએ, અને દંડે દંડે યુદ્ધ કરવા લાગ્યા. થોડીવારમાં બલવાન કુમારે શ્રેષ્ઠ ખર્શવિદ્યાના પ્રભાવથી વિદ્યાધરને જીતી લીધે. પરાભવ પામેલ વિદ્યાધર ચતુરાઈ ભરેલી વાણીથી બોલ્યા, “હે મહાસત્વ! વિદ્યા અને અસ્ત્રના પારને પામેલા દેવતાઓથી પણ પૂર્વે હું કોઈ દિવસ જીતાયેલું નથી, તેને આજે તમે જીતી લીધું છે તે કહે તમે કોણ છો ? હું પાપકાર્યમાં તત્પરછું અને તમે પ્રાણીને હિતકારી છે, તેમજ ધર્મથી યે થાય છે અને અધર્મથી ભંગ થાય છે તેમાં કાંઈ પણ સંશય નથી.” એ પ્રમાણે કહી વિદ્યાધર વિરામ પામ્યું એટલે રાજપુત્રે કહ્યું “હવે તમે ખેદ ન કરે અને ધર્મમાં બુદ્ધિ ધારણ કરે. જે સ્ત્રીહત્યાના પાપથી નરકમાં જવાય છે તે પાપથી તમે વિદ્યારૂપી લતાનું સલ્ફળ પામવાને ઈચ્છો છે તે વિરૂદ્ધ છે. તે મહામતિ! હવે બીજા ઉપર દ્વેષ કરશે નહીં અને સેંકડો સુખની પ્રાપ્તિ માટે શ્રીજિનેશ્વરના આરાધનમાં તત્પર થજે.” રાજકુમારની એવી મધુર વાણીનું પાન કરી વિદ્યાધરે કુમારને નમસ્કાર કર્યો અને અંજલિ જોડી, શિષ્યની પેઠે તે શિક્ષા ગ્રહણ કરી. પછી રાજપુત્રે પૂછયું કે “આ કુમારિકા કોણ છે?” ત્યારે વિદ્યાધર બે-કન્યકુન્જ (કને જ) દેશમાં કલ્યાણકટક નામે એક મોટું નગર છે. તે નગરમાં યાચકને સુવર્ણ આપનાર, કલ્યાણની પંક્તિએ શોભિત અને ઉત્તમ બુદ્ધિવાળો કલ્યાણસુંદર નામે રાજા રાજય કરે છે. પતિની ભક્તિવડે પવિત્ર, અને શીલરૂપી અલંકારને ધરનારી કલ્યાણસુંદરી નામે એક તેને સુંદર કાંતા છે. તેની કુક્ષિનું રત અને રૂપલક્ષ્મીથી શ્રેષ્ઠ એવી ગુણસુંદરી નામે આ તેની કન્યા છે. દુવિનીત એ હું મોટી ઈચ્છાથી તેને અહી હરણ કરી લાવ્યો છું. આ કુમારિકાને જીવિતને દાનથી અને મારે નર્કમાં પડતાં ઉદ્ધાર કરવાથી અમે બન્ને કિંકરની જેમ તમારી શક્તિથી વેચાણ છીએ; આ કમલમુખી બાલાને એક માસ પછી સ્વયંવર મહેત્સવ થવાને હતા તે દરમ્યાન મેં તેને તેણીના ઘરને ત્યાગ કરાવે છે. એવી રીતે કહી તે વિદ્યાધર રાજકુમારના મુખરૂપી ચંદ્રની સામા નેત્ર For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો.] મહીપાળનું અદ્ભુત પરાક્રમ. કરી તેની વચનરૂપી ચંદ્રિકાને ચકોરની જેમ પાન કરવાને તત્પર થે. કુમારે રસિક ભાષાથી કહ્યું કે, જે એમ છે તો આ કુમારીને તેના પિતાને ઘેર તત્કાળ પહોંચાડે. કુમારના કહેવાથી તે વિદ્યારે પોતાની વિદ્યાશક્તિથી તેણુને તત્કાળ તેને ઘેર પહોંચાડી. કુમારિકાના દર્શનથી તેના સ્વજન વર્ગને આનંદ છે. વિદ્યાધરે કુમારને સોળ વિધાઓ આપી અને કુમારે તેને જૈનધર્મ પમાડ્યો. પછી પૂર્વદિશારૂપી સ્ત્રીના તિલક જેવો એક ઊંચે પ્રાસાદ કુમારે જે, તેથી વિદ્યાધરને પુછયું કે, આ કોને પ્રાસાદ છે ? તે પ્રશ્નના પ્રત્યુત્તરમાં ચિત્તવડે વિચાર કરી વિદ્યાધરે કહ્યું કે, હે કૃપાળુ કુમાર! પ્રાસાદસંબંધી એક કથા કહું તે આપ સાંભળે. વૈતાઢય પર્વત ઉપર એક રતપુર નામે નગર છે. ત્યાં શત્રુઓને ત્રાસ કરનાર મણિચૂડ નામે રાજા છે. તેને રતપ્રભ અને રલકાંતિ નામે બે કુમાર થયા. તેઓ પિતાની ભક્તિથી પવિત્ર અને વિદ્યાવિલાસમાં રસિક હતા. કેટલાક વર્ષ રાજ્ય કરી અંત સમયે મણિચૂડ રાજાએ પિતાનું રાજય પ્રભને આપીને વ્રત ગ્રહણ કર્યું, અને સર્વ પ્રાણુ ઉપર સમચિત્ત રાખી વનમાં ગયા. તે રાજાનો રલકાંતિ નામે જે પુત્ર તે હું પોતેજ છું. મારા ભાઈ રતપ્રભે રાજ્યના મદથી મને બળવડે ઉદ્ધત ઈપિતાના નગરમાંથી કાઢી મૂકે છે. તેના દ્વેષથી અહીં પાતાળમાં મોટા મહેલેની શ્રેણીવડે શોભિત એવું આ નવું નગર વસાવી હું રહ્યો છું. આ નગરના પ્રભુ શ્રી શાંતિનાથ ભગવાન છે તે પ્રભાવીક પ્રભુ આ સિદ્ધાયતાથી વીંટાયેલા પ્રાસાદમાં બીરાજે છે. હે પ્રતાપી કુમાર! તે મારા રતપ્રભ બંધુને વિજય કરવાને હું અહીં કુવિધાના સાધનરૂપ ઉપાય કરતે હતા, ત્યાં તમે મને નરકરૂપી કોટરમાં પડતો બચાવે છે.” પછી “ચાલો આપણે એ ચયમાં જઈ જિનપૂજા કરીએ” એમ કહી બન્ને જણાએ ત્યાં જઈ વિધિથી પ્રભુની પૂજા કરી. ત્યાંથી વિનયથી સુંદર એવા વિદ્યાધરે રાજકુમારને માર્ગે ચડાવી, તે પાતાળવનના મધ્યભાગમાં રહેલા મુનિઓને બતાવ્યા. તેઓમાં કઈ જાણે પાષાણમાં કોતર્યા હોય, તેમ નિચળપણે ધ્યાન કરતા હતા અને કેઈ વિશ્વને જાણવાથી પિતાની સર્વજ્ઞ પુત્રતાને દૃઢ કરતા હતા, એવા ૫વિત્ર મૂર્તિવાળા સર્વ સાધુઓને જોઈ તે રાજકુમાર જાણે મહાનંદપદની વણિકા પામે છે તેવું પરમસુખ પામે. પછી પૂર્ણ ભક્તિવંત રાજપુત્ર વિધિપ્રમાણે ૧ કેવળી પુત્ર. વીર પરમાત્માના પુત્રપણું. ૨ મોક્ષની વાનકી. For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ શત્રુંજય માહાત્મ્ય. [ સર્ગ ૨ જે. તેમને વંદના કરી અને મુનિરાજના મુખચંદ્ર ઉપર દૃષ્ટિ રાખીને આગળ બેઠો. તે બન્નેને ભવ્ય જીવ જાણુને સહજ ઉપકારી ગુરૂ સુંદર વાણીવડે ચંદ્રની જેવા ઉજવળ ધર્મની દેશના આપવા લાગ્યા. આ જગતમાં કલ્યાણરૂપી વેલીઓના મૂળરૂપ, વિપત્તિરૂપ કમલિનીને નાશ કરવાને હાથી સમાન અને લક્ષ્મીનું કુલમંદિર એ એક ધર્મ - વંત વ છે.” આટલી દેશના આપી તેવામાં ચારિત્રથી પવિત્ર, મધુર આકૃતિવાળા અને સુકૃતરૂપ શૃંગાર યુક્ત કઈ બે મુનિઓ ત્યાં પધાર્યા. તેઓ ગુરૂને વંદના કરી બેઠા એટલે રાજપુત્ર મહીપાળે પુછ્યું કે “હે ભગવંત ! તમે ક્યાંથી આ છો ? મુનિએ કહ્યું, “હે મહાબાહુ! પુંડરીકગિરિ અને ઉજજયંત (ગિરનાર) ગિરિની હર્ષથી યાત્રા કરીને અમે તત્કાળ અહીં આવ્યા છીએ.” એ તીર્થરાજની વાર્તા સાંભળી વિદ્વાન અને સજજનશિરોમણિ મહીપાળ કુમાર પિતાના આત્માને અતિધન્ય માનવા લાગે. એવી રીતે ધર્મ અને તીર્થમાં આદરવંત કુમારને જોઈ ગુરૂમહારાજે એ તીર્થનું કીર્તન કરવાને તેના ઉપર ઘણા હર્ષથી અનુગ્રહ કર્યો તેને કહ્યું કે, “હે રાજકુમાર! જેમ સર્વ જિન માં આરિજિન, સર્વ ચકવ માં ભરતચકી, સર્વ ભવમાં માનુષ્યભવ, સર્વે વણે (અક્ષર)માં કાર, સર્વ દેશોમાં સૌરાષ્ટ્ર અને સર્વ વ્રતમાં જેમ શીળત્રત મુખ્ય છે તેમ સર્વ તીર્થોમાં મુખ્ય તીર્થ શત્રુંજ્ય કહેવાય છે. જ્યાં દારિદ્રને નાશ કરનાર સિદ્ધગિરિ જ્યવંત વર્તે છે ત્યાં દુરંત પાપની પીડા કેમ હોય ? એ સિદ્ધગિરિનું માહાભ્ય જિનેશ્વરજ જાણે છે. કેમકે સમુદ્રનું ગાંભીર્ય મંદરાચળ શિવાય બીજું કેણ જાણે? એ ગિરિરાજ ત્રણ ભુવનમાં અગ્રતીર્થ છે, જે તે એકવાર જોવામાં આવ્યું હોય તે તે પ્રાણીના પાપસમૂહને વાત કરે છે. તેના શિખર ઉપર દુર્નિવાર અંધકારને તિરસ્કાર કરવામાં સૂર્યસમાન શ્રીનાભિરાજાના પુત્ર રાષભદેવ ભગવાન બીરાજે છે. એ ગિરિ અને આદિનાથ એ બન્ને વિશ્વોત્તરે અતિશયથી ભરેલા છે. તેઓના દર્શનથી પ્રાણી સર્વ હત્યાદિક પાપમાંથી પણ મુક્ત થાય છે. તેઉપર એક કથા કહું છું તે સાંભળ. આ ભરતક્ષેત્રમાં આવેલી શ્રાવસ્તી નગરીમાં ત્રિશંકુને પુત્ર ત્રિવિક્રમ નામે એક રાજા હતા. તે એક વખતે ઉઘાનમાં જતાં માર્ગમાં આવેલા વડના વૃક્ષ નીચે ઉભો રહ્યો, ત્યાં પિતાના મસ્તક ઉપર એક ક્રૂર શબ્દ કરતું પક્ષી જોયું. તેના કટુ શ ૧ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિના પ્રથમ અક્ષરથી થયેલો પ્રણવઅક્ષર ૨ અસાધારણ. For Private and Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો.] ત્રિવિક્રમરાજાનું ચરિત્ર. બ્દથી ક્ષોભ પામી રાજાએ તેને ઉડાડવા માંડ્યું પણ તે ઉડયું નહીં ત્યારે ક્રોધ પામીને તે પક્ષીને બાણથી વીંધી નાખ્યું. પછી પૃથ્વી ઉપર પડેલું અને શિથિલ થઈ તડફડતું તે પક્ષી જોઈને રાજાના મનમાં જરા પશ્ચાત્તાપ થયે અને ત્યાંથી પાછો વળીને નગરમાં આવ્યું. પેલું પક્ષી આર્તધ્યાનથી મૃત્યુ પામી કઈ વનમાં ભિલના કુલમાં ઉત્પન્ન થયું. અને તે બિલકુમાર બાળપણથી જ શિકાર કરવા લાગે. એક વખતે ત્રિવિક્રમરાજાએ ધર્મરૂચિ નામના મુનિની પાસેથી ભાવસહિત આ પ્રમાણે દયામય ધર્મ સાંભ–“દયાજ પરમ ધર્મ છે, દયાજ પરમ ક્રિયા છે અને દયાજ પરમતત્વ છે, માટે હે ભદ્ર ! દયાને ભજો. જે દયા ન હોય તે તે વિના દાન, જ્ઞાન, નિગ્રંથપણું, અને ગચર્યા સર્વે વ્યર્થ છે.” આવો કાનને અમૃતસમાન ધર્મ સાંભળી રાજાના મનમાં દયાને ઉદય થશે અને તેથી પૂર્વ મારી નાખેલા પ્રાણીઓને પશ્ચાત્તાપ સાથે સંભારવા લાગે–અહો! અજ્ઞાનને વશ થઈને મેં પૂર્વે એવું દુરાચરણ કરેલું છે કે, જેથી દુસહ એવા અનેક જાતના સંસારસંબંધી દુઃખકારક ભાવ મારે સહન કરવા પડશે. જ્યાં સુધી મને આ લેકમાં સંતાપ અને પરલેકમાં નરકગતિ છે ત્યાં સુધી આ કવિતા અને આ રાજયવડે મને શું લાભ થ ? માટે આ અસાર દેહમાંથી–કાદવમાંથી કમલ અને મૃત્તિકામાંથી સુવર્ણની જેમ સારરૂપ વ્રત ગ્રહણ કરીશ એમ વિચારી મુનિરાજને નમસ્કાર કરી તેણે આદરથી વ્રત લેવાને પ્રાર્થના કરી, મુનિએ પણ હર્ષથી તેને દીક્ષા આપી. અનુક્રમે ત્રિવિક્રમ મુનિ સર્વ સિદ્ધાંતનું અધ્યયન કરી અને નવતત્વને ધારણ કરી વિધિથી વ્રત પાળવા લાગ્યા. એકદા ગુરૂની આજ્ઞા લઈ વિહાર કરતા તે મુનિ સૂર્ય જેમ વાદળામાં આવે તેમ એકલા એક અટવામાં આવી ચડ્યા. ત્યાં તેમણે કર્યોત્સર્ગ ધારણ કર્યો. ત્યાં પૂર્વના વૈરથી પેલા પક્ષીને જીવ જે શિકારી ભિલ થયે હવે તેણે કાયોત્સર્ગ કરી રહેલા એ અપૂર્વ સંયમવાળા મુનિને જોયા. જોતાંજ તેને ક્રોધ ઉત્પન્ન થયે. તેથી અ૫બુદ્ધિવાળે તે પિતાના ભાગ્યની જેમ એ મુનિને લાકડી અને મુષ્ટિ વિગેરેથી મારવા લાગ્યું. તેના ઘેર–ભયંકર ઘાતથી પીડા પામેલા મુનિ કે શાંત હૃદયવાળા હતા તો પણ કાષ્ટ સાથે કાષ્ટ ઘસાવાથી જેમ અગ્નિ ઉત્પન્ન થાય તેમ તેમને ક્રોધરૂપી અગ્નિ પ્રગટ થયે. જેથી તરતજ તેને પ્રતિઘાત કરવાને તેમણે તેજલેશ્યા મૂકી, જેનાથી તે શિકારી ભિલ્લ અગ્નિથી જેમ કાષ્ટ બળે તેમ બળી ગયે. ત્યાંથી મૃત્યુ પામીને તેજ વનમાં તેને જીવ કેસ ૧ માટી. For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર શત્રુંજય માહાસ્ય. [ સર્ગ રજો. રીસિહ થઈને અવતર્યો. પાછા ત્રિવિક્રમ મુનિ વિહાર કરતા તેજ વનમાં આવી ચડ્યા. મુનિને જોયા કે તરતજ પૂર્વના વૈરથી કેસરીસિંહ મારવા દો, તેને આવતો જોઈ ધર્મના એક સાધનરૂપ પિતાના દેહને બચાવવાને મુનિરાજ ત્યાંથી ભાગ્યા. જયાં જયાં તે યતિવર્ય નાસતા જાય છે, ત્યાં ત્યાં–પ્રાણીની પાછળ જેમ તેનાં પૂર્વકૃત કર્મ જાય તેમ તે કેસરીસિંહ પાછળ પાછળ જવા લાગ્યું. ભયંકર ક્રોધવાળા એ સિંહે જ્યારે તે મહાત્માને ઘણો ખેદ પમાડ્યો, ત્યારે છેવટે કોપને વશ થઈ તેમણે મહાલેશ્યા મૂકી. તે લેશ્યાથી કેસરીસિંહ તત્કાળ પંચત્વ પામે, અને પાછો તેજ ભયંકર વનમાં ભયંકર વ્યાઘ્રપણે ઉત્પન્ન થયે. ફરીથી મુનિરાજ પણ તેજ વનમાં આવી સ્થિર અને કાર્યોત્સર્ગ કરી ઉભા રહ્યા. તે ઠેકાણે તે વ્યાઘ આવે અને પૂર્વના વૈરથી તેમને મારવાને ધ. “જોકે કષાયનું પરિણામ અતિભયંકર છે એવું જાણતા હતા તોપણ દુય કર્મની શક્તિને વશ થઈ ગયેલા એ મુનિ કોપને વશ થયા. જેમની જ્ઞાનસંપત્તિ ક્ષીણ પામી નથી તેવા મુમુક્ષુ પુરૂ ના ચિત્તમાં પણ જ્યારે ક્રોધનું સ્થાન થાય ત્યારે બીજાની શી વાત કહેવી ? એ વખતે મુનિના તારૂપી શસ્ત્રથી (તેજેશ્યા મૂક્યાથી) મૃત્યુ પામી તે વ્યાવ્ર કોઈ ભયંકર વનમાં રોઝ થઈને અવતર્યો. દૈવયોગે તેજ વનમાં આવીને મુનિએ કાર્યોત્સર્ગ કર્યો. તેમને જોઈ પૂર્વના વૈરથી તે રોઝ અત્યંત ઉપદ્રવ કરવા માંડ્યો. છેવટે જયારે મુનિરાજને પિતાની જીંદગીને માટે પણ સંશય પડવા લાગ્યો, ત્યારે તેમણે પૂર્વની પેઠે એ રોઝને પણ યમરાજના અતિથિ કર્યો. એ રોઝને જીવ મારણ પામીને અવંતિ દેશમાં ઉજજયિની નગરીની પાસે રહેલા સિદ્ધવડની બખેળમાં મહારી સર્પ થયે. અનુક્રમે ત્રિવિક્રમમુનિએ ત્યાં આવી તે વડનીચેજ કાયોત્સર્ગ કર્યો. પૂર્વના વૈરથી મુનિને જોતાંજ સર્પને ઘણે ષ ઉત્પન્ન થયો એ ટલે તત્કાળ એ દુષ્ટ હૃદયવાળો સર્પ ફણ ચડાવી પોતાના અપકારી મુનિને ડસવા આવ્યું. તેને આવતો જોઈ કોપ પામેલા મુનિએ તેલેશ્યા મૂકી અને તેને યમમંદિરમાં પહોંચતો કર્યો. ત્યાંથી અકામ નિર્જરાને ગે કેટલાંક કર્મને ખપાવીને તે સર્પને જીવ કોઈ ગરીબ બ્રાહ્મણને ઘેર પુત્રરૂપે અવતર્યો. જે ગામમાં સપનો જીવ બ્રાહ્મણને પુત્ર થયો હતો તેજ ગામમાં વિહાર કરતા કરતા મુનિ પણ આવી ચડ્યા. ગ્રામની પાસે ગાભ્યાસમાં તત્પર રહેલા મુનિને જોઈ ત્યાં ફક રતે ફરતો આવી ચડેલ પેલે અધમ બ્રાહ્મણ પુત્ર તે મુનિને મારવા દોડયો. મુનિને નિર્દયપણે મુષ્ટિ અને લાકડીઓના પ્રહારથી મારનારા તે બ્રાહ્મણને કોપના ૧ મોક્ષ મેળવવાની ઇચ્છાવાળા. For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લે. ] ત્રિવિક્રમરાજાનું ચરિત્ર. આવેશથી પૂર્વની પેઠે મુનિએ હણી નાખ્યો. કાંઈક શુભના ઉદયથી અકામ નિ. જેરાડે કર્મને ખપાવીને એ બ્રાહ્મણને જીવ વારાણસી નગરીમાં મહાબાહુનામે રાજા થયે. પ્રગટ પરમ ઐશ્વર્યની લીલાઓથી હમેશાં જેનું ચિત્ત હરણ થતું એવા એ રાજાએ રાજસુખ ભોગવતાં ઘણે કાલ નિર્ગમન કર્યો. એક વખતે તે મહાબાહુ રાજા પિતાના મહેલના ગોખ ઉપર બેઠે હતું તેવામાં તેણે કોઈ નિષ્પાપ મુનિને માર્ગમાં જતાં જોયા. તરત તેના મનમાં વિચાર થયો કે, “અહે! આ કોઈ મહાત્મા વિદ્વાનોને પણ પૂજવા યોગ્ય છે, તથાપિ જાણે મારું હૃદય તેના ઉપર કાંઈ દ્વેષ કરતું હોય તેમ જણાય છે. પૂર્વે પણ કોઈ ઠેકાણે આવા કે ઈ મહાત્મા મારા જોવામાં આવ્યા છે” એમ ઘણે વખત વિચાર કરતાં રાજાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું એટલે ત્રિવિક્રમ મુનિના કોપરૂપી અગ્નિની જવાળામાં જેનું જીવિત ગ્રાસરૂપ થયેલું એવા પિતાના પૂર્વના સાત ભવ સાંભરી આવ્યા. તત્કાળ તે ઉપરથી તે એક અડધે કલેક બનાવીને બે. “વિહંગ રાપર સિંહ દ્વીપ is દિકર” (અર્થ-પક્ષી, ભિલ, સિંહ, વાઘ, રેઝ, સર્પ અને બ્રાહ્મણ એ સાત ભવ) પછી રાજાએ જાહેર કર્યું કે આ અર્ધા કલેકની સમસ્યા જે કોઈ વિદ્વાન પૂરશે તે ચતુર શિરોમણિ પુરૂષને હું લાખ સોનામહેર આપીશ. રાજાનું એ વચન સાંભળીને સર્વ કે ધનની ઈચ્છાથી તે ગૂઢ અને પ્રૌઢ રહસ્યવાળી સમસ્યાને પાઠ કરવા લાગ્યા. હવે સર્વ દિશામાં વિહાર કરતાં કરતાં ત્રિવિક્રમ મુનિ ત્યાં આવ્યા. તેવામાં કઈ પામર પુરૂષના મુખમાંથી તે સમસ્યા તેમના સાંભળવામાં આવી એટલે તત્કાળ ઉત્સુક મન કરી તે સમસ્યાનું ઉત્તરાદ્ધ બેલ્યા“નામી નિતાર વોર્જાિથે વિતા ” (જેણે એ સાત ભવમાં તે પક્ષી વિગેરેને કોપથી માર્યા છે અહે ! તેનું શું થશે?). મુનિએ પૂર્ણ કરેલી એ સમસ્યા સત્ય જાણીને તે પામર પુરૂષે રાજા પાસે જઈ કહી બતાવી. “એ સમસ્યાની પૂર્તિ આ પુરૂષથી ઘટતી નથી, એમ જાણી રાજાએ તેને કહ્યું, “હે વિદ્વાન ! જેણે આ સમસ્યા પૂર્ણ કરી છે તે કોણ છે ? મને કહો.” રાજાના ઘણું આગ્રહથી પાપને નાશ કરનાર એક મુનિ વનમાં આવેલા છે તેઓ આ સમસ્યાના વર્ણરૂપ રતાની ખાણ છે એમ તેણે કહ્યું. એ સાંભળતાં જ તે મુનિને મળવાની અત્યંત ઉત્કંઠાથી પરાક્રમી રાજા પિતાને અમૂલ્ય રસાલે સાથે લઇ વનમાં મુનિની પાસે આવ્યા. રાજાએ જાતિસ્મરણથી એ મુનિને ઓળખીને કહ્યું કે, “હે મુનિરાજ ! મારા તે સર્વ અપરાધ ક્ષમા કરે. અહે મને ધિક્કાર છે, કે જેણે તે તે ભવોમાં, દર્શન For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યક શત્રુંજય માહા [ સર્ગ ર જો. માત્રથી આવા રાજ્યને આપનારા મહા ઉપકારી એવા તમને પીડિત કર્યા. હે યતિવર્ય! અજ્ઞતાને લીધે મેં વારંવાર તમારા તપને નાશ કર્યો છે પરંતુ હવે મારેલીધે જ પ્રાપ્ત થયેલા એ ક્રોધરૂપી ચંડાળને તમે છોડી દે.” એવા રાજાના વચનરૂપ અંકુશથી જાગૃત થયેલા મુનિએ મનરૂપી હસ્તીને તેવા ક્રોધ વ્યાપારરૂપ જંગલમાંથી ખેંચી લીધું અને પછી બોલ્યા કે, “હે રાજન ! મને ધિક્કાર છે જે હું ક્ષમાશ્રમણ છું છતાં પાપી એવા મેં તે તે જન્મમાં તમને મારી નાખ્યા, મેં અજ્ઞાનથી કરેલા તે તે અતિદુરસહ અપરાધને તમે તે સહન કરો છો પણ એવા પાપકાર્યથી મારું બોધરૂપી વૃક્ષ મેં પોતેજ ઉમૂલન કર્યું છે.” એવી રીતે તે બન્ને પરસ્પર આલાપ સંલાપ કરતા હતા તેવામાં આકાશમાં દુંદુભિને શબ્દ સાંભળવામાં આવ્યું “આ દુંદુભિ કેમ લાગે છે ?” એમ વિચારી તેઓએ આકાશ સામું જોયું. એટલે દેવતાના કહેવાથી “વનમાં એક કેવળજ્ઞાની મુનિ આવ્યા છે એમ જાણવામાં આવ્યું. તત્કાળ તેમના દર્શનની ઈચ્છાથી આદર સહિત વનમાં જઈ મનના સંશયને નાશ કરનારા અને દેવતાએ પૂજેલા તે કેવલીમુનિને તેઓએ પ્રણામ કર્યો. કેવલીમુનિ તેઓને ભાવ જાણીને પાપને નાશ કરનાર એ જીવદયામય અતિ ધર્મ કહેવા લાગ્યા. “આ જગતમાં દેવપણાના પદથી ઉદાર એવું ધર્મરૂપી નિર્મલ જળ છે, તે ક્રોધરૂપી ઝેરથી ઉત્પન થયેલી હિંસારૂપ કાળાશથી દૂષિત થાય છે. આત્મારૂપી ભીંત ઉપર રચેલી ચારિત્રરૂપી ચિત્રની રચના ક્રોધરૂપી પીંછી વડે હિંસારૂપ કાજળ લાગવાથી દૂષિત થાય છે. જે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અવિવેકડે મુનિને દૂષિત કરે છે, તેના કરતાં વધારે પાપી બીજો કોઈ પુરૂષ નથી. તીવ્રતપસ્યા કરનાર મુનિ પણ જે મૂર્ખ થઇને ક્રોધ કરે છે, તે ચારિત્રરૂપી વૃક્ષને બાળીને તેની ભસ્મ તે પિતાના આત્મા ઉપર નાખે છે. હે રાજા! તે પૂર્વભવમાં આ મુનિને કપાવ્યા છે અને પૂર્વકમેને નહીં જાણતા એવા તે આ મુનિને અને તારા આત્માને ઘાત કર્યો છે. ઘણું કરીને જે આક્રોશ કરનાર કે વધ કરનાર હોય છે તે પિતાનાં હિતકારી કમને નાશ કરે છે. પણ તે અજાણે આ મુનિની હિંસા કરી છે માટે સર્વ પાપને નાશ કરનારા શત્રુંજય તી જા; ત્યાં તપસ્યા કરવાથી અને અહંતના ધ્યાનથી તેને જ્ઞાન અને સિદ્ધિ પ્રાપ્ત થશે. આ મુનિના ઘાતથી બાંધેલું નિવિડ કર્મ, દુઃખ આપનારા શીલ પ્રમુખ ધર્મને સેવ્યાથી પણ શત્રુંજય તીર્થે ગયા વિના નિર્જરા પામ ૧ પ્રતિબોધ પામેલ. ૨ ન સહન થઈ શકે તેવા. For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પપ ખંડ ૧ લો.] ગુણસુંદરીનો સ્વયંવર મંડપ. શે નહીં. માટે હે રાજા! આ ગુરૂને આગળ કરી અનેક લોકોની સાથે શત્રુંજયાદિ તીર્થોની સમાધિપૂર્વક યાત્રા કર. યાત્રા કર્યા પછી સર્વ વિરતી અંગીકાર કરી આત્મસ્વરૂપના ચિંતવનમાં તત્પર રહી એ મુનિની સાથે ત્યાં ઉત્તમ તપસ્યા કરજે. હે રાજા! જેમ ટંકણખારથી સુવર્ણ અને જળથી લુણ ગળી જાય છે તેમ શત્રુજ્ય તીર્થના સ્મરણમાત્રથી કર્મરૂપી કાદવ ગળી જાય છે. જેમ સૂર્યથી અંધકાર અને પુત્ર યથી દારિદ્ર નાશ પામે છે તેમ શત્રુંજ્યના સ્મરણથી દુષ્કર્મ નાશ પામે છે. જેમ વાથી પર્વત અને સિંહથી મૃગ ભેદાય છે તેમ શત્રુંજ્યના સ્મરણથી કર્મ ભેદાય છે. જેમ અગ્નિથી સર્વ વસ્તુ અને લેઢાથી સર્વ ધાતુ પ્રસાય છે તેમ શત્રુંજયના સ્મરણથી સર્વ અંધકાર (અજ્ઞાન) ગ્રસાય છે.” આવી રીતે કેવળી મુનિને કહેલ ઉપદેશ હૃદયમાં ધારીને તે મુનિ અને રાજા પ્રસન્ન થઈ ભક્તિથી તેમને નમસ્કાર કરી, સંઘ કાઢી, અનેક લેકને સાથે લઈ શત્રુંજ્ય તીર્થની યાત્રા કરવા ગયા. ત્યાં નવા નવા ઉત્સથી સર્વ લેકને રાજી કરી, પ્રાંતે તીવ્ર તપ તપી, સુકૃત સંપાદન કરીને મુક્તિ સુખ પામ્યા. એ પ્રમાણે મુનિરાજ મહીપાલને કહે છે. “હે મહીપાલ! તેવી રીતે આ શત્રુંજ્ય તીર્થને વિષે મોટાં હત્યાદિ પાપ પણ અતિ વેગથી વિલીન થઈ જાય છે. શ્રી આદિનાથને કહેલે ધર્મ ગુરૂ પાસેથી સાંભળી પિતાના આત્માને કૃતાર્થ માનતે રાજકુમાર વિદ્યાધર સહિત ત્યાંથી ઉભે થે અને વિદ્યાધરની સાથે શાશ્વત અહેતની વંદનાથી અને સાધુઓની સેવાથી કેટલેક કાલ ત્યાં સુખે રહ્યો. વિદ્યાધરે પણ તેની ઘણા પ્રકારે સેવા કરી. પછી વિદ્યાધરની રજા લઈ સાથે ખર્શ રાખી મહીપાલ કુમાર માર્ગમાં કૌતુક જેતે કલ્યાણકટક નગર તરફ ચા. આકાશગામિની વિદ્યાવડે આકાશમાં ચાલતે તે સ્વયંવર જેવાની ઈચ્છાથી તત્કાળ તે નગરે આવી પહોંચે. કૌતુકી કુમારે ત્યાં જુદી જુદી ભાષાઓને જાણનારા અને જુદા જુદા વેષને ધરનારા અનેક દેશથી આવેલા રાજાઓને જોયા. તેઓને બેસવા માટે કરેલી ઊંચી માંચાની શ્રેણીઓ જાણે તે રાજાઓના સંઘરવડે ઘામવાળી થઈ હોય અને તેથી ફરહરતી પતાકાઓ વડે વીંજાતી હોય એમ જણાતું હતું. આખા નગરમાં કેટી ગમે કાર્યો કરવાને માટે અનેક લેકે આકુલવ્યાકુલ થઇને ફરતા હતા અને દરેકની વાણીમાં ઉત્સુકતાના ઉચ્ચારે હેવાથી તેની મતલબ જાણવામાં આવતી. મહીપાલ કુમાર નગરમાં આમ તેમ ફરતા હતા તેવામાં સૈન્યથી વીંટાયેલે પિતાને જયેષ્ટ બંધુ દેવપાલ ત્યાં આ For Private and Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ના કરી છે. તે પતિથી આ વૃક્ષની શત્રુંજય માહાભ્ય. [ સર્ગ ૨ જો. વેલે તેને જોવામાં આવ્યો. એ પરાક્રમી કુમાર તત્કાળ વેષને ફારફેર કરી છેતાના બંધુપાસે આવી અજાણ્યા થઈ તેને પૂછવા લાગ્યા કે “હે મિત્ર! અહીં ઘણા રાજાઓનાં સૈન્યો કેમ એકઠાં થયાં છે? આ ઉંચા માંચડાઓ કેમ માંડયા છે? અને આણી તરફ લેકે ઉસુક થઈ કેમ દોડા દોડ કરે છે? હું પરદેશી અજાણે છું તેથી આ નગરનું સર્વ વૃત્તાંત મારી આગલ અવ્યગ્રપણે નિવેદન કરે.” દેવપાલે કહ્યું, “હે મહાસત્વ! સર્વ વૃત્તાંત સાંભળો. આ કલ્યાણકટક નામે સમૃદ્ધિવાળું નગર છે, અહીં કલ્યાણસુંદર નામે રાજા છે. તેને ગુણસુંદરી નામે એક કુંવરી છે. તેને આવતી કાલે આશ્ચર્યકારી સ્વયંવર મહેત્સવ થવાને છે. જુઓઃ આ જવાલાની પંક્તિથી આકુલ એ અગ્નિકુંડ જણાય છે. તેમાં ઘણી શાખાઓથી વીંટાયેલું એક અગ્નિવૃક્ષ છે. તે વૃક્ષની શિખા, અને ફળને જે ગ્રહણ કરશે તે સાહસીક પુરૂષને એ કન્યા પરણશે.” એવી રીતે પોતાના બંધુ દેવપાલનાં વચન સાંભળી, ચિત્તમાં નિશ્ચય કરી યોગ્યતાવાળો મહીપાલ કુમાર મંચના કોઈ એક ભાગમાં જઈને બેઠે. બીજે દિવસે લગ્નને સમય નજીક આવે તે વખતે પાલખીમાં બેઠેલી રાજકન્યા ગુણસુંદરી હાથમાં સ્વયંવરમાલા લઈને રાજસભામાં દાખલ થઈ. તે એ ઘણાં આભૂષણો પહેર્યા હતાં, વિચિત્રરતોની કાંતિઓના પૂરથી તે આકાશના અવકાશને પૂરતી હતી, તેના ચંચલનેત્રની કાંતિથી કર્ણના આભૂષણરૂપ કમળો પરોવાયેલા હતા, ચલાયમાન કુંડલેથી તેના મણિદર્પણ જેવા ગાલ ઘસાતા હતા, મેટા મોતીના હારની કાંતિથી તે ચદ્રિકા સહિત ચંદ્રની કલા જેવી લાગતી હતી, ફુરણાયમાન કિરણોવાળાં કંકણ તેણે પહેર્યા હતાં, કેશવેણીમાં ગુંથેલા મલિકાનાં પુષ્પોની સુગંધથી મદ પામતા બ્રમરાઓ તેને સેવી રહ્યા હતા, સેંકડો સખીઓએ લાવેલા સુગંધી દ્રવ્યમાં તે આદર બતાવતી હતી અને પ્રગટ ચંદ્ર જેવાં બે શ્વેત વસ્ત્ર તેણુએ ધારણ કર્યા હતાં. આવી સુંદર રાજકુમારીને જોઈને બલવાન કામદેવના તીવ્ર બાણવડે જાણે પીડિત થયા હોય તેમ સર્વે રાજાઓ ક્ષોભ પામ્યા. જગતને જ કરવાને માટે કામદેવની શક્તિએ જાણે શરીર ધારણ કર્યું હોય તેવી તે રાજબાલાને રાજપુરૂષ અગ્નિકુંડ પાસે લઈ ગયા. તે વખતે પર્વતની પેઠે મોટા ગર્વવડે દુર્ધર એવા વિદ્યાધરના પરાક્રમી રાજકુમારો ત્યાં આવ્યા. પણ અગ્નિવૃક્ષના ફલને ગ્રહણ કરવાની કુશલતા તે એક તરફ રહી પરંતુ અગ્નિકુંડની પાસે જવાને પણ તેઓ શક્તિવંત થયા નહીં. તે વિદ્યાધરેએ ઘણા ઉપાયો કર્યા પણ મિથ્યાત્વી જેમ ફ્લેશ સહન કરવાથી પણ દુર્લભ એવી મુક્તિને પામે For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭ ખંડ ૧ લો. ] ગુણસુંદરીનો સ્વયંવર મંડપ. નહીં તેમ તે અગ્નિવૃક્ષના ફલને મેળવી શક્યા નહીં. વિદ્યાધરાના રાજાએ જ્યારે ખેદ પામ્યા અને લૉક હવે શું કરવું એવા વિચારમાં જડ થઈ ગયા ત્યારે મહીપાલ કુમાર ઉભા થઈ ભુજારફેટ' કરીને અગ્નિકુંડ પાસે આવ્યા. તેણે ઉંચા હાથ કરી મેોટા સ્વરથી કહ્યું “ હે પરાક્રમી અને વિદ્યાથી તથા સંપત્તિથી શાલનારા રાજપુત્રો ! તમે સર્વે સાઁભળે જેમ સાંખ્યમતવાળા નિત્ય વિધમાન એવા મેક્ષને મેળવવામાં અકુશલ થાય છે તેમ તમે નેત્રથી જોઈ શકાય અને હાથથી મેળવી શકાય તેવા આ વૃક્ષના ફળને ગ્રહણ કરવામાં કેમ અકુશલ થયા છે ? જો કદાપિ તમારી શક્તિ ન હતી તે તમે વિચાર્યા શિવાય સહસા કેમ આવ્યા ? વિચાર વિના કરેલું કાર્ય સુખને માટે થતું નથી. જો અદ્યાપિ પુરૂષાર્થને પ્રગટ કરનારી તમારામાં શક્તિ હાય તે। તે પ્રગટ કરા, કેમકે હજી અવસર છે. નહીં તે તે વૃક્ષના ફળની લુંખને તમારી સૌની સમક્ષ, કાંઈપણ ખાદ્ઘાડંબર વિના, ગુસુંદરી સહિત હું ગ્રહણ કરીશ. '' મહીપાલ કુમારનાં આવાં વચને સાંભળીને વિદ્યાધરાના રાજાએ લજ્જાથી નીચું જોઈ રહ્યા અને બીજા લોકો કૌતુકથી ઉંચાં મતક કરી જોવા લાગ્યા. તે વખતે કુમારે ખેચરીવિદ્યા સંભારી લીલામાત્રથી તે વૃક્ષની પાસે જઈ ફળની શ્રેણી હાથવડે લઈ રાજકન્યાને અર્પણ કરી. તત્કાળ કૌતુકથી લોકાએ જય જય શબ્દ કર્યો, જેથી સર્વ રાજાઓનાં મુખકમલ સંકાચ પામ્યાં, સુંદરીએ હાથેાહાથ તાળીએ આપી હસવા લાગી અને નરવર્માદિક રાજાઓના ચિત્તમાં કાપની સ્ફુરણા થઈ. તે વખતે રાજકુમારી ગુણસુંદરીએ રામાંચની ચેાભાવાળા હાથવડે વરમાલા લીધી તેથી જાણે પાતાના ચિત્તમાં ભત્તાંને પ્રવેશ થવાથી તેારણને રચતી હાય તેમ જણાવા લાગી. પછી ગુંજારવ કરતા ભમરાઓથી શાલતી એ વરમાળા પ્રેમના બંધન સાથે કુમારના કું૪માં તેણીએ આરે પણ કરી. તે વખતે કલ્યાણુસુંદર રાજા કુમારની પાસે આગ્ન્યો. તે કુમારને વિરૂપ નેત્રવાળા અને વક્ર અંગવાળા જોઈ વિચારવા લાગ્યા કે ‘ જગત્સ્ને પ્રકાશ કરનારા તેજવાળું ઉત્તમ રણ જેમ ભમવડે ઢંકાયેલું હેાય તેમ આ કુમાર જોવામાં દૃષ્ટિને વિરૂપ લાગે છે પણ ચરિત્રથી અનેક લેૉકાના પરાક્રમને ઉલ્લંધન કરનાર છે. તેના ગુણાથી એને વંશપણ જગત્માં વંદન કરવા યેાગ્ય હશે, એમ હું ધારૂંછું. વાદળામાં ઢંકાઈ ગયેલા સૂર્યનું તેજ તર્કથી કાણુ ન જાણી શકે ? પૂર્ણ પ્રતિજ્ઞાવાળી આ મારી કન્યા આ વરને વરી છે અને કુલીન કન્યાએના એ આચાર ૧ હાથ પછાડવા. ૨ કદરૂપ. ૩ વાંકાચુંકા. For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાત્મ્ય. [ સર્ગ ર . જાગૃત છે; પણ કુલ અને શીળથી શેભિત એવા રાજાઓની નજરે જેના કુલશીલ જાણ્યા નથી તેવા પુરૂષને આ કન્યા આપવી તે મને લજજા ઉત્પન્ન કરે છે. માટે હું આ કુમારને આદરથી કુલાદિક પુછું કે જેથી મારા મનને તેટલે ખેદ પણ દૂર થાય.” એમ વિચારી કુમારની નજીક જઈ બુદ્ધિના ભંડારરૂપ રાજાએ સિધ્ધ અને ગંભીરવાણુથી આ પ્રમાણે પુછયું. * “હે ઉત્તમ! ગુણ, વિનય, અને શક્તિથી તમારું જાતિકુળ વિગેરે સર્વે સમગ્ર લેથી અધિક છે એમ હું જાણું છું, પણ ઘણું કરીને લેકે બાહ્યરંગના રાગી હોય છે. જેમ ભીંત અંદર ગમે તેવી હોય પણ તેની બહાર સારો લેપ કરાય છે. માટે હે કુમાર ! તમે વિદ્યાધર છો ? કઈ દેવતા છો ? વા વરદાન મેળવનાર કોઈ મનુષ્ય છો ? કે કોઈ નાગકુમાર છે ? તમે કેણ છો? તે કહીને મારા કાનને પવિત્ર કરો.” રાજાએ એમ કહ્યું એટલે પ્રૌઢ પ્રભાવવાળ મહીપાળે ક્ષણવારમાં કંચુકની પેઠે પિતાને કૃત્રિમ નઠારો વેષ છેડી દીધે. આમ જયારે તેણે વૈકારિક રૂપ છોડ્યું તે વખતે વાદળામાંથી મુક્ત થયેલા સૂર્યની જેમ, ધુમાડાવિનાના અગ્નિની જેમ, મળરહિત થયેલા મણિની જેમ, લાંછનવિનાના ચંદ્રની જેમ અને છીપમાંથી મુક્ત થયેલા મેતીની જેમ તે શોભવા લાગે અને તેની મનહર કાંતિએ નિર્મલ સુવઈને જિતી લીધું. તત્કાળ લેકમાં જ્યજ્ય શબ્દ થયે અને વર ઉપર આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ. દેવપાળ પિતાના લધુ બંધુનું મૂલસ્વરૂપ જોઈ સંભ્રમથી બેઠે થે અને તેને હર્ષથી ગાઢ આલિંગન કર્યું. અને તેના પરીવારના લકોએ કૌતુકથી લેચનને પ્રફુલ્લિત કરી દંડની પેઠે પૃથ્વી પર પડી પ્રણામ કર્યો. ત્રણે પ્રકારના વાજિંત્રોના નાદ થવા લાગ્યા, લેકે હર્ષથી નાચવા લાગ્યા અને સુંદરીઓના મુખમાંથી ધવળ-મંગળના ધ્વનિ નીકળવા લાગ્યા. - પ્રથમ મહીપાળે કહેલાં વચનોથી જેઓને ક્રોધ ઉત્પન્ન થયેલ હતું એવા સર્વ રાજાઓ એકઠા થઈ નરવર્મા રાજાને કહેવા લાગ્યા કે આ મહીપાળે હાથવડે અગ્નિવૃક્ષનાં ફળ લીધાં તેમાં કોઈ પણ આશ્ચર્ય પામવા જેવું નથી, કારણ કે ઇંદ્રજાળની વિદ્યાને શું અસાધ્ય છે? એ કુમારને લક્ષણરહિત ધારીને તેના પિતાએ પૂર્વ ઘરમાંથી કાઢી મૂક્યું છે, તેણે કોઈ ઠેકાણેથી ચમત્કાર મેળવીને આ કામ કર્યું છે તેમાં તેનું શું બળ છે? જે સ્ત્રીઓ છે તે તે સ્વભાવથીજ નીચગામિની હોય છે, તે આ અતિજડ (મૂર્ખ) એવી રાજકન્યા તેને વરી તેથી શું તે શ્રેષ્ઠ થઈ ગયે? માટે આ અઘટિત કામ અમે સહન કરશું નહીં, અને રાંકના ઘરમાંથી For Private and Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો.] મહીપાળનો જય, લગ્નમંડપ. પટે “ રલ લઈ લેવાની પેઠે આ રાજકન્યાને તેની પાસેથી પડાવી લઈશું 'આવું તે રાજાઆનું કહેવું સાંભળી, કાંઈક વિચાર કરીને નરવર્મા ગંભીરવાણીથી ખેલ્યો “ હે રાજા ! તમે થાડા વખત રાહ જુએ ! હાલ આ વખતે અહીં રોષ કરશે નહીં, કારણ કે કલ્યાણસુંદર રાજા મારા ઇમિત્ર છે. અત્યારે આપણે કાપને ઢાંકી, જાણે અનુકૂલ હોય તેમ વર્તી, પરમ પ્રીતિથી આ પાણિગ્રહણના મહાત્સવ થવા દેવા. પછી એ સૌરાષ્ટ્રના રાજા થાડા સૈન્યના મળવાળા છે, એ આપણા જાણુવામાં છે તેથી જલના પ્રવાહને જેમ પર્વત રોકે તેમ આપણે તેના માર્ગને રોકીને રહીશું. માટે હાલ એ બાબતમાં કાંઈ પણ કવ્ય આપણે વિચારવા જેવું નથી. કેમકે જયારે સૂર્યનું બિંબ ઉદય પામશે ત્યારે અંધકાર કેમ રહી શકશે ? ” આ પ્રમાણે વિચારી તે રાજા સૂર્યમણિની પેઠે ખાહેરથી મધુર બેાલનારા અને અંદર ગૂઢ ઈર્ષ્યાવાળા થઈને વર્તાવા લાગ્યા. હવે જે દેવપાળ કુમાર પેાતાના બંધુને મળવાથી અત્યંત હર્ષ પામ્યા હતા તે પેાતાની પાસે રહેલા મહીપાળને સ્નેહપૂર્વક કહેવા લાગ્યા. “ ભાઈ મહીપાળ ! તમારા જવા પછી વિયાગ પામેલા આપણાં માતપિતા માત્ર દેહ ધરીને રહ્યાં છે. તેમનું જીવિત તા તમારામાંજ આસક્ત થઈ સર્વ ઠેકાણે તમારી સાથેજ સંચાર કર્યો કરેછે. હું સ્વયંવરની સ્પૃહાથી અહીં આવ્યે નથી પણ આ મહાત્સવમાં તમારા આવવાનો સંભવ હોવાથી તેને મિક્ષ કરીને આવ્યે છું. હે વત્સ ! તમે આપણા રાજમહેલને છેાડીને નીકલ્યા ત્યારથી અહીં આન્યાસુધીનું તમારૂં અનુભવ કરેલું વૃત્તાંત મને કહેવાને ચાગ્યછે,’ એવીરીતે પેાતાના બંધુની પ્રીતિરૂપ અમ્રુતે પૂરેલી વાણી સાંભળીને મહીપાળે પેાતાનું સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. પ્રીતિરૂપ વેલને પવિત કરવામાં મેધસમાન પેાતાના ભાઈનું આશ્ચર્યકારી ચરિત્ર સાંભળીને દેવપાળ ધણા ખુશી થયેા. કલ્યાણસુંદર રાજાએ તે વરવધૂના વાજિંત્રોના નાદવડે સુંદર એવે વિવાહ મહાત્સવ પ્રવત્તાંન્યો. હસ્તમેળાપ વખતે વર કન્યાની સરખી જોડ જોઈ ખુશી થચેલા રાજાએ, પુષ્કળ હાથી, ધાડા, રથ અને રલો મહીપાળ કુમારને આપ્યાં. તે પછી ચારણ ભાટાના વખાણ ઉપરથી મહીપાળના જાણવામાં આવ્યું કે તે સ્વયંવર ઉત્સવમાં પેાતાના વિદ્યાધર મિત્ર રણકાંતિને ભાઈ રતપ્રભ આવેલ છે. તત્કાળ તે રત્નપ્રભને મળવાને માટે તેને ઉતારે ગયા. રત્નપ્રભે તેના સત્કાર કર્યો. મહીપા૧ નિમિત્ત, ન્હાનું. For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૐ શત્રુંજય માહાત્મ્ય. ' [સર્ગ ૨ જો. બે પેાતાનું અને રણકાંતિનું પૂર્વે બનેલું વૃત્તાંત તેને નિવેદન કર્યું, બુદ્ધિના બળથી મહીપાળે જાણ્યું કે, ‘રત્નપ્રભના તેના ભાઈ ઉપર સ્નેહ થયેલા છે' એટલે તેઓની પ્રીતિ દૃઢ કરવાના ઉપાયને માટે તેણે કહ્યું કે “ભાઈ રતપ્રભ ! આ જગમાં પૂવેના પુણ્યથીજ સહેાદર-બંધુનું દર્શન થાયછે. સુખને ઇચ્છનારા પુરૂષાએ સહેાદર ભાઇને પેાતાના બીજા હાથની પેઠે પાળવા જોઇએ. સંપત્તિ અને સ્રીએ જ્યાં જઇએ ત્યાં મેળવી શકાયછે, પણ માતાના ઉત્તરવિના સહેાદર ભાઇનું દર્શન થતું નથી. જેએ લવમાત્ર લક્ષ્મીને માટે પેાતાના સહેાદર-ભાઇના દ્વેષ કરેછે તે મૂઢ અને ભાગ્યહીન પુરુષો શ્વાનની તુલ્યતાને પામેછે. જે અભાગીઆએ રાજ્યાદિકને માટે સહેાદર ભાઈઓને હણેછે, તેઓ પેાતાનાજ પક્ષના છૈઢનારા છે એમ હું માનુંછું. જેએ એક ત્રાસના ભાગના ગર્વ ધરી પેાતાના ભાઇને છેતરેછે, તેએને ખીજા સાથે સંપ કરીને ત્રાસ લેનારા કાગડાએ પણ હસે છે. આવી અમૃતે ભરેલી મહીપાળ કુમારના મુખચંદ્રથી ઝરતી વાણી સાંભળીને રલપ્રભના નેત્રમણિમાંથી ધણાં અશ્રુબિંદુ પડવા લાગ્યાં. નિશ્વાસથી અને ગળતાં અશ્રુથી જેના કંઠ રૂંધાઈ ગયાછે એવા તે વિદ્યાધર મહીપાળની પાસે જઈ ગદ્ગદ્ વાણીથી કહેવા લાગ્યા હે પરમ બંધુ ! એ મારા નાના ભાઈ રણકાંતિ મુળથી ઉદ્ધૃત છે, તેને મેં કાઈ દિવસ રીસાવ્યા નથી. તે પેાતાની મેળેજ કાંઈક વિકલ્પ કરી ચિત્તમાં અવળું વિચારીને ચાહ્યા ગયા છે. હિતકારી વાયામૃત વડે મંત્રીઓએ તેને વાર્યો અને મેં પણ આગ્રહથી અટકાવ્યા, તે છતાં તે અવળું સમજી ચાહ્યા ગયા હતા. હે ભાઈ ! આ વખતે તેના વિના સુખ અને દુઃખ આપનારૂં આ રાજાપણું વિષમિશ્રિત અમૃત જેવું હું જાણુંછું. ” રલપ્રભનાં વચન સાંભળી મહીપાળે કહ્યું, હે ભાઈ ! ‘હવે તેના ખેદ કરા નહીં; દેહ અને દેહી ( પ્રાણી ) ના સંગમ જેમ કર્મ કરાવે તેમ તમારા બન્ને ભાઇના સંગમ હું કરાવીશ. એવું કુમારનું વચન સાંભળી તેને સ્વીકાર કરી સ્વચ્છ મનવાળા રલપ્રભ પેાતાના અનુજ અંધુને જોવામાં ઉત્સુક થઈ રહ્યો. મહીપાળ કુમારે રાજપુત્રીની સાથે સંગીત શાસ્રના આનંદથી અને ઈષ્ટજનના સંગમથી કેટલાએક દિવસ નિર્ગમન કર્યાં. તેવામાં તે તેને અકસ્માત પૂર્વકર્મના પરિણામથી જ્વરની પીડા થઇ અને તેની સાથેજ તેના અંગ ઉપર ચાતરફ ફેાલા ઉઠી આવ્યા. તલના દાણા મૂક્યા હાય તાપણ છુટી જાય તેવા દુઃસહ ૧ ગ્રાસ-રાજપક્ષે પૃન્યાદિ અને કાકપક્ષે કવલ કોળીયો. For Private and Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ ખંડ ૧ લો.] મહીપાળનું ઈર્ષાળુ રાજાઓ સાથે યુદ્ધ. તાપ કરનાર મહાજવર મહીપાળના અંગમાં વિસ્તાર પામે. તેના તાપની શાંતિને માટે જે કાંઈ પણ ઠંડક કરે છે તે તેનાથી કમળના જેવો કમળ દેહ ઉલટ વધારે બળે છે. અમૃત જેવા ઔષધોથી જેમ જેમ તે રોગને નિવારવા જાય છે તેમ તેમ સામ વચન વડે દુર્જનની જેમ તે વ્યાધિ વધારે કોપ કરે છે. તે વ્યાધિને નાશ કરે તેવા કોઈ વૈદ્યો, તેવી કોઈ વિદ્યાઓ કે તેવા કોઈ પ્રપંચે પૃથ્વીમાં કોઈ ઠેકાણે મળ્યા નહીં. મોટા વૈદ્યોએ આવી આવીને જાત જાતની ઔષધિઓ વડે અનેક પ્રકારના ઉપાયે એક માસ સુધી કર્યો તોપણ મહીપાળ તે રેગથી કિંચિત પણ મુક્ત થશે નહીં. છેવટે તેના વ્યાધિથી દુઃખી થયેલા કલ્યાણસુંદર રાજાની રજા લઈ, પિતાની પેઠે શોક કરતા બીજા સ્વજન વર્ગને મધુર વચનથી શાંત કરી, સેંકડો વિદ્યાધવડે અને પુષ્કળ સૈન્ય વડે વીંટાએલે કુમાર પિતાના પૂજ્ય પિતાને મળવાની ઉત્કંઠાથી સ્વદેશ તરફ ચાલ્યો. ગુણસુંદરી પણ વૃદ્ધજનેની શિક્ષા મેળવી, અને માતપિતાના ચરણને નમસ્કાર કરી પિતાના પતિની અનુગામિની થઈ. અહીં પૂર્વે સ્વયંવરમાં જે રાજાઓ ઈર્ષાવાળા થયેલા હતા, તેઓ માલવ - શમાં પ્રવેશ કરતા કુમારને માર્ગમાં જ રોકીને કહેવા લાગ્યા “હે રાંક ! અમે સર્વ રાજાઓના જોતાં રસ લઈને તું ક્યાં જાય છે? હમણાંજ તને તારી છળ વિદ્યાનું ફળ મળશે. જે પ્રાણી અતિ ચપળતાથી પિતાના માન કરતાં અધિક કાર્ય કરે છે, તે તેનું પ્રત્યક્ષ ફળ ભેગવે છે. જેમ તું તરતમાંજ કુછી દે છે. તે સ્વયંવર વખતે લેકેને જોઈને જે ઉંચાં નીચાં વચને બોલ્યા હતા, તેનું ફળ હવે અમારા હાથથી ભગવ.” એમ કહી મહાક્રોધથી દુર્ધર એવા તે રાજાઓ સર્વ બળથી એકઠા મળીને મહીપાળ કુમારને ઘેરી વળ્યા. શત્રુઓને કાળરૂપ મહીપાળ શત્રુએના મુખમાંથી ઉપરનું વચન સાંભળી, રેગની પીડાને જાણે ભૂલી ગયા હોય તેમ સાવધાન થઈ ગયું અને હાથમાં તેણે ખર્શ લીધું. તત્કાળ ગદ્રોની સાથે દંતાદંતિ, રથિની સાથે બાણાબાણી, પેદળની સાથે ખગ્રાખગિ અને ઘોડેસ્વારની સાથે ભાલાભાલી એવું પરસ્પર બન્ને સૈન્ય વચ્ચે મોટું યુદ્ધ શરૂ થયું. યુદ્ધ કરવામાં દીનતાએ રહિત એવા એ બંને સૈન્યના લેકોને યુદ્ધના રસમાં પિતાની પાસે રહેલો “આ પિતાનો છે કે પારકે છે' એવો વિચાર પણ રહ્યો નહીં. માંસવડે ઢંકાયેલી અને મહીપાળના યશવડે વ્યાપ્ત થએલી પૃથ્વીને જોઈ તે યશને ૧. ઠંડા. For Private and Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તજ જાણે આવી ભળી ને ના આકાશમાં શત્રુંજય માહાતમ્ય. [ સર્ગ ૨ જે. સ્વર્ગમાં વિસ્તારવાને મહીપાળનાં બાણે આકાશમાં ગયાં, તે ત્યાં પણ તે યશનું કિંનરોએ ગાન કરાતું સાંભળી તેને નહીં વખાણનારા શત્રુઓની ઉપર એ સ્વામિભક્ત બાણે આવીને પડ્યાં. થોડીક વારમાં ઉછળતા તરંગોવાળા સમુદ્રો જેમ તટને ઉપદ્રવ કરે તેમ દુશમનોના સમૂહે કેપથી મહીપાળના સૈન્યને ઉપદ્રવીત કર્યું. એ વખતે દેવપાળ, મહીપાળ અને રસપ્રભ તથા તે સિવાયના બીજા મહા પરાક્રમી રથિક વીરે શત્રુઓની સાથે વિશેષ પ્રકારે યુદ્ધ કરવા લાગ્યા. નવીન મેઘ સમાન એ વીરોએ બાણની ધારાવડે વૃષ્ટિ કરી અને રૂધિરથી પૃથ્વીનું સિંગ ચન કરી શત્રુઓનું દુર્ભિક્ષ (દુકાળ) પાડ્યું. મંથાનક જેવા તેઓએ સેનારૂપી દહીંને વલોવી જગતના તાપને નાશ કરનારું યશરૂપી માખણ ઉતાર્યું. થેડીક વારમાં તે જગતમાં સારરૂપ મહીપાળનું બળ સહન કરવાને અસમર્થ એવા શત્રુઓ પિતપોતાના સૈનિકોની સાથે દશે દિશામાં નાશી ગયા. તત્કાળ યાદવસૈનિકે એ જય જ્ય શબ્દ કર્યો. અને દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી. “મહાપરાક્રમી પુરૂષ ક્યારે પણ તૃણ ઉપર કેપ કરતા નથી” એમ ધારીને નરવર્માદિક રાજાઓએ મુખમાં તૃણ ધારણ કર્યું. “આ મહીપાળ પૃથ્વીમાં હર્ષ ઉત્પન્ન કરનાર છે” એમ ધારી તેની આગલ આળોટતા રાજાઓ તે મિષે તેના ચરણનાં રજકણથી પિતાના શરીરને લેપન કરવા લાગ્યા. તે વખતે ઉત્તમ સ્વામી મહીપાળ પિતાના ચરણ પાસે પડતા નમ્ર એવા એ રાજાઓના પૃષ્ઠભાગ ઉપર લક્ષ્મીના નિવાસરૂપ કમળ જે પોતાને હાથ મૂકતે હો. તેને પછી ત્યાંજ રાજા નરવર્માએ રૂપથી દેવ કન્યાને પણ તિરસ્કાર કરનારી વનમાળા નામની પિતાની કન્યા દેવપાળને આપી. એ પ્રમાણે સર્વ રાજાઓને જિતી, જાણે મૂર્તિવંત જયલક્ષ્મી હોય તેવી વનમાલાને સાથે લઈ મહીપાળ પોતાના નગર તરફ ચાલ્યો અને નરવર્માદિક રાજાઓ તેની આજ્ઞા લઈ યાદવના શૌર્યથી ચમત્કાર પામતા પિતાને સ્થાનકે ગયા. હવે મહીપાળને જેમ જેમ વનમાં વાયુ વાવા લાગે તેમ તેમ આયુષ્યને નાશ કરનારો રોગરૂપી સર્પ વધવા લાગે. દુષ્ટ પવનની મોટી પીડાઓથી અઢાર પ્રકારના કેહેએ લક્ષ્મીના ઘરરૂપ તેના દેહને દૂષિત કરી દીધું. તે વનની ભૂમિ તેને નરક ભૂમિ જેવી જણાવા લાગી, કમલસહિત નદીનું જલ તેને ભયંકર લાગવા માંડયું, વાજિંત્રોના અવાજ કાળના નાદ જેવા લાગવા લાગ્યા, તેના શરીરમાંથી સ્ત્રવતા વસા (૫) વગેરે પરિજનોને અતિ દુધવડે ત્રાસ આપવા લાગ્યા, ભજન કાલફટ વિષસમાન લાગવા માંડ્યું, પાણી તપેલા સીસાના રસ જેવું લાગવા For Private and Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો. ] મહીપાળને થયેલો મહાવરને વ્યાધિ. માંડયું, કર્પર દુઃખના પૂર જેવું જણાવા લાગ્યું, ગાયન દુર્વાક્ય જેવું લાગવા માંડયું, નૃત્ય સર્પના નૃત્ય જેવું દીસવા લાગ્યું, અને પુષ્પ યમરાજના બાણ જેવાં લાગવા માંડ્યાં. નરકથી પણ અધિક દુઃખે પીડિત એવા તેને લેકની સાથે, સ્વજનની સાથે કે એકાંતમાં કઈ ઠેકાણે પ્રીતિ ઉપજવા ન લાગી. પછી તેણે કેટલેક દિવસે એક પુષ્પવાળા વનમાં જઈને તેના દુઃખથી દુઃખી એવા સૈન્યને પડાવ નખા. જેમ પ્રાણુને પૂર્વનું શુભાશુભ કર્મ સ્વયમેવ ઉદય પામે છે તેમ પરેપદેશવિના સારી કે માઠી બુદ્ધિ પણ પ્રવર્તે છે. કર્મથી પ્રેરાયેલે આ જીવ સર્વ ઠેકાણે કુલાલ ચક્રની પેઠે સ્વભાવથીજ ભમ્યા કરે છે. અહીં મહીપાલ કુમાર તે ઉદ્યાનના ખુલ્લા પ્રદેશમાં ચંદ્રની કાંતિના પૂરથી વ્યાપ્ત એવી રાત્રિએ સુખની અભિલાષાએ સુતે. હવે ચૈત્રીપૂર્ણિમાના દિવસ ઉપર શત્રુંજયગિરિની યાત્રા કરવા અને આદિનાથ પ્રભુના ચરણકમલની સેવા કરવા ચારે તરફથી અનેક વિદ્યાધરો જતા હતા. શૈલેક્ષમાં જેટલા તીર્થો છે તેની યાત્રાથી જે ફળ થાય છે, તે ફલ પુંડરીક ગિરિની એક યાત્રા આપે છે. ચૈત્રમાસની પૂર્ણિમાને દિવસે કરેલી ડુંડરીકગિરિની સ્તુતિ, સ્વર્ગ અને મોક્ષના સુખને હસ્તગત કરે છે. તેથી અનેક વિઘાધરોએ તે દિવસે શક્તિવડે નંદન વનમાંથી લાવેલા વિચિત્ર પુષ્પાવડે આદિનાથ પ્રભુની પૂજા કરી, અને ત્યારપછી પ્રસન્ન ચિત્તથી ચતુર ચાલવાળું તથા નાનાપ્રકારના અભિનયથી શોભતું સંગીત કર્યું તેમજ પ્રાંતે વિચિત્ર અર્થવાળા, ચતુર ભાષામય અને સંવેગગર્ભિત સ્તોત્રોથી ભગવંતની આરાધના (સ્તુતિ કરી. એવી રીતે ચૈત્રી પૂર્ણિમાની યાત્રા કરી પુંડરીકગિરિ ઉપરથી ઉતર્યા પછી તે અતિપ્રિય પુંડરીકગિરિ ઉપર દૃષ્ટિ કરતા કરતા તેઓ પોતાના સ્થાન તરફ વિદાય થયા. તે વખતે ચંદ્રચૂડનામના એક વિદ્યાધરને તેની પ્રિયાએ મધુરવાણીથી કહ્યું કે, “હે નાથ! બીજા સૌ ભલે જાય પણ આપણે તો અહીં રહીશું. જગત્પતિ આદિનાથ ભગવંતે મારા ચિત્તમાં એ વાસ કર્યો છે કે જેથી હું સ્વર્ગ અને મેસાદિકને પણ તેની પાસે તૃણસમાન માનું છું. હે વિભે! આ પુંડરીકગિરિ ઉપર બીજા આઠ દિવસ રહેવાને મારા ઉપર પ્રસન્ન થઈને નિર્ણય કરે, જેથી હું નિવૃત્તિથી એ પ્રભુની સ્તુતિ અને પૂજા કરું.” આવી પિતાની પ્રિય સ્ત્રીની પ્રાર્થનાથી તે તીર્થમાં ભક્તિવાળો ચંદ્રચૂડ ત્યાં રહ્યો. ઈષ્ટજને કરેલા ઈષ્ટ ઉપદેશની કોણ ઉપેક્ષા કરે.” એવી રીતે ઘણી ઉત્કંઠાથી જગત્પતિને પૂજી પછી તે દંપતી For Private and Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાસ્ય. [સર્ગ ૨ જે. એ અતૃપ્તપણે ત્યાંથી જવાની ઇચ્છા કરી. મોટા પ્રમાણવાળા વિમાનમાં બેસી તેઓ ચાલવા લાગ્યા, તેવામાં પૂર્વદિશામાં રહેલું સૂર્યોદ્યાન તેમના જેવામાં આવ્યું. નંદનવનને તિરસ્કાર કરનારું અને પુષ્પરૂપી ધનવાળું એ સુંદર ઉદ્યાન જોઈ સ્ત્રીએ પોતાના હૃદયેશ્વર ચંદ્રચૂડને કહ્યું “હે નાથ! શત્રુજ્યગિરિની પાસે રહેલું આ વન જુઓ! જે વન પ્રકાશિત પુષ્પોથી દિવસે પણ તારા સહિત આ કાશના બ્રિમને આપે છે. તેની અંદર કમલના સમૂહથી શોભતે અને નિર્મળ જળરૂપી અમૃતથી પૂર્ણ એવો આ કુંડ આપણું નજિકજ છે. તે કુંડને કાંઠે ચલાયમાન દવાઓના છેડાથી સ્વર્ગીયજનને વીંજતા અહંત ભગવંતના ઉજજવલ પ્રાસાદે કેવા શોભે છે તે જુઓ. હે નાથ! આ ગિરિરાજની સીમા પર રહેલી આ વનની લક્ષ્મી મારા નેત્રને સુખ આપે છે, જે ક્ષણવાર આપની પ્રસન્નતા હોય તે આપણે અહીં રોકાઈએ.” એવી રીતે પ્રિયાના મુખકમળમાંથી ઝરતી શ્રવણને પ્રિય એવી વાણીરૂપી સુધાનું પાન કરી ચંદ્રચૂડે પિતાનું વિમાન ત્યાં ઉતાર્યું. પછી કહ્યું કે “હે મૃગાક્ષિ! આ સૂર્યોદ્યાનનામે મહાપ્રભાવવાળું વન છે, અહીં સર્વ કાર્યમાં ઉપયોગી એવી અનેક દિવ્ય ઔષધીઓ થાય છે. આ સૂર્યાવર્તનામે કુંડ છે, તે સર્વ રોગની પીડાનો નાશ કરે છે. એના જળના એક બિંદુમાત્રથી અઢાર પ્રકારના કોઢ ક્ષય પામે છે.” એવી રીતે તે કુંડન તથા વનને પ્રભાવ કહેતા ચંદ્રચૂડ વિદ્યાધર પિતાની પ્રિયા સાથે ત્યાં મનહર લતાગૃહમાં રમવા લાગે. મનહર પ્રિયાના ચપળ કટાક્ષથી લલિત થયેલા તે વિદ્યાધરે કમળના સમૂહથી વ્યાસ તે કુંડના જળમાં ઘણી વાર સુધી વિલાસ કર્યો. પછી તેમાંથી કમળનાં પુષ્પો લઈ અને ઘોયેલ ઉજવળ વસ્ત્ર પહેરી ચંદ્રચૂડે પિતાની પ્રિયા સહિત સિદ્ધાયતન (દેરાસર) માં જઈ ભગવંતની પૂજા અને સ્તુતિ કરી. તે પછી ભગવંતના ચરણથી પવિત્ર થયેલું અનેક રોગોને નાશ કરનાર સૂર્યાવર્તકુંડનું જળ લઈ તે દંપતી વિમાનમાં બેસી ત્યાંથી ચાલતા થયા. આગળ ચાલતાં ચંદ્રની કાંતિના વેગથી જેમાં અનેક ધળા તંબૂઓ જણાતા હતા એવી મહીપાળની સેના વિમાનમાં બેઠાં બેઠાં તેઓના જોવામાં આવી. સર્વ તરફ ઘોડા, હાથી, રથ, અને પેદલની ઘણી સંખ્યા જોઈને કાંતાએ પિતાના પ્રાણવલ્લભને પુછયું, “હે નાથ! આવા વનમાં આટલા બધા મનુષ્યની રિથતિ કેમ છે? અને જયાં દૃષ્ટિ નાખીએ છીએ ત્યાં પુષ્કળ હાથી અને ઘોડાજ કેમ ન For Private and Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો.] સૂર્યકુંડના જળથી વિદ્યાધરે કરેલી રોગશુદ્ધિ. કૃપ ' જરે પડેછે? જુઓ, આ કાર્ય પુરૂષ રાગાત્ત હોવાથી ધણા માણસેાથી વીંટાએલે હાય એમ જણાય છે. તે તરફથી દુર્ગંધ આવેછે, તેથી તે કાઢીએ છે, એમ મને લાગેછે. હું હૃદયેશ્વર ! આપણી પાસે કાઢને હરનારૂં ઉત્તમ જલ છે. તે જો તમારી આજ્ઞા હાય તે હું તેના ઉપર સિંચન કરૂં.' પતિએ આજ્ઞા આપી એટલે એ દયાળુ સુંદરીએવિમાનમાંજ રહીને તેની ઉપર તીથૅજળના છાંટા નાખ્યા. તે ૫વિત્ર જલના સંપર્કથી તત્કાળ મહીપાળને પૂર્વે નહીં થયેલી એવી શાંતિ પ્રાપ્ત થઈ, અને ગ્રીષ્મઋતુમાં સુકાએલું વૃક્ષ જેમ વર્ષાઋતુમાં નવપલ્લવ થાય તેમ મહીપાળ કુમારનું શરીર નવપલ્લવ થઈ ગયું. પ્રકાશિત અને ઢિન્ય કાંતિવાળા મહીપાળને દેહ થયેલ જોઇ વિદ્યાધર, ગુણસુંદરી, દેવપાળ, અને સર્વ સૈનિકા અત્યંત ખુશી થયા. પછી રાજાના અંગમાંથી જુદા પડેલા તે કુષ્ટરોગા આકાશમાં રહીને કહેવા લાગ્યા ‘ હે રાજા ! હવે તું જય પામ, અમેએ તને મુક્ત કર્યો છે. આજથી સાત ભવ સુધી અમેએ તને સેન્યા હતા. પણ હવે આ સૂર્યાવર્ત્ત કુંડનું જળ આવ્યું એટલે અમારા અવકાશ રહ્યો નથી.' એમ કહી કૃષ્ણવર્ણવાળા, અને ભયંકર રૂપવાળા એ મહારોગા કાલાહલ કરતા કાઇ ઠેકાણે ચાલ્યા ગયા. પછી લાખા સુખવાળી અને નિર્દોષ તે રાત્રી વીત્યા પછી દેવપાળે અતિહર્ષથી પ્રાતઃકાળે મહાત્સવ કર્યો. પાતાના દેહના આરાગ્યની વાર્તાથી ખુશી કરવાને પેાતાના પૂર્વ મિત્ર રણકાંતિને વિદ્યાધરદ્વારા મહીપાળે બાલાન્યા. મહીપાળનું નામ સાંભળતાંજ ૨૦કાંતિ અતિહર્ષ પામી વિમાનાના સમૂહથી પરવરેલા સત્વર ત્યાં આવ્યા. પ્રે મની લાલસાવાળા મહીપાળે, એક દેહ કરવાને ઇચ્છતા હોય તેમ પેાતાના નિરાગી અંગેાવડે તેને આલિંગન કર્યું. પછી તેણે રલકાંતિ અને રલપ્રભના ત્યાં મેલાપ કરાવ્યા અને પેાતાની મિત્રાઈ તથા કહેલાં વચન સફળ કર્યાં. તે પણ જેમ એકજ વૈતાઢય પર્વત ઉપર જુદા જુદા રાજ્યના અધિપતિ હતા તેમ દેહથી જુદા રહ્યા પણ પ્રેમથી તેા પરસ્પર એક આત્મવાળા થઇ ગયા. “જ્યારે સૂર્ય આકાશના મધ્યભાગમાં આળ્યે તે વખતે ત્યાં માસે પવાસના પારણાને માટે કાઈ એ મુનિએ આવી ચડ્યા. મૂર્તિમાનૢ જાણે ધર્મ અને શમ ઢાય તેવા તે બંનેને જોઈ, ઘણી ભક્તિવાળા મહીપાળે સંભ્રમપણે ઉઠી તેમને નમરકાર કર્યો અને માટી ભક્તિથી શુદ્ધ અન્ન, વસ્ત્ર તથા જલાઢિકથી પ્રતિલાલી પેાતાને થયેલા રાગનું મૂલથી કારણ પુછ્યું. તેઓએ ધર્મલાભ આપી કામલ વા ૧ શમ=ક્રોધવિનાશ, ક્ષમા, ઉપશમાદિ, For Private and Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહામ્ય. [[સર્ગ ૨ જે. થી કહ્યું “હે રાજન્ ! આ વનમાં અમારા જ્ઞાનવાનું ગુરૂ પધારેલા છે માટે તમને કાંઈ પણ સંદેહ હોય અથવા કોઈ પ્રકારના ધર્મ કર્મને જાણવાની તમારી ઈચ્છા હોય તો તે સ્વચ્છ હૃદયવાળા! તમે તેમની પાસે આવી તેવિષે પુછો.” એ પ્રમાણે મહીપાળને કહીને તેણે વંદના કરેલા તે બંને મુનિઓએ ગુરૂપાસે આવી જે બન્યું હતું તે યથાર્થ કહી સંભળાવ્યું. ત્યારપછી દેવપાળ, મહીપાળ, રસપ્રભ, રતકાંતિ અને બીજા ઘણા લેકે ગુરૂને વાંદવા ગયા. ત્યાં આત્માવડે આત્માનું ધ્યાન કરતા, આનંદથી વ્યાપ્ત થયેલા, નાદબિંદુની કલાના સ્પર્શથી પ્રગટ થયેલા તેજવડે અંધકારના સમૂહનો નાશ કરતા, આધારચકના પાને સંકેચી, શક્તિથી હૃદયમાં સ્થાપન કરી બ્રહ્મસ્થાનમાં રહેલા પરમતિનું ચિંતવન કરતા, સર્વ ઉપર સમતા રાખતા અને એક મુક્તિએ જવાની ઈચ્છા કરનારા એવા ગુરૂમહારાજને જોઈ તેઓ અનિર્વાચ્ય આનંદ પામ્યા. પછી મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દઈ ઉત્તરાસંગ કરીને તેઓએ જ્ઞાનનિધિ એવા મુનીશ્વરને હર્ષથી નમસ્કાર કર્યો. થોડી વારે ધ્યાન સમાધિ છોડી ધર્મના વ્યાપારને કરનારા મુનીશ્વરે તેઓને બંધ કરવામાટે આ પ્રમાણે દેશના આપી. “અહો! ભવ્ય પ્રાણુઓ! આદેશ, મનુષ્યપણું, દીર્ધ આયુષ્ય, નિરોગીપણું, ઉત્તમ કુળ અને ન્યાયે પાર્જિત દ્રવ્ય એ પુરૂષોને પુણ્ય મેળવવામાં ભૂલ હેતુરૂપ છે.” ઇત્યાદિ ગુરૂના મુખચંદ્રથી ઝરતા દેશનારૂપ અમૃતનું પાન કરી તેઓએ પુછયું કે “હે ભગવંત! આ મહીપાળના શરીરમાંથી જુદા પડીને રેગએ કહ્યું કે, અમે આના શરીરમાં સાત ભવથી રહ્યા હતા પણ જયાં એ તીર્થસંબંધી કુંડનું જળ પ્રાપ્ત થાય ત્યાં સ્થિર રહી શકતા નથી તેથી હવે જઈએ છીએ. આવી તેમની વાણી કેમ થઈ તે કહોડી વારમાં સમાધિવડે તેને પૂર્વભવ જાણીને ગુરૂ બોલ્યા કે “હે મહીપાળ ! તે પૂર્વે જે દુષ્ટ કર્મ બાંધ્યું હતું તે સાંભળ– “આ ભરતક્ષેત્રમાં શ્રીપુરનામે એક નગર છે, ત્યાં ગુણીજનેની મર્યાદા રૂપ શ્રીનિવાસ નામે રાજા હતા. તે પિતાની જેમ પ્રજાને પાળતો હતો, યમરાજની પેઠે શત્રુઓને મારતો હતો અને દાન આપવામાં કામધેનુ, ચિંતામણિ રત અને કલ્પવૃક્ષ કરતાં પણ અધિક હતો. પરંતુ શિલાદિ ગુણથી સંપન્ન છતાં એ રાજામાં શિકાર કરવા માટે દુર્ગણ પડેલે હોવાથી તે કલંકયુક્ત ચંદ્ર જેવો હતો. એક વખતે અશ્વઉપર આરૂઢ થઈ, હાથમાં ધનુષ લઈ મૃગયા રમવાને માટે તે વ૧ અનિર્વાચ્ય વચન દ્વારા કહી ન શકાય તેવો. For Private and Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ની અંદર કોઈ વખત “ નો લિનું સ્થળ ની વધાઈને ખંડ ૧ લો. ] મહીપાળને પૂર્વભવ. ૬૭ નમાં ગયે. ત્યાં ત્રાસ પામેલા એક મૃગના ટેળાની પછવાડે તેણે વેગવાળા પિતાના ઘડાને દોડાવે, અને તેની ઉપર મેઘની જેમ અવિચ્છિન્ન બાણોની વૃષ્ટિ કરી. જેમ જેમ તે મૃગનું ટોળું આગળ ચાલ્યું તેમ તેમ ઘોડાના વેગથી જે દૂર હતું તેને પાસે કરતો અને પાસે રહેલાને દૂર કરતે તે રાજા વ્યસનની આસક્તિવડે પિતાની સેનાથી ભ્રષ્ટ થશે. આગળ જતાં એક ઘાટા વૃક્ષોનો જથ્થો આવે, તેની અંદર કોઈ જીવ હશે એમ ધારી, તેને હણવાને તે વૃક્ષના. ગુંડમાં તેણે તીક્ષ્ય બાણ છોડ્યાં. તે વખતે “નમોઃ ” એવી ગદ્ગદ્ વાણી તેના સાંભળવામાં આવી. તરત જ તે શબ્દની ઉત્પત્તિનું સ્થળ જાણવાને જેવી તેણે દૃષ્ટિ નાખી, તેવાજ કાર્યોત્સર્ગ રહેલા કોઈ મુનિને પિતાના બાણથી વિંધાઈને પૃથ્વી ઉપર પડતા જોયા. એ મહર્ષિને હણાયેલા જોઈ જાણે પિતાનું પુણ્યરૂપ વૃક્ષ મૂળમાંથી દાણું હોય તેમ જાણતો રાજા ઘણે શેક કરવા લાગ્યો. “હે નાથ! નિવિડ પાપી એવા મેં આ શું કર્યું ? અરે! મહાકછવડે ઉપાર્જન કરેલું બધી બીજ મેં દુષ્કર્મરૂપી અગ્નિથી બાળી નાખ્યું. મારા જીવિતને ધિક્કાર છે, કે પુણ્યને છેડે લાવનારું અને પાપનું વધારનારું આ નિરપરાધી પ્રાણને મારવાનું વ્યસન મને લાગુ પડ્યું એક જીવને મારવાથી પણ ઘણા ભયંકર નરકમાં પડવારૂપ તેનું ફળ પ્રાણીને મળે છે. અહે! દુરાત્મા એવા મેં આ નઠારું વ્યસન એવી પ્રૌઢતાને પમાયું કે તેની વૃદ્ધિથી આખરે ઋષિહત્યાનું પાપ મને લાગ્યું. જે ધર્મજ્ઞ પુરૂ થઈને મને આવા વ્યસનમાં ઉત્સાહ આપતા હતા, તેઓને અને આવા નિરપરાધી ને દુઃખ આપનારા મને પણ ધિક્કાર છે. જેઓ “રાજાઓને શિકાર કરવામાં પાપ નથી એમ કહે છે, તેઓની વિદ્વત્તા અને તત્વવૃત્તિ બન્ને ક્ષય પામે. અહા! ઉદ્ધત પાપીઓ માત્ર તૃણ જલથી તૃપ્ત રહેનારા નિરપરાધી પ્રાણુઓને તીક્ષ્ણ બાણથી મારી નાખે છે, એ કેવી ખેદની વાત છે? જાણે શરીરધારી પુણ્યરાશિ હોય તેવા આ મહાયોગિ મુનિને મેં અભાગીએ મારી નાખ્યા. હવે હું ક્યાં જઉં અને શું કરું ?” આ પ્રમાણે કહીને ખેદ પામેલા તે રાજાએ પોતાના જન્મને નષ્ટ કરનાર અને પાપના મૂલરૂપ ધારીને પિતાના ધનુષબાણને ભાંગી નાખ્યાં. ત્યાર પછી ઉતાવળે ઘડા ઉપરથી ઉતરી મુનિની પાસે આવી જાણે પિતાના પાપનું પ્રાયશ્ચિત્ત કરતો હોય તેમ તેમને નમરકાર કર્યો અને જેમને માત્ર થોડો શ્વાસ ચાલતો હતો એવા મુનિના ચરણકમલને હાથમાં લઈને પિતાના નમેલા મસ્તક ઉપર મુગટરૂપ કર્યો. પછી પિતાના કુકર્મને નિંદ અને આજુબાજુ રહેલા મૃગ પક્ષીઓને પણ રોવરાવતો તે રાજા મુકત કંઠે વિસામો લીધા વિના રૂદન કરવા For Private and Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮ શત્રુંજય માહાત્મ્ય. [ સર્ગ ૨ જો. લાગ્યા. છેવટે બાલ્યા કે, “હે દેવ! મૃગયાના બ્યસનવાળા મેં દુરાત્માએ આ મહા દુષ્કર્મ કર્યું છે. હવે આજ્ઞા કરો હું શું કરૂં ? હે નાથ! મારા નિર્મળ કુળને મેં કલંક લગાડયું છે અને મહા પ્રકાશમાન પુણ્યરૂપી પ્રાસાદને કાજલના ફૂંચડા આપ્યા છે. જો કુળમાં દુરાચારી અને મૂર્ખ પુત્ર થાય તે પૂર્વેજના પુણ્યરૂપી વૃક્ષમાં પણ દાવાનળ લાગ્યા એમ મનાય છે. આ વખતે કલંકી અને તિર્યંચ તથા નરકના અતિથિ એવા મને તમારા આ ચરણજ માત્ર શરણરૂપ છે.” એમ કહી પોતાના આત્માને નિંદા અને જેનાં નેત્રો અશ્રુવડે વ્યાપ્ત થયેલાં છે એવા રાજા મુનિના ચરને વારંવાર નમવા લાગ્યા. એ વખતે તે મુનિએ પણ ભગવંતના ચરણને સ્મરણ કરતાં કર્મનીપેઠે જાણે ખેંચ્યા હોય તેમ ક્ષણમાં પેાતાના પ્રાણને છેડી દીધા. તત્કાલ એ મુનિના વધરૂપી ખડ્ગવડે જેનું હૃદય ફાટી ગયું છે એવા તે રાજાએ ફરીને રૂદનમય પાકાર કર્યો અને તે મુનિરાજના ગુણની શ્રેણીનું ધ્યાન કરતા મૂર્છા પામ્યા. (6 આ તરફ તેના સૈનિકા જે જુદા પડી ગયા હતા તે ત્યાં આવી પહોંચ્યા; અને તેવી સ્થિતિવાળા રાજાને જોઈ તેને નીતિ વચનની યુક્તિવડે બેધ આપી કાંઈક દુઃખમાંથી નિવૃત્ત કર્યો. પછી મુનિના દેહને અગ્નિસંસ્કાર કરી મનમાં ઘણું દુઃખ પામતેા રાજા પેાતાને સ્થાનકે ગયા અને મુનિહત્યાના પાપની શાંતિને માટે તે વનમાં શ્રી શાંતિનાથના ચાર દ્વારવાળા એક પ્રાસાદ તેણે કરાવ્યેા. ભક્તિથી શે।ભિત તે રાજા યારથી મુનિને સર્વ પાપને હરનાર શુદ્ધ અન્નવસ્રાદિકનું દાન નિત્ય નિયમપૂર્વક આપવા લાગ્યા. એવી રીતે મન વચન કાયાની શુદ્ધિપૂર્વક ધર્મને આચરતાં છતાં પણ એ રાજા ઋષિદ્ધયાના પાપથી મુક્ત થયા નહીં. અંતે તે દુઃખરૂપી શલ્યથીજ અતિ પીડા પામતા શ્રીનિવાસરાજા મહારાગને ભાગવી મૃત્યુ પામીને સાતમી નરકે ગયા. ત્યાં બંધન અને છેદન વિગેરેનું માટું દુઃખ ચિરકાળ અનુભવી ત્યાંથી નીકળીને તિર્યંચના ભવને પ્રાપ્ત થયા. એ ભવમાં શીત, આતપ, મહારોગ, તાડન, ક્ષુધા અને તૃષા વિગેરેનું અજ્ઞાનપણે મહા દુઃખ ભાગવી ફરી પાછે નરકમાં ગયા, એવી રીતે તિર્યંચ અને નરક ગતિમાં અનેક અવતાર ધરી પછી છ ભવસુધી મનુષ્ય થઈને દુષ્ટ રાગથીજ મૃત્યુ પામ્યા. આ સાતમે ભવે હે મહીપાળ ! તે રાજાના જીવ તું થયા છે. તને જે દુષ્ટ રાગ થયા હતા તે પૂર્વોપાર્જિત મુનિહત્યાના પાપનું પકવ ફળ તને પ્રાપ્ત થયું હતું. હે રાજપુત્ર ! હાસ્યથી ૧ તડકે. For Private and Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો. ] મહીપાળનો પૂર્વભવ. ૯ પણ જો મુનિને વિરાધ્યા હૈાય તે તે કર્મ દુઃખના સમૂહને આપે છે તે ઇષ્યોવડે વિરાધના કરવાથી તે। નરકગતિ આપે તેમાં શું કહેવું ? યતિને માત્ર કાપાગ્યાથી એક જન્મનું કરેલું પુણ્ય ક્ષય થઈ જાય છે અને યતિના ધાત કરવાથી સાતમી નરકમાં વાસ થાય છે. ઋષિહત્યારૂપી વેલડી, દુઃખ, દુર્ગતિ, દુર્યોનિ અને ઢૌર્ભાગ્ય વિગેરે કળાથી આ લોક અને પરલેાકમાં ફ્ળ્યા કરે છે. મન, વચન, કાયાની શુદ્ધિવડે આરાધના કરેલા મુનિ સર્વ પ્રકારનાં સુખને આપે છે અને વિરાધના કરવાથી નરક તિર્યંચાદિગતિમાં ધણી પીડાએ પ્રાપ્ત થાય છે. મહાસત્વવાળા અને વ્રતધારી મુનિરાજ તેા એકતરફ રહ્યા, પણ ક્રિયારહિત અને ગુણને નહીં જાણનારા મુનિની પણ કાઈ વખત વિરાધના કરવી નહીં. જેવા તેવા પણ સાધુના વેબવાલા મુનિને ગૃહસ્થે પુણ્ય પ્રાપ્તિની ઇચ્છાથી ગૌતમની પેઠે ભક્તિથી પૂજવા. મુનિના વેષ વંદન કરવા ચેાગ્ય છે, શરીર વંદન કરવા ચેાગ્ય નથી; તેથી સુકૃતવાન પુરુષે તેવા વેષને જોઇને સેવા કરવી. તેવી રીતે માત્ર વેષથી પણ મુનિનું શુદ્ધ આચરણ વિશેષ વંદન કરવા લાયક છે, તેથી મેાક્ષની ઇચ્છાવાળા પુરૂષે મુનિનું શુદ્ધ આચરણ જોઈને વિશેષપ્રકારે તેમની પૂજા કરવી. ક્રિયારહિત સાધુની પણ જો પૂજા ભક્તિ થાયછે તે તે લજ્જાથી પણ વ્રતધારી થાય છે અને સક્રિયાવાળા સાધુ હાય પણ જો તેની અવજ્ઞા થાયછે તે તે વ્રતમાં શિથિલ આદરવાળે થઈ જાયછે. જે મનુષ્ય મુનિરાજને જોઈને નમતા નથી તેનાં દાન, દયા, ક્ષમા અને શક્તિ એ સર્વે અ૫ ફળને આપનારાં થાય છે. તેથી એ જૈલિંગી સાધુઓની મન, વચન કાયાની શુદ્ધિવર્ડ આરાધના કરવી; સ્વાર્થના ધાત કરનારી તેઓની નિંદા સર્વથા કરવી નહીં. હું મહીપાળ ! તને દુષ્ટ રાગ થવાનું આ કારણ મેં ટ્યુટરીતે કહ્યું છે. તેથી હવે કાર્ય દિવસ તારે ક્રોધ પામેલા મુનિની પણ વિરાધના કરવી નહીં.’’ “હે મહીપાળ ! હવે સૂર્યાવર્ત્તકુંડના જલસંબંધી વૃત્તાંત કહું છું તે સાંભળ. શત્રુંજય ગિરિની નીચે પૂર્વક્રિશા તરફ એક મેાટું સૂર્ય વન છે. ત્યાં સૂર્ય વૈક્રિયપ ધરીને જિનેશ્વરની સેવા કરવા માટે સાઠ હજાર વર્ષસુધી રહ્યા હતા, તેથી તે સૂર્યોઘાન કહેવાય છે. તેની અંદર સૂર્યાવર્ત્ત નામે કુંડ છે, જેનું જળ ઋષભદેવ ભગવતની દૃષ્ટિરૂપ અમૃતવડે ન્યાસ થયેલું છે. હત્યાદિ દોષને નાશ કરનારૂં અને સર્વપ્રકારના દુષ્ટ રાગને હરનારૂં તેનું જળ માટીભક્તિવડે જિત ભગવંતના સાત્રમાં ધણીવાર યોજવામાં આવેલું છે. એક મણિચૂડ નામે વિદ્યાધર પેાતાની પ્રિયા For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦ શત્રુંજય માહાત્મ્ય. [ સર્ગ ૨ જો. સાથે ચૈત્રી પૂર્ણિમાના ઉત્સવ ઉપર શ્રીવિમળાચલ તીર્થં યાત્રા કરવા આવ્યા હતા તે યાત્રા કરી ભગવંતને નમી સૂર્યંધાનમાં આવ્યા. ત્યાં પણ એ બુદ્ધિમાન્ વિધાધરે ઋષભદેવની પ્રતિમાને નમસ્કાર કર્યો અને તે કુંડનું પવિત્ર જળ લઈ પેાતાના નગર તરફ ચાલ્યા. તેની પ્રિયા જે વિમાનમાં સાથે હતી તેણીને તારી મહાદુ: ખી સ્થિતિ જોઈને દયા આવી. એટલે પેાતાના પતિની આજ્ઞા લઈ તારા ઉપર તે કુંડનું જળ નાંખ્યું. તે જલના સિંચનથી સર્વે વ્યાધિએ તારા શરીરમાંથી દૂર થયા. ‘ અમેં હવે તારા શરીરમાં રહેવાને સમર્થ નથી' એમ કહી ચાલ્યા ગયા. હે રાજપુત્ર ! ધણું કરીને સર્વ પ્રકારની હત્યા નરકાદિ દુઃખને આપનારી છે, તેમાં પણ યતિહત્યા તા અવિશ્રાંત ભવભ્રમણનું કારણ છે. કોઈપણ નિર્દોષ પુરૂષાએ વાણીથી પણ મુનિને કાપાવવા નહીં, કેમકે પ્રાયઃ પનિંદા ઘણા દુ:ખસમૂહને આપનારી છે. તેથીજ મહર્ષિએ પનિંદા, પરદ્રોહ અને પરદ્રવ્યનું હરણ એ ત્રણ મેટાં પાપ કહે છે. લિંગધારી મુનિ હંમેશાં વંદના કરવા યાગ્ય છે તેથી ભદ્રીય જીવે તેની ક્રિયા વિગેરે કાંઈ જોવું નહીં. કેમકે, જેવી તેવી પણ એ આકૃતિ ( મુનિવેષ ) જ વંદન કરાય છે. ' આપ્રમાણે કહી મુનિ વિરામ પામ્યા એટલે મહીપાળે આપ્રમાણે કહ્યું. એ “ હે ભગવન્ ! મને આપ જંગમ તીર્થરૂપ પ્રાપ્ત થયા છે. સર્વોત્કૃષ્ટ તીર્થના ઉપદેશથી અને ધર્મરૂપી નેત્રને પ્રકાશ કરવાથી અનુપમ તીર્થરૂપ એવા તમે મને પ્રાપ્ત થયા તેથી હું મારા આત્માને ધન્ય માનું છું. સંસારી જીવાને તમે સેવવા યોગ્ય, પૂજવા યોગ્ય અને ધ્યાન કરવા યોગ્ય છે. કેમકે ગુરૂવિના બુદ્ધિવંત પુરૂષ પણ ધર્મના તત્વને જાણી શકતા નથી. રસસિદ્ધિ, કલા, વિદ્યા, ધર્મતત્વ અને ધનનું ઉપાર્જન એ સર્વે ગુરૂના ઉપદેશવિના વિચક્ષણ પુરૂષને પણ સાધ્ય થતાં નથી. કોઈક પુરૂષ માતા, પિતા અને ભાઈ વિગેરે સર્વના ઋણમાંથી મુક્ત થઈ શકે છે પણ ધર્મદાતા ગુરૂના ઋણમાંથી અનેક ઉપાયેાવડે પણ તે મુક્ત થઈ શકતા નથી. પિતા માતા વિગેરે સંબંધીઓ તે ભવેાભવ મળેછે, પણ ધર્મદાતા સદ્ગુરૂ તે કાઈ પુણ્યનાયેાગે કાઈ વખતેજ મળેછે. હે ભગવન્ ! પ્રમાદને આધીન જેનું ચિત્ત છે એવે હું આ ભવસાગરમાં અનંત કાળથી ભમતા હતા, તેને ચિંતામણિ રત જેવા અમૂલ્ય તમે પ્રાપ્ત થયાછે. હે પ્રભુ ! જો તમે મને તે તીર્થં બતાવશે તે હું ધન્યવંત પુરૂષામાં ધન્ય અને પુણ્યવંતમાં પણ પુણ્યવંત થઈશ. જો ગુરૂ સાક્ષી હાય તાજ સર્વ ક્રિયાઓમાં યથાર્થ પ્રવૃત્તિ થાય છે, અન્યથા નહીં. કારણ કે ૧ ચાલુ. For Private and Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭. ખંડ ૧ લે.] મહીપાળનું શત્રુંજય તરફ ગમન. નેત્રવાળે મનુષ્ય પણ સૂર્ય હોય તો જ સર્વ વસ્તુને જોઈ શકે છે. આવી રીતે તીર્થ ભક્તિની વાસનાવાળા તેણે ગુરૂની પ્રાર્થના કરી એટલે ગુરૂમહારાજે સાથે આવવું કબુલ કર્યું. તત્કાળ રાજકુમાર આનંદ પામી ઉભો થયે, અને ભેરીના નાદથી દિશાઓના સમૂહને સંભ્રમ પમાડતા તે પરાક્રમી પુરૂષ સર્વ સારને લઇને ત્યાંથી ગુરૂ સાથે ચાલ્યા. અવિચ્છિન્ન પ્રમાણે ચાલતા ચાલતા થડા દિવસમાં સૂર્ય વનમાં આવ્યા. ત્યાં જાતજાતનાં વૃક્ષની છાયા નીચે સૈન્યને નિવાસ કરાવે અને ગુરૂની બતાવેલી વિધિવડે મહાઉત્સવ સહીત સૂર્યકુંડમાં સ્નાન કરીને ચૈત્યમાં જઈ અહંત ભગવંતની પૂજા કરી. તેઓએ એ વખતે મહેદય સંપાદન કર્યો. પછી ત્યાં વિદ્યાધરોએ વિદ્યાના બળથી વજાઓથી શોભતા રત્નમય વિમાને વિકવ્ય. તે વિમાનેના સમૂહથી આકાશને આચ્છાદન કરતાં સિદ્ધિરૂપી મહેલની અવેદિકારૂપ શત્રુજ્યગિરિ ઉપર તેઓ આવી પહોંચ્યા. ત્યાં જિનપ્રાસાદેની ઉપર ચાત્રાળુ લેકના પુણ્યથી ભરેલા જાણે પૂર્ણ કુંભ હોય તેવા સુવર્ણ કલશેની શ્રેણીને જઈને તેઓ ઘણે હર્ષ પામ્યા. પર્વતની છેક ઉપર આવી ત્રણ ભુવનમાં ઉત્તમ એ તીર્થનાં તથા આદીશ્વર પ્રભુનાં તેઓએ દર્શન કર્યા, જેથી મોક્ષ સુખને આપનારું પવિત્રપણું તેઓને પ્રાપ્ત થયું. તરતજ તેઓએ વિમાનમાંથી ઉતરી હર્ષપૂર્વક રાયણના વૃક્ષને પ્રદક્ષિણા કરી અને જગત્પતિ પ્રભુના પગલાને નમસ્કાર કર્યા. ત્યાંથી પ્રભુના મુખ્ય પ્રાસાદ પાસે આવ્યા. તેને જોઈને જ તેઓનાં અંગ પ્રીતિવડે પૂર્ણ થઈ ગયાં અને આદરથી ઉંચા હાથ કરીને તેઓ નાચવા લાગ્યા. આદિનાથ પ્રભુના દર્શનથી પિતાની આત્માની સ્તુતિ કરતા તેઓએ જે પુણ્ય પ્રાપ્ત કર્યું તે વચનથી કહી શકાય તેવું નથી. પ્રથમ તેમણે ઉત્તમ કિરણવાળા રોથી પ્રભુને વધાવ્યા, પછી પુ ણ્યના ભારથી ઉન્નત એવા તેઓ પૃથ્વી ઉપર આળેટી ભગવંતને નમસ્કાર કેરવા લાગ્યા. ત્યાંથી શત્રુંજ્યા નદીએ જઈ તેમાં સ્નાન કરી અંદરને બહાર શુદ્ધ થયા અને સદ્દગુણી એવા તેમણે પોતાના યશની જેવાં ઉજજવલ વસ્ત્રો ધારણ કર્યો. પછી વિદ્યાના બલવડે નંદનવનમાંથી લાવેલાં પુષ્પવડે ઐલેક્યમાં તિલકરૂપ પ્રભુની પૂજા કરી. એવી રીતે મનના હર્ષથી અને ગુરૂમહારાજના આદેશથી તેએએ ગિરિરાજ ઉપર સર્વ પ્રકારના સુખને આપનારું સર્વ ધર્મ કૃત્ય કર્યું અને છેવટે અતિ હર્ષ ધરી પવિત્ર અને વિચિત્ર પદવાળા અર્થયુક્ત સ્તવનેથી ઉત્કૃષ્ટ સુખને આપનારા પ્રભુની સ્તુતિ કરીને પાપરહિત થયા. તેમજ ગુરૂને પણ ભક્તિથી શુદ્ધ ઉપકરણ વડે પ્રતિલાલ્યા અને અનુકંપાદાન આપી અનેક દીન લેકેને આનંદિત કર્યા. For Private and Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७२ શત્રુંજય માહાભ્ય. [સર્ગ ૨ જે. એક વખતે ગુરૂએ કહ્યું કે, “જિન ભગવંતની પૂજા કરવામાં જે પુણ્ય છે તેનાથી પ્રભુની પ્રતિમા અને ચૈત્ય કરાવવાથી સેંકડો અને હજારગણું વધારે પુણ્ય છે. અહંત ભગવાનની પ્રતિમા અને ચૈત્ય કરાવનારે પુરૂષ સ્વર્ગનું ફલ પામે છે. તે કરતાં પણ પાપી લેકેથી તીર્થની રક્ષા કરવાવડે અનંતગણું પુણ્ય છે. આવી રીતે ગુરૂમહારાજનાં વચન સાંભળી ઘણું ભક્તિવાળા મહીપાળે પ્રતિમાસહિત એક ઉંચે પ્રાસાદ ત્યાં કરાવ્યો. ત્યાં અષ્ટાબ્લિક ઉત્સવ કરી વિમાનવડે ગુરૂને માર્ગ અનુસરતા તેઓ ત્યાંથી રેવતાદ્રિ પર્વતે આવ્યા. નેમિનાથના ચરણની પૂજામાં તત્પર એવા તેઓએ મોટા ઉત્સાહથી ત્યાં પણ અષ્ટાહિક ઉત્સવ કર્યો. ત્યાં રહેલા સૂર્યમલ્લરાજાના સાંભળવામાં આવ્યું કે, “પિતાના પુત્રો મહદય મેળવી સ્ત્રી સહિત અહીં આવેલા છે એટલે તરતજ તે હર્ષ પામી સન્મુખ આવે. જંગમ તીર્થ સદૃશ પિતાને જોઈ ભક્તિથી ભરપૂર એવા તેઓ આદરથી પૃથ્વીઉપર આળેટી નમી પડ્યા. રાજાએ પિતાની જાણે ન્યાય ને ધર્મ રૂપ બે પાંખો હોય તેવા પૃથ્વી પર પડેલા તે ગુણવાન પુત્રોને હાથે કરી બેઠા કર્યા. પછી પ્રીતિથી ભરપૂર એવા તેઓ પરસ્પર આલિંગન કરવા લાગ્યા. તે વખતે તેમને જે હર્ષ થયે તે વચનથી કહી શકાય તેમ નથી. પછી પિતાના પુત્રોની સાથે હાથી ઉપર બેસી યાચકને દાન આપતાં સૂર્યમલ્લ રાજાએ નગરમાં પ્રવેશ કર્યો. શહેરમાં ઠામઠામ ગોઠવેલાં વજા સહિત ઉંચા માંચડા, સુંદર તોરણે અને અનેક પ્રકારનાં સંગીતને જોતાં જોતાં તેઓ રાજમંદિરમાં આવ્યા. પછી રસકાંતિ અને રતપ્રભ વિદ્યાધરનો સુવર્ણ, હાથી અને ઘોડા વિગેરે આપવાવડે સત્કાર કરીને, પરિવાર સાથે પ્રીતિપૂર્વક તેમને પિતાને સ્થાને જવા માટે વિદાય કર્યો. તેજ દિવસે વયથી મોટા દેવપાળે “તું ગુણથી મટે છે.” એમ કહી સંમતિ આપી એટલે રાજાએ મહીપાળને રાજય ગાદી ઉપર થાપન કર્યો. મહીપાળ કુમાર ગુણવાળું રાજય પામીને ન્યાયવડે પ્રજાને પાળવા લાગે. જેથી તેણે અખંડિત એ યશરૂપી ભંડાર ભર્યો. જયારથી મહીપાળ રાજય ઉપર આવે ત્યારથી પૃથ્વી ઉપર અન્યાય, શત્રુને ભય, દુકાળ કે રોગને સંભવ તદન નાશ પામી ગયે. એના નીતિવંત રાજયમાં મેઘ વાંછિત વૃષ્ટિ કરવા લાગ્યા, પવન તાપને નિગ્રહ કરવા લાગ્યો અને વૃક્ષે પૂર્ણ રીતે ફળ આપવા લાગ્યાં. પિતાની પ્રિયાને સાથે લઈ આકાશગામિની વિદ્યાવડે મહીપાળ રાજા શાશ્વત અને અશા ૧ અઠ્ઠાઈ મહોત્સવ. ૨ ગિરનાર. For Private and Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ખંડ ૧ લો. ] મહીપાળનું રાજ્યારોહણ વ્રતગ્રહણ અને મોક્ષપ્રાપ્તિ, ૭૩ શ્વેત ચૈત્યામાં જઈ જિનેશ્વરની પૂજા કરવા લાગ્યો. શત્રુંજય અને ઉજ્જયંત વિગેરે પર્વત ઉપર તથા અનેક નગર, ગામ અને ઉઘાનામાં તેણે નવીન જિનપ્રાસાદ કરાવ્યા. એ મહીપાળ રાજા ચારાશી કિલ્લાબંધ નગરા, તેટલાંજ બંદરા તથા એક લાખ અને ખત્રીશ હજાર ગામેાના ભેાક્તા થયા અને સાત લાખ ધેાડા, સાતસે હાથી અને તેટલાજ રથના તે પ્રભુ થયે. એવી રીતે ચારસા વર્ષ સુધી રાજ્યસમૃદ્ધિ ભાગવી છેવટે સંસારથી વિમુખ થઈ પોતાના પુત્ર શ્રીપાળને રાજ્ય ઉપર બેસાર્યો અને પેાતાના ભાઈ દેવપાળના પુત્ર નવપાળને ધાન્યના નિધાનરૂપ જળદુર્ગવાળા સિંધુદેશ આપ્યા. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પ્રમાણે મહીપાળ રાજ્ય વિવેકપૂર્વક પુણ્યના સમૂહને સંપાદન કરી, પેાતાની સ્રી સહીત શત્રુંજય પર્વતે આવી, શ્રીકીર્તિવિજય મુનિવર્યપાસે વ્રત ગ્રહણ કરી, તેમના કહેલા નિર્મળ જ્ઞાનથી પ્રકાશિત થઈ આયુષ્યનો ક્ષય થતાં તેજ ભવમાં મુક્તિપદને પામ્યો. તે ઇંદ્ર'! તેના વંશમાં યશ અને સુકૃતને સંચય ૩રનાર તથા શુદ્ધચિત્તવાળા આ પુમીઁ રાજા થયેલ છે. પવિત્ર એવા એ રાજા આ રૈવતાચલનીપાસે નિવાસ કરી રહેલા છે તેથી અદ્દભુત લક્ષ્મીવાળા ત્રણ ભવવડે મુક્તિ લક્ષ્મીને પામરો, હે સુરરાજ ! સ્મરણ કરવાથી પણ સર્વ ઇચ્છિત ફલને આપનારૂં એવું આ શાશ્વત અને આઢિ તીર્થ જય પામેછે, એ તીર્થના મહિમાને ભલા રહસ્યને જાણુનારા જ્ઞાનીએ પણ કહી શકતા નથી. એ તીર્થની તળેટીમાં પૂર્વ દિશામાં નાનાપ્રકારના વૃક્ષેાવાળું સૂર્યોદ્યાન આવેલું છે, જે સિદ્ધ અદ્વૈતની પ્રતિમાઓને નમન અને રમરણ કરનારા પુરૂષાના સર્વે અશુભને નાશ કરે છે. વનમાં, જેની અંદર અપાર સુગંધના ભારથી ભરપુર નિર્મલ જળ રોાભી રહેલું છે એવા સર્વ પ્રકારના કુષ્ટ રાગને નાશ કરનારા સૂર્યાવર્ત્તનામે આ પ્રભાવિક કુંડ છે. इत्याचार्य श्रीधनेश्वरसूरिविरचिते महातीर्थशत्रुंजय माहात्म्ये महीपाल चरित्रवर्णनो नाम द्वितीयः सर्गः ॥ २ ॥ ૧ આ પ્રમાણે વીર પરમાત્મા ઇંદ્રને કહેછે. For Private and Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રીજો સર્ગ. ઇ . . r હાગાગાકરી ત: [જે એના હાથમાં જળથી ભરેલા કમલપત્રના પડિયાઓ રહેલા છે એવા યુગળીઆઓ, આદિનાથ પ્રભુને રાજયાભિષેક કરવાને વખતે, તેમના આ કચરણને કમલ જેવા જોઈ, જલમાંથી થયેલા કમલ પણ પૃથ્વી ઉપર જલ વિના રહેલા છે એમ જાણીને, તેમજ પ્રભુને શરીરે કરેલા અંગરાગથી ચકિત થઇને, જેઓએ પ્રભુના શરીર પર જલ સિંચન ન કરતાં તેમના ચરણને જલથી સિંચન કર્યો, એવા તે પ્રભુના ચરણકમલ હંમેશાં ભવ્ય જીના સંસારતાપના વિચ્છેદને અર્થે થાઓ. હે ઈંદ્ર! આ તીર્થને મહિમા મેં સંક્ષેપથી કહ્યો, પણ હવે તેને વિચિત્ર પ્રભાવ કહું છું તે સાંભળ. આ તીર્થ અનંત કાલનું થયેલું છે અને હમેશાં અવિનાશી છે; પણ આ અવસર્પિણી કાલમાં તે જેવી રીતે થયેલું છે તેવી રીતે તને કહું છું. આ જંબુદ્વીપના દક્ષિણ ભરતાદ્ધમાં ગંગા અને સિંધુ નદીના મધ્ય પ્રદેશની અંદર આ અવસર્પિણીને પહેલા ત્રણે આરામાં જુગલીઆઓ રહેતા હતા. તેઓમાં ત્રીજા આરાને છેડે વિમલ હાથી ઉપર બેસવાથી જેનું વિમલવાહન એવું નામ પડ્યું હતું એ અને સુવર્ણના જેવી કાંતિવાળો આ કુલકર થયો. તેને પુત્ર ચક્ષુષ્માના શે. તેને પુત્ર યશસ્વી નામે થે. તેને અભિચંદ્ર, તેને પ્રસેનજીત, તેને મરૂદેવ અને તેને નાભિ નામે પુત્ર સાતમો કુલકર થે. એ નાભિ નીતિથી ઉજવલ હતો. તેને સરલતાના ગુણથી મનહર એવી મરૂદેવી નામે એક સ્ત્રી હતી. અવસર્પિણીકાલના ત્રીજા આરાને પર્યતે જગત્પતિ આદિનાથ પ્રભુ, સર્વાર્થસિદ્ધ વિમાનથી ચ્યવીને એ મરૂદેવીના ઉદરમાં અવતર્યા. ઉદય પામતા સૂર્યની સાથે જેમ ઉદ્યોત આપે તેમ મતિ, શ્રુત ને અવધિ એ ત્રણ જ્ઞાન પ્રભુની સાથે આવ્યાં. અને ષાઢ માસની કૃષ્ણ ચતુર્થીને દિવસે, ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રને વેગ થતાં, રાત્રીના શેષ ભાગે મરૂદેવીએ ચૌદ સ્વમ જોયા; જેમાં વૃષભ, હરતી, સિંહ, લક્ષ્મી, પુષ્પમાલા, કુંભ, વજ, અગ્નિ, સમૂહ, સરોવર, વિમાન, સમુદ્ર, ચંદ્ર અને For Private and Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે, સત્વર ત્યાં આવી તારે અસર ગુણવાળા નાસિલ વચનથી નાર ખંડ ૧ લે.] આદિનાથ પ્રભુને જન્મમહત્સવ. ૭૫ સૂર્ય એ સ્પષ્ટ જોવામાં આવ્યાં. એ વખતે પ્રભુ ગર્ભમાં આવ્યા તે વખતે ત્રણ જગતમાં ઉઘોત થઈ રહ્યો, ક્ષણવાર નારકીઓને પણ સુખ થયું. તરતજ મરૂદેવા માતાએ જાગીને જાણે પ્રગટપણે જતાં હોય તેમ તે સ્વમો કોમલ વચનથી નાભિરાજાને કહી બતાવ્યાં. તે સાંભળી સરલ ગુણવાળા નાભિરાજાએ કહ્યું કે, હે પ્રિયા ! સ્વમોના પ્રભાવથી તારે અદ્ભુત પુત્ર થશે. પછી આસન કંપવાથી ઇંદ્ર સત્વર ત્યાં આવ્યું અને મરૂદેવા માતાને નમી સ્તુતિ કરી પુત્રની પ્રાપ્તિરૂપ સ્વમનું ફલ તેઓએ વિસ્તારથી કહ્યું. તે દિવસથી મૃતિકાના ગંધથી સુંદર એવી સુભગ અગ્રભાગવાળી પૃથ્વી જેમ રતન ધારણ કરે, તેમ સુગંધીથી મનહર મુખવાળાં મરૂદેવાએ ઉત્તમ ગર્ભ ધારણ કર્યો. જગતના આધાર, જગતમાં સાર અને જગતના ગુરૂ શ્રીજિનેશ્વરને ગર્ભમાં વહન કરતા મરૂદેવા જાણે પ્રાણ ઉપર દયા ધરતા હોય તેમ મંદમંદ ચાલવા લાગ્યા. ઇંદ્રની આજ્ઞાથી વૈશ્રવણ, જંભક દેવતાને હુકમ કરી ઈચ્છિત વસ્તુઓથી તેમનું ઘર ભરપૂર કરી તેમના હર્ષમાં વૃદ્ધિ કરવા લાગે. ગર્ભ સમય પૂર્ણ થયે ત્યારે ચૈત્રમાસની કૃષ્ણ અષ્ટમીને દિવસે ચંદ્ર ઉત્તરાષાઢામાં આવે હતું અને ઘણું ગ્રહે ઉચ્ચના થઈ રહ્યા હતા, તે વખતે અદ્ધરાત્રે આરોગ્ય એવા મરૂદેવાએ પીડારહિતપણે જુગલ ધર્મવાળા રેગ રહીત પુત્રરત્રને જન્મ આપે. તે વખતે પવને સુખકારી વાવા લાગ્યા, નારકીઓ હર્ષ પામ્યા, ત્રણ જગતમાં ઉદ્યોત થઈ રહ્યો અને આકાશમાં દુંદુભિ વાગવા લાગ્યા. તપેલાં સુવર્ણની જેવી કાંતિવાળા વૃષભના ચિન્હથી અંકિત અને સર્વ લક્ષણસંયુક્ત પ્રભુ જાણે દેવપણાની કાયાને સાથે લાવ્યા હોય તેમ સૂતિકાગ્રહમાં પ્રકાશી રહ્યા. એ સમયે પિતાનું આસન ચલાયમાન થવાથી ભગવંતના જન્મને જાણીને છપ્પન દિકુમારીઓ અત્યંત હર્ષ પામીને સૂતિકાગ્રહમાં આવી. તેઓ પ્રભુને અને પ્રભુની માતાને નમસ્કાર કરી ભક્તિપૂર્વક સ્તવી પોતાના આત્માને ધન્ય માનતી તેમના ગુણ ગાતી ગાતી નૃત્ય કરવા લાગી. તેઓએ અનુક્રમે સંવર્ત વાયુ, મેઘ, આદર્શ, ઝારી, પંખા, ચામર અને દીપક ધારણ કર્યા તથા રક્ષાદિક જે પોતાનું કર્તવ્ય હતું તે કર્યું. તે પછી આસનના કંપથી અવધિજ્ઞાનવડે પ્રભુના ૧ આ સ્વપ્રોનાં નામ અનુક્રમવિના આપેલાં છે. ૨ આઠ કુમારીકાઓ સંવર્તવાય વિકઈ યોજન પ્રમાણે ભૂમિ શુદ્ધ કરી, આઠે સુગધી જળ વરસાવ્યું, આઠે દર્પણ, આઠે કળસ, આઠે પંખા અને આઠે ચામર ધારણ કર્યા, ચાર દીપક લઈને ઊભી રહી અને ચારે તમામ પ્રકારનું સૂતિકા કર્મ કર્યું. For Private and Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાભ્ય. [ સર્ગ ૩ જે. જન્મને જાણી સર્વે દેવતાઓ વિમાનવડે આકાશને શોભાવતા ત્યાં આવ્યા. સૌધર્મેદ્ર ભક્તિવડે પાંચ રૂપ વિવિ, સૂતિકાગ્રહમાં જઈ દેવીને અને ભગવંતને આદરથી નમ્યું. પછી માતાને અવસ્થાપની નિદ્રા મૂકી, આજ્ઞા લઈ, ભગવંતનું પ્રતિબિંબ તેમની પડખે મૂકી તેણે પ્રભુને હાથમાં લીધા. પ્રભુને લેવા, છત્ર ધરવા, વજ લઈને ચાલવા અને બે બાજુ ચામર ધારણ કરવાને માટે ભક્તિભાવવાળા ઈંદ્ર પાંચ રૂપ વિદુર્યા હતાં. પછી વિમાનનાં રસોથી આકાશને વિચિત્ર કરતા, ચંદ્રના જેવી કાંતિને ધારણ કરતા અને નાદવડે જગતને ફેડતા સર્વે ઇદ્રો અનેક દેવતાઓ સહિત મેરગિરિપર આવ્યા. ત્યાં પહેલા પાંડુક નામના વનમાં અર્ધ ચંદ્રની જેવી આકૃતિવાળી અતિ પાંડુકબલા નામની શિલા ઉપર ઇંદ્ર ગયા. તે વખતે ઇંદ્રની આજ્ઞાથી આભિ ગિક દેવતાઓએ, રૂપાના, સુવર્ણના, રતના, રત અને સુવર્ણના, રત અને રૂપાના, સુવર્ણ અને રૂપાના, રત સુવર્ણ ને રૂપાના અને કૃતિકાના કળશે વિકવ્યું. ત્યાં દિવ્ય સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખી, અદ્દભુત કાંતિવાળા પ્રભુને બેળામાં લઈને સૌધર્મ ઇંદ્ર બેઠા. પછી દેવતાઓએ લાવેલા, સમુદ્ર, નદી, કુંડ, સરોવર અને દ્રહની શ્રેણુઓના જળવડે ઈંદ્રોએ પ્રભુને સ્નાન કરાવ્યું. તે ઉપર ચંદનનું વિલેપન, પુષ્પ, અક્ષત, ફળ, વસ્ત્ર, આભરણ અને પત્ર વિગેરે મનહર પદા થી પૂજન કર્યું. પછી ઉત્તરાસંગ કરી આરતી ઉતારીને ભક્તિયુક્ત ચિત્તવાળા સર્વ ઇંદ્રો પ્રભુની હર્ષવડે આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા, “હે સ્વામિન! હે યુગાદીશ! હે અનીશ! હે જગશુરૂ! હે અહંના હે ધ્યાન કરવા યોગ્ય ! હે અવ્યક્ત ! હે નિરંજન! તમે જય પામે. અંધકારના સમૂહને નાશ કરવામાં સૂર્ય સમાન એવા હે સ્વામિન્ ! અઢાર કોટા કોટિ સાગરોપમથી જયાં રહેનારા પ્રાણીઓ ધર્મથી ભ્રષ્ટ થયા છે તેમને ઉદ્ધાર કરનારા એવા તમે જ્ય પામો. આ ભરત ક્ષેત્રમાં સંસારને શ્રેયકારી એવા વ્યવહારના આધકર્તા અને સર્વ સુખના ગ્રહરૂપ એવા હે અપાર ચૈતન્યરૂપ સ્વામી! તમે યે પામે. હે પ્રભુ પૂર્વ અહંતને જોનારા પુણ્યવંત ઈંદ્ર જે થઈ ગયા તેઓમાં હું પણ એક પુણ્યવંત છું, કારણ કે મને આપના નિર્દોષ સ્વરૂપનું દર્શન થયું છે. હે નાથ ! વૃક્ષ, પાષાણ, પર્વત અને નદીઓ સહીત પૃથ્વીને ઉદ્ધાર કરનાર કદાચિત કોઈ ઉત્પન્ન થાય, પણ ધર્મથી ભ્રષ્ટ થતાં લોકોના સમૂહને ઉદ્ધાર કરનાર તે તમેજ ઉત્પન્ન થયા છે. રાગાદિક શત્રુઓથી કલેશ પામનારા જીને અભય આપનારા, મુક્તિરૂપી સ્ત્રીના દૂતરૂપ અને નવીન ૧ જેનાથી અધિક હોઈ ઈશ-દેવ નથી એવા. For Private and Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૭. ખંડ ૧ લો.] વંશસ્થાપન અને યવનપ્રાપ્તિ. ધર્મના રાજા એવા હે પ્રભુ! તમે જય પામે. હે નાથ ! બાહ્ય અને અંતર શત્રુઓવડે પીડાએલા જનસમૂહને જીવરક્ષાદિના ઉપદેશવડે તમેજ ઉદ્ધાર કરશે. જેઓ પિડી વિગેરે ધ્યાનવડે તમારું ધ્યાન કરે છે, હે ઈશ! તેઓને તેનાં અષ્ટ કને ક્ષય કરી તમે પિતાના સ્થાનમાં લઈ જાઓ છો. હે ભગવન! તમારા પ્રસાદથી જયસુધી શિવસુખની પ્રાપ્તિ થાય ત્યાં સુધી હંમેશાં તમારા ચરણ મને શરણરૂપ થાઓ.” એવી રીતે ભગવંતની સ્તુતિ કરી કૃતાર્થ થયેલા ઇંદ્ર, ઉત્સવ સહિત પ્રભુને ત્યાંથી લઈને માતાની પાસે સ્થાપન કર્યા અને બે કુંડલ, દિવ્ય વસ્ત્રો, હાર અને મુગુટ ભગવંતને ઓશીકે મૂકી માતાની નિદ્રા હરી લીધી. પછી દેવોને પતિ ઇંદ્ર, અપ્સરાઓને ધાત્રી (ધાવમાતા) તરીકે ત્યાં મૂકી નંદીશ્વર દ્વીપે અઠ્ઠાઈ ઉત્સવ કરી પિતાના સ્વર્ગમાં ગયે. પ્રાતઃકાલે પુત્રના જન્મનું વૃત્તાંત સાંભળી પિતાના અનુમાનથી તે વખત ઉત્પન્ન થયેલા વિચારવડે નાભિ રાજાએ ઉત્સવ કર્યો. પ્રભુના ઊરૂરથલમાં વૃષભનું ચિન્હ હતું તેમજ સ્વમમાં પણ માતાએ પ્રથમ વૃષભ જે હતું, તેથી માતાપિતાએ પુત્રનું “વૃષભ” એવું નામ પાડયું. ઈંદ્ર સંચારેલા અમૃતવાળા અંગુઠામાંથી પડેલા બિંદુ હોય તેવા પ્રભુના મુખમાં ઉજવેલ દાંત જણાવા લાગ્યા; કારણ કે કારણને અનુસરીને કાર્ય થાય છે. પ્રભુના ચરણમાં રહેલા ઈંદ્રમણિના ઘુઘરાવાળા ઝાંઝર જાણે ચરણરૂપ કમલમાં આવીને શબ્દ કરતા ભમરા ય તેવા શોભતા હતા. પાંચ સમિતિવડે જેમ સંયમ વૃદ્ધિ પામે તેમ પાંચ દેવાંગનારૂપ ધાત્રીવડે પાલન કરેલા પ્રભુ વધવા લાગ્યા. ગુણથી સરખા નહીં એવા ચાર પ્રકારના દેવતાઓ ઈંદ્રની આજ્ઞાથી પ્રભુની સાથે સરખી વયના થઈને ક્રીડા કરવા લાગ્યા. સ્વામી જે જે પ્રકારે કૌતુકવડે રમવાની ઈચ્છા કરે છે તે રૂપ કરીને દેવતાઓ તેમની આગળ રમતા હતા. એવી રીતે પ્રભુ એક વર્ષના થયા ત્યારે વંશની સ્થાપના કરવા માટે ઇંદ્ર ઈશુ (શેલડી) દંડ લઈ પ્રભુની પાસે આવ્યા. તે વખતે પ્રભુ પિતાના ખેળામાં બેઠેલા હતા. ઇંદ્રને સંકલ્પ જાણીને પ્રભુએ તે ઈશુલતા ગ્રહણ કરી તેથી એમને ઈક્વાકુવંશ કહેવાયું. એ પ્રમાણે સ્વામીના વંશની સ્થાપના કરીને ઇંદ્ર સ્વરસ્થાનકે ગયે. પછી પ્રભુની અંગુઠાનું પાન કરવાની અવસ્થા જયારે ઉલ્લંઘન થઈ ત્યારે તેઓ એ ઉત્તરકુરૂ ક્ષેત્રથી લાવેલા કલ્પવૃક્ષના ફળવડે નિર્વાહ કરવા લાગ્યા. એવી રીતે ક્રમે કરી વૃદ્ધિ પામતા સ્વામી કલ્પવૃક્ષની સ્પર્ધા કરનાર અને સૌભાગ્યરૂપી રાજાના ભવનરૂપ યૌવન વયને પ્રાપ્ત થયા. યૌવન વય For Private and Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાસ્ય. - [ સર્ગ ૩ . પ્રાપ્ત થતાં તેમના શરીરની કાંતિ તપેલા સુવર્ણ જેવી થઈ સહજના ચાર અતિશયવડે ઉજવલ થયા અને સારાં લક્ષણવાળું પ્રભુનું શરીર પાંચસે ધનુષ પ્રમાણ ઊંચું થયું. પછી ઇંદ્ર આવી પ્રાર્થના કરી કે, “ તમારે આ વિશ્વને વ્યવહાર પ્રકાશ ગ્ય છે. જો કે તમે નિઃસંગ, સંસારથી ઉગ પામેલા અને મુક્તિના સુખને મેળવવામાં તત્પર છે, તથાપિ-હે દયાના સ્થાનરૂપ પ્રભુ ! મને પાણિગ્રહણને હર્ષ બતાવે.” આવા ઈંદ્રના આગ્રહથી પ્રભુએ તે વાત અંગીકાર કરી, વ્યાશી લાખ પૂર્વપર્યત પિતાને ભોગફળવાળાં કર્મોને ઉદય છે એમ અવધિજ્ઞાનવડે જાણીને પ્રભુ, શ કરેલા ઉત્સવપૂર્વક, રતિ અને પ્રીતિ જેવી સુમંગલા અને સુનંદા નામની બે સ્ત્રીઓ ઉત્તમ વાજિત્રોના નાદથી જેમાં કામદેવનું વીર્ય સ્કુરાયમાન થઈ રહેલું છે એવા મહત્સવ સહિત પરણ્યા. ત્યાંથી માંડીને પ્રભુએ પ્રકાશ કરેલે પાણિગ્રહણને વ્યવહાર અદ્યાપિ લેકમાં પ્રવર્તે છે. ત્રણ જગતના ગુરૂ એવા પ્રભુને પાણિગ્રહણ પછી કાંઈક એ છે છ લાખ પૂર્વે સુમંગલા દેવીથી ભારત અને બ્રાહ્મી નામે બે સંતાન થયાં. ત્યાર પછી તેમનાજ ઉદરથી અનુક્રમે બીજા પરસ્પરરૂપની સ્પર્ધા કરનારા ઓગણપચાસ પુત્ર યુગલ થયા. સુનંદાદેવીથી વિશ્વને ઉદ્ધાર કરવામાં સમર્થ બાહુબલિ અને સુંદરીનામે બે સુંદર ભાઈ બેન ઉત્પન્ન થયાં. તે સમયમાં આદિનાથ પ્રભુના અતિશય દાનથી જાણે લજજા પામ્યા હોય, તેમ કલ્પવૃક્ષે નિષ્ફલ થઈ અનુક્રમે અલક્ષપણાને પામવા લાગ્યા. તેથી તે સંબંધી જયારે જુગલીઓમાં પરસ્પર કલહ થવા લાગે ત્યારે તેઓ તે ફરીયાદ પ્રભુની પાસે નિવેદન કરવા લાગ્યા. તેઓને પ્રભુએ કહ્યું કે, “જળથી લેકોએ અભિષેક કરેલે જે પુરૂષ હોય તે રાજા થઈને, લોકોને શિક્ષા કરી શકે, તો તમે મને અભિષેક કરવાને યલ કરે, એટલે પછી હું તમારી ફરીઆદ સાંભળી બરાબર ન્યાય આપીશ.” આવાં વચન સાંભળીને તેઓ જળ લેવા માટે સરોવરમાં ગયા. એ વખતે આસનના કંપથી પ્રભુનો રાજયાભિષેક અવસર સર્વ ઈંદ્રોના જાણવામાં આવે, તેથી તત્કાલ સત્વરપણે ત્યાં આવી તેઓએ એક મેટ મંડપ વિકુર્યો. તેની મધ્યમાં મણિમય પીઠ કરીને તેની ઉપર એક સિંહાસન રચ્યું. તે સિંહાસન ઉપર પ્રભુને બેસારી ઈંદ્રોએ હર્ષસહિત-જન્માભિષેકની પેઠે-વિધિપૂર વક રાજ્યાભિષેક કર્યો. પછી પ્રત્યેક અંગે યોગ્ય આભૂષણેથી તેમને અલંકૃત કર્યા અને દેવતાઓ ચંદ્ર જેવી કાંતિવાળું છત્ર અને બે ચામર ધારણ કરી ઊભા રહ્યા પછી સર્વ ઇંદ્રો એકઠા થઈ અમાત્ય તથા મંડલિક વિગેરેના સર્વ અધિકાર For Private and Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો.] વિનીતા નગરીની સ્થાપના. યથાગ્યપણે ધારણ કરી પ્રભુની પાસે એગ્ય સ્થાને બેઠા. હવે જુગલીઆ પણ વેગવડે પત્રદલ ઉપર પાણી લઈને ત્યાં આવ્યા તેવામાં આવા સર્વ ઐશ્વર્યથી અલંકૃત પ્રભુને તેઓએ અવલક્યા. દેહની કાંતિથી દેવતાઓની શોભાને પણ તિરરકાર કરતા અને જાણે જંગમ પ્રતાપજ હેય તેવા, ચર્મદ્રષ્ટિ મનુષ્યને દુર્દશ્ય અને આભૂષણ, વિલેપન, વસ્ત્ર અને માલાથી શોભિત, એવા પ્રભુને જોઈ તત્કાલ ઉત્પન્ન થયેલા વિવેકવડે જુગલીઆઓ ચિતવવા લાગ્યા કે જે આપણે પ્રભુના મસ્તક ઉપર અભિષેક કરશું તો ચિત્રના વર્ણની જેમ પ્રભુના શરીર પર કરેલ અંગરાગ વિનાશ પામી જશે.” આવી રીતે વિચારીને તેઓએ પાદપીઠના અધિદેવતારૂપ પ્રભુના બે ચરણનું લાવેલા જળવડે સિંચન કર્યું. આ સમયે તેમને વિવેક જોઈ દેવતાઓ પણ આશ્ચર્ય પામ્યા. પછી શકઈ તે જુગલીઆઓને પ્રભુના રાજ્યરૂપી મોટા મહેલના દૃઢતંભ જેવા અધિકારીઓ કર્યા, અને તે ઠેકાણે જુગલીઆઓને રવયમેવ વિનય ઉ. ત્પન્ન થયેલ હોવાથી વિનીતા નામે નગરી રચવાની કુબેરને આજ્ઞા કરીને ઈંદ્ર પિતાના દેવલોકમાં ગયા. પ્રભુના રાજયસમયે ઇંદ્રના આદેશથી કુબેરે ર તથા સુવર્ણના સમૂહવડે તે ઠેકાણે નવી નગરીની રચના કરી. એ નગરી બાર એજન લાંબી, નવ જન વિરતારવાળી, આઠ દરવાજાથી શોભતી, મૉટા કિલ્લાવાળી અને રન્નમય તોરણેથી ઉજવલ બનાવી. તેની આસપાસ બારસો ધનુષ ઊંચો, એકસો આઠ ધનુષ ઊંડે અને એકસે ધનુષ પહેળે ફરતી મોટી ખાઈવાળો કિલ્લો ર. એ સુવર્ણના કિલ્લા ઉપર મણિમય કાંગરાની શ્રેણી સુવર્ણગિરિ પર રહેલા નક્ષત્રોની પંક્તિની જેવી રચવામાં આવી. નગરીના મધ્યભાગમાં ચેરસ, ત્રિખુણા, વર્તુલાકાર, સ્વસ્તીક (સાથીઆ)ના આકારવાળા અને સર્વતોભદ્ર આકૃતિના એક માલથી માંડીને સાત માલ સુધીના સાધારણ રાજાઓને માટે રલેસુવર્ણમય કરોડે પ્રાસાદો રચવામાં આવ્યા. ઈશાન દિશામાં નાભિરાજાને માટે સાત માળને અને ચેતરફ કોટ તથા ખાઈવાળો એક સુવર્ણમય ચોરસ મહેલ રચવામાં આવે. પૂર્વદિશામાં સર્વતોભદ્ર જાતિને વર્તુલાકારવાળા સાત ભૂમિને એક મેટે મહેલ ભરતને માટે કર્યો, અગ્નિદિશામાં તેજ એક મહેલ બાહુબલિ માટે કર્યો અને તે બે મહેલની વચમાં બીજા કુમારના મહેલે રચવામાં આવ્યા. તે સર્વની વચમાં આદિનાથ પ્રભુનો એકવિશ માલને “લોક્યવિભ્રમ' નામે એક મેટે મહેલ ઈંદ્ર રોની શ્રેણીથી નિર્માણ કરાવ્યું. એ મહેલ તરફ For Private and Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહા. | [ સર્ગ ૩ જે. મટી ખાઈવાળો, સુવર્ણના કળશોથી રમણીય અને ચલાયમાન દવાઓના મિષથી જાણે નૃત્ય કરતો હોય, તે દેખાવા લાગે. તે મહેલમાં એક હજાર ને આઠ મણિમય જાળીઆં હતાં તે જાણે તેને યશ કહેવાને માટે તેટલાં મુખ હોય તેવાં દેખાતાં હતાં. સર્વે મહેલે કલ્પવૃક્ષથી વીંટાએલા, હાથી અને ઘોડાના સ્થાન સહિત, મોટા કિલ્લાવાળા, મોટા દ્વારવાળા અને પતાકાઓની માલાને ધારણ કરનારા હતા. આદિનાથ પ્રભુના મહેલની આગલ, ઇંદ્રની સુધર્મા સભા જેવી એક “સર્વપ્રભા' નામે મનહર રામય સભા રચવામાં આવી. એ સભાસ્થાનની ચારે દિશાઓમાં મણિમય તે રણની માલાઓ રચવામાં આવી હતી તે પંચવર્થી પ્રભાના અંકુરથી આકાશને વ્યાસ કરતી હતી. તે નગરીની મધ્યમાં એક હજાર ને આઠ મણિમય જિનબિંબથી વિભૂષિત, બે કેશ ઊંચો, મણિ રત અને સુવર્ણમય, વિવિધ જાતની ભૂમિકા અને ગોખવાળ, અને વિચિત્ર મણિમય વેદિકાવાળે એક સુંદર શ્રી જગદીશ્વરને પ્રાસાદ (દેરાસર) રચવામાં આવ્યું. સામંત અને મંડલિક રાજાઓને માટે વિશ્વકર્માએ નંદાવર્તાદિક આકૃતિવાળા બીજા કેટલાએક વિચિત્ર મહેલે બનાવ્યા. ઊંચી ધ્વજાઓના અગ્રભાગથી સૂર્યના ઘડાને ક્ષેભ કરે તેવા એક હજાર ને આઠ બીજા સામાન્ય જિનભુવને ઘણું સુશોભિત કરવામાં આવ્યા અને તે નગરીમાં રચેલા રાશી ચૌટાએમાં સુવર્ણના કળશવાળા અહંત ભગવંતના ચોરાશી પ્રાસાદ દરેક ચૌટાના મધ્ય ચેકમાં રચવામાં આવ્યા. નગરીની અંદર ઉત્તર દિશામાં હિરણ્ય અને રમય, મેરૂ પર્વતની જેવા ઊંચા જણાતા, વજાપતાકાસહિત વ્યાપારી વર્ગ માટે મંદિરે કર્યો. દક્ષિણ દિશામાં ક્ષત્રીઓ માટે મહેલ તથા ત્યાંના નિવાસીનું એકત્ર થયેલ તેજ હોય તેવા શસ્ત્રાગાર રચવામાં આવ્યા. તે નગરીના ગઢની અંદર ચારે દિશામાં છુટા છુટા દેવતાઓના વિમાન જેવી શોભાવાલા, પરજનો માટે કેટી સંખ્ય ભુવને રચવામાં આવ્યાં. કિલ્લાની બહાર ચારે દિશામાં સામાન્ય કારીગરના ધનાદિકે પરિપૂર્ણ કોટીગમે ઘરે કરવામાં આવ્યાં. દક્ષિણ અને પશ્ચિમમાં એક માળથી માંડીને ત્રણ માળ સુધી ઊંચાં ત્રીખુણ દ્રાદિકનાં ઘરે કર્યા. આ પ્રમાણે એક અહેરાત્રિમાં વિનીતા નગરી વસાવીને કુબેરે તેમાં સુવર્ણ રત્ન, ધાન્ય, વસ્ત્ર અને આભૂષણની વૃષ્ટિ કરી. તે સિવાય અનેક સરોવરે, વાપિકાઓ, કુવાઓ, કીડાવાપિકાઓ અને દેવાલ તથા બાકીનું સર્વ કુબેરે તેજ અહોરાત્રીમાં તૈયાર કર્યું. સિદ્ધ For Private and Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો. ] ઋષભદેવે કરેલી લેાકવ્યવસ્થા અને કળાશિક્ષણ. ૧ એવી અર્થલક્ષ્મીના નિવાસરૂપ તે નગરની ચારે દિશાઓમાં જાણે નંદનવન હાય, તેવા પુષ્પાના આકરરૂપ ધણા સુંદર ઉદ્યાના બનાવ્યા. તે પ્રત્યેક ઉદ્યાનમાં પવને ઉડાડેલાં પુષ્પાની શ્રેણીવડે જાણે વૃક્ષાએ પણ પૂજેલા હાય, તેવા સુવર્ણમય જિનચૈત્યે શે।ભી રહેલા હતા. નગરીની પૂર્વ દિશામાં અષ્ટાપદ, દક્ષિણમાં મહાશૈલ, પશ્ચિમમાં સુરશૈલ અને ઉત્તરમાં ઉદ્દયાચલ એમ ચારે પર્વત કલ્પવૃક્ષોની શ્રેણીથી શોભિત, મણિરત્નાની ખાણવાળા, અને જિનેશ્વરના આવાસથી પવિત્ર હતા. આપ્રમાણે ઇંદ્રની આજ્ઞાથી જેનું બીજું નામ અયેાધ્યા છે એવી તે વિનીતા નગરી જાણે ઇંદ્રપુરી હાય તેવી કુબેરે બનાવી. એ નગરમાં વસનારા લોકા દેવ, ગુરૂ અને ધર્મમાં આદરવાળા, સ્થિરતા વિગેરે ગુણાથી યુક્ત, સય શૌચ અને દયાએ સહિત, કલાકલાપમાં કુશળ, સત્સંગમાં તત્પર, નિર્મલ હૃદયવાળા, સ્વભાવે શાંત, અમિદ્ર અને માટા ઉદયવાળા હતા. પ્રભુ ઉત્પન્ન થયા સુર અસુરાએ નમસ્કાર કરેલા અને ભરતક્ષેત્રરૂપ જગત્ની સૃષ્ટિને કરનારા શ્રી રુષભદેવ ભગવાન વિશ્વને રંજન કરતા સતા એ નગરીમાં રહીને રાજ્યનું પાલન કરવા લાગ્યા. પ્રભુના કહેવાથી અયેાધ્યાનગરીની આજુબાજુ તેમણે શિખવેલા કારીગરાએ બીજાં કેટલાંએક નગરા રચ્યાં. ભગવંતે વીશ લાખ પૂર્વસુધી કુમારપણામાં રહ્યા પછી, ત્રણ જગા ઉદ્ઘાર કરવાને માટે રાજ્યસ્થિતિ ધારણ કરી. રાજ્યના સાત અંગ, શત્રુઓને નિગ્રહ કરવાના છ ગુણ, રાજ્યસ્થિતિનાં પાંચ કારણ, સૈન્યનાં ચાર અંગ, કુલગ્રહણ કરવાની ત્રણ શક્તિ, નીતિનાં બે અંગ અને ત્રણ લાકમાં પેાતાનું એક છત્ર, એટલાવાનાં પ્રભુએ નિર્માણ કર્યો. અગાઉ એ ક્ષેત્રમાં એ કાળની અપેક્ષાએ મેધ, અગ્નિ, વિદ્યા, કળા કે બીજો કાંઈપણ વ્યવહાર હતાજ નહીં. તેની આજ્ઞાથી પૃથ્વી ઉપર મેધ વૃષ્ટિ કરતા હતા, પૃથ્વી બીજાદિકને ધારણ કરતી હતી અને અગ્નિ અન્નાદિકને પકવતા હતા. પછી લેાકાના હિતનેમાટે પ્રભુએ, કૃષી કરનાર, સેવક, કુંભાર, વેપારી, અધિકારી, ક્ષત્રીય, સુથાર, સલાટ, સ્વર્ણકાર, ચિત્રકાર, અને મણિયાર વિગેરે કારીગરી ઉત્પન્ન કર્યા. એટલે જેની જેવી ચાગ્યતા જણાણી તેને તે પ્રકારની કળા-શિલ્પાદિ શિખવ્યું. પ્રભુએ પેાતાના જ્યેષ્ઠ પુત્ર ભરતને બોંતેર કળાકાંડ ભણાવ્યા, તેણે પછી પેાતાના બીજા બંધુઓને તે કળા શિખવી. બાહુબલિને ગજ, અશ્વ, સ્ત્રી અને ૧૧ For Private and Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાસ્ય. [[સર્ગ ૩ જો. પુરૂષનાં લક્ષણો શિખવ્યાં, સુંદરીને ગણિત શીખવ્યું, અને જગને હિતકારી, તિરૂપ અષ્ટાદશ લિપીઓ જમણા હાથે બ્રાહ્મીને શીખવી. આ પ્રમાણે માયારહિત પ્રભુએ વિશ્વની સ્થિતિ નિર્માણ કરી અને યથાયોગ્ય કાર્યમાં પ્રેરનારા પ્રભુએ સર્વ લેકને વિવિધ કાર્યોમાં જેડી દીધા. દેવતાઓએ સ્તુતિ કરેલા પ્રભુ, કોઈવાર અદ્દભુત ઉદ્યાનમાં, કોઇવાર સમુદ્રને તીરે, કોઈ વખત કીડાગિરિમાં, કેઈવાર વિચિત્ર મંદિરોમાં, કેઈવાર સ્ત્રીઓના રાસડા જોવામાં, કોઈવાર કિંનરસ્ત્રીઓનાં ગીતને શ્રવણ કરવામાં અને કોઇવાર ઇંદ્રની આજ્ઞાથી દેવીઓએ ભજવેલા નાટક જેવામાં ભાગ લઈ કર્મની નિર્જરા કરતા હતા. એવી રીતે પૂર્વ (પ્રથમ) રાજા એવા એ ભગવતે, પૂર્વ (પહેલા) દ્વીપમાં, પૂર્વક્ષેત્રે (ભરતક્ષેત્રમાં) પૂર્વ દિશામાં રહેલી પૂર્વ (નવી રચેલી) નગરી વિનીતામાં રહી ત્રેસઠ લાખ પૂર્વસુધી રાજયરિથતિ ચલાવી. એક વખતે જાણે લજજા પામતા હોય તેમ, પ્રભુ ઉદ્યાનમાં ક્રીડા કરતા હતા તેવામાં તેમના ભાવને અનુસરીને પોતાની સ્થિતિને જાળવનારા લોકાંતિક દેવતાઓએ, “જય” એવા શબ્દો ઉચ્ચારતાં તથા પ્રણામ કરતાં ત્યાં આવીને “હે પ્રભુ! મુક્તિમાર્ગ બતાવો” એવી વિજ્ઞપ્તિ કરી. આ પ્રમાણે કહીને તે દેવતાઓના ગયા પછી જગત્પતિ ભગવાન્ પૂર્વ જિનેથરોની સ્થિતિનું સ્મરણ કરી ક્રીડાનું વિસર્જન કરીને પોતાને સ્થાનકે આવ્યા. પોતે રાજયથી વિરક્ત થઈ જયેષ્ઠપુત્ર ભરતચકીને નીતિવાક્યામૃતવડે શાંત કરી રાજયધારી કર્યો. બીજા બાહુબલિ વિગેરે પુત્રોને પોતપોતાના નામથી અંકિત એવા દેશો વહેંચી આપ્યા. એવી રીતે રાજયના ભારને ત્યાગ કરીને જગતને રણમાંથી મુક્ત કરવાના કારણરૂપ સાંવત્સરિક દાન આપવાને પ્રભુએ આરંભ કર્યો. ઇંદ્રની આજ્ઞાથી કુબેરે ચત્વર વિગેરેમાં રહેલું, મર્યાદાને ઉછેરવાળું અને ધણુંવગરનું દ્રવ્ય લાવી લાવીને પૂરું પાડ્યું. હંમેશાં જગત્પતિ સભામાં આવી યાચકોને સુવર્ણ, રન અને ધન તેની ઈચ્છા પ્રમાણે આપતા હતા. સૂર્યના ઉદયથી માંડીને ભેજનળાસુધી એક કટિ અને આઠ લાખ સુવર્ણનું વાંછિત દાન આપતા હતા. એ પ્રમાણે એક વર્ષમાં ત્રણ અઠ્યાશી કોટિ અને એંશી લાખ સુવર્ણનું દાન પ્રભુએ આપ્યું. ત્યારથી માંડીને સર્વ પ્રાણુઓને હિતકારી દાનધર્મ આ જગતમાં પ્રવર્યો છે. કેમકે “જેમ અહંતે પ્રવર્તે છે તેમ લેકેની પ્રવૃત્તિ પણ થાય છે.” પછી ચૈત્ર વદી અષ્ટમીને દિવસે', ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં આવતાં, અપરા ૧ આ દેશના પ્રવર્તન પ્રમાણે ફાગણ વદી ૮ મે. For Private and Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો.] ઋષભદેવની દિક્ષા. હકળે, કછ મહાકચ્છ વિગેરે ચાર હજાર રાજાઓની સાથે, દેવતાએ પૂજેલા એવા પ્રભુએ શકટાઘાનમાં વ્રતસામ્રાજય ગ્રહણ કર્યું. તે વખતે સર્વ સંજ્ઞી પ્રાણીઓના મનઃ પર્યાયને સૂચવનારું મનઃ પર્યાયનામે ચોથું જ્ઞાન જગત્પતિને ઉત્પન્ન થયું. રાગ, દ્વેષ, મદ અને અભિમાનરૂપી શત્રુઓએ આ સંસારમાં પૂર્વે ચિરકાલ કલેશ પમાડ્યો હતો તેથી તેમની ઉપર કોપ કરીને તેના વધને ઉપાય કરતા, પ્રભુ પૃથ્વી પર વિચારવા લાગ્યા અને નાસિકા ઉપર પોતાનાં બે નેત્ર સ્થાપન કરી તથા સર્વ ઇંદ્રિયને રોધ કરી, જાણે ચિત્તમાં કાંઈક વિચાર કરતા હોય તેમ નિરંતર મૌનપણે રહેવા લાગ્યા. એ પ્રમાણે પિતાના દેહમાં પણ પૃહારહિત એવા પ્રભુ સર્વજંતુઓની ઉપર કૃપાભાવથી, ઈ સુમતિવડે પૃથ્વી પર વિહાર કરતા હતા. આ તરફ ભારત ચક્રવર્તી શુભ કાર્યમાં તત્પર થઈ શત્રુઓથી અયોધ્યા એવી અયોધ્યા પુરીમાં પિતાનું આપેલું રાજય ચલાવવા લાગ્યા. પૃથ્વીના આભૂષણરૂપ એ ભરતરાજા સૂર્યની જેમ તેજને રાશિ, નિત્ય ઉદયને ધારણ કરનાર, સ્થિર અને શત્રુરૂપ અંધકારને હરનાર હતો, તોપણ તે કલાકરને વસુ આપતા, એ આશ્ચર્ય હતું. એ રાજા સમુદ્રની જેવા ગંભીર, સિંહની જેવા શૂરવીર, ચંદ્રની જેવા કલાધારી, મેઘની જેમ વિશ્વને જીવન આપનાર, ક૯પવૃક્ષની જેમ દાનેશ્વરી, કલહંસની જેવા સારાસાર વિવેકી, ચૈત્યની જેવા ઉન્નત, કોકિલની જેવા મધુર સ્વરવાળા, પવનના ઉર્મથી મેરૂની જેમ અનેક શત્રુઓથી પણ ચલાયમાન ન થાય તેવા, પ્રાતઃકાલની જેમ મિત્રને ઉદય કરવાવાળા અને વસુને *વધારનારા, શેષનાગની જેમ સગથી લાલિત, અને પૃથ્વીના ભારને ધારણ કરનારા, નંદનવનની જેમ હંમેશાં સુમનસ શ્રેણથી યુક્ત, હારની જેમ ગુણ સહિત, મુક્તાફલની જેમ શુભવૃત્તવાળા અને ક્ષિતિમંડળના ભૂષણરૂપ હતા. જેનો પ્રતાપરૂપ સૂર્ય જગતને અદોષાકર (દોની આકર–ખાણ તેણે રહિત, ૧ સૂર્ય, કલાકર (ચંદ્ર)ને વસુ (કીરણ ) આપતો નથી એ વિરોધ છે, તેનો પરિવાર એવો છે કે, ભરતરાજા સૂર્યસમાન હતા છતાં કલાકર-એટલે હુસરવાળાઓને વસુ એટલે દ્રવ્ય આપતા હતા. ૨ ભરતરાજાને પક્ષે મિત્ર-સ્નેહીઓનો ઉદય અને પ્રાતઃકાળને પક્ષે મિત્ર કે સૂર્યનો ઉદય. ભરતને પક્ષે વસુ તે દ્રવ્ય અને સૂર્યને પક્ષે વસુ કે૦ કિરણે તેને વધારનાર. ૩ ભરતપક્ષે સુમનસ્ કે સારા મનવાળાં અને નંદન વનને પક્ષે સુમનસ કેદેવતાઓ અને પુષ્પ. ૪ ભરતપક્ષે ગુણ–પૈદાર્યાદિ અને હારપક્ષે ગુણ કેદોરો. ૫ ભરતપક્ષે શુભવૃત્ત કે શુભ આચરણ અને મુક્તાફળપક્ષે શુભવૃત્ત કે સારૂં ગોળ. For Private and Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાભ્ય. [સર્ગ ૩ જો. પક્ષે દોષાકર ચંદ્ર તેણે રહિત) કરતો હતો, તે છતાં કમલા કેલિકલાને ધરનારું, આ જગત બનાવતા હતા ( કમલા-લક્ષ્મીની કેલિકલા–કીડાઓને ધરનારું અર્થાત જેમાં લક્ષ્મીની ક્રીડા થાય એવું ધનાઢ્ય કરતો હતો, પક્ષે કમલા કેલિ– લક્ષ્મીની ક્રીડારૂપ, કલાધર-ચંદ્રને કરતો હતો.) એ આશ્ચર્ય હતું. જેના પ્રતાપથી ત્રાસ પામેલે સૂર્ય, ખગ (આકાશમાં ગતિ કરનાર) થેયે અને તે આકાશગમનના અભ્યાસથી, અદ્યાપિ તેને કોઈ ઠેકાણે નિશ્ચળ સ્થાન મળતું નથી. સૂર્યાદિક ગ્રહોને તો તાપ કહેવાય છે અને ભારતને પ્રતાપ કહેવાય છે, કારણકે તેને (પ્રતા૫) નાથી દગ્ધ થયેલા શત્રુરૂપી વૃક્ષે ફરીવાર ઉગી શકતા નથી. એવા નીતિમાન, વિનયવાન, સુંદર દૃષ્ટિવા, વિચાર કરનાર, કળાધર અને નિર્દોષ ભરતરાજા સર્વ રાજાઓમાં ઘણું ઉત્તમ નીવડ્યા. કર્મને ખપાવતા આદિનાથ પ્રભુ, સર્વ પ્રાણુઓના હિતને માટે યુગમાત્ર પૃથ્વીને જોતા જોતા દેશ દેશાંતર વિહાર કરતા હતા. તે સમયે મુગ્ધ મનુષ્ય નિર્દોષ આહારને આપી જાણતા નહીં, તેથી એક વર્ષ સુધી પ્રભુ નિરાહારપણે રહ્યા. પ્રભુને જોઈ કેટલાક લોકો મુગ્ધપણને લીધે રથ, અશ્વ, હરતી, કન્યા, સુવર્ણ અને વસ્ત્ર વિગેરે પ્રભુની આગળ ધરતા હતા, પણ સર્વ ઉપર સમાન દૃષ્ટિ કરનારા–જે પ્રભુએ, રાજ્ય, સૈન્ય, કોશ અને દેશ પિતાની ઇચ્છાથી છોડી દીધા હતા, તે પ્રભુ થુંકીનાખેલા પદાર્થની પેઠે ફરી પાછી તેનું ગ્રહણ કરતા નહીં. વ્રત ગ્રહણ કર્યા પછી નિરાહારપણે એક વર્ષ વીત્યા પછી, એકદા સુરનરોએ વીંટાએલા પ્રભુ મૌનપણે વિચરતા વિચરતા હસ્તિનાપુર આવ્યા. ત્યાં બાહુબલિને પૌત્ર શ્રેયાંસ કે જે શ્રેયને એક ભંડાર હતો, તેને પ્રભુના દર્શનથી પિતાના પૂર્વજન્મનું મરણ થયું. જાતિસ્મરણથી પૂર્વભવમાં પોતે પ્રભુને અનુચર હતો એ વાત જાણવામાં આવતાં તત્કાલ નિર્દોષ આહારના દાનમાં અને પાત્રના વિવેકમાં તે ચતુર થયો. તે વખતે તરતજ આવેલે નિર્મળ ઈશ્નર અને પ્રભુ જેવા ઉત્તમ પાત્ર પ્રાપ્ત થયેલા જોઈ, તેને દાન આપવાની ઈચ્છા થઈ. પ્રભુની પાસે આવી તેણે કહ્યું કે “સ્વામી! પ્રસન્ન થઈ આ રસ ગ્રહણ કરે.” ભગવંતે નિર્દોષ ભીક્ષા જાણીને બંને હાથ પસાર્યા એટલે એ રસિકરાજપુત્રે પ્રભુના કરમાં ઈક્ષરસ અર્પણ કર્યો. તેણે પુષ્કળ ઈક્ષરસ પ્રભુના હાથમાં નાખે, તેપણ પ્રભુના હાથમાં તેની શગ ચડી, નીચે ઢળી પડ્યો નહીં. કારણ કે “પ્રભુની સેવા કરનારની અધોગતિ થાય જ નહીં.” વિશ્વને જાણનાર પ્રભુએ અમૃત૧ શેલડીનો રસ. For Private and Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો. ] શ્રેયાસે કરાવેલું પારણું, મરૂદેવા માતાને વાત્સલ્ય ભાવ. રસની જેવા તે રસનો આહાર કરીને, તપના તાપથી તપેલી પિતાની સાત ધાતુએને તૃપ્ત કરી. પ્રભુએ પારણું કરવાથી શ્રેયાંસના મંદિરમાં તત્કાલ સુગંધી જળ, સુવર્ણ તથા પુષની વૃષ્ટિ, દુદુભિને નાદ, અને વસ્ત્રને ઉલ્લેપ–એ પાંચ દિવ્ય પ્રકટ થયા. શ્રેષ્ઠ ભક્તિવાળા શ્રેયાંસે પ્રભુએ જ્યાં પારણું કર્યું એ પૃથ્વીઉપર બીજો કોઈ આ પૃથ્વીને સ્પર્શ કરે નહીં એવું ધારી એક રસમય પીઠ બંધાવી. આ દાનને વિધિ વૈશાખમાસની શુકલ તૃતીયાએ અક્ષય થયે તેથી એ પર્વ અક્ષયતૃતીયા નામથી અદ્યાપિ પ્રવર્તે છે. જે જગતની સર્વ વ્યવહારક્રિયા પ્રભુથી આ લેકમાં પ્રથમ પ્રવર્તી, તેમ સત્પાત્ર દાનને વિધિ શ્રેયાંસથી પ્રથમ પ્રવર્યો. જગતનો ઉદ્ધાર કરનાર પ્રભુ આવી રીતે શ્રેયાંસનો ઉદ્ધાર કરી, કર્મને છેદ કરવાને માટે પુનઃ પૃથ્વીઉપર છદ્મસ્થપણે વિહાર કરવા લાગ્યા. ભરતરાજા પ્રતિદિન અદ્દભુત શોભા પ્રાપ્ત કરી પિતાના કુલને ઉઘાત કરતા ધર્માનુશાસનથી પિતાના રાજ્યનું પાલન કરતા હતા. પિતાના પવિત્ર પિતાના ચરણકમલની સેવામાં રસિક એવા એ ભરત પોતાની પિતામહી ભગવતી મરૂદેવા પાસે જઈને નિત્ય નમસ્કાર કરતા હતા. રાજય મળ્યા પછી એક સહસ્ત્ર વર્ષ વીત્યાં તેવામાં એક દિવસે પ્રાત:કાલે ભરતરાજા ભક્તિથી નિરંતર ઉપાસેલાં મારૂદેવા માતાને નમસ્કાર કરવા ગયા. પોતાના પુત્ર ઋષભના નિત્યસ્મરણથી જેમના નેત્રોમાંથી અખલિત અશ્રુસ્રાવ થતો હતો એવાં મરૂદેવા માતાને પિતાનું નામ જણાવીને ભક્તિવડે ભરતે પ્રણામ કર્યો. સર્વ રાજાઓમાં મુગટરૂપ ભરત ભ્રમરની બ્રાંતિને ધારણ કરનારા પિતાના કેશથી માતુશ્રીના ચરણકમલનું માર્જન કર્યું. ભરતને આવેલા જાણી જરા નેત્રામુને લુંછી હૃદયના શેકને ઉદ્ગાર કરતાં મરૂદેવી આશીષપૂર્વક ભરત પ્રત્યે બોલ્યાં. “હે વત્સ! જે, મારો પુત્ર ઝષભ તને મને અને બીજા પુત્રોને તથા સર્વને એકી સાથે છેડી દઈને મૃગલાને સાથી (વનવાસી) થયા છે અને સુધા, તૃષા, શીત, તપ,અને ગ્લાનિથી પીડિત એવા દેહને ધરનાર એ મારે પુત્ર વાયુની પેઠે વનમાં ભમ્યા કરે છે. મોતી અને રત્નોથી સુશોભિત, ચંદ્રના જેવું સુંદર છત્ર ક્યાં ? અને દાવાનલથી ઉગ્ર એવું સૂર્યના આતપનું મંડલ ક્યાં ? કિન્નર સ્ત્રીઓના ગીતના ઝંકારાથી સુંદર સંગીત કયાં ? અને વનની અંદર સંચરતા મશલાઓના થતા ભણકારા ક્યાં? ગજરાજ ઉપર બેસી નગરની અંદર ફરવું ક્યાં ? અને કઠેર પથ્થરથી દુઃખદાયક પર્વતમાં ભટકવું ક્યાં ? આવા આવા પુત્રના દુખસમૂહને સાંભળું છું, તો પણ દુર્મરા For Private and Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહામ્ય. [સર્ગ ૩ જો. મરણ પામતી નથી એવા જનનિંદિત મારા જીવિતને ધિક્કાર છે. હે વત્સ ! માત્ર ભેગની ઈચ્છાવાળો તું રાજયસુખના પ્રવાહમાં તણાયેલે છે, તેથી અરયમાં રખડતા મારા પુત્રની વાર્તા પણ પૂછતો નથી. ” આ પ્રમાણે દિનપણે બેલતાં એવાં પિતાના સાશ્રમુખી પિતામહીને ભરતે અધર પર હસતા હસતા કહ્યું હે માતા ! રૈલોકના અધિપતિ, ધીર અને ગંભીર એવા પ્રભુનાં તમે માતા થઈ આવાં કાયરને ઉચિત વચને વારંવાર બેલે નહીં. આ ઘર સંસારસાગરમાં શિલાની જેવા અમે તેને ઉદ્ધાર કરવાની ઈચ્છાથી અમારા પિતાજી જે આદર કરે છે, તે શું વ્યર્થ છે? પરમાનંદ પદની સ્પૃહા કરનારા અમારા પિતા આ નાશવંત સંસારસુખને પરિહાર કરવાને સ્વેચ્છાથી તપસ્યા કરે છે. જેની આગળ ઇંદ્રાદિક દેવતાઓ કિંકરની જેમ ફર્યા કરે છે, તેવા પ્રભુની શું મારી જેવાએ પણ રક્ષા કરવી જરૂરની છેઃ હે માતા! ત્રણ લેકના અધિપતિ એવા તમારા પુત્રની જયારે તમે લક્ષ્મી જશે, ત્યારે તપસ્યાનું ફળ ખરેખરું છે એમ તમે પણ માન્ય કરશે.” આ પ્રમાણે બે હાથ જોડીને માતૃભક્તિવાળા ભરતરાજા કહેતા હતા તેવામાં દ્વારપાળે આવી પૃથ્વી પર મસ્તક નમાવીને નિવેદન કર્યું કે “હે વિભુ! ચમક અને શમક નામના બે પુરૂષો આપને કાંઈક કહેવાને કાર ઉપર આવી ઉભા છે, તેઓને શી આજ્ઞા છે ?” રાજાએ ભૃકુટીરૂપ પલ્લવને જરા ચલાયમાન કરી સંમતિ આપી, એટલે દ્વારપાલે જય જય શબ્દને ઉચ્ચરતા એ બંને પુરુષોને ત્યાં દાખલ કર્યા. તેમાંથી પ્રથમ શમકે પ્રણામ કરી કહ્યું, “હે દેવ ! પિતાજીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું તે આપને વધામણું છે. પુરિમતાળ નગરને વિષે શકટાનન નામના વનમાં ઈદ્રોએ મળીને પ્રભુનું સમોસરણ રચેલું છે, અને નરનારી, દેવ અને દેવીઓ પિતાની સમૃદ્ધિથી પરસ્પર સ્પર્છા કરતા, સર્વ દિશાઓમાંથી ત્યાં આવેછે.” પછી હર્ષ પામી યમક પ્રણામ કરી બેલ્યા, “હે દેવ ! સૂર્યના બિંબ જેવું ફુરણયમાન પ્રભાથી પ્રકાશતું, સહસ્ર આરાવાળું, અગ્નિના તણખાઓની શ્રેણથી શોભિત, અને શસ્ત્રશાળાના અધિષ્ઠાયક દેવરૂપ ચકરસ ઉત્પન્ન થયેલું છે, તેની આપને વધામણું છે. આ બંને વધામણી સાંભળી તેઓને યોગ્ય દાન આપી ભરતરાજાએ સંતુષ્ટ કર્યા અને પિતે વચનથી કહી શકાય નહીં તેવા હર્ષને પ્રાપ્ત થયા. આ બંને કર્તવ્ય સમકાળે પ્રાપ્ત થતાં ભરતને ચિંતા થઈ કે, પ્રથમ કેવલજ્ઞાનને For Private and Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો.] પ્રભુને કેવળજ્ઞાન; ભરતરાજને ચક્રરતની પ્રાપ્તિ. મેહત્સવ કરૂં કે ચક્રરતને કરું? એ દ્વિધા કાર્યમાં તેમનું ચિત્ત ક્ષણવાર દેલાયિત થયું. પણ પછી તરતજ તેના મનમાં આવ્યું કે, સર્વજીને અભયદાન આપનાર પિતાજી કયાં? અને વિશ્વમાત્રને ભય કરનારું ચક્ર કયાં? અહે! આ વખતે મેં જે પૂજાક્રમનો વિચાર કર્યો તે કેવળ વ્યર્થ છે.” માટે પ્રથમ પ્રભુના કેવલજ્ઞાનનો જ ઉત્સવ કર જોઈએ, એ નિશ્ચય કરી ભરતે મરૂદેવા માતાને વિનંતિ કરી કે, “હે માતા! તમે હંમેશાં મને કહે છે કે, મારે પુત્ર દુઃખી વનમાં ફરનાર અને ક્ષુધા, તૃષા, તથા તાપથી પીડિત છે; પણ હવે આજે સુર અસુરોએ સેવેલા એ તમારા પુત્રની ત્રણ લોકને આશ્ચર્ય કરનારી લક્ષ્મીને જેવા ચાલે, કે જે લક્ષ્મી તેમના ઉત્તમ પ્રકારના તપના ફળરૂપ છે.” આ પ્રમાણે કહી તેમની આજ્ઞા મેળવી, તે વાક્યથી હર્ષ પામેલાં મરૂદેવા માતાને સુજ્ઞ શિરોમણિ ભરતે હાથી ઉપર બેસાડ્યાં. ઈષ્ટને સંપાદન કરવાના અર્થી ભરતરાજા મોટા ઘોડા, શોભિત, અને સજજ કરેલા હાથીઓ, રથ અને પેદના સમૂહથી પરિવૃત થઈ ભગવંતને વાંદવા ચાલ્યા. તે વખતે સુવર્ણ, વૈડૂર્ય, અને માણિક્યના ઉલસાયમાન કિરણોથી વિચિત્ર તથા પ્રકાશમાન કોટી શસ્ત્રોથી ચકચકતું એ સૈન્ય વિધુતુના ભ્રમને કરતું હતું. વિવિધપ્રકારના ઉત્સવથી ઉત્સાહી થયેલા નગરજનોથી વીંટાએલા ભરતરાજા મરૂદેવામાતાને સાથે લઈ નગરબહાર નીકળ્યા. “હું પેલો થઉં, હું પેલે થઉં,” એમ પિતાને વંદન કરવાની ત્વરાવાળા કેટલાએક પુરૂષ આગળ ચાલનારા હાથી વિગેરેને પ્રેરણા કરવા લાગ્યા. પ્રભુની પાસે જનારા તે લોકોને જે અમાર્ગ હતો તે પણ માર્ગ થઈ પડ્યો. કારણ કે, પ્રભુની ભક્તિવાળાને મુક્તિને માર્ગ પણ અખલિત થઈ જાય છે. તે વખતે પિતા પુત્રની, બંધુ બાંધવની, સ્વામી સેવકની અને સેવક સ્વામીની લગારપણ રાહ જોતા નહોતા. જેમાં વેગવાળા ઘડા છે એવા દીનતા રહિત સોથી વીંટાએલા ભરતે આગળ ચાલતાં અહંતપણાને સૂચવનાર રતધ્વજ દૂરથી જો. સમવસરણના ત્રણ કિલ્લાઓના ચલાયમાન કિરણોથી ભરતને ધર્મરૂપી આદિત્યના ઉદયને સૂચવનાર પ્રાતઃકાલની ભ્રાંતિ થવા લાગી. અનુક્રમે સમવસરણની નજીક આવ્યા એટલે હર્ષિત થયેલા ભરતે હસ્તીપર વિરાજમાન એવાં માતુશ્રી મરૂદેવાને કહ્યું કે “હે માતા ! ક્યવાસી દેવતાઓએ રણુઓથી રચેલું અને ઉદય પામતા કિરણના સમૂહથી દિવ્ય સૂર્યોની શ્રેણુના જેવું સુંદર, આ તમારા પુત્રનું સાસરણ અવલોકન કરે. જુઓ, આ એક તરફ સેવા કરવાને આવેલા દેવતાઓનો શ્રોતાના શ્રવણને પ્રિય લાગે તેવો “જય જય કાર ધ્વનિ સંભ For Private and Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહા.... [સર્ગ ૩ જે. લાય છે. પંચવર્ણ ની પ્રભારૂપ પાંચ આંગળીઓવાળે આ રતધ્વજ “જગતમાં આ પ્રભુ એકજ પિતા છે એમ જણાવવાને જાણે ધર્મ પિતાને હાથ ઊંચે કર્યો હોય, તે જણાય છે. જાણે પિતાશ્રીના ગુણને કહેતે હોય તે ઉત્તમ નાદથી આનંદ આપતો આ દુદુભિ આકાશમાં સંભળાય છે. પ્રભુના ગુણો વડે રક્ત અને માંજરથી પીળો એ આ કિંકિલ્લવૃક્ષ જાણે પિતાના પલ્લવોથી નાચતો હોય, તેવો દેખાય છે.” આવા પિતાના પૌત્ર ભરતનાં વચન સાંભળી મરૂદેવાને પ્રથમ દુઃખનાં અશ્રુથી જે નેત્રઉપર નીલિકા (૫ડલ) વળી ગયાં હતાં, તે હર્ષનાં અશ્રુથી તરત માર્જન થઈ ઉઘડી ગયાં. જેમ જેમ આનંદથી પુષ્ટ એવા દેવતાઓથી પિતાના પુત્રની સ્તવના થતી સાંભળતાં ગયાં, તેમ તેમ માતા મરૂદેવા ઘણે ઉલ્લાસ પામતાં ગયાં. સર્વ અતિશયેથી સંપૂર્ણ ભગવંતનું પુત્રપ્રેમથી પણ ધ્યાન કરતાં એ જિનમાતા તન્મયપણું પામી ગયાં અને સર્વ સાંસારિક વ્યાપારને ભૂલી જઈ ભગવંતનું ચિંતવન કરતાં ક્ષણવારમાં તદ્રુપ થઈ ગયાં. શિવસુખના કારણરૂપ ભગવંતને હૃદયમાં, દૃષ્ટિ આગળ, પડખે, પછવાડે અને વચનમાં-એમ સર્વત્ર જેવા લાગ્યાં. પછી તત્કાલ કર્મને ખપાવનારી ક્ષેપક શ્રેણી પર આરૂઢ થઈ, નાનામૃત વિચાર, એક શ્રુતવિચાર, સૂક્ષ્મક્રિયા અને સમુચ્છિન્ન ક્રિયા, એમ અનુક્રમે શુકલધ્યાનના ચારે પાયાને પ્રાપ્ત થયાં અને અંતકૃત કેવલીપણે સર્વ કર્મને એકસાથે ક્ષય કરી કેવલ જ્ઞાનની ઉત્પત્તિ સાથે જ મોક્ષ સુખને પામ્યાં. આ ઉપરથી એમ સમજવાનું છે કે, આખા ભવમાં કઢિ પુણ્ય કર્યું ન હોય, પણ જે અંતકાળે પ્રેમપૂર્વક અહંત પ્રભુનું સ્મરણ કરે તો તે મરૂદેવા માતાની જેમ મોક્ષને પામે છે. આ ખબર જાણતાં તરત જ સમવસરણમાંથી ઇંદ્રએ આવીને માતાના શરીરનો સત્કાર કરી, તેને ક્ષીરસમુદ્રમાં પધરાવ્યું; પછી તેઓ ઊંચે સ્વરે કહેવા લાગ્યા કે, આ અવસર્પિણું કાળમાં મરૂદેવા માતા પ્રથમ કેવલી અને પ્રથમ સિદ્ધ થયેલાં છે. આ પ્રમાણે આઘાષણ કરીને સર્વ દેવતાઓ, નેત્રમાંથી અશ્રુ પાડતા એવા ભરતને પ્રભુની પાસે લઈ ગયા. ત્યાં પ્રભુની લક્ષ્મી જોઈને, દેવતાનાં વચનથી શોકનો ત્યાગ કરી, મોટા મનવાળા ભરતરાજા પ્રભુને નમવામાં ઉત્સુક થયા. પછી છત્ર ચામર વિગેરે રાજયલક્ષણ છોડી દઈ, ઉત્તરાસંગ કરી, ભક્તિવડે આદિ પ્રભુની પાસે જવા ચાલ્યા. પ્રથમ વાપિકામાં સ્નાન કરી, ધૌતવસ્ત્ર પહેરી, તેમણે પૂર્વદ્રારથી સમેસરણમાં પ્રવેશ કર્યો. પ્રથમ વિશ્વગુરૂને વિધિપૂર્વક કલ્યાણકરી પ્રદક્ષિણા કરી, પૃથ્વી ઉપર મસ્તક મૂકીને પ્રણામ કર્યો. પછી ભક્તિવડે જે For Private and Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લે.] . ભરતે કરેલી પ્રભુની સ્તુતિ, પ્રભુએ આપેલી દેશના. મની રોમરાજિ વિકવર થઈ છે એવા અને પ્રકૃલિત નેત્રવાળા ભરતરાજા, હૃદયાગારમાં નહિ સમાતા હર્ષને વાણુના ઉદ્ગારના મિષથી જાણે બહાર કાઢતા હોય, તેમ સ્તુતિ કરવા લાગ્યા. ત્રણ લેકમાં તિલકરૂપ, યુગાદીશ, જિનેશ્વર, અનંત, અવ્યક્ત, ચૈતન્યરૂપ અને યોગીશ્વર એવા હે સ્વામી! તમને નમસ્કાર કરું છું. હે નાથ ! એકાંત હિતકારી એવા તમે આ સંસારમાં અવતરીને પ્રથમ વિશ્વની વ્યવસ્થાને માર્ગ બહુરૂપે પ્રવર્તાવ્યું છે અને હવે હે જગત્રભુ! આ સંસાર સમુદ્રમાંથી અમારે ઉદ્ધાર કરવાની ઈચ્છાથી મુક્તિમાર્ગ બતાવવાને માટે તમે સંયમને ગ્રહણ કરેલ છે. હે પ્રભુ! તમે વિશ્વપતિ, દયાળુ અને પ્રાણીઓને શરણ આપનાર છે, તેથી તમે પિતાની મેળે જ અમને તારવામાં પ્રવર્યા છે, માટે મારે કાંઈ પણ તમારી યાચના કરવી પડે તેમ નથી.” આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી ભરત રાજા જરા પાછા ખસી ઇંદ્રને આગળ કરી પ્રભુની સન્મુખ બેઠા. પછી પ્રભુએ જન સુધી સંભળાય તેવી, સર્વ ભાષામય અને કલેશનાશક દેશના આપવાને આરંભ કર્યો. ધર્મમાં પ્રીતિ કરવી અને પાપમાં વિરક્તિરાખવી આ પ્રકારે જે, પ્રાણુઓને ઉપદેશ કરે તેનું નામ દેશના કહેવાય છે. જિનેશ્વરની પૂજા, સદગુરૂની સેવા, સ્વાધ્યાય, ઉજવલ વૃત્તિયુક્ત તપ, દાન અને દયા એ ષટ્કર્મ ગૃહસ્થોએ પ્રતિદિન કરવા યોગ્ય છે. વળી માતા, પિતા, નિર્મલ ધર્મ બતાવનાર, અભયને આપનાર, ખાન પાન પૂરનાર અને કળા શીખવીને ઉપકાર કરનારાના ચરણકમળની સેવા “ કરીને નિત્ય કલ્યાણ સંપાદન કરવું. સર્વ પ્રાણપર દયા, શુભપાત્રમાં દાન, દીન પ્રાણીઓનો ઉદ્ધાર કરવાની બુદ્ધિ અને યથાયોગ્ય સર્વ જનોની ઉપર ઉપકાર કર એ પ્રકારનો ધર્મ સંસારમાંથી તારનારે છે. જ્ઞાન, અભય, ઔષધ, સ્થાન અને વસ્ત્રનું દાન, અહંતની પૂજા, સમતાધારી મુનિઓને નમસ્કાર, પિતાની સ્ત્રીમાં સંતોષ અને સ્ત્રીમાં પરાક્ષુખપણું–એ પુરૂષનાં અક્ષય આભૂષણ છે. “પિશુનતા, મત્સર, પર ધનનું હરણ, હિંસા, નિંદા, રાત્રિભોજન, અને કન્યા વિગેરે સંબંધી અલીક (અસત્ય ભાષણ) એટલાં વાનાં જરૂર ત્યજવાં–કેમકે તેના જેવું બીજું કોઈ પાપનું સ્થાન નથી. પાપનો નાશ કરનાર રાત્રયી ( જ્ઞાન, દર્શન “ચારિત્ર) ને જેઓ વિચારીને હૃદયમાં ગ્રહણ કરે છે, તે શુદ્ધભાવવાળા પુરૂષ ત્રણ ભવમાં સિદ્ધિસુખને પામે છે. આ પ્રમાણે ભવ્ય પ્રાણીરૂપ ભૂમિ ઉપર મોટા ઉપકારી ફલને પ્રગટ કરનાર વચનામૃતની વૃષ્ટિ કરીને, પવિત્ર મેઘરૂપ પ્રભુ મોટી સમૃદ્ધિને (મક્ષપ્રાપ્તિને) અર્થ બીજરૂપ ઉત્તમ રતને વાવી સફલ કરતા હવા. ૧૨ For Private and Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય મહાસ્ય. [સર્ગ ૩ જે. આ દેશના સાંભળીને ભરતના પુત્ર ઋષભસેને ઊઠી પ્રભુને વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી! આ સંસારરૂપ અરયમાં બ્રાંતચિત્તે બ્રમણ કરતા એવા મને તમારા જેવા સાર્થપતિ, પૂર્વના પુણ્યવડે અકસમાત પ્રાપ્ત થયેલા છે. વિષયેથી વિરક્ત થયેલા એવા મારે રાજયની કોઈ જરૂર નથી. કારણ કે ત્યાં રાગાદિક શગુઓ પ્રાણના પુણ્યરૂપી કોશાગારને બળાત્કારે હરી લે છે. આ ઘર સંસારરૂપ સાગરમાં વિષયસુખના ગ્રાસને માટે લોલુપ થઈને ફરતા એવા ધીવરતુલ્ય મનુષ્ય પણ બ્રા પુત્રાદિકની જાળમાં બંધાઈ જાય છે. તેથી હે શરણદાયક ભગવન! વ્રતનું દાન કરીને મારી રક્ષા કરે; જો તેમ નહીં કરે તે આ વિષયે પાછા મને છળ કરીને છેતરશે. આ પ્રમાણે કહી ગષભસેન કુમારે માટી ભક્તિથી સંસારના તાપની શાંતિને માટે પ્રભુના ચરણકમળને પિતાના મસ્તક પર ધારણ કર્યા. પછી “આ ભવ્ય પ્રાણી છે એમ જાણીને પ્રભુએ વ્રતનું દાન કરી તેને અનુગ્રહ કર્યો. “સપુરૂષ હંમેશાં પરને ઉદ્ધાર કરનારા જ હોય છે. તેની પછવાડે ભરતના ચાર ને નવાણુ પુત્રોએ અને સાત પુત્રના પુત્રોએ પણ ચારિત્ર ગ્રહણ કર્યું. તે વખતે કેટી દેવતાઓએ સેવેલા પ્રભુને જોઈ, ભરતના પુત્ર મરીચિએ પણ દીક્ષા લીધી. ઉજવલ શીલને ધારણ કરનાર બ્રાહ્મીએ પણ ભરતની આજ્ઞા લઈ ઘણી રાજકન્યાઓની સાથે તત્કાલ વ્રત અંગીકાર કર્યું. તે જોઈને સુંદરીને વ્રત લેવાની ઈચ્છા થઈ, પરંતુ ભરતરાજાએ તેને તેમ કરતાં અટકાવી એટલે તે પ્રભુના ચતુર્વિધ સંઘમાં પ્રથમ શ્રાવિકા થઈ. તે વખતે ભરતરાજાએ પ્રભુની પાસે સમકિત ગ્રહણ કર્યું, કારણ કે ફળ ભેગવ્યા વગર અર્હતેનું પણ ભેગા કર્મનિવૃત્ત થતું નથી. વિદ્યાધરમાંથી પણ કેટલાએકે વ્રત ગ્રહણ કર્યું, કેટલાએકે શ્રાવકત્રત સ્વીકાર્યું અને કેટલાએકે ભદ્રક ભાવને પ્રાપ્ત કર્યો.” પૂર્વે ભગવંતની સાથે દીક્ષા લેનાર કચ્છમહાકાદિ ચાર હજાર રાજપુત્રો, જેઓ તાપસ થયા હતા તેમાંથી કચ્છમહાક૭ શિવાય બાકીનાઓએ ભગવંતની પાસે આવી ફરીને હર્ષવડે વ્રત ગ્રહણ કર્યું. પછી ભગવંતે પુંડરીક વિગેરે મુનિઓ, બ્રાહ્મી આદિ સાધ્વીઓ, શ્રેયાંસ પ્રમુખ શ્રાવકે અને સુંદરી વિગેરે શ્રાવિકાઓએ પ્રકારે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. જે સંઘ અદ્યાપિ પણ જગન્નાથપણે વર્તે છે, તેની આજ્ઞા ઉલ્લંઘન થઈ શકતી નથી. વળી એ સંઘ, અહંને પણ માન્ય, પુણ્યવંતને પણ પૂજ્ય, અને સુર અસુરના અધિપતિએને પણ સેવવા યોગ્ય છે અને સર્વદા જયવંત વર્તે છે. તે વખતે ગણધર નામ For Private and Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લે.] ગણધરોની સ્થાપના, ભરતે કરેલું ચક્રરલનું પૂજન ‘૯૧ કર્મને ધરનારા અને બુદ્ધિવાળા કષભસેને વિગેરે રાશી મુનિઓને ગણ ધરપદે સ્થાપવાનો મહત્સવ ભગવંતની આજ્ઞાને અનુસરીને ઈંદ્ર ચટ્ટી વિગેરેએ મળી યોગ્ય રીતે કર્યો. પછી તે ગણધરેએ ભગવંતના મુખથી ત્રિપદી પ્રાપ્ત કરીને બુદ્ધિના અતિશયપણુથી તત્કાલ દ્વાદશાંગી રચી. પ્રભુની રચેલી તે વ્યવસ્થા અદ્યાપિ પણ પ્રવર્તે છે. “વિવેકી જનેને અહંતની આજ્ઞા દુર્લધ્ય છે.” પછી દેવ, ગંધર્વ, વિદ્યાધર અને નારેશ્વરે પ્રણામ કરીને પ્રભુની દેશનાનું મરણ કરતા કરતા પોતપોતાને સ્થાનકે ગયા અને ત્રીશ અતિશયવાળા ભગવાન આદિનાથ ભવિક પ્રાણીઓને બોધ કરતા સતા પૃથ્વીપર વિહાર કરવા લાગ્યા. એક ઠેકાણે રિથતિ કરવાથી પરોપકાર થઈ શકતું નથી ” એમ જાણીને શૈલેકશ્યપતિ પ્રભુએ એક ઠેકાણે સ્થિતિ કરી નહીં. હવે પુણ્યથી ભરપૂર અને લેકોએ પ્રણામ કરેલા ભરતરાજા પોતાને પરિવાર લઈ, જેમાં મહા સુંદર મહેલ રોભી રહ્યા છે એવી અધ્યા નગરીમાં આવ્યા. પછી શસ્ત્રાગારમાં પ્રગટ થયેલા ચદરતને જોવાની ઈચ્છાથી ઉલસાયમાન વૈભવવાળા ભરતે શસ્ત્રગ્રહમાં પ્રવેશ કર્યો ત્યાં કિરણોની શ્રેણીથી સૂર્યના બિબની જેમ આખા શસ્ત્રગૃહમાં પ્રકાશ કરતું ચક્રરત તેમના જોવામાં આવ્યું. ચકનું દર્શન થતાં જ તેમણે પંચાંગ પ્રણામ કર્યો, કારણ કે ક્ષત્રીનું પરમચૈવત શસ્ત્ર છે. પછી આનંદ મગ્ન થયેલા ભારતે પવિત્ર જળવડે સ્નાન કરી, સુગંધી અને ઉજવળ વસ્ત્ર ધારણ કર્યું, અને શસ્ત્રગ્રહમાં આવી ચક્રને જાણે ઉત્તેજિત કરતા હોય તેમ હાથમાં લઈ તેને માર્જિત કર્યું. પછી હજાર આરાવાળા એ ચક્રને સુવર્ણમય પીઠીકાની ઉપર સ્થાપિત કર્યું. તે વખતે તેના તેજથી ઉદયાચળના શિખર ઉપર રહેલા સૂર્યના બિંબનું મરણ થઈ આવ્યું. પછી રાજાએ નિર્મલ જળથી પિતાને હાથે તેને સ્નાન કરાવ્યું, તે વખતે શત્રુઓના સમૂહમાં સમુદ્રમાંથી નીકળતા વડવાનળ જેવું તે જણાવા લાગ્યું. તેની ઉપર જાણે જ્ય લક્ષ્મીના કોલ હોય તેવા ચંદન, અગરૂ, કપૂર, કસ્તુરી અને કંકુના થાપા મારવામાં આવ્યા. પછી પંચવર્ણ કુસુમથી ચક્રીએ તેનું પૂજન કર્યું, કેમ કે તે ચક્ર તેથી દ્વિગુણ સંખ્યા (દશ) દિશાઓનું ઇંદ્રપણે તેને આપનાર છે. ત્યાર પછી તેની પાસે અખંડ અને ઉજવળ અક્ષતવડે તેણે અષ્ટમંગળક આખ્યા, જે તેમને ચક્રવર્તીપણાની મંગળ માબાના આપનાર થશે. પછી વજ, વૈડૂર્ય, માણિક્ય, મોતી અને કર્કેતન વિગેરે રલોથી તેની આગળ પિતાને સ્વતિ (કલ્યાણ) કરનારો સ્વસ્તિક (સાથીઓ) પૂર્યો. અને તેની મંગળ દીપિકા સહિત નીરાજના (આરતિ) ઉતારી છે, જેથી For Private and Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાસ્ય. [ સર્ગ ૩ જે. એ નીરાજના કરનાર ભરતરાજા વિના સર્વ પૃથ્વી નીરાજતા (રાજાપણું રહીત દશા)ને પ્રાપ્ત થશે, અર્થાત્ સવેના રાજા એક ભરત ચક્રીજ થશે એમ સૂચવન થયું. પછી “ક્ષત્રિયેના પ્રત્યક્ષ દેવ આ આયુધને નમસ્કાર હો' એ પ્રમાણે કહીને ભરત રાજાએ તેને પ્રણામ કર્યો. આપ્રમાણે આઠ દિવસ સુધી નવા નવા મનહર ઉપહારવડે ચક્રવર્તીએ તેનું અર્ચન કર્યું. પછી એક હજાર યક્ષેએ અધિષ્ઠિત કરેલું, દીવ્ય શક્તિવાળું, એક હજાર આરાવાળું, જાજવલ્યમાન જવાળાઓની માળાથી ચળકતું, વર્તુલાકાર, આકાશમાં ચાલનારું અને દુષ્ટ દૈત્યરૂપ શત્રુઓને સંહાર કરનારું, એ ચક્ર જાણે ભરતરાજાને પ્રતાપ હેય તેમ આકાશમાં રહેલું પ્રકાશવા લાગ્યું. પછી વિજય સ્નાન કરવાને માટે દેવતાઓએ અને મનુષ્યએ રચેલા મણિમય પીઠ ઉપર ભરતરાજા પૂર્વાભિમુખે બેઠા. તે વખતે તેમને સ્નાન કરાવવાને અનેક સુંદરીઓ એકઠી થઈ. રૂપથી રંજિત થયેલી કઈ સ્ત્રી પિતાના કટાક્ષના જળ સાથે મળવાથી જાણે દ્વિગુણ થયા હોય તેવા મણિમય કુંભના જળવડે સ્નાન કરાવવા લાગી, કોઈ પિતાના સ્તનકુંભની વચમાં કળશને રાખતાં “આ લધુકળશ મારા સ્તનપાસે યેગ્ય નથી” એવું ધારી તેને નચાવવા લાગી, કોઈ સુંદર નેત્રવાળી રમણી પોતાના કરકમળવડે કર્ણિકાના આકાર જેવા કળશને ગ્રહણ કરી તેમની ઉપર ઢોળવા લાગી અને આ કળશનું મસ્તક ચરણને સ્પર્શ કરતું નથી, પણ તેનામાં રહેલું જળ ભરતરાજાના મસ્તકને સ્પર્શ કરે છે એમ ધારી કોઈ સ્ત્રીએ કળશને પિતાના મસ્તક ઉપર ધારણ કર્યો. તે વખતે વાછત્રોના નાદ સાથે મિશ્ર થયેલો ધવળ મંગળનો ધ્વનિ મંડપને પૂરીને દિશાઓના મુખમાં વ્યાપ્ત થઈ ગયો. આ પ્રમાણે જય જય શબ્દપૂર્વક સ્રાનવડે શુદ્ધ થયેલા ભરતરાજા પિતાની કાંતિથી સૂર્યના બિબને અનુસરવા લાગ્યા. પછી સુવર્ણન જેવી કાંતિવાળા ભરત, ધોળાં વસ્ત્રો ધારણ કરવાથી, મેખલાસુધી આવેલા શરદબાતુના વાદળાથી વિંટાચેલા સુવર્ણગિરિ (મેરૂ) ની જેવા દેખાવા લાગ્યા અને પ્રત્યેક અંગે ઘણાં આભૂષણોથી ભૂષિત થયેલા એ રાજા જાણે પૃથ્વી ઉપર ફરતું જંગમ કલ્પવૃક્ષ હોય, તેવા જણાવા લાગ્યા. પછી ભક્તિથી પ્રેરાયેલા તેમણે પુષ્પ, અક્ષત અને સ્તુતિપ્રમુખ પૂજનવડે આદિનાથ ભગવંતની મૂર્તિની આરાધના કરી અને યાચકોને દાન આપી, મુખમાં તાંબૂલ ધરી, એ ગર્વરહિત રાજા સભાસ્થાનમાં આવ્યા. ત્યાં છત્રથી આછાદિત થયેલા અને પડખે બે ચામરોથી વીંજાતા એ ભરત વર્ષાગડતુમાં બે ઝરવડે શોભતા પર્વતની જેવા દેખાવા લાગ્યા અને હંમેશાં પાસે રહેનારા અને પ્રૌઢ પરાક્રમવાળા સોળહજાર ભક્તિવાન યક્ષોથી વીંટાયેલા તેઓ શોભવા લાગ્યા. For Private and Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લે.] ભરતચક્રીએ છ ખંડ સાધવા કરેલું પ્રયાણ પછી જેની એક લાખ યક્ષો રક્ષા કરે છે એવું ચક્રરત પૂર્વદિશા તરફ પ્રયાને સૂચવતું શસ્ત્રાગારમાંથી બહાર નીકળીને આકાશમાં રહ્યું ભવા લાગ્યું. તત્કાળ પ્રાતઃકાળમાંજ શુભ મુહૂર્ત અંગપરનાં લક્ષણોથી સંપત્તિને આકર્ષણ કરનાર અને તેમની કીર્તિના જેવા ઉજવળ હસ્તિરત ઉપર ભરતરાજા આરૂઢ થયા. ઉત્કટમદની ધારાથી જાણે બીજે ઝરણવાળ પર્વત હોય, તેવા તે જાતિવંત ગજરને તત્કાળ મટી ગર્જના કરી. તેની સાથે જ જાણે આકાશને પલ્લવિત કરતા હોય તેમ પિતપોતાની સુંઢને ઊંચી કરતા બીજા હરતીઓએ સમકાળે જયનાદ કર્યો. દશ દિશાઓમાં તથા આકાશ અને ભૂમિના મધ્યભાગમાં વ્યાપતો પ્રયાણને દુંદુભિ ગાજી ઉઠ્યો. સર્વ ભવનના ઉદરને ક્ષોભ કરતો અને સર્વ દિશામાં પ્રસરત માંગલ્ય વાઘને જોષ, દૂતની જેમ સૈનિકોને બોલાવવા લાગે. ઝરણાના પ્રવાહવાળા જાણે પર્વતે હોય તેવા ગજેંદ્રો, સમુદ્રના ઉછળતા જાણે તરંગો હોય તેવા ચપળ તુરંગમે, ચાલતા જાણે મેહેલ હેય તેવા ધ્વનિ કરતા રથ અને શત્રુઓને ઘાત કરવાવડે શક્તિને સુરાવતા ભક્તિવાળા પેદળે––એવાચતુરંગસૈન્યને સાથે લઈ ઈદ્રના જેવા પરાક્રમી ભરતરાજા સૈન્યના ચાલવાથી ઉડેલી રજવડે સૂર્યને ઢાંકી દેતા પ્રથમ પૂર્વદિશા તરફ ચાલ્યા. હાથમાં દંડરલ લઈને અશ્વરલ ઉપર બેઠેલે સુષેણ નામે સેનાપતિરલ, ચક્રરતની પેઠે સર્વ સૈન્યની આગળ ચાલ્યા. વિન્નોને નાશ કરવામાં જાણે મૂર્તિમાન શાંતિમંત્ર હોય તેવા પુરોહિત રતે ભક્તિથી જિનપૂજન કરીને ચક્રીની સાથે ચાલવા માંડ્યું. જાણે ચાલતી સત્રશાળા- હેય, તેવું ક્ષણમાત્રમાં દિવ્ય અન્નને ઉત્પન્ન કરનારું, સૈન્યના ખરેખર આશ્રયભૂત હીરત પણ સાથે ચાલ્યું. અંધાવાર વિગેરે રચવામાં પરિપૂર્ણ પરાક્રમવાળું વિશ્વકર્માની જેવું વર્દ્રકીરત આગળ થયું. તે શિવાય ચર્મર, છત્રરત્ર, ખગૈરત, મણિરત અને કાકિર પણ ચક્રવર્તિની સાથે ચાલવા લાગ્યાં. આ પૃથ્વી કોઈ કોઈ વાર બીજા રાજાઓના હાથમાં જવાની પણ ઉત્કંઠા રાખે છે” એમ જાણવાથી જાણે ક્રોધ આવ્યું હોય, તેમ ભરતરાજાએ સૈન્યના નિઈતથી પૃથ્વીને ક્ષોભ પમાડવા માંડી. પિતાના સૈન્ય વડે અસ્થિરને સ્થિર તથા અચળને ચલિત કરતા ભરતરાજાએ વેગથી પ્રયાણ કર્યું. ચક્રની પછવાડે ચાલતાં હંમેશાં એક જન પ્રમાણ, શત્રુઓના પ્રાણને પ્રયાણ કરાવનારૂ–પ્રયાણ કરતા હતા. જ્યાં સૈન્યને પડાવ કરતા, ત્યાં વર્દકીરત પિતાની દિવ્યશક્તિથી મોટા ન ૧ પ્રથમ એક હજાર યક્ષ કહેલા છે–અન્યત્ર પણ તેટલાજ કહેલા છે, છતાં અહીં લાખ યક્ષે કહ્યા તેનું કારણ સમજી શકાતું નથી. ભા. કર્તા. ૨ દાનશાળા. ૩ છાવણ –લશ્કરને પડાવ. For Private and Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહામ્ય. [ સર્ગ ૩ જે. ગરની જેમ તત્કાળ સર્વને માટે નિવાસસ્થાન રચી આપતું હતું. એ છાવણીમાં અધ્યા નગરીની જેમ ચૌટા, ત્રણમાર્ગ, શિલ્પશાળા અને દુકાનની શ્રેણી રચવામાં આવતી હતી. માર્ગમાં દેશદેશના રાજાએ હરતી ઘોડા વિગેરેની ભેટે લઈ વિનયવડે નગ્ન થઈને દેવતાએ સેવેલા ભરત ચકી પાસે આવી તેને નમતા હતા. આ પ્રમાણે સૈન્યના મર્દનથી ભૂમિ અને આકાશને ભ કરતા ભરતરાજા કેટલેક દિવસે માગધ નામના તીર્થે આવી પહોંચ્યા. ત્યાં પૂર્વ સાગરને કાંઠે નવ જન પહોળી અને બાર એજન લાંબી છાવણ નાખી. તેમાં વર્દકીને અધ્યા નગરીની જેમ સૈન્યના નિવાસ અને રતની જડેલી એક વિશાળ પૌષધશાળા રચી; પછી ઉદયાચલ ઉપરથી જેમ સૂર્ય અને પર્વતના શિખરથી જેમ કેસરી સિંહ ઉતરે તેમ રાજકુંજર ભરતરાજા હાથી ઉપરથી ઉતર્યા. તત્કાળ પિતાના કાર્યમાં કુશળ એવા ચક્રીએ કાર્યારંભને માટે પૌષધશાળામાં દર્ભમય સંથારો કરાવ્યું. પછી શરીર પરથી સર્વ આભૂષણ, માળા અને દુલ વસ્ત્રોને ત્યાગ કરી, ફક્ત શ્વેતવસ્ત્રને ધારણ કરી, ભરત ચક્રીએ માગધ દેવને ઉદ્દેશીને પૌષધ ગ્રહણ કર્યો. મુનિની પેઠે સર્વ સાવધ કારણેને ત્યાગ કરી, શુદ્ધ સંથારા ઉપર બેસીને તેણે અષ્ટમ તપ કર્યું. તપ પૂર્ણ થયે પૌષધ પારીને શરદઋતુના વાદળામાંથી જેમ સૂર્ય નિકળે તેમ અધિક કાંતિને ધારણ કરી, તે પૌષધાગારની બહાર નીકળ્યા. પછી યથાવિધિ સ્રાન કરી ભગવંતની પૂજા કરીને શુદ્ર દેવતાને પ્રસન્ન કરવાને માટે તેણે બલિદાન આપ્યું. પછી ફરકતી પતાકાવાળા, દિવ્ય અસ્ત્રની શ્રેણવડે જાણે શસ્ત્રાગાર હોય તેવા જણાતા, ઘેટાના નાદથી દશ દિશાઓની લક્ષ્મીને બોલાવતા અને શત્રુઓના ગર્વરૂપ સર્પને ગળનારા જાણે ગરુડ હોય તેવા લગામડે મુખથી ખેંચાએલા ઘોડાવાળા રથ ઉપર ચક્રવર્તી આરૂઢ થયા. ઇદ્રને જેમ માતલિ, અને સૂર્યને જેમ અરુણ તેમ તેમનો સંગર નામે તેમના ભાવને જાણનારે સારથિ થયે. જરાક રશ્મિ ( રાશ) ને હલાવી એટલામાં તો તે ઘેડા સૂર્યને જેમ તેના અશ્વો ઉદયમાટે લઈ જાય તેમ રાજાને પૂર્વ સાગર પાસે લઈ ગયા. પછી જેમાં કિનારા પરનાં વૃક્ષનાં પત્રો પડતાં હતાં અને રથના નિર્દોષથી જેમાંના જળજંતુઓ ત્રાસ પામી રહ્યા હતા એવા સમુદ્રજળમાં તે રથ ચક્રની નાભિસુધી ડે ગયે. વડવા (ઘેડી) ના પુત્રના વેગથી અને નિર્દોષથી વડવાનલની શંકા કરતો સમુદ્ર ક્ષોભ પામી ગયે. ભરતચક્રીએ મધ્યમાં કુબેરથી અને બે ખુણાના ભાગમાં ઈંદ્રથી આશ્રિત થયેલા ધનુષને પણછ ચડાવી પંચમીને ચંદ્ર જેવું કર્યું. પછી તેને જરા ૧ પૈડાને મધ્યભાગ. For Private and Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લે. ] ચક્રવર્તએ માગધપતિ ઉપર ફેકેલું બાણ. ખેંચી, શત્રુઓના પ્રાણને પ્રયાણ કરવાના પટ ધ્વનિ જેવો અને ધનુર્વેદના - કાર જે, લવણ સમુદ્રને ક્ષોભ કરનાર, રેતીના પર્વતોને તોડનાર અને જળજંતુઓને ત્રાસ આપનાર ધનુષ્ય ટંકાર કર્યો. મંદરાચળે અમદપણે મંથન કરેલા સમુદ્રના વનિ જેવા એ ધનુષ્યના ટંકાર સાંભળી, ત્રણ જગતનાં મન ક્ષોભ પામી ગયાં. તે ટંકારથી ત્રાસ પામેલા સૂર્યના ઘડા ઉન્માર્ગે ચાલવાથી તેના રથનું એક ચક્ર અદ્યાપિ ભાંગી ગયેલું છે. વળી તે ટંકારાના શબ્દ સર્પોના કાનમાં એવું બધિરપણું પ્રાપ્ત કર્યું કે, જેથી અદ્યાપિ તેઓ, ચક્ષુકવા” એવા નામથી વિખ્યાત થયા છે. પછી સુર અસુરને ક્ષેભ કરનારું, એક ભયંકર બાણ ભરતરાજાએ રાફડામાંથી સર્ષની જેમ ભાથામાંથી બહાર ખેંચ્યું. શત્રુઓની શ્રેણુઉપર વજદંડની જેમ તે બાણ સિહકણિકા મુષ્ટિવડે પણ સાથે સાંધ્યું. તે વખતે વીરપુરુષના આભૂષણ અને શત્રુરૂપ નાનાસરખા સરોવરને બાણરૂપ કિરણો વડે શોષણ કરનારા ભરતરાજા, મેરૂ પર્વત પર સૂર્યની જેમ રથઉપર શોભવા લાગ્યા. પછી નવું, વસ્ત્ર અને વચન જેવું ઉજવલ, છેડે પીંછા સહિત અને શત્રુઓના મુખમાં પ્રવેશ કરનાર તે બાણ ભરતરાજા કાનની પાસે લાવ્યા. તે વખતે એક ચરણ સંકેચીને રહેલા બંને તરફ બાંધેલા ભાથાવડે બે પાંખવાળા જણાતા અને તીક્ષ્ય બાણના અગ્રભાગવડે ચાંચવાળા દેખાતા એ વીર ભરત, જાણે ગરૂડપક્ષી હોય તેવા દેખાતા હતા. તેને જોઈને “શું આ મારું શેષણ કરશે, અથવા શું મને અહીંથી ફેરવી નાખશે” એવી સમુદ્રને શંકા થવા લાગી. તેના બાણના વીર્યને નહીં જાણતી એવી પૂર્વદિશારૂપ મુગ્ધા સ્ત્રીએ તેને જોઈ ભય પામીને પૂર્વગિરિને વચમાં રાખે. બહાર, અગ્રે અને મધ્યમાં નાગ, અસુર અને ગરૂડ દેવતાઓએ આશ્રિત કરેલું અને પર્વતથી પણ ખલિત ન થાય તેવું તે બાણ ભરતે વેગથી છોડ્યું. તે બાણને જોઈને તે વખતે સમુદ્ર જે ખળભળાટ કર્યો, તેના અભ્યાસથી અદ્યાપિ પણ ચપળ તરંગો વડે તેનું સ્મરણ કર્યા કરે છે. “શું ક્રોધ પામેલા ઇંદ્રના હાથમાંથી, વજ પડે છે?' એવી જળમાં રહેલા પર્વતને, તેને જોઈને શંકા થવાલાગી. સમુદ્રના જળને ઉછાળતું, અતિ વેગથી આકાશગામી વિધાધરોને ત્રાસ આપતું, નીલ ગગનમાં પિતાના નામના સુવર્ણક્ષરને જાણે લખતું હોય તેવું, અને ઉગ્ર વિદ્યુદંડ જેવું પૃથ્વીના ઈંદ્ર છેડેલું એ બાણ બાર જન માર્ગને ઉલ્લંધી માગધેશ્વરની સભામાં હૃદય શલ્યની જેમ આવીને પડ્યું. અકરમાતું બાણ પડવાથી થયેલા સંઘનવડે તેના રતસિંહાસનમાંથી સર્વત્ર તણખાને વિરતારતો અગ્નિ કર્યો. જે અગ્નિએ તેના ક્રોધાગ્નિને સળગાવવાનું કા For Private and Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાભ્ય. ( [ સર્ગ ૩ જે. રણપણું ધારણ કર્યું અને દેવતાઓને “તેના રાજયરૂપ વૃક્ષના મૂલમાં આ અગ્નિ પડ્યો” એવી શંકા થઈ. તેને જોઈને ક્ષણવાર માગધેશ્વરની સર્વ સભા ચિત્રવત્ રિથર થઈ ગઈ અને તે બાણની પાંખના વાયુથી તેને ચિત્તરૂપ દિપક ચલિત થે. તરજ નાસિકાને નચાવતા, ચણોઠીના પુંજની જેવા અરૂણ નેત્ર કરતા, બ્રકુટીને ભમાવવાવડે કપરૂપ વૃક્ષને પલ્લવવાળું કરતા ત્રણ પ્રકારે (મન વચન કોયાથી) કોપને સૂચવતી ત્રિવલ્લીને લલાટપર ધારણ કરતા અને એષ્ટપુટને - રકાવતા માગધેશ્વરે મ્યાનમાંથી ખગ આકર્થે; અને ગર્વવડે ઉત્કટ થયેલે તે કપરૂપ અગ્નિની જવાળાને અનુસરતી વિષસમાન વાણવડે આપ્રમાણે બોલ્ય હાથવડે અગ્નિ લેવાને, દિગ્ગજના દાંત ખેંચી કાઢવાને અને શેષનાગના માસ્તકપરથી મણિ લેવાને કણ તૈયાર થયેલો છે? તીક્ષ્ણ અગ્રભાગવાળા ભાલાવડે પિતાના નેત્રને ખજવાળવા કણ ઇચ્છે છે? કેસરી સિંહના કેશ ખેંચીલેવાને કોણ ચાહે છે ? અને ફરતા રેંટમાં પગ નાખવાને કણ ઉત્સુક છે? કે જે દુબુદ્ધિવાળાએ મારી સભામાં પોતાનું બાણ નાખ્યું છે ?' આ પ્રમાણે કહીને એ મહાવીર્ય તેમજ ચતુરાઈવાળી વાણું વદનાર માગધપતિ અત્યંત કોપડે પિતાને વામહંત શત્રુના કબની જેમ આસન પર પછાડી, સર્ષની જેમ હુંફાડા મારતો અને અંગને મરડો એકદમ સિંહાસન પરથી ઊભો થશે. તેની પછવાડે કોપથી વળતે તેને ૫રિવાર પણ અવારિતપણે ઊઠ્યો. કેમ કે “સૂર્યની પછવાડે તેને કિરણસમૂહ ચાલે છે.” તે પરિવારમાંથી કેટલાક કપરૂપ વૃક્ષના જાણે પલ્લવ હોય તેવા ખગને નચાવવા લાગ્યા, કેટલાક શત્રુનાં હૃદયનાં જાણે શલ્ય હોય તેવાં ભાલાને ઉછાળવા લાગ્યા, કેટલાક આકાશને જાણે ઉખેડતા હોય તેમ મુરાને ભમાવવા લાગ્યા, કેટલાક યમરાજની જાણે ભ્રકુટી હોય તેવા ધનુષ્યને અધિજય (પણુછ ચડાવેલાં) કરવા લાગ્યાં, કેટલાક જાણે ક્રોધના ગુચ્છ હોય તેવા વજને પકડવા લાગ્યા, કેટલાક આકાશને દાંતવાળું કરતા હોય તેમ ત્રિશૂલને ઉપાડવા લાગ્યા, કેટલાક આકાશને ભૂમિના મધ્યભાગને ફેડે એ ભુજાફેટ કરવા લાગ્યા અને કેટલાક મેઘનાદની જે સિંહનાદ કરવા લાગ્યા. વળી કેટલાક મારો, મારે, ૫કડો, પકડો, આ દુર્વિનીત, સૂર્યની સાથે ઘૂવડની જેમ આપણે પ્રભુની સાથે દ્વેષ કરે છે” એમ બેલવા લાગ્યા. તેના પરિવારે કરેલે આ મેટે કોલાહલ પ્રલયકાળમાં ઉછળતા સમુદ્રના વનિ જેવો જણાતો હતો. હવે તે વખતે માગધેશ્વરના મંત્રીએ ભરતનું બાણ લઈ, ક્રોધરૂપ સર્વને શમાવવાના મંત્ર જેવા તેની ઉપર લખેલા અક્ષરે વાંચ્યા. તેમાં લખેલું હતું કે, “જે For Private and Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો.] મગધપતિનો કોપ અને ચક્રીને નમન. ૯૭ તમારે રાજ્ય કે જીવિત સાથે કાર્ય હેય તે પિતાનું સર્વસ્વ અર્પણ કરી અમારી સેવા કરે; આ પ્રમાણે સુર, અસુર અને નરના સ્વામી એવા શ્રી ઋષભદેવ ભગ વંતના પુત્ર ભરત ચક્રવર્તી તમને આજ્ઞા કરે છે. આવા અક્ષરે વાંચી, અવધિજ્ઞાને તેની હકીકત જાણીને તે બાણ પિતાના સ્વામીને બતાવતાં મંત્રીએ ઊંચે સ્વરે કહ્યું- અરે સુભટે! સાહસ કાર્ય કરનારા તમને ધિક્કાર છે, કેમકે પિતાના સ્વામીનું હિત કરવા જતાં તમે અહિત કરવાને ઉઘત થયા છે. આ ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થંકરના પુત્ર ભરત, શત્રુરૂપી ચંદ્રને રાહુરૂપ પહેલા ચક્રવર્તી થયા છે. કદિ મેરૂ તોડી શકાય, પૃથ્વી ઉપાડી શકાય અને સમુદ્રનું શોષણ કરી શકાય પણ ચક્રવર્તી જિલી શકાય નહીં. તે ચક્રવર્તી ભરત, ઇંદ્રના જેવા પ્રચંડ શાસનથી તમારી પાસે દંડ માગે છે અને દેવ તથા અસુરોએ માનવા ગ્ય પોતાની આજ્ઞા તમારી ઉપર પ્રવર્તાવવાને ઈચ્છે છે. જેમ સર્વ દેવામાં શ્રી સર્વજ્ઞ જિનેશ્વરજ દેવ છે, અન્ય નહીં તેમ મનુષ્યમાં પિતાની શક્તિવડે ઈંદ્ર જેવા એક ચક્રવર્તી જ છે. એવા ચક્રવર્તીની સાથે નીતિવંત પુરૂષોને વિનય કરે તેજ ઉચિત છે, કાળરાત્રિની પેઠે યુદ્ધની તે વાર્તાજ કરવા ગ્ય નથી. હે સ્વામી ! અલ્પમતિવાળા અને ચપળ એવા આ લેકેને નિવારે કે જે સૂર્યઉપર ખજુવાની જેમ ચક્રીઉપર ક્રોધ લાવીને દ્વેષ કરે છે. વળી જે દંડ આપવો હોય તે તૈયાર કરો અને ચક્રવર્તીની પાસે નગ્ન થઈને જાઓ. કેમકે “હૃદયને બાળનારો ગર્વ પ્રાંતે સર્વસ્વને નાશ કરે છે. ' આ પ્રમાણેની મંત્રીની વાણી સાંભળીને તેમજ બાણપરના અક્ષરો જોઈને પરમેષ્ટીના રમણથી પાપને જેમ લય થાય, તેમ માગધેશ્વરનો કપ લય થઈ ગે. પછી ભેટ અને તે બાણ લઈ મંત્રી સહીત મગધપતિ ચકી પાસે આવ્યું. ચકીને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી કે–“હે સ્વામી! ચિરકાલના તૃષાતુર ચાતકને મેઘના જળની જેમ, વત્સલ એવા તમે આજે અમારા સારા ભાગ્યે દૃષ્ટિમાર્ગમાં પ્રાપ્ત થયા છે. તમારી જેવા નાથને ઉદય થતાં આજે અમે સનાથ થયા છીએ, કેમકે સૂર્યને ઉદય થવાથી પદ્માકર (સરેવરે)ની સંપત્તિનું પિષણ થાય છે. પ્રમાદી માણસ પાસે કર્તવ્ય જણાવવાને છડીદાર મોકલે તેમ તમે આ દુર્વિનીત ભક્તની પાસે પ્રથમ આ બાણ મોકલ્યું તે ઘણું સારું કર્યું. સૂર્યના જે તેજવાન, વાયુના જેવો વેગવાન અને મેરૂના જે પર્વત બીજો કોઈ નથી, તેમ તમારા જે વીર કઈ બીજ નથી. પ્રમાદને લીધે મેં સત્વર આવીને તમારી આરાધના કરી નહીં, તેને માટે મારી ઉપર પ્રસન્ન થઈ ક્ષમા કરો. કેમકે સત્પષ ૧૩ For Private and Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાભ્ય. • [[સર્ગ ૩ જે. નમનારની ઉપર વત્સલજ હોય છે. હે નાથ ! હવેથી હું તમારા ચરણકમલમાં ભ્રમરરૂપ થઈને જિનેશ્વરની આજ્ઞાની પેઠે તમારી આજ્ઞા મસ્તક પર ધારણ કરીશ. વળી તે સ્વામી ! આ માગધતીર્થમાં તમારાથી સ્થાપિત થયેલે હું પૂર્વદિશાના જયસ્તંભની જેમ તમારે ભક્ત થઈને રહીશ. અમે સર્વે, આ રાજ્ય, આ સેવકે અને આ લક્ષ્મી તમારી જ છે, માટે પૂર્વદિશાના પત્તિની જેવા મને શી આજ્ઞા છે. તે કહે.” આ પ્રમાણે કહીને મગધરાજે હાર, મુગટ, કુંડલ, બાણ, માગધતીર્થનું જળ, અને પૂર્વે એકઠા કરેલા રત, મોતી, મણિ અને બીજી દીવ્યવરતુઓ ભરતરાજાને અર્પણ કરી. ભરતેશ્વરે નમ માગધદેવને પ્રસાદ દાન આપી ભૂયપણને અનુગ્રહ કરીને વિદાય કર્યો. પછી ભરતરાજા ત્યાંથી રથે પાછો વાળી, ઇંદ્ર જેમ સ્વર્ગમાં આવે તેમ પોતાના સૈન્યમાં આવ્યા. ત્યાં રથઉપરથી ઉતરી વિધિવડે સ્નાન કરી પરિવાર સાથે અઠ્ઠમતપનું પારણું કર્યું. પછી માગધતીર્થની સમૃદ્ધિ જાણે બતાવતા હેય, તેમ ચક્રીએ ત્યાં ચક્રરતને અઠ્ઠાઈ ઉત્સવ કર્યો. ઉત્સવ પૂર્ણ થયે એટલે સુર્યને બિંબની પેઠે તરફ તેજથી દેદીપ્યમાન એવું ચક્ર આકાશમાર્ગે ચાલ્યું. તેની પછવાડે જન જનનું પ્રયાણ કરતા ચકી, પોતાની દીવ્યશક્તિવડે ઉન્નતને નમાડતા, નમ્રને પાછા સ્થાપન કરતા, ગર્વિષ્ઠને શિક્ષા કરતા, દીનને ઉદ્ધાર કરતા અને તેઓની પાસેથી ભેટણ લેતા લેતા દક્ષિણસમુદ્રને કિનારે આવ્યા. એલાઈચી, લવીંગ, ચારોળી, કંકાળ, અને સોપારીના જ્યાં અનેક બને છે એવા દક્ષિણસમુદ્રના તીરઉપર મહારાજાએ પિતાની છાવણું નાંખી. તે ઠેકાણે પણ પૂર્વની જેમ વહેંકી રને અંધાવારના નિવાસગૃહ રચ્યા અને ઉત્તમ પૌષધશાળા રચી. ચક્રવતીએ પિતાના મનમાં વરદામ દેવને ધારી પૌષધ સહિત અર્થસાધક એ અષ્ટમ તપ કર્યો. અષ્ટમને અંતે બલિદાન આપી સોનાના રથ પર આરૂઢ થઈ હાથમાં પ્રચંડ ધનુષ લઈને સમુદ્રને તીરે આવ્યા. સમુદ્રજળમાં રથના ચક્રની નાભિસુધી રથને લઈ જઈ, કર્ણપર્યત ધનુષ્ય ખેંચી એક દીવ્યબાણ છોડ્યું. દિશાઓના ભાગને પ્રકાશ કરતું અને સુવર્ણના અક્ષરને ધારણ કરતું એ બાણ બાર જનસુધી જઈને વરદામ દેવની સભામાં પડયું. અકરમાતું બાણના પડવાથી, પ્રચંડ ઘાતવડે સર્ષની જેમ વરદામદેવ કપ પામ્યો અને સમુદ્રની પેઠે તેણે મોટી ગર્જના કરી. તેને જોઈ જાણે તેના અંશ હોય તેવા તેના અનિવાર્ય પરિવારે પણ કોઈ કરીને આયુધો તૈયાર કર્યો. પણ જ્યારે બાણ ઉપરના અક્ષરો જોવામાં આવ્યા, 1 સેવક, પગે ચાલનાર સુભટ. For Private and Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો. વરદામ અને પ્રભાસતીર્થના દેવતાઓ. ૯૯ ત્યારે ચક્રવર્તી આવ્યા છે, એવું જાણી બેટલું અને ખાણ લઈ તે ભરતચક્રીની સમીપે આન્યા. વરદામના આવા વિનયથી ભરતરાજા ખુશી થયા. “ ઘણું કરીને મહાન પુરૂષોના કાપ પ્રણિપાત' સુધીજ હેાય છે ' પછી તેને તે સ્થાનમાંજ સ્થાપિત કરી ચક્રપતિ જે માર્ગે ગયા હતા તેજ માર્ગે સિંહની જેમ માનથી પૂર્ણ થઇને પાછા વળ્યા, અને ચક્રનીપાસે આવી તપનું પારણું કર્યું; તેમજ પૂવેની પેઠે ત્યાં પણ ચક્રરત્નના અઠ્ઠાઈ ઉત્સવ કર્યો. " 66 ફાતરાને પવન ઉડાડે તેમ શત્રુઓને ઉડાડતા અને સર્વજ્ઞની પેઠે સુર અસુરાએ પ્રણામ કરાયેલા ભરતરાજા, વરૂણદેવની જેમ જગને જીવન આપતા આપતા પશ્ચિમદિશાના સમુદ્રને તીરે આવી પહોંચ્યા. ત્યાં પૂર્વની પેઠે તપ આદરી, રથમાં બેસી ખાણ મૂક્યું, જે ખાણ પ્રભાસપતિની સભામાં પડયું. ખાણના અક્ષર વાંચી ક્રોધહિત થયેલા પ્રભાસપતિ ભેટ અને તે બાણ લઈ ભરતની પાસે આવી વિજ્ઞપ્તિ કરવા લાગ્યો; ‘ હૈ પ્રભુ ! સ્વામીવગરના એવા મેં આજે પૂર્વપુણ્યથી સ્વામીને દીઠા છે તે હવે તમારા શાસનથી હું તમારા સામંત થઇને અહીં રહીશ. ' આ પ્રમાણે કહી ખાણુ, મુગટમણુ, ઉરમણ ( હાર ), કડાં અને કટીસૂત્ર તેણે ભરતપતિને ભેટ કર્યાં. તે વખતે પ્રભાસપતિના હાથમાં સુવર્ણકુંભમાં રાખેલું જળ જોઈને ભરતેશ્વરે પૂછ્યું કે ' અરે પ્રભાસપતિ! આ જીવની પેઠે શું ગેાપવી રાખેલું છે ? ’ પ્રભાસેશ્વરે નમ્રતાથી કહ્યું કે “ હે સ્વામી ! એનું વૃત્તાંત કહું છું તે સાંભળે. સૌરાષ્ટ્રદેશમાં શત્રુંજયનામે એક તીર્થ છે. તે અનંત મહિમાએ પૂર્ણ છે, અનંત સુકૃતનું સ્થાન છે અને વિવિધરત, ઔષધિ, કુંડ અને રસકૂપિકા વિગેરેથી સમૃદ્ધિવાળું છે. તેના દર્શનથી, શ્રવણથી, સ્પર્શથી અને કીત્તુંનથી પણ પાપના નાશ થાય છે. તે ક્ષણમાત્રમાં પ્રાણીઓને સ્વર્ગ અને મેક્ષનાં સુખ આપે છે. જે જે બીજા તીર્થરૂપ નગર, આરામ, નદી અને દેશની ભૂમિએ છે, તેમાં શત્રુંજયના જેવું ત્રણ લોકને પવિત્ર કરનારૂં કાઈ તીર્થ નથી. બીજા તીર્થોમાં સેંકડો યાત્રા કરવાથી જેટલું પુણ્ય થાયછે, તેટલું શત્રુંજય તીર્થમાં એકવાર યાત્રા કરવાથી થાય છે. તે શત્રુંજયના દક્ષિણપ્રદેશમાં ‘ શત્રુંજયા ’ નામે એક નદી છે. તે પ્રભાવિકજળે પૂર્ણ અને અર્હત ચૈત્યોથી મંડિત છે. તે શત્રુંજયા નહી એ મહાતીર્થની સંગતિમાં રહેલી હાવાથી વિશેષ પવિત્ર છેઅને ગંગા સિંધુ નદીના દીવ્યજળથી પણ અબ્રિક ફલ આપનારી છે. તેમાં સ્રાન કરનારાનું સર્વ પાપ તે હણે છે. કમળપુષ્પનાં સમૂહથી એ ની પવિત્ર શત્રુંજય તીર્થની જાણે વેણી ઢાય તેવી જણાય છે. ૧ નમસ્કાર. ૨ પાડેાશ. For Private and Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ શત્રુંજય માહાત્મ્ય. [ સર્ગ ૩ જો. વળી તે નદી ગંગાની પેઠે પૂર્વવાહિની, ` અપૂર્વ સુકૃતની ભૂમિરૂપ, વિવિધ દ્રઢાવડે પ્રભાવવાળી અને બહુ આશ્ચર્ય ઉત્પન્ન કરનારી છે. શત્રુંજયા, જાન્હવી, પુંડરિકિણી, પાષંકા, તીર્થભૂમિ અને હંસી એવાં વિવિધનામથી તે પ્રખ્યાત છે. તેમાં કદંબગિર અને પુંડરગિરિ નામે શિખરની મધ્યમાં ‘ કમળ' નામે એક મહાપ્રભાવિક દ્રહ છે, તેના જળવડે તેની વૃત્તિકાના પિંડ કરીને જો નેત્રઉપર બાંધે તે રાત્રિઅંધત્વ અને નીલિકા વિગેરે નેત્રરોગાના નાશ કરે છે. હે સ્વામી ! કાંતિ અને કીર્ત્તિને આપનારૂં તે દ્રહનું આ જળ છે; આ જળના પ્રભાવથી, શાકિની, ભૂત, વેતાળ અને વાતપિત્તાઢિ દેષ વિનાશ પામે છે. વળી તેનાથી થયેલા સર્વે ઉપસર્ગો આ જળ સ્પર્શમાત્રથી હણી નાખેછે. આ દ્રહના જળમાં જીવની ઉત્પત્તિ થતી નથી. એ પુંડરીક તીર્થમાં હું પ્રતિવર્ષ જવું છું; અને મારા ગૃહમાં રહેલા પ્રભુને સત્ર કરાવવાને માટે તે દ્રહમાંથી જળ લાવું છું. “સર્વ શત્રુઓના વિનાશ કરવાને માટે મેં આ જળ રાખેલું હતું પણ જે વસ્તુ વિશેષ પ્રીતિકારી હાય તે સ્વામીને આપવી જોઇએ, એવું ધારીને આ જળ તમારે માટે ભેટ કરવા સારૂ લાગૈા છું તેને તમે યતનાથી રાખો. આ જળ આપને દિગ્વિજય યાત્રામાં સર્વે દાષને હરનારૂં થઈ પડશે.” આવાં તેનાં વચન સાંભળીને જાગૃત થયેલ ઇચ્છાવાળા મહારાજા, તે દેવના રચેલા વિમાનમાં બેસી તરતજ શત્રુંજય ગિરિએ ગયા. ત્યાં શત્રુંજયા નદીમાં સ્નાન કરી, તીર્થના સ્પર્શ કરીને વેગવાળાં વિમાનવડે તરતજ ચક્રવર્તી પાછા પેાતાની છાવણીમાં આવ્યા. પછી પ્રીતિથી પ્રભાસપતિને આશ્વાસન આપી યોગ્ય સ્થાન ઉપર વૃક્ષની જેમ તેને તેજ ઠેકાણે આરાપિત કર્યાં. ત્યારપછી કલ્પદ્રુમ જેવા ગ્રહીરલે, તત્કાળ નીપજાવેલ દિવ્યભાજનવડે મહીપતિને પારણું કરાવ્યું, પછી પ્રભાસદેવ સંબંધી અઠ્ઠાઈ ઉત્સવ કરી સૂર્યની પછવાડે પ્રકાશની જેમ ચક્રની પછવાડે યાંથી આગળ ચાલ્યા. અનુક્રમે સિંધુ અને મહાસિંધુના દક્ષિણ તટે જઈ પૂર્વાભિમુખે સંધાવાર નખાન્યા અને ચિત્તમાં સિંધુદેવીને ધારીને ચક્રીએ અષ્ટમ તપ કર્યો; તેથી ચપળ પવનથી જળતરંગની જેમ સિંધુદેવીનું સિંહાસન રળિત થયું. અવધિજ્ઞાનથી ચક્રવર્તીને આવેલા જાણી સિંધુદેવી ભેટયું લઇને તેમને પ્રસન્ન કરવા આવી. આકાશમાં રહી જય જય શબ્દવડે આશિષ આપીને તે બોલી કે હૈ રવામી ! હું તમારી દાસી છું માટે કહા મને શી આજ્ઞા છે ? ' આ પ્રમાણે કહી, મેટા તેજવડે અંધકારની રાશિના તિરસ્કાર કરે એવા એક હજારને આઠ રલકુંભ, રમણિક રતસિંહાસન, કિરીટ, ખાજી, કડાં, હાર અને કામલ વસ્ત્રો ચક્રીને અર્પણ કર્યાં. તે ૧ પૂર્વદિશા તરફ વહેતી. For Private and Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ ખંડ ૧ લો. ] સિંધુ, વૈતાઢ્ય અને તમિશ્રાગુફાના દેવોએ આપેલી ભેટ. સર્વ સ્વીકારીને ચક્રીએ સિંધુદેવીને રજા આપી. પછી રાજરાજેશ્વર ભરતે અષ્ટમ ભક્તનું પારણું કર્યું. ત્યાં સિંધુદેવીને અષ્ટાબ્લિક ઉત્સવ કરી ચક્રરતે બતાવેલા માર્ગે આગળ ચાલ્યા. ત્યાંથી ઈશાન દિશાતરફ ચાલતાં અનુક્રમે બંને ભરતાદ્ધની વચ્ચે રહેલા વૈતાદ્ય ગિરિ પાસે આવ્યા એટલે પચવીશ જન ઊંચે અને પચાસ એજન પહેળે રૂપામય વૈતાગિરિ તેમના જેવામાં આવ્યું. જિન ચૈયેથી, મોટા ઉદ્યાનેથી, વિધાધર અને દેવતાના આલેથી, જલાશયોથી તથા લાખો ગ્રામોથી એ પર્વત ઘણે શોભાયમાન લાગતો હતો. ત્યાં આવીને તેના દક્ષિણ નિતંબમાં ભરતે સ્કંધાવાર નાખ્યું અને તેના અધિષ્ઠાયક દેવને મનમાં ધારીને અષ્ટમ તપ કર્યો. તપના પ્રભાવથી વૈતાઢયપતિનું આસન કંપાયમાન થયું એટલે અવધિજ્ઞાનથી તેણે ચક્રવર્તીને આવેલા જાણ્યા. પછી તત્કાલ ત્યાં આવી આકાશમાં રહીને કહ્યું કે હે સ્વામી ! જય પામો, હું તમારો કિંકર છું, મને પૂર્વ ભકતોની પેઠે આજ્ઞા આપે.” આ પ્રમાણે કહી, મણિ, રતના અલંકાર, ભદ્રાસન અને દેવદૂષ્ય વસ્ત્રો ભરતેશ્વરને ભેટ કર્યા. રાજાએ તે સ્વીકારી, પ્રીતિદાનથી આશ્વાસન આપી, તેને ત્યાંજ સ્થાપિત કર્યો. પછી અઠ્ઠમ તપનું પારણું કરીને ચક્રીએ વૈતાઢયપતિને અકાઈ ઉત્સવ કર્યો. ત્યાંથી ચક્રની પછવાડે ચાલતા ભરતચક્રી તમિશ્રાગુફા પાસે આવ્યા અને તેના મનોહર પ્રદેશમાં પિતાનાં કટકને પડાવ કરાવ્યું. પછી તે ગુફાના અધિછાયક કૃતમાળ દેવને મનમાં ધારીને ચક્રીએ અઠ્ઠમ તપ કર્યો તેથી તે દેવનું આસન કંપાયમાન થયું. અવધિજ્ઞાનથી ચક્રવર્તીને આવેલા જાણીને તે રતસમૂહવડે તેનું પૂજન કરવા આવે અને નમસ્કાર કરીને કહ્યું કે “હે સ્વામી! આ તમિશ્રાગુફાના દ્વારમાં હું તમારા દ્વારપાલની જેમ રહું છું ” આ પ્રમાણે કહીને દિવ્ય આભૂષણને સમૂહ તથા સ્ત્રીરતને ગ્ય ચૌદતિલક, દિવ્યમાળાઓ અને દિવ્યવસ્રો જાણે પ્રથમથી જ તેને માટે રાખી મૂક્યાં હોય તેમ ચક્રીને અર્પણ કર્યા. ચક્રીએ પ્રસન્નતાપૂર્વક તે દેવને વિદાય કર્યો એટલે તે ગયે. પછી બીજા નૃપતિએની સાથે ચક્રીએ પારણું કર્યું. પછી ભરતેશ્વરે પિતાના સેનાનીરા સુષેણને આજ્ઞા કરી કે “તું સિંધુનદી, સાગર અને વૈતાઢ્યગિરિના મધ્યમાં રહેલા સિંધુનિષ્કટને સાધી આવ, આવી આજ્ઞા થતાં સુષેણે અસ સાથે લઈ ચર્મરલથી સિંધુ નદી ઉતરીને, બર્ગર, ભિલ, સિંહલ, ટંકણ, યવન, કાલમુખ, જનક જાતના મ્લેચ્છ અને બીજા પણ ત્યાં રહેલા કેટલાએકને લીલામાત્રમાં જીતી લીધા અને તેઓની પાસેથી રવરાશિ, અશ્વો, ર. For Private and Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ શત્રુંજય માહાભ્ય. [ સર્ગ ૩ જો. અને ગજદ્રો લઈ આવીને તેણે ચક્રવર્તીને અર્પણ કર્યા. પછી કેટલાક દિવસ ત્યાં રહીને એકદા ચક્રવર્તીએ સેનાપતિને કહ્યું કે, “તમિશ્રાગુફાના દ્વાર ઉઘાડે.” તેમની આજ્ઞા થતાં તરતજ સૈન્યથી વીંટાએલે સુષેણ સેનાપતિ તે ગુફાના દ્વાર પાસે આવ્યો. ત્યાં અષ્ટમ તપ કરીને અષ્ટમને અંતે સ્નાન કરી, શુદ્ધવસ્ત્ર પહેરી, હાથમાં સુવર્ણનુ ધૂપિયું રાખીને તે ગુફાની પાસે આવ્યું. ગુફાનું દર્શન થતાં જ તેણે પ્રણામ કર્યો. પછી ત્યાં અઢાઈ ઉત્સવ કરી, અક્ષતવડે અષ્ટમંગળીક આળેખી, તેણે હાથમાં દંડર ગ્રહણ કર્યું. તે દંડરવડે ગુફદ્વારની ઉપર ઘા કરવાની ઈચ્છાથી, સાત આઠ પગલાં પાછા ઓસરી વેગથી દંડરલવડે ગુફાના કમાડ ઉપર ત્રણવાર ઘા કર્યા. દંડના ઘાથી ઉઘડતા એવા એ કમાડમાંથી “તડતડ” એવો શબ્દ થયે, તેથી જાણે ઘા વાગવાથી તે આક્રંદ કરતા હોય તેમ જણાવા લાગ્યા. પછી સેનાપતિએ આવીને ચક્રવર્તીને વિજ્ઞપ્તિ કરી એટલે ભરતેશ્વર ગજરત પર બેસી તમિશ્રા ગુફાની પાસે આવ્યા અને જેના સાંનિધ્યથી પ્રહાર સંબંધી પીડા, અંધકાર અને ભૂતાદિકના ઉપસર્ગ થતા નથી એવું ચાર આંગળનું મણિરતે ગ્રહણ કર્યું. તે રસ ગચંદ્રના કુંભથળ પર મૂકી મહારાજા ચતુરંગ સેના સહિત ચક્રની પછવાડે ગુફાદ્વારમાં પેઠા. પછી આઠ કણિકાવાળું, આઠ સુવર્ણના પ્રમાણવાળું અને બાર જન સુધીમાં અંધકારરૂપ શત્રુનો લય કરનારું કાકિણું રત ચીએ હાથમાં લીધું. યક્ષેના સમૂહથી આશ્રિત એવાં તે રતવડે અનુક્રમે બંને પડખે એક એક એજનને આંતરે મંડળને આળેખતા આળેખતા ભરતરાજા આગળ ચાલ્યા. તેના પ્રકાશથી સાવધાનપણે ચાલતાં જાણે આજ્ઞાની રેખા કરી હોય તેવી નિમ્રગ અને ઉગ્નિગા નામે બે ગંભીર નદીઓ પાસે આવી પહોંચ્યા. તેમાં જે નિમ્રગાનદી છે તેમાં શિલાની જેમ તુંબીકલ પણ ડુબી જાય છે અને ઉન્નિસગાનદી છે તેમાં શિલાપણ તુંબીલની પેઠે ઉપર તરે છે. તે બંને નદીઓ ઉપર વધ્વંકિરતે તત્કાળ પાજ બાંધી દીધી, એટલે તેની ઉપર થઈને ચક્રવર્તી સૈન્યસહિત આગળ ચાલ્યા. ત્યાંથી ઉત્તર તરફ ચાલતાં ગુહાના ઉત્તર દ્વાર પાસે આવી પહોંચ્યા. તે વખતે જાણે પ્રથમનું દ્વાર ઉઘાડવાથી તેને ભય થે હોય, તેમ તે દ્વારનાં કમાડ પિતાની મેગેજ ઉઘડી ગયાં. એ પચાશ જન વિરતારવાળી ગુફાનું ઉલ્લંઘન કરી ભરત રાજા ઉત્તરાર્ધ ભરતને વિજય કરવા માટે તેમાંથી બહાર નીકળી આગળ ચાલ્યા. જ્યારે ચમરાજની જેમ ભરત ચક્રીએ ઉત્તર ભરતાક્રુ પર ચડાઈ કરી ત્યારે ત્યાંના નિવાસી મ્લેચ્છોમાં ઉત્પાત થવા લાગ્યા. કાલચક્ર, કાલદંષ્ટ, કરાળ, કાલદારૂણ, વડવામુખ અને સિંહ એ છ સર્વ લેછોના આધપતિઓ હતા. તે પ્રત્યે ૧ તુંબડું. For Private and Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો. ] ઉત્તરાદ્ધ ભારતમાં પ્લેચ્છો સાથે તુમુલયુદ્ધ ૧૦૩ કને પાંચ પાંચ કોટિ અશ્વ, દશ કાટિ રથ, એક કોટિ હસ્તી અને પચાશ કોટિ પાયદળએટલું એટલું મહા બલવાનું સૈન્ય હતું. જ્યારે તેઓ યુદ્ધમાં પ્રસરતા ત્યારે દેવતાઓ પણ તેમને સહન કરી શકતા નહીં. સર્વ સૈન્ય એકત્ર કરીને મને દોન્મત્ત બ્લેચ્છો, શત્રુ સૈન્યને જયાવગર ચક્રવર્તીની ઉપર ગુસ્સે થયા અને ક્રોધથી દુર્મત્ત એવા તેઓ સર્વ જગતને તૃણસમાન ગણતાં, શસ્ત્રો ધારણ કરી અને બખ્તરે પહેરીને સત્વર ભરતચકીપર દોડ્યા. મહાબલવાન એવા તેઓ પ્રલય કાળના મેઘની જેમ શરવૃષ્ટિ કરતા પ્રથમ, ભરતરાજના અગ્ર સૈન્યની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ઊંચે છäગ મારતા, ગર્જના કરતા અને ભુજાફેટ કરતા તેમના સુભ નટની જેમ રણાંગણમાં શોભવા લાગ્યા. કેપથી વિકરાળ નેત્રવાળા કેટલાએક સાક્ષાત રૂધિરને વર્ષાવતા હતા, તેઓ જાણે શત્રુરૂપ ક્ષેત્રમાંથી ક્ષાત્ર તેજને આકર્ષતા હોય તેવા દેખાવા લાગ્યા. ઘડાના ખોંખારોથી, ગજની ગર્જનાથી, રથોના ચિત્કારથી અને સુભટના સિંહનાદથી સર્વ ભુવન ભયવડે ક્ષોભ પામી ગયું. પિતતાનો વિજય મેળવવા ઈચ્છતા કેટલાએક વીર પર્વતના શિખરેથી, વૃક્ષોથી અને લેહમય અસ્ત્રોથી રોષસહિત પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. કેટલાએક ઉદંડ દંડપાતથી, મુદગરથી, બાણથી, પરશુથી અને ખર્શથી, એમ અનેક પ્રકારનાં શસ્ત્રાથી - મૂઓની સાથે લડવા લાગ્યા. કેટલીક વાર સુધી આ પ્રમાણે યુદ્ધ ચાલવાથી ક્રર આશયવાળા સ્વેચ્છાએ મોટા વાયુવડે વનની જેમ અને દુર્જન વડે સજજની જેમ ચક્રવર્તીનાં સૈન્યને ઉપદ્રવિત કર્યું. તે દૈત્યનાં અત્રેથી ચક્રવર્તીને સેનાપરિવાર ત્રાસ પામતો, ભ્રષ્ટ થત, પડી જતો, મૂછ પામતો અને સર્વ તરફ ચકિત દૃષ્ટિએ જોતો જાણે દિગૂઢ થયે હેય તે દેખાવા લાગે. હાથીઓને પિકાર કરતા રથને ભાંગતા અને ઘોડાઓને ત્રાસ પામતા જઈ સેનાપતિ સુણને ઘણો ક્રોધ ચડ્યો; તેથી રણ કરવામાં મહા પ્રવીણ સુષેણ સેનાપતિ સામે આવ્યું. તે વખતે મ્લેચ્છ સૈનિકે એવા ત્રાસ પામ્યા કે તેઓ દિશદિશ ભાગી ગયા, સામું જોવાને પણ સમર્થ થઈ શક્યા નહીં. પછી પાછા કાગડાની પેઠે એક ઠેકાણે એકઠા થઈ, ક્ષણવાર વિચારી, પીડિત બાલકો જેમ માતા પાસે આવે, તેમ તેઓ મહાનદી સિંધુની પાસે આવ્યા. ત્યાં નમ્રપણે નદીની રેતીમાં ચત્તા સૂઈ જઈને તેઓ પોતાના દેવ મેઘકુમારને સંતુષ્ટ કરવા લાગ્યા. તત્કાલ મેઘકુમાર દેવનાં આસન ચલિત થવાથી, તેઓ ત્યાં આવ્યા અને પોતાના યવન ભકતોને ચક્રવર્તીએ રૂંધેલા જોઈ આકાશમાં રહીને તેમને કહ્યું કે “અરે યવન ભકતો. કહે, તમે શું કાર્યને માટે અમને આરાધના કરીને અહીં બોલાવ્યા છે?' તેઓએ કહ્યું કે–અરે ૧ બાણને વરસાદ. For Private and Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ શત્રુંજય માહાઓ. [સર્ગ ૩ જે. ઈષ્ટદેવ ! અમારા દેશના પૂર્વ કોઇએ પણ પરાભવ કર્યો નથી, પણ હમણાં કઈ નવીનપુરૂષે આવીને અમોને ભગ્ન કર્યા છે. એ ઘણી અફસની વાત છે.' તેઓની વાણી સાંભળી મેઘકુમારેએ તે દુરાગ્રહી લે છોને કહ્યું કે “અરે અજ્ઞભક્તો ! એ યુગાદિમાં થયેલા આદિશ્વર પ્રભુના પુત્ર મહાપરાક્રમી ભરતનામે આ ભરત ક્ષેત્રમાં પ્રથમ ચક્રવત્તાં થયા છે; તે ભરતેશ્વર મંત્ર, યંત્ર, વિષ, શસ્ત્ર, અગ્નિ અને વિદ્યાઓથી અગોચર છે, તથાપિ તમારા આગ્રહથી અમે તેને ઉપસર્ગ કરશું.” આ પ્રમાણે કહીને તેઓ અંતર્ધાન થઈ ગયા. ડી વારમાં તે મણી જેવા શ્યામ મેઘ સર્વ આકાશને વાત કરતા ચડી આવ્યા. વિધુતવડે ઝબકારા કરતા તે મેઘ ક્રૂરધ્વનિથી ગર્જના કરવા લાગ્યા અને મુશલેપમ જળધારાઓથી અંધકારના પરમાણુઓની જેમ સર્વ પૃથ્વીમાં વિસ્તાર પામી ગયા. વૃક્ષના મૂળને ઉખેડી નાખતા અને પર્વતના શિખરને પાડતા, તે મે મોટા મોટા ખાડાઓને પણ પૂરી દેવા લાગ્યા. રાત્રિએ અંધકારની જેમ, કળિકાળમાં પાપીની જેમ અને દુષ્ટ રાજાના રાજયમાં અન્યાયની જેમ સર્વ પૃથ્વીમાં તે વ્યાપી ગયા. આવો મહાન ઉપદ્રવ થવાથી સૈન્યની રક્ષાને માટે ચક્રવર્તીએ ચર્મરત હાથમાં ગ્રહણ કર્યું. ચક્રવર્તીના કરપર્શથી તે ચર્મરણ એટલું બધું વિરતાર પામ્યું કે જિનેશ્વરથી આ જગની જેમ, તે ચર્મરતથી સર્વ સૈન્યને ઉદ્ધાર થયેક એટલે કે સર્વ સૈન્યને તે ચર્મરતની ઉપર ચડાવી દીધું. પછી છત્રરત્ન હાથમાં લેવાથી તે પણ તેટલુંજ વિસ્તાર પામ્યું અને પારાને બે લવની જેમ ચર્મરતની સાથે ઉપરથી મળી ગયું. સમુદ્રમાં જેમ વહાણ હોય તેમ તે ચર્મરત્ર જળમાં તરવા લાગ્યું અને છત્રરને ઉપરથી પડતા મેઘના જળને વાર્યું. પિતાની જેમ જાણે ચક્રવર્તી નવીન સૃષ્ટિને સજવા ઈચ્છતા હોય, તેમ સૈન્યથી પૂરિત એવું નવીન બ્રહ્માંડ સરખું તે જણાવા લાગ્યું. કાકિણું રતથી તેમને અંધકાર દૂર કર્યો અને ગૃહ પતિરલવડે તત્કાલ ઉત્પન્ન થયેલા ધાન્યથી સર્વ સેના તેમાં સુખે રહેવા લાગી. એ પ્રમાણે કપાંત કાળની જેમ એ મેઘકુમારોને વર્ષતા વર્ષના સાત અહોરાત્ર વીતી ગયા. એટલે આ કોણ પાપી મને આવો ઉગ કરવાને ઉધત થયેલા છે” આ પ્રમાણે રાજાના મનમાં વિચાર ઉત્પન્ન થયા. તેવા ભાવને યક્ષ નાયકે તરતજ જાણી ગયા. તેથી ચક્રીન અંગરક્ષક સોળ હજાર યક્ષો કપ કરી શસ્ત્ર બાંધી મેઘકુમાર પાસે આવી તેમને કહેવા લાગ્યા કે “અરે વરાક ! આ ચક્રવર્તીને કેપ કરાવવાનો ઉદ્યમ કરનારા તમે કોણ છો ? અરે જડલો ! શું આ ભરતપતિ ચક્રવને તમે જાણતા નથી પણ હવે તમે સત્વ ચક્રવત્તા પાસે આવી તેમના ચરણનો આશ્રય કરે, તમારા શરણે જવાથી તે તમારા આ મોટા દુર્નયને પણ સહન કરશે. For Private and Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો. ] ઉત્તર ભારતમાં દેવકૃત ઉપદ્રવ ૧૦૫ પરંતુ હજુપણ જે તમે નહીં માને તે અમે તેમના મૃત્યે છીએ અને બળાત્કારે તમને હણવાને તૈયાર છીએ.” આવાં તેમનાં વચન સાંભળી, તત્કાળ મેઘકુમારોએ આકાશમાંથી વાદળાં સંહરી લીધાં અને યોને સાથે લઈ જાણે પોતાના અપરાધનું પ્રાયશ્ચિત્ત કરવાને ઇચ્છતા હોય, તેમ ચક્રવર્તી પાસે આવી તેમને પ્રણામ કર્યા. ચક્રીએ તેમનું સન્માન કરીને રજા આપી, પછી તેઓએ મ્લેચ્છ પાસે આવીને કહ્યું કે, “આ ચક્રવર્તી મહારાજા અમારાથી પણ અજણ્યું છે માટે તમે શિધ્ર જઈને તેને નમો.” પિતાને શરણભૂત એવા મેઘકુમારોના આ પ્રમાણે કહેવાથી બ્લે છરાજાઓએ મુખમાં તૃણ લઈ તરતજ ભૂમિ પર આળોટતા, ચક્રવર્તી પાસે આ વિને નમસ્કાર કર્યો અને રતન રાશિ, ઘોડા, હાથી, અને મેરૂ જેવડો સુવર્ણને સંચય, ચક્રવર્તીના ચરણપીઠ પાસે ભેટ ધર્યો. પછી ભક્તિ ગર્ભિત એવા ઘણા ચાટુંવચન બેલતા એ દૈત્યનાયકોને ભરતે વિસર્જન કર્યા એટલે તેઓ પતતાને સ્થાનકે ગયા. પરંતુ સન્માન આપ્યા છતાં પણ અંતરમાં મત્સરભાવને ધરનારા તેઓએ ચક્રવર્તીનાં સૈન્યમાં અનેકપ્રકારના રોગો ઉત્પન્ન કર્યા. આ પ્રમાણે ઉપદ્રવ થવાથી સુબુદ્ધિ નામના મંત્રીએ રાજાને પ્રણામ કરી પિતાના મુગટની અણથી ચક્રીના ચરણકમલનું ઘર્ષણ કરી વિજ્ઞપ્તિ કરી કે, “હે સ્વામી ! આપણા સૈન્યમાં હાથી, ઘોડા અને પત્તીઓમાં અભુતજાતની રોગપીડા ઉત્પન્ન થયેલી છે, તે વૈદ્યોના દિવ્યશક્તિવાળા ઔષધોથી પણ અગમ્ય છે. હે ચક્રિનાયક ! હું ધારું છું કે, આ ત્રિદેષજનિત વ્યાધિ નથી પણ કોઈ આગંતુક અભિચારાદિ દેથી ઉત્પન્ન થયેલે વ્યાધિ છે.” આ પ્રમાણે એ મંત્રીશ્રેષ્ઠ કહેતો હતો, તેવામાં આકાશને પ્રકાશિત કરતા બે અતિ તેજસ્વી વિદ્યાધર નભસ્તલમાંથી ત્યાં ઉતર્યા. સૈન્યના લેકેએ ઊંચી ગ્રીવા કરી આદરથી જોયેલા તે બંને મહારાજા ભરતને પ્રણામ કરી તેની આગળ બેઠા. ભદ્રઆકૃતિ અને મેટી દ્યુતિવાળા તે બંનેને જોઈ, “તમે કોણ છે ?' એમ ચક્રવર્તીએ આદરપૂર્વક પૂછયું. ચક્રવર્તીની મૂર્તિ અને વાણીથી રજિત થયેલા તે બે વિદ્યાધરે નમરકાર કરી પ્રસન્નવદને ચકવ પ્રત્યે બોલ્યા–હે સ્વામી ! અમે વાયુગતિ અને વેગગતિનામે બે વિદ્યારો છીએ, અમે તમારા પૂજયપિતાશ્રીને વંદના કરવાને ગયા હતા. ત્યાં શ્રીયુગાદિજિનના મુખથી શત્રુંજયગિરિનું માહાઓ સાંભળીને ત્યાંથી અમે તે ઉત્તમ તીથનો સ્પર્શ કરવાને ગયા હતા. ત્યાં આનંદથી સુંદર એ અફાઈઉત્સવ કરી તે - ૧ સેવક. ૨ જીતી ન શકાય તેવા. ૩ મીઠા, ખુશામતના. ૪ સારી ન થઈ શકે તેવી. ૫ આકાશ પ્રદેશ. ૨ ડેક. ૧૪ For Private and Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ શત્રુંજય માહાભ્ય. [ સર્ગ ૩ જો. પ્રભુના પુત્ર ચક્રવર્તી એવા આપને જેવાને અમે અહીં આવ્યા છીએ. “સ્વામીનીપેઠે સ્વામીના પુત્ર સાથે પણ વર્તવું જોઈએ એવો ક્રમ છે, તેથી તમે પણ શ્રીયુગાદીશની પેઠે અમારે સેવ્ય છે તેથી પૂછીએ છીએ કે હે પ્રભુ ! આ તમારું સૈન્ય મંદતેજવાળું કેમ જણાય છે? “સૂર્ય છતાં કમળને સંકોચ કેમ સંભવે ? ચક્રવતિએ કહ્યું, “હે ભાઈઓ ! આ મારા સૈન્યમાં મંત્રૌષધિથી પણ અસાધ્ય એવા વિવિધ વ્યાધિ અકસ્માત ઉત્પન્ન થયેલા છે, તેથી સર્વપ્રાણીઓને ગ્લાનિ થઈ ગઈ છે.” વિદ્યાધરે બોલ્યા કે-હે ચક્રવર્તી રાજા! શત્રુંજયગિરિઉપર એક રાજાની (રાયણ) નું શાશ્વત વૃક્ષ છે, તે શાકિની, ભૂત અને દુષ્ટદેના દોષને હરનારું છે. તેને પ્રભાવ શ્રીયુગાદિશ પ્રભુની પાસેથી અમે ઘણુંવાર સાંભળે છે. તે વૃક્ષના તંબ, મૃત્તિકા, શાખા અને પત્રાદિક અમારી પાસે તૈયાર છે, તેના જળનું સિચન કરવાથી આપનું સર્વ સૈન્ય રોગરહિત થશે. ચક્રવર્તાની અનુમતિથી તે વિઘાધરોએ તરતજ તે જળનું સિંચન કર્યું, જેથી સર્વ સૈન્ય તત્કાળ નિરોગી થયું. પછી ભરતરાજાનું સન્માન મેળવી તેઓ ક્ષણવારમાં પોતાને સ્થાનકે ચાલ્યા ગયા. પિતાના સૈન્યને નિરોગી થયેલું જઈ ભરતપતિ હર્ષ પામ્યા અને હર્ષવડે પ્રફુલ્લિત મન કરીને શિરકમળને ધૂણાવવા લાગ્યા. પછી તે પ્રીતિને જાણે બહાર કાઢી બતાવતા હોય, તેમ વાણુથી કહેવા લાગ્યા કે “અહો! આ તીર્થનો મહિમા વચનથી અગોચર છે. ત્રણ જગતમાં આ તીર્થ જેવું બીજું કઈ તીર્થ નથી, જેના ચિતવનમાત્રથી બે લોકનું સુખ પ્રાપ્ત થાય છે. પૂર્વ પ્રભાસદેવે એ તીર્થને અતિશય પ્રભાવ કહ્યો હતો, ત્યારે હું એ તીર્થે તેની સાથે જ ગયું હતું તથાપિ દિગ્વિજય કર્યા પછી જ્યારે સંઘસહિત જઈને એ તીર્થની યાત્રા કરીશ, ત્યારે મારા જન્મનું ફલ મને પ્રાપ્ત થશે. આ પ્રમાણે સભામાં સભ્યજન સમક્ષ અમૃત જેવાં વચને કહેવાથી ભરતરાજા સર્વને પરમ પ્રીતિના હેતુ થયા. પછી ચક્રીઓ ક્રોધ પામીને ફરીવાર દૈત્યરાજાઓની ઉપર પોતાનું ચક્ર મૂછ્યું, એટલે તેના અધિષ્ઠાયક દેવતાઓ તેઓને વેગથી બાંધીને ત્યાં લાવ્યા. પછી દીન મુખવાળા અને દીનવચન બેલતા તેઓને જોઈ, સત્વર ગજ, અશ્વ અને રતાદિક તેમની પાસેથી લઈ શિક્ષા આપીને પુનઃ તેમને છોડી મૂક્યા. મહારાજાની આજ્ઞાથી સુષેણ સેનાપતિ, ગિરિ અને સમુદ્રની મધ્યમાં રહેલા સિંધુ ઉત્તર નિષ્ફટને સાધી આવ્યો. તે ઠેકાણે સુખભોગ ભોગવતા ચક્રવર્તી ઘણો કાળ રહ્યા. એકદા આયુધશાળામાંથી ચકરસ બહાર નીકળ્યું એટલે તેની પાછળ ચા૧ લવણ સમુદ્ર, વૈતાઢ્ય, ચુળહિમવંત ને સિંધુ નદીના મધ્યમાં રહેલ ખંડ. For Private and Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો.] નમિ વિનમિ સાથે યુદ્ધ. ૧૦૭ લતા ચક્રવત્તાં અનુક્રમે શુદ્ર હિમાલયના દક્ષિણ નિતંબ પાસે આવ્યા. તેના તટઉપર (તળેટીમાં) છાવણ નાખી ચક્રીએ અષ્ટમ તપ કર્યો. પછી રથમાં બેસી વેગે કરી શુદ્રહિમાદ્રિ સમીપે આવ્યા અને રથના અગ્રભાગવડે મોટી આપપૂર્વક તેને ત્રણવાર તાડન કર્યું, તેમજ પોતાના નામથી અંકિત એક બાણ તેની તરફ છોડયું. આકાશમાર્ગે ઉછળતું તે બાણ વેગથી તેર જન સુધી જઈને હિમવાન્ દેવની સભામાં તેને કોપ ઉત્પન્ન કરવા માટે પડ્યું. તેની ઉપર લખેલા અક્ષરે વાંચતાં જ કેપને છોડી, હાથમાં ભેટ લઈ, ત્યાં આવીને ભરતચક્રીને તેણે પ્રણામ કર્યો અને ચક્રવર્તીની આરાધના કરી, તેમનાથી સન્માન મેળવી શુદ્ર હિંમવાનું દેવ સ્વસ્થાને ગયે અને ભરતપણ પિતાના સૈન્યમાં આવ્યા. ત્યાંથી ગષભકૂટ પર્વતે જઈ ત્રણવાર રથના અગ્રભાગથી તેને તાડન કર્યું અને કાકિણું રતવડે ત્યાં અક્ષરે લખ્યા કે “આ અવસર્પિણના ત્રીજા આરાની પ્રતે શ્રીયુગાદીશ પ્રભુને પુત્ર હું ભરત લક્ષ્મીથી ઈંદ્ર જેવો ચક્રવર્તી થયેલ છું.” પછી ત્યાંથી છાવણી ઉઠાવી, જે માર્ગે આવ્યા હતા તેજ માર્ગ પાછા ભરતક્ષેત્રની મધ્યમાં રહેલા વૈતાઢયગિરિ સમીપે આવ્યા. પૂર્વ રાજ્ય કરતા એવા પ્રભુએ કચ્છ અને મહાકચ્છના નમિ અને વિનમિ નામના બે પુત્રોને કોઈ કાર્ય માટે ક્યાંઈક મોકલેલા હતા. તેઓ તે કાર્ય સાધી પાછા આવ્યા, ત્યાં તે પ્રભુને સંયમરૂપ સામ્રાજ્યને ભજતા જોયા. “હવે પ્રભુ મમતારહિત થયેલા છે એવું નહીં જાણતા તે બંને વિરે “હે તાત! હે તાત !” એમ બોલતા પુત્રની પેઠે પ્રભુની પાસે રાજયભાગ માગવા લાગ્યા, અને અમે હવે ભારતરાજાની સેવા કરશું નહીં' એવી પ્રતિજ્ઞા કરીને તેઓ પ્રભુને બંને પડખે હાથમાં ખળું રાખીને નિત્ય સેવા કરવા લાગ્યા. એક દિવસ પાતાળલોકના સ્વામી ધરણંદ્ર ભગવંત પાસે આવ્યા, તેમણે તેની પરીક્ષા કરી, તો પૂજય પ્રભુઉપર અતિ ભક્તિવાળા તેઓ જણાયા. તેથી તેમની ભક્તિથી પ્રસન્ન થયેલા ધરણું તેમને સેળહજાર વિદ્યા આપી અને વૈતાઢય પર્વત ઉપર આવેલી દક્ષિણ અને ઉત્તર શ્રેણનાં રાજે આપ્યાં. તે દિવસથી તે બંને ભાઈઓ સૂર્ય ચંદ્રની જેમ ઉદ્યોત કરતાં, આનંદસહિત વૈતાયગિરિઉપર રાજ્ય કરતા હતા, ભરત રાજા રથમાં બેસી તે ગિરિના દક્ષિણ તટ પાસે આવ્યા, અને ત્યાંથી તેમની ઉપર પોતાના નામથી અંકિત બાણ નાખ્યું. તે બાણને જોઈને તે બંને મહેમણે વિચારવા લાગ્યા કે–“ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ ભરત પ્રથમ ચક્રવર્તી થયેલા છે તેથી પિતાના ભુજ પરાક્રમવડે ગાવિંત થઈ તેણે પિતાનું નામ પિતાની મેળે કાષભકૂટપર જઈને For Private and Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ શત્રુંજય માહાત્મ્ય. [ સર્ગ ૩ જો. લખેલું છે. વિચાર વગરના ઉન્મત્ત ભરત આપણી પાસેથી પણ દંડ યાચેછે એ કેવી વાત !’ આ પ્રમાણે વિચારી તે બંને કાપથી રાતા થઇને યુદ્ધ કરવા તૈયાર થયા. તેમની આજ્ઞાથી ખીજા વિદ્યાધરાના અધિપતિ પણ મેટા સૈન્યથી વીંટાઈ, આકાશને પૂરી નાખતાં વૈતાઢયગિરિઉપર તેમનીપાસે આવ્યા. તેએામાં કાઈ વિમાનાથી આકાશને સેંકડા સૂર્યવાળું કરતા હતા, કેાઈ જાણે સૂર્યના રથમાંથી લાવ્યા હાય તેવા ઘેાડાઓથી અધમય કરતા હતા, ઝરતા મઢવાળા ગજેંદ્રોથી કાઇ નંગમ પર્વતમય કરતાં હતા અને કાઈ બહુ પાયદળ સૈન્યથી પુરૂષમય કરતા હતા. એપ્રમાણે અનેક વિદ્યાધરા હાથમાં અનેક પ્રકારનાં શસ્રો લઇને પેાતે ગાજતા, અને દુંદુભિના ધ્વનિથી પર્વતને ગજાવતા આકાશમાર્ગે ત્યાં આવ્યા. પછી વિમાનવડે દિવસે પણ આકાશને જ્યોતિક્રમય બતાવતા, કાપાક્રાંત થયેલા વિદ્યાધરાએ રણ કરવાના આરંભ કર્યો. તેમની સાથે ક્યારેક ચક્ષાએ રચી આપેલા વિમાનમાં બેસીને અને કયારેક રથ, હાથી કે અશ્વપર બેસીને ચક્રવર્તીનું સૈન્ય યુદ્ધ કરવા લાગ્યું. થોડીવારમાં તો, વિમાને વિમાન, ધાડેધાડા, હાથીએ હાથી, પાળે પાળા, રચે રથ, ધનુષ્યે ધનુષ્ય અને ખડ્ગ ખડ્ગ એમ સામાસામી બંને સેન્યને સમાનપણે માટું યુદ્ઘ પ્રવ. વિદ્યાધરા પેાતાની વિદ્યાથી પેાતાના સૈન્યમાં જે જે નવીન કરતા હતા, તેનું ચક્રીના અંગરક્ષક યક્ષા તરતજ નિવારણ કરતા હતા. આ પ્રમાણે બાર વર્ષસુધી તેમની સાથે યુદ્ધ ચાલ્યું. છેવટે નમિ વિનમિ બંને ભરતપાસે આવી પ્રણામ કરીને કહેવા લાગ્યા કે મેથી મોટા કયા પર્વત છે? વાયુથી વિશેષ વેગવાન્ કાણુ છે ? વજાથી વિશેષ તીક્ષ્ણ કયું શસ્ત્ર છે તેમજ ચક્રવૌથી વિશેષ શૂરવીર કાણુ છે? અર્થાત્ કાઈ નથી. હે સ્વામી! તમારૂં દર્શન થતાં આજે અમે સાક્ષાત્ પ્રભુનેજ દીઠા છે. આજથી અમે શ્રી યુગાદ્ધિ ભગવંતની પેઠે તમારા શાસનમાં વર્તેશું.’ આપ્રમાણે કહી, વિનીતએવા વિનમિ રાજાએ નમસ્કાર કરીને સર્વ અંગમાં તારૂણ્યથી શોભાયમાન, નેત્ર, મુખ, હાથ, હૃદય અને ચરણુરૂપ કમલેાથી તથા ઝળકી રહેલ કાંતિરૂપ સુધા જલથી, પૂર્ણ એવી જાણે મદન રાજાની તળાવડી હાય તેવી દેખાતી, નિત્યે જાણે નવીન નવીન થતી ઔષધિ હોય તેમ સર્વ રાગને શમાવનારી, દિવ્ય જલની પેઠે ઇચ્છાનુકૂલ શીતેષ્ણ પર્શવાળી, સર્વ લક્ષણાએ સંપૂર્ણ અને સર્વ અવયવમાં પ્રકાશિત એવી સુભદ્રા નામે પેાતાની સ્રીરત–પુત્રી ચક્રવત્ત્તને અર્પણ કરી. બીજા વિદ્યાધરાએ પણ પેાતાની ગુણુર્ગાવેંત સહસ્ર પુત્રીઓ, વિદ્યાસહિત ચક્રવત્તાંને આપી. પછી ચક્રવìએ વિદાય કરેલા તે વિનમિએ વિરક્ત થઈ પેાતાના પુત્રોને રાજ્ય સોંપી, શ્રી ઋષભ ભગવંતનીપાસે જઇને વ્રત ગ્રહણ કર્યું. For Private and Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ ખંડ ૧ લો. 3 ચારણમુનિએ કહેલું શત્રુંજયગિરિનું માહાસ્ય. મહારાજા ચક્રવર્તી ત્યાંથી ચક્રને અનુસરીને ચાલતાં ગંગાનદીને કાંઠે આવ્યા. ત્યાં ગંગા નદીથી અતિ દૂર નહીં તેમ અતિ નજિક પણ નહીં તેવી રીતે છાવણી નાખી. રાજાની આજ્ઞાથી સેનાપતિ, સિંધુની પેઠે ગંગાને ઉતરી ગંગા ઉત્તર નિષ્ફટ સાધીને પાછો આવે. ચક્રવતીએ કરેલા અષ્ટમ તપથી ગંગાદેવી સિદ્ધ થઈ અને તેણે ચક્રવર્તીને બે સુવર્ણનાં સિંહાસન અને તે ઉપરાંત એક હજાર ને આઠ રત કુંભ, હાર, બાજુબંધ, મુગટ, ઉત્તમ શય્યા, દિવ્ય વસ્ત્ર અને પુષ્પ ભેટ કર્યા. પછી લાવણ્ય અને પવિત્ર સૌંદર્યથી કામદેવને પણ દાસ કરનારા એવા ચક્રવર્તીનું સ્વરૂપ જોઈને તેની સાથે ક્રિડા કરવાની ઈચ્છાથી એ ગંગા દેવી ચિત્તમાં ચિતવવા લાગી કે અહા! શું આ ઈંદ્ર છે ! શું ચંદ્ર છે! શું કુબેર છે! કે શું રવિ છે? પણ નહીં, દેવોનું આવું રૂપ ક્યાં છે? આતે શ્રીયુગાદિપ્રભુના પુત્ર અને જગતના સ્વામી ભરતરાજા છે. “રત્નાકર વિના રત બીજે થાય જ નહીં.” આ પ્રમાણે કામરસમાં વ્યગ્ર થઈ કટાક્ષ નાખતી ભરતની પાસે આવીને તે પ્રાર્થના કરવા લાગી. ભરતરાજાએ તેને સ્વીકાર કરીને તેને મંદિરમાં રાખી તેની સાથે વિવિધભેગ ભેગવતાં ચક્રવર્તીએ એક દિવસની પેઠે એક હજાર વર્ષ નિર્ગમન કર્યા. એકદા ઇંદ્ર જેમ દેવતાઓની સાથે સુધમસભાને અલંકૃત કરે તેમ ભરતરાજા સભા અલંકૃત કરીને બેઠા હતા તેવામાં મૂર્તિમાન જાણે સૂર્ય ચંદ્ર હોય તેવા સૌમ્ય કાંતિવાળા બે ચારણ મુનિ આકાશમાંથી ત્યાં ઉતર્યા. તેમને જોઈ ભરતરાજા ભક્તિવડે સંશ્રમયુક્ત ઊભા થયા અને જાણે સાક્ષાત્ વિવેક અને વિનય હોય તેવા તે બંને મુનિને પ્રમામ કર્યા. તેમાંથી એક મુનિને સિંહાસન પર બેસારી ભરત ચક્રી હાથ જોડી તેમની સામે બેઠા. શ્રીયુગાદિજિનના પુત્ર અને તેજ ભ સિદ્ધિને પામનારા એવા ભરતને જાણુને ગંભીરવાણીવડે તે મુનિ ધર્મ કહેવા લાગ્યા–“મૈત્રી વિગેરે ચાર ભાવનામાં તથા અષ્ટાંગયોગના અભ્યાસમાં પ્રીતિ, ધૈર્ય, પરિષહ તથા ઉપસર્ગોની સહિષ્ણુતા, સરલપણું, વિષય અને કષાય આરંભનો ત્યાગ, પ્રમાદરહિતપણું, પ્રસન્નતા, કેમળતા, અને સમતા–આટલા મુક્તિના માગે છે. આ પ્રમાણે દેશના દઈ રહ્યા પછી ભરતે પૂછયું કે “હે ભગવંત! પરોપકારમાં તત્પર એવા તમે ક્યાંથી આવો છો ? રાગ દ્વેષથી મુક્ત અને દેહમાં પણ મમતારહિત એવા તમે મને પવિત્ર કરવાને માટેજ આવ્યા છો એમ હું ધારું છું.” ભરતનાં આવાં વચન સાંભળી, તેમાંથી એક મુનિ બોલ્યા કે “હે રાજા ! અમે શ્રીયુગાદિ જિનને વંદન કરવાને ગયા હતા. ત્યાં તેમના ૧ સૂર્ય, સુરજ. ૨ સમુદ્ર, તે રતને ભંડાર કહેવાય છે. ૩ વિદ્યાના બળથી આકાશમાં વિહાર કરનારા મુનિએ. For Private and Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૦ શત્રુંજય માહાસ્ય. [સર્ગ ૩ જો. મુખથી પુંડરીક ગિરિનું ઉજવેલ મહામ્ય સાંભળીને તે ગિરિ સ્પર્શવાને અમે આ કાશમાર્ગે ગયા. તે વખતે ત્યાં શત્રુંજય ઉપર ઈશાન દેવકને સ્વામી દેવતાઓથી પરવારેલે બેઠો હતોતેણે અમને જોઈ ચિત્તમાં હર્ષ પામી મસ્તકને ધુણાવતાં કહ્યું–મુનિઓ! આ ગિરિનું મહામ્ય અતિ આશ્ચર્યકારી છે, જેથી નરકગામી એવો હું અત્યારે સ્વર્ગપતિ થયેલો છું તે વાર્તા સાંભળે. “વિદેહ ક્ષેત્રમાં પશુગ્રામનેવિષે સુશર્મા નામે એક બ્રાહ્મણ રહેતો હતો, તે દુખદારિદ્રયના ગૃહરૂપ અને મૂર્ખમાં શિરોમણિ હતે. એક વખતે તેણે આખા ગામમાં ફરીને ભિક્ષા માગી, તો પણ તેને કાંઈ મળ્યું નહીં–ફકત હાથમાં ખાલી પાત્ર લઈ ઘેર ગયે. તેને ખાલી પાત્રે આવતે જાણી તેની પત્ની આક્રોશ કરતી હાથમાં મુશલ લઈ કોધથી સામી દેડી. સુશર્મા ઘણે દિવસથી દરિદ્રતાની પીડાએ ખેદ પામી રહ્યો હતો, તેવામાં આ વખતે પોતાની સ્ત્રીના આદેશથી તે વિશેષ ક્રોધાતુર થયે. તેણે પોતાની સ્ત્રીને વારવા માંડી, તે પણ જયારે તે ક્રોધાતુર શ્રી શાંત થઈ નહીં, ત્યારે સુશર્માએ જેથી તેના ઉપર એક પાષાણને ઘા કર્યો. તે પાષાણને ઘા મરથળમાં વાગવાથી સ્ત્રી તરતજ મૂછ પામીને પડી ગઈ અને ક્ષણવારમાં તેના પ્રાણ ચાલ્યા ગયા. તે વખતે તે બ્રાહ્મણના પુત્રે ક્રોધથી કહ્યું કે “અરે કિજલાધમ! તે આ શું કર્યું ?” પુત્રના વચનથી ક્રોધ પામેલા વિપ્ર પૂર્વના પાપોદયથી તે પુત્રને અને તે સાથે રૂદન કરતી પુત્રીને પણ મારી નાખ્યાં. પછી સર્વ ઇંદ્રિયમાં ક્ષોભ પામી એ ભયાતુર વિપ્ર આગળ ચાલ્યા, ત્યાં વચમાં ભડકેલી ગામે તેને અલિત કર્યો. એટલે તેણે તે ગાયને પણ મારી નાખી–આવાં ઘર કૃત્ય કરવાથી પછવાડે દેડ્યા આવતા રાજપુરૂષોથી ભય પામીને એ આગળ નાડ્યો. તેવામાં તેના લેચન ભયબ્રાંત થઈ ગયેલ હોવાથી કોઈક નરક જેવા કુવામાં તે પોતાના પાપથી પડી ગયે. “અહા! ક્રોધને ધિક્કાર છે, જેના આશ્રયથી લેકે કાંઈ પણ જોઈ શકતા નથી, અને છેવટ કૃત્યાકૃત્યમાં મૂઢ થઈ નરકરૂપ મહા ખાડામાં પડે છે. તે ફૂપમાં પડતાંજ તેના કટકે કટકા થઈ ગયા, અને ત્યાં અતિવ્યથા ભેગવી, મરણ પામીને દારૂણ દુઃખને આપનારા સાતમા નરકમાં તે ગયે. “ત્યાં તે બંધન, છેદન, તાપ, તાડન અને ખગ છેદાદિકવડે મહાદુઃખ - ગવી મૃત્યુ પામીને કોઈક વનમાં સિંહ . તે ભાવમાં પણ નિરપરાધી એવા ઘણા જંતુઓને મારીને પુનઃ તે મહા પીડાકારી એવા ચોથા નરકમાં ગમે ત્યાંથી નીકળી ચંડાયોનિમાં આવ્યું. ત્યાં અતિ દૂરકર્મ કરી પુનઃ પૂર્વની જેમ સાતમી નરકમાં ગયે. તેમાં મહા દુઃખ ભોગવી, નીકળીને દૃષ્ટિવિષ સર્ષ થશે. એક વખતે તેણે For Private and Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લે.] ભરતચક્રીને દિવિજય. ૧૧૧ પિતાના રાફડાની પાસે મહાવ્રતધારી મુનિઓને જોયા, એટલે હુંફાડા મારતો અને ત્રણ ફણ ધારણ કરે તે તેઓને કરડવા દોડ્યો. પણ તેઓને ભયવગરના જોઈ તેના મનમાં વિચાર થે કે “આ શાંતમૂર્તિ મનુષ્યો મારાથી ત્રાસ કેમ પામતા નથી? આ કોણ હશે ?' એવા વિચારથી એ સર્ષ તેમની પાસે મંદ મંદ ગતિએ આવ્યું. તે વખતે તે મુનિઓને વિદ્યાધરોની પાસે ઉજવલ ધર્મ અને શગૂંજ્યના માહાભ્યને કહેતા તેણે સાંભળ્યા. તે તીર્થનું માહાસ્ય સાંભળવાથી તેનાં કર્મ ઓછાં થઈ ગયાં, એટલે તત્કાલ જાતિરસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થતાં તેને પિતાના પૂર્વભવ સાંભર્યા. પછી તે સર્વે બીલમાંથી પૂરેપૂરા બહાર આવી કુંડલાકારે થઈ, પિતાને સંપત્તિ પ્રાપ્ત થવાના કારણભૂત મુનિના ચરણને નમરકાર . પ્રણામ કરી રહ્યા પછી તેના ભાવને જાણનારા મુનિએ તેને અનશન આપ્યું અને વિદ્યાધરે તેને પુંડરીકગિરિ ઉપર લઈ ગયા; ત્યાં તે મૃત્યુ પામે. હે ચારણમુનિ! જુઓ, આ તે સર્ષ અહીં પડેલો છે અને તેને જીવ આ હું અત્યારે ઈશાનકનો આવા સ્વરૂપવાળા ઈંદ્ર છું. હે મુનિ ! હું એમ માનું છું કે, આ ભૂમિતલ ઉપર બીજાં અનેક તીર્થો છે, પણ આ શત્રુજ્યગિરિ જેવું પાપ હરનારું બીજું કોઈ તીર્થ નથી.” (તે ચારણમુનિ ભરતને આ કથા કહે છે.) “હે ભરતરાજા! ટી સમૃદ્ધિવાળા તે ઇંદ્ર આ પ્રમાણે કહીને ચંદન અને કરવડે તે મૃત સપને અગ્નિસંસ્કાર કર્યો અને તે દાહભૂમિ ઉપર એક રનમય પીઠ કરી.” પછી તે મહાતીર્થને પ્રણામ કરી સ્વસ્થાને જઈ ઈશાનંદ્ર પિતાના રાજયનું પાલન કરવા લાગ્યો. હે ચક્રીશેખર ! આવું પ્રત્યક્ષ માહામ્ય જોઈ, અમે તે તીર્થને વારંવાર સમાધિવડે સ્પર્શ કર્યો. હમણાં ત્યાંથી પાછા વળીને અમે અન્યત્ર જતા હતા, ત્યાં તમારું મહા સૈન્ય અમારા જવામાં આવ્યું. “તમે અમારા ગુરૂના પુત્ર છે ” એમ ધારીને અમે તમારું અહીં આદરસાથે દર્શન કર્યું. હવે વિશેષે કરી તીર્થની ભક્તિવાળા એવા અમોને આજ્ઞા આપ. સર્વ જનના વિનય વિવેકને ઉલ્લંઘન કરે તે તમારે વિનય અને વિવેક અમારા જોવામાં આવે છે. આ પ્રમાણે કહી, ચક્રવર્તીએ કરેલું વંદન સ્વીકારી તે બંને મુનિઓ અન્ય ઠેકાણે ગયા. તે સમયે ચક્રવર્તી પિતાના મનમાં મને રથ કરવા લાગ્યા કે તે દિવસ, તે ક્ષણ અને તે રાત્રિ ક્યારે આવશે કે જયારે હું સંઘસહિત શત્રુંજય તીર્થની યાત્રા કરીશ ?” પછી ભરતે ગંગાદેવીને સમજાવીને આજ્ઞા મેળવી અને ખંડપ્રપાતા નામની ગુફા તરફ પ્રબલ સૈન્યસાથે પ્રયાણ કર્યું. તે ગુહાદ્વાર પાસે આવીને ભ For Private and Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ શત્રુંજય માહાત્મ્ય. તે [ સર્ગ ૩ જો. રતે અષ્ટમ તપ કર્યું. તેના પ્રભાવથી તે ગુફાના અધિષ્ઠાયકનું આસન ચલિત થયું, એટલે તરતજ તે નાટયમાળ નામે દેવ, ભેટ લઇને ત્યાં આવ્યા. અનેક પ્રકારનાં આભૂષણેા ભેટ ધરીને તે ચક્રવÎની સેવામાં તત્પર થયા, અને રાજાએ બહુ માનથી વિદ્યાય કર્યો એટલે તે પેાતાને સ્થાનકે ગયા. પછી રાજાની આજ્ઞાથી સુષેણે તમિશ્રાની જેમ તે ગુફાનાં કમાડ ઉધાડ્યાં. એટલે ભરત ચક્રીએ હાથી ઉપર બેસી તેના દક્ષિણ સંધ ઉપર મણિરત મૂકી ગુહાની અંદર પ્રવેશ કર્યો. પછવાડે સર્વ સૈન્ય ચાલ્યું. પૂર્વની જેમ અહીં પણ કાકિણી રલથી ગામૂત્રાકૃતિએ બંને પડખે ચક્રીએ માંડલાં કર્યાં અને પૂર્વની પેઠે નિસ્રગા અને ઉન્નિમ્રગા નદી ઉતરી, ગુફાને છેડે આવ્યા. ગુફાનું દક્ષિણકાર ક્ષણવારમાં પેાતાની મેળેજ ઉઘડી ગયું ગુફાદ્વારમાંથી નીકળીને ગંગાના પશ્ચિમતીર ઉપર સૈન્યના પડાવ કરાવ્યો. ત્યાં નવનિધિને ઉદ્દેશીને ચક્રીએ અષ્ટમ તપ કર્યાં. તપને અંતે નવનિધિ પ્રત્યક્ષ થયા. તે પ્રત્યેક નિધિ એક એક સહસ્ર યક્ષેાવડે રક્ષણ કરાયલા હાયછે. તેનાં નૈસર્ગ, પાંડુક, પિંગલ, સર્વરલક, મહાપદ્મ, કાલ, મહાકાલ, માણવ અને શંખક એવાં નામ છે. અને તે દરેક આઠ યોજન ઊંચા, નવ યાજન વિસ્તારમાં અને બાર યોજન લાંબા છે. તેના નામ પ્રમાણે નામવાળા તેના અધિષ્ઠાયક એક ક્લ્યાપમના આયુષ્યવાળા નાગકુમારના દેવે છે. તેઓએ ત્યાં આવી ચક્રવર્તોને પ્રણામ કરી કહ્યું કે “હે મહાભાગ ! અમે ગંગાના મુખપાસે મગદેશના નિવાસી છીએ અને તમારા ભાગ્યથી વશ થઇને અહીં આવ્યા છીએ. હે ચક્રવત્ત રાજા ! તમારા ભાગ્યની પેઠે અમારાપણ કદાપિ ક્ષય થતા નથી, માટે જેમ ઇચ્છા આવે તેમ દાન આપે અને અમારા નિરંતર ઉપભેાગ કરો.” આપ્રમાણે નવિધિ વશ થયા પછી ચક્રવીઁએ ત્યાં અઠ્ઠાઇ ઉત્સવ કર્યો અને કલ્પવૃક્ષને પણ અલ્પ કરી ઇચ્છા પ્રમાણે દાન આપ્યું. રાજાની આજ્ઞાથી સુષેણ સેનાપતિ ગંગાનદીનું દક્ષિણ નિષ્ફટ લીલામાત્રમાં સાધીને પેાતાને સ્થાનકે આવ્યા. ત્યાં કેટલેાક કાળ હર્ષથી ચક્રવત્તાઁ રહ્યા. પછી ત્યાંથી ચક્રરત અાધ્યા તરફ આકાશમાર્ગે ચાલ્યું. સુર અસુરીએ વીંટાએલા છ ખંડ પૃથ્વીના પતિ ભરત, અખંડ આજ્ઞાપ્રવતર્તાવતા કેટલેક પ્રયાણે અયેાધ્યાની નજિક આવી પહોંચ્યા. ચારાશી લાખ હાથી, તેટલાજ ધેાડા, તેટલાજ રથ અને છઠ્ઠું કાટિ સુભટાના પરિવાર લઈ પ્રથમ પ્રયાણદિવસથી સાઠ હજાર વર્ષે ચક્રવર્તી પેતાને નગરે આવ્યા. અચાધ્યાની નજિકમાં ભરતે સેનાના પડાવ કર્યો. પછી તે નગરીની અધિષ્ઠાયક દેવીને ઉદ્દેશીને અષ્ટમ તપ કર્યું. તપને અંતે વાદળામાંથી જેમ સૂર્ય નીકળે તેમ પૌષધાગારમાંથી નીકળી ભરતપતિએ સર્વ સંપત્તિનું કારણભૂત પારણું કર્યું. For Private and Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧ પરસેવા. ૨ માળ. ૧૫ ખંડ ૧ લો. ભરતચક્રીનો અયોધ્યામાં પ્રવેશ. ૧૧૩ ભરતના આવવાથી અયેાધ્યામાં ઘેર ઘેર તેારણા બંધાણાં, લેાકેા કેશર કંકુના જળથી પૃથ્વીપર છંટકાવ કરવા લાગ્યા, ભરતનાં ચરિત્રોનાં ચિત્રો ગૃહની ભિતાપર ચિતરવામાં આવ્યાં, સર્વ તરફ મંગલધ્વનિ પ્રસરી રહ્યો, લૉકા હર્ષથી વસ્ત્રાભરણ પહેરી ફરવા લાગ્યા, સર્વે ઠેકાણે સુવર્ણરસ્તંભાસાથે માંચડા ઊભા કર્યાં, અને પ્રત્યેક માંચડાપર રત્નમય પાત્ર અને તેારણેા ગાઠવવામાં આવ્યાં; તે જાણે પૃથ્વીપર સૂર્યનાં બિબે ચક્રીને જોવા આવ્યાં હોય તેવા જણાવા લાગ્યા. ઊંચે ઉડતા જળયંત્રોના જળથી જાણે અકરમાત્ ચક્રીના દર્શનથી અયેાધ્યા નગરી સ્વેદૈવાળી થઇ હાય, તેમ દેખાવા લાગી. વિચિત્ર પતાકાઓથી ચિરકાળે પ્રાપ્ત થયેલા પતિને જોઈ ઉત્સુક થયેલી અચૈાધ્યા નગરી જાણે બહુભુાએથી આલિંગન કરવાને ઇચ્છતી હોય તેમ જણાવા લાગી. ઠેકાણે ઠેકાણે ધૂપટીઓમાંથી ધૂમાડા નીકળતા હતા તેને નગરજનાએ ચિરકાળના ભત્તુવિરહ જાણે ચાર્લ્સે જતા હોય એમ જોયા, પુરીમાં પ્રવેશ કરવાની ઇચ્છાવાળા ભરતચક્રી, શુભમુહૂર્તો ઐશવતજેવા ગજરત ઉપર આરૂઢ થયા. તે વખતે જગમાં આ એકજ પતિ છે એવું સૂચવતા અને તેમની કીર્તિના સમૂહ જેવા ઉજવલ એક છત્રથી મહારાજ શાભતા હતા. બંને પડખે વીંન્નતા ચામરી, જાણે કમળથી પણ વિશેષ એવા તેના મુખકમળને માટે માનસરાવરથી એ હંસ આવ્યા હાય, તેવા દેખાતા હતા. પેાતાતાના કિરણેાવડે માંહેામાંહે યુદ્ધ કરતાહોય તેવા રણોથી અલંકૃત ભરતરાજા ઈચ્છાનુસાર દાન દેવાથી જાણે જંગમ કલ્પવૃક્ષ હાય તેવા જણાતા હતા. દિગ્વિજયમાં થયેલા વિચિત્ર ચરિત્રોની વાતાથી ચારણભાટની જેમ સુર-અસુરા સ્થાને સ્થાને તેમની સ્તવના કરતા હતા. આ પ્રમાણે ઠેકાણે ઠેકાણે નગરજનાના નમનને સ્વીકારતા ભરતચક્રી ગુણેાથી લોકેાના ચિત્તમાં અને કેહથી નગરીમાં પેઠા, નગરવચ્ચે થઇને ચાલતાં અનુક્રમે પેાતાના પિતાના મહેલપાસે આવ્યા. એ મહેલજાણે લાખા નેત્ર હોય તેવાં લાખા જાળીઆથી ઉત્સુકથઈને મહારાજાને જોતા હેાય તેમ દેખાતા હતા અને આસપાસ આવેલી ઉડતી પતાકાઆવડે જાણે ઉત્કંઠાથી નૃત્ય કરતા હાય, તેમ લાગતા હતા. કાઇ ઠેકાણે ઇંદ્રમણિથી શ્યામ, કાઇ ઠેકાણે સ્ફટિક મણિથી શ્વેત, કાઈ ઠેકાણે પદ્મરાગ મણિથી રક્ત અને કાઈ ઠેકાણે સુવર્ણથી પીત–એમ વિચિત્રવર્ણનો અને એકવીશ ભૂમિકાવાળા એ મહેલ સ્વર્ગભુવનની જેવા દેખાતા હતા. મહેલપાસે આવતાં વેદિકા ઉપર ચરણ મૂકી, પર્વતના ઉત્સંગથી કેશરીની જેમ ભરતેશ હાથી ઉપરથી ઉતર્યાં. તે સાથે બીજા પણ २ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ શત્રુંજય માહાત્મ્ય. [ સર્ગ ૩ જો. પેાતપેાતાના વાહનપરથી ઉતર્યા. ત્યાં જે ભેટ ધરતા હતા તેમની ભેટ લઈ, તેએના પ્રણામને સ્વીકાર્યો પછી તેમની સાથે પ્રીતિથી ભાષણ કરતા મહારાજા ક્ષણવાર ત્યાંજ ઉભા રહ્યા. પ્રથમ પેાતાના સાળ હજાર અધિષ્ઠાયક દેવતાઓને યથેાચિત પૂજા કરીને વિદાય કર્યા. પછી ત્રીશ હજાર રાજાઓને, પુરેાહિત રલને, ગૃહપતિ રણને અને વહૂંકિ રણને વિસર્જન કર્યાં. પછી જેમ ખીલે બાંધવાને ગજાદિકને રજા આપે તેમ ત્રણસેાને સાઠ રસાઈઆએને પોતપાતાનેસ્થાને જવાની દૃષ્ટિથીજ આજ્ઞા આપી. ઉત્સવ થયા પછી મહેમાનને રજા આપે તેમ શ્રેષ્ઠિને, અઢાર શ્રેણી પ્રશ્રેણીને, દુર્ગપાલાને અને સાર્વવાહેાને પણ વિદ્યાય કર્યો. પછી ઇંદ્રાણી સહિત ઇંદ્રની જેમ સ્રીરત સુભદ્રા સહિત ખત્રીશ હજાર રાજવંશી રાણીથી અને તેટલીજ દેશના અગ્રણીએની કન્યાએથી વિંટાએલા અને તેટલાજ ખત્રીશ બહુ નાટકાથી ઉપાસના કરાતા મહારાજા ભરત ચક્રવર્તીએ કુબેર જેમ કૈલાસમાં પેસે, તેમ મણિરતમય શિલાની શ્રેણીઓથી નેત્રને આનંદ આપનારા એ મહેલમાં પ્રવેશ કર્યો પ્રથમ પિતાની મૂર્તિને પ્રણામ કરી સાનપીઠપર ગયા; સ્નાન કરી આવીને પુષ્પ, ધૂપ અને અક્ષતાદિકવડે ભક્તિપૂર્વક પ્રભુની પૂજા કરી અને ત્યાંથી રાજાઓના સમૂહની સાથે ચક્રવત્તી ચંદ્રશાળામાં આવ્યા. ત્યાં આશ્ર્ચર્યકારી અને મનગમતા ભાજ્ય પદાર્થો જમ્યા પછી તાંબૂલ લઈ, ચંદનનું વિલેપન કરી, પુષ્પમાલા, - વલવસ્ત્ર અને અલંકારોથી અલંકૃત થઇને મહારાજા ઈંદ્રનીપેઠે શૈાભાયમાન થયા. એ પ્રમાણે દિવ્ય સંગીત, નાટક, સ્રીઓના વિલાસ અને સુખસંચયથી લાલિત થયેલા ભરતેશ્વરે કેટલાક કાળ નિર્ગમન કર્યો. " એકદા દેવતાએએ અને રાજાએએ આવીને વિજ્ઞપ્તિ કરી કે ‘મહારાજ ! સર્વ શત્રુઓનો નાશ કરીને તમે છ ખંડ ભરતના અધિપતિ થયા છે, તેથી અમને મહારાજ્યાભિષેક કરવાની રજા આપે. કેમકે જિનેશ્વરના રાજ્યાભિષેક જેમ ઇંદ્રો કરે છે તેમ આપને રાજ્યાભિષેક કરવાના અમારા આચાર છે. આ પ્રમાણે સાંભળીને ભરતેશ્વરે આજ્ઞા આપી એટલે તરતજ અનેક રાજાએ, વિદ્યાધરા અને યક્ષે ત્યાં એકઠા થઈ ગયા. યક્ષાએ રત્તસમૂહવડે ઈશાન દિશામાં મહા શાભાયમાન એક મંડપ રચ્યા, પછી અનેક પવિત્ર એવા દ્રહ, ની, સમુદ્ર અને તીર્થોમાંથી જળ, મૃત્તિકા અને વાલુકા લાગ્યા. ભરતે પૌષધશાળામાં જઇને અષ્ટમ તપ કર્યાં, કારણ કે તપથી મેળવેલું રાજ્ય તપવડેજ આબાદ થાય છે. તપ પૂર્ણ થયે પૌષધ પારીને નાટચરસમાં ભરપૂર મનવાળા ભરત રાજા ઉત્તમ વસ્ત્ર પહેરી અંતઃપુરની For Private and Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો. ] ભરતચકીનો રાજ્યાભિષેક મહોત્સવ. સ્ત્રીઓ સહિત દિવ્ય મંડપમાં આવ્યા. તે મંડપના મધ્યભાગમાં રચેલા મણિમય સ્માનપીઠને અને સિંહાસનને, મેરૂ શિખરની ફરતા સૂર્યની જેમ ભરતે પ્રદક્ષિણા કરી. પછી તે ઉત્તમ રત્નસિંહાસનની ઉપર, પૂર્વ સપાનથી ચડીને, પૂર્વાભિમુખે સ્ત્રીરત સહિત ભરતચકી બેઠા; ત્યાર પછી ઉત્તર દિશાના સોપાનથી ચડીને બત્રીસ હજાર ભક્તિવાળા રાજાઓ આવીને બેઠા. સેનાપતિ, ગૃહપતિ, વફૅકિ અને પુરોહિત રત તથા બીજા શ્રેણી વિગેરે દક્ષિણ પાનથી ચડીને પિતાપિતાને ગ્ય આસને બેઠા અને બીજાઓ પણ ભરતની ઈચ્છાથી કરકમળ જેડીને પિતાપિતાને ગ્ય આસન પર બેઠા. પ્રથમ ચારણકમણોએ કષભ દેવના પુત્ર ભરતને જૈનોક્ત વિધિથી મંત્રસ્નાન કરાવ્યું. પછી ઇંદ્રો જેમ પ્રભુને અભિષેક કરે તેમ તેના અભિગિક દેવતાઓએ તીર્થમાંથી લાવેલા શુદ્ધ જળવડે તેમને અભિષેક કર્યો. પછી શુભ મુહૂર્ત બત્રીશ હજાર રાજાઓ, ગોત્રવૃદ્ધો અને સેનાપતિ પ્રમુખે મહારાજાને અભિષેક કર્યો. ત્યાર પછી અંગ ઉપર ચંદનનું વિલેપન કરી, ચન્દ્રજીત્સા જેવાં નિર્મળ વસ્ત્ર પહેરી ભરત રાજા શર ઋતુના વાદળાથી વીંટાએલા રૂગિરિની જેવા દીપવા લાગ્યા. ઇંદ્ર આપેલે ગષભ પ્રભુને મુગટ, ચૈત્ય ઉપર કલશની જેમ ભારતના મસ્તક પર દેવતાઓએ થાપન કર્યો-(પહેરાવે); અને શુદ્ધ મતીને ગુંથેલો હાર તેમના કંઠમાં પહેરાવે, જેથી સર્વ અલંકારેની શ્રેણી પણ જુદી જ દેખાવા લાગી. પછી તે હારની કઠિનતાને પણ ભેદે તેવી પારિજાતના પુષ્પની અમ્લાન અને સુગંધી માલા ભરતચદીના કંઠમાં આરોપણ કરી. આભૂષણો ધારણ કર્યા પછી ભરતેશ્વર તે રલમય સિહાસન ઉપરથી ઊભા થયા. તે વખતે જાણે તેમના પ્રતિબિમ્બજ હોય તેમ બીજા પણ સૌ તેની સાથેજ ઊભા થયા. પછી પોતપોતાના ચડવાને માર્ગે સર્વે પાછા ઉતર્યા અને જાણે જંગમ મહેલ હોય, તેવા ગજેંદ્ર ઉપર ચક્રી આરૂઢ થયા. ત્યાંથી ફરીવાર સ્નાનગૃહમાં જઈ સ્નાન કરીને જિનાર્ચન કર્યા પછી પૃથ્વી પતિએ અષ્ટમ ભક્તનું પારણું કર્યું. વિવિધ દેશમાંથી આવેલા રાજાઓએ, દેએ અને વિદ્યાધરોએ ભરતચકીને બાર વર્ષ સુધી રાજયાભિષેક મહત્સવ કર્યો. ત્યાંના નિવાસી લેને એ અભિષેક સમય એકાંત સુષમા કાલ જે સુખકારી થે. ચંદ્રના જે સૌમ્ય, શત્રુઓમાં સૂર્યના જે તીર્ણ, કુબેરની જે ધનપતિ અને ઈશ્વર, વરૂણની પેઠે ભુવનેશ, અગ્નિના જેવો તેજસ્વી, ધર્મ અધર્મની જેમ પ્રસાદ અને દંડને સ્વર્ય કરનાર, ૧ પગથી. For Private and Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૬, શત્રુંજય માહાભ્ય. [ સર્ગ ૩ જે. કામદેવ જે સ્વરૂપવાનું, સૂર્યવિકાશી કમળ જેવો પ્રફુલ્લવદની, ક્ષીર સમુદ્રની જેમ દેવતાઓથી પણ જેનું મધ્ય અલભ્ય છે એવો ગંભીર, ઇંદ્રની જેમ આજ્ઞા પ્રમાણે અમલ કરાવવામાં સમર્થ અને મેઘની જેમ હંમેશાં સર્વ પ્રાણને જીવન (જળ) આપનાર, એવો એ રાજા તારાઓમાં સૂર્યની જેમ સર્વ વિદ્યાધરોમાં અને ભારતના દેવતાઓની જેવા સર્વ રાજાઓમાં અદ્વિતીય થયો. ચૌદ મહારતોથી તે શોભતે હતે. નવનિધિ તેના ચરણકમળમાં આવી રહેલા હતા. હંમેશા સોળ હજાર યક્ષ અને પરિવાર સહિત બત્રીસ હજાર રાજાઓ તેની ઉપાસના કરતા હતા. બત્રીસ હજાર રાજકન્યાઓ અને તેટલી જ જનપદ કન્યાઓ મળી ચેસઠ હજાર સ્ત્રીઓ અને ત્રણસો ને સાઠ રસેઇઆ તેને સેવતા હતા. રાશી લાખ રથ, તેટલાજ ઘડા અને છન્નુ કટિ ગ્રામ પ્રમાણે તેટલી જ પાયદલ સેના તેની પાસે હાજર રહેતી હતી. બત્રીસ હજાર દેશ, તેર હજાર ઉત્તમ નગર, નવાણું હજાર દ્રોણમુખ, અડતાળીસ હજાર પત્તન અને વીશ હજાર આડંબરવાળા કર્બટ તથા મડંબનો તે શાસન કરનાર અધિપતિ હતો; વિશ હજાર આકરો તે કર લેનાર હ; સોળ હજાર ખેટ” ઉપર તેનું શાસન ચાલતું હતું; ચૌદ હજાર સંબોધન તે પ્રભુ હ; છપ્પન અંતરદ્વીપને પણ તે અધિપતિ હતો; છત્રીસ હજાર તટને તે અધીશ્વર હતો; ઓગણપચાસ કુરાજેનો તે નાયક હતો; તે સિવાય ભરતક્ષેત્રમાં બીજા પણ સર્વેની ઉપર તેનું શાસન ચાલતું હતું. ટૂંકામાં સ્વર્ગખંડ ઉપર ઈંદ્રની જેમ તેનું અખંડ રાજ્ય હતું. આદિનાથ પ્રભુએ ઉપદેશ કરેલી ઊંચી નીતિને જાણનારા વિશ્વભર, શ્રીધર, સુબુદ્ધિ અને બુદ્ધિસાગર નામે તેના મુખ્ય મંત્રીઓ હતા. તે શિવાય જાણે તેના અંશ હોય, તેવા બીજા પણ એકસો ને આઠ ઉત્તમ મંત્રીઓ હતા અને તેથી ઉતરતા બીજા ત્રણ કોડ સચિવ હતા. સુષેણ, શ્રીષેણ, દુર્જય અને જગજ" નામે વિશ્વમાં એક જ વીર એવા ચાર સેનાપતિ હતા. જીવાનંદ, મહાનંદ, સંજીવન અને સુજીવન એ ચાર મુખ્ય નરવૈદ્ય હતા અને બીજા પણ આઠ લાખ નરવૈધ હતા. જાંગલ, કૃતમાલ, વિશાલ અને વિમલ એ ચાર બીજા ચાર લક્ષ વૈદ્ય સાથે મુખ્ય ગજવૈદ્ય હતા. મયૂર, ગરૂડ, શકુનિ અને સારસ એ ચાર બીજા ત્રણ લાખ વૈદ્યોસહિત અવૈદ્ય હતા. વિશ્વરૂપ, પરબ્રહ્મ, હંસ અને પરમહંસ એ ચાર બીજા સાત લાખ સાથે મુખ્ય પંડિતે હતા. શ્રીકંઠ, ૧ જેની જેવો બીજો નહીં એવો. ૨ પાટણ. ૩ ખાણ. ૪ ખેડા. For Private and Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો. ] સુંદરીની ઘોર તપસ્યા અને ગ્રતગ્રહણ. ૧૧૭ વૈકુંડ, ભ્રકુટિ અને ધૂર્જટિ એ ચાર બીજા ઘણાઓની સાથે મુખ્ય ધનુર્વેદ જાણનારા હતા. બીજા પણ અનેક તિઃ શાસ્ત્ર જાણનારા, અનેક ધર્મના અંગ જાણનારા અને અનેક દંડ નીતિને જાણનારા હતા. તેમાંના કેટલાકને તો પ્રભુએ પોતે ભણાવેલા હતા–જેઓ શબ્દબ્રહ્મમય તેજને ભરત રાજાને ઉપદેશ કરતા હતા. એકદા હર્ષથી ક્રિીડા કરતા ભરતને સાઠ હજાર વર્ષના વિગવાળા પિતાના સ્વજનનું મરણ થયું. એટલે રાજપુરૂષોએ નામગ્રહણપૂર્વક સૌને લાવી લાવીને ચક્રીને બતાવ્યા; અને ભરતે અત્યંત પ્રીતિથી તે દરેકને બોલાવી તેમને જેવા માંડ્યા. અનુક્રમે દિવસે ચન્દ્રની રેખા હોય તેવી કાંતિરહિત અને હિમથી કરમાએલી કમલિની જેવી, રૂપના વિપર્યયવાળી બાહુબલિની બહેન સુંદરીને સેવકોએ બતાવી. તેને જોઈ રાતા નેત્રવડે ચિત્તમાં રહેલા કેપની વણિકો જાણે બતાવતા હોય તેમ ક્રોધ કરી ભરતરાજા પિતાના પાર્શ્વજનને કઠિન વચનોથી કહેવા લાગ્યા કે “અરે સેવકો ! શું આપણે ઘેર પણ કાંઈ ખાવાનું નથી ? અથવા અરે વૃત્તિચોર! તમે આ સુંદરી તરફ શું નિરાદરવાળા છો? વા રોગની પીડાએ ગુંથાયેલ અંગવાળી આ સુંદરી શું ભજન કરતી નથી ? અને જો તેમ હોય તો શું વૈદ્યવિદ્યાને જાણનારા વૈધલેકે ક્ષય પામી ગયા છે? અરે સેવકો! કહો, આ સુંદરી મદરહિત હાથિણીની જેમ કેમ ગ્લાનિ પામી ગઈ છે? આ ઉપરથી તમે મારો બીજે પણ વિનાશ કર્યો હશે એમ નિશ્ચય થાય છે.” આ પ્રમાણે બોલતા ચક્રવર્તીને પ્રણામ કરીને તેઓ અંજલી જેડી કહેવા લાગ્યા–“હે નાથ ! ચક્રવર્તી ભરતના મંદિરમાં સર્વ લક્ષ્મી છે. શું સુરેન્દ્રના ઘરમાં કદી પણ દરિદ્રતા સુરે? એ સુંદરી અમારે કુળદેવીની પેઠે સદા પૂજય છે અને મૃત્યુ પામેલાના પણ ઉપાયે કરી શકે તેવા ઘણા રાજવૈદ્યો હાજર છે; પણ જે દિવસથી આપે દિગ્વિજ્ય કરવા પ્રયાણ કર્યું છે તે દિવસથી કેવળ પ્રાણમાત્રને ધારણ કરનારી આ સુંદરી આચાર્મ્સ તપ કરે છે. તે વખતે વ્રતની ઇચ્છાવાળાં સુંદરીને તમે અટકાવ્યાં હતાં તેથી તે ભાવસાવીપણું ગ્રહણ કરીને માત્ર ગુહીને વેષજ રાખી રહેલાં છે.” આવાં સેવકોનાં વચન સાંભળી, રાજાએ પૂછયું કે કેમ તમારી વ્રત ગ્રહણ કરવાની ઈચ્છા છે ?' આ સાંભળી તે વાતથી ઉછાસ ધરતી સુંદરીએ હા પાડી. એટલે ભરત બોલ્યા કે “હે સુંદરી ! તને ધન્ય છે કે તું આ સંસારથી વિમુખ થઈ છે. પિતાના ફરજનને તો એમજ કરવું ઉચિત અને ૧ વાનકી. ૨ નજીક બેસનારા, સેવકો. ૩ આંબિળ- આ તપમાં છ વિગય ત્યાગ હોય છે. For Private and Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ શત્રુંજય માહાત્મ્ય. [ સર્ગ ૩ છે. સુખાસ્પદ છે. પિતાજીના ફરજન છતાં પણ અમને તો વિષયરૂપ રે લૂંટી લીધા છે અને તેથી આ તુચ્છ સુખવાળાં રાજયમાં અમે પૃહા રાખીએ છીએ. માટે હે મહાસત્વા ! તમને જેમ એગ્ય લાગે તેમ કરો આ પ્રમાણે ચક્રવર્તીની આજ્ઞા થતાં સુંદરી હૃદયમાં ઉલ્લાસ ધરીને પરમ પ્રીતિ પામી. તે અરસામાં ત્રણ જગના પતિ શ્રી ઋષભ ભગવાન પણ ભવ્ય પ્રાણીઓ ઉપર અનુકંપા કરી પૃથ્વી પર વિહાર કરતા કરતા અષ્ટાપદ પર્વતે આવ્યા. તે વખતે સર્વ ઇંદ્રોએ ત્યાં આવી રશ્રેણિવડે પ્રભુનું સમોસરણ રચ્યું. આ વધામણી લઈ, ઉદ્યાનપાળ જય જય નાદ કરતો અને વાનરની જેમ કૂદતો ભરતની પાસે આવે. પૃથ્વી પર મરતક મૂકી વનપાળે મહારાજાને કહ્યું “હે દેવ ! કલ્યાણ વાર્તાથી ભાગ્યબળે આપને આજે વધાવું છું. આપના પૂજય પિતાજી અત્યારે અષ્ટાપદ પર્વતને પવિત્ર કરે છે અને ત્યાં દેવતાઓએ આવીને સમેસરણ રચેલું છે.” આવા ખબર સાંભળી ચક્રવર્તીએ મનમાં વિસ્મય પામી તે વધામણી કહેનાર વનપાળને સાડાબાર કોટિ સુવર્ણ આપ્યું. તે વખતે સુંદરીને ભરતે કહ્યું કે હે બહેન! તમારે મને રથ હવે પૂર્ણ થયો ”—આ પ્રમાણે કહી ભરતે અંતઃપુરની સ્ત્રીઓની પાસે તીર્થજલવડે તેને સ્નાન કરાવ્યું. પછી સુંદરીએ શરીર ઉપર વિલેપન કરી પિતાના હૃદય જેવાં બે પવિત્ર અને શ્વેત વસ્ત્ર ધારણ કર્યો. છત્ર ચામર સહિત એક શિબિકામાં બેસીને તે ભારતની પછવાડે અષ્ટાપદ ગિરિપર આવી. ત્યાં સંસાર તાપથી કલેશ પામેલા પિતાના ચિત્તરૂપ કદળી વૃક્ષને શરણરૂપ સુંદર સમસરણ તેના જોવામાં આવ્યું. પછી ભારત અને સુંદરીએ વાહન પરથી ઉતરી, પ્રભુને પ્રદક્ષિણા કરી, ભક્તિથી ભરપૂર ચિત્તે પ્રણામ કર્યો. સાઠ હજાર વર્ષે પ્રભુના ચરણને જોઈને ભરત રાજાએ મુક્તિસુખના જે આનંદ પ્રાપ્ત કર્યો. પછી અંતરમાં રહેલા તે આનંદનાં જાણે બાહેર ઉદ્ગાર કાઢતા હોય, તેમ ત્રણ જગતને સ્તુતિ કરવા યોગ્ય એવા પ્રભુની સ્તુતિ કરવાને તેમણે આરંભ કર્યો. “હે પ્રભુ! તમે સર્વને ધ્યાન કરવા યોગ્ય છો, તમે કોઈનું ધ્યાન કરતા નથી. મોટા દેવપતિઓને પણ તમે પૂજ્ય છે, તમારે કોઈ પૂર્યો નથી. તમે જગતના આદિ છે, તમારા કોઈ આદિ નથી. તમે જગના ઈશ્વર હોવાથી સ્તુત્ય છો, તમારે કોઈ સ્તુત્ય નથી. તમે સર્વને શરણ કરવા ગ્ય છે, તમારે કોઈ શરણ્ય “નથી. તમે સર્વ વિશ્વના પ્રભુ છે, કેઈ તમારો પ્રભુ નથી. હે નાથ ! મુક્તિનું ૧ પાલખી. For Private and Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડ ૧ લો.] કનિષ્ઠ બંધુએપર શાસન અને તેની દીક્ષા. ૧૧૯ (C 1 t 35 સુખ તમારે આધીન છે, બીજું કેાઇ તે સુખને આપી શકે તેમ નથી. તમે પરથી પણ પર છે, કાઇ તમારાથી પર નથી, તમે અનાદ્વિ અને અનંત છે. વિ“ દ્વાના તમારૂં જ્યોતિઃસ્વરૂપે ધ્યાન કરે છે. ત્રણ જગત્ તમારાવડે ધન્યપણું માને “ છે. આ સંસારરૂપ સમુદ્રમાં વહાણુરૂપ એવા તમને નમરકાર છે. હે ભક્તવત્સલ ! “તમારી પાસેથી હું મેાક્ષસુખના આનંદનીજ પ્રાર્થના કરૂં છું. હે નાથ ! હું તમારી “દાસ છું અને તમારી પાસે નાથપણું યાચું છું. હું જગતને શરણ કરવા યોગ્ય “પ્રભુ ! મારી રક્ષા કરો અને મારા ઉપર પ્રસન્ન થાઓ. આ પ્રમાણે રાજશિરામણિ ભરતે સ્તુતિ કરી, પછી પ્રભુરૂપ ચન્દ્રથી ઝરતા આ પ્રમાણેના દેશનારૂપ અમૃતનું તેણે પાન કર્યું. “ શીલ વ્રત પાળવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, સ“પાત્રમાં દાન આપવાથી ભાગ મેળવાય છે, દેવાચન કરવાથી સામ્રાજ્ય પ્રાપ્ત “ થાય છે અને તપ કરવાથી કર્મને ક્ષય થાય છે, પણ જો એક ભાવના સારી રીતે “ સેવી હાય । તે ક્ષણવારમાં એ સર્વ આપે છે; અને જો અનુક્રમે તે ભાવના ચૈતન્ય સ્વરૂપને પ્રાપ્ત થઈ હાય તે। તેથી મુક્તિની પ્રાપ્તિ થાય છે.” દેશનાને અંતે સુંદરીએ પ્રભુને કહ્યું હે નાથ ! મારી ઉપર પ્રસન્ન થા અને ઢીક્ષા દાનવડે આ સંસારમાંથી મારા ઉદ્ધૃાર કરી.” આવા તેના આગ્રહથી પ્રભુએ તેને હર્ષથી દીક્ષા આપી. તેથી સુંદરી પેાતાના આત્માને અત્યંત ધન્ય માનવા લાગી. મહા ઉજ્વલ મનવાળા ભરત રાજા સુંદરીના દ્વીક્ષા ઉત્સવ કરી, પ્રભુને નમીને પેાતાની નગરીમાં આવ્યા. ' '' " એકદા ભરત રાજાએ દર્શનની ઉત્કંઠાથી દિગ્વિજયમાં પણ સાથે નહિ આવેલા પેાતાના અનુજ બંધુએનું સ્મરણ કર્યું, અને તેમને પ્રીતિથી બેાલાવવાને માટે દૂત માકલ્યા. ‘રાજાએ ધણું કરી ાથીજ સંચાર કરે છે.” એ વેગથી ત્યાં જઈ તેમને સામ વાક્યથી સમજાવ્યા, તથાપિ જ્યારે તેઓએ માન્યું નહીં ત્યારે કઠોર વચનથી કહ્યું કે જો તમારે જીવિતથી કે રાજ્યથી કામ હોય તે સવંદા ભરત રાજાની સેવા કરો.' કૃતના મુખથી આવાં કટુ-વચન સાંભળીને તે માન ધરી અષ્ટાપદ ગિરિપર પ્રભુની પાસે ફરિયાદ કરવા આવ્યા. પ્રભુને નમસ્કાર કરીને સ્તુતિ કર્યા પછી નેત્રમાં કાંઈક અશ્રુ લાવી પેાતાના પરાભવને ચિંતવતા તેઓએ પ્રભુને આ પ્રમાણે કહ્યું- પૂજ્ય પિતાજી! જ્યારે આપે દીક્ષા લીધી ત્યારે આપની ઇચ્છા મુજબ આપે અમને અને ભરતને યાગ્યતા પ્રમાણે રાજ્ય વહેંચી આપ્યાં હતાં. તેમાં બીજાની ઉન્નતિ નહીં સહન કરનારા ભરતે દાવાનળની જેમ ૧ ઉત્કૃષ્ટ. For Private and Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગરમાં રાગીને તમારા અધ્યક્ષ ડો. તેઓ ૧૨૦ શત્રુંજય માહાભ્ય. [ સર્ગ ૩ જે. અખંડ એવા છ ખંડ ભરતને રાસ કર્યો છે અને અમે તો તમારા આપેલાજ રાજયથી સંતોષ માની તમારી ભક્તિમાં રકત થઈ દિવસે નિર્ગમન કરીએ છીએ. તથાપિ એ જયેષ્ટ બંધુ ભરત અમારા રાજયને પણ લેવા ઈચ્છે છે, તો હવે પૂર્વની પેઠે હિતઈચ્છાથી અમને યથાયોગ્ય આજ્ઞા આપો.” આવાં તેમનાં વચને સાંભળી પ્રભુ જગતને પ્રિય લાગે તેવા વચને બોલ્યા-ક્ષાત્રતેજવાળા ક્ષત્રીઓએ શત્રુઓને મારવા જ જોઈએ; તમારા રાગ અને દ્વેષ એ બે મોટા શત્રુ છે. તેઓ શત્રુતામાં પરાયણ થઈ, તમારી પાસે જ રહીને તમારા પુણ્યરૂપ સર્વસ્વને હણી નાખે છે. આ સંસારરૂપ સાગરમાં રાગ એ શિલાઓના સમૂહ જે છે અને દ્વેષ બધીરૂપ કલ્પવૃક્ષને મૂળમાંથી બાળનાર અગ્નિ જેવો છે. માટે હે વત્સ! ત્રતરૂપ સામ્રાજય મેળવી, અતિ દારૂણ એવા તત્પરૂપ અસ્ત્રવડે એ રાગ-દ્વેષરૂપ મહા શત્રુને પોતે અખંડિત રહીને વિનાશ કરો.” આવાં પ્રભુનાં વચન સાંભળવાથી, સમકિતને પ્રાપ્ત કરી, વૈરાગ્ય પામેલા તેઓએ અક્ષય આનંદ મેળવવાની ઈચ્છાએ વ્રત ગ્રહણ કર્યું. તેમનું કરેલું આવું સાહસ જોઈ જેમના અંગમાં રોમાંચ થયેલા છે એવા દૂતોએ આવી એ વૃત્તાંત ચક્રવર્તીને નિવેદન કર્યું. પછી સર્વ તેજને સૂર્યની જેમ અને સર્વ જળને સાગરની જેમ તેમનાં સર્વ રાજને ભરતે ગ્રહણ કર્યા અને તેમના પુત્રોને પિતાને તાબે કરી તેમના પિતાના રાજયપર બેસાર્યા. નરેન્દ્રોને તે આજ્ઞા છે તેજ સર્વ છે. જાણે સૂર્ય પ્રકાશ હેય, સમુદ્રનું પૂર હોય, ચિત્તને સંચાર હોય, અને પવનનું આગમન હોય તેમ સર્વ ઠેકાણે સંચર ભરત ચક્રવર્તીને નિત્ય ઉલ્લાસ પામતે તીક્ષ્ણ પ્રતાપ, બીજાના ઊંચ વીર્યને પણ તિર સ્કાર કરે તેવા મોટા શત્રુઓથી પણ સહન થઈ શક્યું નહીં. જેણે પિતાને હાથે કરેલા દાનથી યાચનાં દારિદ્રય, ધર્મરૂપ સૂર્યથી મિથ્યાત્વરૂપ અંધકાર અને ચક્રથી શત્રુઓનાં કુલ નાશ પમાડેલાં છે એવા તે શ્રીભરત રાજા જ્ય પામો. એ ભરત ચક્રવર્તીએ સકલ ભૂમિ ઉપર ગર્જના કરતે ધર્મ એવી રીતે સાંભળે કે જેના દવનિથી તેનાં પાપ અને સર્વ શત્રુઓ નિષ્ફળ થઈ લય પામી ગયા. નમતા એવા રાજાઓના મુગટનાં કિરણોથી જેનું ચરણપીઠ વ્યાપ્ત છે અને જે લેકના તાપને હરનારા છે એવા ભરત ચક્રવર્તારૂપી ચન્દ્ર, પિતાના ગુણરૂપ કિરણોથી શત્રુઓની કીર્તિરૂપી તારાને ત્રાસ પમાડ્યો એ આશ્ચર્ય છે. इत्याचार्य श्री धनेश्वरसूरिविरचिते श्रीशत्रुजयमहातीर्थमाहात्म्ये श्री ऋषभस्वामिजन्म राज्याभिषेक दीक्षा केवलोत्पत्ति भरत दिग्विजयवर्णनो नाम तृतीयः सर्गः॥३॥ ૧ તારા ચન્દ્રની સ્ત્રી છે, તે છતાં ચંદ્ર તેને ત્રાસ પમાડ્યો, એ આશ્ચર્ય. For Private and Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થ સર્ગ. - ૧ - જેના અનુગ્રહથી સુર અસુર અને મનુષ્ય સંપત્તિવાળા થાય છે તથા zમેઘ, સમુદ્ર, ચંદ્ર, અને સૂર્ય તિપિતાને વ્યાપાર કરે છે અને જેના | આદેશમાં કામધેનુ, કલ્પવૃક્ષ, દક્ષિણાવર્ત શંખ અને ચિંતામણિ BY-LIી રત વિગેરે રહેલા છે, તે શ્રી આદિજિન હંમેશાં અમારું રક્ષણ કરે. મહાવીર સ્વામી ઇંદ્રને કહે છે કે, હે ઈંદ્ર! શત્રુઓને આક્રમણ કરનારું એવું ચક્રવર્તી ભરતરાજાનું પરાક્રમ અને ઉત્તમ આશ્ચર્યથી શોભિત એવો તીર્થને પ્રભાવ સાંભળ. એક વખતે ભરતરાજા સુવર્ણના કુંડળથી શેજિત થઈ મેરૂ પર્વત પર ઈંદ્રની જેમ સિંહાસન પર બેઠા હતા; જાણે વિધુતોને સમૂહ હોય તેવા બત્રીસ હજાર રાજાઓના મુગુટમણિના કિરણોથી તેમની સભા પ્રકાશી રહી હતી; અને સામાનિક દેવતાઓથી જેમ ઈદ્ર શેભે, તેમ સમાન વસ્ત્રાલંકારને ધારણ કરવાવાળા મંડળિક અને સામંત રાજાઓથી ભરપતિ શોભતા હતા. તે વખતે પૃથ્વી પર મસ્તક નમાવી સુષેણ સેનાપતિએ બે હાથ જોડીને વિજ્ઞપ્તિ કરી–હે સ્વામી ! તમારી આજ્ઞા સુખેથી જયાં જયાં સંચરે છે, ત્યાં ત્યાં જિનાજ્ઞાની પેઠે સર્વ રાજાએ તેને મસ્તક પર ધારણ કરે છે; તમારું ચકરલ ઉદય પામતાં સર્વ ક્ષુદ્ર લકો ક્ષય પામી ગયા છે. રવિનું બિંબ પ્રકાશિત થતાં શુ અંધકાર રહે ? તમે પૃથ્વીપર કરદાન અને અસ્ત્રદાન કર્યું, તેથી દારિદ્રય અને શત્રુસમૂહ બંને ક્ષય પામી ગયા છે, તથાપિ જેમ અભવ્ય પુરૂષના માનવાળા હૃદયમાં જિનેશ્વર ભગવંતનો બોધ પ્રવેશ કરતો નથી, તેમ ચરલ શસ્ત્રાગારમાં પ્રવેશ કરતું નથી.” આવાં સેનાપતિનાં વચન સાંભળી ભરતેશ્વરે મંત્રીશ્વરના મુખ સામું જોયું. કારણ કે “રાજાઓ પ્રાયઃ મંત્રીમુખા હોય છે.' પછી વિશ્વભર નામના મુખ્ય મંત્રીએ અંજલિ જેડી પ્રણામ કરી વિનય નમ્ર થઈ આદરથી ભરત ચક્રીને કહ્યું. “હે મહા ૧ વાંચનારાઓને યાદ આપવાની જરૂર નથી કે આખું શત્રુંજય માહામ્ય ઇદ્ર સન્મુખ શ્રી વીરપરમાત્મા કહે છે. ૨ શસ્ત્ર-હથિયાર રાખવાનો ઓરડે. For Private and Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૨ શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૧ લો. રાજ! ત્રણ લોકમાં સંચરતા તમારા પ્રતાપને અલિત કરવાને સુર નરેમાં કોઈ પણ સમર્થ રહ્યો નથી. કદિ કોઈ ધંટિમાં દળાતા રહી ગયેલા આખા દાણા જેવો રહેલો હોય તે પર્વતની અંદર પડેલા પથ્થરના કટકાની જેમ તેને કોણ ગણે ! પરંતુ આ ભરત ભૂમિ ઉપર પોતાના આત્માને વીર માનનાર અને ઘરમાં રહી ગર્જના કરનાર કોઈક દુર્વિનીત હશે જે તમારી આજ્ઞા નહીં માનતે હોય; અથવા મારા જાણવા પ્રમાણે તમારો અનુજ બંધુ મહા બળવાન બાહુબલિ એક અવશેષ રહેલો છે કે જે સર્વે જિતાયેલા રાજાઓમાં ગર્વના પર્વત સમાન છે. મોટા બળવાળો ઇંદ્ર પણ રણભૂમિમાં જેના બાહુબળને સહન કરવાને સમર્થ નથી એવો તે બળવાન છે. વળી ઈંદ્રના વજ જેવા તેના ભુજદંડના આઘાતથી મેરૂ જેવા પર્વત પણ ચૂર્ણ થઈ જાય છે. હે ચક્રવર્તી ! જયાં સુધી તે બાહુબલિને તમે જ નથી, ત્યાં સુધી તમે દિગ્વિજ્યને મિષ કરીને માત્ર દિશાઓનુંજ અવલોકન કર્યું છે. વળી તે મારે સહોદર છે, એવું ધારીને તમારે તેની ઉપેક્ષા કરવી ઘટિત નથી, કેમકે દેહમાંથી ઉત્પન્ન થયેલે પણ અહિતકારી વ્યાધિ શું મૂલમાંથી ઉચ્છેદન કરવા ગ્ય નથી ? રાજાઓના રાજયને વિદ્રાને આજ્ઞા પ્રધાનજ કહે છે. બાકી જે માત્ર પેટભરા રાજાઓ હોય છે, તેની કીર્તિ ક્યાં થાય છે? આવાં મંત્રીનાં વચન સાંભળી ભરતરાજા નેહ અને કેપને વશ થઈ ગયા. પછી જરા વિચાર કરી આદરથી મંત્રી પ્રત્યે બોલ્યા “એક તરફ એ મારો અનુજ બંધુ છે તેથી મારા મનમાં તેને માટે કાંઈપણ કરતાં શંકા થાય છે અને એક તરફ તે મારી આજ્ઞા માનતા નથી તેથી કોપ થાય છે. એક રીતે પોતાના બંધુની સાથે યુદ્ધ કરવું તેથી મનમાં લજજા આવે છે, પણ બીજી બાજુ સર્વ શત્રુઓને જીયાવગર આ ચક શસ્ત્રાગારમાં પ્રવેશ કરતું નથી. વળી જેની આજ્ઞા પિતાના ઘરમાં ચાલે નહીં, તેની બહાર શી રીતે ચાલે એ અપવાદને હેતુ છે અને અનુજ બંધુની સાથે યુદ્ધ કરવું તે પણ અપવાદનું કારણ છે, એમ બંને તરફ અપવાદ છે.” ભરત ચક્રીનાં આવાં વચન સાંભળીને તેમના ભાવને જાણનારા મંત્રીએ સમય જાણું કહ્યું કે, “હે રાજા ! તે તમારે અનુજ બંધુજ તમારા આવા વિચાર સંકટને દૂર કરશે. વડિલ જે જે આજ્ઞા કરે છે તે લધુજને કરવી જોઈએ એ સામાન્ય ગૃહસ્થને પણ આચાર પ્રવર્તે છે; માટે પ્રથમ દૂતદ્વારાએ તેને આજ્ઞા માનવાનું કહેવરાવે. હું ધારું છું કે હાથી કમળના બંધનને ગણકારે નહીં તેમ તે તમારી આજ્ઞા માનશે નહીં, એટલે તેના અવિનયથી તમે તેની ઉપર જે પ્રતિકા ૧ ભાઈ. For Private and Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ જ છે.] બાહુબલિસંબંધી વિચાર, અને દૂતને આજ્ઞા. ૧૨૩ કરશે તેથી વિજય મેળવવાની ઈચ્છાવાળા એવા તમારી ઉપર લોકાપવાદ લાગશે નહીં.” મંત્રીનાં આવાં વચન સાંભળી ભરતરાજાએ નીતિ જાણનાર અને વાચાળ એવા સુગ નામના દૂતને શિક્ષા આપી બાહુબલિ પાસે મોકલ્ય. પોતાના સ્વામીની શિક્ષા ગ્રહણ કરીને જાણે રાજાને મૂર્તિમાન ઉત્સાહ હોય તે સુવેગ દૂત વેગવાળા રથ ઉપર આરૂઢ થઈ વેગથી ચાલ્યો. સાર સાર સૈન્યને સાથે લઈ માર્ગમાં ચાલતાં સુવેગે શત્રુઓની જેમ થતાં અપશુકનને જરા પણ ગણ્યાં નહીં. કાર્યસિદ્ધિમાં વિપરીત એ ગધેડે ડાબો થઈ ભસ્મના સ્થાનમાં રહી દિશાના મુખને દગ્ધ કરતો ભૂંકવા લાગે, દૂતના મુખમાં ધૂળ નાખતો પવન સામે વાવા લાગે અને કાળદંડના જેવો ઉદંડ કૃષ્ણસર્પ તેની આડો ઉતર્યો. આવા અપશુકનને જાણતો છતો પણ દૂત વેગથી આગળ ચાલ્યો. કેમકે તેવા પુરૂષે પ્રભુના કાર્યને માટે કટિ પણ વિલંબ કરતા નથી. જડ પુરૂષના ચિત્તની પેઠે તેને રથ સમાન માર્ગમાં પણ ખલના પામવા લાગે અને તેનું વાચન વામપણું સૂચવતું ફરવા લાગ્યું. આવી રીતે થતાં માઠાં શુકનોએ પગલે પગલે વાર્યા છતાં પણ તે દૂત ક્ષુદ્ર જંતુઓએ ભરપૂર એવા અરણ્યમાં અનુક્રમે પહે . કોઈ ઠેકાણે યમરાજની જેવા દંડને ધારણ કરનારા કિરાત લેકેને, કોઈ ઠેકાણે હરિતઓને નાશ કરનારા ચઠીની જેવા રાતા લેાચનવાળા સિંહને, કોઈ ઠેકાણે હસ્તીઓએ ઉભૂલીને ભાંગી નાખેલા પર્વતના બાહુ જેવા વૃક્ષોને, કોઈ ઠેકાણે વિચિત્ર કાયાવાળા ચિત્તાને અને ડુક્કરના ટેળાઓને, અને કોઈ ઠેકાણે બુબારવ કરતા પરસપર યુદ્ધ કરતા અને સાત્વિકને પણ ભય આપતા દુષ્ટ પ્રાણુઓને અવલોકન કરતાં કરતાં સુવેગે કાળરાત્રિને પ્રીતિ આપનારું અને જાણે મૃત્યુનું લીલાગૃહ હોય તેવું તેમજ વૃક્ષોની ગાઢતાથી આદિત્યના પ્રકાશને અંતરિત કરનારું તે વન ઉલ્લંઘન કર્યું. ત્યાંથી આગળ ચાલતાં ભરતક્ષેત્રના છ ખંડથી જાણે જુદે ખંડ હેય તેવા અને અખંડ લક્ષ્મીના રથનરૂપ તેમજ ઇંદ્રના નિવાસ જેવા બહુલી દેશમાં આવ્યું. ત્યાં રથાને સ્થાને સુંદર ગેપીઓએ ગાયેલા શ્રીયુગાદિ પ્રભુના ગુણગ્રામ તેણે ગામેગામ સાંભળ્યા. નગર અને ગ્રામના સીમાડામાં વર્ણન થતું બાહુબલિને ત્રણ ભુવનમાં સર્વથી શ્રેષ્ઠ એવું બળ તેના સાંભળવામાં આવ્યું. બાહુબલિશિવાય જગતમાં બીજા રાજાને નહીં જાણનારા અને લક્ષ્મીથી કુબેર જેવા તેમજ શરીર મહાશોભાયમાન લેકોને તેણે જોયા; વળી જાણે પર્વતના શિખરો હેય તેવા ધાન્યના શુક જારી રીતે થતા લાગે અને For Private and Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લો. રાશિને અને સર્વત્ર ફળફૂલવાળા સુંદર વૃક્ષાને અવલેાકી તે હ્રદયમાં ચમત્કાર પામી ગયા. અનુક્રમે વેગથી ત્રણ લાખ ગામનું ઉલ્લંધન કરી સુત્રેગ દૂત બાહુબલિની નગરી તક્ષશિલામાં આવી પહોંચ્યા. એ નગરી અદ્ભુત પ્રભુના અને ધનાઢય લેાકાના અતિ ઊંચા મહેલાની ધ્વજાવડે વીંજાઈ રહી હતી; તેમાં રહેલી લક્ષ્મીને ગ રમી લાગવાથી જાણે પરસેવા થયા હોય તેમ મુક્તાફળની શ્રેણિ જ્યાં ત્યાં રહેલી હતી; અને કુબેરની જેવા સામંત લૉકેાની લીલાવડે મનેહર હતી. એવી અક્ષિણ સંપત્તિવાળી એ નગરી જાણે ઇંદ્રપુરી ઢાય તેવી તેના જોવામાં આવી. અશ્વ ખેલાવવામાં ખેઢવગર પ્રવર્ત્તતા ક્ષત્રીઓનું અવલાકન તેના નેત્રને હર્ષ આપી ચિત્તમાં ભય પમાડવા વાગ્યું. ચૌટામાં રહેલા અર્હમદ્ર સમાન વ્યાપારીઓના પુત્રોને જોતા જોતા સુવેગ અનુક્રમે બાહુબલિના સિંહદ્વાર પાસે આવ્યો. ત્યાં રલનાં કિરણેાથી ચલવગર આકાશને ચિતરતા, કૃત્રિમ અને અકૃત્રિમ સિંહાની અને હાથીઓની મૂત્તિઓથી ભયંકર લાગતા, આયુધ ખેંચી હાથમાં રાખીને નિરંતર સજ્જ રહેનારા રાજપુરુષાએ આશ્રિત, બીજાના પડછાયા દેખીને પણ આદર આપનારા દ્વારપાળાએ સેવેલા, કાઈ કાઈ ઠેકાણે કસ્તુરીની જેમ ઝરતા ભૃગમદથી વિચિત્ર લાગતા, કાઈ ઠેકાણે ધાડાઓની ખરીએથી શત્રુઓના વક્ષસ્થળની પેઠે ખુંદાએલા અને રવગૅમંડપની જેવા મંડપેાથી મંડિત, અતિ સુંદર રાજપ્રાસાદ તેના જોવામાં આવ્યો. સુવેગ તે રાજમહેલની નજીક આવ્યે એટલે દ્વારપાળાએ ક્ષણવાર તેને અટકાબ્યો. પછી રાજાની આજ્ઞા મેળવી આવેલા છડીદારની સાથે તેણે રાજસભામાં પ્રવેશ કર્યો. ત્યાં સિંહાસનપર બેઠેલા બાહુબલિ તેના જોવામાં આવ્યા. હજારા મુગઢબંધ તેજસ્વી રાજાએ, મેરૂપર્વતની ફરતા શિખરાની જેમ તેની ઉપાસના કરતા હતા. કિરણાથી સૂર્યની જેમ ઉત્તમ શૃંગાર ધરનારા અને જાણે મૂર્તિમાન્ ઉત્સાહ હાય તેવા કુમારાથી વીરવ્રતની જેમ તે પરવરેલા હતા. રસમય ભીંતના મણિમય સ્તંભામાં તેનાં પ્રતિબિંબ પડવાથી જાણે એક શરીરમાં ખલ નહીં સમાવાથી અ નેક મૂર્ત્તિવાન થયા હાય તેમ અદ્ભુત દેખાતા હતા. મુખરૂપ કમળની ઉપર સુવર્ણ કમળની શંકાથી જાણે બે હંસ આવ્યા હોય તેવા બે ચામરા, સ્વર્ગની સ્ત્રીએ જેમ ઇંદ્રને વીંજે તેમ વારાંગનાએ તેને વીજતી હતી. સુંદર વેષવાળા અને સુવર્ણની છડીને ધરનારા છડીદારો તેની પાસે નમન કરતા રાજાનું નામ લઈને વર્ણન કરતા હતા અને પેાતાના તેજથી સર્વ જગતને તે તૃસમાન ચિંતવતા હતા. ૧ છાતી. ૨ મહાન કાર્ય કરવાનું નિયમ લીધેલ પુરૂષવિશેષ. For Private and Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૪ થો.] સુવેગ દૂતને બાહુબલિસાથે મેળાપ. ૧૨૫ - આવા અપૂર્વ ક્ષાત્રતેજવાળા બાહુબલિને જોઈ પ્રથમથી જ ક્ષેભ પામી ગયેલા સુવેગે આકૃતિ સંકોચીને તેમને પ્રણામ કર્યો. પછી બે હાથ જોડી મસ્તકે લગાડી તેમના મુખ તરફ દૃષ્ટિ નાખી એટલે બાહુબલિએજ સંજ્ઞાથી તેને આસન બતાવ્યું અને બતાવેલા આસન ઉપર સુગ બેઠા. પછી પ્રતિધ્વનિથી સભાની દિવાલેને શબ્દાયમાન કરતો બાહુબલિ ગંભીર વાણીથી બેલ્ય–“હે દૂત! મારે પિતાસમાન પૂજ્ય એવા આર્ય ભરત કુશળ છે ? અમારી કુળનગરી અધ્યામાં સર્વત્ર શાંતિ છે? પિતાશ્રીએ ચિરકાળ લાલન પાલન કરેલી સર્વ પ્રજા કુશળ છે ? આર્ય ભરત છ ખંડ ભારતને વિજ્ય કરવામાં અખંડિત રહ્યા છે ચોરાશી લાખ રથ, હાથી અને ઘડાઓ દિગ્વિજ્યમાં અબાધિત રહ્યા છે. સર્વ રાજાઓને નિર્વિધ્રપણું વર્તે છે? પૃથ્વીપર બીજા કોઈને કોઈ પ્રકારની પીડાતો થયેલી નથી?” આ પ્રમાણે કહીને બાહુબલિ વિરામ પામ્યા એટલે તેમની વાણીથી ભ પામ્યું હોય તેમ સુવેગ કાંઈક વિચારી પ્રણામ કરીને બોલ્યો. “જેના પ્રસાદથી બીજાઓની પણ કુશલતા થાય, તેવા તમારા જે બંધુની કુશલતામાં પૂછવાનું શું છે? જેના અધિપતિ તમારા જયેષ્ટ બંધુ છે એવી વિનીતા નગરીમાં જિનવાણમાં જેમ સંશય ન હોય તેમ લેશમાત્ર પણ વિઘ ક્યાંથી હોય? જેના શત્રુઓને ચક્રરત પોતાની મેળે ભેદીનાખે છે તેવી વિનીતા નગરીની પ્રજાનું સર્વદા કુશબજ સંભવે છે. છ ખંડ વિજય કરવામાં એ ભરતરાજાની સામે ઉભા રહેવાને પણ કોણ સમર્થ હતું? કારણ કે સુર, અસુર અને મનુષ્ય સર્વ તેની સેવા કરે છે. તે મના અશ્વ, રથ અને હસ્તીઓને પણ કોણ વિધ્ર કરી શકે? કારણ કે ત્રણ લોકને વિજય કરવામાં સમર્થ એવા ભરત રાજા તેઓના રક્ષણ કરનાર છે. આ પૃથ્વીપર બીજાઓના પણ જેને જેના અધિપતિ ભરત રાજા છે, તેઓને સૂર્ય છતાં કમળની જેમ ગ્લાનિ થવી કેમ સંભવે ? હે મહારાજ ! લાખ ય, રાજાઓ, વિદ્યાધરો અને દેવતાઓથી તે સેવાય છે તથાપિ પિતાના બાંધવ વગર તે ખુશી થતા નથી. સવિદેશમાં ભમતાં તેમણે કઈ ઠેકાણે પણ જ્યારે પિતાના બંધુને જોયા નહીં ત્યારે તે વિશેષ ઉત્કંઠાથી પિતાના બંધુઓને ચહાવા લાગ્યા. દિગ્વિજ્યમાં અને બાર વર્ષ સુધી થયેલા રાજ્યાભિષેક મહોત્સવમાં પણ નહીં આવેલા પિતાના બંધુઓને મળવા માટે તે ઘણું ઇચ્છા કરતા હતા, તેવામાં બીજા બંધુઓએતો કાંઈ ચિત્તમાં વિચારીને પૂજ્ય પિતાશ્રીની પાસે નિઃસંગપણું પ્રાપ્ત કરવા માટે વ્રત ગ્રહણ કર્યું, અને તેઓ તો નિઃસ્પૃહ અને પિતાના શરીરમાં પણ અપેક્ષા રહિત થઈ જેમ આ ત્માને સુખ ઉપજે તેમ વર્તવા લાગ્યા તેથી તમને મળવાની ઉત્કંઠા ધરીને ભારત For Private and Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૬ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લો. 6 શ્વરે મને અહીં મેાકલ્યા છે, માટે તમે સત્વર ત્યાં પધારીને તમારા સમાગમનું સુખ તેમને આપેા; કારણ કે બંધુવગરનું રાજ્યસુખ દુ:ખ જેવું છે. કુલીન પુરૂષાને પેાતાના જયેષ્ઠબંધુ પિતાસમાન પૂજ્ય છે, તેથી તેને નમવાથી તમારા માનની સિદ્ધિ ઉલટી વિશેષ થશે. તેમની સેવા કરતાં તમને જરાપણ લજ્જા પ્રાપ્ત થાય તેમ નથી, કારણ કે તે ભરત ચક્રવર્તીના ચરણને દેવતાઓ પણ નમસ્કાર કરેછે. વળી આટલા દિવસ સુધી હું આગ્ન્યા નહીં અને હવે કેવી રીતે અવાય એવી શંકા જરા પણ તમે કરો। નહીં, કારણ કે એ જ્યેષ્ઠબંધુ કનિષ્ઠબંધુના અપરાધને સહન કરશે. હે વિભુ ! તમારા સમાગમના સુખથી અને તમારી ઉપરના વાસલ્યભાવથી તે તમને વિશેષ રાજ્યસમૃદ્ધિ આપશે અને વળી સર્વ પ્રકારના કષ્ટથી બચાવશે. પછી ઇંદ્ર અને ઉપેંદ્રની જેમ તથા બે અશ્વિનીકુમારાની જેમ તમે બંને ભાઈ મળી જઈને શત્રુઓના હૃદયમાં શલ્યરૂપ થઈ સાથે રાજ્ય કરો. હે રાજા ! એ મારા બંધુ છે’ એમ ધારી તમે નિર્ભય થશે નહીં, કારણ કે ગવિંછને શિક્ષા કરનારા રાજધર્મ અતિ ભયંકર છે. વળી તમારા આવવાથી ચાડી કરનારા દુષ્ટ પુરૂષાનાં વચન વરસાદ વર્ષવાથી નઠારા જોષીએ કહેલા અવૃષ્ટિના વચનની જેમ વ્યર્થ થઈ જશે. તે ભરતનું બીજું સૈન્ય તે એક તરફ રહ્યું, પણ તેને સુષેણ નામે એક સેનાપતિ છે, તે જ્યારે હાથમાં દંડરલ લઈ રણભૂમિમાં આવે, ત્યારે તેને કાણ સહન કરી શકે તેમ છે? પાંખેાવાળા પર્વતાની પેઠે તેમના ચેારાશી હજાર હાથીએ જ્યારે રણમાં આવે, ત્યારે તે કાનાથી સહન થઈ શકે તેમ છે! તેટલાજ ધોડાઓ જ્યારે સમુદ્રના તરંગની જેમ ઉન્નેલ થઇ રણભૂમિમાં પ્રસરે ત્યારે તેને "કાણ સ્ખલિત કરી શકે ! તેના સૈન્યની તેા શી વાત કરવી પણ માત્ર એકલા ભરત ચક્રીના યુદ્ધને સહન કરવાને ખલવાન ઇંદ્ર પણ સમર્થ નથી. વળી ઇંદ્ર પણ જેને પેાતાનું અર્ધું આસન આપે છે એવા જ્યેષ્ઠ બંધુ ભરતને નમન કરતાં તમને શી લજ્જા આવે છે? હે રાજેંદ્ર ! વધારે શું કહું પણ જો તમારે રાજ્ય અને જીવિતની ઇચ્છા હૈાય તે ત્યાં આવી ભરત રાજાના ચરણકમળની સેવા કરી.” આવાં સુવેગનાં વચને સાંભળી ખળવાન્ બાહુબલિ પેાતાના ખભા ઉપર દૃષ્ટિ નાખતાં અને રાતા લોચન કરતાં બાલ્યા—“ અરે દૂત ! તું વાચાળ અને પેતાના સ્વામીનું કાર્ય કરનાર છે તે સત્ય છે, કારણ કે તું પરસ્થાને આવીને પણ આ પ્રમાણે બાલી શકે છે. એ ભરત રાજા મારે સેન્ય છે, તેમાં કાંઈપણ સંશય નથી, જ્યેષ્ઠબંધુ પિતાની જેમ પૂજ્ય છે એવા કુલીન પુરુષોના ક્રમ છે, તેપણુ For Private and Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૭ સર્ગ જ છે.] બાહુબલિ અને સુવેગ દૂત વચ્ચે થયેલી તડાતડી. ખરી વાત છે; પણ જે મેટે હેય તે મોટાપણે વર્તે તે કનિષ્ઠ પુરુષે સેવવા ગ્ય છે, પણ મટે છતાં મોટાઈથી ન વર્તે તે તેની સેવા કરવી યુક્ત નથી. જે ભરતે છળ કરી પિતાના લધુ બંધુઓનાં રાજયે પડાવી લીધાં, તે ભારતનું શ્રાપણું કેવું અને તેને માટે સ્નેહરસ પણ કે! તે પિતાશ્રીના પુત્રો કાંઈ રણભીરૂ નહતા. પણ જયેષ્ઠબંધુની સાથે કલહ કરવાને તેઓ લજજા પામતા હતા. જયેષ્ઠબંધને તો લજજા નથી આવતી પણ આપણને લજજા આવે છે, એવું ધારીને તેઓએ પૂજય પિતાની પાસે દીક્ષા ગ્રહણ કરી છે. વળી જેઓને અધિક રાજ્ય મેળવવાની ઈચ્છા હોય તેઓ તે તેની સેવા કરે, પણ પિતાશ્રીના આપેલા રાજયથી હું તો સંતુષ્ટ છું, તો હું તેની શા માટે સેવા કરું ? પિશન લેકે મારે કયો દેષ તેની પાસે સૂચવશે ? કેમકે ઉલટી બંધુના રાજયને ગ્રહણ કરતાં તે ભારતની મેં ઉપેક્ષા કરી છે. મેં શું તેનાં કોઈ પ્રામાદિક ભાંગ્યાં છે કે જેથી તે મારા અપરાધની ક્ષમા કરશે. વળી પિતાજી શ્રી રુષભ ભગવંતને તે જયેષ્ઠ પુત્ર છે એવું ધારીને ઇંદ્ર તેને અડધું આસન આપે છે, તેમાં કાંઈ ભરતને પ્રભાવ નથી જયારે હું રણભૂમિમાં આવું, ત્યારે તેનું સૈન્ય, સુષેણ, ચક્ર અને ભરત–એ સર્વ કોણ માત્ર છે? મારી પાસે એ સર્વ વ્યર્થ છે. એકદા બાલ્યાવસ્થામાં અશ્વક્રીડા કરવા માટે અમે ગંગાને કાંઠે ગયા હતા, તે સમયે મેં તેને આકાશમાં ઉછાળ્યું હતું અને દયા આવવાથી પાછો ઝીલી લીધું હતું, તે બધું હમણાં રાજયમદથી તે ભૂલી ગયે હશે ! તેથી જ તે દુરાશયે તારા જેવા દૂતને મારી પાસે મોકલ્યા છે. જયારે હું યુદ્ધ કરવા આવીશ ત્યારે મૂલ્યથી ખરીદ કરેલા સર્વ સૈનિકે નાશી જશે અને કેવળ ભરતને જ મારા ભુજદંડના બળની વ્યથા સહન કરવી પડશે. માટે અરે દૂત ! તું અહીંથી શિધ્ર ચાલ્યો જા, કેમકે નીતિવાન રાજાઓને દૂત અવધ્ય છે. તે ભરતજ અહીં આવીને પિતાના દુર્નયનું ફળ ભોગવે.” આવી માત્ર ગંભીર વાણીથી અંતઃકરણમાં ચમત્કાર પામેલ સુવેગ દૂત માત્ર પિતાનું જીવિત લઈને આસન પરથી હળવે હળવે ઉભે થે. કઈ દિશામાં જાઉં ? એમ ચપળ દૃષ્ટિએ જોતે જે તે ભયવડે પગે ભરાયેલા વસ્ત્રથી અળના પામવા લાગે. ઉંચાં ઉગામેલાં અસ્ત્રોવાળા કુમાર અને રાજાઓથી રખે પિતાને આત્મા હણાય નહીં એમ માનતો તે ધીમે ધીમે સભામાંથી બહાર નીક અને ભય પામેલ વાનર જેમ વૃક્ષ પર ચડી જાય તેમ જીવિતને જાણે શરીરધારી મને રથે ૧ ચાડીઆ. ૨ રાજ્યનીતિ એવી છે કે દૂતને માવો ન જોઈએ. For Private and Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લો. હોય તેવા રથ પર એકદમ ચડી ગયે! તે વખતે લેકે આ પ્રમાણે વાત કરવા લાગ્યા. કેઈએ કહ્યું “આ કોઈ નો માણસ સભામાંથી નીકળે જણાય છે, હું ધારું છું કે તે ભરત રાજાને દૂત હશે.” ત્યારે બીજે પુછયું “શુ બાહુબલિ શિવાય બીજે કઈ પૃથ્વીમાં રાજા છે ? ” પહેલાએ ઉત્તર આપે કે “બાહુબલિને જયેષ્ટબંધુ અને ઋષભ પ્રભુને પુત્ર ભરત નામે રાજા છે.' બીજે બે કે ત્યારે તે આટલો વખત થયાં કયા દેશમાં ગયે હતે ?” પહેલે બે કે “તે ચકવ હેવાથી છ ખંડ ભરતને વિજય કરવા ગયે હતે.” બીજાએ પૂછ્યું કે “તેણે બાહુબલિ પાસે આ દૂત શામાટે મેક હશે ?' પહેલાએ કહ્યું કે, “પિતાની સેવા કરવાને બોલાવવા મોકલ્યું હશે.' બીજે બે કે “શું ત્યારે તેને એક ઉંદર જેવો પણ મંત્રી નહીં હોય કે જે આવું કામ કરતાં વાર નથી ?' પહેલાયે કહ્યું કે “તેને સેંકડો મંત્રીઓ છે પણ સર્વે તેને આ કામમાં ઉલટી પ્રેરણા કરે છે.' બીજે બેલ્યો કે “આતો સુતેલા સિંહને દંડના ઘાતથી જગાડે છે, પણ પ્રાયે બુદ્ધિ ભાગ્યને જ અનુસરે છે. આ પ્રમાણે નગરજનોના મુખમાંથી નીકળતા વાર્તાલાપને સાંભળતો સુવેગ વેગવાળા રથવડે નગરની બહાર નીકળે. સુભટની ભુજાના આસ્ફોટથી, વિવિધ આયુધોના નચાવવાથી અને વિર કેના સિંહનાદથી તેના રથના ઘોડા ભડકવા લાગ્યા. એ પ્રમાણે જયારે તે નગરની બહાર આવ્યું, ત્યારે સિંહના મૂળમાંથી મુક્ત થયેલા અને કઈ દિશામાં જવું એમ સંભ્રમ પામી ગયેલા મૃગની પેઠે તેને કઈક જીવિતની આશા ઉત્પન્ન થઈ. પુરે પુરે અને ગામે ગામે વૈરની વાર્તા સાંભળીને તે વાતને આદર કરતા, ભુજાના મદથી ગર્વ ધરતા અને શસ્ત્રોને ઉગામતા વીરપુરૂષોને જોઈને તેને મજ રણની ઉત્કંઠાથી હાથમાં શસ્ત્ર લઈને ઉઠેલા બાલકને જોઈને સુવેગ પિતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે “અહીં આવા બાળકો પણ યુદ્ધ કરવાની સ્પૃહા કરે છે, તે શું આ તે ભૂમિને ગુણ હશે કે બાહુબલિને ગુણ હશે? મને એમ જણાય છે કે જેવા રાજા હોય છે તેવી પ્રજા થાય છે, તેથી પિતાના સ્વામીના બળના મહામ્યથી જ આ સર્વે ઉત્સાહ ધરે છે.” આગળ ચાલતાં પિતાના સ્વામીના બળના અતિશયપણાથી બીજાની અવજ્ઞા કરનારા લોકો પાસેથી ભરતરાજાની સાથે થનારા વિગ્રહની હાંસી થતી તેણે સાંભળી. વળી કેટલાકને પિતાના રાજાના તેજની જેમ હથી આરોને તેજી કરતા, કેટલાકને અને દોડાવતા, કેટલાકને રથને સજજ કરતા, કેટલાકને જંગમ મહેલની જેવા તંબુઓને તૈયાર કરતા અને કેટલાકને કવચ્ચે તથા શિરસ્ત્રાણને દૃઢ કરતા જોયા. આ પ્રમાણે જેતે For Private and Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૪ થશે. ] ભરતસમ્મુખ દૂતનું નિવેદન. ૧૨૯ તથા બાપે માર્યું વેર હેય તેમ ત્યાંના લોકોએ વિકટ નેત્રોના કટાક્ષોથી અવલોકન કરાતો તે દૂત ચાલતો ચાલતો અનુક્રમે એક અટવીમાં આવ્યું. ત્યાં પણ પર્વતના રાજાઓ બાહુબલિ ઉપર ભક્તિવાળા, યુદ્ધ માટે સજજ થતા અને અસ્ત્ર ઉગામતા તેના જોવામાં આવ્યા. તેવું જોઈ લેકાપવાદથી ભીરૂ એ તે દૂત તે બન્ને ભાઈઓનું પરસ્પર વૈર થવાના હેતુને હૃદયથી નિંદવા લાગ્યું. “અહા! ચક્રવર્તીને શી ન્યૂનતા છે જે આ બાહુબલિ પાસેથી સેવાને ઇચ્છે છે. અમોએ પણ કેસરી સિહની જેમ તેને ફગટ ચડાવે.' આ પ્રમાણે વિચારતો સુવેગ વેગવાળા રવિડે કેટલેક દિવસે પિતાના સ્વામીના દેશમાં સુખે આવી પહોંચ્યા. તે વખતે ત્યાં લેકમાં થતી આ પ્રમાણેની વાતે તેણે સાંભળી કે “હે લેકે ! સર્વે પિતપતાનાં સ્ત્રી છેકરા વિગેરે લઈ અનાદુરપણે સત્વર કિલ્લામાં જાઓ, કેમકે વિશ્વ આવ્યા પહેલાં ચેતી જવું સારું છે. ધાન્ય અપવું હોય તો પણ તેને લણી લ્ય અને તેને પૃથ્વીની અંદર દાટી રાખે, કારણ કે તેમ કરવાથી સર્વથા નાશ નહીં થાય. અથવા છોકરા વિગેરેની શી ચિંતા કરવી, અત્યારે તો આત્મરક્ષા કરવી પણ મુશ્કેલ છે; કેમકે બાહુબલિ આગળ ક્રોધ પામતાં દુર્ગનું બળ પણ શા કામનું છે.” આવી લોકવાર્તા સાંભળીને સુવેગ વિચારમાં પડ્યો કે શું આ વાર્તા મારાથી પણ ઉતાવળી અગાઉથી અહીં આવી પહોંચી કે જેથી આ લેકે તેને માટે આટલો બધે ભય બતાવે છે. આ પ્રમાણે વિચારતે સુગ બાહુબલિનાં વચનને સંભારતો વેગે કરી અને ધ્યામાં આવ્યું અને તરતજ ભરતચક્રીની પાસે આવી તેમને પ્રણામ કર્યો. પછી ભક્તિથી બે હાથ જોડી સંદેશાને લાવનારા નૈમેષી દેવની જેમ તેમની આગળ બેઠે. ચક્રવર્તીએ હસતાં હસતાં સુવેગને નેહપૂર્વક પૂછયું કે-“હે સુગ ! તું વેગથી કેમ આવ્ય, મારો બધુ બાહુબલિ તે કુશળ છે ? એ મારે બંધુ મદગંધી હાથીની પેઠે બીજાના જોરાવરપણાને સહન કરતો નથી, મેં બાલ્યાવસ્થામાં ક્રીડા કરતાં ઘણી વાર તેની પરીક્ષા કરી છે.” આવાં ભરતચક્રીનાં વચન સાંભળી સુગ પ્રણામ કરી બોલ્યો. “સ્વામી ! આ પૃથ્વીમાં બાહુબલિનું અકુશલ કરવાને કણ સમર્થ છે? પ્રથમ મેં તેમને સામવાક્યથી હિત સમજાવ્યું, પછી બીજા ઉપાયે પણ કહી બતાવ્યા, તથાપિ તેણે કાંઈ પણ માન્યું નહીં. જયારે પખંડના વિજયને પ્રસંગે સુષેણ સેનાપતિ, સૈન્ય અને ચક્કર વિગેરેનું વર્ણન ૧ કિલ્લાનું. ૨ માઠું, ભૂંડું. ૩ સમતાનાં ઠંડાં વાક્યો. - 19 For Private and Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લો. કર્યું, ત્યારે તો તેણે અવજ્ઞાથી જાણે સાંભળ્યું જ ન હોય તેવો ભાવ બતાવ્યો. છેવટે તેણે પિતાના ખભા ઉપર દૃષ્ટિ કરી કહ્યું કે, “હે દૂત ! ચાલ્યું જા, અને તારા સ્વામીને રાજ્ય તથા જીવિતના લાભને માટે અહીં મોકલ.” હે વિભુ! વિશેષ શું કહું, તેના રાજ્યના સિમાડામાં વસતા સર્વ લેકે પણ તેની ઉપર સંપૂર્ણ અનુરાગી છે અને તેઓ પિતાનું જીવિત આપીને પણ તેની રાજયલક્ષ્મીની રક્ષા કરવા ઇચ્છે છે. તમારી સાથે વૈરની વાર્તા સાંભળી રણ કરવાને તેઓ વિશેષ ઉત્સાહ ધરે છે. પોતાના સ્વામીની શક્તિથી ઉત્પન્ન થયેલા ગુણે તેવાજ હોય છે”. દૂતનાં આવાં વચન સાંભળીને ભરત રાજાએ કહ્યું કે “મારો નાનો ભાઈ બાહુબલિ શત્રુરૂપ તૃણમાં અગ્નિરૂપ છે તે હું જાણું છું. હું તેની સાથે યુદ્ધ કરીને કઠેર વિરોધ કરીશ નહીં કારણ કે સર્વ દેશોમાં ફરીએ તે પણ પિતાને બંધુ કોઈ ઠેકાણે મળતો નથી. પુરૂષ સંપત્તિ, રાજય અને બીજું બધું સર્વ ઠેકાણે મેળવે છે, પણ ભાગ્યવિના સહોદર ક્યાંઈ પણ મળતું નથી. જેવું દાનવગરનું ધન, નેત્રવગરનું મુખ અને અમાત્ય વગરનું રાજ્ય વૃથા છે, તેવી રીતે બંધુવગરનું આ વિશ્વ બધું વૃથા છે. જે ધન કે જીવિત બંધુના ઉપકારને માટે કે રક્ષણ માટે ઉપયોગી થતું નથી, તે ધન નિધન છે અને જીવિત અજીવિત છે. જે મંદિરમાં ગોત્રઘાતથી પ્રાપ્ત થયેલી લક્ષ્મી વિલાસ કરે છે, તે લક્ષ્મીને પતિ પતિત છે અને તે રાજતેજ પણ શોભતું નથી. “આ નિઃસત્વ છે એમ લેકે કદિ મને હસે તે ભલે હસે, તથાપિ હું એ નાના ભાઈની સાથે યુદ્ધ કરીશ નહીં.” આવાં ભરત રાજાનાં વચને સાંભળી સુષેણ સેનાપતિ જે બાહુબલિએ કરેલી પિતાની નિંદાથી અંતરમાં ક્રોધ પામેલ હતું, તે માટે ઉત્સાહ ધરી, ધીર અને ગંભીર વાણીથી બે, “નરેશ્વર ! શ્રીયુગાદિ પ્રભુના પુત્ર થઈને તમને ક્ષમા કરવી ઘટે છે વળી આવી રીતે ક્ષમા કરવાથી તમારે બાંધવ નેહાણ - અપૂર્વ જણાઈ આવે છે. તથાપિ અત્યારે તે તમારો સ્નેહ એક હાથે તાળી પાડ્યા જેવો જણાય છે. કારણ કે તમે તેની ઉપર સ્નેહ ધરાવે છે અને તે તમારી ઉપર દ્વેષ રાખે છે. મહારાજા ! પિતાને સહદર હોય પણ જો તે આજ્ઞાને ભંગ કરતો હોય તે રાજાએ તેની ઉપેક્ષા કરવી નહીં, કારણ કે રાજાએને જનાની જેમ પોતાની આજ્ઞા જ સર્વત્ર તેજને કરનારી છે. પોતાના રા ૧ લડાઈ ૨ બંધુ, ભાઈ ૩ મરણ. For Private and Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૪ થે.] ભરત રાજાનું લડાઈને માટે પ્રયાણ. ૧૩૧ જયથી કૃતાર્થ થયેલા હોય તે પણ જે રાજાએ દિગ્વિજય કરે છે તે લેભથી નથી કરતા પણ માત્ર પોતાના તેજની વૃદ્ધિને માટે જ કરે છે. શુભ પરિણામને ઇચ્છનારા પુરૂષે બંધુરૂપી શત્રુની પણ ઉપેક્ષા કરવી નહીં, કેમકે રેગ પિતાના અંગથી ઉત્પન્ન થયેલો હોય છે, તે પણ તે વધી જવાથી મૃત્યુ પમાડે છે. હે રાજા! જયાંસુધી સૈન્યની રજથી સૂર્યમંડલ નિસ્તેજ થશે નહીં ત્યાં સુધી એ બાહુબલિ નિસ્તેજ થઈ પિતાના દેશને છોડશે નહીં. જ્યાં સુધી તમારા હસ્તિસેન્યના ભારથી ધરા નમશે નહીં ત્યાં સુધી માનવડે ઉન્નત થયેલા એ બાહુબલિની કંધરા પણ ન મશે નહીં. માટે હે રાજા! આ કાર્યમાં આપે જરા પણ વિલંબ કરો ઘટિત નથી, છતાં જે આપને શંકા હોય તો નીતિનાં વચનોથી આ સર્વ મંત્રીઓને પૂછી જુઓ.” તે વખતે તત્કાળ જાણે સુષેણનાં વચનના પડછંદા હોય તેમ મંત્રીઓએ પણ રાજાને ઉત્સાહિત કરવાને તે કરતાં જરા વિશેષે કહ્યું, તેથી તરતજ રાજાએ રણકર્મને સૂચવનારી ભંભાનો નાદ કરાવ્યું. તેના નાદથી સર્વ રાજાએ તત્કાળ એકઠા થઈ ગયા. પછી શુભ દિવસે ચક્રવર્તી સ્નાન કરી, શુદ્ધ ઉજવલ વસ્ત્ર પહેરી, ઉત્તમ પુષ્પવડે શ્રીયુગાદિ પ્રભુની પૂજા કરી અને વાંછિત અર્થની સિદ્ધિને માટે પૌષધાગારમાં રહેલા મુનિઓની પાસે જઈ તેમને વંદના કરી; કારણ કે તેમની ધર્મલાભરૂપ આશિષ અધિક સિદ્ધિને આપનારી છે. પછી સારા વષવાળા, આનંદી અને પુરૂષાર્થમાત્રના આભૂષણવાળા ચક્રવર્તીએ નગરની બહાર પર્યતભાગે છાવણ નાખી. ત્યાં લેહચમથી ખેંચાઈને લેહમય પદાર્થ જેમ તેની પાસે આવે તેમ ભંભાનાદથી ખેંચાઈને સર્વ દેશના અને ગામના અધિપતિઓ આવી આવીને મળ્યા. જાણે જંગમ પર્વત હોય તેવા હાથીઓ અને ઘોડાઓ-મનુષ્ય સૈન્યરૂપ સાગરના જાણે તરંગો હોય તેવા દેખાવા લાગ્યા. જાણે જંગમ પર્વતને પ્રવાહ ચાલતો હોય તેમ પોતપોતાના સૈન્યસમૂહ સહિત તેના અધિકારીઓ ભુવનપતિ ભરતની પાસે આવવા લાગ્યા. પછી પ્રયાણ સમયે પતિપુત્રવાળી રમણુઓએ અને કુલીન કન્યાઓએ અખંડ અક્ષતથી મંગળિકને માટે આદરપૂર્વક ચક્રવર્તીને વધાવ્યા, બંદિજનો સ્તુતિ કરવા લાગ્યા, દેવતાઓ સેવા કરવા લાગ્યા. કુલ સ્ત્રીઓ મંગળ ગીત ગાવા લાગી અને મહાજનો તેમનું દર્શન કરવા લાગ્યા. એવી રીતે કૃતાર્થ થયેલા ભરતરાજા રણયાત્રાનો આરંભ કરવાને માટે પ્રાતઃકાળમાં સૂર્ય જેમ ૧ ક. ૨ હાલતો ચાલતો. For Private and Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ શત્રુંજય માહાસ્ય. [ ખંડ. ૧ લે. પૂર્વાચળ પર ચડે તેમ પ્રાતઃકાળમાંજ સુરગિરિ નામના ગજેંદ્ર ઉપર ચડ્યા. એ ગજરત ઘણે ઊંચો હતો, તેમના યશની જેવો ઉજવલ હતો, તેની બન્ને બાજુએ ઝરતા મદવડે કસ્તૂરીની પત્રવત્તિ રચાયેલી હતી. પર્વત, સમુદ્ર અને નદીઓને લીલાવડે ઉલ્લંઘન કરવાને તે સમર્થ હતો અને એક હજાર યક્ષે તેની રક્ષા કરતા હતા. ભરતચક્રી હસ્તીપર આરૂઢ થયા પછી જાણે તેના અંશ હોય, તેવા અનેક વીર પુરૂષ બખ્તર અને શસ્ત્રને ધારણ કરી, હાથી, ઘડા, રથ અને ઊંટ ઉપર આરૂઢ થયા. તે વખતે સંપૂર્ણ ચંદ્રની જેવું, કલ્યાણકળશથી અલંકૃત અને એક હજાર નાગદેવતાઓ વડે રક્ષા કરાતું જયનામનું છત્રરલ બીજા છત્રોને ત્રાસ કરતું ચક્રવર્તાના મતકની ઉપર શેષનાગના મસ્તક પર મણિની જેમ તત્કાળ વિકાસ પામ્યું; અને સુંદર વારાંગનાઓએ ચામર વીંજવા માંડ્યા. પછી ભરતરાજાએ પગના અંગુઠાવડે ગજરતને પ્રેરણું કરી એટલે તે પિતાની ગર્જનાના ધ્વનિથી દિશાઓને બધિર કરતો આગળ ચાલ્યું. તે જ વખતે ભંભાના નાદવડે બ્રહ્માંડને ગર્જવતા, માંગલ્ય વાઘના ઘોષથી ગજેંદ્રના શબ્દોને પોષણ કરતા અને કિરવડે સૂર્યની જેમ સૈન્યવડે પરવરેલા ચક્રીએ પ્રયાણ કર્યું. સૂર્યમંડળના જેવું પ્રકાશમાન ચકરા સહસ્ત્ર આરાને ધારણ કરતું સૈન્યની આગળ ચાલવા લાગ્યું. તે વખતે બંદીજને બોલવા લાગ્યા કે–“દિગ્ગજ ! દંતાને દૂર કરજે; કુલ પર્વત ! સ્થિરતા રાખજે; શેષનાગ ! સારી યષ્ટી જેવા બીજા નાગોની સહાય લેજે; દિશાઓ ! તમે દૂર જજે, પૃથ્વી! તું વિશાળ થજે; આકાશ! સત્વર અવકાશ આપજે; નહીં તે આજે આ ભરતરાજા સૈન્યના ભારથી અને દુંદુભિના ધ્વનિથી તમને ફાડી નાખશે.” આ પ્રમાણે બંદિજનોથી બેલાતા બિરૂદને સાંભળતા અને રથચકન ચીત્કારથી દિશાએને વાચાળ કરતા ભરતરાજા અવિચ્છિન્નપ્રયાણે ચાલવા લાગ્યા. અનુક્રમે સૈન્યના તેજથી સૂર્યને ખજવા જેવો કરતા, રિથર પર્વતાદિકને અસ્થિર કરતા, માર્ગમાં આવતી નદીઓનું શોષણ કરતા, સરોવરને સ્થળ જેવા કરી નાખતા અને ગજેના મદથી પાછા નવા સરોવરો નીપજાવતા, નીચી જમીનને સમાન કરતા, અને “આ માર્ગમાં માર્ગ કરતા, ભરતચક્રી નિત્ય જન યોજનનું પ્રયાણ કરતાં કેટલેક દિવસે બહુલી દેશમાં આવી પહોંચ્યા. ભરતે સૈન્યને માટે આવાસ કરવાને કેટલાએક પુરૂષોને આગળ મોકલ્યા હતા, તેઓએ ચક્રી પાસે આવી હપંથી વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી! જ્ય પામે. અહીંથી ઉત્તર દિશામાં ગંગા નદીને ૧ બહેરી. ૨ લાકડી. ૩ એક જાતને અવાજ. ૪ આગીયા જીવડા. For Private and Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૪ થો.] ભરત રાજાને થયેલું મુનિદર્શન. ૧૩૩ કાંઠે વૃક્ષોની શાખાઓથી સૂર્યને ઢાંકી દેનારું એક મોટું વન છે અને તે વનમાં સુવર્ણ તથા મણિરતમય અને હૃદયને હરે તે પૂજય પિતાશ્રીને એક સુંદર પ્રાસાદ છે. તે પ્રાસાદમાં ઉત્તમ બુદ્ધિવાળા કોઈ વિકલ્ફળમંડન મુનિરાજ હૃદયમાં ધ્યાન ધરતા રહેલા છે. આવાં તે સેવકોનાં વચન સાંભળી, સુકૃતમાં પ્રથમ આદર કરનાર ભરતરાજા આદિ પ્રભુને વંદન કરવા માટે તરતજ તે વનમાં ગયા; અને વિધિ પ્રમાણે જિનેશ્વરને નમી તથા ભક્તિથી પ્રભુનું પૂજન કરી રસમય વેદિકા ઉપર બેઠા. ત્યાં બેસીને આમતેમ જોતાં મુનિને દીઠા એટલે તેમને પ્રણામ કરી નમક્તિસહિત સ્પષ્ટ રીતે ચદી બોલ્યા- “હે મુનિ ! તમે વિદ્યાધર હતા અને મારી સાથે યુદ્ધ કરવાને માટે ઉત્સુક થઈને નમિ વિનમિની સાથે આવ્યા હતા તે મને સાંભરે છે; છતાં હમણાં સર્વ પ્રાણી ઉપર તમારી આવી કરૂણાવાળી વૃત્તિ થઈ છે તો તેવા વૈરાગ્યનું કારણ શું છે? તે કૃપા કરીને કહો.” તે વખતે પિતાના વૈરાગ્યને હેતુ જાણવાની ઈચ્છાવાળા રાજાને મુનિએ કહ્યું કે જયારે હું તમારી સાથે યુદ્ધ કરવા આવ્યો હતો, તે વખતે નમિ, વિનમિ અને હું તમારાથી જીતાયા હતા. તેથી વૈરાગ્ય પામીને તરતજ પુત્રને રાજય આપી પ્રભુની પાસે જઈ અમે વ્રતસામ્રાજય ગ્રહણ કર્યું છે. ત્યારથી આજ દિન સુધી શ્રીયુગાદિ પ્રભુની હું નિત્ય સેવા કરું છું.” “બે લેકમાં સામ્રાજય આપનાર એ પ્રભુને કોણ ન સેવે?' ચક્રવર્તીએ પૂછ્યું. “હમણાં પૂજયપિતા ક્યાં છે?” મુનિએ કહ્યું કે “તે સંબંધમાં એક કૌતુક બન્યું છે તે સાંભળે. અનેક દેવતાઓએ સેવેલા શ્રીયુગાદિ પ્રભુ હાલ શ્રીપ્રભ ઉદ્યાનમાં રહેલા છે. ત્યાં હું પણ સાથે હતે. એક દિવસ અનંતનામના નાગકુમારદેવની સાથે ધરણંદ્ર ત્યાં આવ્યું. તેણે જગદગુરૂને નમીને પ્રશ્ન કર્યું કે, સર્વ દેવતામાં આ અનંતના દેહની કાંતિ અધિક કેમ છે? આ પ્રશ્ન સાંભળી પ્રભુ બોલ્યા–“આજથી ગયે ચોથે ભવે આ અનંત આભીર જાતિમાં ઉત્પન્ન થયે “હતો. તે ઉત્કૃષ્ટ પાપનું પોષણ કરવા માટે નિરંતર મુનિઓને દુઃખ આપતો હતો. “ત્યાંથી મૃત્યુ પામી નરકમાં વિવિધ વેદના ભેગવી, સુગ્રામ નામના ગામમાં કુષ્ટરોગથી પીડિત બ્રાહ્મણ છે. એક વખતે તેણે સુત્રત નામને મારા શિષ્ય મુનિને કુષ્ટ - વાનું કારણ પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું કે “પૂર્વભવે મુનિજનને પીડા કરવાથી તું “કુછી વેચે છે. ઉત્તમ પુરૂષોને મુનિજન આરાધના કરવા ગ્ય છે-કદિ પણ વિરાધવા યોગ્ય નથી. મુનિ તે ક્ષમાવાન્ હેવાથી ક્ષમા કરે, તથાપિ તે દુઃખ આપનારને પછવાડે પાપ લાગે છે. સન્માન કરેલા મુનિ સ્વર્ગાદિક ઉત્તમ ગતિ ૧ વચનમાં નમ્રતા હતી અને ઉચ્ચાર સાંભળી શકાય તેવો હતો. ૨ ભરવાડ. For Private and Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લો. * આપે છે . અને અપમાન કરવાથી મૂળમાં લાગેલા અગ્નિની જેમ તે અનંત કુ“ ને બાળી નાખે છે.”—મુનિએ આ પ્રમાણે કહ્યા પછી તે આભીરે કુષ્ટ નાશ “ થવાના ઉપાય પૂછ્યો, ત્યારે મુનિએ કહ્યું કે “ તું મેટા મનથી શત્રુંજયગિ“ રિની સેવા કર. તે તીર્થમાં રાગદ્વેષરહિત ને સમતારસે યુક્ત થઇને “ રહેવાથી તું પાપકર્મને ક્ષય કરીને રાગથી મુક્ત થઈશ. જેમ ગાઢ તપ“સ્યાવડે વાલેપ થયેલા કર્મથી પ્રાણી મુક્ત થાય છે, તેમ એ પુંડરીક ગિરિની સેવાથી પણ મુક્ત થાય છે. એ તીર્થના માહાત્મ્યથી ત્યાં રહેનારા તિર્યંચા “પણ પ્રાયઃ પાપમુક્ત અને નિર્મળ હૃદયવાળા થઇને સારી ગતિ પાસે છે. એ “ ગિરિરાજના મરણથી સિંહ, અગ્નિ, સમુદ્ર, સર્પ, રાજા, વિષે, યુદ્ધ, ચાર, શત્રુ “ અને મહામારીના ભય પણ નાશ પામે છે. ઉગ્ર તપ, અને બ્રહ્મચર્યથી જે પુણ્ય “થાય, તે શત્રુંજયગિરિમાં પ્રયલવડે રહેવાથી થાય છે. શ્રી વિમલાચલના દર્શન “થવાથી આ ત્રણ લેાકમાં જે કાઈ તીર્થ છે, તે સર્વનાં દર્શન થઇ જાય છે. "" “આ પ્રમાણે મુનિના મુખથી સાંભળીને એ આહિર પુંડરીકગિરિએ ગયા. “ ત્યાં મુનિના કહેવા પ્રમાણે વર્ત્તવાથી અનુક્રમે ઢાખરહિત થઈ ગયા. છેવટે વિશેષ વૈરાગ્યથી અનશન વ્રતવડે મૃત્યુ પામી અદ્ભુત કાંતિને ધારણ કરનાર આ અનંત “ નામના નાગકુમાર દેવ થયેલ છે. વળી તીર્થસેવાના પ્રભાવથી આ ભવથી ત્રીજે “ ભવે સર્વે કર્મના ક્ષય કરી અનંતચતુષ્ટય પ્રાપ્ત કરીને એ દેવ મુક્તિસુખને પામરો,” ' આ પ્રમાણે સાંભળીને તે અનંતનાગ શત્રુંજયગિરિપર ગયા અને હું પણ આગ્રહથી તેની સાથેજ તે તીથૅ આન્યા. ત્યાં અષ્ટાન્તિક મહેોત્સવ કરીને ભક્તિવડે તીર્થનું રમરણ કરતા તે પેાતાને સ્થાને ગયો. “ હે ! આ ત્રણ ભુવનમાં શત્રુંજય જેવું કાઈ ઉત્તમ તીર્થ નથી કે જેના સ્પર્શમાત્રથી વિપત્તિ માત્ર દૂર જાય છે. અનંતનાગના ગયા પછી તીર્થં તીર્થ ક્રતા હું પ્રભુનાં દર્શન કરવાને માટે આ પ્રાસાદમાં આવ્યો છું. અહીં પ્રસંગે તમારાં પણ મને દર્શન થયાં છે. શ્રીખાહુઅલિના પુત્ર સામયશાએ આ યુગાદિ પ્રભુના પ્રાસાદ રચાવ્યેા છે. શ્રીયુગાદિ ભગવાન્ ત્રણ લાકના સ્વામી છે, તેમના તમે પુત્ર છે, તેથી તમારા દર્શનવડે મારે આજ વધારે રમણીકતા પ્રાપ્ત થઈ છે. ’ વિદ્યાધર મુનિની આવી વાણી સાંભળીને શત્રુંજયગિરિનું અને ઋષભ સ્વામીનું મરણ કરી નિર્વેદ' પામેલા ભરતે મુનિને પ્રણામ કર્યાં. મુનિ ધર્મ ૧ સંસારપર ઉદાસીનતા અને કાંઈક ભેદ. For Private and Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ જ છે.] બાહુબલિની લડાઈમાટે તૈયારી. ૧૩૫ લાભરૂપ આશીષ આપીને અન્યત્ર ચાલ્યા ગયા. પછી ભરતે સુંદર વૃક્ષોની ઘટાવડે રમણીય એવા પ્રદેશમાંજ સૈન્યને પડાવ કરાવ્યો. અહીં બહલી દેશના અધિપતિ બાહુબલિએ ભરતને આવેલા સાંભળી પિતાના સિંહનાદ સાથે ભંભાનો નાદ કરાવ્યું. તે નાદ સાંભળીને સૈન્યસહિત ભરતને “હું જિતીશ, હું નિતીશ” એમ પરસ્પર સ્પર્ધા કરતા વીર પુરૂષ વેગથી એકઠા થયા. પિતાનું અંતર્ગત તેજ ઊંચે પ્રકારે બતાવતા તે વિરે શસ્ત્રોને ઉછાળવાથી આકાશને દાંતવાળું કરતા પ્રકાશવા લાગ્યા. બાહુબલિના પક્ષના સર્વ સુભટો તે કઠોર રણુસમયને જાણે ઉત્સવ આવ્યો હોય તેમ ઉત્સાહથી માનવા લાગ્યા. ઉદાર શંગારવાળા અને જાણે મૂર્તિમાન વીરરસ હોય, તેવા ચતુરંગ સૈન્ય સહિત ત્રણ લાખ પુત્રોથી વીંટાએલા, ભંભાના વિનિથી દિશાઓને શબ્દાયમાન કરતા, અને છત્ર તથા ચામરથી વિભૂષિત બાહુબલિ રાજા, શુભ દિવસે મંગળ કરી પોતાને ભદ્ર કરનારા એવા ભદ્રકરણ નામના ઉત્તમ હસ્તી ઉપર આરૂઢ થયા. મોટા અને શોભીતા પરિવાર સાથે ત્યાંથી ચાલી બાહુબલિએ સ્વદેશના પર્યત ભાગે છાવણ નાખી. પ્રાતઃકાલે બાહુબલિએ સર્વ રાજાઓની સંમતિથી પિતાના સિહરથ નામના પુત્રને સેનાપતિ કર્યો, અને પોતે તેના મસ્તક પર રણપષ્ટ બળે; જેથી તે વૃદ્ધિ પામેલા તેજવડે દેવતાની જેવો શોભવા લાગે. મહારાજા ભરતે પણ સર્વ રાજાઓની સંમતિથી પોતાના સૈન્યમાં શત્રુની સેનાને મર્દન કરનાર સુષેણને સેનાપતિ કર્યો. પછી સૈન્યમાં માણસ ફેરવીને સર્વ રાજાઓને અને સૂર્યશા વિગેરે સવાકોટી પુત્રીને પિતાની પાસે લાવ્યા. પછી એક એકનું નામ લઈ, બહુમાનપૂર્વક બેલાવી, વૈમાનિક દેવને ઇંદ્ર શિખામણ આપે તેમ તેમને શિક્ષા આપવા માંડી. “હે વીર પુરૂષ ! તમે દિગ્વિજયમાં સર્વ રાજાઓ, વિદ્યાધરે, દૈત્ય અને દુર્દમ કિરાતોને જીતી લીધા છે, પણ તેમાં “આ બાહુબલિના એક સામંત જે પણ કઈ બલવાન્ હતો નહીં. આ બાહુબલિની પાસે રણકર્મમાં કઠેર ઘણા વરે છે. જેમ બીજાઓની સેનામાં પરાક્રમથી મંડિત એકજ પુરૂષ હોય છે, તેમ આ બાહુબલિની સેનામાં સર્વે વીરે “શત્રુઓના મંડલને ભેદનારા છે. તેને સમયશા નામે પૂર્ણ પરાક્રમી એક જ પુત્ર છે, તે એક લાખ હાથી તથા ત્રણ લાખ રથ અને ઘડાની સાથે એકલો યુદ્ધ કરે તેવો છે. તેને કનિષ્ઠબંધુ સિંહરથ બલવાન, મહારથી અને દિવ્ય શસ્ત્રથી ભુજાને પવિત્ર કરનાર છે. તેનાથી નાનો સિહકર્ણ, ક્ષોભ પામેલા સમુદ્ર જેવા ૧ દુઃખે, મુશ્કેલીએ જીતી શકાય તેવા. For Private and Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ શત્રુંજય માહાસ્ય. [ ખેડ ૧ લો. “ધ્વનિવાળે અને એક હાથના બળથી મોટા પર્વતને પણ ઉપાડે તેવો છે. તેનાથી નાને સિંહવિક્રમ, આખા વિશ્વમાં રહેલા વીરપુરૂષથી પણ અફેર્યો છે. તેનાથી “નાનો સિંહસેન, રિપુ સૈન્યને ક્ષય કરવામાં સમર્થ છે. તેના ત્રણ લાખ કુમારેમાં “સર્વથી નાનો પુત્ર પણ અતિ દુર્દમ છે અને એક એક અક્ષોહિણી સેનાને છ“તવાને સમર્થ છે એવું સંભળાય છે. હે રાજાઓ!તમે દિગ્વિજયને મિષર કરીને કેવલ “દિશાઓનું અવલોકન કર્યું છે, બાકી યુદ્ધ તો હવે બાહુબલિની સાથેજ થવાનું છે. તેથી તમારે અનેક પ્રવાહે જેમ સમુદ્રને અનુસરે, તેમ સર્વ વાહનો લઈને સુષેણ સેનાપતિને અનુસરવું.” આવી ભરતચક્રીની આજ્ઞા થતાં પિતાના સ્વામીના રણમાંથી મુક્ત થવાને ઈચ્છતા સર્વ વીરા હર્ષ પામતા પામતા પિતાને રથાનકે ગયા. પછી વજ, મુફ્ટર, ચક્ર, તરવાર, ભાલા,બાણ અને ધનુષ્ય વિગેરેનું તેમણે વિવિધપુષ્પાદિકથી પૂજન કર્યું, કારણ કે તે ક્ષત્રીનું દૈવત છે. અસ્ત્રોની આગળ જયલક્ષ્મીના આરંભની પેઠે તેઓ નૃત્યપૂર્વક મંગળસૂર્ય વગાડવા લાગ્યા. વળી તેમની આગળ અક્ષતો તથા રતોથી તેમણે અષ્ટમંગળી આલેખી, તે જાણે આઠ દિશાઓમાંથી લક્ષ્મીને આકર્ષણ કરવાને જામિનરૂપે હોય તેમ દે. ખાતી હતી. બંને સૈન્યમાં પ્રાતઃકાલે યુદ્ધની ઇચ્છા કરી સુતેલા વીરેને રિયામાં રાત્રિ “શતયામા જેવી દુર્લંધ્ય થઈ પડી. ક્યારે પ્રાતઃકાળ થશે, એમ ચિતવતા ચિતવતા વારંવાર ઉઠી ઉઠીને તેઓ અસ્તાચળ પર્વતને અનુસરતા અંધકારને જેવા લાગ્યા. વિરજનેના મનને સત્વર રણની ઈચ્છાવાળા જેઈને દૃષ્ટિએ તેને અનુ. સરતી થવાથી જાણે ભય પામી હોય તેમ નિદ્રા આવી નહીં. એટલામાં તો જાણે બે ગષભસ્વામીના પુત્રોનું યુદ્ધ જોવાને ઇચ્છતો હોય, તેમ સૂર્ય સત્વર ઉદયાચળની ચૂલિકા પર આવ્યું. તે વખતે એક સાથે થયેલા દશ લાખ નિશાનના દૃઢ શબ્દો વડે સર્વ દિગ્ગજે નિઃશબ્દ અને નિષ્ટ હોય તેવા થઈ ગયા. અઢાર લાખ દુંદુભિ એક સાથે વાગવા માંડી તે ચંદ્રના મૃગને અને રવિના રથના અશ્વોને ભયંકર થઈ પડી. ચક્રવર્તીના સૈન્યમાં શત્રુના પ્રાણને હરનારા સોળ લાખ રણવાજીત્રો નાદ કરવા લાગ્યા. કાહલ જાતનાં વાજીત્રના કોલાહલથી મહાવરાહ ગાજી ઊઠયા. ભેરીને ભાંકાર શબ્દવડે સર્વ ભૂતળ વિદીર્ણ થઈ ગયું. વાજીત્રોના પડછાઓથી તારામંડળ ત્રાસ પામ્યું. વીર પુરૂષના સિંહનાદથી સર્વ જગત ૧ છત મુશ્કેલ. ૨ હાનું ૩ ચોખા. ૪ ત્રણ પહોરની. ૫ સો પહોરવાળી હોય તેવી. પૃથ્વીનું તળીયું ફાટીગયું. For Private and Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સંગ્રામની તૈયારી, શૂરવીરનું વીરકૃત્ય. ૧૩૭ સર્ગ ૪ થો. ] નાદમય થઈ ગયું. ‘વીરજના ! સજ્જ થાઓ, ધાડાને ખમ્તરથી તૈયાર કરા, શસ્ત્રને સંચય અને સ્થાર્દિક તૈયાર કરાવા, હમણા યુદ્ધનો આરંભ થશે.' આ પ્રમાણે વારંવાર બેાલતા રાજપુરૂષષ બંને સૈન્યમાં ફરવા લાગ્યા. કેાઈ સંગ્રામ શૂરવીરા રાજાના આદેશથી રણરસવડે ઉલ્લાસ પામેલા રામેદ્ગમથી અંગમાં નહિ માતા એવા અખ્તરાને ધારણ કરવા લાગ્યા. કાઈ ખોંખારતા અશ્વને બખ્તરથી તૈયાર કરતાં, ઘેાડાના તે હેકારવ પેાતાના જયને માટે થાય’ એવું ધારીને તેમને હર્ષથી પૂજવા લાગ્યા. કાઈ રણવાજીતના શબ્દથી ચંચળ થયેલા પેાતાના ધાડાઓને મધુર વચનથી આશ્વાસન આપીને બખ્તર પહેરાવવા લાગ્યા. કાઈ ધાડાએ બંને પડખે તીક્ષ્ણ ભાલાએ બાંધેલાં હાવાથી અને બખ્તરથી જાણે પાંખ તથા ચાંચવાળા ગરૂડ હાય તેવા દેખાવા લાગ્યા. કેટલાક સિંહમુખી, ગરૂડમુખી અને ગજમુખી અશ્વો જાણે શત્રુ સમૂહને ત્રાસ કરવાને ઘણા મુખવાળા થયા હાય તેમ જણાતા હતા. અખ્તરવાળા અને ગર્જના કરતા ગજેંદ્રો શિખરપર વૃક્ષવાળા જાણે જંગમ પર્વતા હાય તેવા શે।ભતા હતા. કેાઈ વીરા હાથીની સુંઢમાં મુગર, ક્રશી અને ભાલાં વિગેરે શસ્રો આપતા હતા અને દાંતને લેાઢાના વલયેા પહેરાવતા હતાં. કેાઇ દંદુભિના શબ્દોથી અત્યંત ત્રાસ પામતા ઘેાડાઓને લગામવડે ખેંચી ધણા યજ્ઞથી રથ સાથે જોડતા હતા. કાઇ ક્રોધી યાહ્વા ઉતાવળા ધનુષ્ય અને ખાણના લાયા લઈ ચાલતા રથમાં ચડી જતા હતા. ૧ કાળી. ૨ ટાપર ૧૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir આ તરફ બાહુબલિ, સ્નાન વિલેપન કરી, શુશ્રવસ્ર ધરી શ્રીજિનેશ્વરની પૂજા કરવા ગયા. ત્યાં શ્રીઆદિનાથ પ્રભુની પ્રતિમાને જળથી સ્નાત્ર કરાવી, વિવિધ અક્ષત તથા પુષ્પ વડે અર્ચન કરીને સ્તુતિ કરી, પછી દેવાગારથી નીકળી, ઉત્સાહવર્ડ અમણાજાડા થઈ ગયેલા બાહુબલિએ વજામય બખ્તર અને શિરસ્ત્રાણુર ધારણ કર્યું અને ધૃષ્ટ ઉપર લેહબાણથી પૂર્ણ એ ભાથા ધારણ કર્યાં, તેથી જાણે ચાર હાથવાળા હાય તેવા દેખાવા લાગ્યા. વામ ભુજામાં કાલપૃષ્ટ નામે એક એવું ધનુષ્ય ધારણ કર્યું કે જેના ટંકાર માત્ર સાંભળવાથી આકાશપરથી તારાઓ પણ ખરી પડે, પછી મઢની નદીઓ ઝરવાથી પર્વત જેવા અને જાણે મૂર્તિમાન્ જંગમ ઉ ત્સાહ હોય તેવા મહાભદ્ર નામના ગંધ હસ્તીની ઉપર બાહુબલિ આરૂઢ થયા. આ પ્રમાણે તૈયાર થઇને પેાતાના બળથી રણાંગણમાં નૃત્ય કરતા બાહુબલિ પેાતાની સિંહનાં ચિન્તુવાળી ધ્વજાના મિષથી જાણે સર્વ વિશ્વને તૃણુ સમાન ગણતા હાય For Private and Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લો. તેમ ઉત્સુક થઈને રણભૂમિ તરફ ચાલ્યા. તે વખતે શત્રુઓના સમૂહને રાધ કરવાને માટે મુખ્ય પુત્ર સેમયશા રાતા અશ્વવાળા અને ચંદ્રના ચિન્હવાળી ધ્વજાવાળા ચંદ્ર જેવા ઉજ્જવળ રથપર આરૂઢ થઈને બાહુબલિની આગળ ચાલ્યે. તેની સાથે યમરાજની જેવા દુઃપ્રેક્ષ્ય' મહાવીર મહાયશા, સિંહ જેવા અધથી જોડેલા અને કાચબાના ચિન્હવાળી ધ્વજાવાળા રથમાં બેસી હાથમાં ભાલું લઇને નીકળ્યેા. મહારથી સિંહરથ અનેક શસ્ત્રને ધારણ કરી સિંહના ચિન્હવાળી ધ્વજાવાળા જગજય નામના રથમાં બેસી તેની આગળ ચાલ્યેા. મયૂરની ધ્વજાવાળા સિંહકણું, સમુદ્રની જેવા ધ્વનિ કરતા કાલદંષ્ટ્ર નામના રથમાં બેસી રણભૂમિમાં આવ્યા. સિંહની જેવા પરાક્રમવાળા, સર્વે શત્રુને દુય અને હંસના ચિન્તુવાળી ધજાવાળા રક્તવર્જ વીર મેાટા સૈન્ય સાથે રથમાં બેસીને આવ્યે. રણમાં સર્વ શજૂના વિજય કરનાર અને નેાળીઆની ધજાવાળા સિંહસેન કુમાર કાળાર્ગળ નામના રથમાં બેસી સર્વના અગ્રેસર થઈ રણભૂમિમાં આણ્યે. આ પ્રમાણે બાહુબલિના પુત્રો અને રાજાએ વિવિધ વાહનમાં બેસી અનેક પ્રકારનાં શસ્રો અને અસ્રોને ધારણ કરી ઉત્સાહથી રણભૂમિમાં આવ્યા. અહીં ભરત રાજા પણ પ્રાતઃકાલમાં સ્માન કરી, ધૌતવસ્ત્ર પહેરી દેવાલયમાં ગયા. “સત્પુરૂષા કયારે પણ સાંસારિક કાર્યમાં મેહ પામી ધર્મકાર્યને ભૂલી જતા નથી.” ગૃહચૈત્યમાં જઇને ચક્રીએ શ્રી આદિનાથની પ્રતિમાને સાન કરાવી પેાતાના યશવડે પૃથ્વીની જેમ યક્ષકદમથી વિલેપન કર્યું. સુગંધી પુષ્પાથી અર્ચન કરી, ધૂપનું દહન કરીને સંપૂર્ણ ભક્તિવાળા ભરતે પ્રભુની સ્તુતિ કરી. પછી ચૈત્યમાંથી નીકળી વાથી પણ ન ભેદાય તેવા જગજ્જય નામના કવચને અને ઉત્તમ શૃંગારરૂપ શિરસ્ત્રાણુને ધારણ કર્યાં; તથા લેાહમય ખાણેાથી પૂર્ણજય અને પરાજય નામના બે અક્ષય ભાથા વાંસા ઉપર ધારણ કર્યો. વામનુજામાં દેવતાના સમૂહે આશ્રય કેરેલું મહાભયંકર ટંકાર શબ્દવાળું ગૈલાકયદંડ નામનું ધનુષ્ય ધારણ કર્યું. શત્રુઓનો નાશ કરનાર દૈયદાવાનળ' નામના ખડ્ગને અને બીન્ન દિવ્ય અસ્રોને ચક્રવર્તીએ પેાતાના હાથથી સ્પર્શ કર્યો. પછી ઐરાવત હાથીની જેવા મદ ઝરતા સુરિગિર નામના હાથી ઉપર શક્રકેતુ ભરતરાજા આરૂઢ થયા. સિંહની ધ્વજાવાળા સુષેણ પવનંજય નામના રથઉપર બેઠા અને તેને અનુજ બંધુ ગરૂડ નામના રથપર બેઠા. સેનાપતિએ કાળાનળ નામે ખડ્ગ અને અગ્નિમુખ નામે વિદ્યુત ' C ૩ ૧ દુ:ખે જોઈ શકાય તેવા. ર્ ધોયેલું કપડું. ૩ જેમની ધ્વામાં ઇંદ્રનું ચિન્હ છે એવા. For Private and Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૯ સર્ગ જ છે. ] બન્ને પક્ષની મોટી તૈયારીઓ. જેવું તેજસ્વી ભાલું હાથમાં ગ્રહણ કર્યું. પરાક્રમી અને પ્રત્યક્ષ ક્ષાત્રધર્મરૂપ સવાકાટિ ભરતચકીના કુમારે સજજ થઈને તત્કાળ રણભૂમિમાં આવ્યા. તેઓમાં સવંથી જયેષ્ટ ત્રણ લોકને વિજય કરવાને સમર્થ અને દિવ્ય આયુધવડે દુર્ધર સૂર્યયશા સર્વની આગળ થઈને રણભૂમિમાં આવ્યું. તેણે સૂર્યહાસ નામે ખર્ક, ઇંદ્રધનુ નામનું ધનુષ્ય અને સુરમેહ નામે બખ્તર ધારણ કરેલ હોવાથી તે વિશેષ શોભતો હતો અને સૂર્યની દવાજાવાળા તથા નીલ ઘોડાવાળા ગરૂડનામના રથપર આરૂઢ થઈને રણમાં આવ્યો હતો. તેની પાછળ સિંહની વજાવાળે અને દેવતાથી પણ અજેય એવો દેવયશા નામે રાજકુમાર શ્વેત ઘોડાવાળા રથ પર આરૂઢ થઈ રણભૂમિમાં આવ્યું. તેને કનિષ્ઠબંધુ વરયશા ગરૂડની ધ્વજાવાળા રથમાં બેસી, ધનુષ્ય લેઈ, દૃઢ કવચ પહેરી રણમાં આવ્યું. ત્યાર પછી સુયશા નામનો ચક્રીપુત્ર કપિના ચિન્હવાળી વાવાળા દુર્જય નામના રથમાં બેસીને મહાબળવાન હેવાથી પૃથ્વીને કંપાવત રણભૂમિમાં આવ્યું. ત્યાર પછી પિતાના નાદવડે પૃથ્વી ને આકાશના મધ્યભાગને નાયુક્ત કરતો મર્યની ધ્વજાવાળો મહા પરાક્રમી મેઘનાદ નામને કુમાર ધનુષ્ય ધારણ કરીને રણભૂમિમાં આવ્યું. તેની પાછળ મેઘની પેઠે બાણધારાને વર્ણવતો કાલમેઘ નામે વીર ગજની દવાવાળા રથ પર બેસી સર્વ પ્રકારનાં અસ્ત્રો લઈને રણમાં આવ્યો. શત્રુઓનું મર્દન કરનાર મહાકાળ નામે વીર કપિલવણ અશ્વથી જોડેલા ઘુવડના વજાચિહવાળા રથ પર બેસી યુદ્ધ કરવામાં ઉત્સુક થઈને રણભૂમિમાં આવ્યું. પાંચ અક્ષૌહિણું પ્રમાણ સેનાને વિજય કરનાર વૈસિંહ નામે વીર કૃષ્ણ અથવડે જોડેલા અશ્વિના ચિન્હવાળી દવાવાળા રથ પર બેસી રણાંગણમાં આવ્યું. પિતાના આત્માને વીર માનનાર વીરસેન કુમાર હાથમાં ગદા લઈ નીલ અધથી જોડેલા હંસના ચિન્હવાળી ધ્વજાવાળા રથ પર બેસી રણ કરવાને ઉત્સુક થઈ રણભૂમિમાં આવ્યું. એવી રીતે ચક્રવર્તીના બળવાન પુત્રો અને અનેક રાજાઓ વિવિધ પ્રકારનાં વાહનો પર બેસીને યુદ્ધ કરવા માટે આવ્યા. પ્રૌઢ પ્રરાક્રમવાળે સેનાપતિ સુષેણ રથના વિનિથી ગર્જના કરતો, કોટિ સુભટોએ વીંટાઈને સિન્યની આગળ આવી ઊભો રહ્યો. બીજા કેટલાક પૂર્ણરથી અને અરથી રાજાઓ અને કુમારે, હાથી, ઘોડા અને રથના વાહનપર આરૂઢ થયા. કેટલાક રણરસમાં નટરૂપ સુભટો પ્રથમથીજ રણમાં અટન કરતા, તેમને રાજાની આજ્ઞાથી છડીદાર આવીને વેગથી અટકાવ્યા. ચાલતા બંને સૈન્યના ૫ ૧ વાનર. For Private and Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦. શત્રુંજય માહાસ્ય. |[ ખંડ ૧ લો. ગના આઘાતથી સ્થિર પૃથ્વી પણ શેષનાગની ફણાને નમાવતી કંપવા લાગી. બંને સૈન્યના વીર પુરૂષના અતિશય બળથી રંજિત થઈને જાણે મરતક ધુણાવતા હેય તેમ મોટા મોટા પર્વતે કંપાયમાન થયા. પ્રલયકાળના આરંભ વખતે ક્ષોભ પામતા સમુદ્રની જેમ ઉલ થઈને નાદ કરતાં બંને સૈન્ય બળના અતિશયપણાથી પરસ્પર એકઠાં મળ્યાં. દુંદુભિના શબ્દોએ પિષણ કરેલા બંને સૈન્યના નિશાનના વનિથી સર્વ ઐક્ય ચળાચળ થઈને ભા પામવા લાગ્યું. ઘેડેવારે ઘોડેસવાર, ગજવારે ગજવાર, રથીએ રથી, પેદલે પેદલ, ખેચરે ખેચર, રાજાએ રાજા, સુભટે સુભટ, સામંતે સામંત અને ભીલે ભીલએમ સર્વ સૈનિકે સમાનપણે સામસામા મળ્યા. રણભૂમિમાં આવેલા હરતીએના પરસ્પર મળવાથી સામસામા મળી ગયેલા દંતુશળ બંને વીરેની જ્યલક્ષ્મીને રહેવાના પલંગ જેવા જણાવા લાગ્યા. બાણની ધારારૂપ વૃષ્ટિથી દિશાઓને આચ્છાદન કરતા, ઇંદ્રધનુષ્યની જેમ વિચિત્ર ધનુષ્યને ધારણ કરતા, સિંહનાદવડે ગર્જના કરતા, ભાલા, ખ, અને સંપાવડે વિધુની પેઠે આકાશને પ્રકાશતા, પતાકારૂપ બગલીઓને ફરકાવતા, રજવડે વાદળને વિકર્વતા, કીર્તિરૂપ લતાની વૃદ્ધિને માટે રૂધિરરૂપ જળથી પૃથ્વીને સિંચતા, ચાતક પક્ષીની જેમ પોતાને અનુસરનાર શિયાળ, ગીધ વિગેરેને જીવિતદાન આપવાવડે પોષણ કરતા અને પિતાનાં વાહનોને આકાશમાં રાખી ભૂમિનો પર્શ નહીં કરતા આમતેમ વિચરતા વીરપુરૂષ પ્રલયકાળના મેઘની જેવા દેખાતા હતા. સૈન્યસાગરમાં તરંગની જેમ ઉછળતા વીર લેક ક્રોધ પામી, અશ્વ, રથ કે હરતી કોઈને પણ ગણતા નહતા. કોઈ હસતીએ પોતાની સુંટવડે પકડી, આકાશમાં ભમાડી અશ્વ અને દ્ધાસહિત રથને પક્ષીના માળાની પેઠે ક્યાંઈ ફેંકી દીધો. ઉત્કટ યુદ્ધના સમારંભમાં કઈ દંભવગરનો સાહસીક વીર પુરૂષ, “હાથીનાં કુંભસ્થલ પોતાની પ્રિયાનાં સ્તન સાથે સ્પર્ધા કરે છે એવું તેની ઉપર વૈર લાવીને તેને ઉપર તાડન કરવા લાગે. આવી રીતે યુદ્ધ થતાં પિતાનું સૈન્ય કાંઈક મંદ પડયું છે એવું જોઈને સુપેણ સેનાપતિ ક્રોધ પામી હાથમાં અસ્ર લઈ પ્રલયકાળના અગ્નિની જેમ અશ્વરત ઉપર બેસી આગળ આવે. જયારે સુષેણ તૃણની પેઠે સુભટસમૂહનું ઉમૂલન કરવા લાગ્યો, ત્યારે કોઈપણ સુભટ તેની આગળ ઊભો રહી શક્યો નહીં. એ વખતે વિદ્યાધરોને અગ્રણે અનિલગ નામને એક સુભટ બાહુબલિના ચરણમાં પ્રણામ કરી પવન વેગે ત્યાં દેડી આવ્યું. તેણે આવીને કહ્યું કે “અરે સુ For Private and Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સગે જ છો. ] યુદ્ધને પ્રથમ દિવસ, સુણ અને અનિલવેગનું યુદ્ધ પણ! તું તે ભરતચક્રીને સેનાપતિ છે, અને હું તે બાહુબલિને માત્ર પત્તિ છું તે છતાં મારી ભુજાનું પરાક્રમ જે.” આવાં વચન સાંભળી તેની સામું જોઇને ૫રાક્રમી સુષેણે મથન થતા સમુદ્રની જેવા ધ્વનિવડે ભૂમિ અને અંતરીક્ષને ગજાવી ગર્જના કરી. પછી તે બંનેનું યુદ્ધ ચાલતાં પરરપર સમાનવીર્યને લીધે બંને વિરેએ હર્ષને રોમાંચવડે પોતાનાં બખ્તરને તોડી નાખ્યાં. સને વિકર્વતા વાદીની જેમ બાણને વિકર્વિતા તે બંને, દેવતાઓને પણ જગતના પ્રલયની શંકા કરાવવા લાગ્યા. ને પક્ષીઓની જેમ આકાશમાં યુદ્ધ જેનારા દેવતાઓનાં વિમાનોને તેમણે બાણવૃષ્ટિથી ત્રાસ પમાડી દીધો. બે હાથીની જેમ પરસ્પર વધ કરવાને ઇચ્છતા અને ગર્જના કરતા તે બંને વીર કોપથી રાતા લોચન કરતા બંને સૈન્યમાં દુપ્રેક્ષ્ય થઈ પડ્યા. પ્રલયકાળમાં ચલિત પર્વતથી અચળ પર્વતની જેમ પરસ્પર આરફાલન કરી કરીને અનિલેગે સુષેણ સેનાપતિને નિવૃત્ત કરી દીધું. તે વખતે મેઘની જેમ ક્રૂરતાથી વિપુલ વનિ કરતા વિદ્યાધરશિરોમણિ અનિવેગે મેટે સિંહનાદ કર્યો, તે સિંહનાદના જાણે પડછંદા હેય તેમ બાહુબલિના સૈનિકોએ હર્ષથી ગર્જના કરી. તે જોઈને સુષેણ સેનાપતિ કોપથી રાતો, વિકરાળ નેત્રવાળો અને સાક્ષાત્ કાલાગ્નિની જે ઉગ્ર થઈ હાથમાં ખડ્ઝ રસ લઇને તત્કાળ તેને મારવા દેડ. તે વખતે “શું આ વિશ્વને સંહાર કરશે, શું પર્વતને છેદી નાખશે, વા શું પૃથ્વીને ફાડી નાખશે” એવા સર્વને મનમાં તર્ક થવા લાગ્યા. સુષેણને તે કોપાયમાન જઈ સિંહર વાયુવેગી ઘોડાવડે દોડતો આવીને વચમાં ઊભો રહ્યો અને સમુદ્રના ચડી આવતા તરંગને જેમ કિનારા પરનો પર્વત ખલિત કરે, તેમ સુષેણને તેણે વચમાં ખલિત કર્યો. તે વખતે યુદ્ધસાક્ષી સૂર્ય, વીરેના વારંવાર આવી પડતા બાણોથી જાણે ત્રાસ પામ્યો હોય તેમ અસ્તાચલ તરફ ગયે. એટલે બંને રાજાની આજ્ઞાથી સમુદ્રની પૂર્વાપર વેળાની જેમ બંને સૈન્ય યુદ્ધથી નિવૃત્તિ પામ્યાં. તે રાત્રિને માંડમાંડ નિર્ગમન કરી પ્રાતઃકાલ થતાં, સર્વ રણસાક્ષી વીર પાછા પરાક્રમ બતાવતા નાચવા લાગ્યા. ફરીવાર પોતપોતાનાં શસ્ત્રોથી પવિત્ર થઈ, કવચ્ચે પહેરી, સજજ કરેલા પિતાના હાથી, ઘોડા અને રથ ઉપર તેઓ આરૂઢ થયા. વાજિંત્ર અને નિશાનના પ્રતિધ્વનિને અનુસરીને ચાલતા સર્વ શૂરવીર બંને સૈન્યની મધ્યમાં રહેલા રણગણમાં આવ્યા. પ્રસિદ્ધ વજાઓના ચિન્હથી ૧ પાળો. ૨ આકાશ. ૩ બાજપક્ષી. ૪ રોકે. For Private and Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લે. ઓળખી, તેમનાં કુળ વિગેરે વર્ણવી પરસ્પર બેલાવતા વીરે બાણોની શ્રેણિ વર્ષાવવા લાગ્યા. પિતાપિતાના સ્વામીને પ્રસાદરૂપ સમુદ્રના પાને પામવાને ઈચ્છતા તે સુભટ તીર્ણ મુખવાળા બાણને પણ ગણકારતા ન હતા. બાણે બાણના સંઘદૃથી અગ્નિને વર્ણવતા વીર યુદ્ધ જોનારા દેવતાઓને પણ ભય ઉત્પન્ન કરવા લાગ્યા. દેવતાની દૃષ્ટિને જોવામાં વિઘ કરતા રાજવીએ તૃણવડે દરિદ્રીને ઘરની જેમ બાણવડે આકાશને આચ્છાદન કરી દીધું. આવું મહાભયંકર યુદ્ધ જોઈ કાયરપુરૂષો ત્રાસ પામી ગયા અને વીરપુરૂષો જેમ જેમ મોટો ઘાત થાય તેમ તેમ બમણા થવા લાગ્યા. રૂધિરવડે સિંચન કરેલી, અને અશ્વોની ખરીઓથી ખેડાએલી ભૂમિમાં સુભટોએ હસ્તીઓનાં કુંભસ્થલને વિદારીને તેમાંથી નીકળતા મુક્તાફલરૂપે બીજ વાવ્યાં તેમાંથી તેમનું યશરૂપી વૃક્ષ ઉત્પન્ન થઈ અનેક શાખાઓથી ત્રણ જગમાં વ્યાપ્ત થઈને અક્ષયપણે રહેશે. પછી સિંહ કોપ કરીને સર્વ અસ્રોથી ફુરણાયમાન થઈ પિતાને રથ ચક્રવર્તીની સેના તરફ વેગથી ચલાવે. સર્વને સંહાર કરવામાં સમર્થ એવો સિંહકર્ણ અગ્નિની સાથે વાયુની જેમ તેને સહાય કરવા માટે તેની પાછળ ચાલે. તે બંને વીરોએ મળીને ક્ષણવારમાં ચક્રવર્તાની સેનાને ક્ષેભ પમાડી દીધી અને પૃથ્વીને કંપાવવાથી તે બંને વિરે દેવતાઓને પણ દુપ્રેક્ષ્ય થઈ પડ્યા. તેમની બાણવૃષ્ટિના પાતને જોઈ પણ ન શકતા સૈનિકે નિર્લજજની પેઠે ક્ષણવાર નેત્ર મીંચવાની ક્રીડાને અનુભવવા લાગ્યા. તેઓ સંગ્રામમાં એવા રસિક થઈ ગયા કે તે વખતે હાથી, ઘોડા, રથ, પદળ કે રાજા તેને કોઈપણ વિચાર નહિ કરતાં યુદ્ધ કરવા લાગ્યા. સ્વચ્છદ રીતે વિચરતા તે બંને વિરેને નિબિડ શસ્ત્રથી મૃત્યુ પામેલા પ્રાણિઓના કલેવર રથને અંતરાય કરનારા થઈ પડ્યા. તે વખતે વિવિધ પ્રકારનાં આયુધ લઈ સુષેણ, અનિલગને વધ કરવા માટે માર્યવડે પ્રલયકાળના સમુદ્રની જેમ વેગથી દોડ્યો, અને મુખે કહેવા લાગ્યું કે, મારે, મારો, ઉપેક્ષા કરવાથી આ દુષ્ટ આપણને હણે છે. તે વખતે તેને પકડો પકડે–એમ રાજાઓએ સામું કહ્યું. ક્ષણવારમાં સુષેણે બાહુબલિની શ્રેષ્ઠ સેનાને એવી ડાળી નાખી કે જેથી કેઈપણ પુરૂષ તેની સામે ઊભો રહ્યો નહીં તેવામાં ગર્જના કરતા સુષેણે તે વિદ્યાધરને જોઈ ત્રણ જગતને ભ કરે તેવો ધનુષને ટંકાર કર્યો અને કહ્યું કે, “ગઈ કાલે તો સિંહ પિતાના રથને વચ્ચે લાવીને તેને બચાવે હતો પણ હવે આજે ૧ મેતી. ૨.ભયંકર. For Private and Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૪ જે.] બીજા દિવસનું યુદ્ધ, અનિલવેગને વિનાશ. ૧૪૩ તને બચાવનાર કોણ છે ?' આવાં વચન સાંભળી અનિલગ મોટા વેગથી યુદ્ધ કરવા આવે, પણ તેને સુષેણે અસ્ત્રોથી અટકાવી પાછો વાળે. એટલે તે અનિલગ વિદ્યાધર વેગવડે ત્યાંથી ઉછળી ચક્રવર્તીની મેટી ગજસેનામાં પેઠે. ત્યાં હસ્તીઓને દડાની પેઠે ગગનમાં ઉછાળી પાછા પડતા એવા તેમની ઉપર દૃઢ મુષ્ટિના ઘા કરી કરીને હણવા લાગે. ત્યાંથી કોઈવાર આકાશમાં, કઈવાર ભૂમિ ઉપર, કોઇવાર તિરછાપણે ભમતે અને કોઇવાર ચતુરંગ સેનામાં ફરતો એમ જુદે જુદે ઠેકાણે તે જોવામાં આવ્યું. ગજેંદ્રના પૃષ્ઠ ભાગ ઉપર બેઠેલા ચક્રવર્તીએ તેને આ પ્રમાણે સૈન્યની કદર્થના કરે ઈ ઈંદ્ર જેમ જ મુકે, તેમ કોપથી તેની ઉપર ચક્ર મૂક્યું. હજાર આરામાંથી ઉત્પન્ન થયેલી જવાળામાબાવડે આકુળ એવું તે ચક્ર જોઈને સૂર્યબિંબથી ઘુવડની જેમ અનિલગ ભય પામે. “હવે અહિંથી પલાયન કરવામાં જ શ્રેય છે” એવું ધારી, ડોકને વાળી વારંવાર ચકને તે જે તે વિદ્યાધર ત્યાંથી ભાગે. મેરૂપર્વત ઉપર, ગુફાઓમાં, સમુદ્રમાં, રૂચકદ્વિપે, દ્વિપાંતરમાં અને પાતાળમાં તે જયાં જયાં ગયે, ત્યાં ત્યાં પૂર્વોપાર્જિત કર્મની પેઠે ચક્રને ૫છવાડે આવતું દેખીને તેણે તત્કાળ એક વા પંજર બનાવ્યું. તેને તેવી રીતે રહેલે જોઈને ચક્રના અધિષ્ઠાયક યક્ષે હસીને કહેવા લાગ્યા કે, અરે રંક ! આ ચક્રવર્તીની સાથે તે શું આરંભ્ય? ચક્રવર્તી રૂઝ થતાં દેવતાઓમાં પણ તારી રક્ષા કરનાર કોણ છે? અરે મૂર્ખ ! તે પક્ષીની પેઠે શામાટે આ પંજર કયું છે ? આ પ્રમાણે કહીને ચક્રસહીત તેઓ ત્યાંજ રહ્યા. જ્યારે અનિલગ પિતાના વજ પંજરમાંથી છ માસે બહાર નીકળે, તે વખતે કે તેનું મસ્તક છેદી નાખ્યું અને ત્યાંથી પાછું વળી ચક્રવર્તીના હાથમાં આવ્યું તે વખતે ચક્રીના સૈનિકોએ વારંવાર જ્યનાદ કર્યો. હવે સિહરથ અને સિંહકર્ણને પિતાની સેનામાં પરાક્રમ કરતા જોઈને, ચક્રિીના પુત્ર મેઘનાદ અને સિંહનાદ તેની સામા દેડી આવ્યા. તે ચાર વીરે પરસ્પર એવું યુદ્ધ કરવા લાગ્યા કે જેથી દેવતાઓને ચારે દિશાના પ્રલયકાળના આરંભની ભ્રાંતિ થઈ પડી. ત્રણ જગને ક્ષોભ કરતા એ મહાબલી વરે વાની સાથે વજની જેમ પરસ્પર સંધષ્ટ પામવા લાગ્યા. તેઓના આવા રત્કર્ષથી જાણે પિતાના અશ્વ ત્રાસ પામ્યા હોય, તેમ સૂર્ય અસ્તાચળ પર ચાલ્યો ગયે અને સૈન્ય પિોતપોતાના શિબિરમાં આવ્યું. રાત્રિએ પુરોહિત રત્ન કાકિણી રતના જ ૧ છાવણ, કંપ. For Private and Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લે. ળથી ચક્રવર્તાની સેનાને શત્રુઓની શસ્ત્ર પીડાથી દૂર કરીને જાણે તાજી હોય તેમ બનાવી દીધી. ચંદ્ર પાસેથી પ્રાપ્ત કરેલી દિવ્ય વિદ્યાના વેગથી ચંદ્રયશાએ બાહુબલિની સેનાને પણ શલ્યરહિત કરી. ત્રીજે દિવસે પ્રાતઃકાળ થતાં પોતાની ધ્વજાઓથી આકાશને ખેડતા અને અંતરમાં મત્સર રાખતા બંને સૈન્યના વીરે સર્વ પ્રકારનાં અસ્ત્રો સાથે લઈ રણભૂમિમાં આવ્યા. પછી પર્વતની જેવા મરતવાળો અને સર્વ વિદ્યાધરને અગ્રેસર રારિ નામે મહાવીર બાહુબલિના ચરણમાં નમી, તેમની આજ્ઞા મેળવી, પિતાના હાથમાં એક લાખ ભારની લેઢાની ગદા ઉછાળો વંટેળીઆની જેમ વેગવડે ગર્જના કરતો દેડ્યો. હાથમાં ગદા ધરનારે, યમરાજના જે ભયંકર, તાડવૃક્ષના જે ઊંચે, પીળા નેત્રને પ્રજવલિત કરતો, ઉગતા સૂર્યની જેવા મુખવાળ, વૃક્ષની શાખા જેવી ભુજાવાળ, અંગે કપિલવણે, શિલાતળના જેવી વિસ્તીર્ણ અને દૃઢ છાતીવાળા, અનેક વિદ્યાધરેથી વીંટાએલ, દારૂણથી દારૂણ અને ભયંકરથી ભયંકર એવા તે વિદ્યાધરને જોઈ સર્વ સૈનિકે કંપી ગયા. તે પિતાની ગદાના ઘાથી હાથીઓને કાંકરાની જેમ, ઘોડાઓને પતંગીઆની જેમ, રથને પક્ષીના માળાની જેમ અને પાયલને શુદ્રકીડાની જેમ મારવા લાગે. મેઘના જેવી ગર્જના કરતો એ વિદ્યાધર પ્રલયકાળના અગ્નિની જેમ ચક્રવર્તાના સૈન્યને દુપ્રેક્ષ્ય થઈ પડ્યો. આ પ્રમાણે પરાક્રમ બતાવતા તે વિદ્યાધરને જોઈ માહેંદ્રચૂડ નામે વિઘાધર ચક્રવર્તીને નમી, હાથમાં દારૂણ મુદ્ગરને ભમાવતો ભમાવત ક્રોધથી તેની સામે દેડયે અને તે વજની જેવા દૃઢ મુશરવડે મોટા પર્વત જેવા રતારિને પણ પૃથ્વી પર પાડી દીધે. દીર્ધ શરીરવાળા રતારિના પડવાથી જાણે ભય પામ્ય હોય તેમ સૂર્યપણ પશ્ચિમ સમુદ્રમાં જઈને વેગથી પડ્યો. રાત્રિ પડતાં બાહુબલિનું સૈન્ય કમળની પેઠે કરમાઈ ગયું, પરંતુ પુનઃ પ્રભાતકાલે ક્ષણવારમાં પાછું વિકવર થયું. રતારિને હણાયેલે સાંભળી ક્રોધવડે વલતો અમિતકેતુ વિદ્યાધર હાથમાં ધનુષ્ય અને ફરી લઈને બાહુબલિની સેનામાંથી નીકળે. શત્રઓના સમૂહમાં બાણની ધારાથી દુર્દન કરતા અને બે ભાગ પાડી દેતા એ વિરે મેઘની વૃષ્ટિથી કમળની જેમ તેમનાં મુખકમળ નમાવી દીધાં. તેને જોઈને મહાવીર સૂર્યયશા ક્ષીરસાગરની જેમ ગાજતે, પ્રલયકાળના સૂર્યની જેમ અદ્દભુત તેજથી તપતો, અને શત્રુઓના સમૂહને ચંદ્રની જેમ દોષાકર અને ૧ દોષોની ખાણ-સમૂહ. For Private and Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ જ છે. ] બંને સેનાના વીર પુરૂને સંગ્રામ ૧૪૫ કલંકિત કરતો, તેમજ તેમનામાં ખેદને નિષ્પન્ન કરતો રથમાં બેસીને રણભૂમિમાં આ. સૂર્યયશાના નાદથી ચક્રવર્તાના બી સૈનિકે પણ બમણે ઉત્સાહ ધરીને રણમાં આવ્યા. અતિવેગથી સામા આવતા સૂર્યયશાની ધ્વજાને અમિતકતુએ અર્ધચંદ્ર બાણથી છેદી નાખી. પિતાની વિજાના ભંગથી ધૂમકેતુની જેમ ઉદય પામેલા સૂર્યશાએ અદ્ધચંદ્રબાણ મૂકીને અમિતકેતુનું મસ્તક છેદી નાખ્યું. તત્કાળ ચક્રવર્તાની સેનામાં જ્યનાદ થયે અને સૂર્યયશાની ઉપર આકાશમાંથી. પુષ્પવૃષ્ટિ થઈ આ પ્રમાણે રવૈયાની પેઠે બાહુબલિની સેનાનું મંથન કરીને સૂર્યયશા પિતાના અનુચર વર્ગને પ્રફુલ્લિત કરતો પોતાના સૈન્યમાં આવ્યું. તે વખતે બાહુબલિએ પોતાના રાજાઓને બોલાવ્યા એટલે વીશ કટિ પાયદળ, ઘોડા, રથ અને હાથીઓને સ્વામી અને વૈતાઢય પર્વતની દક્ષિણ એણિને નાયક સુગતિ નામે એક વિર બાહુબલિ પાસે આવી, નમરકાર કરી આજ્ઞા લઈને વેગથી રણભૂમિમાં આવ્યું. તેને આવેલ જોઈને જાણે સાક્ષાત્ ક્ષાત્રધર્મ હોય તેવો અને શાર્દૂલના જે પરાક્રમી શાલ નામે ચક્રવર્તીને પુત્ર વીરરસવડે વ્યાપ્ત થઈ સિંહનાદ કરતો ગજ ઉપર બેસીને રણભૂમિમાં આવ્યું. તેણે જ્યારે ધનુષ્યમાંથી બાણ છોડવા માંડયાં, ત્યારે તે બાણે ભાથામાંથી ખેંચતાં, ધનુષ્ય સાથે ડતાં કે મૂકતાં કોઈના જોવામાં આવતાં નહોતાં, પણ જયારે શત્રુ ઉપર પડતાં હતાં ત્યારે જોવામાં આવતાં હતાં. તે વખતે જેનારા લેકે તર્ક કરવા લાગ્યા કે “સૂર્યના કિરણેની પેઠે આની મુષ્ટિ શું અમોઘ હશે વા આ ધનુષ્ય મેઘના જેવું થઈ બાણ વર્ણવતું હશે અથવા ધમ પુરૂષના મરથની જેમ ઇચ્છા પ્રમાણે બાણ ઉત્પન્ન થતાં હશે ?' આ પ્રમાણે લેહમય શસ્ત્રથી દુર્જય એવા શાર્દુલને જોઈ સુગતિએ દેવતાથી પણ દુર્ભેદ્ય એવાં દિવ્ય શસ્ત્રો મૂકવા માંડયાં. અને સત્વર પ્રેમપાશવડે જંતુની જેમ નાગપાશવડે શાલને બાંધી લીધે, જેથી તે જરામાત્ર હાલવા ચાલવાને પણ શક્તિમાન થે નહીં. થોડીકવાર તે પીડાને સહન કરીને વીર્યથી ઉચ્છાસ લઈ તેણે સૂર્યની પાસેથી પ્રાપ્ત થયેલી વિદ્યાનું, જેમ તે પ્રત્યક્ષ હોય તેમ ધ્યાન કર્યું. તે વિદ્યાના પ્રભાવથી જેમ હાથી કમલિનીને અને યોગી કુકને તોડે તેમ તડતડ શબ્દ તેણે નાગપાશ તોડી નાખ્યો. તે વખતે તત્કાલ વાદળામાંથી નીકળેલા ૧ સિંહ. For Private and Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬ શત્રુંજય માહા.... [ ખંડ ૧ લો. સૂર્યની જેમ તેની કાંતિ અધિક પ્રકાશિત થઈ. પછી ખગ ઉગામીને ક્રોધથી તે સુગતિની ઉપર દોડ્યો. વેગથી હાથીને છોડી દઈને તે શાર્દૂલે પર્વત પર શાર્દુલ પ્રહાર કરે તેમ સુગતિના મસ્તકમાં કોપથી ખર્શને ઘા કર્યો. તે ઘાવડે સુગતિ વિદ્યાધર કાચા માટીના પાત્રની જેમ દ્વિધા થઈ ગયે અને રણભૂમિમાં શાર્દૂલને પ્રતાપપણ દ્વિધા (બમણે) થઈ ગયે. તે વખતે કમલપતિ સૂર્ય પણ કમલના સકેચને સહન કરતો ન હોય, અથવા કઠેર રણથી ત્રાસ પામ્ય હેય, તેમ પ શ્ચિમ સમુદ્રમાં ચાલ્યા ગયે. બીજે દિવસે સવારમાં શત્રુરૂપ કમલને નાશ કરનાર સામયશા તેજથી જાજવલ્યમાન થઈને ચકિની સેના નજીક આવ્યું. સર્વને જીતનાર, કાળની જેવો દારૂણ અને ક્રૂર એ તે બાહુના પરાક્રમથી ભારત સેનાપર તુટી પડ્યો. તે વખતે ચકીના સર્વ સૈનિકે એકઠા થઈ અનેક જાતિનાં શસ્ત્રોને વર્ષાવતા રવિસાથે અંધકારની જેમ બહુ રોષથી તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. પણ જે જે નેત્ર ઉઘાડે, તેની આગળ જાણે અદ્ભુત શક્તિથી અનેક રૂપવાળા હોય તેમ સમયશા જેવામાં આવવા લાગે. તે એક છતાં અનેક રૂપવાળે હેય તે થઈ મૃગલાની સાથે સિંહની જેમ સર્વની સાથે સર્વ અસ્ત્રોથી યુદ્ધ કરવા લાગે. ક્ષણવારમાં ચક્રવાત ની જેમ તેણે ચક્રવર્તાની સેનાને જલકણ જેવા પુરૂવડે ઉન્માર્ગવાહિની કરી દીધી. સમયશાને એવી રીતે પરાક્રમ કરતો જોઈને સૂર્યયશાને પુત્ર સુરરાજ બદ્ધતપણે તેની ઉપર દે. પરસ્પર વિજયને ઈચ્છનારા તે બંને વીર એકઠા મળતાં લોકોના મનમાં ક્ષણવાર પ્રલયકાળની શંકા થઈ. તે વખતે જાણે તેનાથી ભય પામે છે, તેમ સૂર્ય ઘણા કિરણોને ધારણ કરનાર છતાં પણ અત થઈ ગ અને ફરીથી તેમને જોવાના કૌતુકથી પાછે બીજે દિવસે ઉદય પામ્યું. તે વખતે શબ્દબંધુને વીરબંધુ, મહાબાહુને સુબાહુ, ધૂપઘટને ધૂમકેતુ, જ્યવીરને મહાય, ચાલક ને ત્રિલોક અને કામ જ ને ચંદ્રક, એમ ચક્રવર્તી અને બાહુબલિના વીરે રણભૂમિમાં પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. પિતાના સ્વામીએ જોયેલા બીજા પણ કેટલાક સુભટ રણમાં જય અને પરાજય પામવા લાગ્યા. એ પ્રમાણે બંને સૈન્ય મળતાં તેઓ વચ્ચે બાર વર્ષસુધી મોટું ભયંકર યુદ્ધ ચાલ્યું. બાર વર્ષને અંતે એક દિવસે પ્રાતઃકાલ થયે એટલે વાજીિત્રના શબ્દો સાંભળીને સર્વ સૈનિકે ક્રોધથી શસ્ત્રને વર્ણવતા રણભૂમિમાં આવ્યા. ભરતરાજાના ૧ વંટોળીઓ. ૨ આડેરસ્તે ઉતારી દીધી. For Private and Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૪ છે. ] સૂર્યયશાએ કરેલો સંહાર: બાહુબલિની તેની સામે તૈયારી. ૧૪૭ પુત્ર કાલસેન અને વૈરિસેન અને બાહુબલિના પુત્ર મહાયશ અને સિંહસેન, તેમજ ચક્રવર્તીના પુત્ર કાલમેઘ અને મહાકાલ અને બાહુબલિના પુત્ર સિંહ ને વિક્રમ રણભૂમિમાં યુદ્ધ કરવા આવ્યા, સામસામે યુદ્ધ કરતા તેઓના રથના ચિત્યારથી પૃથ્વીતળ કંપાયમાન થયું, તેમના બાણના પ્રહારથી આકાશમાં રહેલા દેવતાઓ પણ ત્રાસ પામ્યા. તેમના સિંહનાદથી સિંહાદિ પ્રાણીઓ પણ મૃગની પેઠે ત્રાસથી દૂર થઈ ગયા અને તેમના ભુજાના આરફેટથી પર્વતો પણ ફાટી ગયા. એ વખતે ભરતરાજાના મોટા પુત્ર સૂર્યયશાએ પ્રલયકાળમાં ક્ષોભ પામતા સમુદ્રની જેમ મોટા શબ્દ ગર્જના કરી અને પછી હાસ્ય કરતા એ વિરે પિતાના હાથમાં ધનુષ્ય લઈ બાણવૃષ્ટિ કરવા માંડી, તેથી સર્વ સેનાને મૂછ પમાડી દીધી. પછી વેગવાળા વાયુથી પર્વતોની જેમ હાથીઓને પાડી દેતો, મૂર્તિમાન યમરાજ હોય તેમ સુભટસમૂહનો સંહાર કરતો, અનેક રથને ભાંગતો, ઘોડાએને ધુમાવતો, રથચક્રના નિષથી પૃથ્વીને ક્ષેભ કરતે, વિરજનોના કલેવરથી ગીધ અને શિયાળને લેભાવતો, સર્વને દુઃસહ એવા પરાક્રમથી પિતાના સ્વામીને ખુશી કરતે, મોટા રાજાઓને ઉમૂલન કરતો અને જે આગળ આવે તેને ભસ્મ કરતો સૂર્યયશા બાહુબલિના સૈન્ય ઉપર દોડ. આ પ્રમાણે પિતાની સર્વ સેનાને સંહાર કરનાર સૂર્યયશાને જોઈને બાહુબલિ ક્રોધ કરી પોતે રણભૂમિમાં આવ્યું. તેમણે ક્ષણવારમાં ભૂમિપીઠને ફંડમુંડમય, આકાશતળને અસ્રમય અને દિક્ષ્યને રૂધિરમય કરી દીધા. “હે વત્સ ! તારા કંઠમાં હજુ દૂધ છે, છતાં તું મારી મોટી સેનાનું અવગાહન કરે છે, તેથી હું ખુશી થયે છું; તારા જેવા પુત્રથી અવંશ ઉન્નત છે. પરંતુ ત્રણલોકમાં કઈ એ નથી જે મારા ક્રોધને સહન કરી શકે, માટે હવે તું મારી નજરેથી દૂર ખસ, કેમકે તું મારે કુમાર સોમયશા સરખે.” આ પ્રમાણે તેને તિરરકાર કરતા હોય, તેમ બળવાન બાહુબલિએ ઉત્સાહપૂર્વક ગંભીર ગિરાએ કહ્યું. તે સાંભળી સૂર્યયશા બેલ્યું. “હે કાકા! આજે મારે મંગલિકને દિવસ છે અને તમે મારે પિતાતુલ્ય છે, તેથી ભક્તિથી આપને નમું છું. પરંતુ જયારે મારા પિતા દિગ્વિજય કરવા ગયા તે વખતે મને અધ્યા નગરીમાં મૂકી ગયા હતા, તેથી મેં રણસંગ્રામ જરાપણ જે નથી. માટે પ્રસન્ન થઈ આ પુત્રની ભુજાનું પરાક્રમ જુઓ”—આ પ્રમાણે કહી તત્કાળ ધનુષ્યને ટંકાર કર્યો. તે વખતે આકાશમાં રૈલોક્યના પ્રલયની શંકાથી દેવતાઓ સંભ્રમ પામી ઉપરા ઉપર પડવા લાગ્યા. તત્કાળ તેમણે વિચાર કર્યો કે, શ્રી કષભસ્વામીના પુત્રોને બે હાથની જેમ સામસામે યુદ્ધ થવું ન જોઈએ—એવું ધારી તેઓ નીચે For Private and Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લે. આવી બંને સૈન્યના સુભેટોને કહેવા લાગ્યા કે “અરે સુભટો ! અમે જઈને તમારા સ્વામીને સમજાવીએ, ત્યાં સુધી જે કઈ યુદ્ધ કરે તેને શ્રીયુગાદિપ્રભુની આણ છે.” પ્રભુની આણ થતાં સર્વ દ્ધાઓ જાણે ચિત્રલિખિત હોય, તેમ ઉભા થઈ રહ્યા. પછી દેવતાઓ ભરતચક્રીની પાસે આવ્યા. અને “ પખંડ ભારતના અધિપતિ અને ચક્રવર્તીઓમાં શિરોમણિ એવા હે ભરતરાજા ! તમારો યે થાઓ આવી આશીષ્ય આપી દેવતાઓ બોલ્યા કે “હે રાજેંદ્ર ! તમે પખંડ પૃથ્વીનો જય કર્યો, તેમાં કોઈ દેવતાઓમાં પણ તમારી સામે થયેલ નથી તો તમે બંને કષભસ્વામીના પુત્ર થઈ, પિતાને હાથે પિતાના હાથનો વધ કરવાનો કેમ આરંભ કરો છો ? તમારા પિતાએ આ સૃષ્ટિ નિર્માણ કરી છે અને તેમના પુત્ર થઈને તમે તેને સંહાર કરી છે તે તમને ઘટે છે ? તમારો ના ભાઈ બાહુબલિ તમારા આવવાથી આવ્યું છે અને તમારા જવાથી ચાલ્યા જશે. હંમેશાં કારણથી જ કાર્ય થાય છે. માટે હે ક્ષિતિપતિ ! જગતને સંહાર કરનારા રણમાંથી તમે વિરામ પામે. તમારા જેવા મહાશયનો ઉદય જગતને હર્ષ માટે છે. આ પ્રમાણે કહીને દેવતાઓ વિરામ પામ્યા એટલે ભરતચક્રી બોલ્યા “હે દેવતાઓ! રણનું કારણ જાણીને તમે આમ બોલે છે કે જાણ્યાવગર બોલે છે ? તમે અમારા પિતાના ભક્ત છે ને અમે તેમના પુત્રો છીએ તેથી ઘટિત અઘટિત વિચારીને જે યથાર્થ હોય તે અમને ફરમાવે. હું બલવાન છું' એવા ગર્વથી, લેભથી કે માત્સર્યથી રણની ઈચ્છા કરતો નથી, પણ શસ્ત્રાગારમાં ચક્ર પ્રવેશ કરતું નથી તેથી મેં આ આરંભ કર્યો છે. સાઠ હજાર વર્ષ સુધી દિગ્વિજય કરીને હું ઘેર આવ્યું તે વખતે કોઈ મારા બંધુઓ મને મળવા આવ્યા ન હતા, તેથી મેં માણસે મોકલી તેમને બોલાવ્યા. તેમાંથી મારા અઠાણુ બંધુઓ તે કાંઈક વિચારીને પિતાના માર્ગને અનુસર્યા, માત્ર આ બાહુબલિ એકજ મારે વિષે દુર્વિનીત થયે, પણ પ્રથમ તો વિનયથી પિતાની જેમ મારી આરાધના કરતો હતો, પણ દૈવગે અત્યારે તે મારી આજ્ઞાપણ માનતો નથી. એક તરફ એ મારો લઘુભ્રાતા મારે અંશ હોય તેવો છે અને બીજી તરફ ચક્રર પોતાના સ્થાનમાં પેસતું નથી, માટે એ મારો ભાઈ મનસ્વી છે, તે છતાં પણ એકવાર મારી પાસે આવે અને પછી તે સત્વર મારા હાથી, ઘોડા, રથ અને દેશ ભલે ગ્રહણ કરે. હે દેવતાઓ ! હું આવા સંકટમાં પડછું માટે તમે નીતિરૂપ નેત્રથી વિચારીને મને ૧ ચિત્રમાં આળખેલા. For Private and Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ છે.] દેવતાઓએ તંદ્વ યુદ્ધની કરેલી સૂચના. ન્યાયપૂર્વક શિક્ષા કરે. તમે જનવર્ગના અગ્ર હોવાથી તમે કહે તે માટે પ્રમાણ છે.– ભરતનાં આવાં વચન સાંભળી તેઓ બોલ્યા–“હે મહીપતિ ! ચક્રને પ્રવેશ થાય નહીં તો તમે વારવા એગ્ય નથી. પણ જે બાહુબલિ રણ કરવાને કહે, તો તમારે બંનેને યુદ્ધ કરવું, કે જેથી જગતને ક્ષય ન થાય. તેમાં દૃષ્ટિયુક્ર, વાચુદ્ધ, મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ એ ચાર યુદ્ધથી તમારે યુદ્ધ કરવું, જેથી તમારું માન સચવાય અને પ્રાણીઓની હિંસા ન થાય.” આ પ્રમાણે દેવતાઓએ કહ્યું, તે પ્રમાણે કરવાને ભરતે કબુલ કર્યું. પછી દેવતાઓ બાહુબલિના સૈન્યમાં આવ્યા. ત્યાં મૂર્તિથી પણ ઉગ્ર એવા બાહુબલિને જોયા. શ્રી યુગાઢિ પ્રભુના પુત્ર બાહુબલિ જય પામે અને આનંદમાં રહો.” આવી આશિષ આપી દેવતાઓ બેલ્યા–“મહારાજ બાહુબલિ ! ભુજાની ખરજ મટાડવાને મિષે જગતને સંહાર થવાનું કારણ આ શું તમે આવ્યું છે ? તમે યશના અર્થી અને વડિલના ભક્ત છે, તે છતાં આ વડિલ બંધુની સાથે યુદ્ધનો સમારંભ કેમ કર્યો છે ? માટે હે ભૂપતિ ! ચાલે, અને ભરત જેવા વડિલ બંધુને પ્રણામ કરો. ગુરૂજનની સેવાથી તમને ઉલટું વિશેષ માન મળશે; અને તેમ કરીને પાર્જિત ધનની પેઠે છ ખંડ ભારતને ભેગે, તેથી સર્વથા તમે પ્રશંસા પામશે. બાકી બીજી રીતનું અભિમાન તે અજ્ઞજનને આશ્રયીને જ રહેલું છે.” આમ કહી દેવતાઓ વિરામ પામ્યા, એટલે બાહુબલિ બેલ્યા “હે દેવતાઓ! તમે પિતાશ્રીના અતિ ભક્ત હોવાથી સરલ હૃદયવાળા છે. પણ પૂર્વ પિતાશ્રીએ અથઓને સંપદા આપી તેમ અમને અને ભરતને રાજયસંપત્તિ વહેંચી આપેલી છે. અમે પિતાની આજ્ઞાથી તેટલાજ રાજયવડે સંતુષ્ટ થઈ રહેલા છીએ અને અસંતોષી ભરતે તે સર્વ ભરતખંડને પિતાને તાબે કરી લીધેલું છે, તે છતાં અપૂર્ણ આશાવાળા તેણે ભાઈઓનાં રાજય પણ લઈ લીધાં છે અને પોતાની ગુરૂતા બતાવી દીધી છે. તથાપિ મિથ્યાત્વથી મૂઢ મનવાળે જેમ અતત્વમાં તત્વબુદ્ધિ રાખે તેમ એ ભરત હવે વૃથા પિતાની જેવી ગુરૂતા ધરાવે છે. છેવટે તે મારા રાજ્યને પણ અત્યારે અન્યબુદ્ધિથી હરવા ઈચ્છે છે, પણ તે જાણતો નથી કે બાહુબલિ તેનું સર્વસ્વ હરી લેશે. તેથી એ અગુરૂ બંધુને હું ગુરૂબુદ્ધિથી વૃથા કેમ નમું ? બાકી આ પૃથ્વીને ક્ષાત્રપણે ગ્રહણ કરે તો ભલે કરે. હે દેવતાઓ ! જે યુદ્ધ કરે નહીં, તેની સામે કોઈ યુદ્ધ કરતું નથી, તેથી મારી ઉપેક્ષાથી જેમ આવ્યો તેમ ક્ષેમકુશળ ભલે તે ચાલ્યા જાય. એનું આપેલું ભરતક્ષેત્ર હું ભગવીશ, એ તમે ક્યાંથી સાંભળ્યું ? જેને પિતાના આપેલાથી તૃપ્તિ થઈ નહીં, તેને બીજા સાથી For Private and Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લે. તૃપ્તિ થાય ? માટે હે દેવતાઓ! જે તમે તેનું હિત ઇચ્છતા હે તો તે લેભાંધને જઇને સમજો, હું તેના જેવો લેભી નથી.” આવી બાહુબલિની વાણી સાંભળીને ચમત્કાર પામેલ દેવતાઓએ કહ્યું કે “ જયાં સુધી ચક પ્રવેશ કરે નહીં, ત્યાં સુધી ભરતરાજાને શીરીતે અટકાવી શકાય ? અને તે યુદ્ધ કરે તો તમારે યુદ્ધ કરવું એ નિશ્ચય છે તો તમને પણ અટકાવાય નહીં. માટે તમારે ઉત્તમ યુદ્ધથી યુદ્ધ કરવું, અધમ યુદ્ધથી નહીં.” આ વાત બાહુબલિએ પણ સ્વીકારી, એટલે સર્વ દેવતાઓ યુદ્ધભૂમિની નજીક આકાશમાર્ગે ઊભા રહ્યા. પછી બાહુબલિના છડીદારે હાથી ઉપર ચડી, ઊંચો હાથે કરીને મેટા દેવનિવડે સર્વ સુભટને કહ્યું, “હે રાજવીરો ! તમે વાંછિત યુદ્ધ કરવાથી નિવૃત્ત થાઓ અને ગજ અશ્વ વિગેરે વાહનોને પાછી લઈ જાઓ. આપણા મહારાજા બાહુબલિ દેવતાઓની પ્રાર્થનાથી પિતે ઘણા વખતથી છેલું કંકયુદ્ધ કરવાનો આરંભ કરે છે, તેથી તમે દૂર રહી તેનું અવલોકન કરો.” પ્રમાણે સાંભળી પોતાના બાહુ વૃથા વૃદ્ધિ પામેલા છે એમ માનતા સર્વ સુભટે રાજાની આજ્ઞાથી પોતે ઈચછેલા રણમાંથી દૂર ખસી ગયા. તે જ પ્રમાણે યુદ્ધ કરવાથી નિવૃત્ત થયેલા ભારતના દ્ધાઓ પણ ચિંતા કરવા લાગ્યા કે, “આપણે વિદ્યમાન છતાં આપણે સ્વામી હૃદયુદ્ધ કેમ કરતા હશે? જ્યારે સૈન્ય સઘળું મૃત્યુ પામે કે ભાગી જાય ત્યારે રાજાને પોતાની જાતે યુદ્ધ કરવું પડે છે. કારણ કે તે સર્વથા સૈન્યથી વિભૂષિત અને રક્ષણીય છે. આ ત્રણ લોકમાં આપણા રવામી સમાન કેઈ બલવાનું નથી, પણ તેનાથી આ એક બાહુબલિ વધે તેમ જણાય છે, તેથી આપણને શોચ થયા કરે છે.” આ પ્રમાણે એકઠા થઈ થઈને ચિંતા કરતા પિતાના સુભટને દેખી, ભરતે પોતાનું બળ બતાવવા માટે તેને એને લાવી આજ્ઞા કરી કે “હે સુભટે ! મારી આજ્ઞાથી તમે સર્વ એક મેટે ખાડો ખોદે” એમ કહી તેમની પાસે માટે વિરતારવાળે ખાડે ખેદા. પછી સાંકળવડે પિતાને વામ ભુજ બાંધી, બલવાન ભરત રાજા તે ખાડાની નજીક બેઠા. સેંકડો સાંકળથી આખા શરીરે વીંટાયેલા ભરત વડવાઇઓથી વીંટાએલા વડની જેવા અને કિરણથી વીંટાયેલા સૂર્યની જેવા દેખાવા લાગ્યા. પછી ભરતે આજ્ઞા કરી કે “તમે સર્વે તમારા સર્વ વાહનથી અને બલથી મને ખેંચીને આ ખાડામાં પાડી નાખો, કે જેથી તમને મારા બળનો નિશ્ચય થશે, પછી તમને સત્યતા જણાતાં ખેટી આશંકાનું સ્વમ પણ તત્કાળ વ્યર્થ થઈ જશે.” આ પ્રમાણે સર્વ ૧ હોથ. For Private and Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org , સી ૪ થો.] દૃષ્ટિયુદ્ધ, વાયુ, મુયુિદ્ધ ૧૫૧ રાજાઓના મુગટ સમાન ભરતે આજ્ઞા કરી એટલે સર્વ રાજવીરાએ વારંવાર આકર્ષણ કરવા માંડયું. પણ ભરત પોતાને સ્થાનકેથી જરાપણ ચલિત થયા નહીં. પછી ચક્રવર્તીએ પેાતાના હાથ જરાક પાછે ખેંચ્યા, ત્યાં તે સર્વે વીરા, વાહન તથા પરિવાર સહિત લત્તાપર પક્ષીઓનીપેઠે તે સાંકળસાથે ખાડાઉપર લટકી રહ્યા. Acharya Shri Kailassagarsuri Gyanmandir પોતાના સ્વામીના બળનું આવું માહાત્મ્ય જોઈ પ્રસન્ન થયેલાં તેઓ પછી રણથી પરાસ્મુખ થઇ સાક્ષીની જેમ નજીક ઊભા રહ્યા. દેવતાઓએ રણભૂમિપર સુગંધી જલથી સિંચન કર્યું અને પંચવી પુષ્પાની શ્રેણ વરસાવી. પછી ભરત અને બાહુબલિ હાથી ઉપરથી ઉતરીને રણભૂમિમાં આવ્યા. પ્રથમ દૃષ્ટિયુદ્ધની પ્રતિજ્ઞા લઈ એક બીજાની સન્મુખ ઊભા રહ્યા. અનિમેષ દૃષ્ટિએ સામસામું જોઇ રહેલા તે વીરા જાણે પરસ્પર ચિરકાળ અવલાકન નહિ કરવાના દોષને ટાળતા હાય તેમ દેખાતા હતા. પર્વતના જેવા ઉન્નત તે બંને સામસામા નેત્રને પ્રસારીને અને તામ્રમુખ કરીને રહેલા હતા તેથી જાણે કામદેવનેા ગ્રાસ કરતા હાય તેમ ભયંકર જણાતા હતા. એમ જોતાં જોતાં ઉદય પામતા સૂર્યના જેવી આકૃતિવડે અતિ રૌદ્ર એવું બાહુબલિનું મુખ જોનારા ચક્રવર્તીનાં નેત્ર અયુક્ત થઇને મીંચાઈ ગયાં. તેમ જોઇને ભરતના સૈન્યે નીંચુ જોયું અને બાહુબલિના સૈન્યે સ્પર્ધાથી ઊંચું જોયું. પછી ભરતને નીચું જોઈ રહેલ જોઈ બાહુબલિ બાલ્યા−‘ હૈ બંધુ ! ઉદ્વેગ કેમ પામેછે, હવે મારી સાથે વાયુદ્ધ આચરા.’ તેનાં વચનથી પગના આધાતથી સપૈની જેમ ક્રોધ કરીને ભરત બેાલ્યા ‘ અરે આત્માને વિજય માનનાર ! હું વાયુદ્ધ કરવાને તૈયાર છું. ' આપ્રમાણે કહી, આકાશમાંથી તારા ગ્રહ અને નક્ષત્રો ને ખેરવતા તેમજ ત્રાસ આપતા, મંદરાચળે ક્ષેાલ કરેલા સમુદ્રના ધ્વનિ જેવા, ઐરાવતના નાદ જેવા અને કલ્પાંત કાળના મેધના ગોરવ જેવા મહા ધાર સિંહનાદ ભરતે કર્યો. તે સિંહનાદથી કુલપર્વતના શિખર કંપાયમાન થઇ ગયા, સમુદ્રનાં જલ ગગનાંગણુ સુધી ઉછળવા લાગ્યાં, મેટા સર્પા પાતાળમાંથી પણ પાતાળમાં પેશીગયા, સિંહાર્દિક દુષ્ટ પ્રાણીએ ગુફાની અંદર બીજી ગુફામાં સંતાઈ ગયા, ધાડાઓએ દુર્બુદ્ધિ જન સત્બુદ્ધિને ગણે નહીં તેમ લગામને ગણી નહીં, જેમ વાતુલ પુરૂષા તીખાશને ન ગણે તેમ હાથીએ અંકુશના પ્રહારને જાણ્યા પણ નહીં, જેમ પિશુન પુરૂષ! સદ્નાણીને અવગણે તેમ રથના ઘેાડાઓએ રાશને માની નહીં, જાણે ભૂત વળગ્યા હોય તેમ ખચ્ચરોએ ચાબુકના મારને ગણકાર્યા નહીં અને ૧ આંખનું મટકું મારવા વગર. ૨ વચનયુદ્ધ. ૩ વાયા. For Private and Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર શત્રુંજય માહાતમ્ય. [ ખંડ ૧ લે. સર્વ સૈનિકે ઘુમતા હોય, મૂછ પામ્યા હેય, અચેતન થયા હોય અથવા સર્વસ્વથી ભ્રષ્ટ થયા હોય તેવા થઈ ગયા. પછી બાહુબલિએ ક્રોધ પામી પિતાના તેજને ગર્વ ધરીને બ્રહ્માંડને ફેડે તેવો સિંહનાદ કર્યો. તે નાદથી પોતાને મથન કરનારા મંદર પર્વતના ધ્વનિની શંકાથી ત્રાસ પામેલા સમુદ્રના જલજંતુઓ ભ્રાંતિથી અંદર પેશી ગયા, ફરીને ઈંદ્ર છેડેલા વજન વનિના શ્રમથી પિતાને ક્ષય થવાની શંકા કરતા કુલપર્વતો કંપી ગયા, અને ત્રણે લોક જાણે રેગા હોય અથવા અંદર કોઈ શલ્ય પેઠું હોય તેમ ચેતનરહિત થઈ ગયું. ડીવાર પછી દેવતાની સ્ત્રીએને પિતાના પતિના વક્ષસ્થળનું શરણ કરનારી અને કઈ દિશામાં જવું તેવા સંશ્રમવાળી કરતું દુઃસહ સિંહનાદ ફરીથી ભરત રાજાએ કર્યો. તરતજ પ્રચલિત શ્રવહેંદ્રિયમાં બધિરપણું અને રિથરમાં ચલિતપણે કરતે એવો સિંહનાદ બાહુબલિએ કર્યો. એમ વારંવાર સિંહનાદ કરતાં દુર્જનના સ્નેહની અને સર્પની કાયાની જેમ અનુક્રમે ભરતને સિંહનાદ ઉત્તરોત્તર હીન થવા લાગે અને નદીના પ્રવાહની તેમજ સજજનની પ્રીતિની જેમ બાહુબલિને સિંહનાદ ઉત્તરોત્તર વધવા લાગે. શાસ્ત્રના વાદની જેમ પરરપર વાગ્યુદ્ધ કરતાં છેવટ બાહુબલિએ સર્વની સાક્ષીએ ભરતને જીતી લીધું. તેના બલથી અંતરમાં ચમત્કાર પામેલા દેવતાઓએ પ્રશંસાપૂર્વક તેની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. પછી બાહુબલિએ કહ્યું “હે જગત્પતિ મહાભુજ! તમે જરા પણ ખેદ કરશે. નહી. કાકતાલીય ન્યાયથી જિયે છું એમ માનીને હવે મુષ્ટિયુદ્ધ કરવા તત્પર થાઓ.” આવા બાહુબલિના વચનથી ભરતને ઉત્સાહ આવ્યું, એટલે તત્કાળ મુષ્ટિયુદ્ધ કરવાને ભુજાટ કર્યો. કટી ઉપર વસ્ત્ર બધી પૃથ્વીને ઊંચી નીચી કરતા બન્ને વિરકુંજર ચરણન્યાસથી વિલાસ કરવા લાગ્યા. વાયુ વેગથી વૃક્ષની જેમ ઊંચા થતા અને નીચા નમતા તેઓ આકાશ ભૂમિને ગજાવે તેવા સિંહનાદ કરતા હતા. ઉછળી ઉછળીને ચરણવડે પૃથ્વી પર વારંવાર તાડન કરવાથી કૂર્મરાજને પ્રાણ દેહરૂપ સંકટમાં પાડતા હતા. સમીપ રહેલા બે વૃક્ષોની જેમ પરસ્પર ભુજાઓથી વારંવાર મળતા હતા અને પાછા જુદા થતા હતા. તેમના ચરણપ્રહારથી પિતાને ક્ષય થવાની શંકા રાખતી પૃથ્વી, અસહનપણાથી જાણે પિકાર કરતી હોય તેમ ગાજતી હતી. આ પ્રમાણે થોડી વાર ચાલ્યા પછી ક્રોધ પામેલા બાહુબલિએ ભરતચક્રીને ૧ કાનમાં બહેરાપણું. ૨ ફૂલ વરસાદ. For Private and Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૪ છે.] દંડયુદ્ધનું વર્ણન. 13 હાથમાં લઈને એક દડાની માફક વેગથી આકાશમાં ઉછીન્યા. તે વખતે “છ ખંડ પૃથ્વીને જીતી શું આ સ્વર્ગને જીતવા જાય છે એમ ક્ષણવાર આકુલવ્યાકુલપણે દેવતાઓ કૌતુકથી જોવા લાગ્યા. આકાશને પ્રકાશિત કરતા ભરતરાજા તારાઓના માર્ગનું ઉલ્લંઘન કરીને ગીની પેઠે મનુષ્યને અદૃશ્ય થઈ ગયા. તે સમયે બન્ને સૈન્યમાં હાહાકાર થઈ રહ્યો, આકાશમાં રહેલા દેવતાઓ ગ્લાનિ પામી ગયા; અને બાહુબલિ વિચારવા લાગ્યા કે “મારા બળને તેમજ સાહસને ધિક્કાર છે, અવિવેકી એવા મને પણ ધિક્કાર છે, રાજયભને અને અમારા મંત્રીઓને પણ ધિક્કાર છે; પરંતુ હવે શેચ કરે, જયાં સુધી આર્યભરત પૃથ્વી પર પડી વિશીર્ણ થઇ ન જાય ત્યાંસુધીમાં તેમને અધરથી જ ઝીલી લઉં.” આ વિચાર કરીને બાહુબલિ, શય્યાને આકારે ભુજા કરી ચરણના અગ્રભાગથી ભૂમિને સ્પર્શ કરી, આકાશ તરફ દૃષ્ટિ પ્રસારીને ઊભા રહ્યા અને વિદ્યુતના દંડની જેમ ગગન સાગરને પ્રકાશતા ભરતને ભૂમિપર પડતાં અધરથીજ બાહુબલિએ બે ભુજાવડે ઝીલી લીધા. તરતજ કોધ પામી ક્રૂર મુણિને ઉગામીને દેવતાઓને અને વિદ્યાધરોને ભય કરતા ભરત બાહુબલિ ઉપર દેડી આવ્યા અને નિવિડપણે બાહુબલિના મસ્તક પર પ્રહાર કર્યો. તે મુષ્ટિવડે મરતકમાં તાડિત થયેલા બાહુબલિ જાણે કાંઈ સ્મરણ કરતા હોય, તેમ ક્ષણવાર નેત્ર મીંચી ગયા. પણ સહજ વારમાં પાછા સ્વસ્થ થઈ બાહુબલિએ વાવડે પર્વતના શિખરની જેમ ભરતની છાતીમાં મુષ્ટિનો પ્રહાર કર્યો. તે પ્રહારથી જાણે પૃથ્વીને પિતા તરફનો રાગ જાણવાને ઇચ્છતા હોય તેમ ભરત આખા શરીરથી સ્પર્શ કરતા પૃથ્વી પર સપાટ પડી ગયા. તેમ જોઇને પિતાના સ્વામીના દુઃખથી દુઃખી થયેલા સર્વ સૈનિકે તત્કાળ મૂઈ પામ્યા. “મહાન પુરૂષોની આપત્તિથી કોને દુઃખ ન થાય ?” તે વખતે “અહા ! દુર્મદ એવા મેં કુલને નાશ કરનારું આ શું કામ આવ્યું છે. જો આ જયેષ્ટ બંધુ ભરત નહીં જીવે તો હું પણ નહીં જવું.” આવી રીતે ચિંતા કરતા બાહુબલિ ભૂમિપર પડેલા ભારતની પાસે આવી, સાથુ નેત્રે સેવકની જેમ પિતાના ઉત્તરીય વસૂવડે પવન નાખવા લાગ્યા. ક્ષણવાર પછી સંજ્ઞા પ્રાપ્ત કરીને ચક્રવર્તીએ જોયું તો સેવકની જેમ પેતાની આગળ રહેલા લધુ બંધને અને સંતાપિત અવરથાવાળા પિતાને જોયા. એટલે તત્કાળ ઊભા થઈ ક્રોધથી લેહદંડ હાથમાં લઈને જમાડતા ભમાડતા ભયંકર રૂપે બાહુબલિ તરફ દોડ્યા; અને મત્ત ગજેંદ્ર દંતુશળથી દરવાજાના કમાડને તાડન કરે, તેમ ચક્રવર્તીએ ક્રોધ કરીને તે દંડવડે બાહુબલિના મસ્તક પર તાડન For Private and Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લો. કર્યું. ચક્રવર્તીના દંડઘાતવડે તેના મસ્તકમાં મેટે ધ્વનિ થયે અને જીર્ણ ભાંડની પેઠે મુગુટ ચૂર્ણ થઈ ગયે. તેની પીડાથી બાહુબલિએ નેત્ર મીંચી દીધાં અને તેના દુસહ દવનિથી લેકએ હાથવડે શ્રવણને ઢાંકી દીધા. તે પીડાને અવગણીને તરતજ બાહુબલિએ લેઢાને દંડ ગ્રહણ કર્યો અને જાણે દેવતાઓની સાથે વૈર કરતા હોય તેમ સ્વેચ્છાએ તેને જમાડ્યો. જયારે તેમણે દંડ ભમાલ્યો તે વખતે શું આ પર્વતના શિખરને તોડી નાખશે ! અથવા શું પૃથ્વીને ઉખેડી નાખશે ! એવી દેવતાઓને શંકા થવા લાગી. તે દંડવડે ગજેંદ્ર જેમ દૃઢ જંતુશળવડે દરવાજાપર પ્રહાર કરે તેમ બાહુબલિએ ભરતના હૃદય પર પ્રહાર કર્યો. જેથી ભારતનું મજબૂત બખ્તર તૂટી ગયું, અને આકાશમાંથી ભ્રષ્ટ થયેલા સૂર્યની જેમ ભરતચકીનું શરીર ફુટ કાંતિએ દેખાવા માંડ્યું. પછી કલ્પાંત મેઘ જેમ વિદ્યુદંડથી પર્વતને મારે, તેમ ભરતે દંડથી બાહુબલિના મસ્તક પર ઘા કર્યો. તે વખતે તે દંડ લેઢાને છતાં બાહુબલિના શરીરના આઘાતથી, જાણે પોતે કરેલા અપરાધને લીધે બાહુબલિનો ભય લાગ્યું હોય, તેમ ભાંગી ગયે. તે દંડના ઘાથી બાહુબલિ જાનસુધી પૃથ્વીમાં મગ્ન થઈ ગયા અને લય પામેલા ગીની જેમ ક્ષણવાર કાંઈ પણ જાણી શકયા નહીં. પણ પાછા તરતજ પંકમાં મગ્ન થયેલા હાથીની જેમ પોતાના અંગને કંપાવી બહાર નીકળ્યા અને પિતાને લેહદંડ ગ્રહણ કર્યો. તે વખતે “આ દંડવડે શું તારાઓને સ્થાનભ્રષ્ટ કરીને પાડી નાખશે, શું પર્વતને ચૂર્ણ કરશે, કે શું પક્ષીના માળાની જેમ આકાશમાંથી વિમાનને પાડી નાખશે?” આ પ્રમાણે શંકા કરતા લેક તેની સામું જોઈ રહ્યા. એટલામાં તો બાહુબલિએ બલવડે ચક્રવર્તીના મસ્તક ઉપર દંડને ઘા કર્યો. તે દંડના ઘાથી ચક્રવર્તી કંઠસુધી પૃથ્વીમાં પેશી ગયા, તે વખતે તેમના મુખને દેખાવ રાહુએ સેલા ચન્દ્રના જેવો દેખાતો હતો. તે જોઈ “હે પૃથ્વી! તું અમારા સ્વામીની પેઠે અમને પણ વિવર આપ.” આમ કહેતા ચકીના સર્વ સૈનિકો મૂછ પામ્યા, અને “અહા ! બ્રાતાના વધથી મને મોટું દુસહ પાપ લાગ્યું, કુપુત્ર એવા મારાથી પિતાને વંશ કલંકિત થયે, આ પ્રમાણે બાહુબલિ શોક કરવા લાગ્યા. તેવામાં તો તે વ્યથાને ત્યાગ કરી, સૂર્યના જેવા તેજસ્વી ચક્રવર્તી પૃથ્વીમાંથી બહાર નીકળ્યા. પછી ચક્રવર્તી વિચાર કરવા લાગ્યા કે, “જેમ દેવતાઓથી ઇંદ્ર, મૃગલાએથી કેશરી, અને તારાઓથી ચંદ્ર છતાય નહીં, તેમ રાજાઓથી ચક્રવર્તી છેતાય નહીં, તે છતાં આ શું થયું ? વળી સાઠ હજાર વર્ષ સુધી જે મેં પૃથ્વીને વિજય For Private and Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૪ થો.] ચક્રીનો ક્રોધ, ચક્રનું મૂકવું, મુષ્ટિયુદ્ધ ૫૫ કર્યા, તે શું આ બાહુબલિને માટે ! કે જે અયારે મારે વધ કરવાને ઉદ્યત થયે છે. તેમજ એક કાળે બે વાસુદેવ ન થાય તેમ બે ચક્રવત્તૌ પણ ઉત્પન્ન ન થાય તેવી શ્રીજિનાગમમાં ભગવંતની વાણી છે, તે વ્યર્થ પણ કેમ થાય ? ત્યારે શું પૃથ્વીમાં આ બાહુબલિજ સત્ય ચક્રવર્તો હો, હું ચક્રવી નહીં હાઉં ? અને મેં જે દિગ્વિજય કર્યો તે શું આના સેનાપતિ થઈને કર્યા ! '' આ પ્રમાણે ચક્રવત્તાં દુદયમાં ચિંતવન કરતા હતા, તેવામાં તેા અગ્નિના તણખાને છેડતું અને સૂર્યના જેવું તેજવી ચક્રરલ તેના હાથમાં આવ્યું. ચક્રના આવવાથી જેના મનમાં પેતાના ચક્રવત્તીપણાની પ્રતીતિ થઈ છે એવા ચક્રવત્ત્તએ ચક્રને ભમાડતાં ભમાડતાં ક્રોધ કરીને બાહુબલિને કહ્યું—“ અરે બાહુબલિ ! અદ્યાપિ કાંઈ બગડી ગયું નથી, હજી પણ માન છેડી દઇને દેવતાઓએ માનવા ચેાગ્ય એવી મારી આજ્ઞાને માન્ય કર. તું મારા અનુજ બંધુ છે, તેથી તારા પ્રથમના સર્વ અપરાધ હું સહન કરીશ; તારા વધ કરવાથી થનારૂં ભ્રાતૃહત્યાનું પાપ મને ન થાઆ. સર્વે તિર્યંચમાં હાથી, તેનાથી કેશરી અને તેનાથી અષ્ટાપદ્ય–એમ અનુક્રમે સર્વે બલવાન્ રાજાએ પણ પાતાથી અધિક બળવાન્ રાજાને વશ રહે છે. હે બાહુબલિ ! તારે બાહુબલને ગર્વ કરવા ચોગ્ય નથી, કારણ કે, સર્વ ખલવાન્ રાજાએ પણ ચક્રવર્તીની આજ્ઞાને અંગીકાર કરે છે.” ભરતનાં આવાં વચન સાંભળી પેાતાના ખભા ઉપર દૃષ્ટિ નાખતા બાહુબલિ, ધીર અને ગંભીર વાણીથી નિર્ભયપણે બેલ્યા. “ હું આ ! તારામાં આપણા પિતાનું પુત્રપણું શૈાલતું નથી. કારણ કે ક્ષાત્રધર્મને જાણતાં છતાં આ કેંદ્ર યુદ્ધમાં પણ ચક્રનું ગ્રહણ કરે છે. અરે જ્યેષ્ઠબંધુ ! બાહુબલિના બલની પાસે આ લાહખંડ શું કરનાર છે! તેતેા ઉલટું સૂર્યપાસે પોતની જેમ તને લજવે છે. અત્યાર સુધી તેં તારા બાહુનું બળ તા જોયું, હવે આ ચક્રનું બળ પણ જો, આ મારા ભ્રાતા થાય છે એવી શંકા રાખીશ નહીં, કેમકે ક્ષત્રીઆના એવા ક્રમજ છે.” આવાં બાહુબલિનાં વચને સાંભળીને ક્રોધ પામેલા ચક્રવર્તોએ ચક્રને આકાશમાં ભમાડી, સર્વે પ્રેક્ષકને ભય ઉત્પન્ન કરતું તેને તત્કાળ છેડયું. તે ચક્રને જોઈને બાહુબલિ વિચારવા લાગ્યા કે “ દંડવડે હણીને સૃત્તિકાના પાત્રની જેમ શું આને ચૂર્ણ કરી દઉં ! વા દડાની જેમ આકાશમાં લીલાવડે ઉડાડી નાખું ! અથવા યશરૂપ વૃક્ષને માટે બીજની જેમ તેને પૃથ્વીમાં દાટી દઉં ! વા ચકલાના ચપળ બચ્ચાંની જેમ તેને હાથમાં પકડી લઉં ! વા મુષ્ટિથી હણીને તેને દિશાંતરમાં ફેંકી દઉં ! અથવા તે તેનું વીર્ય તે પ્રથમ જોઉં, પછી જે કરવું હશે તે કરીશ, ’ આ પ્રમાણે બાહુબલિ ચિંતવતા હતા, તેવામાં તે તે જાજવલ્યમાન ચક્ર બાહુ For Private and Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્ર તેને પ્રક્રિયાની ઉપર નવ જી ૧૫૬ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લે. બલિની સમીપે આવ્યું અને તેને પ્રદક્ષિણા કરીને પાછું ચક્રવર્તીના હાથમાં પ્રાપ્ત થયું. કારણ કે, ચક્રવર્તીના સામાન્ય ગોત્રી ઉપર પણ ચક્ર પ્રવર્તતું નથી, તે તદ્દભવસિદ્ધિવાળા બાહુબલિ જેવા પુરૂષપર તે કેમજ પ્રવર્ત! પછી બાહુબલિએ અત્યંત ક્રોધાયમાન થઈને ચિતવ્યું કે, “ચક્રને તેના રક્ષક એક હજાર ચક્ષોને અને આ અન્યાય કરનારા તેના અધિપતિને હવે તો એક મુષ્ટિના ઘાથી ચૂર્ણ કરી નાખું.” આવું ચિંતવી કલ્પાંતકાળે છડેલા ઇંદ્રના વજ જેવી ક્રૂર મુષ્ટિ ઉગામી બાહુબલિ ભરત ઉપર દેડ્યા. પરંતુ સમુદ્ર જેમ મર્યાદાભૂમિમાં આવીને અટકી જાય તેમ બાહુબલિ ચક્રવર્તાની પાસે આવતાં અટકી ગયા અને સ્થિર થઈને વિચાર કરવા લાગ્યા કે “અહે! ચળાચળ એવા રાજયને માટે આ ભવનો અને આગામી બેન–બંને ભવનો નાશ કરે તેવા આ બ્રાતૃવધને હું આરંભ કરું છું તે કેવી વાત ? ગુરૂજનને હણને અને લધુજનને છળથી છેતરીને કદી ઘણું રાજય મળે તેમ હોય, તે પણ મારે તેનું ગ્રહણ કરવું યુક્ત નથી. ઉપરથી દેખવા માત્ર સુખની પ્રાપ્તિવડે ભ્રમિત થયેલા અધમ પુરૂષે નરકાગારના કોરણમાંજ જ્યાં ત્યાં પ્રવર્તે છે જે તેમ ન હોય તો તેવા રાજયને પિતા શ્રીજિનેશ્વર કેમ છેડી દે! માટે હું પણ આજે તે પૂજ્ય પિતાના માર્ગને જ પથિક થઉં.” આ પ્રમાણે મનમાં વિચારી એ મનસ્વી રાજા બાહુબલિ નેત્રમાંથી નીકળતા કિચિત્ ઉષ્ણ જળવડે પૃથ્વીને સિંચન કરતા ભરતચક્રીને કહેવા લાગ્યા. “હે જયેષ્ટબંધુ! હે ભરતસ્વામી ! મેં તમને રાજયને માટે બહુ ખેદ કરાવ્યા છે, તે હવે મારા તે દુશરિત્ર માટે મને ક્ષમા કરો. હું પિતાશ્રીના માર્ગને પથિક' થઈશ. મારે હવે રાજયસંપત્તિની સ્પૃહા નથી ” એમ કહી તેજ મુષ્ટિવડે તેણે પોતાના કેશને લોચ કર્યો. તત્કાલ “સાધુ સાધુ” એવા શબ્દો બેલતા દેવતાઓએ આનંદથી તેમની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. મહાવ્રતને પ્રાપ્ત થયેલા બાહુબલિએ ચિંતવ્યું કે, “અહીંથી જ અનંત સુખના કારણ એવા પિતાશ્રીના ચરણપાસે જઉં, અથવા તો અહીં જ રહું, કારણકે ત્યાં જવાથી મારાથી પ્રથમ ત્રત લેનારા અને કેવળ જ્ઞાન પામેલા એવા મારા અનુજ બંધુઓમાં મારી લઘુતા થશે; માટે અહીંજ રહી દાનરૂ૫ અગ્નિવડે ઘાતી કર્મને બાળી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પછી પ્રભુની પર્ષદામાં જઈશ.” આ પ્રમાણે ચિંતવીને એ વ્રતધારી બાહુબલિ વીર, પિતાની બે ભુજાઓ લાંબી કરી કાયોત્સર્ગ ત્યાં જ ઊભા રહ્યા. ૧ મુસાફર. ૨ આટલા પ્રસંગમાં ભરતચક્કીનો ક્રોધ, બાહુબલિને મમત્વ, ત્યાગ કરવાની અભુત શક્તિ, અહંકાર અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ એ ખાસ વિચારવા જેવાં છે. For Private and Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૪ થો. ] બાહુબલિની દિક્ષા, ભરતે કરેલી તેમની સ્તુતિ. ૧૫૭ બાહુબલિને આ પ્રમાણે રહેલા જોઇને અને પેાતાનાં અટિત કાર્યોને જોઇને ચક્રવર્તો જાણે પૃથ્વીમાં પેસી જવાને ઇચ્છતા હેાય તેમ નીચું મુખ કરીને રહ્યા. નેત્રમાં અશ્રુ લાવી પેાતાના લધુ બંધુને પ્રણામ કર્યાં, અને પછી પેાતાની નિંદા અને તેની પ્રશંસા કરતા બાલ્યા હૈ બાંધવ ! જે લાભ અને મત્સરથી ગ્રસ્ત થયેલા છે તેમાં મુખ્ય હું છું અને દયાળુ અને ધર્માં જનામાં મુખ્ય એવા તમે છે. હું ભ્રાતા ! તમે પ્રથમ યુદ્ધમાં મને જીતી લીધા અને પછી વ્રતરૂપી અસ્રવડે આ રાગાદિક શત્રુને જીતી લીધા, તેથી આ જગમાં તમારાથી અધિક કાઈ બલવાન નથી. હે બાંધવ ! મારા અપરાધને સહન કરી મારી સાથે બાલા; તમે મારી સામું પણ જોતા નથી, તેા શું પૂર્વની પેઠે દયાળુ નથી ! તમેજ પિતાના ખરેખરા પુત્ર છે કે જે પિતાને માર્ગે પ્રવો છે અને હું તે જાણુંછું તે છતાં પણ રાગદ્વેષથી કર્થના પામુંછું. માટે હે ભગવન્ ! મારાપર પ્રસન્ન થાઓ, અને મારૂં સર્વ પૃથ્વીનું રાજ્ય ગ્રહણ કરો. હું તમારૂં સંયમ સામ્રાજ્ય ગ્રહણ કરીશ. ’ આ પ્રમાણે બાહુબલિ પાસે ખાલકની જેમ વિલાપ કરતા ભરત ચક્રવર્તીને શુદ્ધબુદ્ધિવાળા મંત્રીઓએ નિર્મળ વાણીથી બેધ કરી સમજાવ્યા, એટલે ચક્રવર્તી બાહુબલિના પુત્ર સામયશાને આગળ કરી જિનમંદિરોથી અલંકૃત એવી તક્ષશીલા નગરીમાં જવા ચાલ્યા. માર્ગમાં એક ઉદ્યાનને વિષે વિચિત્ર મણિઆથી રચેલું અને સહસ્ર આરાવાળું ધર્મચક્ર એક પ્રસાદમાં સ્થાપન કરેલું દીઠું. તેને નમસ્કાર કરી સામયશા બેક્લ્યા પૂર્વે પાપનો નાશ કરનાર શ્રીઋષભ સ્વામી પૃથ્વીમાં છદ્મથપણે વિહાર કરતા રાત્રિએ અહીં સમેાસર્યા હતા. આ ખબર મારા પિતા બાહુબલિને થતાં તેમણે પ્રતિજ્ઞા કરી કે કાલે પ્રાતઃકાલે સર્વ રાજાએ અને પ્રજાવર્ગની સાથે મેટા ઉત્સવ સહિત જઇ હું પિતાને નમસ્કાર કરીશ.' પછી તેમણે આજ્ઞા કરીને માંચા, અટારીઆ,દુકાનેા, શેરીએ અને ચાકને કપૂર ચંદનના જળથી છંટાવી, કસ્તુરીના મંડલવડે અંકિત કરાવ્યા તેમજ પુષ્પમાળા વસ્રમાળા અને રલમાળાવડે અલંકૃત કરાવ્યા. આ પ્રમાણે કરાવી પ્રાતઃકાલે પવિત્ર અંગવાળા થઇને મારા પિતા સર્વ સમૃદ્ધિ સાથે પ્રજાલાક અને પરિવાર સહિત અહીં આવ્યા. અહીં આવીને જીએઅે તા જેવું સૂર્યવગરનું આકાશ, પુત્રરહિત મૂળ, અને જીવવગરનું શરીર હોય તેવું આ ઉદ્યાન પિતાવગરનું જોયું; તેથી મનમાં દુઃખરૂપ ખિલાવડે પીડિત એવા મારા પિતા આજુબાજુના વૃક્ષોને પણ રાવરાવતા ઊંચે સ્વરે રૂદન કરવા લાગ્યા. “અરે ! વિલંબ કરનારા અને ધર્મને ધાત કરનારા એવા મને ધિક્કાર For Private and Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહા”. [ ખંડ ૧ લ. છે કે જેણે રાત્રિએ જઈને પિતાના ચરણ કમળને વાંધો નહીં. હે ભગવન! તમે ખરેખર પૃથ્વીમાં એકજ વીતરાગ છે, બીજું કોઈ નથી કે જે પુત્રઉપર પણ લેશ માત્ર રાગવાનું થયા નહીં, તેમજ મમતા પણ રાખી નહીં.” આ પ્રમાણે પોકાર કરી રૂદન કરતા મારા પિતા બાહુબલિને મુખ્ય મંત્રીઓએ સમજાવ્યા. પછી પૃથ્વીપર પડેલી પ્રભુના ચરણની પ્રતિમાને નમસ્કાર કર્યો. હે ચક્રવર્તી ! “પછી પિતાશ્રીના ચરણકમળને બીજું કોઈ સ્પર્શ કરે નહીં એવું ધારી તેમણે આ ઠેકાણે આ પ્રાસાદ સહિત મહા ઉન્નત ધર્મચક કરાવ્યું છે. “મોટું કે નાનું કાંઈ પણ ધર્મ કૃત્ય જે આરંભળ્યું હોય તે તે સદબુદ્ધિવાળા પુરૂષ પ્રયતથી અવિલંબે કરવું. ધર્મના કાર્થમાં વિસ્તાર કરવાને માટે પણ વિલંબ કરે નહિ. જુઓ, બાહુબલિરાજાએ એક રાત્રિ વિલંબ કર્યો તો પ્રભુને વંદના કરી શક્યા નહીં.” આ પ્રમાણે સાંભળી ચક્રવર્તી તે ધર્મચકને નમસ્કાર કરી, તક્ષશીલા નગરીમાં આવ્યા. ત્યાં અનેક રાજાઓની પાસે સોમયશાને. મોટા ઉત્સવથી અભિષેક કરાવ્યું. ત્યાંથી માંડીને અનેક પુરૂષરત્નોની ઉત્પત્તિનું કારણ અને સેંકડો શાખાવડેયુકત એવો પૃથ્વીમાં સમ (ચંદ્ર)વંશ પ્રવર્યો. સમયશાને રૂપવતી અને કુલવતી સુત્રતા વિગેરે જોવીશ હજાર સ્ત્રીઓ હતી. તેનાથી જગતમાં પ્રખ્યાત પરાક્રમવાળા શ્રેયાંસ વિગેરે બહોંતેર હજાર પુત્રો થયા. બત્રીસ લાખ ગામ, સો પત્તન અને ત્રણ નગરનું સોમયશા રાજ્ય કરવા લાગે. તેને ચુંમાલીશ લાખ રથ, એક લાખ હાથી, પાંત્રીસ લાખ સૂર્યના અશ્વો જેવા ઘોડા અને સવારેડ પાયદળની સેના હતી અને સાતસો રાજાઓ તેની આજ્ઞાને ધારણ કરનારા હતા. પછી સમયશાએ, સર્વ રાજાઓએ અને સર્વજોએ પૂજેલા ભરતચી ત્યાંથી પોતાના નગર તરફ ચાલ્યા. માર્ગમાં કાઉસગ્ગ મુદ્રામાં રહેલા બાહુબલિના ચરણમાં પ્રણામ કરી ભરત મોટા ઉત્સવથી વિરાજિત અધ્યાપુરીમાં આવ્યા. ત્યાં સુર, અસુર અને મનુષ્યોના સમૂહે સેવાચેલા ભરત રાજા સુખકારી પિતાની જેમ પ્રજાનુ પાલન કરવા લાગ્યા. અહીં બહુલી દેશના રાજા બાહુબલિ સર્વ સાવધ કમેથી રહિત અને સર્વ પ્રાણુઓને હિતકારી થઈ કર્મને ખપાવવાને માટે કાઉસગ્ગ ધ્યાને રહ્યા હતા ત્યાં નિશ્ચળ અંગવાળા તે મુનિચંદ્ર બાહુબલિને જોઈ દેવતાઓ તર્ક કરતા હતા કે, “શું આ ધ્યાનાધિરૂઢ રમૂર્તિ હશે ! ના પૃથ્વીમાંથી કોતરેલી પ્રતિમા હશે ! અથવા આકાશમાંથી અવતરેલા કોઈ દેવ હશે ! ” બાહુબલિ મુનિપતિ, નાસિકાના અગ્રભાગ ઉપર દૃષ્ટિ રાખી , શ્રી જિનેશ્વર ભગવંતની નિર્મલ જેતિનું ચિતવન કરતા હતા. તેઓ મેરૂ પર્વતની પરહિત રહેવાથી, નેત્રની કીકીને For Private and Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૪ થો. ] બહુબલિને કેવળજ્ઞાનની પ્રાપ્તિ. ૧૫૯ પણ નહીં ચલાવવાથી, જાનુસુધી બે ભુજા લંબાયમાન કરી રાખવાથી, સર્વે આવાના નિરોધ કરવાથી અને ચિત્તપ્રાણને ગેાપવવાથી વિશેષપણે શે।ભતા હતા. એ બાહુબલિ પર્વતની પેઠે સર્વ ઋતુના દાખથી અદૂષિત હતા. રાગ અને દ્વેષવડે ચેાગી જેમ અલિપ્ત રહે તેમ તાઢ, તડકા અને જળથી તેની મૂર્ત્તિ નિર્લેપ હતી. પરસ્પર જાયાદિ વૈર ધરાવનારા જીવા પણ સહેાદરની પેઠે એકઠા થઈ તેના આશ્રિત થઈને રહેતા હતા. તેના મરતક, દાઢી, મુછ અને ભુજા વિગેરેમાં પક્ષીઆએ માળા કર્યા હતા. એ મુનીશ્વર કર્મલતાથી મુક્ત થઈને અરણ્યલતાથી વીંટાયા સતા શે।ભતા હતા. મેગિરિની જેમ વનના સમૂહથી યુક્ત, અધિક કાંતિવાળા અને મધ્યભાગે અલભ્ય હતા'. સુજનના મનને દુર્જન પુરૂષની જેમ તીક્ષ્ણ મુખવાળા દર્ભીપુર જળથી વૃદ્ધિ પામી, ચરણતળમાં પેશીને તેના શરીરને ભેદી નાખતા હતા. રાગ દ્વેષને જીતનાર અને સર્વપર સમાન ભાવ રાખનાર એ મુનિપતિએ હૃદયકમળમાં જિનપતિનું ધ્યાન ધરી, મત્સર બુદ્ધિને ત્યાગ કરી, એક વર્ષસુધી કાયાત્સર્ગે રહીને પેાતાનાં ધાતીકમૅને દહન કરી દીધાં. બાહુબલિને કેળવજ્ઞાન ઉત્પન્ન થવાના સમય આવ્યેા છે, પણ તેમાં માન દૂષણ કરનાર છે, એવું જાણીને ભગવાન શ્રીયુગાદિ પ્રભુએ તેને બેધ કરવાને માટે ખીજા શિષ્યાની સાથે મહાસતી બ્રાહ્મી અને સુંદરીને તે નિવૈર વનમાં મેાકલ્યાં. તે બંને વ્હેને અનુક્રમે ત્યાં આવી અને વાદળામાં ઢંકાયલા સૂર્યની પેઠે લતાવલ્લીઆથી વીંટાયેલા તે બહુબલિને જાણી તેમને વંદના કરી. પછી પ્રભુનાં વચને આદરપૂર્વક ઊંચે સ્વરે કહેવા લાગી. “હે ભ્રાતા ! જગત્પતિ ભગવંતે પડછંદાની જેમ અમારા મુખે તમને કહેવરાવ્યું છે કે ‘ જે પુરૂષા ગજેંદ્ર ઉપર ચડે, તેને શું જ્ઞાન પ્રાપ્ત થાય ? માટે પેાતાના વૈરી જેવા તે ગજેંદ્રને ત્યાગ કરી ' તેથી અને કહીએ છીએ કે હું યુગાદી પ્રભુના પુત્ર બાહુબલિ ! એ તરૂણ ગજેંદ્ર ઉપરથી ઉતરી જાઓ. હે બાંધવ ! તમે મેહ કેમ પામે છે. માહુને દૂર કરી અને બોધીને પ્રાપ્ત કરી. ’ આ પ્રમાણે કહીને બંને ભગવતી પ્રભુની પાસે ગઈ. તેમનાં વચને સાંભળીને બાહુબલિ તે વચનેાના તત્વને વિચારવા લાગ્યા. “આ સાધ્વીઓ મારી સહેાદરા (મ્હેના) છે અને શ્રીયુગાદિ પ્રભુની શિષ્યા છે. તે કઢિ પણ અસત્ય બેલે નહીં પણ અહીં ગજેંદ્ર કયાં છે! સાત અંગવાળું સમસ્ત રાજ્ય છેડીને હું કાઉ ૧ ફરતી વીંટાયેલી લતાએથી વન જેવા, દેહવડે કાંતિવાળા અને ગંભીર હાવાથી મળ્યુંભાગે ( હૃદયમાં) અલભ્ય હતા. For Private and Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૧ લે. સગ્ન થાને રહ્યો છું, તો મારે ગજેંદ્રની પ્રાપ્તિ ક્યાંથી હાય ! અરે ! મારા જાણવામાં આવ્યુંઃ મારામાં જે માન છે તે ગજેંદ્ર છે. મને પહેલાં વિચાર થયો હતો કે મારાથી લધુ બંધુઓને હું કેમ જઈને નમું? અહા ! આવું દુરિત વૃથા થાઓ. હું તેમને નમસ્કાર કરું છું. માન ધરવાથી, પુણ્ય, કીર્તિ, યશ, લક્ષ્મી સ્વર્ગ, અને અદ્ભુત સામ્રાજય–સર્વ નાશ પામે છે, દુર્ગતિ પ્રાપ્ત થાય છે. આ ત્મિક ગુણની હાની કરનાર, મોટા ગુણેને હરનાર, ધર્મરૂપ લક્ષ્મીને ચોરનાર, નીચ ગોત્રરૂપ વૃક્ષમાં મેઘ સમાન, સૌભાગ્યની શોભાને નાશ કરનાર, કીર્તિને વિદારવામાં મુદ્ગર તુલ્ય, મોક્ષસુખરૂપ ઉદ્યાનને બાળનાર અને સુકતશ્રેણિરૂપ રાત્રિમાં સૂર્યરૂપ એવા માનને પુરૂષ ત્યજી દે છે. તેથી હવે માનને છોડી દઈને મારી અને ગાઉ ચારિત્રને ગ્રહણ કરનારા બંધુઓને પિતાશ્રીની પેઠે હું નમસ્કાર કરીશ.” આપ્રમાણે મનમાં વિચારીને બાહુબલિ મુનિ જેવા પિતાની પાસે જવા તૈયાર થયા, તેજ વખતે માન છેડનારા બાહુબલિની ઉપર પ્રથમથી બહુ રાગ ધરી રહેલી કેવળ જ્ઞાનરૂપ લક્ષ્મી, સર્વ જગતના ભાવને સમકાળે બતાવતી તેના આત્મામાં પ્રગટ થઈ. પછી દેવતાએ આપેલા મુનિવેશને પ્રાપ્ત કરી, દિવ્ય અને ઉત્તમ જ્ઞાનવડે શુદ્ધતત્વને જાણું, ત્યાંથી પ્રભુ પાસે જઈ પ્રભુને પ્રદક્ષિણા કરીને એ દક્ષ મુનિવર, કેવળ જ્ઞાનીઓની પર્ષદામાં બેઠા. એવી રીતે બલવામાં પણ બલવાન એવા બાહુબલિએ એક સાથે ભારતચક્રવર્તીને અને કર્મના સમૂહને જીતી લીધા અને છેવટ પિતાનામાં જે માન હતું, તેને પણ તત્કાળ છોડી દીધું. इत्याचार्य श्रीधनेश्वरमूरिविरचिते महातीर्थे श्रीशत्रुजयमहात्म्ये भरतबाहुबलिसंग्रामवर्णनो नाम चतुर्थः सर्गः॥४॥ For Private and Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir T કે પંચમ સર્ગ. ઉમાકો 21 value Cli I LEF=મ છે જેના ચાર અક્ષરોથી કમલ જાતિનું નામ થાય છે, પહેલા અક્ષરવિના HSત્રણ અક્ષરથી આભૂષણનું નામ થાયછે,પેહેલા એક અક્ષરથી પૃથ્વીનું નામ થાય છે, પહેલા બે અક્ષરાથી પક્ષીનું નામ થાયછે, વચલા બે I ! )અક્ષરેથી પ્રાણને આપનાર (બલ) નામ થાય છે, જુદા જુદા અક્ષરેને મેળવવાથી ગોત્ર, અશ્વ, અને જળ અર્થ થાય છે અને પ્રાંતભાગના બે અક્ષરેથી વિનાશ અર્થે નીકળે છે, આ પ્રમાણેને જે શબ્દ છે તેને જે કોઈ પૃથ્વીમાં વિચક્ષણ પુરૂષે જાણી શકે, તેમને હું સદાને માટે દાસ છું. શ્રી શત્રુંજયરૂપી ઐરાવતમાંથી ઉત્પન્ન થયેલ મુક્તામણિરૂપ, ઉત્તમ લક્ષ્મીના શ્રેણરૂપ, પુણ્યરૂપ આકાશમાં સૂર્યરૂપ, ઉજવળ કીર્તિના વેણુરૂપ, ત્રણ લોકના ગુરૂ, શ્રી નાભીરાજાના વંશમાં મણિરૂપ અને સમરત કુવલય(પૃથ્વી)ને બંધ કરવામાં ચંદ્રરૂપ શ્રી યુગાદિ પ્રભુ અખંડિત સુખ પ્રત્યે આપે. શ્રી મહાવીર પ્રભુ ઈંદ્રને કહે છે-હે ઈંદ્ર ! ભરતચક્રીએ જેમ બાહ્યશગુનો જય કર્યો, તેમ હવે તેણે અંતર શત્રુઓને જય પણ કેવી રીતે કર્યો અને આ શગુંજય તીર્થની સંસિદ્ધિ કેવી રીતે થઈ તે હવે સાંભળ. અતિશય રૂ૫ કિરણોથી પ્રકાશિત શ્રી ઋષભનાથ પ્રભુ ચક્રવાક પક્ષીઓથી સૂર્યની જેમ ત્રણ જગતના લેકોથી સેવાતા, વસુધાને પવિત્ર કરતા અને ભવ્ય પ્રાણરૂપ કમળને વિકસ્વર કરતા, સૂર્ય જેમ પૂર્વાચળ પર આવે તેમ શત્રુંજય ગિરિપર આવ્યા. એ ગિરિરાજ કલ્પવૃક્ષ, પારિજાત, સંતાનક, હરિચંદન, લવીંગ, ચારેલી, આંબા, ચંબેલી અને આસોપાલવનાં વૃક્ષોથી શોભી રહ્યું હતું. આસપાસ રહેલા નાલીએર, નાગરવેલ, સેપારી, કદલી, સલકી, શાલ્મલી અને શા ૧ આ શ્લોકમાં સમસ્યા બતાવી છે. આ શબ્દ “યુવ” થાય છે એક અક્ષરના પક્ષમાં કુ એટલે પૃથ્વી અર્થ થાય , બે અક્ષરના પક્ષે “કુવ” એટલે પક્ષી અર્થ થાય. વચલા બે અક્ષરના પક્ષે “બલ” એવો અર્થ થાય. જુદા જુદા અક્ષર જોડવાથી ગોત્ર અશ્વ અને જળ અર્થ થાય અને છેવટના બે અક્ષર જુદા કરતાં લય એટલે વિનાશ એવો અર્થ થાય. ૨૧ For Private and Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૨ શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૧ લે. બનાં વૃક્ષેથી તેને દેખાવ સુંદર લાગતો હતો. સર્વ પર્વતને રાજા હોવાથી ચમરીમૃગોના પુંછના ચામરથી વીંજાતે હતો. જિનમંદિરના ઊંચા શિખર પર રહેલા કલશરૂ૫ છત્રોથી તે વીંટાએલો હતો. હજારે ઊંચાં શિખરેથી તેના મસ્તક પર મુગટની શોભા છુટ લાગતી હતી. વિચિત્ર મણિરત્નના કિરણસમૂહથી તે આકાશને વિચિત્ર રંગવાળું કરી દેતો હતે. નદી, દ્રહ, કુંડ અને વાપિકાઓની સુંદર શોભાને ધરતો હતો, અને જળાશયમાં રહેલાં વિસત કમળથી તે સ્વર્ગને પણ હસતે હતે. કિનાર સ્ત્રીઓ કલ્પવૃક્ષની ઘાટી છાયામાં બેસી પોતાના ભર્તારની સાથે શ્રી આદિનાથના ગુણેની શ્રેણીનું ગાન કરતી હતી. દર્શનથી વિશ્વને પવિત્ર કરતો અને સ્પર્શથી પાપસમૂહને હરતો એવો તે ગિરિરાજ નેત્રનું એક રસાયન અંજન હતો. અનેક મુમુક્ષુ એવા સિદ્ધ, ગંધર્વ, વિદ્યાધર, મનુષ્ય, સુર, અસુર, સર્ષ અને સિંહાદિ પ્રાણુઓ તેને સેવતા હતા. અનંત સિદ્ધોનું સ્થાન અને અનંત સુખને આપનાર એ ગિરિ પ્રાણીઓને અનંત ભવરૂપ સાગરમાં પરૂપ હતા. આસપાસ રહેલા બત્રીસ હજાર ગામેથી તે વિભૂષિત હતું, નિરંતર નીકળતાં સમુદ્રનાં રોથી તેની મેખલા બંધાયેલી હતી, છત્ર જેવાં છાયાદાર વૃક્ષેથી તેમાં મધ્યાહુકાલે પણ તાપ જણાતો નહતો અને સેરઠની સુંદરીઓનાં ગીતના મધુર નાદથી ત્યાં રહેલાં દેવતાઓ, માન અને નાગકુમાર પ્રસન્ન થતાં હતાં. તે ગિરિરાજ મૂળમાં પચાશ જન પહેળા, શિખરે દશ એજન પહેળે અને ઊંચાઈમાં આઠ યોજન હતો. આવા ઉત્તમ ગિરિપર પ્રભુ આરૂઢ થયા. તેમની પાછળ જાણે સદ્ગતિની નિસરણ હેય તેવા તે ગિરિપર પુંડરીક વિગેરે મુનિઓ અને સુંદરી પ્રમુખ સાદવીઓ પણ આરૂઢ થઈ. વિશેષ રીતે તે તીર્થને પવિત્ર કરતા હોય, તેમ પ્રભુ રાત્રિએ રાજાની (રાયણ) વૃક્ષની નીચે સેમેસર્યા. આસનકંપથી પ્રભુના આગમનને જાણું દેવતાઓએ પ્રાતઃકાળે ત્યાં આવી સંસારને ભય ધરનારા પ્રાણુઓને શરણરૂપ સમોસરણ રચ્યું. એક રિશી સુધી ભગવંતે દેશના આપી, પછી પ્રભુના ચરણપીઠ પર બેસી પુંડરીક ગણધરે આ પ્રમાણે દેશના આપી–“તીર્થ, જિન, અને ગુરૂપર ભક્તિ, ધર્મશાસ્ત્રો વિષે રૂચિ, દયા, સુપાત્રદાન, પ્રિયવચન અને વિવેક-એ આસ્તિપણુનાં લક્ષણો છે. આર્યદેશ, મનુષ્યપણું, દીર્ધ આયુષ્ય, ક્ષમા, કુલીનતા, અને ન્યાયપાર્જિત વિત્ત-એ માણસને પુણ્ય ઉપાર્જન કરવામાં હેતુરૂપ છે. માનુષ્યપણું પ્રાપ્ત થવા સાથે આર્યદેશમાં ઉત્પન્ન થવાથી નઠારાં કૃત્ય કરવાની પ્રવૃત્તિ કરતાં હૃદયમાં લજજા, ધર્મશાસ્ત્ર સાંભળવાને વેગ, કાર્યકાર્યને વિચાર For Private and Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૫ મે.] આદિનાથે કહેલો શત્રુંજયનો મહિમા. ૧૬૩ કરવામાં પ્રીતિવાળી બુદ્ધિ, ગુરૂની સેવા, અપયશથી ભય, કરેલા પાપને દૂર કરવાની ઇચ્છા અને સારા ધર્મમાં પ્રીતિ હંમેશાં થયા કરે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ–એ ચાર પુરૂષાર્થ જેનાથી સધાય, તેવા મનુષ્યભવની સ્તુતિ કરવાને કોણ સમર્થ છે? જેમ ન્યાયમાર્ગથી ઉપાર્જન કરેલી સંપત્તિ પણ જે દાનેશ્વરના ઘરનેવિષે હેય તો કૃતાર્થ થાય છે તેમ કદિ આર્યદેશમાં મનુષ્યપણું પ્રાપ્ત થયું હોય તે પણ જે વિવેકથી ઉજવલ કૂળમાં જન્મ હોય છે તે પ્રશંસનીય થાય છે. જે ઉઘોગી પુરૂષ આયુષ્યને એક ક્ષણ ભાગ પણ પ્રમાદથી વૃથા નિર્ગમન કરતા નથી, અને ચિરકાળ સુધી ધર્મકર્મના ઉધોગમાંજ આયુષ્ય ગાળે છે, તે પુરૂષે પૃથ્વી પર સદ્વિવેકી ગણાય છે. તેમાં પણ જે કાસ, શ્વાસ, સંગ્રહણું, અર્શ, રક્તપિત્ત અને જવરાદિક રોગોથી નિત્ય પીડિત છે, તેને પુપાર્જન ક્યાંથી થાય! પ્રાયઃ સત્વ દીનતાને માટે, શૌર્ય પરાભવને માટે, ઉઘોગ દુઃરિથતિને માટે અને ઉજવલ કૂળ પાપને માટે થતું જ નથી.” આ પ્રમાણે દેશના પૂર્ણ થયા પછી પ્રભુએ પુંડરીક ગણધરને કહ્યું “આ તી“ર્થરાજ શત્રુંજય ગિરિ મોક્ષનું ગૃહ છે. આ ગિરિપર ચડેલા પ્રાણીઓ અતિદુર્લભ કાચને પણ સત્વર મેળવી શકે છે, તેથી આ ગિરિ શાશ્વત તીર્થરાજ છે. “આ અનાદિ તીર્થ ઉપર અનંત તીર્થંકરો અને અનંત મુનિવરે પોતાના કર્મ“સંચયને ખપાવીને સિદ્ધ થયા છે. અહીં જે ક્ષુદ્ર અને હિંસક પ્રાણુઓ છે, તે પણ ત્રણ ભવે ઉત્તમ સિદ્ધિને પામે છે. જે અભવ્ય અને પાપી જીવે છે, તે આ પર્વ“તને જોઈ શકતા નથી. કદિ રાજયાદિક મેળવી શકાય, પણ આ તીર્થે મેળવવું “મુશ્કેલ છે. જયારે તીર્થંકર મુક્તિ પામશે, અને પૃથ્વી પરથી જ્ઞાન ચાલ્યું જશે, “તે સમયે લેકીને શ્રવણ અને કીર્તનથી તારનાર માત્ર આ ગિરિરાજજ થઈ ૫“ડશે. જ્યારે દુષમ કાલ આવશે, કેવલ જ્ઞાન ચાલ્યું જશે અને ધર્મ શિથિલ “થશે તે સમયે આ તીર્થ જગતને હિતકારી થશે. જેમાં જિનેશ્વરમાં હું, પર્વતેમાં મેરૂ, અને પિમાં જંબૂદીપ મુખ્ય છે, તેમ સર્વ તીર્થોમાં આ તીર્થ “મુખ્ય છે. આ તીર્થનાથને પોતાના આખા જન્મમાં પણ જેઓ જોતા નથી, તે મનુષ્યરૂપે પશુના પણ પશુ છે. અનંત તીર્થકરે, કેવલ જ્ઞાનીઓ અહીં “આવીને મેક્ષ ગયા છે અને આગળ જશે. ભૂતકાળે થયેલા જે જે તીર્થકરો અને હીં આવ્યા છે તે આ રાજાદની વૃક્ષની નીચેજ સમેસર્યા છે અને આગામી કાળે “જે આવશે તે અહીં જ સમેસરશે. પ્રથમ તીર્થ સુરાષ્ટ્ર દેશ, પછી શત્રુંજય ગિરિ, ૧ લોકને છેલ્લો ભાગ, મેક્ષ. For Private and Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૪ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લો, “ પછી આ રાજાદની વૃક્ષ અને તે પછી આ વત્ત્તમાન જિન છે. દુધમ કાળમાં સ“મુદ્રમાં વડવાનળની જેમ આ તીર્થના પ્રભાવ આધક અધિક વધે છે, તેથી આતીર્થ મેટું છે. આ તીર્થમાં શ્રીઅદ્વૈત પ્રભુની પુષ્પ અને અક્ષતાદિકથી પૂજા, અને સ્તુતિ કરી હેાય, તે તે પ્રાણીનાં સર્વ ભવનાં કરેલાં પાપને ટાળી નાખે છે. બીજા તીર્થમાં કરેલી જિનાચી કરતાં અહીં કરેલી જિનની અર્ચા અનંતગુણી થાય છે. અહીં એક પુષ્પમાત્રથી પણ જિનપૂજન કર્યું ઢાય તે તેથી સ્વર્ગ અને મેક્ષ “દુર્લભ થતાં નથી. જે પુરૂષ આ તીર્થમાં જિનેશ્વરની અષ્ટ પ્રકારી પૂજા કરે, તે “આ લેાકમાં નવનિધાનને પ્રાપ્ત કરી છેવટે અદ્ભુત જેવા થાયછે. અદ્વૈતની પૂજા,ગુરૂની “ભક્તિ, શ્રી શત્રુંજયની સેવા અને ચતુર્વિધ સંધના સમાગમ કરવાથી પુરૂષ સુકૃતી થાય છે. મન વચન કાયાથી આ તીર્થમાં જો ગુરૂની આરાધના થાય તેા તે તીર્થં“કરનું પદ આપેછે. જો સામાન્ય મુનિએની આરાધના કરી હાય તેપણ તેથી “ચક્રવર્તીની લક્ષ્મી પ્રાપ્ત થાય છે. જે પેાતાના દ્રવ્યથી ગુરૂની પૂજા ભક્તિ - રતા નથી, તેમના જન્મ અને સર્વ સંપત્તિ નિષ્ફળ છે. શ્રી તીર્થંકરાને પણ પૂર્વભવે બાધિબીજના હેતુ ગુરૂ છે, તેથી બુદ્ધિમાન્ પુરૂષને ગુરૂ વિશેષ પૂજ“નીય છે. આ ગિરિમાં ધર્મસંબંધી સર્વ ક્રિયા ગુરૂની સાથે કરવી, કારણ કે “ગુરૂવિના સર્વ ક્રિયા નિષ્ફલ થાયછે. તેથી અટ્ટણી થવાને ઇચ્છતા પુરૂષે ધર્મ“પ્રદાયક ગુરૂની આ તીર્થં વસ્ત્ર, અન્ન, પાન વિગેરેના દાનવડે વિશેષ પ્રકારે સેવા કરવી. આ ગિરિપર ગુરૂને વસ્ત્ર, અન્ન અને જળનું દાન આપવાથી અને ભક્તિ “કરવાથી આ લેાક અને પરલેાકમાં સર્વ સંપત્તિ પ્રાપ્ત થાયછે. શત્રુંજય ગિરિ “અને શ્રીજિનપ્રતિમા તે સ્થાવર તીર્થ કહેવાય છે અને ગુરૂ જંગમ તીર્થ છે, માટે તે અહીં અતિશય પૂજ્ય છે. અભયદાન, અનુકંપાદાન, પાત્રદાન, ઉચિતદાન, અને કીર્ત્તિદાન, તથા અન્નદાન, જ્ઞાનદાન, ઔષધદાન, અને જળદાન-એ સર્વદાન આ તીર્થમાં કરાય છે, એમ બુદ્ધિવાને સમજવું. જે “અહીં ટ્વીન, અને અનાથ વિગેરેને અવારિત ભેાજન આપે છે, તેને ધેર નિરંતર “અવારિત લક્ષ્મી નાચે છે. આ તીર્થમાં મેાટી બુદ્ધિવાળા પુરૂષે મહાસિદ્ધિનું નિ“દાન એવું દાન આપવું, કેમકે દાન આપ્યાવગર પ્રાણીઓ ભવસાગરને તરતા નથી. આ તીર્થમાં આવીને ગુણના પ્રકાશ કરનારૂં, સર્વે દુઃખને હરનારૂં અને મે“ક્ષસુખના સ્થાનરૂપ શીલ મન વચન કાયાની શુદ્ધિથી પાળવું. પેાતાની મેળે પે“તાના આત્માના ધાત કરનાર જે પુરૂષ અહીં શીલના ભંગ કરે છે, તેની કાઇ પણ “સ્થાનકે પછી શુદ્ધિ થતી નથી, અને તે ચંડાળથી પણ અધમ છે. અહીં કરેલા For Private and Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ પ.] આદિશ્વર ભગવંતે કહેલું શ્રી તીર્થરાજનું માહાસ્ય. ૧૬૫ “તપ નિકાચિત કર્મને લેપ કરે છે. અહીં જો એક દિવસને તપ કર્યો હોય તો “તે આખા જન્મમાં કરેલા પાપનો નાશ કરે છે; અને છ8 અઠ્ઠમ વિગેરે તપ “કરવાથી વિશેષ ઉત્તમ ફળ મળે છે. તેથી સર્વ વાંછિતને આપનાર તપ આ તી“ર્થમાં વિશેષપણે કરે. જે અહીં અછાન્ડિક 'તપ કરે છે તે પ્રાણી કર્મરહિત થઈને બલાત્કારે સ્વર્ગ અને મોક્ષનું સુખ મેળવે છે. સુવર્ણ ચેરનાર પુરૂષ ચિ“ત્રીપુનમના એક ઉપવાસથી અને વસ્ત્ર ચેરનાર સારી વાસનાએ સાત આચાન્સ કરવાથી આ તીર્થમાં શુદ્ધ થાય છે. રત ચેરનાર સારી વાસનાએ દાન આપી કાર્તિક માસમાં સાત દીવસના તપથી રફુટ રીતે શુદ્ધ થઈ જાય છે. રૂપું, કાંસું, “ત્રાંબું, લટું અને પિત્તળ ચેરનાર પુરૂષ સાત દિવસ પુરિમાદ્ધ તપ કરવાથી તે પાપથી મુક્ત થાય છે. મુદ્રા અને પરવાળાને ચારનાર ત્રિકાળ જિનપૂજા કરી પંદર દિવસ પર્યત આચાર્તુમાં નિઃસ્નેહ ભેજન કરવાવડે પાપમુક્ત થાય છે. ધાન્યને ચોર અને જળને ચેર પાત્રદાનથી શુદ્ધ થાય છે. રસ પદાર્થને ચરનાર “અર્થના ઈછાપૂરક મહાદાન આપવાથી મૂકાય છે. વસ્ત્રાભરણનો હરનાર ભલી “વાસનાવડે આ તીર્થમાં જિનપૂજન કરવાથી પિતાના આત્માનો ખાડાની જેવા “સંસારમાંથી ઉદ્ધાર કરે છે. ગુરૂ અને દેવના દ્રવ્યને ચેરનાર અહીં સધ્યાન તથા “પાત્રદાનમાં પરાયણ થઈ જિનભગવંતને પૂજવાથી પોતાના પાપને વ્યર્થ કરી દે છે. કુમારિકા, દિક્ષિતા, પતિતા, સધવા, વિધવા, ગુરૂપલી અને અગમ્યા સ્ત્રીને સંગ કરનાર, આ તીર્થે આવી છ માસ પર્યત અહર્નિશ જિન ભગવંતના ધ્યાનમાં “મનને રોકી છ માસનો તપ કરે તે પુરૂષ કે સ્ત્રી તત્કાળ તે પાપમાંથી મુક્ત થઈ જાય છે. ગાય, મહિષી, હાથી, પૃથ્વી, અને મંદિરનો ચોરનાર આ તીર્થમાં ભક્તિથી જિનધ્યાન કરી તે તે વસ્તુ આપે તે શુદ્ધ થાય છે. બીજાના ચિત્ય, “ગૃહ, આરામ, પુસ્તક અને પ્રતિમા વિગેરેમાં પિતાનું નામ નાખી “આમારું છે “એવું જે દુષ્ટ પુરૂષ કહે તે પુરૂષ સામાયિકથી પવિત્ર એવા આ પુણ્યસત્રમાં શુભ “આશ્રવ કરવાથી છ માસના તપવડે તે પાપના ઓઘમાંથી શુદ્ધ થાય છે. પરમેષ્ઠી પદનું ધ્યાન, દેવાર્ચન અને દયાદિકથી સમકિતી શ્રાવક સર્વ પાપથી મુક્ત થાય છે. તેનું કોઈ પાપ નથી કે જે અહીં અહંતનું ધ્યાન કરવાથી ન જાય અને તેવું “કઈ પુણ્ય નથી કે જે અહીં અહંતનું ધ્યાન કરવાથી ન મેળવાય. આ તીર્થમાં પુણ્ય ન કર્યું હોય, પણ પોતાના ચિત્તમાં માત્ર ચિંતવ્યું હોય, તે પણ શુભ ભા ૧ અઠ્ઠાઈ (આઠ ઉપવાસ. ) ૨ આંબેલ ૩ પુરિમાદ્ધ (પુરીમદ્દ) દિવસો પહેલો અર ભાગ બે પહોર ન ખાવું તે. ૪ ઈચ્છાને પૂરી કરનાર. પ પુણ્યનું સ્થાન. ૬ સમૂહ. For Private and Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહા.... [ ખંડ ૧ લો. “વનાથી તે પુણ્ય પ્રાપ્ત થાય છે માટે અહીં સદા સારું ધ્યાન ધ્યાવું. સર્વ વ્યાપારોને “ગુરૂ અને વ્યાપાર છે અને તેજ મનુષ્યને સ્વર્ગમાં અને નરકમાં લઈ જાય છે, તેથી “આ તીર્થમાં કૃષ્ણ, નીલા, અને કાપતિકા લેશ્યા કરવી નહીં, પણ તેજ, પદ્મ અને શિતા લેશ્યા કરવી; કારણકે તે કર્મને ક્ષય કરે છે. ઝીણાં જંતુઓનો પણ મન વચનથી દ્રોહ કરે નહીં, કારણકે જીવહિંસા ધર્મરૂપી વૃક્ષમાં “દાવાનલરૂપ છે. જે અધમ પુરૂ થવા જેવા જીવને પણ હણે છે, તેઓની સા“તમી નરક શિવાય બીજી ગતિ નથી, માટે નરકની દૂતી જેવી હિંસા સર્વથા કરવી “નહીં. પરને પીડા કરનાર પુરૂષની પાસે ધર્મરાજ તે આવતો જ નથી. અનંત “કાળના ભાવવાસથી સર્વજંતુઓ પરસ્પર બંધુ છે, કોઇપણ શત્રુ નથી તેથી તેમની આત્મવત રક્ષા કરવી. પ્રાણને નાશ થાય તે પણ સદ્દબુદ્ધિવાળા પુરૂષે અસત્ય બોલવું નહીં. જે “મનુષ્ય અસય લે છે, તે ખરેખરો અપવિત્રથી પણ અપવિત્ર છે. અસય બે“લનાર પુરૂષના મુખમાં ફોડલી, પરૂ અને જીવડાવાળા વ્યાધિઓ અને બીજા પણ “અતિદારૂણ વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. એક જળની અંજલિ પણ અદત્ત તરીકે ચોરી કરીને) લેવી નહીં. અદત્તાદાનથી જ નિર્ધન થાય છે. સુજ્ઞ પુરૂષે અદત્તા“દાન કદિ પણ ગ્રહણ કરવું નહીં. કારણ કે પ્રાણુઓને ધન છે તે પ્રાણ છે, પ્રાણના “નાશ કરતાં પણ ધનરૂપ પ્રાણુને નાશ અતિદારૂણ છે.આ તીર્થમાં સત્પરૂષોએ પિતાની “સ્ત્રી પણ સેવવી નહીં, તો બે લેકને ઘાત કરનારી પરસ્ત્રી તે શી રીતે જ સેવાય! “પદ્રવ્યની ચેરી, પરસ્ત્રીની સેવા, પારકી ચાડી અને પારકે દ્વેષ–તે ઘણાં પાપને “માટે થાય છે. આ સંસારરૂપ ઘર સાગરમાં વિશેષ પરિગ્રહને ભાર વિશેષ થવાથી “વહાણની પેઠે પ્રાણ ડૂબી જાય છે, તેથી તે પરિગ્રહ છેડા કરો. એ પરિગ્રહ અનુક્રમે અલ્પથી પણ અલ્પ કરે; કારણકે, તેમ કરવાથી અતિદારૂણ લેભરૂપ પિશાચ છળી શકતો નથી. પોતાના આત્માની પેઠે સર્વ પ્રાણુ ઉપર સમભાવ “રાખો. સામાયિક વિના સર્વ ક્રિયા નિષ્ફલ થાય છે. સામાયિકમાં તત્પર એવા પુરૂષને શૈલેષે વશ થાય છે અને દેવતા પણ તેને પરાભવ કરવાને જરાપણ સમર્થ થતા નથી. પૌષધ પ્રતિમાને પ્રાપ્ત થયેલે પુરૂષ ક્ષણવારમાં ક“મને ખપાવે છે અને ચારિત્રધારીની પેઠે તે દેવ અને મનુષ્યને વંદનીક થાય છે. આ તીર્થમાં જે પૌષધને સ્વીકાર કરે તો તેથી માસક્ષપણનું અતુલ પુણ્ય “અને કેવળજ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. મોક્ષના સંવિભાગરૂપ અતિથિઓને જે સંવિ૧ શુક્લા. ૨ જંગલને લાગેલો અગ્નિ. ૩ આલોક અને પરલોકને ઘાત કરનારી. ૪ સમભાવ. For Private and Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૫.] પુંડરિક ગણધરની સલેખના અને મોક્ષગમન. ૧૬૭ “ભાગ આપે છે, તે તેના પુણ્યની શક્તિથી નારકી અને તિર્યંચની ગતિને સંક્ષેપ કરે છે. આ તીર્થમાં ભેજન અવસરે પ્રાપ્ત થયેલા મુનિઓને દાન દેવાને ગ થવાથી શિવસામ્રાજય દૂર રહેતું નથી, તો રાજયસુખની શી વાત કરવી! જે ગુરૂ અને દેવને આપ્યા પછી ઉપભોગમાં લેવાય, તેજ ભેજન છે, “બાકી બીજું તે પશુગ્રાસની પેઠે કેવળ દેહને પોષણ કરવા માત્ર છે. દેવદ્રવ્ય “અને ગુરૂદ્રવ્ય સાત પેઢી સુધીના પુરૂષોને બાળે છે, તે માટે બુદ્ધિમાન પુરૂષને એગારાની પેઠે સ્પર્શ કરવાને પણ યુક્ત નથી. દેવદ્રવ્યથી જે વૃદ્ધિ પામવું અને ગુરૂદ્રવ્યથી જે ધનવાન થવું, તે ધન વિષની પેઠે પ્રથમ કદિ સ્વાદિષ્ટ લાગે તો પણ પછી “અતિતીવ્ર દુઃખ આપે છે. જેઓ પ્રતિદિન દેવદ્રવ્ય અને ગુરૂદ્રવ્ય ખાય છે, તે“ઓની સર્વ તીર્થને આશ્રય કરવાથી પણ શુદ્ધિ થતી નથી. જે લેભાધ ચિત્તવાળો “પુરૂષ દેવદ્રવ્ય ખાધા પછી પાછો ગુરૂદ્રવ્યનો સ્પર્શ કરે છે, તે દુઃખ, દુર્ભાગ્ય, તિ ચ અને નરકની સ્થિતિને પામે છે. એકેંદ્રિય પ્રમુખ પ્રાણીઓને જે ફેગટ તાડન કરે છે, તે અનર્થ દંડ કહેવાય છે, માટે પ્રયતવડે તેવા અનર્થદંડની વિરતિ કરવી. “અનર્થદંડ કરવાથી આ સંસારરૂપ સમુદ્રમાં પ્રાણ શરણરહિત થઈને મોટા જળજંતુ જેવાં કર્મોવડે પીડાય છે. કલ્યાણની ઇચ્છાવાળા પુરૂષે આ તીર્થમાં આવીને “કઈ પણ વૃક્ષનાં શાખા, પત્ર, ફળ અને અંકને છેદવાં નહીં. આ શત્રુજ્ય ઉપર “સર્વે ઠેકાણે દેવતાને નિવાસ છે, તેથી તેમાં રહેલા, પથ્થર, તૃણ અને વૃક્ષાદિક“દિપણ છેદવાં નહીં. કીર્તિરૂપી ધનવાળા સર્વ પુરૂષએ અહીં આવીને શિવ સુખમય “આનંદના કારણરૂપ અને સર્વ ધર્મમાં સંમત પરોપકાર કરે. પરોપકારથી થયેલું “પુણ્ય ભવે ભવે વૃદ્ધિને પામે છે, તેથી જે પરોપકાર કરે છે તે દેવની જેમ સર્વ ઠેકાણે “અખલિતપણે વિચરે છે. અહીં આવીને જે પ્રાણુ જ્ઞાનીની અને પુરતોની વસ્ત્ર, “અન્ન અને ચંદનાદિકથી પૂજા કરે છે, તે પૂજા સૂર્યની કાંતિની જેમ તેની જડતા ને નાશ કરે છે. જ્ઞાનની પૂજા કરવાથી જ્ઞાનાવરણ કર્મ ભેદાય છે અને મુક્તિસુ“ખનું કારણ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. શત્રુંજય પર જિનેશ્વર ભગવંતની પેઠે જે પ્રાણી “જ્ઞાનની પૂજા કરે છે, તે તે પૂજા અધિક અધિક ફળ આપતાં યાવત્ લોકોનું ફળ આપે છે. આ તીર્થમાં જે મનુષ્ય રાત્રિભોજન કરે છે તે ગીધ, ઘુવડ વિગેરેના ભવ પામી દુઃખસમૂહથી ચૂર્ણિત થઈ નરકમાં જાય છે. રાત્રિભોજન કરનાર સદૈવ “અશુચિ પ્રાણીને આ તીર્થને સ્પર્શ પણ ગ્ય નથી. અહીં રહીને જે સમકિત “સહિત વ્રતોને પાળે છે, તેનાથી કોઈપણ બીજે પુરૂષ ધન્ય નથી, અને તે પ્રાણું ૧ વિનાશ. ૨ મોક્ષનું રાજ્ય. ૩ મેક્ષગમન. For Private and Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૮ શત્રુંજયમાહાત્મ્ય. [ ખંડ ૧ લો. મુક્તિને પામેછે. બીજા તીર્થમાં જપ, તપ અને દાન કરવાથી જે લ થાય, તેના“ થી કાટિગણું પુણ્ય આ તીર્થના સ્મરણમાત્રથી થાયછે. અહીં આવીને જે મનુષ્ય રથ, “અશ્વ, પૃથ્વી, હાથી, સુવર્ણ, રૂપું, અને મણિનું દાન આપે તે હર્ષથી ચક્રી અને ઇં“દ્રપણાનું પદ ભાગવે છે. આ તીર્થમાં જે ઇંદ્રોત્સવાદિ કાર્ય કરેછે તે સર્વે ભાગને “ભાગવી નિશ્ચે મુક્તિને પામે છે. આ ગિરિ સર્વ તીર્થમાં તીર્થરાજ છે અને સર્વ ૫“વંતામાં ઉત્તમ ગિરિ છે, તેથી મુક્તિને આપનાર આ ગિરિને સારીપેઠે લો, હું “મુનિ! આ અવસર્પિણીને વિષે જેમ મારાથી વિશ્વસ્થિતિ તેમ તમારાથી આ તીર્થં પ્રસિદ્ધ થશે. બળાત્કાર કે અનભ્યાસવિના (અભ્યાસવડે) ઈંદ્રિયાને નિયમમાં લાવી મન ને પ્રાણ સાથે જોડી દઇને પરમપદ્મને વિષે પ્રવીણ કરો. આ તીર્થમાં ત્રણ પ્ર“કારના ધ્યાનથી સ્ફટિક મણિ જેવા નિર્મલ આત્માનું ધ્યાનધરી અને આશ્રવનાં ૫“રિણામ રૂંધી અન્ય કાંઈપણ ચિતવશેા નહીં. જેથી નિર્વિકલ્પલયને પામી, સ્વસંવેદ્ય “સુખને અનુભવતા, પાંચ હવાક્ષરના ઉચ્ચાર જેટલા કાળવડે, શુભાશુભ કર્મને “નાશ કરી, ધાતકી કર્મને ખાળી, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી, આ ક્ષેત્રના માહાત્મ્યથી “તમે મુક્તિના વલ્લભ થશે. ’’ આ પ્રમાણે મહામુનિ પુંડરીકને અનુશાસન આપી ભગવાન્ ઋષભદેવે *લાકયના હિતની ઇચ્છાથી અન્યત્ર વિહાર કર્યો. ત્રણ લેાકના નિવાસી પ્રાણી આ પ્રમાણે સર્વજ્ઞનું સંભાષણ સાંભળી, તીર્થના અનુરાગી થઈ આનંદથી પાતપે તાને સ્થાનકે ગયા. ચંદ્રની જેમ સૌમ્ય રસવાળા પુંડરીક ગણધર પાંચ કાઢિ મુનિસહિત ત્યાંજ રહ્યા. પછી તે મહાશય પેાતાની સાથે રહેલા પુણ્યવાન પ્રાણીઓના હિતને માટે પરમસવેગરૂપ અમ્રુતવડે ભરપૂર એવી વાણીવડે કહેવા લાગ્યા‘આ ગિરિ ક્ષેત્રાનુભાવથી સિદ્ધિસુખનું સ્થાન છે અને વિજય કરવા ઇચ્છનારાને દુર્ગની જેમ કષાયરૂપ શત્રુને સાધવાનું સ્થાન છે. હવે આપણે હમણા મુક્તિનું કારણ એવી સંલેખના કરવી યાગ્ય છે. તે લેખના દ્રવ્ય અને ભાવથી બે પ્રકારની છે. સર્વ ઉન્માદ તથા મહા રોગના નિદાનરૂપ ધાતુઓને શેષણ કરનારી દ્રવ્યસંલેખના કહેવાય છે. અને મેાહમાત્સર્યયુક્ત રાગ દ્વેષાદિ કષાયના સમાધાનીથી જે ઉચ્છેદ કરવા તે ભાવસલેખના કહેવાય છે.” આ પ્રમાણે કહી મહાશય પુંડરીકે પાંચ કાટિ સાધુઓની સાથે સર્વ સૂક્ષ્મ બાદર અતિચારને આલાગ્યા. પછી પેાતાનાં મહાત્રતાને દૃઢ કર્યાં; કારણ કે વારંવાર દીધેલા અગ્નિના તાપ સુવર્ણની શુદ્ધિને માટે થાય છે. પછી તે બેલ્યા કે “ ચાત્રિશ અતિશયથી ૧ પુંડરીક સ્વામીથી. ૨ મુક્તિ રૂપી સ્ત્રીના પતિ, ૭ કિલ્લાની. For Private and Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૫ મો.] ચૈત્રી પૂર્ણિમાને મહિમા. યુક્ત અને મુક્તાફલ સમૂહના જેવી પ્રભાવાળા ગેલેક્શવામી સર્વે જિનેશ્વરભગવંતનું મારે શરણ થાઓ. અનંત અક્ષયસ્થાનને પ્રાપ્ત થયેલા અને પરવાળા જેવી કાંતિવાળા, પન્નર ભેદથી ભિન્ન એવા સિદ્ધ ભગવંતનું મારે શરણ થાઓ. મહાવ્રતધારી, ધીર, સર્વ સાવધ કર્મને ત્યાગ કરનારા અને ઇંદ્રનીલમણિના જેવી કાંતિવાળા સર્વે મુનીશ્વરેનું મારે શરણ થાઓ. કેવળી ભગવતે યથાર્થ રીતે કહેલો અને જીવદયાએ વ્યાપ્ત એવા સ્ફટિકમણિવત્ પ્રકાશિત ધર્મનું મારે શરણ થાઓ.ચોરાશી લાખ છવાયોનિમાં મારું પુનઃ દિયારહિત સર્વ દુષ્કૃત મિથ્યા થાઓ. મન, વચન અને કાયાની શુદ્ધિવડે, અજ્ઞાનપણે કરેલા અઢાર પાપરાઅને હું તજી દઉં છું. એકેંદ્રિયાદિ સર્વ સૂક્ષ્મ જંતુઓ વૈરરહિત એવા મારેવિષે ક્ષમા કરે. કર્મથી સંસારમાં ભમતા એવા સર્વ પ્રાણી સાથે મારે મિત્રતા છે. હું એકલેજ છું. અહંતને શરણે રહેલા એવા મારે મારું બીજું કોઈ નથી.” આ પ્રમાણે કહી તેમણે સર્વ મુનિઓસાથે નિરાગાર અને દુષ્કર એવું ચરમભવી અનશન ગ્રહણ કર્યું. ક્ષપકશ્રેણપર આરૂઢ થયેલા એવા એ મહાશયનાં ઘાતી કર્મ જીર્ણ રજજુની પેઠે તૂટી ગયાં. તેમજ પંચકોટિ સાધુઓનાં પણ ઘાતિકર્મ તૂટી ગયાં. કેમકે “તપ તે સર્વને સાધારણ છે. તપથી રાજ્ય મળે છે, તપથી સ્વર્ગસંપત્તિ પ્રાપ્ત થાય છે અને તપથી મોક્ષસુખ મળે છે; તેથી તપ ત્રણ લોકને વશ કરનાર છે. એક માસને અંતે ચિત્રમાસની પૂર્ણિમાને દિવસે પ્રથમ પંડરીક મુનિવયેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી અન્ય મહાત્માઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તરતજ શુકલધ્યાનને ચોથે પાયે તે યોગીઓ રહ્યા, એટલે ક્ષણવારમાં બાકીનાં સર્વ કર્મોને ક્ષય કરી મોક્ષ પદવીને પામ્યા. તત્કાળ દેવતાઓએ આવી મોટા ઉત્સાહથી મરૂદેવીમાતાની જેમ તેમને નિવણગમન ઉત્સવ કર્યો. આ અવસર્પિણમાં જેમ શ્રી ગષભસ્વામી પ્રથમ તીર્થંકર થયા તેમ પુંડરીક સ્વામી વિગેરેના નિર્વાણથી માંડીને આ તીર્થ થયું. જ્યાં માત્ર એક મુનિ સિદ્ધ થાય, તે પણ તીર્થ કહેવાય છે, તે ત્યાં એટલા બધા મુનિવરો સિદ્ધ થયા, તેથી તે તીર્થોત્તમ તીર્થ કહેવાય છે. ભગવાન કષભ પ્રભુ ફાલ્ગન માસની શુક્લ અષ્ટમીએ શત્રુંજય ઉપર આવ્યા હતા, તેથી જગમાં તે અષ્ટમી પર્વ પ્રસિદ્ધ થયું. પ્રાણને ભાવિ સંસારમાં શુભાશુભ આયુષ્યને બંધ કરવાનું કારણ હોવાથી તે અછમી અને ચિત્રીપૂર્ણિમા બન્ને પર્વ પ્રખ્યાત થયાં. એ બન્ને પર્વને વિષે આ તીર્થમાં ભક્તિવડે જે અલ્પ પણ આપ્યું હોય તે તે સારા ક્ષેત્રમાં વાવેલાં બીજની જેમ ૧ જે અનશનમાં કોઈપણ પ્રકારને અપવાદ-છૂટ નથી એવું. કે ૨૨ For Private and Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૦ શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૧ લો બહુ ફળ આપે છે. જે અષ્ટમીપર્વ દાન, શીલ અને તપાદિવડે જિનભક્તિની જેમ સેવેલું હોય તે તે પ્રાણીઓનાં અષ્ટ કર્મને ભેદી નાખે છે. ચૈત્રીપૂર્ણિમાને દિવસે મહામુનિ પુંડરીક સિદ્ધ થયા, તેથી જગતમાં ચૈત્રીપર્વ પ્રસિદ્ધ થયું અને આ ગિરિ પણ પુંડરીક નામે પ્રખ્યાત થે. આ ચૈત્રીપૂર્ણિમાને દિવસે પુંડરીક ગિરિ પર રહેલા પુંડરીકની સંધસહિત યાત્રાવડે પૂજા કરે તેની લકત્તર રિથતિ થાય છે. નંદીશ્વરાદિ દ્વીપમાં રહેલા શાશ્વત પ્રભુના પૂજનથી જેટલું પુણ્ય થાય, તેનાથી શત્રુંજય ઉપર ચૈત્રીપૂર્ણિમાએ પૂજન કરવાથી અધિક પુણ્ય થાય છે. બીજે દિવસે દાન, શીલ, તપ અને પૂજા કરવાથી જે પુણ્ય થાય તેનાથી ચૈત્રીપૂર્ણિમાએ પુંડરીક ગિરિ૫ર જિનાર્ચન કરવાથી કોટિગુણ પુણ્ય થાય છે. ચારિત્ર ચન્દ્રપ્રભ' પ્રભુ, ચૈત્રીપૂર્ણિમા, શત્રુજ્ય ગિરિ, અને શત્રુંજયા નદી–એ પુણ્યવિના કદિ પણ પ્રાપ્ત થતાં નથી. જે મનુષ્ય ચૈત્રીએ જિનાલયમાં શાંતિક કર્મ કે વજારોપણ કરે છે અને આરતિ ઉતારે છે તે રજોગુણરહિત ભવને પ્રાપ્ત કરે છે. ચૈત્રીપૂર્ણિમાએ કદિ બીજે ઠેકાણે સંઘ પૂજા કરે તો પણ રવસુખ પ્રાપ્ત થાય છે, તે વિમલાચલ ઉપરની તો શી વાત કરવી. ચૈત્રીપૂર્ણિમાએ વસ્ત્ર તથા અન્નપાનાદિકવડે જે મુનિને પ્રતિલાભિત કર્યા હોય તો, તે પુણ્ય ચક્રવર્તી અને ઇંદ્રનું પદ આપી પછી મોક્ષને આપે છે. સર્વ પુણ્યને વધારનારૂં ચૈત્રી પર્વ સર્વ પર્વમાં ઉત્તમ અને શ્રેષ્ઠ છે. પુંડરિકગિરિ ઉપર જે તેની આરાધના કરી હોય તો તે પ્રૌઢ ફળ આપે છે. જે ચિત્રીપૂર્ણિમાએ અષ્ટાબ્લિકા મહોત્સવ પૂર્ણ થાય તો તે પર્વ અષ્ટમહાસિદ્ધિને આપનારું કહેવાય છે, તેથી સર્વથી અધિક પર્વ છે. દેવતાઓ પણ નંદીશ્વરદ્વીપમાં આવેલા ગિરિપર જઈને ભક્તિથી જિનપૂજાદિકવડે આ પર્વનું નિત્ય આરાધન કરે છે. માટે ધર્મબુદ્ધિવાળા ભવ્ય પ્રાણીઓ ચિત્રીપૂર્ણિમાએ પ્રમાદના હેતુરૂપ વિકથા, કલહ કીડા અને અનર્થદંડ વિગેરે કાંઈપણ આચરવાં નહીં, માત્ર ધર્મકાર્યમાં જ રતિ કરવી. ચૈત્રીપર્વને વિષે અક્ષયસિદ્ધિને માટે જૈનશાસનની પ્રભાવના અને જિનચૈત્ય, સિદ્ધાંત, ગુરૂ અને મુનિજનની ભક્તિ કરવી. હવે આ તરફ વિહાર કરી પૃથ્વીતલને પવિત્ર કરતા શ્રી આદિનાથ પ્રભુ અનુક્રમે વિનીતા નગરીની સિમામાં આવેલા સિદ્ધાર્થોધાનને વિષે પધાર્યા. શ્રી આદિનાથ પ્રત્યેની મોટી ભક્તિથી આકાશમાંથી ઉત્પતીને ઈંદ્રાદિક દેવતાઓ તત્કાળ ત્યાં આવ્યા. તેમણે ત્રણ ભુવનના પ્રભુનું ત્રણ ગઢવાળું સમવસરણ એક - જન પૃથ્વીમાં રચ્યું. ઉઘાનપતિએ આવી ભરતચકીને વધામણી આપી. ભરતે હર્ષથી તેને બાર કટિ સુવર્ણ આપ્યું. પછી પેદલ, ઘોડા, હાથી, ર, પુત્રો, સામે, ૧ ચંદ્ર જેવી કાંતિવાળા પ્રભુ. For Private and Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૫ મે. ] સંઘપતિ પદને મહિમા અને લાભ. સૈન્યપતિઓ, રાજાઓ, અને અંત પુરથી પરવરેલા તથા શ્રેષ્ઠીઓ, સાર્થવાહ, ચારણે, બંદિ જને, અને ગંધર્વેએ સર્વ પ્રકારે સેવેલા, આકાશને છત્રમય ને દિશાઓને ચામર વજમય કરતા અને સૈન્યથી પૃથ્વીને પૂરતા ભરતરાજા પ્રભુના સમવસરણ પાસે આવ્યા. પૂર્વદ્રારથી સમવસરણમાં પ્રવેશ કરી પ્રભુને પ્રદક્ષિણા કરી ચક્રવતો આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. “શ્રીજિનેના અધીશ, કરૂણાના સાગર, અને સંસારરૂપ અરણ્યમાંથી નિતાર “કરનાર હે વત્સલ સ્વામી! તમે જય પામે. ચિરકાળ થયા ઉત્કંઠિત એવા મને “આજે દૃષ્ટિગોચર થયા, તેથી હું ધારું છું કે પૂર્વે કરેલું મારું શુભ કર્મ આજે ફલિત થયું. તમે વીતરાગ છે, તેથી તમારા ચિત્તમાં હું રહું છું, તે વાર્તા તો કેમ સંભવે! “પણ તમે મારા ચિત્તમાં રહે, એટલે પછી મારે બીજા કશાની જરૂર નથી. સુખ માં, દુઃખમાં, નગરમાં, અરણ્યમાં, જળમાં, અગ્નિમાં, રણમાં, દિવસકે રાત્રિમાં તમારા “ચરણ મારા ચિત્તમાં સદા રહો.” આ પ્રમાણે જગદીશની સ્તુતિ કરી અને પ્રભુને પંચાંગ પ્રણામ કરી ચક્રવર્તી ભરત જાણે ઈંદ્રના અનુજબધુ હેય, તેમ તેની પછવાડે બેઠા. પછી પ્રભુએ સર્વ ભાષાને અનુસરતી અને એક જનસુધી પહોંચે તેવી વાણીવડે આ પ્રમાણે દેશના આપી. “સુપાત્રમાં દાન, શ્રી સંઘની પૂજા, મહા પ્રભાવના, મહેસૂવડે કરેલી તીર્થયાત્રા, સિધાંતનું લેખન, સાધમ વાત્સલ્ય, “ગુરૂ આગમને મહેસવ, સમદૃષ્ટિ અને શુભધ્યાન –એ અનંત સુકૃત ઉત્પન્ન કરાવનારાં સ્થાન છે.” આ પ્રમાણે દેશના સંપૂર્ણ થયા પછી ભરતચક્રીએ મસ્તકવડે પ્રણામ કરી ઉગ્રવારના નિર્દોષથી સમુદ્રને લજાવે તેવા ગંભીર શબ્દવડે પ્રભુને પૂછયું. “સ્વામી ! તમે સંઘપતિના પદનું વર્ણન કરેલું છે, તો તે પદ કેવી રીતે પ્રાપ્ત થાય? અને તેનાથી આ સંસારની પીડાઓમાં શું શુભફળ પ્રાપ્ત થાય? તે કહ” તે સાંભળી પ્રભુ બોલ્યા “હે રાજા! જેવું તીર્થકર પદ તેવું સંધપતિ પદ છે, તે વિષે કહું તે “સાંભળે. જેમ સંપત્તિ છતાં પણ ભાગ્યવિના પુંડરીકગિરિ પ્રાપ્ત થતું નથી, તેમ ભાગ્યવિના સંધપતિનું પદ પ્રાપ્ત થતું નથી. ઈંદ્રપદ અને ચક્રવર્તીનું પદ સ્લાધ્ય છે, પરંતુ તે બંનેથી પણ નવીન સુકૃત ઉપાર્જન કરવાથી સંઘપ“તિનું પદ અતિ સ્લાધ્ય છે. સંઘપતિ ઉત્તમ દર્શનશુદ્ધિને પ્રાપ્ત કરીને અતિ દુર્લભ “એવા તીર્થંકર નામ ગોત્રને ઉપાર્જન કરે છે. શ્રીસંઘ અરિહંતને પણ સર્વદા માન્ય “અને પૂજ્ય છે, તેથી તેનો જે પતિ થાય તે તે લત્તર સ્થિતિવાળો જ છે. જે ચતુ૧ શ્રેષ્ઠ. ૨ વખાણ કરવા-પસંદ કરવા ગ્ય. For Private and Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૨ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લે. “ર્વિધ સંઘને સાથે લઈ શુભવાસનાએ ચાલતે ચાલતો રથમાં જિનબિંબસહિત દેવા“લય રાખીને મોટા ઉત્સ કરતો જાય, પ્રાર્થનાને પૂરનાર કહ૫વૃક્ષની જેમ પાંચ “પ્રકારનું દાન આપતે જાય, માર્ગમાં ગામે ગામે શ્રી જિનચૈત્યમાં વિજારે પણ કરતા જાય અને શુભ દર્શનવાળો તથા દેવાર્ચન કરતો તે શત્રુંજય, રૈવતગિરિ, - ભાર, અષ્ટાપદ અને સંમેતશિખર વિગેરે સર્વ તીર્થે અથવા તેમાંથી એક તીર્થ “ગુરૂના આદેશમાં તત્પર થઈ ઈંદ્રોત્સાદિક કૃત્ય કરે તે સંઘપતિ કહેવાય છે. તે સદા આરાધ્ય છે, છતાં સર્વ કર્મને વિષે તેણે ગુરૂની આરાધના કરવી. તે ગુરૂની આરાધના સુવર્ણને સુગંધ અને ચંદ્રને નિષ્કલંકતા જેવી છે. સારી યાત્રાનું ફળ ઈ“અચ્છનારા સંઘપતિએ મિથ્યાત્વીને સંસર્ગ અને તેમનાં વચનમાં આદર કરવો નહીં. “તેણે પરતીથની નિંદા કે સ્તુતિ કરવી નહીં. મન, વચન કાયાની શુદ્ધિવડે જીવિતસુધી સમક્તિ પાળવું. જે સંઘ યાત્રા કરે, તેણે સાધમસહિત સાધુઓની વસ્રાન, દાન અને નમસ્કાર વિગેરેથી પ્રતિવર્ષ પૂજા કરવી. વળી સરળતાપૂર્વક પાક્ષિક “વિગેરે પર્વદિવસે દાનાદિક ધર્મનું આરાધન અને શ્રી સંઘપૂજા વિશેષ પ્રકારે કરવી. આ પ્રમાણે કરનાર સંઘપતિ દેવતાઓને પણ પૂજય થાય છે. અને કોઈ તે ભવમાં અને કોઈ ત્રીજે ભવે સિદ્ધ થાય છે.” આ પ્રમાણે શ્રીજિનેશ્વર અને શકેંદ્ર પાસેથી . સાંભળી રાજા ભરતે પિતાના ચરણને પ્રણામ કર્યો અને પછી ભક્તિયુક્ત વાચાથી કહ્યું “હે ત્રણે જગતને આરાધવા યોગ્ય સ્વામી ! હે તારક ! મારી ઉપર પ્રસન્ન થાઓ કે જેથી હું સંધપતિનું નિર્મલ પદ પ્રાપ્ત કરું.” તે સાંભળી પ્રભુએ ઇંદ્રાદિક દેવ અને સંઘનીસાથે ઊઠી ભરતની ઉપર અક્ષત વાસક્ષેપ કર્યો, અને શક્રઈદ્ર દિવ્યમાલા મગાવીને ભારત અને તેની પતી સુભદ્રાના કંઠમાં પહેરાવી. પછી મહારાજા ભરત સર્વ સામે તેની સાથે માર્ગમાં અનેક રાજાઓથી પૂજાતા પૂજાતા અયોધ્યાનગરીમાં આવ્યા. ત્યાં આવીને બહુ માનપૂર્વક સર્વ સ્થાનકેથી શ્રી સંઘને આમત્રણ કરીને બોલાવ્યો અને પાપરૂપ શત્રુઓ પર ચડાઈ કરવાને ભંભાનાદ કરાવ્યું. પ્રથમ નગરના જિનચૈત્યમાં અષ્ટાબ્લિકા ઉત્સવ કરાવ્યું, અને સંઘના માણસો જે જે આવવા લાગ્યા તેમને માન આપવા લાગ્યું. પછી પિતાને ઘેર ગણધરને ભક્તિથી બેલાવી સર્વ વિદ્રને નાશ કરવાને પ્રથમ શાંતિકર્મ કરાવ્યું. ગણધરના મંત્રોથી પ્રત્યક્ષ થયેલા દેવતાઓએ નિર્વિધ્ર યાત્રા કરાવવાને પોતપોતાની ગતિ અંગીકાર કરી. તે સમયે ઇંદ્ર આવીને સુવર્ણના દેવાલય સાથે શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમા ભરતને અર્પણ કરી. તે વખતે ભરતે શકેંદ્રને પૂછયું “શ્રીઅહંત આદિનાથ પ્રભુ પોતે સાવધરહિત, સર્વજ્ઞ અને સર્વકર્મથી મુક્ત છે, તે છતાં તેમણે For Private and Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૫ મો. ] મોટા આડંબરથી કાઢેલો શ્રી શત્રુંજયગિરિનો સંઘ. ૧૭૩ સાવધ ક્રિયાવાળા સંધપતિના પદને મને કેમ ઉપદેશ કર્યો? આરંભના ઉદયથી પુણ્યસિદ્ધિ કેમ થાય તે કહે.' તે સાંભળી ઈંદ્ર બેલ્યા “હે ચક્રવર્તી ! તેનો હેતુ સાંભળો. જે કર્મ બહુ પુણ્યવાળું હોય અને અલ્પ સાવધવાળું હોય તે કર્મને આદર કણ ન કરે ? પ્રાયઃ આગારીને પૂજાદિક સર્વ કર્મ સાવધવાળું હોય છે અને અણગારીને નિરવ હોય છે. જેવી રીતે સુવર્ણસહિત મૃત્તિકા અને કેવી રીતે પ્રથમ કટુ અને પરિણામે મિષ્ટ ઔષધ, તેવી રીતે સાવધ ક્રિયાવાળા ધર્મકૃત્યથી પુણ્ય થાય છે. કેમકે તેમાં સાવઘપણું તો લવમાત્ર હોય છે, પરંતુ દાન, શીલ, અભય, પ્રભાવના અને ભાવના વિગેરેથી મહા મોટું પુણ્ય થાય છે. આ શાસનની પ્રભાવના જે સરલતાએ સરંભથી કરે, તો પણ તે સ્વર્ગ અને મોક્ષનું સુખ ઉપાર્જન કરે છે. તીર્થયાત્રા અને પ્રતિષ્ઠાદિ કર્મ જે કે સાવઘથી થાય છે, પરંતુ તે સાવધનો લેશ પણ બહુ પુણ્યને માટે થાય છે.” આ પ્રમાણે શકઇદ્ર સંઘપતિ ભરતચક્રીને શિક્ષા આપીને તેમની આજ્ઞા લઈ પિતાને સ્થાનકે ગયા. પછી ભરત ચક્રવર્તીએ શુભ દિવસે વકિએ કરેલા મણિરલ સુવર્ણમય બહારના આવાસમાં સંઘસાથે જઈને નિવાસ કર્યો. સંઘના આવાસોની મધ્યમાં રહેલું પ્રભુનું સુવર્ણમય દેવાલય જંબુદ્વીપની વચમાં નક્ષત્રમડિત મેરગિરિની જેવું શોભતું હતું. તેની દક્ષિણ બાજુએ વકિએ ક્ષણવારમાં રચેલા પૌષધાગારમાં ગણધર મુનિગણસહિત રહ્યા હતા, અને ડાબી તરફ ચક્રવર્તી ભરતનું અદ્ભુત નિવાસસ્થાન કરેલું હતું. તેની આસપાસ બીજા સંઘાળુઓના આવાસે આવેલા હતા. એવી રીતે માર્ગમાં દરેક મુકામે દેવશક્તિવાળા વકિએ હેમરતોથી રચેલે સંઘનો પડાવ થતું હતું. જાણે ભારતના નિમૈલ સુવર્ણ હૃદયને ભજતા હોય તેવા તમય પ્રભુ સુવર્ણના દેવાલયમાં શોભતા હતા. બાહુબલિને પુત્ર સમયથા, વિનમિ પુત્ર ગગનવલ્લભ વિદ્યાધર, પ્રાચીદિશાને સ્વામી વજનાભ અને કલ્યાણકેતુએ ચારને ગણધરેએ સૂરિમત્રથી જિનાલયને માટે મહાધરરૂપે પ્રતિષ્ઠિત કરેલા હતા. તે સિવાય ધર્મના ભારને વહન કરનારા બીજા પણ હજારે મહાધર ભારતના સંઘમાં થયેલા હતા. વનમાળાથી વિભૂષિત જંગમ કલ્પવૃક્ષ હેાય તેમ ચક્રવર્તી વિકસિત પુષ્પમાળા ધરનારાં સુભદ્રા દેવીથી શોભતા હતા. પ્રારંભમાં જ સાધર્મીવાત્સલ્ય, સંઘપૂજા અને જિનાર્ચા કરીને ભારતે વિનિતાથી પ્રસ્થાન મંગળ કર્યું. સારે મુહૂર્ત હાથી ઉપર ૧ માટી. માટીમાં જેમ સોનું રહેલું છે તેમ સાવદ્ય કર્મોમાં ધર્મને ઇરાદો હોયતો પુણ્ય થાય છે. આ વાત સમજવા જેવી છે. For Private and Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લો. ચડી, છત્ર ચામરોથી મંડિત થઈ, ચારણ શ્રમણએ પ્રથમ જેને માંગલ્ય ભૂષણ કરેલા છે એવા ચક્રવર્તી સંઘ લઈને યાત્રા કરવા ચાલ્યા. સામાનિક દેવતાથી ઈંદ્રની જેમ ચારે દિશાઓમાં રહેલા રાજાઓથી તે વિંટાએલા હતા અને પોતાની આગળ થતું અપ્રસરાઓનું સંગીત જોતા હતા. ચારણ બંદીની જેમ દેવતાઓ “હે ભરતરાજા ! જય પામો, ઘણું છે અને ખુશી રહે ” એવી આશિષ આપી આનંદથી સ્તુતિ કરતા હતા. સામતે, મંડલીકરાજાઓ, કુમાર, બીજા રાજાઓ, મંત્રીઓ, સંઘાળુપુરૂષ, ચતુરંગ સેનાના નાયકે, પર્વત સરખા ગજેન્દ્રો, જળકલ્લોલ જેવા ઘડાઓ, ઘર જેવા રથે, મૂર્તિમાન્ પિતાને ઉત્સાહ જેવા પેદલે, અવ્રતધારી શ્રાવકો અને શ્રાવિકાઓ, બાહુબલિ વિગેરે કોટિ સાધુઓ, નમિવિનમિસહિત જ્ઞાની ગણધરો, અને શીલગુણથી અલંકૃત સાધવીઓ વિગેરે માટે પરિવાર તેમની સાથે ચાલતે હતો. ગંધર્વો, નાયક, બંદીજને, કૌતુકીઓ, નટે, અને નૃત્ય કરતી નર્તકીઓ–તેમને સમૂહ પણ પોતપોતાનું કામ કરતે સાથે ચાલતે હતો. સુવર્ણના રથઉપર રાખેલું મણિમય દેવાલય પ્રભુના મણિમય બિંબથી જાણે આકાશમાં ભામંડલ હોય તેવું શોભતું હતું. તેની ઉપર પૂર્ણિમાના ચંદ્રબિબની જેવા ત્રણ છત્રોથી અને ચામરના વીંજાવાથી તે ત્રણ જગના ઐશ્વર્યને સુચવતું હતું. માર્ગે સૈન્યના રજથી રવિમંડલને આચ્છાદન કરતા હતા, શ્રીસઘના ચરણન્યાસથી પૃથ્વીને પવિત્ર કરતા હતા, અંતઃપુરની સ્ત્રીઓ ધવલમંગળ ગાતી હતી, સૌભાગ્યવતી સ્ત્રીઓ લુણ ઉતારતી હતી, ચક્રવર્તી ભરત રથાને સ્થાને અને નગરનગરમાં દેવગુરૂની પૂજા કરતા હતા અને શ્રીજિનચૈત્યને ઉદ્ધાર કરતા પ્રયાણ કરતા હતા. દેશદેશમાં પિતાનાં વાવેલાં વૃક્ષની જેમ રાજાઓની રાસુવર્ષથી મોટા મૂલ્યવાળી વિવિધ પૂજાઓને ગ્રહણ કરતા ભરતરાજા એક એક જન પ્રમાણ પ્રયાણથી ઘણા દેશને ઉલંધન કરી અનુક્રમે સૌરાષ્ટ્ર દેશમાં આવ્યા. ભરતરાજાને આવતા જાણી સૌરાષ્ટ્ર દેશને અધિપતિ શક્તિસિંહ કે જે સુરાષ્ટ્ર રાજાને પુત્ર અને ભરતચકીના ભાઈને પુત્ર થાય તે ભરતની સન્મુખ આ બે. પૃથ્વી પર આળોટતા શક્તિસિંહને ચક્રવર્તીએ હાથથી બેઠો કરી સંવેગીના સંગથી સુભગ એવા તેને આલિંગન કરી કહ્યું “આ દેશનુ “સુરાષ્ટ્ર' એવું નામ સફળ છે, કારણ કે જયાં પરદેશીઓને દુપ્રાપ્ય એવું શત્રુંજય તીર્થ છે. સદાકાલ આ તીર્થની સેવા કરનાર એવા તમને ધન્ય છે. અમારા જેવા દરવાસી તે તેને વારંવાર જોઈ શકતા પણ નથી. આ પ્રમાણે કહી પ્રીતિપૂર્વક બોલાવી ૧ સૂર્ય. ૨ પગમૂકવે. For Private and Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧ સર્ગ ૫ મો. ગિરિપૂજાના શ્રીના ગણધર બતાવેલા ક્રમ. ૧૭૫ ભરતે દૃષ્ટિદાન, હસ્તદાન તથા આભરણાદિકથી તેનું સન્માન કર્યું. પછી ઊંચા શિખરારૂપ કમળાથી યાત્રાળુઓના જાણે અતિ ઉચ્ચ યશઃકાશ હાય, સંસારથી ભય પામેલા પ્રાણીઓને રહેવાના જાણે કિલ્લો હાય, પૃથ્વીરૂપી ભામિનીનું જાણે મસ્તકનું અમૂલ્ય આભૂષણ હાય અને મુક્તિરૂપી સુંદરીના જાણે ક્રીડા કરવાના કન્દુક હાય તેમ દેખાતે અને રણની કાંતિથી આકાશને ચિત્રવિચિત્ર કરતા કુંડરીગિરિ જોવામાં આવ્યા. તેને જોઇ રામાંચકત્ચક ધારણ કરતા અને પ્રેમથી મસ્તકને ધૂણાવતા ભરતે સામયશાપ્રત્યે કહ્યું “ આ સૌરાષ્ટ્ર દેશના સુકૃતી લેાકેાને ધન્ય છે કે જેઓ સદા પુંડરીકગિરિની પાસે રહે છે, આ ગિરિરાજની છાયાના અને તે તરફના પવનને જો સ્પર્શ થયા હેાય તે તે ચન્દ્રના કિરણની જેમ જગને પાપ અને તાપથી રહિત કરે છે. પુંડરીક કમળજેવા ઉજ્જવળ આ પુંડરીકિંગરિને જેએ જુએ છે, તે પુણ્યામ્રુતવડે પવિત્ર થઈને પાપપંકને ત્યજી દે છે. આ ગિરિને જોતાંજ મારું મન એવું આનંદ પામે છે કે જેથી હું ધારું છું કે, તે ( કર્મ ) મલમુક્ત થવાથી લધુ ( હલકું ) થઈ ગયેલું છે. તેમજ મારા આત્મા પ્રસન્ન થવાથી મને એમ નિશ્ચય થાય છે કે આ તીર્થ પાપપકે વર્જિત છે, કારણ કે કાર્યથી કારણનું અનુમાન થાય છે. આ સુંદર વૃક્ષે નેત્રને આનંદકારક લાગવાથી મને અતિ હર્ષ આપે છે અને પવને કંપાવેલા મસ્તકથી જાણે તેઓને તીર્થંવાસ હાવાથી તે નાચતા હેાય તેવા જણાય છે. જે પક્ષીઓ અહીં વસેછે તે પણ પુણ્યવાન્ છે અને અમે ચક્રવર્તીના પદને પ્રાપ્ત થયા છીએ તથાપિ અમારો દૂર વાસ હાવાથી અમે તેવા પુણ્યવાન નથી. ' આપ્રમાણે કહી ચક્રવર્તી ગજેન્દ્ર ઉપરથી ઉતર્યાં, અને હર્ષથી ગણધર મહારાજાને તથા મુનિઓને તેમણે પ્રણામ કર્યાં. પછી ધર્મમાર્ગને બતાવનારા તે ગુરૂને ભક્તિથી પૂછ્યું કે આ પર્વતની કેવી રીતે પૂજા કરવી? અને તેમાં કેવી રીતે ક્રિયા કરવી તે કહો. તે સાંભળી ગણધરામાં મુખ્ય એવા શ્રીનાભગણધરે અવધિજ્ઞાનથી જાણીને કહ્યું - હું ચધ્રુવત્તા ! જ્યારે આ ગિરિ દૃષ્ટિએ જોવામાં આવે, ત્યારે પ્રથમ તેને નમસ્કાર કરવા. જે કાઈ ગિરિના પ્રથમ દર્શનની વાર્તા જણાવે, તેને જે કાંઇ આપીએ, તે પુણ્યની વૃદ્ધિને માટે થાય છે. જ્યારે આ ગિરિનું દર્શન થાય, ત્યારે પ્રથમ પુણ્યલાભને માટે નવીન ચન્દ્રની જેમ આ ગિરિને સુવર્ણથી અને મણિરતાદિકથી વધાવી લેવા. પછી વાહનના ત્યાગ કરી, પૃથ્વીપર આળેાટી અને પંચાંગ નમરકાર કરી પ્રભુના ચરણની જેમ ગિરિને સેવા. પછી ત્યાં સંધને પડાવ કરી ૧ કૃપાથી ભરપૂર-મીઠી દૃષ્ટિથી જોવું. ૨ દડો. ૩ ભાગ્યશાળી, 53 ૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૬ શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૧ લે. સદ્ભક્તિ વડે શોભતા સંધપતિએ મહાધરોની સાથે તે દિવસે ઉપવાસ કરે; અને સ્નાન કરી વસ્ત્રાલંકાર ધારણ કરી, પત્ની સહિત સંઘપતિએ દેવાલયમાં આવીને મનહર આત્રપૂજા કરવી. સંઘના પડાવની બાહેરના પવિત્ર પ્રદેશ ઉપર શ્રી શત્રુંજથની સન્મુખ પોતાના હૃદયના આવાસ જે ઉત્તમ આવાસ કરાવ. પછી સંધનીસાથે ધૂપ દહન ધારણ કરી, મંગલ ધ્વનિસહિત ધવલગીતનાં ઉચ્ચાર કરતાં, યાચકોને હૃદયમાં ઉલ્લાસ લાવી દાન આપતાં, તીર્થની સન્મુખ થોડું ચાલી ત્યાં પ્રકાશિત યક્ષકર્દમવડે ભૂમિ ઉપર વિલેપન કરી, સંઘને બહુ પ્રકારે સ્વરિતકારક એવો મેતીને કે ચેખાને એક સ્વસ્તિક કુકમામંડલ ઉપર કરો. પછી સર્વ કેલાહલ શત કરાવી ગણધરમહારાજને આગળ કરી તેમની પછવાડે સંઘપતિએ પૂજનસવ કર. ભુજેલાં, રાંધેલાં કે તૈયાર કરેલાં નૈવેદ્યથી, રૂપા તથા સુવર્ણથી, અને વસ્ત્રાલંકાર તથા પુષ્પમાલાથી પ્રથમ પૂજન કરવું. પછી અનંત ફળને આપનાર, સાધર્મીવાત્સલ્ય, સંઘપૂજા અને દેવાલયમાં સંગીત અતિભક્તિથી કરવાં. તે સમયે મહાધરે એ અને બીજા પણ મહાશયે એ વસ્ત્રાલંકાર અને પુષ્પમાળાથી પતીસહિત સંઘપતિને બહુમાનપૂર્વક પૂજવા. તે દિવસે સર્વ સંઘવાસીઓએ આશિપાન્ન જમી ધર્મસંબંધી કથા અને ગુરૂસેવા કરતાં ત્યાં જ રહેવું.” આપ્રમાણે શ્રીનાભ ગણધર પાસેથી સાંભળી મહાસંતોષ પામેલા ચક્રવર્તીએ સિદ્ધાચલના સમીપ ભાગમાં સંઘને પડાવ કરાવ્યું. પછી પત્ની સહિત ચક્રવર્તી સ્નાનથી શુદ્ધ થઈ, બલિદાન આપી, શુભવસ્ત્ર ધરી, મહાધરોની સાથે દેવાલયમાં આવ્યા. ત્યાં ગણધરની સાક્ષીએ પુષ્પ અક્ષત તથા સ્તુતિવડે પ્રભુની પૂજા કરી સંગીત કરાવ્યું. પછી ગુરૂના કહેલા વિધિપ્રમાણે ભારતે એક પવિત્ર પ્રદેશપર યક્ષકદમવડે મંડલ કરી તે ઉપર મોતીનો સ્વસ્તિક કર્યો. સુવર્ણના પાત્રમાં મોટા પકવાનના રાશિ કર્યા, તે જાણે તે પર્વતના શિખરો ચક્રવર્તીની સામે આવ્યાં હોય તેવા દેખાતા હતા. તે સિવાય રોહણાચળના સર્વસ્વને ચોરનારા રત્નરાશિ અને મેરૂગિરિના પોટા પાષાણ હોય તેવા સુવર્ણરાશિ પણ કરવામાં આવ્યા. એ પ્રમાણે ગુરૂના ઉપદેશ કરેલા માર્ગ પ્રવર્તતા રાજાએ સંઘસહિત પુંડરિકગિરિની પૂજા કરી. પછી ભક્તિના ભારથી નમી જતા હોય તેમ ભરતે પંચાંગ પ્રણામવડે પૃથ્વીને સ્પર્શ કરી તીર્થની સ્તુતિ કરવાનો આરંભ કર્યો. પાતાળવારસી ધરણંદ્ર પ્રમુખ નાગકુમાર દેવતાઓ જે તીર્થરાજને સદા સેવે છે તે તીર્થરાજને નમસ્કાર છે. અમરેંદ્ર અને બલીંદ્ર વિગેરે સર્વે ભુવન૧ સાથીઓ. For Private and Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૫ મ.] ભરતરાજાએ ગિરિરાજની કરેલી સ્તુતિ અને આનંદપુરનું વસાવવું. ૧૭૭ વાસી દેવો જેની નિત્ય સેવા કરે છે, તે તીર્થરાજને નમસ્કાર છે. કિન્નર તથા કિંપુરૂષ વિગેરે ઈંદ્રો જેની નિય સેવા કરે છે તે તીર્થરાજને નમસ્કાર છે. રાક્ષસેના અને યક્ષોના ઈંદ્રો પરિવાર સહિત જેની નિત્ય સેવા કરે છે તે તીર્થરાજને નમરકાર છે. અણપત્રી અને પશુપન્ની વિગેરે વ્યંતરેની નિકાયના નાયકે જેની સેવા કરે છે તે તીર્થરાજને નમરકાર છે. જેતિષીના ઇંદ્ર, સૂર્ય, ચંદ્ર અને બીજા ખેચર જેની સેવા કરે છે તે તીર્થરાજને નમસ્કાર છે. ઇંદ્ર, ઉપેદ્ર, સિદ્ધ અને વિદ્યાધરો જેની નિત્ય સેવા કરે છે તે તીર્થરાજને નમરકાર છે. રૈવેયક અને અનુત્તર વિમાનમાં રહેલા દેવતાઓ મનવડે જેની સેવા કરે છે તે તીર્થરાજને નમસ્કાર છે. આ ગેલેક્સમાં રહેલા નાગકુમારાદિક, અન્ય દેવતાઓ અને મનુષ્ય જેની સેવા કરે છે તે તીર્થરાજને નમસ્કાર છે. જે તીર્થ અનંત, અક્ષય, નિત્ય અને અનંત ફળને આપનારું અનાદિકાળથી છે તે તીર્થને નમરકાર છે. જયાં અનંત તીર્થંકર સિદ્ધ થયા અને સિદ્ધ થશે, તેમજ જે મુક્તિનું ક્રીડાગ્રહ છે, તે તીર્થરાજને નમસ્કાર છે.” આ પ્રમાણેની પુંડરીકગિરિની સ્તુતિ જે પોતાના સ્થાનમાં રહીને કરે તે પણ તેની યાત્રાનું ઉત્તમ ફળ મેળવે છે. ચક્રવર્તીએ ગિરિરાજની સ્તુતિ કરીને પછી ભક્તિથી શ્રીનાભગણધરને અને આખા ગણને નમસ્કાર કર્યો. નમન કરતા ભરતના પૃષ્ઠઉપર ગણધરે પોતાને હાથ મૂક્યું, જે હાથ મેરૂપર્વત ઉપર કર્મરૂપી હાથીને ભેદવાને પડેલાકેશરીસિહ જેવો શોભતો હતો. ગુરૂવાક્યરૂપ અમૃતના સિંચનથી મનમાં સંતોષ પામીને ભરતરાજાએ ધર્મ-ધ્યાનમાં પરાયણ રહી તે દિવસ ત્યાંજ નિર્ગમન કર્યો. બીજે દિવસ પ્રાતઃકાલે સંધસહિત ઐયમાં જઈ તીર્થકર ભગવંતને અને ગુરૂને નમીને ભરતેશ્વરે પુણ્યના કારણભૂત પારણું કર્યું, પછી વર્દકી રાની પાસે પંડરીકગિરિની નજીક વિનીતાનગરી જેવું એક શહેર રચાવ્યું. તેમાં ગિરિને જેવાને જાણે નિમેષરહિત નેત્રસમૂહ રહ્યાં હોય તેવા મોટા મહેલમાં કરેલા કોટિગમે ગવાક્ષે ભતા હતા. તે મહેલની અનેક મણિમય અટારીઓમાં રહેલા માનવો અમાવાસ્યાને દિવસે પણ સહસ્ત્ર ચંદ્રની ભ્રાંતિ કરાવતા હતા. ત્યાં આવેલા સુવર્ણમય પ્રાસાદનાં શિખરોને જોઈને લેકે મેરૂગિરિને તેને અવકરના એક ફૂટરૂપ માનતા હતા. ત્યાં આવી ચડેલા વિદેશી કે ત્યાંની બજારમાં સમુદ્રમાં જળની જેમ પૃથ્વીની સર્વ પ્રકારની વસ્તુઓ જતા હતા. તેના વિશાળ કિલ્લાની આકાશસુધી ઊંચી ગયેલી શિખા ક્ષણવાર સૂર્યના ઘડાને પણ ચાલવામાં વિશ્વ કરતી હોય તેમ જણાતી હતી. જેના રજાળની કાંતિ પ્રસરેલી છે એવા કારરૂપ મુખ૧ . ૨ નીકળેલા કચરે. ૨૩ For Private and Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૮ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લો. વડે તે નગરી શોભાવડે સ્વર્ગપુરીને પણ હસી કાઢતી હોય તેમ દેખાતી હતી. તે નગરીની મધ્યમાં નિર્મલકાંતિવાળે શ્રી યુગાદીશ પ્રભુને પ્રાસાદ કરેલ હતો. તે પ્રાસાદ શિખરેથી શાખાવાળ, વજાઓથી પત્રવાળા, ચુનાથી પુપસહિત, કળશથી ફળ ધરનારો અને નિર્વાણ સુખને આપનાર હોવાથી રસથી ભરપૂર એવો ભરતરાજાને અક્ષય યશવૃક્ષ ઉગેલું હોય તેવો દેખાતો હતો. જ્યાં વાપિ, ફૂપ, સરવર દીધિંકા તથા હેજ વિગેરે જળાશ અને મનહર ઉધાન શોભી રહ્યાં હતાં તે નગરને જોવાથી આનંદને ઉદય થતો હતો તેથી તેનું આનંદપુર એવું નામ રાખ્યું. સૌરાષ્ટ્રદેશની સીમામાં આવેલું હોવાથી એ નગર શક્તિસિંહને અર્પણ કર્યું. પછી તીર્થયાત્રા કરવામાં ઉત્સુક એવા ભરત, ગણધરોમાં મુખ્ય એવા શ્રીનાથગણધરની પાસે આવ્યા એટલે તત્કાલ ગણધરમહારાજ સર્વ મુનિઓની સાથે આગળ ચાલ્યા. એમની પાછળ ભરતરાય ચાલ્યા. વિકસિત નેત્રે ઊર્ધ્વમુખ કરી ગિરિરાજને તો સર્વ સંઘ જાણે પુણ્યની સેના હોય તેમ ભરતેશ્વરની પછવાડે ચાલ્ય. તેમની પાછળ કસુંબાનાં વસ્ત્ર પહેરેલાં હેવાથી જાણે લોકોને તીર્થપર રાગ બતાવતી હોય તેવી યુવતીઓ ઊંચે સ્વરે ધવલમંગલ ગાતી ચાલવા લાગી. તે વખતે ભંભા, નિશાન, કાંસી, તાળ, વિણ અને મૃદંગના ધ્વનિઓથી સર્વ જગમાં એક આકાશગુણ જ વ્યાપી રહેલ હતો. સર્વ સંઘલક ઊંચું મુખ રાખીને પર્વતપર ચઢતાં જાણે મુક્તિગૃહને જોતા હોય તેમ મનહર દેખાતા હતા. મહારાજા ભરત ઉત્તર તરફને માર્ગે ચઢતા હતા અને બીજા સર્વ પિતપોતાની શક્તિ પ્રમાણે જુદે જુદે માર્ગ કૌતુકથી ચઢતા હતા, તે વખતે સુધર્મા ગણધરના ચિલણ નામે તપરવી શિષ્ય લેકેથી વીંટાઈને પશ્ચિમ માર્ગથી ગિરિપર ચડતા હતા. સર્વ શ્રાવકો દશ જન સુધી ચડ્યા, ત્યારે તેમને ઘણું તૃષા લાગી; તેથી તેઓએ ચિલ્લણ મુનિને કહ્યું કે “હે મહારાજ! પ્રાણને હરી લે તેવી અમોને તૃષા લાગી છે. આ તૃષાને લીધે જળવિના અમારા પ્રાણ ભગવંતના દુર્લભ ચરણકમળને જોયાવિના અહીં જ ચાલ્યા જશે.” પછી તેમને પ્લાન થયેલા જોઈ મુનિએ તેમને જળપાત્ર બતાવ્યું. તે સમયે તેઓ બોલ્યા “હે સ્વામી ! આટલા જળથી અમારી સૌની તૃષા હણાય તેમ નથી. માટે તપની લબ્ધિથી તમે એટલું જળ નિષ્પન્ન કરે છે જેથી સર્વે સદા સુખી રહે. તે સાંભળી સંઘલકનું સદા સાંનિધ્ય ઈચ્છતા તે ચિલ્લણ મુનિવરે પિતાની પાસેના પાણીને નાખવાવડે તપલબ્ધિથી ત્યાં એક સુંદર સરોવર કર્યું. મંદ મંદ પવનની લહરીથી જેનું જળ મનહર જણાય છે ૧ શબ્દ. આકાશને ગુણ શબ્દ છે. For Private and Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૫ મે. ] ચિલણ સરોવર, લક્ષ્મીવિલાસ વન. ૧૯ એવું તે સરોવર જોઈ લેકનું મન વિશ્રાંત થયું તે સરોવરનાં નિર્મળ જળને વારંવાર સ્વાદ લેતા સંધાળુઓ તેવા રસવગરના જળથી પણ એવા આનંદને પા મ્યા કે સુધાસ્વાદમાં પણ તેવો આનંદ પામતા નહીં. સંઘર્લોકોના આગ્રહથી ચિહ્નણ મુનિએ તપશક્તિથી એ સરોવર બનાવ્યું, તેથી તેનું ચિલ્લણસરોવર એવું નામ પ્રખ્યાત થયું. આ તીર્થમાં સંઘના વાક્યથી પ્રૌઢ તપસ્વી મુનિએ એ સર્વોપકારી સરવર કરેલું છે, તેથી તે ઘણું પવિત્ર ગણાય છે. આ સરોવરના દર્શનથી, સ્નાનથી, પાનથી અને તે જળવડે પ્રભુને સ્નાનાભિષેક કરવાથી સર્વ પાપને નાશ કરનારી શુદ્ધિ થાય છે. એના જળથી સ્નાન કરી જે પ્રભુના ચરણનું પ્રક્ષાલન કરે તે પુરૂષ એકાવતારી થઈ મુક્તિને પામે છે. પછી તે સરેવરના જળનું પાન કરી સાવધાન થયેલ અને તેના શીતળ પવનવડે વિશ્રાંતિ પામેલે જનસમૂહ સુખેથી પ્રથમ શિખર ઉપર ચડે. ઉત્તર તરફ ઉપર ચડતાં ચડતાં ચક્રવર્તીને પથિકજનના પરિતાપને હરનારાં વૃક્ષોથી શોભિત અને એક જન લાંબું વાપિકા અને કુંડથી - ડિત લક્ષ્મીવિલાસ નામે એક નંદનવન જેવું વન જેવામાં આવ્યું. ઉત્તર દિશાની મુખશોભામાં કસ્તુરીના તિલક જેવું તે સુંદર ઉદ્યાન જોઈ શક્તિસિંહે ભરતને કહ્યું, “સ્વામી ! જુઓ, આ અંધકાર જેવી નીલવૃક્ષની શ્રેણી જાણે ગિરિરાજની ઈંદ્રનીલમણિની કટિમેખલા હોય તેમ કેવી સુંદર જણાય છે! વળી આ વૃક્ષશ્રેણું પુષ્પોને ગુણગ્ય અને નિર્મળ જાણે પિતાના મસ્તક પર ધારણ કરતી હોય તેવી દેખાય છે. બાકાયુક્ત વષકાળના મેઘની જેમ પુષ્પોની શ્રેણયુક્ત આ વન કોના તાપને નથી હરતું? જુઓ આ વન પિતાનાં શ્વેત પુષ્પોના ગુચ્છથી આકાશને સો ચંદ્રવાળું કરે છે. ભમરાના સમૂહે એને શબ્દમય કરી દીધું છે. તીવડે ગુંથેલે ગિરિવરની લક્ષ્મીનો કેશપાશ હોય તેવું આ નીલવણું ઉઘાન ખીલેલાં પુષ્પોથી શોભી રહેલું છે. જુઓ ! આ કલ્પવૃક્ષો પાથજનને મનઃકલ્પિત દાન આપવાથી અને આ છાયાવૃક્ષ છાયા આપવાથી પિતાનાં નામને સાર્થક કરે છે. આ તર કદલીવૃક્ષે સૂર્યના કિરણવડે તપેલા પાંચજનને ઝરણાના જળથી ભરેલાં પિતાનાં પાંદડાંથી વીંજે છે. મૂળથી માંડીને શાખાપર્યત ફળેલાં આ ફનસનાં ઝાડ લોકોને તીર્થસેવાનું ફળ બતાવતાં હોય તેવું જણાય છે. આ નાગરવેલથી વીંટાએલાં સેપારીનાં વૃક્ષ કિનારાને લતા વીંટવાની કલા શીખવે છે. અશેક, ૧ અત્યારે છ ગાઉની પ્રદક્ષિણામાં ચલણતલાવડી (કે જેને ચંદન તલાવડી કહે છે) આવે છે તે આ સરોવરને ભાગ હોય એમ જણાય છે. ૨ બગલા. For Private and Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૦ શત્રુંજય માહાસ્ય. |[ ખંડ ૧ લો. આંબા, જાતિ, ચંપક, ગુલાબ, લવીંગ, ચંગ અને નારંગી, વિગેરેના આ બીજાં વૃક્ષે કેવા શેભે છે! જુઓ આ દેવ, કિન્નર, ગંધર્વ અને વિદ્યાધરની કુલીન સ્ત્રીઓ શ્રીયુગાદિ પ્રભુના ગુણ ગાઈને પિતાના તાપ હરે છે. તમાલ, હિંતાલ અને તાલની માળાવડે આકુલ એવા આ વનમાં સંઘલોકનું મન ક્ષણવાર વિશ્રાંત થાય છે, તેથી આ સરિતાના ચપળ તરંગથી સંકુલ એવા કાંઠા ઉપર આદરથી બેસીને સર્વ સંઘના લેક પિતાના માર્ગતાપને દૂર કરો. મધુપાનવડે વિલાસ કરતી ભમરીઓના સંગીતવડે સુંદર આ પર્વત ઉપર સંઘની મૃગાક્ષીઓ ક્ષણવાર આનંદથી ક્રીડા કરે. હે પ્રભુ ! અત્યારે ગગનમણિ-સૂર્ય આકાશના મધ્યભાગે આવેલો છે, તેથી તાપની પીડાને દૂર કરનાર આ ઉદ્યાનને પવન ક્ષણવાર આપ પણ આદરથી સે. હે મહારાજા ! ચિત્તને સ્થિર કરી અહીં વિશ્રામ કરે. કારણ કે માર્ગ પરિશ્રમ પાથજનને પીડા કરે છે. ” આવાં શક્તિસિંહનાં મનહર વચન સાંભળી ક્ષણવાર મનમાં વિચારી ભરતે વર્દકીરત પાસે ત્યાં સંધને પડાવ કરાવ્યું. તે વખતે કોઈ મૃગાક્ષીઓની સાથે પુષ્પ ચુંટવા લાગ્યા કોઈ ધર્મિજન આમ્રફળને ગ્રહણ કરવા લાગ્યા; કઈ માર્ગશ્રમને દૂર કરવા મૃગલેચનાના કટાક્ષ જેવા ચંચળ સરિતાના જળમાં સ્નાન કરવા લાગ્યા; કઈ પુષ્પવડે સંથારા કરવા લાગ્યા; કોઈ વનનાં સૌન્દર્યનું વર્ણન કરવા લાગ્યા; ચંપકના પુષ્પ જેવા ગૌર અંગવાળી કઈ રમણુઓ મંડલાકાર થઈ ક્ષણવાર રાસડા લેવા લાગી અને કેઈ પિતાને પતિ નજીક આવતાં તેને હિંચકવાની કળાને અભ્યાસ અને મુખવડે દિવસે પણ ચંદ્રને શ્રમ બતાવવા લાગી. આ પ્રમાણે સર્વ સંઘાળુઓ હર્ષથી ખેલતા હતા, તે સમયે ભરતચક્રી પણ શક્તિસિંહને સાથે લઈ વનમાં ગયા. જાણીતા શક્તિસિંહે નામ લઈ લઈને બતાવેલી વનની રમણીયતા સ્થાને સ્થાને જોતા ભરત આગળ ચાલતા હતા. તે વખતે મોતીના ચૂર્ણ જેવા ઉજવલ જળવડે પૂર્ણ ભરેલ અને લેચનને રમણીય લાગે તે એક કુંડ ભારતના લેવામાં આવ્યું. તે કુંડ શતપત્ર વિગેરે વિવિધ જાતિનાં સુવર્ણસમાન કમળથી અને કલહંસની પાંખોના ધ્વનિઓથી ઘણો મનહર લાગતો હતો. ત્યાં મંદ મંદ ગર્જના સાંભળીને આનંદ પામેલા ચક્રવર્તીએ હર્ષથી શક્તિસિંહને કહ્યું “હે શક્તિસિંહ! તમે અહીં રહેવાથી સર્વ વાતથી જાણીતા છે, માટે આ મનોહર કુંડના પ્રભાવની વાર્તારૂપ અમૃતના સિંચનથી મારો શ્રવણને પવિત્ર કરે.” ચક્રવર્તીનાં તેવાં વચન સાંભળી શક્તિસિંહે કહ્યું “એક વખતે પૂજયપિતાશ્રી અહીં આવેલા ૧ કેરી, For Private and Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૫ મો. ] સર્વ તીર્શાવતાર ભારત કુંડનું માહાત્મ્ય. ૧૮૧ હતા અને તેમને વંદના કરવાને હું પણ અહીં આવ્યા હતા. તે સમયે પ્રભુને મેં પૂછ્યું, એટલે ઇંદ્રે પાપરૂપી શત્રુઓને નાશ કરવામાં શસ્ત્રારૂપ અને પરમ પવિત્રતા કરનારી આ ગિરિરાજના પ્રભાવની કથા કહી હતી. તેમાં આ કુંડનું જે માહાત્મ્ય મને કહ્યું હતું, તે સાંભળે. આ મહાકુંડ સર્વતીર્થોવતાર એવા નામે પ્રખ્યાત છે. પૂર્વે ઉત્સર્પિણીકાળમાં આ ગિરિઉપર કેવળજ્ઞાની નામના પહેલા તીર્થંકરની પાસે સૌધર્મપતિ ઇંદ્ર આવ્યા હતા. તેમણે તીર્થંકરને સ્નાત્ર કરાવવા આ કુંડમાં ગંગા, સિંધુ, અને પદ્મદ્ભુ વિગેરે તીર્થજળાશયો નિર્માણ કર્યાં હતાં; તેથી આ કુંડમાં સ્રાનવિધાન કરવાથી સર્વ તીર્થના સ્રાનનું ફળ થાય છે અને આ કુંડના જળથી પ્રભુને સાત્ર કરાવે તે તેને મુક્તિફળ મળે છે. પ્રભુના ચરણને પ્રક્ષાલન કરવાથી પવિત્ર થયેલા આ કુંડનાં જળવડે અતિ દારૂણ ત્રિવિધ વિષની પીડા થઈ હેાય તે તે પણ લય પામી જાય છે. તેનાં જળમાં સાન કરવાથી કાઢ વિગેરે સર્વ પ્રકારના વ્યાધિ તથા આધિ ક્ષય પામે છે; અને કાંતિ, કીર્ત્તિ, બુદ્ધિ, અને ધૃતિ વૃદ્ધિ પામે છે. જો કે ધણા કાળ થવાથી આ કુંડ જીણું થયો છે, અને તેની શિલાએ શિથિલ થઈ તૂટી ગયેલી છે, તથાપિ તેનો પ્રભાવ અદ્યાપિ વિશેષે કરી વધતા જાય છે. ” આ પ્રમાણે શક્તિસિંહ પાસેથી તે કુંડના પ્રભાવ જાણીને ચક્રવર્તી સારી વાસનાપૂર્વક અતિ હર્ષ પામ્યાં. પછી ભરતે વર્તુકી પાસે તે કુંડને સજ્જ કરાવ્યા અને તેથી થયેલા પુણ્યના સમૂહથી પેાતાનું ભવપજર શિથિલ કર્યું. કુંડના જીર્ણોદ્ધાર થતાં વૈસૂર્ય, હિરા, માણેક, અને પદ્મરાગમણિ વિગેરેની કાંતિથી વિચિત્ર થયેલા જળતરંગવડે મંડિત થઈ તે કુંડ વિશેષ શે।ભવા લાગ્યા. નદી, હ્રદ્ અને સરાવરનાં સ્રોત જેમાં સ્રવે છે એવા તે પ્રભાવિક કુંડ ત્યારથી ભારતકુંડ એવા નામથી વિખ્યાત થયા. તે રાત્રિને એક પ્રહરની જેમ ત્યાં નિર્ગમન કરી પ્રાત:કાલે ભરતે પાંચજનને કૃતિકારૂપ ભભા વગડાવી. પછી સુભદ્રા પલી સાથે તે કુંડમાં સાન કરી રમણીય વસ્ત્ર પહેરીને આગળ ચાલતાં ભરત પેહેલા શિખર ઉપર આવ્યા. તે વખતે ભક્તિરંગે અને સ્નેહે પ્રેરેલા સૌધર્મપતિ ઇંદ્ર વિમાનમાં બેસીને તેમને જોવાની ઇચ્છાએ ત્યાં આવ્યા. જાણે પેાતાના ભિન્ન ભિન્ન દેહની ઐકયતા કરતા હાય તેમ ભરત અને ઇંદ્ર પરસ્પર આનંદથી ભેટી પડ્યા. પછી શ્રીનાભગણધરની સાથે બંનેએ સૂર્યચંદ્રની જેવી પ્રીતિથી ગિરિરાજના મુખ્ય શૃંગનો સ્પર્શ કર્યો. ભરતે ઈંદ્રનીસાથે પુષ્કર મેધની પેઠે દૂધને વર્ષાવતા રાાદની ( રાયણ) વૃક્ષને હર્ષથી પ્રદક્ષિણા કરી. તેની નીચે મણિમય મંડલ ઉપર પ્રભુની પાદુકા ઈંદ્રે કરાવેલી હતી તે બતાવી; For Private and Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૨ શત્રુંજય માહા. [ ખંડ ૧ લે. એટલે ભરતે તેને નામરકાર કર્યો. માટી ભક્તિવડે યક્ષકદમવડે પાદુકાપર વિલેપન કરી પારિજાત અને ગુલાબનાં પુષ્પોથી તેની પૂજા કરી. પછી સાક્ષાત્ જ્ઞાનવડે ઉજવળ પ્રભુને મનમાં ચિંતવી તે પ્રભુના ચરણના પ્રતિરૂપકને તેણે પ્રણામ કર્યો. પછી ઇંદ્ર માધુર્યથી અમૃતને પણ તિરરકાર કરે તેવી વાણવડે ચક્રવર્તીને આનંદ સહિત કહ્યું, “કાળના વશપણાથી મનુષ્ય ઉત્તરોત્તર હનગુણવાળા થતા જાય છે, તેથી આ ગિરિપર પ્રભુની મૂર્તિવિના કોઈ કદિ પણ શ્રદ્ધા કરશે નહીં. પ્રભુના ચરણથી પવિત્ર થયેલે એવો આ ગિરિજ તીર્થ છે, તે પણ લેકની પવિત્ર વાસના વધવાને માટે અહીં શ્રીજિનેશ્વરનો એક પ્રાસાદ થવો જોઈએ. જે જે તીર્થકરોની જ્યારે જ્યારે સ્થિતિ હોય, ત્યારે ત્યારે અહીં તે તે તીર્થકરોની મૂર્તિઓ થયા કરે છે. તેથી અધુના શ્રીગષભસ્વામી આદિ તીર્થકર વર્તે છે માટે તેમની મૂર્તિસહિત અહીં વિનીતા નગરીના ચયના જેવું એક ચૈત્ય કરાવે. અથવા જેમ બાહુબલીએ તક્ષશિલાપુરી વસાવી, ત્યારે ચોરાશી મંડપથી મંડિત એ એક પ્રાસાદ કરાવ્યો છે તે અહીં એક જિનપ્રાસાદ કરાવે. આવાં ઇંદ્રનાં વચન સાંભળી ચક્રવર્તીના હૃદયમાં વિશેષ શુભ વાસના પ્રગટ થઈ. તેથી તત્કાળ સમયશાએ બતાવેલાં ચૈત્ય પ્રમાણે એક ચૈત્ય કરવાને વર્દકીરતને આજ્ઞા કરી. દિવ્ય શકિતવાળા વકીએ સ્વલ્પ સમયમાં ભરતની આજ્ઞાથી મણિરલવડે ગેલેક્યવિભ્રમ નામે એક પ્રાસાદ બનાવ્યું. તેની પૂર્વદિશામાં ભુવનના વિસ્તારી છત્ર હોય તેવા સિંહનાદ પ્રમુખ એકવીશ મંડપ રચ્યા. દક્ષિણ દિશામાં ભદ્રશાલ પ્રમુખ, પશ્ચિમ દિશામાં મેઘનાદ પ્રમુખ, અને ઉત્તર દિશામાં શ્રીવિશાળ પ્રમુખ એકવીશ એકવીશ મંડપ રચ્યા. તે રાશી મંડપ રમાણિક્યના કિરણોથી આકાશને વિચિત્ર કરતા હતા. તે પ્રાસાદ એક કોશ ઊંચે, બે કોશ લાંબે, અને એક હજાર ધનુષ્ય પહોળો હતો. ચક્રવર્તીના યશથી પૂર્ણ એવી દિશાઓના હાસ્ય હોય તેવી મણિમય તરણની માળાઓ ચારે દિશાઓમાં શોભી રહી હતી. લાખો ગેખ, રતમય વેદિકા, અને અનેક અટારીઓ તેની આસપાસ ભી રહી હતી. તેની મને ધ્યમાં પ્રભુની ચતુર્મુખવાળી રસમય મૂર્તિ સેંકડો સૂર્યની પ્રજાના પુજની જેવી ચળકતી હતી. તેની બંને બાજુએ અધિક કાંતિવાળી ચક્રીના ગુરૂ શ્રી પુંડરીક ગણધરની અદ્દભુત મૂર્તિઓ ગોઠવી, તથા કાર્યોત્સર્ગ રહેલી પ્રભુની મૂર્તિ અને તેની બંને પડખે ખળું ખેંચીને રહેલી નમિ અને વિનમિની મૂર્તિ પણ કરાવી. એક બાજુ ત્રણ પ્રકારની મધ્યમાં રહેલા કેવળજ્ઞાની-ચતુર્મુખ પ્રભુ ધર્મતત્ત્વની દેશના ૧ ગઢ. For Private and Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૫ છે.] રૈલોક્યવિભ્રમ પ્રાસાદની રચના અને પ્રતિષ્ઠા. આપતા હોય તેવી મૂર્તિ કરી બેસાર્યા. તેમની આગળ શ્રીયુગાદિ પ્રભુ ઉપર દૃષ્ટિ રાખી અંજલિ જોડી ઊભેલી પોતાની મૂર્તિ ભરતે શિલ્પીપાસે કરાવી. તે શિવાય શ્રીનાભિરાજા, મરૂદેવામાતા અને બીજા પૂર્વજોની મૂર્તિઓ પણ રામય કરાવી જુદા પ્રાસાદ કરાવી તેમાં બેસાડી. રામય કરેલાં મુખ્ય ચૈત્યમાં સુનંદા અને સુમંગલાની મણિરતમય મૂર્તિ સૂર્યમાં દીપિકાની જેમ શોભતી હતી. સર્વ જ્ઞાનમય બ્રાહ્મીની અને સર્વ સંપત્તિને આપનારી સુંદરીની મૂર્તિઓ પણ ત્યાં નિધાનની જેમ રાખવામાં આવી હતી. બીજા નવીન મંદિરે કરાવીને તેમાં ભાવી ત્રેવીસ તીર્થંકરનાં બિંબ પોતપોતાના વર્ણ અને દેહમાન પ્રમાણે શાસન દેવતા સહિત સ્થાપિત કર્યા. તે સિવાય ભરતે પિતાના બીજા બંધુઓની પણ મણિરતમય મૂર્તિઓ કરાવીને નવા પ્રાસાદમાં ગોઠવી, તે ઘણું શોભા આપતી હતી. આ પ્રમાણે આ તીર્થમાં વિચિત્ર પ્રકારની ચૈત્યશ્રેણી કરાવીને પછી શિલ્પી, ચિત્રકારે, રક્ષકો અને પૂજકોને તેણે રજા આપી. શ્રીજિનેશ્વરાદિકની નિત્યપૂજાને માટે ઝારી, થાળ, કલશ, છત્ર, ચામર, દીપક, આભૂષણ અને આરતિ વિગેરે સર્વ સામગ્રી ત્યાં દરેક ચૈત્યમાં મૂકી. હાથીના વાહનવાળો, બે દક્ષિણ ભુજામાં વરદાન અને અક્ષમાળા અને બે વામ ભુજામાં બીરું અને પાશ ધારણ કરનારે અને તપેલાં સુવર્ણના જેવા વર્ણવાળો ગેમુખનામે એક યક્ષ તે તીર્થને રક્ષક થે. તેમજ સુવર્ણ જેવા વર્ણવાળી, ગરૂડપર બેસનારી, ચાર દક્ષિણ ભુજાઓમાં વરદામ, અક્ષમાળા, ચક્ર અને પાશ તથા ચાર વામ ભુજાઓમાં ધનુષ્ય, વજ, ચક્ર અને અંકુશ ધરનારી અપ્રતિચક્ર નામે શાસનદેવી તે તીર્થની રક્ષણ કરનારી થઈ. પછી શુભ દિવસે બાહુબલિ મુનિ, શ્રીનાભગણધર, નમિ, વિનમિ બીજા આચાર્યો અને ઈંદ્રાદિક દેવો એકઠા થયા. ગુરૂએ સૂચવેલો સર્વ ઉપહાર છેદ્રની આજ્ઞાથી આભિયોગિક દેવતાએ ભક્તિપૂર્વક સત્વર ત્યાં હાજર કર્યા, એટલે ઋષિઓએ દ્વાદશાંગમાં કહેલા વિધિ પ્રમાણે શાંતિપૂર્વક ચૈત્યમાં પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી, અને સૂરિમંત્રથી અભિમંત્રિત કરેલો પવિત્ર વાસક્ષેપ અને અક્ષત, વિજાદંડ અને પ્રતિમા ઉપર હર્ષથી ક્ષેપન કર્યો, તે સાથે સંધે પણ ક્ષેપન કર્યો. તે સમયે સર્વ વાજિત્રોના ધ્વનિસાથે મળેલ ધવળ મંગળને વનિ ઉલ્લાસ કરતો સર્વના કર્ણને પવિત્ર કરવા લાગે. આ પ્રમાણે ચક્રવર્તીએ કરેલા પ્રતિષ્ઠાના મિહોત્સવથી સર્વ અધિષ્ઠાયક દેએ પ્રત્યક્ષપણે ત્યાં આવીને સ્થિતિકરી. ત્યાર પછી ચક્રવર્તીએ મંત્રોચ્ચારપૂર્વક સુવર્ણરતમ્ય કલશવડે જન્મસાત્રની જે પ્ર ૧ ચકેશ્વરી. ૨ પ્રતિષ્ઠાદિકમાં જોઇતી સર્વ વસ્તુઓ, ઉપકરણ વિગેરે. ૩ રહ્યા. For Private and Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૪ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લો. ભુને સ્નાત્ર મહત્સવ કર્યો. કપૂર, અગરૂ, કોલ, કસ્તુરી અને ચંદનાદિથી પ્રભુને વિલેપન કર્યું, તેમજ કીર્તિથી આખા વિશ્વને વિલેપન કર્યું. પૂજન વખતે ભારતે જ્ઞાનથી ગુરૂ એવા ગુરૂને દક્ષિણાંગમાં અને સર્વ સાધ્વીઓને તથા અંત:પુરીઓને વામાંગમાં રાખ્યા. પછી વિચિત્ર સુગંધથી ભ્રમરને આકર્ષણ કરતા એવા ચંપક, મંદાર, સંતાન, હરિચંદન, પારિજાત, કલ્પવૃક્ષ, મલ્લિકા, બરસળી, કમળ, કેતકી, માલતી, જુઈ કરવીર, શતપત્ર, જાસુદ, જાતિ, કલ્હાર વિગેરે પુષ્પથી સર્વ ઇંદ્રોએ અને ચક્રવર્તી વિગેરેએ પ્રભુની પૂજા કરી. પછી અક્ષત, ફળ, ધૂપ, દીપ, વિચિત્ર પ્રકારનાં નૈવેદ્ય અને જળ વિગેરેને સમૂહ પ્રભુની આગળ ધર્યો. પછી કાંતિવડે જેનું મુખ વ્યાપ્ત થયેલું છે એવા ભરત હાથમાં આરતિ લઈને ઊભા રહ્યા. તે વખતે દિવસના આરંભમાં જે સૂર્ય શોભે તેવા તે શોભવા લાગ્યા. શક્રાદિક દેએ અને રાજાઓએ ચક્રવર્તીના શરીર ઉપર ચંદનના તિલકની શ્રેણું કરી, જે તેના સાંસારિક તાપને ભેદનારી થઈ પડી. પુષ્પોની વૃષ્ટિને ગ્રહણ કરી દક્ષિણ બાજુથી સર્વ અંધકારને હણનારી નીરાજના ઉતારતા ભરત રાજા બહુ શોભતા હતા. પછી ભારતે પોતાના હાથમાં એક શિખાવા માંગલ્ય દીપક લીધે, જે “આ જગતમાં દીપકરૂપ પ્રભુ એકજ છે' એમ સૂચવતો હોય તેમ જણાતું હતું. હર્ષથી કેમળ થયેલા ભરતે તે સમયે જે જે અર્પણ કર્યું તેની ભવિષ્યમાં થનારી ફળપ્રાપ્તિને જ્ઞાની પુરુષ જ જાણે છે. પછી ભક્તિના ભારથી શરીર સાથે પિતાના કર્મને પણ નમાડતા ભરતે આદિ પ્રભુને મંગળદીપક ઉતાર્યો. મંગળના સ્થાનરૂપ અને સંસારની જડતાને હણનાર તે મંગળ દીપને સર્વ જને સ્પર્શ કર્યો. પછી રોમાંચ કંચુક ધારણ કરી હર્ષાશ્રુ વર્ષાવતા ભરતે બે હાથ જોડી પ્રભુની નીચે પ્રમાણે સ્તુતિ પૂજા કરી. “હે નાથ ! બુદ્ધિરૂપ ધનરહિત હું કયાં! અને ગુણના સાગર તમે કયાં ! તથાપિ તમારી ભક્તિએ વાચાલ કરેલો હું તમારી યથાશક્તિ સ્તવના કરું છું. હે જ“ગન્યૂય! તમે અનંત, અનાદિ અને અરૂપિ છે.ગીઓ પણ તમારા યથાર્થ સ્વરૂપને જાણતા નથી. હે સ્વામી ! આત્માના સ્વાર્થને ઘાત કરનારા રાગાદિ દુર્જય “શત્રુઓને તમે તારૂપ અસ્ત્રથી જીતી લીધા છે. જે બીજા દેવાભાસ છે, તેઓને “રાગાદિ શત્રુઓએ વિડંબના પમાડેલા છે, તેથી તેઓ અંતર શત્રુને છોડી બહિઃ “શત્રુને જ જુએ છે. અનંત જ્ઞાનના માહામ્યવાળા, ચારિત્રમાં ચતુર, અને જગત“માં દીપકરૂપ એવા હે નાભેય પ્રભુ! તમને નમસ્કાર છે. હે નાથ ! તમે યેગનાં ૧ એટલે તેની કીર્તિ આખી દુનિયામાં પ્રસરી. ૨ આરતિ. ૩ નાભિરાજાના પુત્ર. For Private and Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૫ મો. ] મહાપ્રાસાદની ભવ્ય પ્રતિષ્ઠા અને ભરત ચક્રીની સ્તુતિ. ૧૮૫ આઠ અંગ એવાં રચેલાં છે કે જે અષ્ટ કોને નાશ કરવાને પ્રવર્તે છે. શત્રુંજ્યના “શિરેરલ, શ્રીનાભિરાજાના કુળમાં સૂર્યરૂપ અને સ્વર્ગ તથા મોક્ષપ્રાપ્તિના વ્યા“પારના મૂળકારણભૂત હે વિભે! તમને નમસ્કાર છે. હે નાથ ! જેમ રતથી સુવર્ણ “અને તેજથી સૂર્ય, તેમ તમે આ શત્રુંજયતીર્થને અલંકૃત કરેલું છે. તે અન! “હું સ્વર્ગસુખને મોક્ષને કે માનવ લક્ષ્મીને માગતું નથી, પણ તમારાં ચરણકમળ “સદા મારા હૃદયમાં વસે એવી યાચના કરું છું.” આ પ્રમાણે ભક્તિથી પ્રભુની સ્તુતિ કરી ભરતે મુગટથી ભૂમિપીઠને સ્પર્શ કરી પંચાંગ પ્રણામ કર્યો. પછી પ્રથમતીર્થંકરની માતા અને આ વીશિમાં પ્રથમ સિદ્ધ થયેલા શ્રીમરૂદેવની પૂજા કરી તેમની સ્તુતિ કરવા માંડીઃ “જે કપાતત્પર માતાએ પ્રથમ અવતાર લઈ આ વિશ્વને અંતરંગ શત્રુઓથી પરાભવ પામતું જેઈ સર્વ જગતને અભય આપનાર જગત્પતિ ભગવંતને પોતાના ઉદરમાં ધારણ કર્યા, તે માતા મરૂદેવાને હું બહુવાર નમસ્કાર કરું છું. જેમણે અક્ષય સુખમય મોક્ષમાં નિવાસ કરેલ છે, જેઓ ચિટૂપપણાથી સર્વ જગતને રવભાવ જાણે છે અને જે કાતિશય અહંત પ્રભુરૂપ મતીને ધરવામાં છીપ જેવાં છે તે ભગવતી ગિનીરૂપ મરૂદેવાને મન વચન કાયાથી નમસ્કાર કરું છું. જગતમાં જેના જેવી કાઈ બીજી પરમપરાયણ નારી નથી કે જેણે ગજેંદ્રપર બેસીને પિતાના અંતઃશત્રુઓને હણ્યા અને જે બહુ વાત્સલ્યભાવને લીધે પિતાના પુત્રનું સુખ જોવાને માટે અગ્રેસર થઈમેક્ષમાં પધાર્યા છે, તે માતાને હું પ્રણામ કરું છું. હે માતા ! ભૂમિનું આભૂષણ, સર્વે વરતુના ભાવને જાણનારાં અને ગીથરી એવાં તમે જે ન થયાં હેત તો આ પ્રભુ જિનેશ્વર ક્યાંથી થાત ? આ જગતને વ્યવહાર કયાંથી બંધાત ? બેધિલાભ કયાંથી મળત અને જ્ઞાન, મોક્ષની પ્રાપ્તિ તેમજ અંતરીને નાશ શી રીતે થાત ? હે દેવિ ! તમારા ચરણનખનાં કિરણોથી મારું સર્વ અજ્ઞાનતમ લય પામી જાઓ! હે માતા ! આ વિશ્વગુરૂ શ્રી આદિનાથ પ્રભુની ઉત્પત્તિના પણ તમે કારણ છે, તેની હું તમને સ્તવું છું, નમું છું અને ચિંતવું છું. દેવતાઓએ સેલ ગિની અને જગદીશ્વરી આ જગદીશજનની મરૂદેવા મારું નિત્ય મંગળીક કરો.” આ પ્રમાણે સ્તુતિ કરી મોટા મનવાળા ભરત આર્ય બ્રાહ્મીના ચૈત્યમાં આ વ્યા. ત્યાં તેની પૂજા કરી સ્તુતિ કરવા માંડી. “જે સર્વ વિશ્વની સ્થિતિને જાણનારા છે, જે ગિનીઓથી પણ ધ્યાન કરવા ગ્ય છે, જે સ્થિરસ્વભાવી, ભવભયને હરનારા અને ભક્તોને તારનારા છે, જે દિવ્યાદિવ્ય શક્તિવાળા સુરનરથી પૂજિત અને મંત્રસ્વરૂપી છે, તેવાં વિશ્વમાતા શ્રીયુગાદીશપુત્રી બ્રાહ્મી મને સુખ આપે. ૨૪ For Private and Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૬ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લો. વિષે પ્રા મનુષ્ય, હાથી, પક્ષી, અને સઢિનાં કુળમાં ઉત્પન્ન થતા જે જીવેાને નામિષે જીવનકલાથી રહેલા જણાયછે અને જેનાથી આ જગના સર્વ પદાર્થો જાગ્રત છે, તે જગદીશપુત્રી બ્રાહ્મીને હું નમસ્કાર કરૂં છું. પરમ સમાધિપરાયણ ચાગીઓ ડાલરના પુષ્પ જેવા જેમને પેાતાના હૃદયકમળમાં રાખી નિરંતર સ્મરણ કેછે અને તેથી પાપસમૂહને દૂર કરી તત્ત્વને જાણેછે, તે ઉજ્વલ શીલધારી ભારતીને હું નમસ્કાર કરૂં છુ. સુર, અસુર અને નરાએ વંદન કરવાયાગ્ય શ્રીયુગાદીશના અંગથી ઉત્પન્ન થયેલાં અને શબ્દબ્રહ્મને પ્રસવ કરનારા બ્રાહ્મી મારા વિદ્મસમૂહની શાંતિને માટે થાઓ.” આ પ્રમાણે સ્તુતિપૂર્વક પ્રણામ કરી ભરત સુંદરીનાં ચૈત્યમાં આવ્યા. ત્યાં તેની પૂજા કરી સ્તુતિ કરવા માંડી “હે સુંદરી બહેન ! તમે પૃથ્વીના આભૂષણરૂપ અને લક્ષણવાળાની નિત્ય લક્ષ્મી છે; તમારે માટે આ જગત્ બહુ પ્રકારે તપ કરે છે અને તમને માને છે. કાંકરા, અસ્થિ, અને ધાસ જેવા પદાર્થો રત, શંખ અને કાળી ચિત્રાવેલીપણાને પામે છેઅને તેમાં જે લક્ષ્મી રહ્યુરે છે તે તમારી દૃષ્ટિનાજ પ્રસાદ છે.' હે ભગવતિ ! નીચવંશમાં ઉત્પન્ન થયેલા પુરૂષ પણ તમારા લેશમાત્ર આશ્રયથી તત્કાળ કુલીન, બુદ્ધુ અને વૃદ્ધ જનને સેવવા યોગ્ય થઈ જાય છે. હે દેવિ ! તમારા પ્રસાદથી આ જગત્ સર્વ મનેરથનું પૂરનાર અને સર્વે જનને સેવ્ય થાય છે. હું લક્ષ્મી ! લેૉકાના મનમાં જે ધર્મને આદર થાય છે, તેનું કારણ તમારા આશ્રિત જનાનું અવલાકનજ છે. જગતને હિતકારી અને આદિનાથના કુળરૂપ સાગરમાંથી ઉત્પન્ન થયેલી લક્ષ્મીરૂપ હે દેવી સુંદરી ! તમેજ બુદ્ધિરૂપ, કૃતિરૂપ, અને મતિરૂપ છે; તેથી તમારી અમે સ્તુતિ કરીએ છીએ. ’ २ આ પ્રમાણે સુંદરીની સ્તુતિ કરી ભક્તિભારથી ઉન્નત એવા ભરત તેમને પ્રણામ કરીને શ્રીજિનપૂજામાં તત્પર થયા. પછી બધા પ્રાસાદે ઉપર ગણુધરાએ પ્રતિષ્ઠિત કરેલી સુવર્ણ, રૂપ્ય અને વસ્ત્રમય ધ્વજાએ ચડાવી. પછી ઉત્તરાસંગ કરી ચક્રવર્તી ગુરૂનીપાસે આવ્યા અને પ્રદક્ષિણા દઇને ગુરૂના ચરણની પણ પૂજા કરી. ચક્રવર્તીએ ચંદનથી ગુરૂના ચરણને ચર્ચિત કર્યો. પછી ચક્રવત્ત્તને ચંદનનું તિલક ૧ ભગવતી સુંદરીના પ્રભાવથી કાંકરા રભ થાય છે, હાડકાં દક્ષિણાવર્ત્ત શંખ થાય છે અને ઘાસ ચિત્રાવેલી થાય છે. સુંદરી તપની સાક્ષાત્ મૂર્ત્તિ છે અને તપના પ્રભાવથી ઉપર જણાવેલો ફેરફાર થાય છે એ અત્ર ભાવ છે. ભા. ક. ૨ લક્ષ્મીવાને જોઇને ખીજા પ્રાણીઓ તેવા લક્ષ્મીવાન થવા માટે ધર્મનો આદર કરે છે. સુંદરીના આશ્રિત તરીકે અત્રે લક્ષ્મીવાન્ ગૃહસ્થો સમજવા. ભા. 3. For Private and Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૫ મે.] સુનાભગણધરની દેશના. ૧૮૭ કરતી વખતે ગુરૂ હર્ષથી બોલ્યા–“હે રાજા ! સૂરિમંત્રથી પ્રતિષ્ઠિત, દૃષ્ટિદેષને દૂર કરનારું અને ગુરૂનાં કરકમળથી થયેલું આ તિલક તમને મંગળીક આપે.” આમમાણે કહી સુનાભ ગુરૂએ હર્ષથી ભરતના લલાટ ઉપર મુક્તિ સ્ત્રીના વશીકરણ ઔષધરૂપ તિલક કર્યું. પછી “રૂછામિ ક્ષમાશ્રમના વંવિતું' એમ કહી તેમની આજ્ઞા મેળવી ચક્રવર્તીએ સુનાભગુરૂને પંચાંગ પ્રણામ કર્યા. એટલે ગુરૂએ સર્વ લક્ષ્મીને વશ કરવાના ઔષધસમાન, વિપત્તિરૂપ સર્ષમાં ગરૂડ તુલ્ય, તેમજ સંસારથી તારનાર ધર્મલાભ આપ્યો. પછી તેમના મુખરૂપ ચંદ્રથી નીકળતી વાણુરૂપ સુધાનું પાન કરવાને ભરતરાજા ચકોરની જેમ તેમની આગળ પ્રસન્ન થઈને બેઠા. ચક્રવઊંના મુખરૂપ ચંદ્રના ઉદયથી શ્રીગુરૂના અંતરમાં રહેલે શ્રુતસમુદ્ર એટલો બધે વૃદ્ધિ પામે કે અંદર ન સમાવાથી દેશનાને મિષે બહાર નીકળવા લાગે. તેઓ બોલ્યા “જેઓ આ લોકમાં શ્રીજિનેશ્વર ભગવંતને પૂજે છે તે મનુષ્યજ ધન્ય છે, તેઓજ કૃતાર્થ છે અને તેમનાથી જ આ ભૂમિ વિભૂષિત છે. વેગવાળા ઘડા, ઉન્મત્ત ગજેંદ્ર, સર્વ જાતની સંપત્તિ, અનુરાગી સેવકો, શ્વેત છત્ર અને ચામર, સિંહાસન, મહાશય્યા, સાધ્વી, અંતઃપુરની સ્ત્રીઓ, સંગીત, સુગંધી વસ્તુઓ, વારાંગનાના વિલાસ, છત્રીસ રાજપાત્રો, તેમનાથી થતા વિદો અને અનેક રમણીય પદાર્થો જેનાથી પ્રાપ્ત થાય છે એવું રાજય પણ જિનપૂજાથીજ મળે છે. જે દધિ, વૃત, પય, સાકર અને ચંદન એ પંચામૃતવડે શ્રી અર્હતે પ્રભુને સ્નાત્ર કરાવે છે તે અમૃતનું ભજન કરનાર દેવ થાય છે. જેઓ શ્રીજિનાધીશને હાથવડે પૂજે છે અને સેવે છે, તેઓ સર્વ જગજજનો કરતાં વિશેષ વૈભવવાળા થાય છે. જે એક દિવસે માત્ર એકવાર શ્રી જિનપૂજા કરે છે તે ક્ષણવારમાં અનેક ભવનાં સંચય કરેલાં પાપ નાશ કરે છે. પ્રાત:કાળે કરેલું જિનેશ્વર ભગવંતનું દર્શન નિશાનું પાપ હણે છે, મધ્યાહ્નકાળે કરેલું દિવસનું પાપ હણે છે અને રાત્રિએ કરેલું એક જન્મમાં ઉપાર્જિત કરેલું પાપ હણે છે. જે ચતુર પુરૂષ શ્રી જિનચરણમાં ચાર વખત પુષ્પાંજલિ મૂકી તીર્થોદકવડે સ્નાત્ર કરાવે છે, તે પુરૂષ ચાર ગતિમાં પરિભ્રમણ કરતો નથી. જળ, પુષ્પ, અક્ષત, ધૂપ, ફળ, નૈવેદ્ય, દીપ અને સ્તુતિવડે તેમજ પત્રાદિક વડે પણ શ્રીજિનેશ્વરની ભક્તિથી પૂજા કરવી. શ્રીજિનેશ્વર ભગવંતની આજ્ઞા પ્રમાણે અષ્ટ પ્રકારે જે જિનપૂજા કરે છે તેની પાસે સદા અષ્ટ સિદ્ધિ પ્રત્યક્ષપણે રહે છે જે પ્રાણી શુભાશયવડે સાત ક્ષેત્રમાં સદ્દવ્યરૂપી બીજ વાવી સમયે સમયે ભાવનારૂપ જળવડે આદરપૂર્વક તેપર સિંચન કર્યા કરે છે, તે સમાધિવડે ચૌદ રાજલકને ભેદી અતુલ જ્ઞાનને પામી લેકારાને પ્રાપ્ત કરે છે. તે સાત ક્ષેત્રોમાં પ્રથમ મણિર For Private and Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૮ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લો. ૧ ત્રાદિકથી, સેાના રૂપાથી, પાષાણાદિકથી કે કાથી શ્રી જિનનાથને પ્રાસાદ કરાવવે. જે શ્રીજિનેશ્વર ભગવંતને માટે માત્ર ધાસને પણ આવાસ કરે છે તેઓ દેવતા થઈને અખંડિત વિમાનાને મેળવે છે, તે જેએ સુંદર રલ સુવર્ણાદિકથી જિનપ્રાસાદ કરાવે તે પુણ્યપ્રધાન પુરૂષાને જે ઉત્તમ ફળ થાય તેને તે કાણજ જાણી શકે ! જે કાષ્ટાદિકથી જિનાવાસ કરે છે, તે કર્તા પુરૂષ તે કાષાદિકમાં જેટલા પરમાણુએ હાય છે તેટલા લાખ પડ્યેાપમ સુધી રવર્ગમાં રહે છે. નવીન જિનમંદિર કરાવવાથી જેટલું ફળ પ્રાપ્ત થાય છે, તેનાથી વિવેકી જનને આઠગણું પુણ્ય જીર્ણોદ્ધાર કરવાથી થાય છે. શત્રુંજયાદિ તીર્થોમાં જે પ્રાસાદ અને પ્રતિમા કરાવે છે તેનું પુણ્ય તે જો જ્ઞાની હેય તે તેજ જાણી શકે છે. “શ્રીઅદ્વૈતનાં ભિંબે શુદ્ધિપૂર્વક મણિ, રલ, સુવર્ણ, રૂપું, કાષ્ઠ, પાષાણ અને મૃત્તિકાનાં કરાવવાં. જે એક અંગુષ્ટથી માંડીને સાતસો અંગુષ્ટ સુધીનાં જિર્નાબંબ કરાવે છે તેને મુક્તિરૂપ લક્ષ્મી વશ થઇને રહે છે. જે એક અંગુષ્ટપ્રમાણ પણ જિનબિંબ કરાવે છે, તે ભવાંતરમાં એકછત્ર સામ્રાજ્યને મેળવે છે. જેમ મેરૂથી બીજો મેટા ગિરિ નથી, કલ્પવૃક્ષથી બીજું ઉત્તમ વૃક્ષ નથી, તેમ જિબિંબ કરાવવા જેવા બીજો ઉત્તમ ધર્મ નથી. શ્રી જિનભંખ કરાવીને પછી દુર્ગતિથી કાણ ભય પામે! સિંહના પૃષ્ઠ ઉપર બેસનારને શિયાળ શું કરી શકે! જેએ ગુરૂના કહેવા પ્રમાણે શ્રીજિર્નાબંબ રચાવે છે તેમના ગૃહાંગણમાં ગૈલાયની સંપત્તિએ કિંકરી' થઇને રહે છે. જે સૂરિમંત્રથી અદ્વૈતની પ્રતિષ્ઠા કરાવે છે, તે અત્યંત્પ્રતિષ્ઠાને (તીર્થંકરપણાને) પ્રાપ્ત કરે છે; જેવું વાવે તેવું ફળ મળે છે.' બીજાએ જેટલા હજારો વર્ષસુધી જે જિનબિંબની પૂજા કરે છે, તેટલા હજારા વષૅસુધી તે જિમાંખબના કર્તાને પૂજાના ફળના અંશ મળ્યા કરે છે. પ્રતિષ્ઠિત કરેલાં જિનબિંબેાનાં પ્રથમ દર્શન કરવાથી જે ઉભય લાકહિતકારી ફળ થાય છે તેની સંખ્યા માત્ર કેવલી ભગવંતજ જાણે છે. કાઇ પણ સારૂં કે મારું કાર્ય કરનાર, કરાવનાર, અનુમેદન કરનાર અને તેમાં સાહાય્ય આપનાર જીવાને શુભ કે અશુભ તુલ્ય લ થાય એમ ભગવંતે કહેલું છે. જે જે દેશમાં કે નગરમાં અત્યંત પ્રભુની પ્રતિષ્ઠા થાય, તે તે દેશમાં કે નગરમાં રાગ, દુર્ભિક્ષ કે વેરભાવ ઉત્પન્ન થતાં નથી. જે સ્ત્રી શ્રીજિનનાયક પ્રભુને સાત્ર કરવા માટે માથે જળની ગાગર ભરીને લાવેછે તે સ્ત્રી શુભચિત્તને વશ થવાથી ચક્રવર્તીની ગૃહિણીનું પદ મેળવી પ્રાંતે મુક્તિને પામેછે. જેમ ' ૧ જિનચૈત્ય-મંદિર. ૨ પ્રથમ ક્ષેત્રમાં જિનચૈત્ય છે તેનું વર્ણન કર્યું હવે બીજા ક્ષેત્રમાં જિનપ્રતિમાનું વર્ણન કરે છે. ૩ દાસી. ૪ ૧૬. For Private and Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૫ મો.] સાત ક્ષેત્રસંબંધી ઉપદેશ. ૧૮૯ જીવવગરનું શરીર, વિદ્યાવગરના પુત્ર, નેત્રવિનાનું મુખ, પુત્રવગરનું સારૂં કુળ, જળવર્જિત સરોવર, અને સૂર્યરહિત આકાશ શેાભતું નથી, તેમ પ્રતિષ્ઠાવગરનું શ્રીજિર્નાબંખ સૌંદર્યતાને યાગ્ય થતું નથી. “ જ્ઞાનવિના` સંસારમાં પરિભ્રમણ અને જ્ઞાનથી મેાક્ષ પમાયછે. તે જ્ઞાન સિક્રાંતના આરાધનથી ઉદ્ભવેછે. આરાધન દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે થાયછે. તેમાં સારૂં પેાથીબંધણું, સારાં પાઠાં, સુંદર દારી, પત્રની રક્ષા થાય તેવું વીટણું (કવળી), જ્ઞાનની સમિપે દીપકના પ્રકાશ, ધૂપ, ચંદનના છાંટા, સંગીત, અષ્ટમાંગલ્ય, ફળ, પુષ્પ અને અક્ષત ધરવા, ઇત્યાદિ પુસ્તકની જે પૂજા કરવી તે જ્ઞાનનું દ્રવ્ય આરાધન કહેવાય છે. જ્ઞાન સાંભળવું, તેપર શ્રદ્ધા રાખવી, ભણવું, ભણાવવું અને જ્ઞાન જાણનારાઓની ભક્તિ કરવી એ જ્ઞાનનું ભાવઆરાધન કહેવાયછે. હે રાજા! આ પ્રમાણે કરેલી જ્ઞાનની આરાધના સંસારની જડતાના નાશ કરનારી અને કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી થાયછે. જ્ઞાનની આરાધનાથી પ્રાણી ચક્રવર્તી અને ઇંદ્ર વિગેરેના ઉત્તમ ભવ પામી છેવટ તીર્થંકરપદ અને કેવળજ્ઞાન પામી મેાક્ષ જાયછે. ચÍવધ સંધની પૂજા અને ઉપાસના કરવી, તે લૉકાત્તા સુખને આપનારાં ચાર ક્ષેત્રો કહેવાય છે. જેને ધેર સંધ આવે તેના હાથમાં ચિંતામણિ છે, તેને આંગણે કલ્પવૃક્ષ છે અને તેની આગળ કામધેનુ રહેલી છે એમ સમજવું. જેનાં આંગણામાં સંધ આવે તેનું કુળ નિષ્કલંક થાયછે, તેની માતા ભાગ્યની ભૂમિપ છે અને લક્ષ્મી તેના હાથમાં રહેલી છે. સંધના ચરણની રજ જેના મસ્તકનો સ્પર્શ કરેછે તે પવિત્ર પુરૂષને તીર્થસેવાનું ફળ મળેછે. પાપના સમૂહરૂપ ગ્રીષ્મમાં મેધ જેવા, દારિદ્રયરૂપ રાત્રિમાં સૂર્યસમાન, અને કર્મરૂપ હાથીઓમાં સિંહતુલ્ય એવા સનાતન સંધ જય પામેા. ફળ, તાંબૂલ, વસ્ર, ભેાજન, ચંદન અને પુષ્પાથી જેણે સંધની પૂજા કરી છે, તેણે આ માનવજન્મનું ફળ પ્રાપ્ત કરેલું છે. હે રાજા ! આ સપ્તક્ષેત્ર જૈનરાજ્યમાં સદા ફળદાયક છે, તેમાં જો દ્રવ્યરૂપ બીજ વાવેલું હોય તે તેમાંથી નિર્વિન્ને ઉદ્મયકારી ફળ પ્રાપ્ત થાયછે.” 66 આ પ્રમાણે સુનાભ ગણધરમાહારાજાનાં વચનામૃત સાંભળી ચક્રવર્તી જાણે તૃપ્ત થયા હોય તેમ અંતમાં ચમત્કાર પામી મસ્તક ધૂણાવવા લાગ્યા. પછી ગુના ચરણને અને બીજા મુનીશ્વરાને નમસ્કાર કરી મુનિની વાણી સ્મરણ કરતા તેઓ પેાતાને સ્થાનકે આવ્યા. ત્યાં ષટ્સવાળી રસવતી જમી ખુશી થયેલા ચક્રવત્તાં ક્ષણવાર ઉત્તર ભદ્રાસનપર નિદ્રા પામ્યા. પછી ત્યાંથી ઊઠી સામયશા, ૧ સાત ક્ષેત્રમાં ત્રીજું ક્ષેત્ર જ્ઞાન છે તેનું વર્ણન કરેછે. For Private and Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાતમ્ય. [ ખંડ ૧ લો. શક્તિસિંહ અને સુષેણ વિગેરે રાજાઓની સાથે ઇંદ્રના આવાસમાં આવ્યા. પૃથ્વીના ઈંદ્રને પોતાના સ્થાનમાં આવતા જોઈ દેવેંદ્ર ચિત્તમાં હર્ષ પામી પિતાના આસન ઉપરથી ઊભા થયા. પછી ઈંદ્ર અને ચક્રવર્તી એક આસને બેઠા. તે વખતે તેમના પરસ્પર પડતાં પ્રતિબિબ ઘણું મહેદયથી શોભવા લાગ્યાં. અનેક પ્રકારના વાર્તા પ્રસંગ ચાલતાં ઈદ્ર પ્રસન્ન થઈને જગત્પતિ ભરતને કહ્યું. “હે ભરત રાજા! શ્રીયુગાદીશ પ્રભુ અમારે પૂજાય છે, તેમના અમે કિંકરે છીએ, અને તે પ્રભુના અંગથી ઉત્પન્ન થયેલા તમે ચરમ દેહધારી ચક્રવર્તી છે, તેમજ હાલ તે તીર્થને ઉદ્ધાર કરનાર અને સંધપતિ થયા છે, તેથી તમે મારે અનુજ બંધુસમાન કે સર્વથા પૂજનીય છે. તમે કરેલી જિનપૂજાને લેક પણ અનુસરશે તેથી વિશેષ પ્રકારે મારી કરેલી જિનપૂજાને તમે અનુસરે.” ચક્રવર્તીએ તેમ કરવા સ્વીકાર્યું, એટલે ઇંદ્ર દેવતાઓની સાથે વિવિધ પુષ્પાદિક વડે વિધિપૂર્વક પ્રભુની પૂજા કરી, અને વિવિધ દ્રવ્ય સંચયવડે બનાવેલી પ્રભુની શેષારૂપ માળા લઈને પુણ્યવૃદ્ધિને માટે હર્ષથી પોતાના કંઠમાં ધારણ કરી. પછી ઇંદ્ર દેવતાઓનાં વૃંદસાથે વિવિધ ઉત્સવસહિત વાહનમાં બેસી જળના કલશ ભરવાને ક્ષીરસાગરે ગયા. ત્યાંથી કલશમાં જળ ભરી લાવી હર્ષવડે તે જળથી પ્રભુના ચરણકમળ ધોયા. તે સમયે લેઓના ચિત્તને હરનારા ઈદ્ર પાત્રોને પુષ્કળ દાન આપ્યું. ત્યારથી અદ્યાપિ કેમાં મહાન ઇદ્રોત્સવ પ્રવર્તે છે. “મહાન પુરૂષો જેમ પ્રવર્તે છે તેમ લેકે પણ અનુસરે છે. ભરતે ભક્તિથી રચેલી અને ઇંદ્ર આદર કરેલી શ્રીજિનપૂજા ત્યારથી બે પ્રકારે વિવિધ ઉદયથી પ્રવર્તવા લાગી. પછી ઇંદ્રની આજ્ઞાથી અપ્સરાઓએ અને હાહા હુહુ વિગેરે ગંધર્વોએ પ્રભુની પાસે લેકોને હર્ષદાયક સંગીત રચ્યું. ગીત શૈલેક્યને વશ કરે છે, સ્વર્ગાદિ સુખને આપે છે, સર્વ જનને આનંદ પમાડે છે અને સર્વ અર્થને સાધે છે. ગીત સુખ અને દુઃખમાં સરખું છે. દ્રાક્ષ અને ઇક્ષુરસથી પણ તે વિશેષ મધુર છે. તે ગીત જે જિનપૂજા માટે રચ્યું હોય તે સર્વ પાપને હરે છે. પછી જાણે સુવણેને સુગંધયુક્ત કરવા ઇચ્છતા હોય તેમ ભરતે શુદ્ધ અન્ન વસ્ત્ર પાનાદિકથી મુનિઓને પ્રતિલાભિત કર્યા. સુવર્ણ, રૂ, રન, જળ, અન્ન અને વસ્રાદિકનાં દાન કરી ચાચકોના દારિદ્રને દળી નાખ્યું. પછી તીર્થની પૂજાના નિભાવને માટે ભરતે બધો સુરાષ્ટ્રદેશ અર્પણ કર્યો. ત્યારથી પૃથ્વીમાં તે દેશ દેવદેશ એવા નામથી વિખ્યાત થ. એક વખતે ભરત અને ઇંદ્ર એક આસન ઉપર બેસી પરસ્પર કથામૃતના રસમાં પ્રસન્ન થઈને રહેલા હતા, તે સમયે કુલીન સ્ત્રીના જેવી સુંદર શત્રુંજયા નામે For Private and Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૧ નવડે કમલેશિખરની ઇદ્ર કહ્યું કે આ નહી ગા સર્ગ ૫ મો.] શત્રુંજયા નદીને મહિમા. સરિતા ભરત ચક્રની દૃષ્ટિએ પડી. તે સરિતાને મોટા દ્રહના આવર્તરૂપ નાભિ હતી, વિકસિત કમલરૂપ મુખ હતું, પુલિન રૂપ જઘનભાગથી તે રમણીય હતી, મધ્યમાં રહેલા અંતર્દાપરૂપ રતન હતા, કિનારા પર ફરતાં અનેક હંસરૂપ ઉજવલ વસ્ત્રો હતાં, તાડવૃક્ષરૂપ કેશવેણ હતી, વૃક્ષની ઘટાથી સૂર્યને પણ જેતી નહતી વળી શુભ કરનારી, પવિત્ર સંગવાળી, પૂર્વસાગરરૂપ પતિ સાથે મળેલી, તરંગરૂપ ત્રિવલીવાળી, ચકર નેત્રધારી અને શુભ ભૂભૂતથી ઉત્પન્ન થયેલી હતી. તે નદી ચર, ચાલ, ચક્રવાક, હંસ અને સારસ પક્ષીઓથી શોભતી હતી. તેના તરંગવડે કમલે ચપલ થતાં હતાં, તેથી તેમાં ભમરીઓનું સંગીત થતું હતું. વિમલગિરિનાં બન્ને શિખરની મધ્યમાં મર્યાદાની જેમ મળેલી તે નદીને જોઈ ભરતે ઇંદ્રને પૂછયું કે “ આ કઈ નદી છે ? ” શું કહ્યું “હે ચક્રવત્ત! આ શત્રુંજયા નામે નદી છે; અને શત્રુંજયગિરિના આશ્રયથી લોકમાં આ નદી ગંગાથી પણ અધિક ફળ આપનારી છે. આ નદીના દ્રહોનું જે જુદું જુદું માહામ્ય કહેવા બેસે તે ખરેખર બૃહસ્પતિને પણ સો વર્ષ ચાલ્યાં જાય. પૂર્વ ગઈ વીશિમાં કેવલજ્ઞાની નામે પ્રથમ તીર્થંકર થઈ ગયા છે, તેમને સ્નાત્ર કરવા માટે ઈશાનપતિએ ગંગાનદી પ્રગટ કરી હતી. તે વૈતાય પર્વતથી માંડીને આ પૃથ્વીની અંદર ગુપ્તરૂપે વહેતી હતી. પછી કેટલેક કાળે શેત્રુજ્ય ગિરિની પાસે આવવાથી શત્રુંજ્યા નામે પ્રગટ થયેલ છે. તેના જળસ્પર્શથી કાંતિ, કીર્તિ, લક્ષ્મી, બુદ્ધિ, ધૃતિ, પુષ્ટિ, તેમજ સમાધિ પ્રાપ્ત થાય છે, અને સિદ્ધિઓ વશ થાય છે. હંસ, સારસ અને ચક્રવાક વિગેરે જે પક્ષીઓ તેના જળને સ્પર્શ કરે છે, તે પક્ષીઓને પણ પાપના મળ સ્પર્શ કરતા નથી. તેમાં થયેલી કમલિની “અમારું ઉર્ધ્વગમન થશે અને તમારું અધઃપતન થશે એમ ધારી પિતાના કમલરૂપ મુખવડે સ્વર્ગગંગામાં થયેલી કમલિનીને હસે છે. આ સરિતાની મૃત્તિકા વિલેપન કરવાથી અંગના મોટા રોગને હણે છે, અને કાદંબ જાતની ઔષધિસાથે અગ્નિમાં ધમવાથી સુવર્ણરૂપ થઈ જાય છે. એ નદીના તીરનાં વૃક્ષના ફળને જે સ્વાદ લે છે, અને છ માસ સુધી તેનું જળ પીએ છે, તે વાત, પિત્ત અને કુષ્ટાદિક રોગને હેલામાત્રમાં જીતી પિતાનું શરીર તપેલાં સુવર્ણ જેવું, કાંતિવાળું કરે છે. જેના જળમાં સ્નાન કરવાવડે શરીરમાંથી પાપ પણ ચાલ્યાં જાય તે ઔષધથી સાધ્ય એવા વાતપિત્તાદિકની તો શી વાત કરવી? સ્પર્શમાત્રથી સર્વ પાપને હરનારી આ શત્રુંજ્યા નદી પ્રાણુઓને સર્વ તીર્થના ફળની ૧ જળભમરી. ૨ ડુંટી. ૩ કાંઠા (બે). ૪ બેટ. ૫ રાજા, પક્ષે પર્વત. ૬ માટી. ૭ રમતમાત્રમાં. For Private and Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૨ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લો. પ્રાપ્તિ કરાવવામાં જામિનરૂપ છે, હે ચક્રવર્તો ! આ નદીમાં હેના દ્રઢાસંબંધી ચરિત્ર સાંભળો કે જેના પવિત્ર જળના સ્પર્શથી શાંતનુ રાજાના પુત્રો સુખ પામ્યા હતા. “ આ ભરતક્ષેત્રમાં શ્રીપુરનામે નગર છે. તેમાં શત્રુને ત્રાસ આપનાર શાંતનુ નામે રાજા હતા. તેને સુશીલા નામે રાણી હતી. એક વખતે સુશીલાએ સ્વમમાં ધૂંસરવોં ધૂમકેતુ જોયા. તે સ્વમવાર્તા પેાતાના પ્રિયપતિ શાંતનુને કહી. અનુક્રમે તે સ્વમને અનુરૂપ એવા પુત્ર થયા. તે પુત્રના જન્મ થતાંજ રાજ્ય-લક્ષ્મીનું મુખ્ય અંગ હાથીઓનું સૈન્ય ક્ષય પામી ગયું. પુનઃ ૬ઃસ્વને અનુસારે તેને બીજો પુત્ર થયા. તેની ગર્ભોત્પત્તિથીજ અશ્વસેનાના ક્ષય થઈ ગયા. તેવી રીતે ત્રીજો પુત્ર થતાં જીવવધથી ધર્મની જેમ અને લેભથી સર્વે ગુણની જેમ સર્વ સંપત્તિના નાશ થઈ ગયો. ચોથા પુત્રની વાર્તા સાંભળતાંજ તેના શત્રુઓએ અપાર સૈન્યથી શ્રીપુરનગરને ઘેરી લીધું. તે વખતે જેના કાશ દંડ' ક્ષીણ થઈ ગયેલા છે એવા શાંતનુ રાજા રાણી સુશીલા અને પુત્રોને લઇ કોઇ સ્થાને નાશી ગયા. નીલ, મહાનીલ, કાલ અને મહાકાલ નામના તે ચારે પુત્રો સાતે બ્યસન સેવનારા થયા. ધૂત, માંસ, મદિરા, વેશ્યા, ધારી, મૃગયા અને પરસ્ત્રીમાં પ્રીતિ એ સાત વ્યસના કહેવાય છે. ખીજાં સર્વ વ્યસના એક શ્રુતમાંથી ઉત્પન્ન થાય છે તે માટે બંને લેાકનું અહિત કરનારા દ્યુતને છેાડી દેવું. તથી, ધન, યશ, ધર્મ, બંધુવર્ગ અને કુળના ક્ષય થાય છે, તેમજ દુઃખના સમૂહને આપનારી તિર્યંચ અને નરકની ગતિ પ્રાપ્ત થાય છે. જે શીવ્રતાથી નરકમાં જવા ઇચ્છતા હોય, ‘સ’એટલે તે પ્રાણી ‘માં’ એટલે મને ભજે, એ પ્રમાણે જે ‘માંસ' શબ્દ પેાતાના નામથીજ કહે છે, તે માંસના દૂરથીજ યાગ કરવા. જે દુષ્ટ બુદ્ધિવાળા માનવા જિન્હાવાદના રસથી સદા માંસ ભક્ષણ કરે છે તે શિયાળ શ્વાન્ અને પિશાચ જેવા મનુષ્યોને નરકગામી જાણવા. મદ્ય છે તે અનર્થનું મૂળ છે, મતિ, શાંતિ તથા યશને હરનારૂં છે, અને માતા કે ભાર્યાનું પણ ભાન ભૂલાવનારૂં છે; તેવા મને કયા દક્ષ પુરૂષ સેવે? બે લેકના વિધાત કરનાર પરદ્વારાના આદર ત્યાગ કરવા ચાગ્ય છે. વળી નિરંતર પાપને વશ રહેનારી વેશ્યા તા જરા પણ પ્રીતિ કરવા ચાગ્ય નથી. આ લેકમાં પ્રત્યક્ષ રીતે વધ, બંધનાદિ કરનારી અને પરલેાકમાં નરકને આપનારી એવી ચૌર્યવૃત્તિ સત્બુદ્ધિવાળા પુરૂષે તજી દેવી. ચારી કરવાથી આ લાકમાં કહ્યું, નાસિકા, નેત્ર અને હાથ પગને પીડા થઈ પડે છે, અર્થાત્ રાજ કે હાથ પગ કપાવી નાખે છે. અને પરલેાકમાં ચંડાળ કુળમાં જન્મ થાય છે. ૧ ભંડાર વિગેરે. ૨ જાગતું. ૩ શિકાર. કાન, નાક, For Private and Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૩ સર્ગ ૫ મે. ] શાંતનુ રાજાના પુત્રોનું ચરિત્ર. ધર્મરૂપ વૃક્ષમાં અગ્નિરૂપ, કીર્તિરૂપ ઉજવળ મહેલમાં મીના છાંટા જેવી અને સર્વ જને નિંદેલી મૃગયાની તે વાર્તા પણ સાંભળવી નહીં. પાપદ્ધિ એટલે મૃગયા કરવામાં પંડિત એવા જે પુરૂષે જંતુઓની હિંસા કરે છે તે દુઃખ, દારિદ્રય, દુષ્ટ પીડા, અને દુર્ગતિના કુલાશ્રયરૂપ થાય છે. “આવાં સાત વ્યસનરૂપ મહાદોષના એક રથનરૂપ તે ચારે પુત્રો અનુક્રમે કુષ્ટરોગી થયા. કદ્રુપા, કૂર બુદ્ધિવાળા, અને કુસંગમાં તત્પર એવા તેઓ વક્ર થયેલા ક્રૂર ગ્રહોની જેમ રાજાને વીંટાઈ વલ્યા, દેશેદેશ અને વનેવન ભમતે તે રાજા નઠારા ગ્રહ જેવા તે કુપુત્રોથી કોઈ પણ સ્થાનકે સુખ પામ્યું નહીં, નિત્ય અતિ ભજન કરનારા છતાં પણ રોગગ્રસ્ત થયેલા તે પુત્રોએ રાજાના ચિત્તમાં આ પ્રમાણે ચિતા ઉત્પન્ન કરી. “દારિદ્રયથી પીડિત, શત્રુઓથી ઉપદ્રવિત અને પૂરને આધારે જીવનારા પુરૂષો જે જીવિતની આશા કરે છે તે કેવળ લેશને માટે છે. માટે હું આ મારી સ્ત્રીને અને પુત્રોને કઈ રીતે છેતરીને થોડા કાળમાં મારા આયુ. ધ્યનો અંત લાવું.” આ પ્રમાણે વિચારી તે એક મોટા પર્વત ઉપર ચડ્યો. ત્યાં તેની પાસેની ભૂમિમાં એક મોટું જિનાલય તેના જોવામાં આવ્યું. જાણે પ્રાણને પ્રયાણ કરાવવાના પ્રરથાનમાં કાંઈ ભાતું ઈચ્છતો હોય તેમ કુટુંબ સાથે તે સંપ્રતિ જિનના ચૈત્યમાં ગયે. ત્યાં અભુત આકૃતિવાળો અને સર્વ તેજને સાર હોય તેવા એક ઉત્તમ પુરૂષને પ્રભુના ચરણમાં નમરકાર કરતો તેણે જોયે. તેનું દર્શન થતાં રાજાના હૃદયમાં વિશેષ શુભ વાસના પ્રગટ થઈ. પછી જાણે શ્રીનિંદ્ર સાથે પિતાના આત્માનું ઐક્ય કરતો હોય તેમ તેણે પ્રભુને પ્રણામ કર્યો. “શુદ્ધ મનથી કદિ અ૫ માત્ર પણ જિનભક્તિ કરી હોય તો તે પરલોકની જેમ આ લેકમાં પણ ઉત્તમ સુખને આપે છે. આ પરમ વાક્યને અનુસારે રાજાએ કરેલા ભગવેતને નમસ્કારમાત્રથી તુષ્ટમાન થયેલા ધરણેન્દ્ર “હું ધરëદ્ર છું અને તારી જિનભક્તિથી સંતુષ્ટ થયે છું માટે હે ભદ્રાકૃતિવાળા! ઈચ્છિત વર માગ.” આ પ્રમાણે રાજાને કહ્યું. તેનાં આવાં વચનથી પ્રસન્ન થયેલા રાજાએ નાગપતિને નમસ્કાર કર્યો, અને કહ્યું “હે પુણ્યાત્મા! તમારું દર્શન જ મને સંપત્તિનું દર્શન થયેલું છે. હું વરદાન પછી માગીશ. પણ હમણાં તો જેમ જેમ મારે પુત્રો થતા ગયા તેમ તેમ અનુક્રમે મારી સર્વ સંપત્તિને નાશ થતો ગયે તેનું શું કારણ તે કહો. જ્ઞાનવડે તેના પૂર્વ ભવને જાણી ધરણંદ્ર બોલ્યા “પૂર્વ ભવમાં આ તારો મે. ૧ ક્રૂર ગ્રહો-વક્ર થઈ રાજા એટલે ચંદ્રને એક રાશિમાં વીંટાઈ વળે છે તેમ અહીં પણ સમજવું. ૨ દેશાંતર ગમન. ૨૫ For Private and Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૪ શત્રુંજય માહાઓ. [ ખંડ ૧ લે. પુત્ર કોઈ મહાટવીમાં ક્ષય નામે ભિલ્લ થયો હતો. ક્રૂર હૃદયવાળો, અશુભ ધ્યાન ધરનારે અને પ્રાણીઓની હિંસા કરનારે તે ભિલ એક વખતે કોઈ તીર્થે જતા સંઘને લુંટીને પાછો વળી માર્ગમાં કાન સુધી ધનુષ્ય ખેંચીને આગળ ગયેલા મૃગને શોધવા લાગે. તેવામાં ધ્યાનથી સ્થિર અંગ કરીને રહેલા શ્રીસંયમ નામના મુનિ તેના જેવામાં આવ્યા. તેને મૃગ ક્યાં ગયે તે વાત પૂછી, પણ તે દયાળુ મુનિ બેલ્યા નહીં. ત્યારે “તે મૃગ તું જ છે એમ કહી તે ભિલે તેમની ઉપર બાણ છોડ્યું. ગો નમઃ” એમ બેલતા મુનિ તત્કાળ પ્રાણરહિત થયા. ત્યાંથી આગળ ભટકતાં તે ક્ષયભિલ્લને તે જ દિવસે કોઈ સિંહે માર્ગમાં મારી નાખે. પડતી વખતે તે બોલ્યો કે, “અરે! મેં પાપીએ નિરપરાધી મુનિને મારી નાખ્યા તેનું આ ફળ મનું આ પ્રમાણે ચિંતવતે મૃત્યુ પામે. મુનિઘાતના પાપથી તે સાતમી નરકે ગયે. ત્યાં તેત્રીશ સાગરોપમ સુધી અધિક દુ:ખ સહન કર્યા. પછી બીજા સિંહ વ્યાઘ વિગેરેના ઘણા ભવ કરી, તે કુકર્મકારી જિલ્લ ફરી ફરીને નરકને અતિથિ થે. ભિલ્લના ભાવમાં મરણકાલે પ્રસન્ન ચિત્તે મુનિવધના દુકૃત્યની નિંદા કરી હતી તે પુણ્યવડે ક્ષયને જીવ નરકમાંથી નીકળીને તારો આ નીલ નામે પુત્ર થયું છે. હે રાજા ! મુનિને વધુ પરિણામે ભયંકર છે, મુનિની નિંદા અતિ દુરસ્તર છે અને મુનિની ઉપેક્ષા પણ મોટા દુષ્કૃત્યનું કારણ થાય છે. તે ક્ષયભિલે મરણ વખતે પોતે કરેલા મુનિના વધને પશ્ચાત્તાપ કર્યો હતો, તેથી તે તારા કુળમાં જન્મ પામ્યું પણ તેને દુષ્કૃત્યનું ફળ અવશિષ્ટ રહેલું હતું તેથી તારા રાજયમાં હાનિ થઈ. આ મહાનલ પૂર્વે શર નામે ક્ષત્રીય હતો. કંકા નામે નગરીના રાજા ભીમને અલ્પ ધનવાળો તે સેવક થેયે હતો. એક વખતે મંત્રીઓને ફારફેરમાં તેને પિતાને નિયમિત ગરાસ મળે નહીં, દારિયથી પીડિત થઈ તે ત્યાંથી પિતાને ઘેર આવે, ઘરે ભેજન વખતે રઈને સારી નઠારી કહેવા લાગ્યું, ત્યારે તેની સ્ત્રીએ કહ્યું “પ્રાણેશ! ઘરમાં સારી વસ્તુ મને મળતી નથી, એટલે હું શું કરું ? જે પતિ સારાં અન્ન, ઘી વિગેરે લાવે તો સ્ત્રી સારી રસાઈ કરે છે, આપણું ઘરમાં આવા પદાર્થો જ હતા, તો તેમાં હું શું કરું! આવાં વચન સાંભળી તે શૂર ક્ષત્રીયને કોપરૂપી દાવાનલ પ્રજવલિત થે. તરત જ તેણે સ્ત્રી ઉપર પથ્થરને ઘા કર્યો તેથી તે સ્ત્રી મૂર્ષિત થઈને તત્કાળ મૃત્યુ પામી. તેને એક પુત્રી હતી, તેણે તે વખતે મેટો કોલાહલ કર્યો. તે સાંભળી નગરને કોટવાળ ત્યાં આવી પહોંચ્યો અને તત્કાળ તેને બાંધીને રાજા પાસે લઈ ગયે. રાજાએ તેને અપરાધી જા For Private and Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૫ મો.] શાંતનુરાજાના ચાર પુત્રોના પૂર્વભવ. ૧૯૫ ણીને શૂળીએ દેવાની આજ્ઞા આપી એટલે કાટવાળે તરતજ તેને શૂળીએ ચડાવ્યેા. તેણે શૂળીની વેદના સહન કરતાં કરતાં કાઇ મુનિને મુખેથી બેાલાતા નવકાર મંત્ર આદરબુદ્ધિથી સાંભળ્યેા. ત્યાંથી મૃત્યુ પામી તે છઠ્ઠી નરકે ગયા. ત્યાં સ્રીહત્યાથી બાંધેલું પેાતાનું કર્મ ભોગવી નવકાર મંત્રના શ્રવણથી હે રાજા ! તારે ઘેર આ બીજા પુત્રપણે અવતર્યો છે. શરણુ રહિત અને સદા ભીરૂ એવી અબળાને કાર્ય દિવસ મારવી નહીં. કાપાયમાન થયેલી સ્ત્રી આ લોક અને પરલેાકના નાશને માટે થાય છે. ' આ તારો ત્રીજો પુત્ર કાળ, પૂર્વ જન્મમાં એક સાહુકારના પુત્ર હતા. તે કામાંધ, અગમ્યા સ્ત્રી સાથે ગમન કરનારા, નિત્ય ગુરૂદેવના નિંદક, અને ધર્મનેા ધાતક હતા. ધન અને યૌવનના ગર્વથી તે માતા પિતાની આજ્ઞા માનતા ન હતા; દેવ અને ધર્મને ઓળખવાનું કારણ તેમજ તત્ત્વને ઓળખાવનાર સદ્ગુરૂ છે, તેવા ગુરૂની જે નિંદાકરે છે, તેણે તે ત્રણેના તિરસ્કાર કરેલા છે. જે દેવ, ગુરૂ અને ધર્મની નિંદા કરે છે તે ચંડાળના ભવ પામીને છેવટે નરકના અતિથિ થાય છે. દેવ નિંદામાં પરાયણ એવા પુરૂષને બાધિબીજ, મુક્તિ, સ્વર્ગ, સત્કળ અને શુદ્ધદ્રવ્યની લબ્ધિ વિગેરે પ્રાપ્ત થતાં નથી. શ્રીજિનેશ્વર ભગવંતની નિંદા કરવાથી મુંગાપણું, કાહલપણું, કરાળિયા અને કુષ્ટાઢિ દોષજનિત રોગે અને સડસડ પ્રકારના અન્ય રોગા ઉત્પન્ન થાયછે. ગુરૂનિંદાથી અપયશ, અકાળમરણુ, દુઃખ, મુખમાં દુર્ગંધ, કરાળિયા અને તંતુ પ્રમુખ દોષો ઉત્પન્ન થાય છે. ધર્મની નિંદા કરનારા મનુષ્ય વારંવાર નરક અને તિર્યંચના ભવ પામે છે, પૂરીવાર તે માનુષ ભવ મેળવતેા નથી. દેવ ગુરૂ અને ધર્મે—એ ત્રણની જે નિંદા કરે છે. તે ધાર પાતકી છે. તેના સંસર્ગમાત્રથી પણ બીજા મલિન થઈ જાય છે. એક વખતે ‘ આ પુત્ર નઠારા આચારમાં પ્રવનેતા હાવાથી મારા કુળને કલંકભૂત છે માટે ગૃહમાંથી કચરાને બહાર નાખી દે તેમ તેને સર્વથા તજી દેવા એજ ઉચિત છે' આ પ્રમાણે વિચારી તેના પિતાએ તેને નગરમાંથી કાઢી મૂક્યા. એટલે તે યૂથમાંથી છુટા પડેલા મૃગલાની જેમ વનમાં ભટકવા લાગ્યા. છેવટે કરેાળિયા અને મુખપાકના રોગની વેદનાવડે તે મૃત્યુ પામી છઠ્ઠી નરકે જઈ આ કાલ નામે તારા પુત્ર થયેલા છે. '' આ ગાથા પુત્ર મહાકાલ પૂર્વ ભવે એક બ્રાહ્મણના પુત્ર હતા અને નિત્ય ભિક્ષાપજીવી' હાવાથી દુઃખનું પાત્ર હતા. પેાતાનાં દુપૂર* ઉદરને પૂરવા માટે તે દેશદેશ ભટકતા હતા. એકદા કાઈ ગામમાં કાઈ જિનપૂજકના ધરમાં તે ચાકર ૧ વાળો. ૨ રોગો. ૩ ભિક્ષાવડે આજીવિકા ચલાવનારો. ૪ મુશ્કેલીથી પૂરી શકાય તેવું. For Private and Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૬ શત્રુંજય માહાતમ્ય. [ખંડ ૧ લો. થઈને રહ્યો. એક સમયે લાગ જોઈ શ્રીજિનેશ્વર ભગવંતનાં આભૂષણે લઈ તે કેઈ ઠેકાણે ચાલ્યા ગયે. તેવા કનિષ્ઠ પ્રકારથી લાભ મેળવવામાં તેનું ચિત્ત લુબ્ધ થઈ ગયું હતું તેથી વળી તે અધમ બ્રાહ્મણે કોઈ મુનિનાં ઉપકરણે ચરી લીધાં. વ્યસનમાં આસક્ત એવા તેણે વ્યગ્ર હૃદયે તે સર્વે વેશ્યાને આપી દીધું. દેવદ્રવ્ય અને ગુરૂદ્રવ્ય સાત પેઢી સુધી દહન કરે છે. દેવદ્રવ્ય, તૈલ સાથે મિશ્ર કરીને ખાધેલાં ઝેર જેવું છે. દેવ દ્રવ્ય લેનારે સાત દિવસમાં અને ગુરૂદ્રવ્ય લેનારે ત્રણ દિવસમાં નરકને પામે છે. જેમ અસાથે વિષને સંસર્ગ, અને દૂધ સાથે કાંજીને સંસર્ગ તેવી રીતે પિતાના ધનની સાથે ગુરૂદ્રવ્યને સંસર્ગ છે. અર્થાત તે દ્રવ્ય પિતાના દ્રવ્યને પણ વિનાશ કરે છે. જે માણસને દેવ અને ગુરૂના દ્રવ્યવડે આજીવિકા કરવાની આશા છે, તે ધતૂરાના રસસાથે વિષને સ્વાદ કરવા જેવી છે. આ પ્રમાણે તે નીચ બ્રાહ્મણ દુષ્ટ રેગની પીડાથી કેટલેક દિવસે મૃત્યુ પામી નરક અને ચાંડાલના ભાવમાં ભટકી અંતે આ તારો ચોથે પુત્ર થયે છે. આ ચાર પુત્રો મુનિઘાત, ઋષિઘાત, દેવગુરૂની નિંદા અને દેવગુરૂના દ્રવ્યને હરનારા છતાં તારા રાજકુળમાં અવતર્યા તેનું કારણ સાંભળ. ક્ષયભિલ અંતે મુનિનામરણથી, શૂર ક્ષત્રીય નવકારના મરણથી, નિંદા કરનાર ઈભ્ય પુત્ર સલ્ફળમાં ઉત્પન્ન થયેલ હોવાથી અને ચોરી કરનાર વિપ્ર શ્રીજિનેશ્વરનાં દર્શનથી રાજકુળને પામ્યા છે. તેઓનું અવશિષ્ટર પાપ રહેલું હતું, તેથી હે રાજા! તું રાજયથી ભ્રષ્ટ થયેલો છે; માટે હવે તું મરણને વિચાર કર નહીં. અહીંથી પાછો વળી સુરાષ્ટ્ર દેશમાં આવેલા શત્રુજ્ય ગિરિના તટ ઉપર સર્વ દેશને નાશ કરનારી શત્રુંજ્યા નદી છે, તેને ભજ. તેના તીર ઉપર જે વૃક્ષો છે, તેમના ફળનું આસ્વાદન કર, તેના જબમાં સાન કરે અને તે ગિરિરાજને સ્પર્શ કર. તે નદીના તીર ઉપર પૂર્વ સૂર્યદેવે નિર્માણ કરેલું સર્વ પાપહારી જિનમંદિર છે. તે મંદિરમાં રહેલા જિનેશ્વરની મન, વચન અને કાયાની શુદ્ધિવડે વિધિપૂર્વક પાપની શાંતિને માટે પૂજા કર. અને સદા સર્વ જંતુઓની રક્ષા કર. આ નીલ શત્રુંજયામાં, મહાનલ એદ્રી નદીમાં કાલ નાગૈદ્રી નદીમાં અને મહાકાલ તાલધ્વજીમાં સ્નાન કરીને એ સર્વ વિધિ કરે એવી રીતે વિધિપૂર્વક કરવાથી એક, ત્રણ, ચાર અને છ માસે અનુક્રમે તેઓ નિરોગી થઈ સુખ પ્રાપ્ત કરશે. પૂર્વકૃત કુકર્મથી મુક્ત થઈ, દેવતા જેવું શરીર પામી, પ્રથમ સ્વરાજયના ભક્તા થઈ અંતે સ્વર્ગ રાજ્યના પણ ભક્તા થશે.” આ પ્રમાણે ધરણંદ્રનાં વચન સાંભળી હર્ષ પામેલા રાજાએ સ્ત્રી અને પુત્રો ૧ ઘરેણાં. ૨ બાકી રહેલું, થોડું. For Private and Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૫ મ.] શત્રુંજયાનો તથા બીજી નદીઓનો ચમત્કારી પ્રભાવ. ૧૯૭ સાથે તેમના ચરણમાં નમસ્કાર કર્યો. પછી “હે રાજા! છ માસ પછી તે નદીને કાંઠે મને સંભારજે, એટલે હું આવીને તમારા શત્રુઓને જીતી તમને અક્ષય રાજ્ય અપાવીશ.” આ પ્રમાણે કહી ધરણંદ્ર સ્વસ્થાનકે ગયા અને રાજા તેમને નમી દુદયમાં તેનું વચન ધારણ કરતા તેજ માર્ગ પાછો વળે. ઘણું દેશનું ઉલ્લંઘન કરી અનુક્રમે તે સુરાષ્ટ્ર દેશમાં આવ્યું. ત્યાં તેણે વિરમયસહિત શત્રુંજયગિરિ જે. તે પર્વતની તળેટીમાં શત્રુંજયા નદીને કાંઠે તેણે તૃણની પર્ણકૂટી બનાવી અને તેમાં પોતાના કુટુંબસહિત નિવાસ કર્યો. તે પ્રવિત્ર નદીના જળમાં તે સર્વે ત્રિકાળ સ્નાન કરવા લાગ્યા, તેની મૃત્તિકાથી અંગને લિંપવા લાગ્યા, તે તીર્થ તથા તીર્થપતિને નમવા લાગ્યા, અને તે નદીના કિનારા પર ઉગેલાં વૃક્ષનાં ફળથી આ જીવિકા ચલાવવા લાગ્યા. એ પ્રમાણે એક માસ થયે એટલામાં તે રાજાએ પિતાના પુત્રોને સુવર્ણના જેવી કાંતિવાળા થયેલા જોયા તથાપિ ધરણેન્દ્રની આજ્ઞાથી તે છ માસ સુધી ત્યાં રહ્યો. છ માસ થયા પછી ધરણેન્દ્રનું સ્મરણ કરવાથી ઘરસેન્દ્ર ત્યાં આવ્યા. સૌને વિમાનમાં બેસાડી સાથે લઈને તેમના પૂર્વ રાજય ઉપર બેસાર્યા. પછી શાંતનુ રાજા પુત્રો સહિત નિરંતર જિનયાત્રા અને જિનપૂજન કરવા લાગે. પિતાના ચિત્તની પેઠે પોતાના દેશની સર્વ પૃથ્વી જિનાવાસથી મંડિત કરી દીધી. એ પ્રમાણે ચેસઠ લાખ વર્ષ સુધી રાજ્યવૈભવનું સુખ ભેળવી પછી સ્ત્રીપુત્રસહિત સંયમ ગ્રહણ કર્યું. છેવટે તેઓ શત્રુંજ્ય ઉપર અનશન કરી કેવલ જ્ઞાન પામી સર્વ બંધનને ક્ષય કરીને મેક્ષે ગયા. ઈંદ્ર ભરતને કહે છે “આ પ્રમાણે આ શત્રુંજ્યા નદી અનેક પ્રભાવોએ ભરપૂર છે, જે શત્રુંજ્યા નદી સેવી હેય તે એક લીલામાત્રમાં રાજયભ્રષ્ટને રાજય, સુખભ્રષ્ટને સુખ, અને વિદ્યાભ્રષ્ટને વિદ્યા આપે છે, તેમજ કાંતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી, અને સ્વર્ગનાં સુખ પણ આપે છે. હે ભરતરાજા! જેમ સર્વ દેવોમાં શ્રીયુગાદીશ પ્રભુ મુખ્ય છે, અને જેમ સર્વ તીર્થોમાં મુખ્ય તીર્થ શત્રુંજયગિરિ છે, તેમ તીર્થરૂપ સર્વે નદીઓમાં આ શત્રુંજયા નદી મુખ્ય છે, માટે તેની તમે પણ અધિક આરાધના કરે. આમ ઉત્તર દિશામાં પવિત્ર જળવડે પૂર્ણ જે આ સરિતા જણાય છે તે સંપૂર્ણ વૈભવવાળી ઔદ્રી નામે નદી છે. ઇશાન ઇંદ્રની સ્પર્ધાથી સૌધર્મ ઈંદ્ર જિનભક્તિવડે આ નદીને મનોહર પદ્મદ્રહમાંથી લાવેલ છે. સ્પર્ધા અને જિનભક્તિવડે આ નદી આ ણેલી છે, તેથી તે શત્રુંજ્યાથી અન્યૂન પ્રભાવવાળી અને દુષ્ટજનના દેષને હરનારી છે. જે આ નદીની મૃત્તિકાને કળશ કરી, તેમાં તેનું જ જળ ભરી શ્રી ૧ ઝુંપડી. For Private and Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લો. જિનેશ્વરના અંગપર ભક્તિથી નમાવે તે મુક્તિને વશ કરે છે. વળી આ પૂર્વદિશાના આભૂષણરૂપ જે નદી છે તેને પાતાળપતિ ધરણેન્દ્ર ભક્તિથી પાતાળમાંથી લાવેલ છે. પ્રખ્યાત પ્રભાવવાળી તે નદી ઉત્તર દિશામાં ઉત્પન્ન થઈ દક્ષિણ દિશામાં જઈ સૂર્યોદ્યાનને આશ્રિત થયેલી શોભે છે. ધરણેન્દ્ર શ્રીજિનેન્દ્રને સ્નાન કરાવવાને તે આણેલી હતી, તેથી સર્વ તમને હણનારી તે નદી નાગેન્દ્રી એવા નામથી વિખ્યાત થયેલી છે. વળી આ યમલમાંથી ઉત્પન્ન થયેલી નદી સર્વ સુર અસુરોએ શ્રી આદિનાથ પ્રભુને સાન કરાવવા માટે ઉત્પન્ન કરેલી છે. આ નદીના જળમાં જે સ્નાન કરે છે કે પ્રભુને સ્નાન કરાવે છે, તે મનુષ્ય જન્મરૂપ વૃક્ષનું ફળ મેળવે છે. હે ભરત! એવી રીતે શ્રીજિનેશ્વરનાં સ્નાનથી પવિત્ર એવી ચૌદ મહી નદીઓ આ શત્રુંજય તીર્થ સમિપે રહેલી શોભે છે. માટે એ ચદ મહાનદીઓમાંથી, મોટા કુંડમાંથી, ક્ષીરસમુદ્રમાંથી અને પદ્મદ્રહાદિક દ્રહમાંથી જળ લાવીને આ તીર્થ શ્રી જિનનાયકને સ્નાન કરાવવું. જે શ્રાવકો સંઘપતિ થઈને અહીં આવે તેમનો સદા એ રિથર ક્રમ છે, અને તે ક્રમ ચકી અને ઇંદ્રના પદને આપી યાવત તીર્થકરપણું આપે છે. આ શુભ જળવાળી અને શ્રેય કરનારી સર્વ સરિતાઓ છે, તે વિવિધ પ્રભાવથી સંપૂર્ણ અને સર્વ તીર્થોમાં વિભૂષિત છે. જેઓ તેનાં જળને સ્પર્શ કરે છે, તેમને સત્કીર્તિ, વિપત્તિની હાનિ, શુભદય, અને સ્વર્ગીરિ સુખની સંપત્તિ કરગત હોય તેમ પ્રાપ્ત થાય છે. જે આ સરિતાઓનું નામ સ્નાત્ર વિગેરેથી સેવન કરે છે તેઓને નવનિધિ સાંનિધ્ય રહે છે, કામધેનુ તેના આંગણામાં વસે છે, ત્રણ લોક તેને વશ થાય છે, તે સદા પવિત્ર રહે છે, ભૂત પ્રેત કે પિશાચ તેને ઉપદ્રવ કરવા સમર્થ થઈ શકતા નથી, દુષ્ટ કુષ્ટ વિગેરે દેષ ઉત્પન્ન થતા નથી, દેવતાઓ તેના કિંકર થાય છે અને સર્વ સંપત્તિઓ તેના ઘરમાં આવીને રહે છે. હે ભરતેશ્વર ! ચંદ્ર, સૂર્ય અને ચંદ્રોએ નિર્મલાં બીજાં પણ ઘણું જળાશય આ તીર્થમાં રહેલાં છે. આવાં ઈંદ્રનાં વચન સાંભળી ચક્રી મનમાં હર્ષ પામ્યા, અને તત્કાળ ઉદ્યમવંત થઈ ઇંદ્રની સાથે તેમણે તે સરિતામાં સ્નાન કર્યું, અને તેના તીરપર રહેલાં વૃક્ષોનાં પુષ્પ તથા નદીમાંહેનાં કમળે લઈને તેનાં જળથી કળશ ભરી લઈ તેવડે શ્રીઅહંત પ્રભુની પૂજા કરી. પછી પૂર્વ દિશામાં પૂર્વ દિશાના આભૂષણરૂપ તીર્થ માનપુર અને દક્ષિણ દિશામાં સ્વર્ગપુરી જેવું અદ્ભુત ભરતપુર નગર વસાવ્યું. તે બન્ને નગરમાં વહેંકિએ અનેક તળાવ તથા વનશ્રેણીવડે વિભૂષિત ૧ અંધકાર. For Private and Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૫ મો. ] ચક્રીએ કરેલું મહાપૂજન. ૧૯૯ એવા શ્રીજગદીશના એક મેટા પ્રાસાદ કર્યો. તે ઠેકાણે ચક્રવર્તીના પુત્ર બ્રહ્મર્ષિ મુનિગણ સાથે સિદ્ધિપદ પામ્યા તેથી તે બ્રહ્મગિરિ નામે વિખ્યાત તીર્થ થયું અને તે તીર્થમાં પાપને નાશ કરનારા સુરવિશ્રામ નામે એક યુગાદિ પ્રભુના ઊંચા પ્રાસાદ ચક્રવ†એ કરાવ્યેા. પછી દુંદુભિ 'નિરવાન અને ધવલમંગળના ધ્વનિપૂવેક ગુરુને આગળ કરી ચક્રવાઁ ભરત, ઇંદ્ર, રાજા, સર્વ પત્નીએ, અને બીજા સંલેાકાને સાથે લઈ વિવિધ શિખરાપર રહેલાં ચૈત્યાની પૂજા કરવા ચાલ્યા. ‘આ તીર્થમાં કપદીનામે યક્ષ અધિષ્ઠાયક થશે, ' એવું ધારી એક શિખર ઉપર ઈંદ્રે તેનાં નામથી એક અત્યંત પ્રભુના પ્રાસાદ યક્ષમૂર્ત્તિસહિત કરાવ્યા. માધમાસની પૂર્ણિમાએ એક શિખર ઉપર ગુરૂના કહેવાથી ચક્રવર્તીએ ત્રિજગતના ગુરૂની માતા મરૂદેવાને સ્થાપિત કર્યાં. ત્યારથી એ મરૂદેવ શિખર ઉપર આવીને માધમાસની પૂર્ણિમાએ લોકા આદરથી નામવડે પાપને હરનારાં મરૂદેવાને પૂજવા લાગ્યા. તે દિવસે જે નર "નારી આર્દ્રિયોગિની મર્દેવાને પૂજે છે તે સર્વ સામ્રાજ્યવડે સુભગ થઈ સાક્ષઇચ્છા કરે છે, સ્ત્રી સૌભાગ્યવતી, પુત્રવતી, અને ચક્રવર્તી તથા ઇંદ્રને ઘેર સૌભાગ્યનું પાત્ર થઇ અર્થાત્ ચક્રવૌની સ્રીપણું કે ઇંદ્રાણીપણું પામી અનુક્રમે મુક્તિને પામેછે. ત્યાંથી બે ચેાજન મૂકીને આગળ ચાલતાં તિર્યંચને પણ સ્વર્ગસુખ આપનાર એક ચેાજનપ્રમાણુ ગિરિ આવ્યો. તેને ભરતે નમસ્કાર કર્યો. તેની ઉપર પણ અધિષ્ઠાયક દેવતાએ સેવેલા એક ઊંચા યુગાદિ પ્રભુને પ્રાસાદ ભક્તિથી કરાવ્યા. ત્યાંથી આગળ ચાલતાં બીજા શિખરપર જઇને મુનિ થએલા પેાતાના એક હજારને આઠ પુત્રોને જ્ઞાનસાગર બાહુબલિએ કહ્યું કે, ‘આ તીર્થના માહાસ્યથી પુંડરીક મુનિની પેઠે તમાને જ્ઞાનોત્પત્તિથી આઠ કર્મના ક્ષય થતાં તત્કાળ અહીં સિદ્ધિસુખ પ્રાપ્ત થશે માટે તમે અહીં રહીને નિયમણા' કરી. ' આ પ્રમાણે સાંભળી તે બાહુબલિની સાથે સમાહિત થઈ ત્યાંજ રહ્યા. અનુક્રમે કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં તે તે શિખરપર સેક્ષ ગયા; ત્યારથી તે શિખર બાહુબલિ નામથી પ્રસિદ્ધ થયું, તેની ઉપર રહીને બાહુબલિએ પણ અનેક પ્રકારના તપ કર્યો. તે સમયે પ્રીતિવાળા ભરતે ઇંદ્રને પૂછ્યું કે, ‘ સર્વ તીર્થમય એવા આ પર્વત ઉપર આ મુનિઓને અગ્નિસંસ્કાર ક્યાં કરવા ઉચિત છે? ' જ્ઞાનથી જાણીને જાણે સર્વ જનને આચારપ્રવૃત્તિ જણાવતા હાય તેમ ઇંદ્રે ભરતને કહ્યું, “ હે રાજા ! મરૂદેવાથી આરંભીને પુંડરીક ગણધરસુધી જે સિદ્ધ થયા તેમનાં ૧ સ્વર, અવાજ. ૨ અનશન. For Private and Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૦ શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૧ લો. શરીર મેં ક્ષીરસમુદ્રમાં નાંખેલાં છે, પણ હવેથી એ આચાર ચાલશે નહીં તેથી આ સિદ્ધ થયેલા મુનિના દેહને અગ્નિસરકાર થાઓ. શ્રી આદિનાથ ભગવંતના ચરણથી સિંચન થયેલું અને સર્વ દેવતાના સમૂહવડે સુંદર એવું આ શત્રુંજ્યનું મુખ્ય શિખર સર્વત્ર તીર્થમય છે, તેથી ત્યાં દહન વિગેરે કરવું યેગ્ય નથી; કેમકે તેથી તીર્થને લેપ અને જિનાજ્ઞાનું ખંડન થાય છે. માટે મુખ્ય શિખરથી નીચે ફરતી બે બે જન પૃથ્વી છોડી દઈને સ્વર્ગ નામના ગિરિઉપર અગ્નિસંસ્કાર કરે અને ત્યાં તેમની પાષાણમય મૂર્તિઓ બેસાડવી; કારણ કે તેમ કરવાથી બીજાઓને પણ તે કાર્યની જાણ થાય.” ઈંદ્રનાં આવાં યુક્તિવાળાં વઅને સાંભળી સુકૃત ઉપર આદર કરનારા ભરતે તે મુનિઓના દેહને તે ઠેકાણે અગ્નિસંરકાર કર્યો. અને તે શિખર ઉપર પૂર્વદિશારૂપી સ્ત્રીના મુખનું જાણે રતતિલક હોય તેવો એક જિનપ્રાસાદ કરાવ્યો. સોમયશાએ પણ હર્ષથી પોતાના બંધુઓના અને પિતાના પ્રાસાદો વટ્ઝકિ પાસે કરાવ્યા. પછી રાજાએ તાલધ્વજ શિખર ઉપર જઈને જેના હાથમાં ખ, ઢાલ, ત્રિશૂલ અને સર્પ રહેલાં છે એવા તાલધ્વજ નામે દેવને ત્યાં સ્થાપિત કર્યો. પછી ત્યાંથી કાદંબ ગિરિપર જઈને ભરતે સુનાભગુરૂને પૂછયું કે, “હે ભગવાનું! આ બહુ પ્રખ્યાત પર્વતને શો પ્રભાવ છે ?' ગણધર બેલ્યા “ હે ચક્રવર્તા! આ પર્વતને પ્રભાવ અને તેનું કારણ કર્યું તે સાંભળો. ગઈ ઉત્સર્પિણીમાં સંગ્રતિનામે ચોવીસમા તીર્થંકર થયા હતા. તેમને એક કદંબ નામે ગણધર હતા. કોટિ મુનિએની સાથે આ ગિરિપર સિદ્ધિપદ પામ્યા હતા, તેથી આ ગિરિ કાદંબગિરિ નામે ઓળખાય છે. અહીં પ્રભાવિક દિવ્યઔષધિઓ, રસકૂપિકા, રતની ખાણ અને કલ્પવૃક્ષો રહેલાં છે. દીપોત્સવીને દિવસે, શુભવારે, સંક્રાંતિએ કે ઉત્તરાયણમાં જે અહીં આવી મંડળની સ્થાપના કરે તો દેવતા પ્રત્યક્ષ થાય છે. તે ઔષધિઓ, તે રસકુંડો અને તે સિદ્ધિઓ પૃથ્વીમાં નથી કે જે આ ગિરિમાં નહીં હોય. જેમાં સર્વ સિદ્ધિનું સ્થાન કાદંબગિરિ રહેલું છે એવી આ સુરાષ્ટ્ર દેશની ભૂમિમાં લેકે દારિદ્રયથી કેમ પીડાય ? આ કાદંબગિરિવડે જેનું દારિદ્રય વૃક્ષ છેદાયું નથી તે અતિ નિભંગી છે, તેને રોહણાચલ પણ કાંઈ આપી શકશે નહીં. જેની ઉપર આ ગિરિ સંતુષ્ટ થયે તેની ઉપર કામધેનુ, કલ્પવૃક્ષ અને ચિંતામણિ વિગેરે સર્વે સંતુષ્ટ થયાં સમજવાં. અહીં રાત્રીએ પિતાના તેજરૂપ દીપકના સમૂહથી પ્રકાશી રહેલી ઔષધિઓ નિભંગીના ઘરમાંથી દારિદ્રયની જેમ અંધકારને હરી લે છે. રૂચકાદ્રિની જેમ અહીં શાશ્વત છાયાદાર કલ્પવૃક્ષે છે, તે સર્વ પ્રકારના વાંછિત સંકલ્પને પૂરા કરે માથી કાદંબગિરિ અભાવ છે?' ગણું સર્વિમાં સંખ For Private and Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૫ મે.] કદંબગિરિ, હસ્તિસેન, નામને મહિમા. ૨૦૧ છે. પણ અનુક્રમે કાળના દોષને લીધે વર્ષાકાળમાં મેઘથી આચ્છાદન થયેલા સૂર્યના કિરણોની જેમ તે વૃક્ષે મનુષ્યને દૃષ્ટિગોચર થશે નહીં. આ શિખર પણ મુખ્યશિખરની જેમ સર્વ પાપનો નાશ કરનારું છે, અને તે તમારા દિપકારપણાને લીધે પુનઃ અતિ ખ્યાતિને પામશે.” ( આ પ્રમાણે કાદંબગિરિને મહિમા સાંભળી મોટા મનવાળા ચક્રવર્તીએ ઇંદ્રની સંમતિ પ્રમાણે તે ગિરિપર અનેક વૃક્ષોથી વ્યાપ્ત એવાં ધર્મોદ્યાનમાં ભાવીતીર્થંકર શ્રીવર્ધ્વમાન સ્વામીને એક મેટે પ્રાસાદ વર્ધ્વકિપાસે કરાવ્યું. તે કાદંબગિરિના પશ્ચિમ શિખર ઉપર શત્રુંજયા નદીને તીરે ચક્રવર્તી ભરતની કેટલીક હાથી અને અશ્વ વિગેરેની સેના રહી હતી, તેમાંથી કેટલાક હસ્તી, અશ્વ, વૃષભ અને પેદલ રંગની પીડાથી મુક્ત થઈ અવિવેકી છતાં પણ તે તીર્થના વેગથી વર્ગ ગયા. તેઓ સ્વર્ગમાંથી આવીને ભરત રાજાને પ્રણામ કરી પિતાને સ્વર્ગ મળ્યાની વાત કહેવા લાગ્યા. પછી ભરતે તે ઠેકાણે મૂર્તિ સહિત તેમના પ્રાસાદો કરાવ્યા, ત્યારથી તે ગિરિ હસ્તિસેન નામે પ્રખ્યાત છે. આ પ્રમાણે ચક્રવર્તીએ ગુરૂના આદેશથી શત્રુજ્યગિરિનાં સર્વ શિખર ઉપર જિનાલયે કરાવ્યાં અને મુખ્ય શિખરને પ્રદક્ષિણા કરી. રાજા ભરત પુનઃ પિતાના સ્થાનમાં આવીને આદિનાથ ભગવંતને નમસ્કાર કર્યો. પછી ચક્રવર્તીએ મુખ્ય શૃંગની નીચે પશ્ચિમભાગે એક સુવર્ણ ગુફામાં રહેલી ભૂત, ભાવી અને વર્તમાન અર્હતેની રસમય મૂર્તિઓની અતિભાવથી પૂજા કરી. એ પ્રમાણે તે તે માર્ગને બતાવનારું ઇંદ્રનું સર્વ કથન સફળ કર્યું. ત્યાંથી ભરત ઉજજયંત ગિરિની યાત્રા માટે પ્રયાણ કરતા હતા તે વખતે નમિ વિનમિએ મધુર વચને વડે તેમને કહ્યું “હે રાજા ! અમે બે કટિ મુનિઓની સાથે અહીંજ રહીશું કારણ કે એ સર્વની અને અમારી અહીં જ મુક્તિ થશે.” તે સાંભળી ભારતે તેમને અને તેમની સાથે રહેનારા બીજા મુનિઓને નમસ્કાર કર્યો અને તેમની પાસેથી ધર્મલાભરૂપ આશીષ સંપાદન કરી. અનુક્રમે ફાલ્ગન માસની શુક્લદશમીએ તે નમિ વિનમિ બીજા મુનિઓની સાથે તેજ ગિરિઉપર પુંડરીકની પેઠે કેવળજ્ઞાન અને સિદ્ધિસ્થાન પામ્યા. એ કલ્યાણકને દિવસે તે ઠેકાણે અલ્પ દાન આપ્યું હોય અને અલ્પ તપ કર્યું હોય તો પણ તે અવસરે વાવેલાં સારાં બીજની પેઠે ઘણું ફળ આપે છે. ફાલ્ગનભાસની દશમીએ જે વિમલાચલને સ્પર્શ કરે છે તે પિતાનાં પાપને દૂર કરી મોક્ષભાગી થાય છે. ભરત અને દેવતાઓ તેમને નિર્વાણ મહત્સવ કરી તે ઠેકાણે તેમની રક્તમય મૂર્તિઓનું સ્થાપન કરી બે માસ રહીને ત્યાંથી આગળ ચાલ્યા. ત્યાં પશ્ચિમ દિ પાતાનની નીચે સિમાની ૨૬ For Private and Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૨ શત્રુંજય માહા.... [ ખંડ ૧ લો. શાના ચોથા શિખર ઉપર ભરતે મહાબળવાન નંદી નામના દેવને તીર્થરક્ષા માટે દૃઢપણે રસ્થાપિત કર્યો. ત્યારથી તે શિખરનું નાંદગિરિ એવું નામ પ્રસિદ્ધ થયું. જે ઠેકાણુનો જે સ્વામી થાય, તેના નામથી તે સ્થાન પ્રસિદ્ધ થાય છે.” નમિ વિદ્યાધરની કનકા અને ચર્ચા નામે ચાસઠ પુત્રીઓ ત્રત ધારણ કરી એક શિખર ઉપર જઇને રહી હતી, તેઓ ચૈત્ર માસની કૃષ્ણ ચતુર્દશીએ અર્ધરાત્રિએ એક સાથે સ્વર્ગ ગઈ, તેથી તે મહાન શિખર ચર્ચગિરિ નામે પ્રસિદ્ધ થયું. તે સાધ્વીઓ દેવલોકમાં રહીને પણ આદિનાથ પ્રભુના ચરણકમળના ભક્તોને વાંછિત આપે છે અને તેમના વિઘસમૂહ હરે છે. ત્યાંથી સર્વ યાત્રાળુઓ પશ્ચિમદિશામાં વૃક્ષોની વિસ્તાર પામેલી શાખાઓના અગ્રભાગથી સૂર્યનાં કિરણોનો રોધ કરનારાં ચંદ્રોદ્યાનમાં આવ્યા. તે રમણીય વનમાં અનેક વૃક્ષની છાયામાં વિશ્રાંત થયેલી કિન્નરીઓનાં મનોહર જનપ્રણને અહંદ ગુણસંયુક્ત ગીતને ઝંકાર સાંભળવા લાગ્યા. મધુર ફળોને અને સ્વાદુ જળનો સ્વાદ લઈ સર્વજને વૃક્ષની છાયા નીચે વિશ્રાંતિ લઈ સુખે શ્રમરહિત થઈ ગયા. ત્યાં આગળ વહેતી બ્રાહ્મી નદીના મનોહર કલ્લોલવડે સુંદર એવા કાંઠા ઉપર સંઘના લેકેનું ચિત્ત અતિ હર્ષ પામ્યું. તે વનની રમણીયતા જોવામાં જેનું મન ખેંચાયેલું છે એવો કુમાર સોમયશા સમાન વયના બીજા કુમારોની સાથે તે વનમાં ફરવા ગયે. આ અતિ રમણીય છે, આ તેનાથી રમણીય છે એમ આકુળ મને આગળ ચાલતા કુમારે બ્રાહ્મી નદીના કાંઠાઉપર કેટલીક પર્ણકુટીઓને સમૂહ જે. કૌતુથી રાજકુમાર જે આગળ ચાલ્યું તેવામાં અંગ ઉપર ભસ્મલે પનવાળા અને જિતેન્દ્રિય જટાધારી તાપસો તેના જેવામાં આવ્યા. મૂર્તિથી શાંત હૃદયવાળા અને દેહની કાંતિથી અદ્ભુત વૈભવવાળા તેએને જોઈ સમયશાએ તેમનો આચાર પૂછ્યું. તેઓ બેલ્યા “અમે વૈતાઢ્યગિરિના નિવાસી વિદ્યાધરે છીએ. અમારામાંના કેટલાક હત્યાદિકનાં પાપથી અને કેટલાક દુરતર રોગોથી ગ્રસ્ત થઈ ગયા હતા, તે પીડાની શાંતિનો ઉપાય ધરસેન્દ્ર પાસેથી સાંભળીને અમે આ શત્રુંજયગિરિ નજીક ચંદ્રોદ્યાનને આશ્રમ કરી રહ્યા છીએ. હે રાજા ! સર્વ પ્રકારના દેશે અને રેગોને હરનારી આ નદી અને પવિત્ર ક્ષેત્રને સેવવાથી અમે રેગ અને દોષથી મુક્ત થઈ ગયા છીએ; અને કચ્છ મહાક પાસેથી આવું તાપસ વ્રત લઈ કંદફળ ખાઈને ભક્તિથી શ્રી આદિનાથનું સ્મરણ કરીએ છીએ. હે રાજા ! અહીં આઠમા ભાવી તીર્થકર શ્રીચંદ્રપ્રભ સ્વામીનું ૧ લોકોને પ્રતિ ઉત્પન્ન કરનાર. ૨ સ્વાદિષ્ટ, મીઠાં. ૩ પાંદડાંની ઝુંપડીઓ. For Private and Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૫ મો. ] ભરતચક્રી રૈવતાચળ-ગિરનારની યાત્રાએ. ૨૦૩ સમવસરણ થવાનું છે, તેને લીધે અમે અહીં સ્થિર થઈને રહ્યા છીએ.” તે સાંભળી ચિત્તમાં હર્ષ પામી સોમયશા પાછો વળે અને તે સર્વ વૃત્તાંત ચક્રવર્તીને કહ્યો તે સાંભળી ચક્રવર્તી ઘણા ખુશી થયા. ત્યાં ભાવી આઠમાં તીર્થકર શ્રીચંદ્રપ્રભનું સમવસરણ થશે, એવું જાણું ભરતે વર્દાકિની પાસે શ્રીચંદ્રપ્રભ પ્રભુના પ્રાસાદવાળું મોટું નગર ત્યાં વસાવ્યું. તેમાં સંધજનની સાથે તીર્થની પ્રતિષ્ઠા કરી. વિશેષ પુણ્ય મેળવવાની ઈચ્છાથી ચક્રી રેવતાચલ તરફ ચાલ્યા. આગળ ચાલતાં સુવર્ણમણિ માણિક્યની કાંતિવડે આકાશને કાબરૂં કરતે ઊંચે રૈવતાચલગિરિ દૂરથી તેમના જેવામાં આવ્યું. ઈંદ્રનીલ મણિ સાથે મળેલા સ્ફટિકમણિની કાંતિથી જાણે પૃથ્વીરૂપી સ્ત્રીને વલ્લભનિત પુષ્પાએ ગુંથેલેકેશપાશે હોય તેવો તે દેખાતે હતે વચમાં વચમાં સુવર્ણ રેખાઓ અને સર્વ ભાગમાં નીલ વર્ણની શિલાઓ દેખાતી હતી, તેથી વિદ્યુત શિખાવાળા કૃષ્ણમેઘના જેવો તે ઉજત જણાતું હતું, જેમાં ક્રીડા કરતા કિંમરજનના બાલકેએ ઉછાળેલા રતના દડા દિવસે પણ આકાશમાં તારાઓને ભ્રમ ઉત્પન્ન કરતા હતા. રાત્રિએ ચંદ્રકાંત મણિના શિખરમાંથી ઝરતી અમૃતની ધારાવડે જેના વનના વૃક્ષે યલવગર નિરતર લીલા રહેલાનો દેખાવ આપતા હતા. જ્યાં પંચવર્ણી મણિઓની કાંતિવાળાં વિચિત્ર વૃક્ષો પવનને હલાવવાથી પ્રેક્ષક જનોને મયૂરનૃત્યને ભ્રમ કરાવતા હતા; સર્વ ઠેકાણે નીલશિલાવાળો અને મધ્ય મધ્યમાં ઉજજવળ પાષાણુવાળે તે ગિરિ રરણાયમાન તારાવાળે ગગનમાર્ગ હોય તેવું જણાતું હતું. ઊંચી સુવર્ણની ચૂલિકાવાળે અને ચેતરફ વૃક્ષોથી વીંટાઈ રહેલ તે ગિરિ પૃથ્વીદેવીને રક્ષામણિ હોય તેવો લાગતો હતું જેમાં રહેલા રસકુંડા, “ધર્મને જામિન કોણ માગે છે ? લક્ષ્મી કેને જોઈએ છીએ ? અને દારિદ્રય કોને રહ્યું છે?' ઇત્યાદિ વાક્ય બોલ્યા કરે છે; જે સફળ કદલી વૃક્ષોથી, આંબાનાં તોરણેથી, અને વિદ્યાધરની પ્રિયાએના ગાનથી સદા ઉત્સવ ધરનારે જણાય છે; દિવસે જવલાયમાન સૂર્યકાંત મણિઓથી, રાત્રિએ પ્રદીપ્ત ઔષધિઓના દીપકેથી અને કદલી વૃક્ષરૂપ ધ્વજાઓથી જાણે અનંત લક્ષાધિપતિ હોય તે જે દેખાય છે; પિતાના ઊંચા શિખર ઉપર વિકાસ પામેલા ઉગ્રમણિના સમૂહથી જે આકાશને શતચંદ્રવાળું કરે છે; જ્યાં સ્ફટિક મણિની નિકમાં વહેતું નિર્ઝરિણીનું જળ શેષનાગના શરીર પર ચંદન નનાં વિલેપન જેવું અને ચંદ્ર પર ચંદ્રના અર્ચન જેવું દેખાતું હતું, જે નિર્ઝરિણું એના ઝણકારાથી સર્વત્ર બોલતો જણાતો હતો અને પાસેની ભૂમિ પર ચાલતા ગ ૧ ગિરનાર. ૨ ચટલે. ૩ શ્યામ For Private and Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૪ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લો. જેન્દ્રૌથી જંગમ શિખરવાળા લાગતા હતા; હાથીઓના મદથી લીંપાએલા અને ચમરી મૃગાએ ચામરાથી વીંજેલા જે ઉન્નતગિરિ ખરેખર પર્વતાના રાજા હાય તેવા જણાતા હતા; જ્યાં દેવાંગનાનાં ગીતમાં આસક્ત થયેલા મયૂરો' પવને પૂરેલા વેણુથી અને નદીના ધોધના ધ્વનિએથી ખુશી થઈને નૃત્ય કરતા હતા; જેની ગુફાઓમાં મુનિજના સ્થિરાસને બેસી અને નવરોમાં પ્રાણને રોધી મહાતેજનું ધ્યાન ધરતા હતા; પાતપેાતાના અર્થની સિદ્ધિને માટે દેવતા, ગુથંકા, અપ્સરાઓ, વિદ્યાધરા અને ગંધર્વો સદા જેની સેવા કરતા હતા; જ્યાં સૂર્ય અને ચંદ્ર પેાતાના વાહનને કાંઈક વિસામે। આપી, આનંદ પામી તેની સ્તુતિ કરતા કરતા ચાલ્યા જતા હતા; અને લવીંગ, ચારાળી, નાગરવેલ, મફ્રિકા, તમાલ, કદંબ, જાંબૂ, આંબા, લિંબડા, અંબક, બિંબ, તાડ, તાલીસ, તિલક, રાહડા, વડ, ચંપક, બેાડસલી, અશાક, પીંપળા, પલાશ, પીપર, માધવ, કદલી, ચંદન, કલ્પવૃક્ષ, કણવીર, બીજોરાં, દેવદારૂ, ગુલાખ, તિલક, અંકુશ, સુગંધી મેંદી અને કંકાલ વિગેરે વૃક્ષા, છાયા, ફળ, પત્ર અને પુષ્પવડે જ્યાં જનસમૂહને પ્રસન્ન કરી રહ્યા હતા; એવા રાહ વૈતાઢય અને મેગિરિની સંપત્તિને ચારનારા રેવતાચળને દૂરથી જોઈ ચક્રવર્તીએ ઉપવાસ કરીને ત્યાંજ આવાસર કર્યો. પછી ગુરૂની આજ્ઞાથી શત્રુંજયની પેઠે ભરતે સંધસાથે હર્ષથી તીર્થપૂન કરી. શક્તિસિંહે મનોહર આહારના રસવ અમૃતને તિરસ્કાર કરે એવું ઉત્તમ ભેાજન ચક્રવર્તી સહિત સર્વ સંધને જમાડયું, તે રૈવતાચલગિરિને મહાદયની જેમ દુર્ગમ જાણી હાર યક્ષને હુકમ કરીને ચક્રવર્તીએ સિદ્ધાંતની કેવળી ભગવંત કરે તેમ સુખે આરાહ કરવાને દાન, શીલ, તપ અને ભાવ જેવી ઉજ્જવલ ચાર પાજ કરાવી. તે પાજના મુખ ઉપર કરેલ વાપી,૪ વન, નદી, અને ચૈત્યમાં પાંથજનાને વિશ્રાંતિ આપીને પછી સંધસહિત તે પાજવડે પેાતાના મનારથ જેવા ઊંચા રૈવતાચલપર આરૂઢ થયા. ત્યાં આગળ ભવિષ્યમાં નેમિનાથ પ્રભુના ત્રણ કલ્યાણક થશે એવું જાણીને ભરતે તે ઠેકાણે શિલ્પી પાસે એક ઊંચા પ્રાસાદ કરાવ્યા. તે જિનાલય ઉપર વિવિધ વર્ણવાળા રૈવતાચળપર રહેલા મણિરતનાં કિરણેાવડે ચલવગર ચિત્રરચના થતી હતી. તે પ્રાસાદધ્વજવડે દેવવૃંદરૂપી વ્યાપારીને ચક્રર્વાંત્તના કીર્ત્તિકાશની વંણુંકા બતાવતા હોય તેમ દેખાતા હતા. તે સુરસુંદર નામે ઊંચા, ચાર દ્વારવાળા જિનપ્રાસાદ પ્રત્યેક દિશામાં અગિયાર અગિયાર મંડપેાથી ૫ ૧ મોર. ૨ રહેઠાણ, ૩ મુશ્કેલીથી મળી શકે એવો. ૪ નાવ. ૫ વાનકી-નમુનો. For Private and Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૫ મો.] ગિરનાર પર્વત–પ્રાસાદ વિગેરેનું વર્ણન. ૨૦૫ શાલી રહ્યો હતા. ત્રણ જગતના પતિના તે પ્રાસાદ સર્વઋતુના ઉદ્યાનવડે મંડિત થઈ અલાનક', ગાખ અને તેારણેાથી વિરાજિત હતા. સ્ફટિક મણિમય તે ચૈત્યમાં શ્રીનેમિનાથની પાંડુર નેત્રવાળી નીલમણિમય મૂત્તિ શાભતી હતી. મુખ્ય શિખરથી એક યેાજન નીચે પશ્ચિમદિશામાં જગતના ખેઢને ભેદનારા શ્રીનેમિનાથ પ્રભુના એક બીજો પ્રાસાદ કરાવ્યો અને તે ઠેકાણે સ્વસ્તિકાવત્તિક નામે શ્રીઆદિનાથ ભગવતને અંધકારને નિવારનાર એક પ્રાસાદ રચાવ્યા. તેમાં પણ વિમલાચળની જેમ ખહિર ભાગે સુવર્ણ, રૂપ્ય, માણિક્ય, રલ અને અન્ય ધાતુની નિર્મલી પ્રતિમાઓ દ્વીપતી હતી. પછી અદ્વૈતની ભક્તિના સમૂહથી ભરેલા ભરતે ગણધરાની પાસે વિવિધ ઉપહારોથી તેમની પ્રતિષ્ઠા કરાવી. મેં પ્રેરાએલા ઇંદ્ર ઐરાવતપર બેસી આકાશમાર્ગ શ્રીનેમિનાથને વંદન કરવામાટે ત્યાં આવ્યા. ત્યાં ઐરાવતના બલવાન્ એક ચરણવડે પૃથ્વીને દબાવીને પ્રભુના અર્ચનને માટે ગજેંદ્રપદ નામે એક કુંડ કર્યો; જેમના પ્રસરતા દિવ્યગંધમાં ભ્રમરાએ લાભાતા હતા એવા ત્રણ જગત્ની નઢીઓના અદ્ભુત પ્રવાહ તે કુંડમાં પડવા લાગ્યા; જેના જળની આગળ સુધા સુધા' થયું, શર્કરા' શર્કરા થઇ, અગુરૂ” અગુરૂ થયા, અને કસ્તૂરી સ્તુતિને અચેાગ્ય થઇ, તેના સુગંધી જળપાસે શ્રીખંડ પંડિત સુગંધવાળું થયું, સરસ્વતી અરસવતી થઈ અને સિંધુ બંધુરા`°ન થઇ; તેના સુંદર જળની આગળ ગંગા રંગ" માટે નથી, ક્ષીરા ક્ષેાધારી નથી અને એજ અચ્છેદક નથી એમ થયું. ખીજાં તીર્થોમાં દર્શન, સ્પર્શન, અને આસેવન કરવાથી જે ફળ થાય તે ફળ આ કુંડનાં જળવડે જિનાર્ચન કરવાથી થાય છે. આ કુંડજ અજરામરપદ” આપે છે, બીજા કાઇ આપતા નથી; તેથી દેવતાઓ જે અમૃતકુંડને વર્ણવે છે તે આની આગળ પૃથા છે. દીવ્ય તીર્થજળ યુક્ત અને ઢાખથી મુક્ત એવા તે કુંડજળના સ્પર્શથી સર્વ આધિવ્યાધિ ક્ષય પામે છે. ૧૨ ૧૩ ૧૫ ધરણનામા નાગેંદ્રે શ્રીનેમિનાથ ઉપર આંતર્ ભક્તિથી પેાતાનાં વાહનરૂપ નાગપાસે નિર્ઝરણાના ઝણકારવડે ધ્વનિ કરતા એક બીજો કુંડ કરાવ્યા. લાખા નદીએ અને લાખા ધરાનાં પવિત્ર જળ જેમાં આવે છે એવા તે કુંડ નાગઝર નામે પ્રખ્યાત થયા. તેજ ઠેકાણે શ્રીનેમિનાથપર ભક્તિવાળા ચદ્રે પણ પેાતાના વાહન મયૂરની પાસે એક મેટા કુંડ કરાવ્યેા. મયૂરના પગલાવડે પૃથ્વીનું આ ૧ એક જાતના ઝુલતા ગોખ. ૨ હાથીપગલું. ૩ અમૃત. ૪ નકામું. ૫ સાકર. હું કાંકરા. ૭ ગોરૂ ચંદન. ૮ હલકું, લઘુ. ૯ રસવગરની. ૧૦ ઊંચી. ૧૧ આનંદ. ૧૨ ક્ષીરસમુદ્ર. ૧૩ ઉ૧૪ નિર્મળ જળવાળું સરોવર. ૧૫ નિર્મળ જળ. ૧૬ મોક્ષ. સ્થળ. For Private and Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૬ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લેા. ક્રમણ કરતાં તેમાંથી ઝરણ નીકળીને તે થયા, માટે માયૂનિર્ઝર એ નામથી તે પૃથ્વીમાં પ્રખ્યાત થયા. તે શિવાય ત્યાં બીજા સૂર્ય ચંદ્રના કરેલા કુંડા છે જેના પ્રભાવ વચનથી કહી શકાય તેમ નથી. જેના જળના સ્પર્શમાત્રથી પાપની પેઠે કુષ્ટરોગ પણ ચાલ્યા જાયછે. વળી એક મહાપ્રભાવવાળા મોટા અંબાકુંડ છે જેનાં જળના સેવનથી મેાટા હત્યાંદેષ લાગ્યા હૈાય તેપણ ચાલ્યા જાય છે. બીજા કેટલાક કુંડા દેવતાઓએ પેાતાતાના નામથી નિર્માણ કરેલા છે, જેઆના પ્રભાવ અને સિદ્ધિ તે તે દેવતાએજ જાણે છે. પછી ‘હું પેલે, હું પેલે ’ એવી સ્પર્ધા કરતા દેવતાઓએ ભક્તિથી લાવેલાં દિવ્ય પુષ્પાથી શ્રીનેમિનાથની પૂજા કરી. ભરતરાજાએ ગજેંદ્રપદકુંડમાં સ્નાન કરી ધૌત વસ્ત્ર પહેરી શ્રીનેમિનાથની પૂજા કરી. પૂર્વોક્ત વિધિવડે મંગલદીપ સહિત પ્રભુની દક્ષિણ નીરાજના ( આરતી ) ઉતારી. પછી પ્રભુસામી દૃષ્ટિ કરી હૃદયમાં નહીં સમાતી હર્ષસંપત્તિને ઉગારરૂપે બહાર કાઢતા હોય તેમ ચક્રીએ નીચેપ્રમાણે તુતિ કરવાના આરંભ કર્યોઃ {' “ અમેય ગુણરલના સાગર, અપાર કૃપાના આધાર, અને સંસારતારક, હે “ શિવાદેવીના પુત્ર નેમિનાથ પ્રભુ! તમે જય પામે. હે કૃપાળુ સ્વામી! હું અંધકા“રમાં મગ્ન થયેલા અને સંસારથી ઉદ્વેગ પામેલા છું; તેા તમે તમારા સહજ તેજથી “ મારા ઉદ્ધૃાર કરા. હે દેવ! પૂર્વે રાગાદિ શત્રુએને તમે જીતી લીધા છે, તેથી તેએ તમારા વિરાધને લીધે મને તમારા આશ્રિત જાણી વિશેષ પીડા કરે છે. આ લે“ કમાં સર્વ ભાવમાં સામાન્ય ઔદ્યાસિન્યને ધારણ કરનારા તમે જો મારી ઉપેક્ષા “ કરો તેા તમારૂં અપરિમિત સુસ્વામીપણું શી રીતે ગણાશે. હે સ્વામી ! જ્યાં“ સુધી તમારા સંબંધી ચિન્મય તેજ પ્રાણીઓનાં અંતઃકરણમાં ઉદય પામતું નથી, “ ત્યાંસુધીજ પ્રાણીએાના ચિત્તમાં માહાંધકાર રડ્ડો કરે છે. હે પ્રભુ ! આ સંસા“ રસાગરમાં મેહરૂપ આવર્ત્તમાં રહેલા હું હવે ક્યારે માત્ર તમારા ધ્યાન“ રૂપી વહાણના આશ્રય કરીશ ? હે નાથ ! મારૂં ચિત્ત સદા કદાગ્રહ કરનારૂં “ અને મવડે ઉદ્ભુત રહ્યાં કરે છે; તે હવે પ્રસન્ન થઇને એમ કરો કે હવે પછી કદિપણ તેવું થઇને સીદાય નહીં. હૈ સ્વામી ! તૃષ્ણાથી તરલ અને કામજવરથી વિલ એવું આ મારૂં ચિત્ત જો તમારાં ધ્યાનામૃતમાં મગ્ન રહે તે શાંતિ પાસે. હૈ “ વિશે!! જો પ્રાણીઓ સમતાના સારરૂપ તમારા માર્ગને ક્ષણવાર પણ અંગીકાર “ કરે તો તે કઢિપણ પછી ક્રોધના ક્રૂરમાર્ગે ચાલેજ નહીં. હે ભગવન્! મધુની સ્પર્ધા “ કરનારા તે માગવડે કરેલું તમારૂં ધ્યાન અનાહતનાઢથી યાગીઓનાં કર્મોને કંપાવે (1 "6 ૧ માપી ન શકાય તેટલા. ૨ જળ ભમરી. For Private and Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૭ સર્ગ ૫ . ] ભરતચક્રીએ કરેલી અતિ અદ્દભુત સ્તુતિ. છે. હે અધીશ! યેગીઓ તમારૂં ઉત્કૃષ્ટ જ્ઞાન મેળવવા માટે પાર્થિવાદિ ફુરણયમાન પાંચ પિંડWધ્યાનની ધારણાને અભ્યાસ કરે છે, વળી મહાત્માઓ પદરથ ધ્યાનની સિદ્ધિને માટે આપના ઉપદેશ પ્રમાણે ચક્રની અંદર અહંત બીજ વિગેરેની “જન કરી તમારું ધ્યાન ધરે છે. જે મુનિ રાગ દ્વેષથી મુક્ત, ગધારી, નિરા“શ્રય, ફુરણાયમાન, ઘાતકર્મને ઘાત કરનાર, કરૂણામાં તત્પર, અને કેવળજ્ઞાનના પ્રકાશથી લોકલોકને અવલોકન કરનાર–એવા આત્માનું તન્મયપણાથી ધ્યાન કરે છે, તે મુનિ રૂપસ્થ ધ્યાનના વેત્તા કહેવાય છે. ગીલેકો, આત્મા“નુભવથી નાનામૃતવિચાર, ઐક્યશ્રતવિચાર, સૂક્ષ્મક્રિય અને સમુચ્છિન્નક્રિય–એવાં ચાર પ્રકારનાં શુકલધ્યાનને જાણીને પિતાના અંતઃકરણમાં ચિન્મય અને અરૂપી એવા તમને જુએ છે. હે દેવ! પૂર્વે વિવિધ ધ્યાનથી જે ચિત્તવડે તમે ધ્યાન કર્યું હતું, તે ચિત્તને અનુક્રમે આત્મામાં પ્રવેશ કરીને હણી નાખે છે, તે ઘણી સારી વાત છે. હે દેવી! તત્ત્વવેત્તાઓ તમને પરમાર્થડે નિરાકાર, નિરાધાર, નિરાહાર, અને નિરંજન રૂપે જાણે છે. હે પ્રભુ! તમારા અવક્ર પરમ બ્રહ્મમય તેજને સમૂહ સર્વવ્યાપક છતાં મારા મોહાંધકારને કેમ નથી હોતો ? હે નાથ! જ્યારે તમે ચિદાનંદ ચંદ્ર દૂર હો છો ત્યારે જ પ્રાણીઓને સંસારરૂપી ગ્રીષ્મઋતુને તાપ વ્યાપે છે, નિદ્રાવસ્થામાં શૂન્યતા થાય છે અને જાગ્રત અવસ્થામાં ઘણા સંકલ્પ થયા કરે છે તેથી વિદ્વાને તમારું પદ એ બંને અવસ્થાને ઉલ્લંધન કરનારું છે એમ કહે છે. “હે વિભ! જયારે ધ્યેયવસ્તુ તમે છે, ત્યારે ધ્યાતા પુરૂષ અને ધ્યાન બન્ને વિલય પામે છે, અર્થાત ધ્યેયમાં એકતા પામી જાય છે. તેથી બહિર્મુખ લે કે તમારા ધ્યાનથી વિમુખ રહે છે. હે દેવ! જે તત્ત્વવેત્તાઓનું ચિત્ત કલ્પનાતીત થયેલું હોય છે, તેઓ “ધ્યાતા, ધ્યેય અને ધ્યાન એ ત્રણ ભેદને જુદા જુદા જરાપણ જાણતા નથી, ત્રણેની એકતા અનુભવે છે. જેમનું મન ઉદાસીન પદમાં સ્થિત થયું ન હોય, તેઓને આ ચેય, આ ધ્યાન અને હું ધ્યાતા એવી બુદ્ધિ થાય છે. જે સર્વ કર્મથી રહિત, “નિઃસંગ, નિયમ, નિરંજન અને સદાનંદમય છે, તેજ તમે છે અને તમે તેવાજ છે એમ હું માનું છું. હે નાથ! જેઓ તમને જાણનારા છે, તેઓ શત્ર અને મિત્રમાં, મૂર્ખ ને વિદ્વાનમાં અને સુખને દુઃખમાં સમાન હૃદયવાળા હોય છે. હે પ્રભુ! જેનાથી તમે ઓળખાઓ નહીં, તે તપ, શ્રુત, વિનય, અને જપ શા કામનાં છે? ૧ આ રૂપાતીત ધ્યાનનું લક્ષણ છે. ૨ આકારવગરના, અરૂપી. ૩ આધારવગરના. ૪ કોઈ પણ પ્રકારના આહાર ન લેનારા. ૫ ચંદ્રવગરની અંધારી રાતમાં શૂન્યતા અને તેથી સંકલ્પ-વિકલ્પ થાય છે, પ્રભુરૂપ ચંદ્ર ઉદય થતાં આ સ્થિતિ દૂર થાય છે. દ એટલે ધ્યાન કરનારા પુરૂષ ધ્યેયરૂપ બની જાય છે. For Private and Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૮ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લો. “ પાપકર્મને પ્રલય કરનાર હે નાથ ! તમે એવું કરો કે જેથી મારા વિષયને ગ્રહણ “ કરનારા સંકલ્પો અલ્પ થઈ જાય. હે જગત્પતિ! તમારા પ્રસાદથી પરાનંદમય “ હૃદયમાં નિમગ્ન થઈ રહેલા મને વેધવેકના ભેદની શૂન્યતા પ્રાપ્ત થાઓ. હે પ્રભુ! “ તમારી પાસે હું બીજી કાંઇ પ્રાર્થના કરતા નથી. માત્ર એટલુંજ માગુંછું કે તમા(6 રા પ્રસાદથી મારા ચિત્તમાં પરમતેજ પ્રકાશે. હૈ યાદવપતિ ! જે સુકૃતી પુરુષ કર્ણમાં અમૃત જેવા આ સ્તંત્રના ત્રિકાલ પાઠ કરે, તે તમારા સ્વરૂપને જાણ“ નારા થાયછે. જ્યાંસુધી આ પૃથ્વીઉપર સૂર્યચંદ્રનાં કિરણાના સમૂહ પ્રકાશે, ત્યાંસુધી આ તમારૂં રતવન સદા પૃથ્વીઉપર સમૃદ્ધિ પામેા. (( ૧ ), ' આ પ્રમાણે શ્રીનેમિનાથની સ્તુતિ કરી ભરતે પેાતાના દેહ સાથે કર્મના ભારને નમાવતાં હષૅથી ક્ીવાર તેમને નમસ્કાર કર્યો. ગુરૂભક્તિવડે જેનું અંગ ૫વિત્ર છે એવા ભરતે યાચકાને વર્ગસંપત્તિના કારણરૂપ દાન આપ્યું. પછી ખંડ ભરતના અધિપતિએ પરિવાર સાથે ઉત્તમ આહાર કર્યાં. ત્યાર પછી ક્ષણવારે નિદ્રા આવવા લાગી. આ નિદ્રા ઇંદ્રિયાને મુદ્રણ કરનારી અને તમેરૂપા છે' એવું ધારી વિવેકદ્વીપક ભરતે તેને ચિત્તમાંથી દૂર કરવા માંડી. પેાતાના નેત્રરૂપે કમળ જરા જરા મીંચાતા જોઇ તે ઉપર શુદ્ધ જલનું સિંચન કર્યું, એટલે નિદ્રા જતી રહી અને પે।તે સાવચેત થયા. પેાતાના હૃદયને વિષે રહેલા સ્ફુરાયમાન રાગની ણિકા બતાવતા હાય તેમ મુખરંગને માટે તેમણે તાંબૂલ ગ્રહણ કર્યું અને દાનશાળામાં યાચકાને દાન આપતા ભરત ચક્રીએ યાચકાના દારિદ્રયરૂપ હાથી ઉપર પેાતાના હાથરૂપ સિંહને સ્થાપન કર્યો. તે સમયે વિચિત્ર વર્ણવાળા રતોથી ચિત્રકારી હોય તેમ ભૂમિ અને અંતરીક્ષને રંગબેરંગી કરતી રૈવતાચલની શાભા ભરતના જોવામાં આવી. રસજ્ઞ પુરૂષા પણ આ ગિરિનું વર્ણન પૂર્ણ રીતે કરી શકે તેમ નથી એવું ધારી પાતે શક્તિસિંહની આગળ તેનું વર્ણન કરવા લાગ્યા. (6 આ ગિરિ આગળ મેગિરિ મારા મનને આહ્વાદ આપતા નથી, વિંધ્યાચળ વંધ્ય જેવા લાગે છે, અને હિમાલય વ્યર્યું છે, કારણ કે કાઈ પર્વત આ રૈવતાચલની સમાનતાને પામતા નથી. આ ગિરિરાજ લક્ષ્મીના ક્રીડા પર્વત છે, મહાસિદ્ધિનું સ્થાન છે અને આ ગિરિમાં રત્નો, રસકૂપ અને કલ્પવૃક્ષા રહેલાં છે. આ મનહર પર્વત બરાબર સમવસરણની શાભાને ધારણ કરે છે, કારણ કે તેની મધ્યમાં ચૈત્યવૃક્ષ જેવું મુખ્ય શિખર જણાયછે. આસપાસ વત્ર જેવા ૧ આ સ્તોત્ર ૩૨ શ્લોકનું છે, તે દરેક આત્મહિતચિંતકને કંઠે કરવાયોગ્ય છે. ૨ નમાવતાં= (હપક્ષે ) વિનયથી નમન કરતા; ( કર્મપક્ષે) હરાવતા, ક્ષીણ કરતા. ૩ જડ. ૪ મોક્ષ. ૫ ગઢ. For Private and Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૫ મ. ] ગિરનાર પર્વતની શોભા, નદીઓ, ઔષધિઓ વિગેરે. ૨૦૯ બીજા ગિરિઓ આવેલા છે, ચારે દિશાએ ઝરણને ધરનાર ગિરિરૂપ ચાર દ્વાર છે; નિત્ય શત્રુભાવે વર્તનારા પ્રાણીઓ પણ અહીં મિત્રવત્ રહેલા છે અને તેઓ પરસ્પર વૈર છોડીને હમેશાં એક બીજાનાં અંગને ચાટે છે. આ ગિરિ જતા જ મારૂં ચિત્ત આનંદ પામે છે, તેથી હું ધારું છું કે આ ગિરિ વિશેષે કરી તમે મુક્ત છે.” આ પ્રમાણે કહી ચક્રવર્તી વિરામ પામ્યા. પછી પ્રતિધ્વનિથી ગુહાઓને ગજાવતા શક્તિસિંહ શિરનમાવી બોલ્યો “હે સ્વામી! આ રૈવતગિરિને શ્રીજિનેશ્વર ભગવંતે શત્રુંજ્યનું પંચમજ્ઞાનને આપનારું પાચમું શિખર કહેલું છે. ઉત્સર્પિણી કાળમાં અનુક્રમે એ ગિરિની ઊંચાઈનું માન પહેલા આરામાં સો ધનુષ્યનું, બીજા આરામાં બે જનનું, ત્રીજામાં દશ જનનું, ચોથામાં સોળ જનનું, પાંચમામાં વિશજનનું અને છઠી આરામાં છત્રીશ જનનું કહેવું છે. તેવી જ રીતે અવસપિણીકાળમાં તે પ્રમાણે તે હીન થતો જાય છે. આ શાશ્વતગિરિ સર્વ પાપને હરનારે છે. તે તે આરામાં કૈલાસ, ઉજજયંત, રૈવત, સ્વર્ણગિરિ, ગિરનાર અને નંદભદ્ર-એ અનુક્રમે તેનાં નામ પડે છે. દિવ્ય ઔષધિસહિત આ મહાતીર્થ જઈ જેને પ્રીતિ થતી નથી તેઓ પુયે જૂન જાણવા. આ ગિરિપર અનંત તીર્થકરો આવેલા છે અને આવશે, તેમજ અનેક મુનિઓ સિદ્ધિ પામ્યા છે અને પામશે તેથી આ તીર્થ મેટું છે. અહીં રસકુંડ, દેવરત, અને કલ્પવૃક્ષ તેમજ ચીત્રાલિ રહેલી છે, તેથી આ રૈવતાચલ બંને ભવના સુખને સ્વાદ આપનાર છે. આ ગિરિ પર આવેલી નદીઓના નીરથી સિંચન થયેલાં ઉઘાન વૃક્ષો જાણે એ તીર્થની શિક્ષાને ધારણ કરતા હોય તેમ સર્વ ઋતુઓમાં કળે છે. આ ગિરિરાજની ચારે બાજુ શ્રીદગિરિ, સિદ્ધગિરિ, વિદ્યાધરગિરિ અને દેવગિરિ–એ ચાર પર્વત રહેલા છે. મહાસિદ્ધિના સુખને આપનાર આ રૈવતાચલને વીંટાઈને તે ગિરિએ સારા સ્વામીની જેમ તેની સેવા કરે છે. તે ગિરિમાંથી શ્રીજિનસ્ત્રાત્રને અર્થે જળ ભરીને ઉદય પામેલી મોટાં કહેવાળી પવિત્ર નદીઓ વહે છે. પૂર્વદિશામાં શ્રીદગિરિ અને સિદ્ધગિરિની વચ્ચે જેમાં દેવતાઓ ક્રીડા કરે છે એવી ઉદયંતી નામે વિખ્યાત નદી છે. દક્ષિણદિશામાં મોટા પ્રહથી શેભિત, ઘણા પ્રભાવને ઉત્પન્ન કરનારી અને દુષ્ટ દેષને ટાળનારી ઉજજયંતી નામે નદી છે. પશ્ચિમ દિશામાં મનહર દ્રહોના સમૂહથી અતિ શુદ્ધિને આપનારી સુવર્ણરેખા નામે સત્યાર્થ નામવાળી ઉ ૧ આ અવસર્પિણી કાલ વછે. તેમાં પહેલે આરે ૩૬ યોજન, બીજે ૨૦ યોજન, ત્રીજે ૧૬ યોજન, ચોથે ૧૦ યોજન, પાંચમે ૨ યોજન, અને છ આરે સો ધનુષ્યનું માન સમજવું. ૨ કહ=ઊંડા સરોવર.. ૨૭ For Private and Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૧ લો. જજવળ નદી છે. ઉત્તર દિશામાં ઉછળતા કલોલ અને કમળવાની તેમજ તીર્થસંગથી દીનજનની દીનતાને હરનારી લેલા નામે નદી છે. તે મનહર દ્રહેવડે ઉજજવળ એવી નદીઓ પૂર્વોક્ત પર્વતમાંથી પ્રગટ થયેલી છે. તે સિવાય બીજી પણ નદીઓ અને કહે ત્યાં રહેલ છે. અહીં વિદ્યાધરે, દેવતાઓ, કિંમર, અપસરાઓ અને ગુોક પિતપોતાની વિદ્યા સાધવાની ઈચ્છાથી તેમજ અનેક પ્રકારની વાંછા પૂરવા માટે રહે છે.” આ પ્રમાણે શક્તિસિંહે કહ્યા પછી આ વાયવ્યદિશામાં ક્યા ગિરિ શોભે છે?' એમ ભરતે પુછયું એટલે શક્તિસિંહ બે “એક કુમતિવાળ બરટ નામને વિદ્યાધર રાક્ષસી વિદ્યા સાધી તે પર્વત પર રહેલો છે. તે દૂર રાક્ષસથી અધિષિત થયેલે આ ગિરિ તેના નામથી જ વિખ્યાત થયે છે. ભયંકર રાક્ષસોથી પરવારેલ અને આકાશગામિની વિદ્યાવડે ગગનમાં ફરતો એ દુર્દીત રૌદ્ર રાક્ષસ અદ્યાપિ મારી આજ્ઞાને પણ માનતા નથી. તે દુષ્ટ આદેશને ઉદ્વેગકારી થઈ પડ્યો છે.” શક્તિસિંહનાં આવાં વચન સાંભળી ભરતે ક્રોધાતુર થઈ તરતજ તેને જીતવાને માટે વિમાનગામી સુષેણને આજ્ઞા કરી. એટલે સુષેણ સેનાપતિ ચક્રવર્તીના શાસનને માથે ધરી પોતાના વિમાનવડે રવિના વિમાન જેવા જણાતા બરટની પાસે ચાલે. તેને આવતો જાણે બરટાસુર ઘણું રાક્ષસો સહિત યુદ્ધ કરવાને સજજ થયે ક્ષણવાર અસુરની સાથે યુદ્ધ કરી તેના પતિએ તે બરટને પકડીને પોતાના વિમાનમાં નાખે એટલે બીજા સર્વ અસુરો નાશી ગયા. સુષેણ વિજયી થઈને સત્વર રૈવતાચલે આબે અને વેગથી તે રાક્ષસને ચક્રવર્તીના ચરણ આગળ નમાવ્યું. દિન, પ્લાનમુખવાળે અને તીવ્ર બંધને લીધે જેના શરીરમાંથી ચરબી નીકળે છે એવા તે રાક્ષસને જોઈ શક્તિસિંહ દયા લાવી બોલ્યા “હે અસુર! તે જે જીવવધરૂપ વૃક્ષોને અંકુર વાવેલ છે તે પાપરૂપ વૃક્ષને માત્ર પુષ્પ ઉગવાને જ હજુ સમારંભ થયે છે, બાકી તેનું ફળ તો તને નરકમાં મળશે. હે દુર્મતિ! અદ્યાપિ જીવહિંસા છડીદે અને મારી આજ્ઞા માન તો તેને અભયદાન આપીને છોડાવું, તેમાં તું કાંઈ પણ સંશય રાખીશ નહીં.” આવાં તેનાં વચન સાંભળી “હે સ્વામી! આજથી તમારા શાસનને હું મારા મતકનું અલંકાર કરીશ.' એમ તે રાક્ષસ બોલ્યો એટલે શક્તિસિહે તેને ચક્રવર્તી પાસેથી છોડાવ્યો. પછી હર્ષને વર્ણવતા તે બરટ રાક્ષસે પિતાના ગિરિઉપર આદિનાથ અને અરિષ્ટ નેમિના મેરૂ જેવા ઊંચા બે પ્રાસાદો કરાવ્યા, અને તેના તટ ઉપર તેવાજ પ્રભાવવડે શત્રુંજ્યા નદી સાથે સ્પર્ધા કરે ૧ એ પર્વત “બ” નામથી ઓળખાય છે. ૨ એટલે તમારી આજ્ઞા અનુસરીશ. For Private and Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ પ . ] બ્રશ્ચંદ્રનું રૈવતાચલપર આગમન અને ચક્રીપ્રશંસા. ૨૧૧ તેવી એક પૂર્વદિશામાં વહેતી નદી કરી. ત્યારથી જે સ્વામી આદિનાથ અને નેમિનાથને નમરકાર કરે તેઓના ઈચ્છિત મનોરથ એ શુભહૃદયવાળા બરટાસુર પૂરવા લાગે, તેથી તે તીર્થ કામદ એવા નામથી પ્રસિદ્ધ થયું. જે કામી હોય છે તેને એ તીર્થ ઇચ્છિત આપે છે અને જે નિષ્કામ મનુષ્ય હોય છે તેને એ તીર્થ અત્યુત્તમ મોક્ષલક્ષ્મી આપે છે. ચક્રવર્તી તે પર્વત ઉપર તે રાક્ષસને સ્થાપન કરી પિતે શ્રીનેમિનાથ ભગવંતની પૂજા કરવાને પોતે કરાવેલા પ્રાસાદમાં આવ્યા. તે સમયે પાંચમા દેવલોકના સ્વામી બ્રહ્મદ્રકટિગમે દેવતાઓની સાથે ભારતે કરાવેલા શ્રીનેમિનાથના ચયમાં આવ્યા. નેમિનાથની પૂજા કરવામાં તત્પર અને અતિ ઉજજવળ ભક્તિમાન ભારતને સરલ મનવાળા બ્રસેં નેહયુક્ત વાણથી આ પ્રમાણે કહ્યું, “શ્રીયુગાદિ પ્રભુના પુત્ર, ભરતક્ષેત્રનું આભૂષણ અને ચરમદેહી એવા હે ભરત! તમે શાશ્વત જય પામો. જેમાં પ્રથમ તીર્થનાયક શ્રી ઋષભરવાની છે, તેમાં પ્રથમ તીર્થિપ્રકાશક સંઘપતિ તમે થયા છે. તમારા યશનો ક્ષીરસાગર સર્વ ભુવનના વિસ્તારને પૂરી પિતાના તરંગવડે અમને પણ તેનું વર્ણન કરવા ત્વરા કરાવે છે. અનુકૂળ પવન જેમ વિશ્વોપકારી મેઘને પ્રગટ કરે તેમ આ વિથોપકારી શત્રુંજ્યગિરિ તમે પ્રગટ કર્યો છે. આ ઉજજયંત (ગિરનાર) ગિરિઉપર તમે શ્રીનેમિનાથરથામીનું નવીન મંદિર કરાવ્યું છે તેથી તમે મારે વિશેષ માન્ય છે, તેનું કારણ કહું છું તે સાંભળે. પૂર્વ ગઈ ઉત્સર્પિણમાં થયેલા સાગર નામે અહંતના મુખકમળથી મારી અગાઉ થઈ ગયેલા એક બ્રહ્મદ્ર આ પ્રમાણે સાંભળ્યું હતું કે, “આવતી અવસર્પિણમાં બાવીશમા ભાવી તીર્થકર શ્રીનેમિનાથના ગણધર પદને પામીને તમે મેક્ષે જશે.” તે સાંભળી હર્ષ પામેલા તેમણે પિતાના કલ્પમાં નેમિનાથની મૂર્તિ કરાવી હતી, તે મૂર્તિનું ત્યારથી અમે પૂજન કરીએ છીએ. ભાવીનેમિનાથ પ્રભુના ત્રણ કલ્યાણક અહીં થવાના છે, એમ જાણી પૂર્વાપરના અનુકમથી અમે સદા અહીં આ વીએ છીએ. અમે સર્વ આહત છીએ, અને વિશેષે શ્રીનેમિનાથના સેવક છીએ. આજે અહંતના પુત્ર અને ચક્રવ એવા તમને જોવાથી અમારે મંગલિક થયું છે.” આ પ્રમાણે ચક્રવર્તીને કહી નેમિનાથ પ્રભુને ભક્તિથી નમી અને સંઘની આરાધના કરી બ્રહ્મદ્ર પોતાના કલ્પમાં ગયા. પછી તીર્થભક્તિની અત્યંત વાસનાવાળા સૌધર્મપતિ પણ પ્રીતિથી ભરતની રજા લઈ તેના ગુણ અને તીર્થને સંભારતા સ્વરથાને ગયા. ભરતરાજા તીર્થને ઉદ્ધાર, જિનેશ્વરની પૂજા અને ઇદ્રોત્સાદિક કરીને ૧ જે જે બ્રહ્મક થાય છે તે અહીં આવે છે. ૨ શ્રાવકો For Private and Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લો. હર્ષથી દાન આપવામાં ઉત્સુક થયા. તે સમયે યાચકાને ભરતે એવાં દાન આપ્યાં કે નવનિધિ વિના બીજું કાઈ તે પ્રમાણે પૂરવાને સમર્થ થાય નહીં. પછી એક માસને અંતે ચક્રવર્તી દેવનાના પરિવારે યુક્ત, આનંદ પામતા, ત્યાં મનને મૂકી રવર્ણગિરિના શિખર પરથી નીચે ઉતર્યાં. તે વખતે શક્તિસિંહે ચક્રીની આગળ આવી પ્રણામ કરી અંજલિ જોડીને વિનયપૂર્વક આપ્રમાણે વિજ્ઞપ્તિ કરી, હૈ રવામી! આ સેવકની વિજ્ઞપ્તિ ધ્યાનમાં લઈને આ મારા ગિરિદુર્ગપુરને' પવિત્ર કરા.’ શક્તિસિંહના આવા આગ્રહથી વિવિધ લેાકાએ ભરપૂર અને સમૃદ્ધિવડે સ્વગેપુરી જેવા તે નગરમાં ભરત રાજાએ પ્રવેશ કર્યો. તે પુરના જિનપ્રાસાદમાં ભરતે વૃષભપ્રભુની પૂજા કરી અને પેાતાના ભત્રિજાની ભક્તિ જોઇને ત્યાં અઠ્ઠાઈઉત્સવ કર્યો. પછી ખાદ્ય અને અંતરંગ શત્રુસમૂહને એક સાથે જીતવામાં ઉદ્યોગી થયેલા ભરતે ચતુરંગસેના અને સંધસહિત ત્યાંથી પ્રયાણ કર્યું. તે વખતે હાથીની ગર્જના, અશ્વોના હેષારવ, રચના ચીત્કાર અને સુભટાના સિંહનાદથી સર્વત્ર શબ્દા દ્વૈત થઈ ગયું. (( જ્યારે ચક્રવતી અપાર સૈન્યને લઇને ચાલ્યા, ત્યારે તેના ભારથી ક્ષેાભ પામેલી પૃથ્વીને પર્વતા ધારણા આપવા લાગ્યા. માર્ગે ચાલતાં ચાલતાં પણ ચક્રી ત્રીવાને વાંકી વાળીને રૈવતાચલગિરિને જોવા લાગ્યા અને મસ્તક ધૂણાવીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. અહા! આ પર્વત મેરૂ, રાષ્ટ્ર અને વૈતાઢય ગિરિના સારથીજ નિમેલા હાય એમ લાગે છે, નહિ તે સુવર્ણમય, રલમય, અને રૂપ્યમય ક્યાંથી હાય ! આ ગિરિપર રહેલા કલ્પવૃક્ષો ચાચૂંકાના વાંછિત મનારથ પૂરે છે, તે આ ગિરિનાજ મહિમા છે. આ દેશનું સુરાષ્ટ્ર એવું જે નામ છે તે ચુક્તજ છે. કારણકે શત્રુંજય અને ઉજ્જયંત વિગેરે ઉત્કૃષ્ટ તીર્થો અહીંજ રહેલાં છે. બીજે ઠેકાણે તેા એકવસ્તુ તીર્થ હાય પણ અહીં રહેલાં ગિરિઓ, નદીઓ, વૃક્ષા, કુંડા અને ભૂમિએ સર્વે તીર્થપણાને ઇચ્છે છે; અર્થાત્ સર્વ તીર્થમય છે. સર્વ દેશમાં ઉત્તમ દેશ અને સર્વ તીર્થોમાં ઉત્તમ તીર્થ એવે સુરાષ્ટ્ર દેશ માતાની જેમ શરણ આપનાર છે. Ëડમેદિનીના મધ્યમાં સર્વ - તુવડે શાલિત સુરાષ્ટ્ર જેવા બીજો સર્વ તીર્થમય કાઈ દેશ નથી. આ દેશમાં કાઈ પુણ્યરહિત પ્રાણી પૂર્વકૃત કર્મથી નિર્ધન થાય, તે તે દુઃખી પ્રાણીના ત્રણે ભવ નિષ્કુલ છે એમ હું માનું છું. જે સૌરાષ્ટ્રવાસી થઇને ખીજા દેશની પૃહા કરે છે, તેઓ કલ્પવૃક્ષ છેડીને ધતૂરા લેવાના આગ્રહ કરે છે. આ દેશમાં રહ્યા છતાં ૧ જુનાગઢ. ૨ ડોક. ૩ છ ખંડ પૃથ્વી.૪ ગયો ભવ, ચાલુ ભવ અને આવતો ભવ. For Private and Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૫ મો.] ભરતચક્રી અબુદાચળ વિગેરે તીથની યાત્રાએ. ૨૧૩ પણ હત્યાદિ દોષથી જેઓ મુક્ત થયા નથી તેઓ બીજા તીર્થમાં તપ કરવાથી કેમ શુદ્ધ થઈ શકશે! જે દેશમાં દુર્ભિક્ષને ભય નથી, પાપને સંચય થતો નથી અને ફૂટબુદ્ધિ કે દ્રોહ જોવામાં આવતા નથી, અને જ્યાં સર્વલક સરળ છે એવો આ દેશ છે. આ પ્રમાણે કહેતા ભરત શ્રી શત્રુંજયગિરિને પ્રદક્ષિણા કરીને કેટલેક દિવસે આનંદપુરમાં આવ્યા. ત્યાં શક્તિસિંહને પાસે બેસારી ભરતે અતિ નમ્રતાવાળા શક્તિસિંહના પૃષ્ટ ઉપર હર્ષથી હાથ મૂક્યું. પછી કહ્યું, “હે વત્સ ! મારી આજ્ઞાથી તારે સદા અહીં રહેવું, અને અહીંના સામ્રાજ્યને ભેગવતાં આ બન્ને તીર્થની રક્ષા કરવી. પવિત્રપણાથી તીર્થરૂપ એવા આ સૌરાષ્ટ્ર દેશને તું રાજા છો તેથી તે ધન્યથી પણ ધન્ય અને બીજા સર્વ રાજાઓએ પૂજવા ગ્ય છો. આ શત્રુંજ્યની જે સેવા કરવી, તે પૂજાપિતાની સેવા કરવા બરાબર છે. અને જે સ્થાન પિતાશ્રીએ અધિષિત છે તે પિતાના જેવું જ છે. ' આ પ્રમાણે કહી ભરતે આ બે તીર્થને “શાશ્વતા છે એવું અભિજ્ઞાન જણાવવાને તેને બે છત્રો આપ્યાં, અને હારાદિક અલંકારો, હાથી, ઘોડા, રથ, રસ અને દ્રવ્યથી સન્માન કરી શક્તિસિંહને વિદાય કર્યો. શક્તિસિંહ પુણ્યાનુબંધી પુણ્યને પ્રકાશ કરતે અને જિનની આરાધના કરતો સૌરાષ્ટ્રના લોકોનું પાલન કરવા લાગ્યો. - ત્યાંથી ભરતચકી અબેદાચળ ગયા. ત્યાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના અહંત પ્રભુના પ્રાસાદો ગુરૂની આજ્ઞાથી કરાવ્યા. સર્વ ઠેકાણે પોતતના દેશથી સર્વ ભ્રાતૃવ્યમાં આવતા હતા તેમને જોઈને હર્ષ પામતા ચક્રવર્તી ભરત તેઓને ઘણું દાનથી પ્રસન્ન કરતા હતા. ત્યાંથી આગળ અવિચ્છિન્ન પ્રયાવડે માર્ગમાં ચાલતા, સર્વ તીર્થને નમતા, સ્થાને સ્થાને મહોત્સવ કરતા, દિન જનોને ઉદ્ધાર કરતા, મુનિજનની પૂજા કરતા અને સર્વની આશિષુ લેતા અનુક્રમે મગધ દેશમાં આવ્યા. તે દેશમાં પણ પિતાના બંધુ મગધને કુમાર માગધનામે બ્રાતૃવ્ય રાજય કરતા હતા; તે સર્વ સમૃદ્ધિવડે ઉત્સવથી ચક્રવર્તીની સન્મુખ આવે. સૂર્ય જેમ પોતાના રથમંદિરમાં અરૂણને બેસારે તેમ ભારતે તે નમ્ર પુત્રને પોતાની આગળ બેસાર્યો, અને પછી મંગલિક શબ્દો જેમાં થઈ રહ્યા છે, અને વિજાઓ ફરકી રહેલી છે એવા રાજગૃહ નગરમાં ભારતે પ્રવેશ કર્યો. તેને ભેજનાટિક સત્કાર ગ્રહણ કરી ત્યાંથી ચક્રવર્તી તીર્થયાત્રાને માટે વૈભારગિરિ આવ્યા. ત્યાં પણ શત્રુંજયની જેવું ભાવી તીર્થકર શ્રી મહાવીર સ્વામીનું એક ઉત્તમ મંદિર વહેંકિપાસે કરાવ્યું. એવી રીતે શત્રુજ્ય, રૈવતાચળ, સમેતશિખર, અને વૈભાર ૧ દુકાળ. ૨ અધિકારી. ૩ નિશાની. ૪ આબુ. ૫ ભાઈને પુત્રો. તાદિક સરકાર શ્રી નું ભાવી તીર્થકતાગળ, સમેત For Private and Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૪. શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લો. ગિરિ ઉપર શ્રીઅર્હતના પ્રાસાદો થયા. ચક્રવર્તીએ એવી રીતે ત્યાં પાપને હરનારું તીર્થે સ્થાપીને પૂર્વની પેઠે પૂજન, ઉત્સવ અને દાનાદિક અતિ હર્ષથી કર્યો. વૈભારગિરિપર જનારા પ્રાણીઓને નિત્ય ચક્રવર્તીપણાની અને ઇંદ્રની લક્ષ્મીઓ કિંકરી થઇને ગૃહના આંગણામાં રમે છે અને મુક્તિસુખ પણ તેનાથી દૂર રહેતું નથી. એ વૈભારગિરિનું તીર્થણ વિગેરે અનર્થને હરનારું, ભવવારિધિથી તારનારું અને બહુ તીર્થની યાત્રાના ફળને આપનારું છે. એવી રીતે સંઘપતિને યેગ્ય એવું સર્વ કાર્ય કરી ચક્રવત્તએ માગધપતિને વિદાય કર્યો. અને પોતે સુર, અસુર અને સંઘની સાથે પ્રયાણ કરતા કેટલેક દિવસે સમેતશિખરે આવ્યા. ત્યાં પણ ભરતની આજ્ઞાથી વિશ તીર્થકરોના પ્રાસાદની શ્રેણિ વધ્વંકિએ ક્ષણવારમાં કરી. અને પૂર્વની પેઠે જિનેશ્વરે અને ગણધર મુનિઓની પૂજા કરીને ભારતે વાચકોને ઈચછાથી અધિક દાન આપ્યાં. આ સમેતશિખરનું તીર્થ સર્વ પાપને ભેદનારૂં છે; અને એકવાર પૂજવાથી પણ પરાત્પરપદને આપે છે. તે તીર્થમાં આઠ દિવસ રહી પછી પોતાની નગરીનું સ્મરણ થતાં પવિત્ર દિવસે સૈન્યસહિત પિતાની નગરી તરફ ચાલ્યા. અનુક્રમે કેટલેક દિવસે ભરતચક્રી અયોધ્યાની પાસેના નંદનવન જેવા ઉઘાનમાં આવી પહોંચ્યા. શ્રીભરતેશ્વરને આવેલા સાંભળી સૂર્યયશા હર્ષથી મહાગીને પણ ઉલ્લંઘન કરે તેવી રીતે દેડીને સામે આવ્યું અને ચક્રવર્તીનું દર્શન થતાં તેમના ચરણતોલે આળોટી પડ્યો. તેને બેઠે કરી ચક્રીએ આનંદવડે આલિંગન કર્યું. સૂર્યપશાની સાથે આવેલા પુરજનોમાંથી કોઈને સ્મરણથી, કોઈને વાણીથી અને કોઈને દૃષ્ટિથી ભરતે અભિનંદન કર્યું. નગરની અંદર ચંદન અને કેશરને છંટકાવ થવા લાગ્યા અને તેના ચેકમાં વિચિત્ર પુષ્પોના રાશિ પડવા લાગ્યા. ઘેર ઘેર ફળવડે ઉજજવળ કદલીતંભ રોપાણું અને કલ્પદ્રુમના કોમળ પલનાં તારણે બંધાણ. જાણે નિધિઓ પિતાના સ્વામીને પ્રાપ્ત થઈ અધિક રૂપવંત થયા હોય તેમ મહેલનાં શિખર ઉપર સુવર્ણમય કળશે ચળવા લાગ્યા. પ્રત્યેક દિવાલ ઉપર રહેલા ચંદ્રમંડળ જેવા દર્પણેથી જાણે વિનીતાનગરી પિતાના સ્વામીને હજારે મુખે જેતી હોય તેમ જણાવા લાગી. મહારાજા ભરતના આવવાથી વિનીતાનગરી અદ્દભુત ઉલ્લોચ, માંચા, અને ફુવારાઓની શોભાથી જાણે સ્વર્ગપુરી હોય તેવી દેખાવા લાગી. પછી સૂર્ય જેમ પૂર્વાચલપર આરૂઢ થાય તેમ ચક્રવર્તી બહુ ઉત્સાહથી ચંદ્રકાંત ૧ ભવસમુદ્ર. ૨ મોક્ષપદ. ૩ ઢગલા. ૪ કેળના થાંભલા. For Private and Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૫ મી.] સાધર્મિક વાત્સલ્યનો મહિમા ૨ ના. ૨૧૫ રતની કાંતિના સમૂહથી દીપતા હરિતરપર આરૂઢ થયા. મરતક પર મૂર્તિમાનું પુણ્યને અંકુર ફુરતા હોય તેવું પૂર્ણ ચંદ્રમંડલ જેવું છત્ર રત શોભવા લાગ્યું. જાણે તેમના મુખચંદ્રની સેવાને માટે બે ચર પક્ષી મળ્યા હોય તેમ ગંગાનદીના તરંગ જેવા બે ઉજજવળ ચામર વીંઝાવા લાગ્યા. જ્ય જ્ય વનિ કરતા સુભટ અને ગ્રામ રાગરંગે પવિત્ર ગાયન કરતા ગાયકે આગળ ચાલ્યા. પછવાડે કુળસ્ત્રીઓ ધવલ મંગલ ગાડી ચાલી અને આગળ જાણે મૂર્તિમાન સુકૃત્ય હોય તેવા ગણધર ચાલ્યા. આ પ્રમાણે સર્વ શોભાવાળા દેવાલયની પછવાડે ચાલતા ચક્રવર્તી ભરતે સુર, અસુર અને સંઘની સાથે વિનીતાનગરીમાં પ્રવેશ કર્યો. પ્રથમ નગરની અંદર રહેલા મુખ્ય ચામાં જઈ પ્રભુને નમસ્કાર કરી, ગુરૂમહારાજાને વાંધીને પછી ચક્રી પિતાના વાસગૃહ તરફ આવ્યા. પછી જેમ આત્મા દેહમાં, ચંદ્ર આકાશમાં, જળ મેઘમાં, સ્વર્ગપતિ સ્વર્ગમાં, સૂર્ય દિવસમાં, કવિત્વ સારા અર્થમાં, દેવ ચૈત્યમાં, સુગંધ પુષમાં અને સદ્ગણ કુલવામાં પ્રવેશ કરે તેમ ભરતે ઉત્સવવાળા પ્રાસાદમાં પ્રવેશ કર્યો. તે વખતે મહેલના ઉત્સગમાં રહેલાં ચંદ્રરત્નનાં કિરણોમાં જેનો ઉજજવલ મુખચંદ્ર સુરી રહ્યો છે અને હારના આધારભૂત સુંદર મોતીરૂપ નક્ષત્રોવડે જે વિરાજિત છે એવા ભરત ચક્રવને દેવતાઓના સમૂહ જેમ ઇંદ્રને નમે તેમ યક્ષે રાજાઓ, બેચરો અને બીજા શ્રેણી વિગેરે પિતાની કુશળતાને માટે હર્ષથી નમસ્કાર કરવા લાગ્યા. इत्याचार्यश्रीधनेश्वरमूरिविरचिते महातीर्थशत्रुजयमाहात्म्ये श्रीभरतती र्थयात्रातीर्थोद्धारवर्णनो नाम पंचमः सर्गः । '' For Private and Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છ સર્ગ જે અનંત, અવ્યક્ત મૂર્તિવાળા, જગતના સર્વ ભૂત, ભવિષ્ય અને વર્તમામાન અર્થથી મુક્ત, સર્વજ્ઞ, સર્વદર્શી, સર્વ જનોએ નમેલા, સાધુસમૂ 7&હે સ્તુતિ કરેલા, ક્ષય નહિ પામનારા, સર્વ કર્મનો ક્ષય કરનારા અને I WI/A વચનમાર્ગથી દૂર છે, તે પુણ્યથી લભ્ય એવા શ્રીમાન્ આદિનાથ પ્રભુ તમારું સદા મંગલ કરો ! હે ઈંદ્ર! હવે તે ચક્રવર્તીનું નિર્વાણપર આરોહણ કરવા સંબંધી કર્ણને અમૃતતુલ્ય સુંદર ચરિત્ર સાંભળે. સમયશા વિગેરેને પૃથક પૃથક દેશની સોંપણી કરી વાત્સલ્યતાને ધારણ કરનારા ચક્રીએ સત્કારપૂર્વક વિદાય કર્યા અને ભેજનવગ્નાદિથી સર્વ સંધનું સન્માન કરી ભરત રાજાએ પૃથ્વીને ભાર પિતાની ભુજાપર ધારણ કર્યો. તે અરસામાં ભગવાન આદિનાથ પ્રભુ વિહાર કરતા કરતા અષ્ટાપદ ગિરિપર સમોસર્યા. એ ખબર ઉધાનપતિ પાસેથી સાંભળી ચક્રવર્તી વિદના કરવાની ઇચ્છાથી ત્યાં આવ્યા. શ્રી સર્વજ્ઞપ્રભુના મુખકમળથી દાનનું મોટું ફળ સાંભળી ચક્રવર્તીએ વિજ્ઞપ્તિ કરી કે, “આ મુનિઓ મારા દાનને ગ્રહણ કરે તેમ કરે' તે સાંભળી પ્રભુ બોલ્યા કે નિર્દોષ રાજપિંડ પણ મુનિઓને કલ્પત નથી, તેથી તે વિષે પ્રાર્થના કરશે નહીં. ભરતે કહ્યું, “સ્વામી ! આ જગતમાં મહાપાત્ર તો મુનિ છે, જયારે તેમને મારું દાન કર્ભે નહીં તે મારે શું કરવું?' તે વખતે ઈંદ્ર કહ્યું, હે રાજા! જે તમારે દાન આપવું હોય તો ગુણોત્તરવાનું સાધર્મિકો ને દાન આપ.” તેવું ઇંદ્રનું વચન પ્રભુએ નિષેધ કર્યું નહીં; તેથી તે કરવા ગ્ય જાણી ભરત અધ્યામાં આવી નિત્ય સાધમ શ્રાવકોને ભક્તિથી ભોજન કરાવવા લાગ્યા. આવું મહાભોજન થતું સાંભળી મુગ્ધપણાથી ઘણું લેકે ભોજન કરવા એકઠા થવા લાગ્યા. તેઓની મોટી સંખ્યા જોઈ રસઈઆઓએ રાજાને કહ્યું કે, ૧ અત્યંત ગુણવાન, ૨ શ્રાવકો, સ્વધર્મભાઈ. For Private and Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ - કો. ] આદિનાથ પ્રભુનું મોક્ષગમન, અને ભરતનો શોક. ૨૧૭ સ્વામી ! આ શ્રાવક છે કે શ્રાવક નથી એવે ભેદ અમારાથી થઈ શકતા નથી.' તે સાંભળી ચક્રવત્ત્તએ શ્રાવકાના કંઠમાં કાકણીરલથી રત્નત્રયની નિશાની તરીકે દક્ષિણાત્તર ત્રણ રેખાએ કરી. ‘તમે જીતાયા છે, અને ભય વñછે, માટે હણેા નહીં, હણા નહીં” એમ પ્રત્યેક પ્રાતઃકાલે ચક્રવર્તીને તે શ્રાવકાએ કહેવા માંડયું. તે સાંભળી તેને વિચાર કરી ચક્રવર્તોએ પ્રમાદ છેડી દીધા; અનેતે સમયથી ત્રણ રેખાથી અંકિત થયેલા તેઓ પૃથ્વીપર માહન ( બ્રાહ્મણ ) નામે પ્રખ્યાત થયા. પછી ભરતે અદ્વૈત, યતિ અને શ્રાવકધર્મના ગુણરાશિવાળા ચાર વેદે તે શ્રાવકાને ભણાવ્યા. ભગવંત આદિનાથથી જેમ ધર્મ પ્રવસ્ત્ય, તેમ એ ભરતરાજાથકી સાધર્મીવાત્સલ્યના ક્રમ જગમાં પ્રવર્તો છે. શ્રીઋષભદેવ ભગવાને પૃથ્વીપર વિહાર કરતાં ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. એક લાખ પંચાશી હજાર અને સાડા છસા મુનિ, ત્રણ લાખ સાધ્વી, ત્રણ લાખ અને પચાશ હજાર શુદ્ધ સમકિતધારી શ્રાવકા, અને પાંચ લાખ ચાપન હજાર શ્રાવિકાએ–આ પ્રમાણે પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પાતાના પ્રતિબાધ પમાડેલા પરિવાર થયા હતા. એ ત્રણ જગના પ્રભુ એક લક્ષ પૂર્વ સુધી વ્રત પાળ્યા પછી પેાતાનો મેક્ષકાળ સમીપ જાણી અષ્ટાપદ પર્વત ઉપર આવ્યા. ત્યાં શુદ્ધ પ્રદેશમાં દશ હજાર મુનિઓની સાથે પ્રભુએ અનશન વ્રત કર્યું. ઉદ્યાનપતિએ કંઠ રૂંધાવાથી અફ્રુટ શબ્દમાં આ ખબર ભરતરાજા પાસે જઈને કહ્યા. પ્રભુની તેવી સ્થિતિ સાંભળી ભરત ખેઢ પામ્યા અને સામાન્ય પરિવાર લઈ વિનયથી ઉતાવળા પગે ચાલતા ત્યાં આવ્યા. પછવાડે દેાડતા અનુચરાને છે।ડતા, અ૩ વર્ષાવતા, અને કાંટા વિગેરેથી પીડિત થતા ભરતચક્રી તેવીજ અવસ્થાવાળી સ્ત્રીઓ સાથે શેાક કરતા ગૃહની જેમ અષ્ટાપદ પર્વત ઉપર ચડયા. ત્યાં પર્યંકાસન વાળી, ઇંદ્રિયાના આશ્રવને રૂંધીને બેઠેલા પ્રભુને જોઇ અશ્રુજળે વ્યાપ્ત થઈ તેણે પ્રણામ કર્યા. તે વખતે આસન ચલિત થવાથી સર્વ ઇંદ્રોએ પણ શાક કરતાં ત્યાં આવી પ્રભુને પ્રણામ કર્યા. આ અવસર્પિણી કાળના સુખમદુઃખમ નામના ત્રીજા આરાનાં નેવાશી પખવાડીઆં અવશેષ રહેતાં માધમાસની કૃષ્ણુત્રયોદશીએ પૂર્વાંતકાળે, ચંદ્ર અભિજિત નક્ષત્રમાં આવતાં, પપૈકાસને રહેલા પ્રભુ, સ્થૂળ કાય, વાક્ અને ચિત્તના યોગને છેડી, સૂક્ષ્મ કાયયોગથી બાદરયાગને રૂંધી ૧ જ્ઞાન દર્શન, ચારિત્ર. ૨ તમે કામક્રોધાદિ શત્રુથી જીતાયા છેા, કર્મરાજાના મહા ભય વત્તી રહ્યો છે, માટે દયા પાળા ( યાનાં અંગીભૂત સર્વ કાર્યો છે તે કરા કરે.) For Private and Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાહ ર મુનિ જન ૨૧૮ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લો. સૂક્ષ્મક્રિય નામે શુકલધ્યાનના ત્રીજા પાયાને પ્રાપ્ત થયા. પછી સૂક્ષ્મ કાગને પણ છેડી દઈ ઉછિન્નક્રિય નામે ચોથે શુકલધ્યાન પામી પ્રભુ લેકારપદને પ્રાપ્ત થયા. બાહુબલિ વિગેરે મુનિઓ પણ વિધિપૂર્વક શુકલધ્યાનને આશ્રય કરી તેજ ક્ષણે અવ્યયપદને પ્રાપ્ત થયા. પ્રભુના નિવાણ કલ્યાણકથી ક્ષણવાર નારકીઓને પણ સુખ થયું અને ત્રણ જગતમાં ઉદ્યોત થઈ રહ્યો. પંચત્વ પામીને પાંચમી ગતિને પ્રાપ્ત થયેલા પ્રભુને જોઈ ભરતરાજા અપાર દુઃખના ભારથી મૂછ પામી પૃથ્વી પર પડી ગયા. થોડી વારે સાવધાન થઈ તેણે આક્રંદ કરવા માંડ્યું કે, “ત્રણ જગતના ત્રાતા પ્રભુ, બાહુબલિ વિગેરે અનુજ બંધુઓ, બ્રાહ્મી અને સુંદરી બહેન, પુંડરીક વિગેરે પુત્રો, અને શ્રેયાંસ વિગેરે પૌત્રો કર્મરૂપ શત્રુઓને હણી કાચને પ્રાપ્ત થઈ ગયા, તથાપિ હું જીવિતમાં પ્રીતિવાળો ભરત અદ્યાપિ જીવું છું.' આ પ્રમાણે આ કંદ કરતા ભરતને જેઈ ઇંદ્ર શેકથી રૂદન કરવા માંડયું, તેથી સર્વ ઠેકાણે રૂદન કરવાનો પ્રચાર શરૂ થયે. ઇંદ્રની પછવાડે દેવતાઓએ પણ રૂદન કરવા માંડયું, તે જઈ ભરતરાજા રૂદનક્રિયામાં જાણિતા થયા. ત્યાંથી માંડીને શેકગ્રંથિને ભેદનાર તથા હૃદય અને નેત્રને શોધનાર પૂર્વ નહીં દીઠેલો રૂદનનો વ્યવહાર જગતમાં પ્રવર્યો. ભરતના મોટા રૂદનથી ભૂમિ અને આકાશને ભાગ પણ શકાકુળ થઈ ગ અને પર્વતના પથ્થરમાંથી ઝરતા નિર્ઝરની જેમ અથુ ઝરવા લાગ્યાં. અતિ શેકવડે આક્રાંત થયેલા હોવાથી જાણે મરવાને ઇચ્છતા હોય તેવા ભરતને જોઈ તેમને બંધ કરવા માટે ઇંદ્ર પવિત્ર વાણથી આ પ્રમાણે બેલ્યા. ત્રણ જગતના સ્વામીના પુત્ર હે ચક્રવર્તી ! સહજ ધીરતા છોડી અજ્ઞજનની પેઠે શેકથી આમ કેમ અતિ રૂદન કરો છો ? જે સ્વામી જગતના આધાર, જગતની સ્થિતિના બાંધનાર, અને અહર્નિશ જગતને નમવા ગ્ય તે પ્રભુ કેમ શોચનીય હોય ? અનન્ય કાર્ય સાધનારા, અને કર્મોનાં બંધનો ત્યાગ કરનારા મુમુક્ષુજનોને તે આ પ્રભુનિર્વાણ તે અક્ષણ મહત્સવરૂપ છે. તે બુદ્ધિરૂપી ધનવાળા આર્ય ! હર્ષ ને શેક બંને સ્વાર્થને ઘાત કરનારા અને પાપને બંધાવનારા છે, માટે તમે તેને છેડી દો અને પુનઃ ધૈર્ય ધારણ કરે.” આ પ્રમાણે ચક્રપાણિ ભરતને આશ્વાસન આપી ઈંદ્ર પ્રભુના અંગને સરકાર કરવા માટે ગશીર્ષ ચંદનનાં કાષ્ટ દેવતાઓની પાસે મંગાવ્યાં. પછી દેવતાઓએ પ્રભુને માટે પૂર્વદિશામાં ગોળ, બીજા ઈક્વાકુવંશીઓને માટે દક્ષિણ દિશામાં ત્રિબુણી અને બાકીના સર્વ ૧ ઝરણાં. ૨ જેના હાથમાં ચક છે તેવા એટલે ચકવાં. For Private and Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સગ ૬ ઠ્ઠો. ] અષ્ટાપદ ગિરિપર સિંહનિષદ્યા પ્રાસાદની રચના. ૨૧૯ મુનિએ માટે ચતુરસ' ચિતા રચી. પ્રભુના શરીરને ઈંદ્રે ક્ષીરસમુદ્રના જળથી સ્રાન કરાવી અને વસ્રાભરણથી શાભાવી શિબિકામાં પધરાવ્યું. બીજા દેવતાઓએ ઇક્ષ્વાકુવંશના બીજા મુનિવરાનાં શરીરને ભક્તિથી બીજી શિબિકામાં અને શેષ સર્વ મુનિનાં ત્રીજી શિબિકામાં મૂક્યાં. પછી તે શિખિકાઓને ચિતા પાસે લાવીને વાજીંત્રો વાગતાં, પુષ્પવૃષ્ટિ થતાં, ઊંચે સ્વરે ગાયન ચાલતાં અને નૃત્ય થતાં તે શરીરાને પ્રથમ નિમેલી ચિતામાં પધરાવવામાં આવ્યાં; એટલે અગ્નિકુમાર અને વાયુકુમાર દેવાએ તત્કાળ તે શરીરાને પ્રજવલિત કર્યાં. પછી મેધકુમારાએ બાકીનાં અસ્થિઓને જળધારાથી હાર્યાં; એટલે સર્વ દેવતાઓએ પ્રભુનાં અને બીજા મુનિએનાં દાંત અને અસ્થિ પેાતાતાનાં વિમાનામાં પૂજા કરવા માટે ગ્રહણ કર્યાં, અને ઇંદ્રે પ્રભુની દાઢાએ ગ્રહણ કરી. કેટલાક શ્રાવકાએ માગણી કરવાથી દેવતાઓએ ત્રણ કુંડના અગ્નિ તેને આપ્યા, ત્યાંથી માંડી તે અગ્નિહોત્રી બ્રાહ્મણા થયા. કેટલાકે તે ચિતાની ભરમને ભક્તિથી વાંઢી અને શરીરે લગાવી તેથી અદ્યાપિ તેમના વંશજો ભમભૂષિત શરીરવાળા તાપસેા કહેવાય છે. પછી તે ચિતાસ્થાનમાં ત્રણ મોટા સ્તૂપ કરી સર્વે ઇંદ્રોએ નદીયર દ્વીપે જઈ હર્ષથી અધાન્તિક ઉત્સવ કર્યો. ત્યાંથી પાતપેાતાને સ્થાનકે આવી, સર્વ દેવતા હ્રદયમાં પ્રભુનું સ્મરણ કરતા વિશ્વની શાંતિને માટે ભગવંતના અસ્થિનું પૂજન કરવા લાગ્યા. અહીં ચિતાની નજિકની ભૂમિપર ભરતરાજાએ વુકિ રણની પાસે એક સુંદર પ્રાસાદ કરાવ્યો. ત્રણ કાશ ઊંચા અને એક યોજન લાંબા ૫હાળા તે પ્રાસાદને તેારણથી મનેાહર ચાર દ્વાર રચાવ્યાં. તે ચારે દ્વારની પાસે સ્વર્ગમંડપ જેવા મેડા કર્યો. તેની અંદર પીઠિકા, દેવશ્ચંદ્ર અને વેદિકા બનાવ્યાં. તેમાં સુંદર પીઠિકાપર કમલાસનપર રહેલી અને આઠ પ્રાતિહાર્યસહિત રલમય ચાર શાશ્વત અદ્વૈતની પ્રતિમા સ્થાપી. દેવસ્જીદ ઉપર પાતપાતાના માન, અંક અને વર્ણસહિત ચાવીશ પ્રભુની મણિરતમય મૂર્ત્તિ બેસારી. - ત્યેક મૂર્તિની ઉપર ત્રણ ત્રણ ત્રો, બે બાજુ બે ચામરા, આરાધક યક્ષા, કિન્નરા અને ધ્વજાએ ચેાગ્ય રીતે ગાઠવવામાં આવ્યાં. તેમની પાસે ચક્રવત્તાંએ પેાતાના પૂર્વજો, બંધુએ અને બે બહેનોની મૂર્ત્તિઓ તથા પેાતાની નમ્રમૂાñ સ્થાપિત કરી. ચૈત્યની ચારે બાજુએ ચૈત્યવ્રુક્ષા, કલ્પવૃક્ષો, સરાવરા, દ્વીધેિકાએ, વાવડીએ અને ઊંચા ઉપાશ્રયા કરાવ્યા. ચૈત્યની બહાર મણિરતથી પ્રભુને એક ઊંચા સ્તૂપ ર ૩ ૧ ચાખંડી. ૨ દેરી અથવા યાદગીરીના સ્તંભ. ૩ ચિન્હ લંછન. ) ૪ પૂર્વમાં બે, દક્ષિણમાં ચાર, પશ્ચિમમાં આઠ અને ઉત્તરમાં દશ એ અનુક્રમે ૨૪ કિંમ પધરાવ્યાં. For Private and Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૦ શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૧ લો. ચાવ્યો અને તેની આગળ બીજા બંધુઓના સ્તૂપ પણ મણિમય કરાવ્યા. તેની ચારે બાજુ ઘણું મનુષ્યના સમૂહથી પણ દુર્ભેદ્ય એવા લેહપુરૂષ રાખવામાં આવ્યા. ભારતની આજ્ઞાથી અધિષ્ઠાયક દેવતાઓ પણ ત્યાં આવીને રહ્યા. આ પ્રમાણે રાજાએ તે સિંહનિષઘા નામને પ્રાસાદ વિધિપૂર્વક કરાવી તેમાં મુનિવૃંદની પાસે ઉત્સવસહિત પ્રતિષ્ઠા કરાવી. પછી ભરત ચક્રી પવિત્ર થઈ શ્વેતવસ્ત્ર પહેરી પ્રાસાદમાં પેઠા. પ્રથમ નૈષધકી કહી ચયને ત્રણ પ્રદક્ષિણા કરી. પછી ભરતે પવિત્ર જળથી પ્રતિમાને સ્નાન કરાવી જાણે સૂર્યને ઉત્તેજિત કરતા હોય તેમ મૃદુવસ્ત્રથી તેનું માર્જન કર્યું. જાણે સુગંધી ચંદ્રિકા હોય તેવા ચંદનવડે, યશવડે પૃથ્વીની જેમ, ચક્રવર્તીએ પ્રભુના શરીર પર વિલેપન કર્યું. તેની ઉપર સુગંધી વિચિત્ર પુષ્પોથી અર્ચન કર્યું. અને કરતુરીની વેલને રચતે હોય તેવો ઉત્તમ ધૂપ કર્યો. પછી જરા પાછી ખસી મણિમય પીઠઉપર શુદ્ધ તંદુલથી અષ્ટમંગળી આલેખી, અને તેની પાસે ઉત્તમ ફળની પંક્તિ મૂકી. પછી દીપકની કાંતિવડે જાણે સર્વ બાજુથી અંધકારને હરતા હોય તેમ ભરતે મંગલદીપસહિત આરતી ઉતારી. પછી ભક્તિના ભારથી જેનાં રોમાંચ ઉલ્લસિત થયાં છે એવા ભરતચક્રી હર્ષાશ્રુરૂપ મુક્તાથી અને વાણીરૂપ સૂત્રથી હાર ગુંથતા હોય તેમ બોલ્યા— - “હે ત્રણ જગતના આધારરૂપ સ્વામી ! આ ધર્મના ઉદ્ધારની ભૂમિને “ત્યાગ કરી ભૂમિ અને સ્વર્ગની સીમાએ રહેલા કાગ દુર્ગમાં તમે ગયા છે, જે કે તમે આ રિલેકીનો ત્યાગ કરી સત્વર ચાલ્યા ગયા છે, તથાપિ તે ત્રિકી ચિત્તમાં બળાત્કારે તમારું ધ્યાન ફુટ રીતે કર્યા કરે છે. જો કે મારા જેવા પુરૂષ “તમારા ધ્યાનરૂપી દેરીને પકડી દૂર રહ્યા છે, તે પણ તમારી પાસે જ છે, તથાપિ તમે પ્રથમ કેમ ગયા ? અમને અહીં શરણુરહિત મૂકીને તમે સહસા ચાલ્યા ગયા છો. પણ જયાં સુધી અમારા ચિત્તમાંથી ગયા નથી ત્યાં સુધી અમે તમારી પાં“સેજ છીએ.” આ પ્રમાણે આદિનાથ ભગવંતની રતુતિ કરી નમન કરીને ભારતે ભક્તિથી બીજા પ્રભુની પણ નવીન યુક્તિએ સ્તુતિ કરી. આ રસમય પ્રાસાદની ક્રૂર પ્રાણી અને મનુષ્યથી આશાતના ન થવી જોઈએ એવું ધારી ભરતે પર્વતના શિખરોને છેદી નાખ્યા અને એક એક જનને આંતરે ચક્રવર્તીએ દંડરતથી આઠ પદ (પગથીયાં) કર્યા, તેથી તે ગિરિ અષ્ટાપદ એ નામે વિખ્યાત થે. આ પ્રમાણે કાર્ય કરી દુઃખી ભરત મનને ત્યાં મૂકી ૧ નિસિહ (નિષેધ, પાપકર્મનો). ૨ સ્વર્ગ મૃત્યુ અને પાતાળ લોક. For Private and Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ કાઢો.] પ્રભુ વિરહથી થયેલો ભરતને શોક અને તેનું સાત્ત્વન. ૨૨૧ માત્ર દેહ લઈનેજ પર્વત ઉપરથી નીચે ઉતર્યા. રજોગુણરહિત ભરતરાજા શોકસહિત લેકેએ મૂકેલા અશ્રુથી પૃથ્વીને રજરહિત કરતા અનુક્રમે વિનીતા નગરીમાં આવ્યા, જે કે પિતે રાજધાનીમાં આવ્યા પણ તેમની મતિ મધુર ગીતમાં, ઉદાત્ત કવિતાના રસમાં, મનહર કાંતામાં, કે ગૃહવાપીની ક્રીડામાં રમી નહીં. - દનવનમાં નંદનમાં, ચંદનમાં, મનહર હારમાં, આહારમાં અને જળમાં તેને જરા પણ આનંદ પડ્યો નહીં. બેસતાં, સુતાં, ચાલતાં, અને સર્વ કાર્ય કરતાં ચિત્તની અંદર પ્રભુનું જ ધ્યાન ધરતા એવા પોતાના સ્વામી ભરતને જોઈ મંત્રીઓ કહેવા લાગ્યા. “હે રાજા ! જેમને દેવતાઓએ મેરૂપર્વત ઉપર સ્નાન કરાવ્યું, જેએએ ઈક્વાકુવંશને પ્રગટ કર્યો, જેમણે રાજનીતિ બતાવી, જેમની ઉપર પ્રજા સંતુષ્ટ થઈ, જેમનાથી ધર્મ પ્રગટ થયે, જેમનું ચારિત્ર મહા ઉજજવળ પ્રવર્યું અને જેમનામાં જ્ઞાન રિથતિ કરી રહ્યું–તેવા પ્રભુને વિરહ શોચનીય કેમ ન હોય; તથાપિ તે પ્રભુ સ્તુતિ કરવા ગ્ય છે, માટે તેમનું ભક્તિથી અર્ચન કરે, તેનાથી સનાથ થાઓ અને તેમના ધ્યાનમાં ચિત્તને જેડી દો.” આ પ્રમાણે સાંભળી ચક્રવર્તીએ ધીમે ધીમે તીવ્ર શોક છોડી દીધે, અને રાજયવ્યાપારમાં પ્રવર્યો. પછી ધીમે ધીમે શોકને વેગ અરત કરી વિશ્વાસીજનની સાથે આનંદથી ઊંચા મેહેલના ઉસંગમાં રમવા લાગ્યા. ક્ષણવાર સભામંડપમાં અને ક્ષણવાર આળસ મરડતી બાળાઓમાં વિલાસની ઈચ્છાએ ધીમે ધીમે પ્રીતિ પામવા લાગ્યા. અનુક્રમે વનના હરતીની જેમ વનિતાઓથી વીંટાઇને સ્વેચ્છાએ વનમાં આવી જળવાળા સરોવરમાં રહી જળક્રીડા કરી સુખ પામવા લાગ્યા. કોઈ વાર ઉત્સવને દિવસે વિલાસી મહિલાઓથી મનને લાલિત કરી લક્ષ્મીના ગૃહરૂપ પોતાના દેહ પર આભૂપણ પહેરીને ફરવા લાગ્યા. કોઈ વાર હંસગતિવાળી બાળાઓના સમૂહસાથે હંસવાળી સરિતાઓમાં રંગથી અંગવડે તરતા તરતા પ્રકાશવા લાગ્યા. કોઈ વાર એ કામદેવ જેવા રાજા સર્વ અંગમાં પુષ્પનાં આભૂષણે ધરી દેવવન જેવા વનમાં ફરતા શોભવા લાગ્યા. કોઈવાર અશ્વક્રીડામાં અને કોઈવાર રણક્રીડામાં એ વિશ્વપતિ ભરત–રથાદિક વાહન પર બેસીને ચાલતા લોકોથી રથાદિ વાહનેમાં બેઠેલા જોવામાં આવતા. કોઈ વાર સંગીતમાં ગાયેલા, કોઈ વાર કાવ્યોમાં વર્ણવેલા અને કોઈ વાર નાટયમાં સાંભાળેલા તે ભરત સર્વ રસનો આશ્રય કરનારા હોય, તેમ શોભતા હતા. ચંદ્રના જેવી મનહર મુખકાંતિથી તે કાંતામાં વાસ કરનાર ૧ પૂજ્ય પિતાશ્રીની મણિભૂમિ ઉપર મન લાગી રહ્યું તેથી માત્ર શરીર લઈને ત્યાંથી ચાલ્યા એવી ક્ષિા છે. ૨ પુત્ર. ૩ અગાશી. ૪ નદીઓ. For Private and Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૨ શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૧ લે. કામદેવને સજીવન કરતા હતા. આ પ્રમાણે હૃદયમાં સુખનાં સાહિત્યને ધારણ કરી આનંદરસને આશ્રય કરનારા ભરતરાજાએ પુણ્યથી અરતકાળ સુધી પ્રજાનું પાલન કર્યું. એક વખતે મહારાજા ભરત હર્ષથી સ્નાન કરી સર્વ અંગે આભૂષણ ધરી દપણાગારમાં આવ્યા. શરાણથી ઉત્તેજિત કરેલા પોતાના શરીરજેવડા - લદર્પણમાં લીલાથી ધીમે ધીમે તેમણે પોતાના રૂપનું અવલોકન કર્યું. પ્રત્યેક અંગ જોતાં પોતાની એક આંગળી મુદ્રિકાહિત જોવામાં આવી. બરફથી દગ્ધ થયેલા વૃક્ષની શાખા જેવી તે આંગળી જેઈને ભરતરાજા ચિંતવવા લાગ્યા. “અહા ! આ મુદ્રારહિત આંગળી જતાં જણાય છે કે આ મરતક વિગેરે સર્વ અંગમાં પણ આભૂષણોથીજ (કૃત્રિમ) શોભા લાગે છે.” એવું વિચારી વૈરાગ્યથી શાંત હૃદયવાળા ભરતે મસ્તક ઉપરથી મુકુટ, કર્ણમાંથી કુંડળ, કંઠેથી કંઠાભરણ, ઉરનથી હાર, ભુજાઓથી બાહુભૂષણ, હરતમાંથી વિરવલય અને આંગળીઓમાંથી મુદ્રિકાએ ભારની જેમ ઉતારી નાંખી. પછી ફાલ્ગન માસમાં પ, ફળ અને પુષ્પવગરના વૃક્ષની જેમ, અલંકારવગરનું નિસ્તેજ પિતાનું શરીર જોઈ ભરત મનમાં વિચાર કરવા લાગ્યા. “અહા ! આ શરીરરૂપી ભીંત આભૂષણરૂપી વર્ણરચનાથી ચિત્રી હોય તો પણ તે અનિયતારૂપી જળવડે ભીંજાયેલી હોવાથી અંતરમાં અસારપણાને લીધે અવશ્ય પડી જાય છે. અહે! રોગરૂપી પવનથી ચલીત થયેલાં પાકેલાં પાંદડાં જેવાં અવશ્ય પડનારા આ શરીર ઉપર પ્રાણીઓને કે દુર્ય જય મોહ થાય છે! આ શરીરમાં સારરૂપ ત્વચાની ઉપર પ્રાણી અહર્નિશ ચંદનરસથી વિલેપન કર્યા કરે છે, તથાપિ તે પિતાનું મલિનપણું છોડતી નથી. દુષ્કર્મથી પ્રેરાયેલો પ્રાણ જે શરીરને માટે મહા મેટાં પાપ કરે છે, તે શરીર કમળપત્ર પર રહેલાં જળનાં બિંદુ જેવું ચપળ છે. દુર્ગધી શૃંગારરસવડે મલિન એવી આ સંસારરૂપ ખાળમાં લેકો જાણતાં છતાં કાદવમાં રહેનારા ડુક્કરની જેમ પડયા રહે છે. અહા! મેં પણ આ શરીરને માટે સાઠ હજાર વર્ષ સુધી પૃથ્વી પર ભમી ભમીને ધિક્કારવાલાયક કૃત્ય કર્યું. મહાવીર બાહુબલિને અને બીજા મારા બંધુઓને ધન્ય છે કે જેઓ આ અસાર સંસાર છોડી મુક્તિને પામ્યા છે. જે સંસારમાં પ્રા' રાય પણ ચળિત છે, યૌવન જતું રહે તેવું છે અને લક્ષ્મી ચપળ છે તો પછી તે સંસારમાં સ્થિર શું છે ? માતા, પિતા, સ્ત્રી, બંધુ, પુત્ર અને સંપત્તિઓમાંથી કોઈ પણ સંસા ૧ આરિલાભુવન. ૨ વીંટી રહિત. ૩ છાતી. ૪ દુઃખે તજી શકાય તેવો. ૫ વિસ્તીર્ણ. For Private and Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સગ ૬ ટ્ટો. ] ભરતચક્રીની ભાવના—આરિસાભુવનમાં કેવળજ્ઞાન, ૨૨૩ ૧ રપમાં પડતા પ્રાણીઓને રક્ષણ કરવાને સમર્થ નથી. હે જગત્રાતા પિતાજી ! જેમ બીજા પુત્રોનું તમે રક્ષણ કર્યું, તેમ મારૂં પણ રક્ષણ કરા, અથવા એવા આલંભા એમને શી બાબત આપવા ! કેમકે હું દુષ્ટ પુત્ર છું, તેથી તેમણે મને મરણ કર્યો નહીં હાય. આ દેહ, ગેહ, લક્ષ્મી કે અંતઃપુર કાઇ પણ મારૂં નથી, હું તે એકલેાજ છું અને હવેથી માત્ર સમતાના આનંદમય અમૃતજળમાં રનાન કરી રહલા છું.” આ પ્રમાણે ચિતવતાં, ઉપાધિરહિત, શાંત, ક્રિયા તથા મરણુરહિત, જ્ઞાનાનંદરૂપ પરમતત્ત્વને વિષે તે લય પામ્યા. રૌદ્ર ધ્યાનથી, અપકૃત્યથી, ૫રદ્રોહથી અને કુકર્મથી જે મહત પાપ બાંધ્યું હતું તેને શુભ ભાવનાવડે ટાળી નાંખ્યું. તે ચેાગી ભરતે દેહરૂપી ગૃપાત્રમાં રહેલાં મનરૂપ પારદને કલ્યાણસિદ્ધિને માટે ધ્યાનરૂપ અગ્નિએ સ્થિર કરીને બાંધી લીધા. ઉત્તમ હૃદયવાળા તે ચોગીંદ્ર મહારાજા વૃદ્ધિ પામતા ઉપશમથી ક્ષપકશ્રેણીપર આરૂઢ થઇ તત્કાળ કેવળજ્ઞાન પામ્યા. પછી ઇંદ્રની આજ્ઞાથી દેવતાએ મુનિવેશ આપ્યા તેને ગ્રહણ કરી. ભરતે સર્વ વિરતિદંડકને ઉચ્ચાર કર્યાં. ભરતચક્રીની પછવાડે દશ હજાર રાજાઓએ ઢીક્ષા લીધી, કારણ કે “ તેવા સ્વામીની સેવા પરલોકમાં પણ સુખદાયક થાયછે.” ઉત્કૃષ્ટ પદમાં સ્થિતિ કરનારા ઢાવાથી પરને નહીં વાંદતા એવા તે ભરત કેવળીને દેવ, નાગકુમાર અને મનુષ્યાએ ભક્તિપૂર્વક વંદના કરી, પછી ઈંદ્રે સર્વ પૃથ્વીના ભારને સહન કરનાર ભરતના પુત્ર આદિત્યયશાને રાજ્યાભિષેક કર્યો. કેવળ જ્ઞાન ઉત્પત્તિ સમયથી ૠષભદેવ ભગવંતની જેમ ભરતરાજાએ પરિવાર સહિત ગામ, આકર, નગર, અરણ્ય, પર્વત અને દ્રોણમુખ વિગેરેમાં રહેલા ભન્યપ્રાણીઆને ધર્મદેશનાથી પ્રત્યેાધ કરતાં એક લાખ પૂર્વસુધી વિહાર કર્યો. છેવટે અષ્ટાપદ પર્વતપર જઇ ભરતમુનિએ યથાવિધિ ચતુર્વિંધ આહારનું પચ્ચખાણ કર્યું. એક માસને અંતે શ્રવણ નક્ષત્રમાં અનંત ચતુષ્ટયને સિદ્ધ કરી એ શાંત મહાત્મા માક્ષે ગયા. તેમની પછવાડે અનુક્રમે બીજા સાધુએ પણ મેાક્ષ પામ્યા. દેવતાઓ સહિત ઇંદ્રોએ સ્વામીની પેઠે સ્વામીના પુત્ર ભરતના પણ નિર્વાણ મહાત્સવ કરી ત્યાં ઊંચા ચૈત્યો રચ્યા. ચક્રવર્તી ભરતરાજા કુમારપણામાં સત્યોતેર લાખ પૂર્વ, મંડલીકપણામાં એક હજાર વર્ષ, ચક્રવìપણામાં એક હજાર વર્ષે ઊણા છ લાખ પૂર્વે અને કેવળજ્ઞાનમાં એક લાખ પૂર્વ એમ એકંદર ચારાશી લાખ પૂર્વનું સર્વે આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણપદને પ્રાપ્ત થયા. ભરતરાજા વિગેરેના સિદુિસ્થાન અષ્ટાપદ પર્વત ૧ ઘર. ૨ પારા. For Private and Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લો. પર રહીને સદ્ભાવવાળે પ્રાણી અષ્ટ કર્મને ભેદી, આઠ શુભ સિદ્ધિને પ્રાપ્ત કરી પરમપદને પામે છે. અષ્ટાપદ ગિરિપર રહેલા અષ્ટપ્રાતિહાર્ય સહિત શ્રીજિનેશ્વર ભગવાન જે અષ્ટ પ્રકારી પૂજાએ પૂજયા હોય તે તે ઊંચે પ્રકારે અષ્ટાપદના સમૂહને આપે છે. જે ઉત્તમ હૃદયવાળા પ્રાણુ એ ગિરિમાં સુવાસનાપૂર્વક હર્ષત વદને ઉત્કૃષ્ટ તપસ્યા કરે છે તે આ સંસારનાં પ્રકૃષ્ટ કષ્ટમાંથી મુક્ત થઈ જાય છે. શુભ વાસનાવાળો જે પ્રાણી અષ્ટાપદ પર્વત પર યાત્રા કરે છે તે ત્રણ ભવે કે સાત ભે સિદ્ધિમંદિરમાં પ્રવેશ કરે છે. અષ્ટાપદ ગિરિપર રહેલું શાશ્વત પ્રભુના મંદિર જેવું મહાતીર્થ ઉજજવળ પુણ્યરાશિની જેમ ત્રણ ભુવનને પવિત્ર કરે છે. ભરતચક્રીનું નિર્વાણ સાંભળી શેક કરતો સૂર્યયશા અષ્ટાપદ ગિરિ પર આછે, અને ત્યાં તેણે નિર્વિકાર હૃદયે ઊંચી પ્રાસાદબ્રેણી રચાવી. અનુક્રમે મુખ્ય મંત્રી વિગેરેએ નીતિવચનથી બંધ કરેલા સૂર્યયશાએ પિતાને શોક છેડી દઈ ભુજાવડે રાજયવ્યાપાર ધારણ કર્યો. થોડા વખતમાં શ્રીમાન સૂર્યયશાએ પ્રતાપથી શત્રુઓને દબાવી ચંદ્ર જેવા ઉજજવળ યશવડે પૃથ્વીને વ્યાપ્ત કરી દીધી. પડ પતિને પુત્ર, અને ત્રિખંડ પૃથ્વીને સ્વામી નીતિવેત્તા સૂર્યયશા અખંડ શાસનથી દુનું ખંડન કરવા લાગે. સૂર્ય ચંદ્ર બન્નેને પ્રતાપ આકાશમાં જેવો પ્રદીપ્ત થાય છે, તે પ્રતાપ એકલા સૂર્યયશાને પૃથ્વી પર પ્રકાશવા લાગે. રાજયપ્રાપ્તિને સમયે ઈ પ્રભુને મસ્તકે મૂકેલે મુકુટ સૂર્યયશાને પહેરાવ્યું હતું જેથી તેને દિગુણ ઉદય થે. તે મુકુટના માહામ્યથી સર્વ શત્રુઓને જીતનાર સૂર્યયશા પ્રભુની જેમ સદાકાળ દેવતાઓને સેવ્ય ચે. તેના પ્રઢપ્રતાપે શત્રુઓના મેહેલમાં તેમના યશરૂપ જળનું શોષણ કરી, વિશેષ પ્રજવલિત થઈને ઘાસ ૨૯બાહ્યું—એ મોટું આશ્ચર્ય છે. સર્વ સ્ત્રીઓના શિરોરલ જેવી કનક વિધાધરની પુત્રી જયશ્રીને તેણે રાધાવેધ સાધીને પ્રાપ્ત કરી; તે તેની મુખ્ય સ્ત્રી થઈ. તે શિવાય વિદ્યાધરની તથા અન્ય રાજાઓની મળીને બત્રીસ હજાર કન્યાએ તેની પવિત્ર પનીઓ થઈ. સૂર્યયશા બે અષ્ટમી અને બે ચતુર્દશી મળીને ચાર પવણીનું પ્રત્યાખ્યાન તથા પૌષધ વિગેરેથી વિશેષ પ્રકારે આરાધન કરતે હતો. તેને જીવિતના આદરથી પર્વને આદર વિશેષે વહાલે હતું તેથી એમ નિશ્ચય થાય છે કે પિતાના જીવિતથી પર્વની વિશેષ રક્ષા કરવી જોઈએ. કારણ કે અહંત ધર્મને સાંભળીને તેને ધારણ કરનારાં બાળકે, અબળાઓ, પક્ષીઓ અને અરણ્યના પ્રાણીએ પણ તે દિવસે નિયમ કરીને અન્નનું ભજન કરતાં નથી. ૧ આઠ કર્મના ક્ષયથી ઉત્પન્ન થતો આઠ ગુણોનો સમૂહ. ૨ શત્રુઓનો મહેલ ઉજડ કરી નાખ્યો. For Private and Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ કટ્ટો.] સૂર્યયશાની વ્રત નિશ્ચળતાની ઈંદ્રે કરેલી પ્રશંસા; ઉર્વશીનો તુવિચાર. ૨૫ એકદા સૌધર્મ ઇંદ્ર સભામાં બેઠા હતા. તે વખતે અવધિજ્ઞાનથી સૂર્યયશાનો પદ્મરાધનમાં તેવા દૃઢ નિશ્ચય જાણી ચમત્કારથી તેણે મસ્તક ધુણાવ્યું. તેવા અકસ્માત્ મસ્તકકંપ જોઈ વિશ્વને વશ કરવાના મુખ્ય ઔષધરૂપ ઉર્વશીએ ઇંદ્રને પૂછ્યું ‘સ્વામી ! આ સમયે કાઈ કવિ યુક્તિવાળાં કાવ્યો કહેતા નથી, તેમજ બૃહસ્પતિ પણ મનેહર નવીન પદ્ય બેાલતા નથી, રંભા અપ્સરા સુરત સમયને પ્રારંભ સૂચવનારૂં મનોહર નૃત્ય કરતી નથી અને બીજા હાહા હૂહૂ ગંધર્વો મધુર ગીત ગાતા નથી, તેમજ બીજું હર્ષના ઉત્કર્ષ જેવું કાંઇ પણ અધુના બન્યું નથી, તે છતાં તમે આટલા બધા પ્રસન્ન થઇને શા નિમિત્તે મસ્તક ધૂણાવ્યું ?' તેના સત્વને હૃદયમાં ચિંતવીને ઇંદ્રે કહ્યું, “ઉર્વશી ! સાંભળેા, અત્યારે મારાં જ્ઞાનચક્ષુ પૃથ્વી ઉપર છે, ત્યાં સાત્વિક જનોમાં શિરામણિ શ્રી ઋષભદેવ ભગવંતના પૌત્ર અને ચક્રવર્તી ભરતના પુત્ર સૂર્યયશા અયોધ્યાનગરીમાં રાજ્ય કરે છે. તેણે અષ્ટમી અને ચતુર્દશીને દિવસે પૌષધાદ્રિ તપ કરવાના એવા નિશ્ચય કર્યો છે કે જેથી તેને ચળાવવાના ચલ કરનારા દેવતાએવડે પણ તે ચલિત થાય તેમ નથી. મંદિ પૂર્વદિશાનું ઉલ્લંધન કરી સૂર્ય પશ્ચિમમાં ઉદય પામે, વાયુથી મેગિરિ કંપાયમાન થાય, સમુદ્ર મર્યાદા છેડે, અને કલ્પવૃક્ષ નિષ્ફળ થાય, તાપણ તે જિનેશ્વર લગવંતની આજ્ઞાની જેમ પેાતાના નિશ્ચય કંઠે પ્રાણ આવતાં સુધી પણ મૂકે તેમ નથી.” આ પ્રમાણે સાંભળી ઉર્વશી મનમાં હાસ્ય કરી પેાતાના સ્વામી ઇંદ્રપ્રત્યે પ્રત્યક્ષ ઉત્તર આપવા અસમર્થ હોવાથી મનમાં વિચારવા લાગી; અહા ! પ્રભુપણું કેમ પ્રશંસા કરવા ચેાગ્ય નહીં કે જે પ્રભુપણાના અભિમાનથી આ ઇંદ્ર યુક્તિ જાણનાર છે છતાં પણ મનુષ્યને માટે આવા નિશ્ચય વર્ણવે છે. મનુષ્ય સપ્તધાતુમય શરીરવાળા અને અન્નથી જીવનારા છે તે તે દેવતાથી પણ ચલિત ન થાય એવું સાંભળીને તેમાં કાણુ શ્રદ્દા કરે ? બીજું તે દૂર રહેા પણ માત્ર મારા ગાયનરસના પૂરથી રજના કણાની જેમ કાના વિવેક પ્રમુખ ગુણા શમી ન જાય ! મત્ત ઇંદ્રનું આ સાહસિક વચન વ્યર્થ કરવાને નદી, પર્વતપરથી જેમ શિલાને પાડી નાખે તેમ હું તે સૂર્યયશાને તેના નિયમથી ભ્રષ્ટ કરી પાડી નાખીશ. આવી પ્રતિજ્ઞા લઇને ઉર્વશી રંભાની સાથે હાથમાં વીણા લઇ સ્વર્ગમાંથી પૃથ્વીપર આવી, અને અયેાધ્યાની નજિકના ઉદ્યાનમાં આવેલાં શ્રીઆદિનાથ ભગવંતના ઐત્યમાં મેાહક રૂપ ધારણ કરીને ગીતપ્રબંધ ગાવા લાગી. વૃક્ષની શાખાપર બેઠેલાં પક્ષીઓ પણ ક્ષણવાર તેના નાદની મૂર્ચ્છનાઓમાં મૂશ્ચિંત થઈ પોતાના આ ૨૯ For Private and Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૬ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લો. માને ભૂલી ગયાં. ધે, સર્પ અને નકુલ' વિગેરે પ્રાણીઓ પોતપોતાનાં સ્થાને છેડી જાણે ચિત્રલિખિત હાય તેમ નિશ્ચળ વૃત્તિએ સ્થિર થઈ ગયાં, અને તેના મધુર ગાનથી મે।હ પામેલાં મૃગલાંએ પણ અર્ધા ચાવેલાં તૃણ મુખમાં રાખી, નેત્ર નિસ્થળ કરીને જાણે પાષાણથી ધડેલાં હેાય તેમ સ્થિર થઈ ગયાં. એ સમયે શ્રી સૂર્યયશા રાન્ત અશ્વક્રીડા કરીને પાળે આવતા હતા, તેવામાં તે બન્નેને નવીન અને મધુર ગીતરવ તેના સાંભળવામાં આવ્યા. તત્કાલ અો વાજથી વિમુખ થઇ ગયા, હાથીએ ચાલવાની સજ્જતા છેડી દ્વીધી અને પુત્તિએ પ્રયાણમાં અસમથૅ થઈ ગયા. આ પ્રમાણે પાતપાતાનાં કર્ત્તવ્યમાં સર્વ સૈન્યને નિર્બળ થયેલું જોઈ રાજા યશાએ આદરપૂર્વક પેાતાના મંત્રીપ્રત્યે શુદ્ધ વાણીથી કહ્યું “અહા મંત્રિરાજ ! મેહરસના સાગરની ભરતીએ વાર્યો હાય તેમ સૈનિકા પક્ષીઆની જેમ ચાલવાને પણ અશક્ત થઈ ગયા છે. આ રાડામાં રહેનારા સર્પાદિક, માળામાં રહેનારાં પક્ષીઓ, મૃગલાંઆ, હરતીઓ તેમજ આ વૃક્ષો પણ નાદરસમાં મેહ પામીને નિશ્ચળ થઈ ગયાં છે. અહા! જગમાં અનંત સુખના હેતુ નાદ છે. જેએ તેનાથી મેહુ પામતા નથી, તેને નાદ જાણનારા પશુઓની સાથે પણ શું સરખાવી શકાય? નાદ અનંત સુખનો આધાર અને દુ:ખના સમૂહના ધાતક છે. જેની સમીપે નાદ રહેલો છે, તે પવિત્ર મનુષ્ય વિશ્વપૂજિત છે. મૃગ પેાતાના પ્રાણના પણ ભેગ આપવાનું કરી નાદને ગૃહે છે, તેથીજ સુધાકર ચંદ્રે તેને પેાતાના ઉત્સંગમાં બેસાર્યો છે. નાદથી દેવ સંતુષ્ટ થાય છે, નાદથી ધર્મ ઉત્પન્ન થાય છે, નાદથી રાજાનેા અર્થ સધાય છે અને નાદથી સ્રીએ પણ વશ થાય છે. આ નાદ જો ગુરૂના યાગથી અનંતપણે ક્યાં હૈાય તે તે ઢેલામાત્રમાં પરમાનંદ સુખને પણ આપે છે. માટે ચાલા, આપણે આ ચૈત્યમાં જઈ શ્રી યુગાદિ પ્રભુને નમસ્કાર કરીએ અને ત્યાં રહી ગીતધ્વનિના રસને પણ મેળવીએ.” આપ્રમાણે મંત્રીઓની સાથે વિચારી, તે ગાયનથી મેા પામેલા સૂયશા જિનચૈત્યની અંદર ગયા. ત્યાં પ્રીત કાંતિવાળી અને નાદરૂપ અમૃતની નદી જેવી એ કુમારીકાને હાથમાં વીણા લઈને ગાયન કરતી તેમણે જોઈ. કામદેવની સ્ત્રી રતી અને પ્રીતી સાક્ષાત્ આવી હોય તેવી તે બે રમણીને સ્નેહચક્ષુથી જોઇ કામખાણથી વીંધાયેલ ભરતકુમાર સૂર્યયશા ચિત્તમાં વિચારવા લાગ્યા “અહા ! શું આ એ કુમારિકાના કંઠરૂપ કુંડમાંથી આ સુધાને નાદ પ્રવર્તે છે! અથવા શું આ ૧ નોળીયો. ૨ વેગ. ૩ પાયદળ. ૪ સહેલાઇથી. For Private and Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૬ ઠ્ઠો.] સૂર્યયશાન ત્રતભંગ કરાવવા ઉર્વશીનો પ્રયાસ. ૨૨૭ બાલાઓને વિશ્વકર્માએ નાદામૃતથીજ નિમેલી છે! આ સુંદરીઓનું નિરૂપમ રૂપ અને અમૃતના ઝરારૂપ ગાન ક્યા પુણ્યવંતના ભોગ માટે થશે!” આ પ્રમાણે વિચારી વારંવાર તેમની તરફ દૃષ્ટિ કરીને રાજાએ શ્રીયુગાદિ પ્રભુનાં વાંછિતપૂરક ચરણને નમસ્કાર કર્યો. પછી સૂર્યયશાએ પાછા ફરી એક તરફના ઓટલા પર બેસી તેમનું કુળાદિક પૂછવાની મંત્રીને આજ્ઞા કરી. રાજાની આજ્ઞાથી મંત્રી તેની પાસે આવી અમૃત જેવી મધુર વાણુએ છે. “હે વનિતાઓ! તમે કોણ છો ? ત્રણ લોકમાં તમારો નિવાસ ક્યાં છે? પતિ કોણ છે? અને અહીં કેમ આવેલ છો?—એ સર્વ કહે.” મંત્રીનું વચન સાંભળી તેમાંથી એક બોલી “અમે બન્ને વિદ્યાધરપતિ મણિચૂડની પુત્રીઓ છીએ. બાળપણથી જ અમારું મન કળામાં આદરવાળું હોવાથી નિત્ય વીણામાં ક્રીડા કરતું અને પુરતાની સાથે રમતું હતું. જયારે અમને યૌવનવય પ્રાપ્ત થયું ત્યારે અમારા પિતાને આ કન્યા કોને આપવી, એવી ચિંતા પણ તેની સ્પર્ધાથી વધવા લાગી. સર્વ જગતમાં અમારી સદૃશ પતિ મળે નહીં એટલે અમે બન્ને પિતાને ચિન્તાસાગરમાંથી નિવૃત્ત કરી ત્યાંથી ચાલતી થઈ. હે મંત્રી! ત્યારથી સ્થાને સ્થાને અહંત ચૈત્યને નમસ્કાર કરી અમે બન્ને આ જન્મને સફળ કરીએ છીએ. કેમકે ફરીવાર આ મનુષ્યભવ ક્યાં મળે તેમ છે ! આ અધ્યાનગરી પ્રભુના ચરણથી પવિત્ર થયેલી હોવાથી તીર્થરૂપ છે, તેથી અહીં આ ભરતચક્રીએ કરાવેલાં જિનચૈત્યમાં શ્રી આદિનાથને નમસ્કાર કરવા આવી છીએ.” આ પ્રમાણે તે કહેતી હતી, તે વખતે મંત્રીએ કહ્યું કે, “આ સૂર્યયશા રાજાની સાથે તમારે સંગમ શ્રેષ્ઠ છે. આ રાજા શ્રીગsષભપ્રભુના પત્ર અને ભરત ચક્રવર્તીના પુત્ર છે. વળી કળાકલાપમાં કુશળ, સૌમ્ય, સદ્ગુણી અને બલિષ્ટ છે. જરૂર તમારી ઉપર ઝષભપ્રભુ સંતુષ્ટ થયેલા છે કે જેથી સહસા આ સૂર્યયશા જે વર તમને પ્રાપ્ત થયે છે. જેમ ચંદ્રિકા ચંદ્રથી શેભે છે તેમ તમે બંને સૂર્યપશાની સાથે હર્ષથી શોભા પામે. આ પ્રમાણે મંત્રીએ કહ્યું, તે સાંભળી તે બંને રમણે બોલી કે “સ્વાધીન પતિ વિના અમે બીજાનો આશ્રય કરવા ઈચ્છતી નથી.” પછી મંત્રીએ રાજાની સંમતિ લઈને તેમને કહ્યું કે, “રાજા હમેશાં તમારાં વચનને માન્ય કરશે, તેમ છતાં અન્યથા કરે તો મારે તેને નિષેધ કરો.” તે વાત સ્વીકાર્યા પછી શ્રીયુગાદીશ પ્રભુની સમક્ષ સર્વની દૃષ્ટિને પ્રીતિ ઉત્પન્ન કરે એ તેમના પાણિગ્રહણને મહત્સવ થે. તેમના પ્રીતિરસથી ખેંચાયેલે રાજા સંસારમાં મૃગ ૧ પોતાનું કહ્યું કરે તેવો. For Private and Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org ૨૨૮ શત્રુંજય માહાન્ય. [ ખંડ ૧ લે. લેચના, કામદેવ અને રતીને જ સારરૂપ માનવા લાગ્યો. ધર્મ અને અર્થને બાધા પમાડીને કામને અધિકપણે સેવતા રાજાએ પુરૂષાર્થરૂપી રથને બળાત્કારે એકકથી ચલાવવા માંડે. એકદા રાત્રિના આરંભે બે સંધ્યાથી દિવસની જેમ શ્રી સૂર્યયશા રાજા બે પતીઓથી પરવારેલ ગોખમાં બેઠો હતો. તે સમયે “ભે લેકે ! આવતી કાલે અષ્ટમી પર્વ થશે, માટે તેનું આરાધન કરવા આદર સહિત તત્પર રહેજે” આવી પહષણે તે કપટ–સ્ત્રીઓને સાંભળવામાં આવી. આ અવસર આવેલે જાણું રંભાએ અજાણી થઈ રાજાને આદરપૂર્વક તે પટહનાનું કારણ પૂછયું. રાજાએ કહ્યું, “હે રંભા ! તેનું કારણ સાંભળો. પિતાએ અષ્ટમી અને ચતુર્દશીનાં બે મહા ઉત્તમ પર્વ કહેલાં છે અને તે મેં ધારણ કરેલાં છે. આસો અને ચૈત્રની બે અઠ્ઠાઈ, ત્રણ ચતુર્માસની અઠ્ઠાઈ અને એક વાર્ષિક પર્યુષણ–એ મુખ્ય પર્વ આખા વર્ષનાં પાપને હણે છે. વળી હે મૃગાક્ષિ! ત્રણ રતમાં જ્ઞાન પ્રથમ રત છે, અને તેનું આરાધન પંચમીને દિવસે થાય છે–તેથી તે પણ પર્વ છે. હે સુંદરમુખી ! વિચિત્ર પ્રભાવથી પવિત્ર એવા આ પર્વે શ્રીજિનેશ્વરની આજ્ઞાથી સત્પુણ્યનાં કારણરૂપ છે. જે અષ્ટમી અને પાક્ષિક પર્વ કઈ વખતપણ ખંડિત ન થાય તે સર્વદા કરેલું પુણ્ય ખરેખર સ્વર્ગ અને સિદ્ધિપદને આપનારું થાય છે. હે પ્રિયા ! એ ચાર પર્વમાં પ્રાણી શુભાશુભ અધ્યવસાયવડે કરીને સ્વર્ગ તથા નરકના હેતુરૂપ શુભાશુભ કર્મને બાંધે છે. તેથી આ પર્વને વિષે સંસારવૃક્ષનાં બીજ જેવા સર્વ ગૃહવ્યાપારનો ત્યાગ કરી શુભ કર્મો જ આચરવાં. એ ચાર પર્વણીને વિષે સાન, ઐસેવા, કલેશ, ધૂત, બીજાનું હાસ્ય, માસૂર્ય, ક્રોધ, કિંચિપણ કષાયને સંગ, પ્રિયવસ્તુમાં મમતા, યથારૂચિ ક્રીડા, અને પ્રમાદાદિ કાંઈપણ કરવું નહીં. તે દિવસે તો સત્પુરૂષે સત્કર્મપર રૂચિ કરનાર, યતનાપરાયણ, શુભ થાનવાનું અને પરમેષ્ઠીનું મરણ કરનાર થવું. આ પર્વમાં પુરૂષે સામાયિક, પૌષધ, છઠ્ઠઅક્રમ વિગેરે તપ અને પ્રભુની અર્ચા કરી નિયમવાનું થવું. તે દિવસે ગુરૂના ચરણની સમીપે રહી પરમેષ્ટીની સ્તુતિ અને સ્મરણ કરનાર માણસ અષ્ટકર્મરૂપી પાપને દૂર કરી પુણ્ય ઉપાર્જન કરે છે. હે ભામિની ! પ્રત્યેક સંયમી અને દશીને દિવસે લેકોને યાદ આપવા માટે આ પટહઘોષણા મારી આજ્ઞાથી થાય છે. હે દેવિ ! આ ત્રણે લોકમાં ચતુર્દશી અને અષ્ટમીનું પર્વ અતિ દુર્લભ છે જે મનુષ્ય શ્રીજિનભક્તિપૂર્વક તે પર્વ પાળે છે, તે પરમપદને પામે છે.” ૧ પૈડું. ૨ સાયંકાળે. For Private and Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૬ ઠ્ઠો. ] પટઘાષણા, રાજાને ચળાવવાનો ઉર્વશીનો પ્રયત્ન. ૨૨૯ આવેા રાજાના નિશ્ચય સાંભળી હૃદયમાં ચમત્કાર પામી માયાવચનના પ્રપંચમાં ચતુર એવી ઉર્વશી મધુરવાણીએ બેાલી, “હે નાથ ! તમે આવું માનુષ્ય, આવું રૂપ અને અખંડિત રાજ્ય-તપાદિક ક્લેશથી શામાટે વિડંબિત કરેછે? ઇચ્છાપ્રમાણે સુખ ભોગવે. ફરીવાર આવેા માનુષ્યભવ કર્યાં ! આવું રાજ્ય જ્યાં ! અને આવા સદ્ભાગ પણ યાં ! માટે આજે તેનો ઉપભોગ નહીં કરાતા યછી તમને પશ્ચાત્તાપ થશે ” તપાવેલાં સીંસાને કાનમાં ક્ષેપન કરવાં જેવાં આવાં તેનાં વચને સાંભળી સૂર્યયશા અંદરના દાહને સૂચવતી વાણીવડે એક્લ્યા. “ અરે ધર્મનંદાથી મિલન અધમ સ્ત્રી ! આ તારી વાણી વિદ્યાધરાના કુળાચારને જરાપણ ચેોગ્ય નથી. જેમાં જિનપૂજાર્દિક તપનો વીકાર થયેલા નથી એવા તારાં સર્વે ચાતુર્યને, તારાં રૂપને, તારા કુળને અને તારી વયને ધિક્કાર છે. માનુષ્ય, રૂપ, આરોગ્ય અને રાજ્ય એ સર્વ તપથીજ મળેછે, તે તેવા તપને કયે કૃતજ્ઞ કુળદીપક પુરૂષ આરાધે નહીં ! ધર્મના આરાધનથી દેહને કાંઇપણ વિડંબના થતી નથી, પણ ધર્મવિના કેવળ વિષયેાથીજ વિડંબના થાયછે; માટે યથેચ્છરીતે ધર્મ કરવા. કેમકે ફરીને આ માનુષ્યભવ, રાજ્ય અને ભેગ ક્યાં મળવાનાં છે ? તેથી જે ધર્મ ન કરે તેને પશ્ચાત્તાપ થાય, મને શેને પશ્ચાત્તાપ થાય. અષ્ટમી અને ચતુર્દશીએ મૃગ, સિંહ અને સર્પનાં બચ્ચાં પણ આહાર લેતાં નથી, તે હે મુગ્ધા ! હું શીરીતે આહાર ગ્રહણ કરૂં ? જેનાથી સર્વ ધર્મના નિબંધનરૂપ' પોઁરાધન થતું નથી તેમના ડહાપણને ધિક્કાર છે અને તેમનું માનુપણ વૃથા છે. શ્રી યુગાદીશ પ્રભુએ બતાવેલું આ ઉત્તમપર્વ, કંઠે પ્રાણ આવે તાપણું હું તપારાધનિવેના વૃથા જવા દઈશ નહીં. હે ખાળા ! મારૂં રાજ્ય જા અને પ્રાણને પણ ક્ષય થાએ તથાપિ આ પર્વારાધનથી હું જરાપણ ભ્રષ્ટ થઈશ નહીં. ’’ સૂર્યયશાનાં આવાં ક્રોધાકુળ વચને સાંભળી ઉર્વશી માહ માયા કરતી બાલી, “ હે સ્વામી ! પ્રેમરસમાં મગ્ન એવી મેં તમારા શરીરને કલેશ ન થાય એવું ધારીને આ વચને કહ્યાં હતાં, તેથી આ ક્રોધ કરવાના અવસર નથી. અમે અંતે બહેનેાએ પિતાનાં વાકયથી વિમુખ થઈ, સંસારની વિડંબનાને લીધે કાઈ વ ંદાચારી પતિને પૂર્વથીજ પસંદ કર્યાં નહેાતા; પૂર્વ કર્મના પરિપાકથી હમણા તમને વર તરી કે કબૂલ કર્યો, પરંતુ તેથી તે। અમારૂં સર્વે સંસારસુખ અને શીળ બંને એક સાથે ચાલ્યાં ગયાં. જો સ્ત્રીપુરૂષના ચાગ પરપરને સ્વાધીન હાય તાજ તે દંપતીને કામદેવસંબંધી સુખ મળેછે, નહીંતા દિવસ અને રાત્રિના ચાગની જેમ વિડંબના માત્ર છે. હે સ્વામી ! પૂર્વે તમે શ્રી ઋષભભ ૧ કારણ. For Private and Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૦ હે ચહિણી : સર્વ જિનાં આવાં વચનામ કે ધર્મ ન હોય તે શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લો. ગવંતના મંદિરમાં અમારા કહ્યા પ્રમાણે કરવાનું સારી રીતે સ્વીકાર કરેલું છે, તેથી તમારી પરીક્ષા કરવા માટે મેં આવાં વચનો કહ્યાં હતાં તેમાં તે તમે અ૫કાર્યમાં ક્રોધને વશ થઈ ગયા એ કેવા ખેદની વાત ! અરે! અમે શીલથી અને સુખથી બંનેથી ભ્રષ્ટ થઈ, તો હવે ચિતાગ્નિના સેવનથી અમારૂં મરણજ થાઓ. તેજ અમને શ્રેયઃકારી છે.” આવાં ઉર્વશીનાં વચન સાંભળી તેમાં મગ્ન થયેલો રાજા પિતાનાં વાક્યને સંભારી સ્પષ્ટ વચન બે “જે મારા પિતામહે કહ્યું હોય, અને જે મારા પિતાએ આચર્યું હોય, તે હું તેને પુત્ર થઈને કેમ લોપિત કરું ? હે હરિણાલિ ! હિરણ્ય લે, હે માનિની ! બધી પૃથ્વીને સ્વીકાર કર, હે ગજગામિની ! ગજેંદ્રોને ગ્રહણ કર, હે વરાનને વાજીઓને અંગીકાર કર; હે કૃશાંગિ ! હે ગૃહિણી! સર્વ ભંડારને ગ્રહણ કર, પણ જેમાં સુખ કે ધર્મ ન હોય તેવું કાર્ય મારી પાસે કરાવીશ નહીં.” રાજાનાં આવાં વચન સાંભળી જરા મિત કરીને તે કમળ વાણુઓ બેલી, “હે ભૂમિનાથ ! તમારા જેવાને જે સત્ય બોલવું તેજ મહાવ્રત છે. જે પાપી પિતે સ્વીકાર કરેલાં વચનને વિઘાત કરે છે તે એવો અપવિત્ર છે કે તેના ભારથી આ પૃથ્વી અતિ ખેદ પામે છે. હે ક્ષિતિમંડનનાથ ! જે તમારાથી આવું કાર્ય સિદ્ધ નથી થતું, તે પછી રાજયાદિક આપવાનું તે કેવી રીતે સિદ્ધ થશે ? તમારે માટે મારા પિતાનાં વિદ્યાધરસંબંધી ઐશ્વર્યની પણ મેં દરકાર કરી નહીં, તે હવે તમારા રાજયાદિકથી શું કરું કે જેથી મારી મનસ્વિતા રહેતી નથી. તથાપિ હે રાજા ! જે તમારે આ પર્વને ભંગ ન કરવો હોય તે આ શ્રીયુગાદિ પ્રભુના પ્રાસાદને મારી દૃષ્ટિ આગળ પાડી નાંખો.આવાં વચન સાંભળતાં જ હૃદયમાં વજથી હણાણો હેય તેમ રાજા નિશ્ચતન્ય થઈ પૃથ્વી પર પડી ગયે. તત્કાળ મંત્રીઓની આજ્ઞાથી તેના આકુલ વ્યાકુલ પરિવારે શીતળ ચંદનના લેપવડે રાજાને ચૈતન્યયુક્ત કર્યો. જાગ્રત થયેલા સૂર્યયશાએ તામ્ર મુખ કરી જાણે સમીપ રહેલી દષા હોય, તેમ આગળ ઊભેલી ઉર્વશી તરફ દૃષ્ટિ કરી અને ક્રોધથી કહ્યું, “અરે અધમ ! આ તારે આચાર વાણી વડેજ મારી આગળ તારી કુલાધમતાને સૂચવે છે. જેવું ભેજન તેજ ઓડકાર આવે છે. તે વિદ્યાધરની પુત્રી નથી પણ કોઈ ચંડાલની પુત્રી હોય તેમ લાગે છે. મેં મણિના બ્રમથી કાચના કટકાને આદર કર્યો. જે ઐક્યના એક નાથ છે. અને જે ત્રણ લોકના જનથી વંદિત છે, તેના પર્વ અને પ્રાસાદને ભંગ કરનાર કોણ થાય ? હે ભામિની! પોતાનાં વચનથી પિતાની મેળે બંધાઈ ગયેલા મને અનણ કરવાને માટે ધર્મના લેપ શિવાય બીજું તને ગમે ૧ સુંદર મુખવાળી સ્ત્રી. ૨ અશ્વો. ૩ નેક, ૪ દોષયુક્ત સ્ત્રી અથવા રાત્રી. ૫ મુક્ત. For Private and Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૬ દો. ] રાજા સૂર્યપશાને દઢનિશ્ચય. ૨૩૧ તે માગી લે. હે સ્ત્રી ! રાજય, અર્થ, ગજ અને રતાદિ સર્વ જાય તે પણ અને પ્રાણને નાશ થતાં પણ આ પર્વને લેપ હું નહીં કરું.” આવાં રાજાનાં વચન સાંભળી ઉર્વશી રિમતવદને બોલી “હે નાથ ! આ નહીં બીજું, આ નહીં બીજું, એમ કરતાં તમારું વચન દૂર જાય છે. તથાપિ જે એ પ્રમાણે કરવાને નથી જ ઈચ્છતા અને કહેલું વચન દૂર કરે છે, તે હવે તમારા પુત્રનું પિતાની મેળે મરતક છેદી સત્વર મને આપો.” રાજાએ વિચારીને કહ્યું, “અરે ! સુચના ! આ પુત્ર મારાથીજ ઉત્પન્ન થયેલ છે, તે તેને બદલે મારું જ મસ્તક તારા હાથમાં આપું છું.” આ પ્રમાણે કહી જે રાજા નિર્દયપણે હાથમાં ખર્ગ લઈ પોતાના શિરનો છેદ કરવા માંડે છે તેવીજ ઉર્વશીએ તે ખર્શની ધારા બાંધી લીધી, પણ સર્વથા ઉદયકારી તેને સત્વની ધારા બાંધવા સમર્થ થઈ નહીં. મનમાં ખિન્ન થયેલા રાજાએ પોતાના કંઠને છેદવાને નવા નવા ખર્શ લેવા માંડ્યા. આ પ્રમાણે જયારે રાજા પિતાના સત્વથી જરા પણ ડગે નહીં, ત્યારે તે બંને અસરાઓ તત્કાળ પિતાનું સ્વરૂપે પ્રગટ કરી આદરપૂર્વક કહેવા લાગી “હે શ્રીયુગાદ્રિ પ્રભુના કુળરૂપ સાગરને ચંદ્ર સમાન ! સત્વવંતમાં અગ્રેસર ! અને ચક્રવર્તાના પુત્ર ! તમે જ્ય પામો.- અહો ! શું આપનું સત્વ ! શું આપનું ધૈર્ય ! અને શું આપને માનસિક નિશ્ચય ! પોતાને પ્રાણઘાત થતાં પણ તમે કિંચિત પણ વ્રતને તર્યું નહીં ! હે રાજા ! એક વખતે સ્વર્ગપતિ પિતાની સભામાં દેવતાઓની આગળ તમારા અતુલ સત્વના માહાસ્યની પ્રશંસા કરતા હતા, તે સાંભળી, બે નદીઓથી મેરૂગિરિને ચલાવવાની જેમ, અમે હીન સ્ત્રીઓએ તમને તમારા સત્વથી તથા નિશ્રયથી ચળાવવાને આ આરંભ કર્યો હતો. પણ જે ઉદ્દે સમુદ્ર રુંધાય, પ્રચંડ પવન બંધાય અને મેરગિરિ ચલિત થાય, તે તમારા સત્વનો નિર્ણય થાય તેમ છે. અર્થાત તે જેમ અશક્ય છે તેમ તમને સત્વથી ચળાવવા તદ્દન અશક્ય છે. હે જગત્રભુના કુળના આભૂષણ ! હે વીર ! ધીર ! તમારા જેવા નરરતથી જ આ પૃથ્વી “રપ્રસવા” એવું સુધાધામરૂપ ઉત્તમ નામ ધારણ કરે છે. આ પ્રમાણે તે બંને દેવાંગનાઓ સ્તુતિ કરતી તેવામાં હર્ષથી પુષ્પવૃષ્ટિ કરતા અને ઉત્કર્ષથી જય જય શબ્દ કરતા ઈંદ્ર ત્યાં આવ્યા. તેણે ભ્રષ્ટ પ્રતિજ્ઞાવાળી ઉર્વશીને ઉપહાસ્થતાને પ્રાપ્ત થયેલી દીઠી. રોમાંચ ધારણ કરતી ઉર્વશીએ સૂર્યયશાના ગુણ ઈદ્રની આગળ કહી બતાવ્યા. પછી સૂર્યપશાને એક મુકુટ બે કુંડલ, બે બાહુભૂષણ, અને એક હાર આપી સ્તુતિ કરી ઇંદ્ર અપસરાઓની સાથે સ્વર્ગ ગ. ૧ ઉભરાઈ જતો. For Private and Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૨ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લો. કુનીતિરૂપ અંધકારને નાશ કરતા અને શત્રુરૂપ તારાને નિવારતા તે સત્યપ્રતિજ્ઞાવાળા સૂર્યયશારાજાએ પૃથ્વીનું પાલન કરવા માંડ્યું. પિતાના જન્મને પવિત્ર કરતા તે સૂર્યયશાએ ભરતરાજાની પેઠે બધી પૃથ્વી શ્રીજિનચૈત્યમંડિત કરી અને અનેક સંઘયાત્રા કરી. તે ધર્મવાન્ રાજા સુખદાયક ચતુર્દશી અને અષ્ટમીના પર્વનું શ્રીયુગાદિ પ્રભુના ચરણની જેમ આરાધના કરવા લાગે; જ્ઞાન, દર્શન અને ચારિત્રને ધારણ કરનારા શ્રાવકોને ઓળખી ઓળખીને પોતાને ઘેર જમાડવા લાગે; અને ભરતરાજાએ જેમ તેવા શ્રાવકેને કાકિણી રતની રેષાથી અંકિત કર્યા કતા, તેમ સૂર્યશાએ સુવર્ણની ઉપવીતવડે અંકિત કર્યો. તે પછી મહાયશા વિગેરે રાજાઓએ રૂપાની ઉપવીતથી, તે પછીના રાજાઓએ પદસૂત્રથી અને છેવટ સૂત્રના ઉપવીતથી તેમને અંકિત કર્યા. સૂર્યયશાને ઉદાર ચરિત્રવાળા અને મોટા પરાક્રમવાળા મહાયશા વિગેરે સવાલાખ પુત્રો થયા. જેમ શ્રીગષભભગવંતથી ઈક્વાકુવંશ પ્રવર્ચે તેમ સૂર્યયશાથી ભરતભૂમિ પર સૂર્યવંશ પ્રવર્યો. એક વખતે સૂર્યયશા પણ ભરતની પેઠે રદર્પણમાં પિતાનું પ્રતિબિંબ જોતા સંસારની અસારતા ચિંતવી કેવળજ્ઞાન પામ્યા. પછી એ રાજા મુનીશ્વરના વેશને ધારણ કરી વિહાર કરતા અનેક ભવ્ય પ્રાણુઓને પ્રતિબોધ આપી અનુક્રમે કમરગને છતી મુક્તિરથાનને પ્રાપ્ત થયા. ભરતના સૂર્યયશા, તેના મહાયશા,તેના અતિબળ, તેના બલભદ્ર, તેને બલવીર્ય, તેના કીર્તિવીર્ય, તેના જશવીર્ય અને તેના પુત્ર દંડવીર્ય એ આઠ પુરૂષસુધી શ્રાવકોની પૂજા પ્રવર્તી અને તે આઠે પુરૂષો પિતાનું રૂપ રસદણમાં જોતાં કેવળજ્ઞાન પામી અનુક્રમે મોક્ષે ગયા. એ સર્વ રાજાઓએ અર્ધ ભરતક્ષેત્ર પર રાજ્ય કર્યું હતું અને ઈંદ્ર પહેરાવેલા ભગવંતને મુકુટને મસ્તકે ધારણ કર્યો હતો. તે પછીના રાજાઓ એ મુકુટનું મોટું પ્રમાણ હોવાથી તેને માથે ધરી શક્યા નહીં, કારણ કે, હાથીને ભાર હાથી જ ઉપાડી શકે છે, બીજાથી ઉપાડી શકાતું નથી. ભરત ચક્રવર્તી પછી તેમની સંતતિમાં અજિત સ્વામી સુધી ભરત વંશના સર્વ રાજાઓ અનુત્તર વિમાને કે મેક્ષે ગયા, અને તે સર્વ સંધપતિઓ અહંતના ચૈત્યને રચાવનારા, તીર્થને ઉદ્ધાર કરનારા અને અખંડપ્રતાપી થયા. જે પુરૂષ શ્રી સર્વોક્ત ધર્મથી અંશ માત્ર પણ ચલાયમાન થતા નથી તે સૂર્યયશા રાજાની પેઠે પરમ સમૃદ્ધિને પામે છે. આ પ્રમાણે કોટિ શાખાઓમાં લક્ષ્મીના ઉદયવાળે, કીર્તિને આધાર અને નિર્મલ તેમજ સારા ચરિત્રવાળા સંતાનરૂપ મોતીના નિવાસભૂત શ્રી ત્રિભુવનગુરૂ યુગાદિ પ્રભુને જે વંશ આ ત્રણ લેકને સદા આલંબન કરવાની ઉત્તમ યષ્ટિ (લા For Private and Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૬ ટો.] સૂર્યયશાને આરિસાબુવનમાં કેવળજ્ઞાન ને તેમનો વંશ. ૧૩૩ કડી) રૂપ થયેલા છે, તે મોટા વંશ તમને અત્યંત લક્ષ્મીસુખના વિલાસથી થતા આનંદના હેતુરૂપ થાઓ. इत्याचार्यश्रीधनेश्वरसूरिविरचिते श्रीशत्रुंजयमाहात्म्ये श्री ऋषभस्वामिश्री भरतेश निर्वाणाष्टापदोद्धारश्रीसूर्ययशश्चरिતવળનો નામ ૧૪ઃ સવૅક ॥ ૬ ॥ For Private and Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાતમો સર્ગ. થિી શ્રી કષભ સ્વામીને એક દ્રવિડ નામે પુત્ર હતો તેના નામથી ઘણા ધા ન્યની ઉત્પત્તિવાળે દ્રાવિડ દેશ પ્રખ્યાત થયે છે. તેને દ્રાવિડ અને વાલખિલ્ય નામે બે પુત્રો થયા. તેઓ પરસ્પર સેહી, વિનીત અને યશ તથા લક્ષ્મીના ધામરૂપ હતા. સારી વાસનાવાળા દ્રવિડે પ્રભુનીપાસે દીક્ષા લીધી, અને મિથિલાનું રાજય દ્રાવિડને આપ્યું. “એક રાજયને લીધે આ બન્ને ભાઈઓને વિરસ વૈર ન થાઓ એવું ધારી તેણે વાલખિલ્યને એક લાખ ઉત્તમ ગામ આપ્યાં. અનુક્રમે લક્ષ્મી અને કીર્તિથી વૃદ્ધિ પામતા પિતાના અનુજ બંધુને જોઈ દ્રાવિડ તેની ઉપર જરા ઈર્ષ્યા કરવા લાગે, ને પિતાના ન્યાયરહિત બંધુને ક્રોધ પામેલે જાણે વાલખિલ્ય તેના રાજ્યને જ લેભ કરવા લાગે. “દુઃખને પાત્ર લેભથી ધિક્કાર છે. લેભથી પરાભવ પામેલ પુરૂષ ભૂત ભરાયેલું હોય તેમ પિતા, માતા, બંધુ, મિત્ર, ભાર્યા, પુત્ર, અને ગુરૂની અવજ્ઞા કરે છે. પરસ્પર દ્વેષ થવાથી પ્રીતિરહિત થયેલા તે બન્ને બંધુ પોતપોતાનાં મનમાં વિષમિશ્રિત દૂધની જેમ વર્તવા લાગ્યા. કેટલેક કાળે જુદા મનવાળા તેઓ દુર્જનેની પ્રેરણાથી પરસ્પર અવિશ્વાસી થઈને એક બીજાના છળની શંકા ધરાવવા લાગ્યા. એક વખતે દ્રાવિડે અનેક દાવાનળ જેવું એક વચન કહી નાખ્યું કે, “હે અનુજ ! તારે હવે મારું નગર છેડીને તારા સ્થાનમાં જ રહેવું.” આવું મોટા ભાઇનું વચન સાંભળી ક્રોધરૂપી મોટા દ્ધાથી રૂંધાએલ વાલખિલ્ય શલ્યસહિત પિતાના નગરમાં ચાલ્યો ગે. પછી પિતાનાં ગામડાંઓમાંથી ઘણું પેદળ લશકર તથા દેશ અને ગામના અધિપતિઓને એકઠા કરી વાલખિત્યે ગર્વથી જયેષ્ઠબંધુ ઉપર ચઢાઈ લઈ જવાની તૈયારી કરી. આ ખબર સાંભળી દ્રાવિડે પણ અતિ ઉત્સાહથી ૧ નાના ભાઈ પછવાડે જન્મેલ, For Private and Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૫ સર્ગ છે . ] દ્રવિડ અને વાલખિલ્ય વચ્ચે લડાઈની તૈયારીઓ. સત્વર ભંભા વગડાવી. ગજ, અશ્વ, રથ તથા દિલથી વીંટાએલે દ્રાવિડ વિશાળ પૃથ્વીને પણ સાંકડી કરતો વાલખિલ્ય ઉપર ચાલ્યું. તેના ચાલવાથી પૃથ્વી એટલી બધી કંપાયમાન થઈ કે અદ્યાપિ પણ તેનું સ્મરણ કરીને કોઈ કોઈવાર અરિષ્ટને સૂચવતી તે કંપાયમાન થાય છે. તે વખતે સૈન્યના ભારથી સમુદ્રો એવા ઉકેલ થયા કે અદ્યાપિ તે અભ્યાસ નિત્ય બતાવ્યા કરે છે. સૈન્ય ઉડાડેલી રજ એવી રીતે આકાશ અને પૃથ્વીના મધ્યમાં પૂરાઈ ગઈ, કે જેથી તે વખતે નિગોદ ગોળાના સમપણાને પામી ગઈ. અશ્વારોએ લગામથી આકર્ષણ ર્યા છતાં પણ, ગુરૂમહારાજે ઉપદેશ કરીને ધર્મ કરવા પ્રેરેલા અભિમાની જડ પુરૂષની જેમ છેડાઓ ઊભા રહેતા નહોતા. એ પ્રમાણે પૃથ્વીની પીઠને પ્લાવિત કરતે, સમુદ્રને ક્ષોભ પમાડતો અને દિગ્ગજોને દુઃખી કરતો દ્રાવિડ સેનાથી વીંટાઈને ઉતાવળો ચાલ્યો. - પિતાના દેશની સીમા ઉપર દ્રાવિડને ચડી આવેલે જાણી વાલખિલ્ય પણ સૈન્ય લઈને ઉતાવળે સામે ચાલ્યું. બન્ને સૈન્યની વચ્ચે પાંચ એજનનું આંતરું યુદ્ધ કરવા માટે રાખી બન્ને બાજુના વીરેએ પરસ્પર યુદ્ધની ઇચ્છાએ સામસામો પડાવ કર્યો. તે વખતે પિતાના રાજાને પૂછ્યાવગર પ્રધાનપુરૂષોએ સંધિ કરવાને માટે દૂતે મોકલ્યા. પરંતુ સામ, દામ અને ભેદ વાળેથી તેઓ સંતુષ્ટ થયા નહીં, તેઓ તો યુદ્ધ કરવાનું જ અંગીકાર કરી રણ કરવાને માટે નિમેલા દિવસની રાહ જોતા ઉત્સુક થઈ રહ્યા. પછી વાલખિત્યે દ્રાવિડ રાજાના કેટલાક સૈનિકોને દ્રવ્ય આપી ખૂટવીને પિતાને સ્વાધીન કરી લીધા. દાન સર્વને વશ કરી લે છે. બન્ને સૈન્યમાં દશ કટિ દિલ, દશ લાખ રથ, દશ લાખ હાથી, પચાસ લાખ ઘોડા અને તે સિવાય બીજા રાજાઓ હતા. એવી બન્ને સૈન્યની સમાનતા રૈલોક્યને ભય ઉત્પન્ન કરતી હતી. અનુક્રમે યુદ્ધને દિવસ પ્રાપ્ત થયે, એટલે સકુળમાં ઉત્પન્ન થયેલા, રોમાંચશ્ચકને ધરનારા, પ્રચંડ ભુજાઓથી મંડિત, સર્વ શસ્ત્રોના અભ્યાસી, બાહુયુદ્ધમાં દૃઢ બુદ્ધિવાળા, કપાટ જેવી વિસ્તૃત છાતિવાળા, સિંહનાદથી દિગ્યજેને ત્રાસ કરનારા, ઉદાર, સ્વામિભક્ત, અનેક રણમાં પસાર થયેલા, દેહના નહીં પણ યશના લોભી, ઘરમાં નહીં પણ યુદ્ધમાં ઉત્કંઠિત એવા બને સૈન્યના સુભટે ક્ષણે ક્ષણે વાજિત્રોના નાદથી વિશેષ વીરપણાને ધારણ કરતા અને પિતાના બળથી બધા વિશ્વને તૃણસમાન ગણતા રણભૂમિ તરફ ચાલવા લાગ્યા. સાત રસ્થાનકેથી મદને ઝરતા, સર્વ લક્ષણે લક્ષિત, મોટા ગુંડાદંડને ઉછાળતા, ઊંચે સ્વરે ગ ૧ ધરતીકંપ થાય છે તેની ઉબેક્ષા છે. ૨ જેમ નિગોદના ગોળા ઠાંસીને ભરેલા છે તેમ સર્વત્ર રજ પસરી ગઈ. For Private and Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૬ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લેા. જેના કરતા, તીક્ષ્ણ અત્રવાળા દંતરૂપ મુશળથી શત્રુઓનું ખંડન કરવામાં કુશળ હાથીએ ચેાજ્ઞાની સાથેજ તૈયાર થઇને ચાલવા લાગ્યા. ઊંચા, તરંગ જેવા ચપળ, સરલ, વિશાળ ગ્રીવાવાળા, પેાતાના અંગપર લાગતા પવન સાથે પણ દ્વેષ કરતા, ત્વરાવાળા, તેજવી, પ્રત્યેક અંગ પર પ્રગટ અનેક શુભ લક્ષણાવાળા, અને શુદ્ધ એલાઢમાં ઉત્પન્ન થયલા ધાડાએ પણ વેગથી દેાડવા લાગ્યા; ભત્તત્ત્તવાળી પૃથ્વીપર ગાજતા ચક્રોની ધારાથી જાણે સીમંત' કરતા હાય તેવા દેખાતા, સુવર્ણના બાણાથી મુદ્રિત થયેલા, ઢાડતા અશ્વોએ ખેંચેલા, અને ચાલતા મહેલ હાય તેવા જણાતા મજબૂત રથા ખતરધારી મહાયાહ્ના સહિત ચાલવા લાગ્યા. પછી બન્ને સૈન્યની આગળ ચાલનારા છડીદાર પુરૂષા ગુણને અનુસરીને પાતપાતાના સૈનિકાને બેલાવતા આ પ્રમાણે કહેવા લાગ્યા. “ હૈ રણુાંગણમાં શૂરવીર પુરૂષા ! આપણા સ્વામી તમને અમારે મુખે આજ્ઞા કરે છે કે આજે રણભૂમિમાંથી જયલક્ષ્મીને લાવે. હું માનુંછું કે પૂર્ણ વીર્યવડે શે।ભતા, ગુણાથી અલંકૃત અને સત્કુળમાં ઉત્પન્ન થયેલા તમેા જરૂર જયલક્ષ્મીસાથે જોડાશે. યુદ્ધભૂમિમાં જઈને તમારે શત્રુઓની ઉપર એવી પ્રવીણતા બતાવવી કે જેથી તમારા ઉત્તમ કુળ, તમારા સ્વામી અને તમારી વીરતા લાજ પામે નહીં. ” આવાં છડીદારાનાં વચના સાંભળી સર્વે વીરચાદ્દા યુદ્ધ કરવાને ઉત્સુક થઈ ગયા. કાર્યક્ષાભ પામેલા સમુદ્રના ધ્વનિની પેઠે કંડાર ગર્જના કરવા લાગ્યા; કાર્ય મહાપરાક્રમી વીરા એવા ભુજાસ્ફોટ કરવા લાગ્યા કે જેથી જીર્ણપાત્રની પેઠે આકાશ ને ભૂમિ ફાટતી હોય તેમ દેખાવા લાગ્યું; કાઇ તેજસ્વી સુભટા કાપાગ્નિવડે કાળ જેવાં શસ્રો આકાશમાં ઉછાળી દેવતાઓને પણ ભય કરવા લાગ્યા; કાઈ કવચવાળા ધાડા ઉપર, કાઈ હાથી ઉપર, કાઈ રથ ઉપર, કાઈ ખચ્ચર ઉપર અને કાઈ ઊંટ ઉપર ચડયા; કેટલાક નિર્બળ છતાં પણ સખળ થઈને આગળ ચાલ્યા, અને કેટલાક શરીરને શણગારી તેની રક્ષા કરતા આગળ ચાલ્યા. ધનુર્ધારી વીરા ધનુષ્યના ટંકારથી શત્રુઓને મૌન કરતા, ઊંચા થતા અને નમતા આગળ સંચરવા લાગ્યા. પેઢલની સેનાએ પૃથ્વીને એવી પૂરી ઢીધી કે, જો તેના મધ્યમાં એક તિલના દાણા પડયો હાય તા તે પણ સમાય નહીં. અશ્વોએ વિશ્વમાં વ્યાપીને પેાતાના અશ્વ' નામને સાર્થક કર્યું અને તેની પછવાડે ચાલતા થા સર્વે ઠેકાણે પસરી ગયા. અંકશના ધાતવડે ઉત્પન્ન થયેલા ક્રોધથી રાતાં નેત્ર અને મુખવાળા ખખતરધારી હા ૧ સેંથો. ૨ અશ્વ શબ્દ સ્ વ્યાપવું એ ધાતુ ઉપરથી થયેલા છે. For Private and Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૭ મિ.] કવિડ અને વાલખિલ્યનું તુમુલ યુદ્ધ, ચિત્તાકર્ષક વર્ણન. ર૩૭ થીઓ જાણે પાંખેવાળા પર્વતો હોય તેમ ચાલવા લાગ્યા. તે વખતે નિશાના ધ્વનિઓથી દિગ્ગજેંદ્રો દૂર નાશી ગયા, ભેરીના ભણકારાથી જગત ભય પામ્યું; અને સૈન્યના કળાહળથી આદિવરાહનાં યૂથ ભયબ્રાંત નેત્રે ધીરતા તજી દઈને ત્રાસ પામ્યાં. રણવાજિત્રોના ઉચ્ચ નાદથી યુદ્ધાભિલાષી વિરલેકોનાં હૃદયે વિશેષ ઉલ્લાસને પામ્યાં. તે વખતે એ કોઈ નવીન નાદસાગર પ્રગટ થયે કે જેણે ક્ષણવારમાં આકાશભૂમિની મર્યાદા ઉલ્લંઘન કરી દીધી. તે નાદના પ્રસરવાથી વીરેએ વિરપણું, કાયરેએ કાયરપણું અને અશ્વોએ ચપળપણું પ્રાપ્ત કર્યું. બન્ને સૈન્યના પાદઘાતથી અને નિશાનના ધવનિથી આકાશભૂમિ તડતડ શબ્દ કરવા લાગી. બેસુમાર સૈન્યના ચાલવાથી પૃથ્વી બહુ પ્રકારે ચૂર્ણ થઈ રેણુપણાને પામી પાછી સૈન્ય વડેજ રોકાવાથી અને અન્યની સન્મુખ આવી. ત્યાં અશ્વોના હેવારવથી આકાશના આંગણામાં ગઈ, અને ત્યાં પણ સમાઈ નહીં તેથી પાછી આવીને તેણે જગતની દૃષ્ટિને રૂંધી દીધી. પિતાના ગોત્રના પૂર્વારૂનાં પરાક્રમો સાંભળવામાં તત્પર એવા અગ્રેસર વિરેએ પરપર બાવડે યુદ્ધ કરવા માંડ્યું. સર્વ વાજિત્રોના નાદથી અને સર્વ પ્રકારના આરંભથી સૈનિકે સર્વ રીતે નજીક આવ્યા. આગળ રહેલા દાવાનલ જેવા હાથીએ હાથી, અધે અશ્વ, પેદલે પેદલ અને રથે રથ યુદ્ધ કરવા લાગ્યાં. કઈ ઘડેસ્વારે કોઈ ગજરૂઢ પુરૂષને આકુલ વ્યાકુલ જે વેગવાળા ઘોડાવડે જઈને હાથીના દાંત ઉપર ઘોડાના પગ મૂક્યા, અને વેગથી ખર્શ ખેંચી તરત શત્રુના મતકને દૂર કરી વીરવૃક્ષના ફળની જેમ હાથમાં પકડીને વારંવાર નાચવા લાગે. કોઈ ખગ્નધારી બાણથી વ્યાકુલ થઈ આડી ઢાલ ધરીને નમ્ર વાણું બેલતે પાંજરામાં રહેલા પોપટની તુલનાને પ્રાપ્ત થશે. કોઈ ખટ્ઝધારી સુભટે કમલનાળની જેમ બાણના ઘાતને અવગણીને પિતાના રાજાની દેખતાં ધનુર્ધારી શત્રુને મારી નાખે. કેઈ અગ્રવગરને સુભટ હાથીના મુખમાંથી દાંત ખેંચી લઈ તેના વડે શત્રુને વધ કરી પિતાના સ્વામીના પ્રસાદને લાયક થે. કઈ વીર પિતાના શરીર ઉપર પડતા શત્રુઓના દેહમાંથી ઉછળતા રૂધિરના બિંદુઓથી સંગ્રામલક્ષ્મીના રાગના છાંટાની શોભા ધારણ કરવા લાગે. કોઈ સુભટ દુશમના માંસથી ગીધ, શિયાળ, તાલ, ડાકણ, પ્રેત અને રાક્ષસોને અનેક પ્રકારે લેભાવવા લાગે. સ્થલઉપર પણ અશ્વરૂપ તરંગને ઉછાળતો અને હાથીરૂપ પર્વતને ધારણ કરતો રૂધિરને સાગર આમતેમ ઉછળવા લાગે. ૧ હાથીપર બેસનાર હાથી પર બેસનાર સાથે, ઘોડેસ્વાર ઘોડેસ્વાર સાથે, રથી રથમાં બેઠેલા સાથે અને પગે ચાલનારા પગે ચાલનારા સાથે યુદ્ધ કરે એવી નીતિ છે. For Private and Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૮ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લો. આ પ્રમાણે સાત માસ સુધી અતિ દુસહ સંગ્રામ ચાલ્યું. અને બંને સૈન ન્યમાં મળીને દશકોટિ માણસો ક્ષય પામ્યાં. તે સમયે રાજાઓને હાથીનાં વાહનેને છોડાવતો અને તે રૂપે ગર્જના કરતે કાજળના જે કાળા મેઘ ચડી આવ્યું. તત્કાળ તેણે મોટી ધારાથી વર્ષવા માંડયું, એટલે જેઓ શૂર, રણધીર, અને કદિ પરાક્ષુખ નહીં થાય તેવા હતા તેઓ પણ રણમાંથી ખસી ગયા. મુશળના જેવી જળધારાવડે પીડાતા રક્ષણરહિત વીરએ પિતાના બચાવ માટે ઢાલે મસ્તકપર રાખવા માંડી. બંને સેના રણમાંથી નિવૃત્ત થઈ અને ઊંચા પ્રદેશમાં કરેલી ઘાસની ઝુંપડીઓનો આશ્રય કરીને ઊભી રહી. વહેતા નીરેએ પૃથ્વીને તમામ કાદવ કાઢી નાખે, જેથી ફરીવાર તેમાં દુર્વાદિકના અંકુરો ઉગી શક્યા નહીં. પિતાને પતિ મેઘ પ્રાપ્ત થતાં પૃથ્વીએ રાગથી રોમાંચિત થઈને લીલેતરીના મિષથી નીલી સાડી ધારણ કરી. વરસાદે પિતાના પ્રસરતા જળવડે થોડા વખતમાં ખાડા, ખીણ, દર, નદી, ધરા અને તળાવોને ભરપૂર કરી દીધાં. નિરંતર જળને વરસતા વરસાદથી એટલું બધું જળ વરસ્યું કે સર્વત્ર જળમય થઈ ગયું, તેમાં પાત્ર અપાત્રને અવિચાર એજ યુક્તિવાળો હેતુ છે. જેમ રાગ દ્વેષરૂપ શત્રુઓ ધર્મને અને દુર્જને સાધુ પુરૂપિને ઉપદ્રવ કરે તેમ મચ્છર ડાંસ અને કુંતિઓ સૈન્યને અતિ ઉપદ્રવ કરવા લાગ્યાં. જેમ જેમ રાત્રિએ મેઘ અતિશય ગાજવા લાગે તેમ તેમ કામદેવ, વિયેગી જનોની ઉપર કોપ કરવા લાગે. તેઓનાં મનમાં ગાજતા વરસાદે કામદેવરૂપ અને ઝિને તેવીરીતે સિંચન કર્યો કે જેથી તે તપેલા તેલની જેમ હુંફાડાની સાથે પ્રજવલિત થવા માંડ્યો. કઈ જનસભામાં ઘણું માણસ સમક્ષ પ્રિયાને સંભારી રેવા લાગે, તે વખતે ગાજતા મેધે તેને અલાપ કર્યો. જેઓ તીર્ણ શસ્ત્રના ઘાતને કમળના જેવા ગણતા હતા, તેઓને પણ તે સમયે કામદેવનાં પુષ્પરૂપ બાણ અતિ દુસહ થઈ પડ્યાં. કેટલાક સૈનિકે નીલી કાંચલી અને ઊંચા પયોધરને ધારણ કરતી અંતરીક્ષ સ્થળીને જોઈને પોતાની નીલ સાડીમાં રહેલી ઊંચા સ્તનવાળી કાંતાને સંભારવા લાગ્યા. “હે પ્રિયા ! મેઘ જેમ જેમ ગાજે છે, તેમ તેમ મારા અંતઃકરણમાં કામદેવ ફુરાયમાન થાય છે; ભૂમિ રોમાંચની જેમ તૃણાંરિવડે વ્યાપ્ત થઈ ગઈ છે તે મને કાંટાની જેવી ખુંચે છે; હે ભામિનિ ! આ ઝડીને પવન અગ્નિના જે જીવિતને હરનાર દુસહ લાગે છે, આ વષોકાળ વિતુરૂપ ખગથી મને બીવરાવે છે, જળ અંગને બાળે છે અને કામદેવ બાણોથી પીડે છે. તે છતાં હે ચંડિ! તું નિર્દય થઈને વૃથા કેપ શા માટે કરે છે ?” આ પ્રમાણે કોઈ સુભટ રાત્રે સ્વમામાં આવેલી પિતાની સ્ત્રીને અશ્રુ લાવી ચરણમાં પ્રણામ કરીને ઉપાલંભ આપતો હતો. કાંતાને વિયેગી કઈ વીર પીયુ પીયુ” એવા ચાત૫ For Private and Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ છ મો. ] સુવલ્ગુ તાપસનો ઉપદેશ. ૨૩૯ ક્ષીના મુખથી નીકળતા શબ્દો સાંભળીને પેાતાની પ્રિયાનાં વચનાને સંભારતા હતા. આ પ્રમાણે મેધગર્જના કરતાં સર્વે વિરહીજના આવી અવસ્થાને પ્રાપ્ત થયા. કર્મના વિલાસને ધિક્કાર છે. વર્ષાઋતુ વીયા પછી પૃથ્વીને કમળસહિત કરતી શરઋતુ પ્રાપ્ત થઈ. તે સમયે સત્પુરૂષાનાં ચિત્તમાં ઉત્પન્ન થતી સન્મતિથી થાય તેમ જડ ( જળ ) પણ પ્રસન્ન થયાં. ફળપાકને પ્રાપ્ત થયેલાં ધાન્યો સારા ભાવરૂપ પવનના ઊર્મિથી કરેલાં સત્કર્મની જેમ હર્ષ આપવાં લાગ્યાં. બંને કુળમાં ઉજ્જવળ એવી સદ્ગુદ્ધિવાળી સ્ત્રીઓની જેમ સરિતાએ અંતઃપ્રસન્ન થઈને સન્માર્ગે ચાલવા લાગી. તે સમયે ચંદન, ચંદ્રનાં કિરણા, ચારૂ ચીનાઈ વસ્ત્ર અને ગાય તથા નદીનું પ' કાને સુખકારી લાગતું નથી ! વર્ષાઋતુમાં સંચય કરેલા દેહને દાહ કરન નાર કામદેવના અને સૂર્યના તાપ તે સમયે અત્યંત પ્રદીપ્ત થયા. યોગમાર્ગનીપે પૃથ્વીના માર્ગ પંકરહિત-શુદ્ધ થયા; વીતરાગની દૃષ્ટિનીજેમ દિશાએ સર્વત્ર પ્રસન્ન થઈ; હાથીના મઢ જેવા સુગંધી સાચ્છદનાં વૃક્ષાએ પાતાના પુષ્પરસવર્ડ મઘનું સહકારીપણું પ્રાપ્ત કર્યું; જૈનધર્મની જેમ આકાશ નિર્મળ થયું અને પ્રદેશનીપેઠે તે બંને રાજાના મને પણ કલુષિતપણું છેાડી દીધું. ** "" આ સમયે વિમલબુદ્ધિ નામના મંત્રીશ્વરે આવી પ્રણામ કરી પેાતાના સ્વામી દ્રાવિડ રાજાને વિજ્ઞપ્તિ કરી, “સ્વામી! આ શ્રીવિલાસ નામના વનની નજીક કેટલાક તાપસે। પાપની શાંતિને માટે તપસ્યા કરેછે; તે છણે વલ્કલ વસ્ત્ર પહેરે છે અને કંદમૂળ ફળાદિ ખાયછે. જો તમારી આજ્ઞા ( ઇચ્છા ) હાય તેના આપણે તેમને વાંઢવા જઈએ. ” તે સાંભળી મંત્રીનાં વચનને સાર્થક કરવાને દ્રાવિડ રાજા સર્વે સૈન્યને સાથે લઇને તાપસાના આશ્રમે આવ્યા. ત્યાં એક મુખ્ય તાપસ તેમના જોવામાં આવ્યા. તેણે વલ્કલનાં વસ્ત્ર પેહેર્યાં હતાં, પપૈકાસને બેસી જપમાળા ફેરવતા હતા, મનને ધ્યાનમાં લીન કર્યું હતું, ગંગાની સ્મૃત્તિકાથી સર્વ અંગપર વિલેપન કર્યું હતું, જપ મંડળે મંડિત હતા, પેાતાના નેત્રરૂપ ભ્રમરને આદિનાથનાં ચરણકમળમાં જોડી દીધાં હતાં, તપસ્વીએ અને બીજા ધર્માથી લૉકા તેની ઉપાસના કરતા હતા અને ચેાગ્યવખતે વનનાં ફળ ફૂલના આહાર કરતા હતા. એ મહાશય તાપસનું સુવલ્લુ એવું નામ હતું. નામ જાણી દ્રાવિડ રાજાએ ભક્તિયુક્ત ચિત્તથી નામગ્રહણપૂર્વક તેમને પ્રણામ કર્યાં. સુવલ્ગુ તાપસે તત્કાળ ધ્યાન છેડી સુકૃતરૂપ સ્રીઓની શિખાને ઊંચી કરતા હોયતેમ હાથ ઊંચા કરીને આશિય્ આપી. ભક્તિવડે નમ્ર દ્રાવિડ રાજા તેમનાં વચન સાંભળવાની સ્પૃહા કરીને પરિવાર૧ ગાયપક્ષે દૂધ, નદીપક્ષે નિર્મળજળ, ૨ ચોગપક્ષે કર્મપંક અને માર્ગપક્ષે કાદવ. For Private and Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૦ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લો. સાથે તેમની પાસે એગ્ય રથાને બેઠે. શ્રીયુગાદિ પ્રભુની વાણી જેણે સાંભળી છે એવા સુવઘુ તાપસ ધર્મથી ઉન્નત એવી મધુરવાણ બેલ્યા, “હે રાજન્ ! આ સંસાર સમુદ્રના ઊર્મિ જે ચપળ છે. તેમાં વિષયરૂપ જળની ભમરીમાં લીન થઈને પામર પ્રાણીઓ ડૂબી જાય છે ! હે ભૂપતિ ! દુઃખના સમૂહને આપનારા વિષે - ન્માર્ગે ચાલતા પ્રાણીઓને પણ પિશાચની જેમ છળે છે. વિષયથી જીતાઈને સ્વ છંદપણે ફરતે સંસારી પ્રાણુ આ લોક અને પરલોકમાં તીવ્ર દુઃખ ભેગવે છે. વિષધરની જેવા પાંચે ઈદ્રિના વિષયેથી એક સાથે હણાતે રંક પ્રાણી શી રીતે કલ્યાણને પ્રાપ્ત કરી શકે ? પ્રથમ પ્રાણીને જરા સુખમાં લેભાવી પછી એ દુષ્ટ વિષયે દારૂણ રાક્ષની જેમ છળે છે. છળ કરવામાં પંડિત એવા કષાયરૂપ શત્રુઓ પૂર્વે સંચય કરેલાં પુણ્યરૂપ પુષ્કળ ધનને જોતાં જોતાંમાં વેગથી હરી લે છે. તેમાં ક્રોધરૂપી મહોદ્ધો કેઈનાથી હઠે તે નથી. તે પોતાના સ્થાનને પણ દૂષિત કરી પ્રકૃતિમાં પેશીને જીવને દૂષિત કરે છે. જે ક્રોધરૂપ અગ્નિ શરીરરૂપ ઘરમાં સળગી ઊડ્યો હોય તો તે જીવના પુણ્યરૂપ સર્વરવને બાળી નાખે છે. તેથીજ સર્વ કષાયમાં તેને મુખ્ય કહે છે. ધર્મરૂપી વૃક્ષનું બીજ દયા છે, કોપથી દયાને નાશ થાય છે, તેથી ક્રોધીને દયા રહેતી નથી, એટલે તેને ધર્મ અને શુભગતિ કઈ પ્રાપ્ત થતાં નથી. જે પ્રમાદથી પણ જીવની હિંસા થાય છે તેથી કુનિમાં અવતરવું પડે છે તે ક્રોધથી જે પ્રાણીની હિંસા કરવી તે તે નરકનું જ કારણ છે. બુદ્ધિવાનું પુરૂષોએ એકેંદ્રિય જીવની પણ હિંસા છોડવા ગ્ય છે. અને ક્રોધથી બેદ્રિય વિગેરે જીવેની હિંસા થાય તે તે અવશ્ય નરકને આપનારી છે. જે બીજાને દ્રોહ કરે, તે ધર્મરૂપ વૃક્ષને છેદવાને કહાડો છે, બેધિબીજને દહન કરવામાં દાવાનલ છે, અને નરકારને ઉઘાડવાની કુંચી છે. હિંસા મનમાં માત્ર સંભારી હોય તે પણ ઘણાં દુખને આપે છે, તો તે સારી રીતે આચરી હોય તે તો નરકમાંજ લઈ જાય તેમાં શુંઆશ્ચર્ય છે? જે પુરૂષો રાજયાદિના સુખને માટે અશ્વ, ગજ અને મનુષ્યને હણે છે, તે અજવાળું કરવાની બુદ્ધિએ પિતાનું ઘર બાળે છે. તે રાજા! પરિણામે નરકને જ આપનારા રાજયને માટે તમે બંધુની સાથે વૈર કરી કટિ મનુષ્યની હિંસા શા માટે કરે છે ? આ શરીર અનિત્ય છે, લક્ષ્મી જળના પરપોટા જેવી છે અને પ્રાણ તૃણના અગ્નિ જેવા છે, તે તેમને માટે તમે હવે પાપ કરો નહીં. જે કદિ કોઈ કાર્ય માટે વિરોધ કરવો પડે તે શત્રુની સાથે કરે(૯), પણ પિતાના બંધુની સાથે વિરોધ કરે તે તે પિતાનું જ એક નેત્ર ફડવા જેવું છે. નિર્ગુણ દરિદ્રી,લેલી અને દુઃખદાયક એવો પણ ૧ મજા. ૨ સર્પ. For Private and Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ છ મો. ] સુવલ્ગુ તાપસના ઉપદેશે દ્રાવિડપર કરેલી અસર. ૪૧ ખંધુ હાય તા તે શ્રેષ્ઠ છે, કારણ કે તે પોતાના બીજો જીત્ર છે. કઢિ પેાતાના બંધુ પ્રચંડ કે તીવ્ર હાય તાપણ તેની સાથે સંગમ કરવા તે ઉત્તમ છે. જુઓ! કમળ પેાતાના તીત્ર મિત્ર સૂર્યનાં દર્શનથી ખુશી થાયછે, ચંદ્ર અમૃતમય છે છતાં પણ તેનાથી ખુશી થતું નથી. જે ક્રુર પુરૂષા રાજ્યાદિકને માટે કાપથી પેાતાના બંધુઆને મારે છે તે પુરૂષો અતિ લૌલ્યતાથી પેાતાનાં અંગને કાપીનેજ પાતે ખાયછે. હે રાજા ! લાભરૂપી પિશાચને આધીન થઇને તમે પેાતાની બીજી ભુજા જેવા બંધુસાથે યુદ્ધ કરવાના આરંભ કેમ કર્યો છે ? હવે હે રાજા ! તમે રણમાંથી વિરામ પામે, સર્વ સૈનિકા સુખે રહેા, અને દિગ્ગજો ધરણીધર શેષનાગની સાથે વિશ્રાંતિ પામે. તમે ધર્મની અને શ્રીયુગાઢિ પ્રભુની આરાધના કરો તેા તેએએ દૂર કાઢી મૂકેલી હિંસાને તમે કેમ પાછી લાવેાછે ? ” સુવલ્ગુ તાપસના મુખથી આ પ્રમાણે ઉપદેશ સાંભળી જેનાં અંતઃકરણની સ્થિતિ ધર્મથી ભેદ પામીને સમાન ભાવ પામી છે એવા દ્રાવિડરાજા દયાર્દ્ર હૃદયે બાલ્યા, “હું મુનિ ! શ્રી ભરત, આદિત્યયશા, અને બાહુબલિ વિગેરે શ્રી આદીશ્વરના પુત્ર હતા, તથાપિ તેઓએ સહજ કારણને લઇને પરપર યુદ્ધ કર્યું હતું. અને તેમણે હાથી, ધોડા, મનુષ્ય અને પાડા વિગેરેને વિનાશ કર્યો હતા; તથાપિ તે જરાપણ દૂષિત ગણાયા નહતા તેનું શું કારણ? કેમકે એમાં તે કાંઇ એવા હેતુ ઘટતા નહેાતે. અને આ મારા ભાઈ વાલખિલ્ય તેા કાપકલુષ છે, અસન્માર્ગના પ્રવર્તાવનાર છે અને પેાતાની મેળે સ્વજનની અવગણના કરીને રણ કરવામાં આગેવાન થયા છે. તથાપિ એ રણથી વિરામ પામીને મારી આજ્ઞાવડે સુખે પાતાનું રાજ્ય ભાગવે. હું મારા દેશમાં પાછા જવા તૈયાર છું. ' આવાં દ્રાવિડનાં વચના સાંભળી સુવલ્ગુ તાપસ ઘણા આદરથી ધર્મના સર્વસ્વરૂપ વચન ભેટ્યા, “ હે રાજા ! તમે જે શ્રી ભરત વિગેરેનું ઉદાહરણ આપ્યું તે અહીં ધટતું નથી, તેનું કારણ સાંભળો, ભરતે નિદાનથી ચક્રવર્તીની લક્ષ્મી મેળવી હતી અને બાહુબલિએ સુનિની વૈયાવચ્ચ કરીને બાહુબળ ઉપાર્જ્યું હતું. ચક્ર જયારે શસ્ત્રાગારમાં પેઠું નહીં ત્યારે ચક્રવર્તોએ તેને નમવાનું કહેવરાવ્યું અને ‘ હું પિતાશિવાય બીજા કાઇને નમીશ નહીં' એવા વિચારથી તેનું કહેણ સાંભળતાં બાહુબલિને કાપ થયેા. તથાપિ દેવતાના કહેવાથી તે બુદ્ધિમાન્ વીરાએ જગા સંહાર થવાનું કારણ એવું રણ મૂકીને બાહુયુદ્ધ કર્યું હતું. હે રાજા ! બાહુબલિએ અને ભરતે જે ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે, તેનું મરણ કરા ! શામાટે તેમને કૃષિત કરાછા-એએ તે મેટા પરાક્રમી ગુણવાન અને ઉદાર ચરિત્રવાળા પ્રભુના પુત્રો હાવાથી ક્ષણવારમાં જ્ઞાન અને મેક્ષિ For Private and Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૨ શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૧ લે. પામી ગયા છે. તમે પણ શ્રી ગષભસ્વામીના પૌત્ર છે, તેથી જ્યારે તમે તમારા પિતા અને કાકાના જેવું કાર્ય કરો, ત્યારે તેમનું ઉદાહરણ આપજે-નહીંત આપશે નહીં.” આવી સુવલ્લુ તાપસની વાણું સાંભળી દ્રાવિડરાજા જરા લજજા પામી ગયે. ક્ષણવારે નવીન ધર્મરાગથી મસ્તક નમાવી બે, “મુનિવર્ય! અજ્ઞાનને લીધે મેં તેમનું વૃથા ઉદાહરણ આપ્યું છે. શું પામર પ્રાણી કાચ અને ચિંતામણિને એક ઠેકાણે ન જોડે? હે તાપસપતિ! અકાર્ય કરવામાં તત્પર એવા અમોને શિક્ષા આપે કે અમારે હવે આ લોક અને પરલોકમાં ધર્મને અને સુખને કરનારું શું કાર્ય કરવું.” આ પ્રમાણે કહેતા દ્રાવિડને ધર્મતત્પર અને દયાર્દ્ર હૃદયવાળે જાણ મુનિ આનંદ પામી ફરીવાર મધુર વચને બોલ્યા, “રાજન ! પાપકર્મને શરણરૂપ આ રણકાર્યથી વિરામ પામે. અને આ બંધુ, આ વૈરી અને આ રાજ્યને છોડી દે. હમેશાં પછવાડે પડેલું મૃત્યુ જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી જ સર્વ સંપત્તિ અને અખંડિત રાજય રહેલું છે–પ્રાણ ક્ષણભંગુર છે, શરીર રોગનું ગૃહ છે અને સંધ્યાનાં વાદળા જેવું ચપળ રાજય છે, માટે આત્મહિતને વિચાર કરે. આત્મા દેહને અર્થ કરે છે પણ દેહ આત્માનો અર્થ કરતા નથી, તેથી વિદ્વાન્ પુરૂષ આ અસાર દેહવડે આભાર્થને સાધી લે છે. વિષ્ટા, મૂત્ર, ચરબી, માંસ, મજજા અને મેદથી ભરેલે, નવ સ્રોતથી અવત, રોગરૂપ મળથી સંપૂર્ણ ભરેલ, ચપળથી પણ ચપળ, અને અશુચિથી પણ અશુચિ એવા દેહને માટે કયો સુજ્ઞ પુરૂષ દુર્ગતિદાયક પાપને આચરે ? આ અસાર અને અનિત્ય દેહથી જે શાશ્વતધર્મ મેળવાય તે તે બુદ્ધિમાન પુરૂષોએ શું ન મેળવ્યું ગણાય ?” સુવલ્લુ તાપસની આવી વાણી સાંભળી બુદ્ધિનો નિધિ રાજા પરમ વૈરાગ્ય પામી તેમના ચરણમાં નમરકાર કરી આ પ્રમાણે કહેવા લાગે, “હે ભગવન, તમેજ મારા ગુરૂ, તમેજ મારા દેવ, અને તમે જ આ સંસાર સાગરમાંથી મારે ઉદ્ધાર કરનારા છે, માટે હે દયાસાગર ! મારી ઉપર પ્રસન્ન થઈ મને દીક્ષા આપો.” આ. પ્રમાણે કહી મુનિનાં વચનથી પિતાના બંધુને ખમાવવાને વેગથી એકલે તેના સેન્યતરફ ચાલ્યો. પિતાના જયેષ્ઠબંધને વેગથી એકાકી આવતે જોઈ વાલખિલ્ય તત્કાળ આસન ઉપરથી ઊભે થે, અને પ્રણામપૂર્વક પૃથ્વી પર આળોટી ધૂલિવડે ધુસર થયેલા પિતાના કેશથી વડિલબંધુના ચરણને પિતાના દેશની જેમ માર્જન કર્યા. પછી વાલખિત્યે કહ્યું, “હે પૂજ્ય! મારા પૂર્વભવના ભાગ્યમેગે તમે મારે ઘેર પધાર્યા છે માટે પ્રસન્ન થઈને આ રાજય ગ્રહણ કરે.” કનિષ્ઠબંધુની ભક્તિથી For Private and Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૭ મો.] દ્રાવિડ અને વાલખિભે લીધેલી તાપસી દિક્ષા. ૨૪૩ હર્ષ પામેલા દ્રાવિડે પિતાને ઈરાદે સ્પષ્ટ કરવા માટે મુનિની પવિત્ર સગુણવાળી વાણું કહી બતાવી. પછી કહ્યું કે, “બંધુ! સુવલ્લુ મુનિએ કરેલા બોધના લાભથી નરકરૂપ વૃક્ષમાં મેઘ જેવું મારું રાજ્ય પણ હું છોડી દઉં છું તે પછી તમારા રાજયને શીરીતે આદર કરૂં? આ સાત અંગવાળું રાજય તે સાત નરક જેવું છે, અને ચતુરંગ સૈન્ય દુર્ગતિના દુઃખમાં ચતુરંગક અર્થાત ચાર ગતિરૂપ છે. સ્વર્ગ ગતિમાં જતાં પ્રા ને અંતરે રહેલી રાજયલક્ષ્મી છત્રનાં બાનાથી વેરણની જેમ તે ગતિને ઢાંકી દે છે. ચામર અમર થવાની ઇચ્છાને હણી રાજયના તૃષ્ણાતુર નરને તિર્યંચ ગતિમાં કે નરક ગતિમાં લઈ જાય છે. હાથીઓ કર્ણથી, ઘોડાઓ પૂંછડાથી, ખ કંપારાથી અને વારાંગનાઓ ચામરોથી રાજ્યલક્ષ્મીની ચપળતા બતાવે છે. જેથી સદા ભય, સદા દ્રહ, સદા અપકીર્તિ અને કુચેષ્ટાથી સદા ઈર્ષ્યા થયા કરે છે તેવા આ રા જ્યને ધિક્કાર છે. તે બ્રાતા! તમને મેં કપાવ્યા છે તેથી તમને ખમાવવાને માટે જ હું આવેલું છું. હવે આ રાજય છોડી હું વ્રતસામ્રાજય ગ્રહણ કરીશ.” જયેષ્ઠબંધુની આવી ધર્મયુક્ત વાણું સાંભળી અનુજ બંધુ બોલ્યા. પૂજય વડિલબંધુનો અનુચર થવા હું પણ ત્રતજ ગ્રહણ કરીશ.” એવીરીતે પરરપર કહી રજા લઈને બંને રાજબંધુ પ્રીતિથી પોતપોતાનું સૈન્ય લઈ વ્રત લેવાની ઇચ્છાથી સુવલ્લુ મુનિના ચરણ પાસે આવ્યા. પિતાના રાજ્ય ઉપર પોતાના પુત્રોને બેસારી મંત્રીને ભળાવી દશટિ મનુષ્યની સાથે તેમણે તાપસી દીક્ષા લીધી. પછી માથે જટાધરતા, કંદમૂળ ફળને ખાતા, ગંગાની મૃત્તિકાથી સર્વ અંગને લીંપતા, સર્વ પર હિતબુદ્ધિ રાખતા, પ્રતિદિન ધ્યાનમાં લીન રહેતા, મૃગનાં બચ્ચાંની સાથે વસતા, જપમાળાથી શ્રીયુગાદિ પ્રભુનું નામ નિરંતર જપતા, પરસ્પર વેચ્છાપૂર્વક ધર્મકથા કરતા, દોષથી વજિત અને સરળતાને ધારણ કરતા તેઓએ તાપસપણામાં લાખો વર્ષ નિર્ગમન કર્યા. એકદા નમિરાજના પ્રતિશિષ્ય બે વિદ્યાધરમુનિ તેજના કિરણોથી આકાશને પ્રકાશિત કરતા ત્યાં ઉતર્યા. જાણે મૂર્તિમાન ધર્મ અને શાંતરસ હોય તેવા તેઓને જેઈ સર્વ મુમુક્ષુ તાપસેએ તેમની પાસે આવી ભક્તિથી નમસ્કાર કર્યો. પછી તેઓ બોલ્યા કે, “તમે ક્યાંથી આવે છે ? અને ક્યાં જવાનું છે? તમારું અહિં આગમન અમોને પવિત્ર કરવાનેજ થયું છે એમ અમે જાણીએ છીએ.' તેમને ધર્મલાભ આશિષુ આપી તે વિદ્યાધર મુનિ બેલ્યા, “અમે શ્રીજિન સેવાને માટે પુંડરીક ગિરિએ જઈએ છીએ. પછી તેમણે શત્રુંજય-પુંડરીક ગિરિસંબંધી કથા પૂછી તેથી તેમના ઉદ્ધારને માટે વિદ્યાધર મુનિએ નીચે પ્રમાણે વૃત્તાંત કહ્યો. તેવા પુરૂષ જગતના હિતકારી જ હોય છે.” For Private and Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૪ શત્રુંજય માહા. [ ખંડ ૧ લો. અનંત સુકૃતને આધાર, અને સંસાર સાગરમાં વહાણરૂપ શ્રી શત્રુંજયગિરિ સૌરાષ્ટ્ર દેશમાં શાશ્વતપણે વિજય પામે છે. એ ગિરિરાજની ઉપર તે તીર્થના ગથી અહંત અને યતિ પ્રમુખ અનંત જીવો સિદ્ધ થયેલા છે અને અનંત સિદ્ધ થશે. એ ગિરિ સિદ્ધિલક્ષ્મીને અદ્ભુત ક્રીડાશૈલ' છે તેથી ત્યાં આવેલા પ્રાણીએને તે (સિદ્ધિલક્ષ્મી) ક્ષણમાં સુખેથી સ્વરથાનમાં લઈ જાય છે. ત્યાં આવેલા પુરૂષો મુક્તિસુખનાં સ્વાદ અનુભવે છે, કારણ કે ત્યાં મુક્તિ પતિ એવા શાશ્વત યુગાદિ પ્રભુ રહેલા છે. એ ગિરિરૂપ કિલ્લામાં રહેલા પુરૂષને અનંતભવથી સાથે રહેનારા કુકર્મરૂપ ક્રૂર શત્રુઓ પણ પરાભવ કરી શકતા નથી. જેમ સૂર્યના ઉદયથી અંધકારને અને સજજનના સંગથી દુર્ગુણને નાશ થાય છે તેમ તે તીર્થના સંગથી ક્ષણવારમાં હત્યાદિક પાપનો પણ નાશ થાય છે. શત્રુંજયગિરિની આવી માહાસ્ય કથા સાંભળી સર્વ તાપસે ભક્તિથી તે મુનિની સાથે ત્યાં જવા ચાલ્યા. જીવની જતના પૂર્વક ચાલતા અને જે મળે તેને આહાર કરતા તેઓ થોડે દૂર ગયા ત્યાં જેની પાળ ઉપર વૃક્ષોની ઘટા આવેલી છે એવું એક સુંદર સરોવર તેમના જોવામાં આવ્યું. ગ્રીષ્મઋતુના ભયંકર સૂર્યના કિરણવડે કલેશ પામેલા શિકારી પ્રાણીઓ વિરતારવાળા વૃક્ષની છાયા નીચે વિશ્રાંતિ લઈને તેની સેવા કરતાં હતાં. વિકાશ પામેલાં કમળના સુગંધ અને મકદને માટે સર્વ દિશાઓમાંથી આવતા ભમરાઓની તે દાનશાળા જેવું હતું. તે સરોવર જેઈ સર્વ તાપસે તાપની શાંતિ માટે તેની પાળ ઉપર જઈને વૃક્ષની છાયા નીચે વિશ્રામ લેવા માટે અચિત્ત રથાને બેઠા. ત્યાં નેત્રને ધુમાવતે, શરીરને કંપાવત, શ્વાસછાસ લેવાવડે ઉદરને ઉપસાવતે, મુખમાંથી લાળ કાઢતો અને પગ ફફડાવત એક ગંગાના જળ જેવો ઉજજવળ હંસ બીજા હંસોથી વીંટાઈ મરવા પડેલે તેમના જેવામાં આવ્યું. તાપનો પગરવ થવાથી ભયને લીધે શત્રુંજયના આશ્રયથી જેમ પ્રાણિઓનાં પાપ ચાલ્યાં જાય તેમ બીજા હંસે તેને છોડીને ચાલ્યા ગયા. તે વખતે તેમાંથી એક દયાળુ મુનિએ ત્યાં આવી પોતાના પાત્રમાંથી અમૃતની જેમ જળ લઈને તેના મુખમાં નાખ્યું. તે જળના પડવાથી જાણે તેને મેક્ષાનંદના સુખની વાનકી બતાવી હોય તેવું સુખ પ્રાપ્ત થયું. “હે જીવ! ઘણાં દુઃખદાયક આ સંસારરૂપ અરણ્યમાં શરણરહિત ભમતા એવા તારે ચાર શરણ પ્રાપ્ત થાઓ. જે જે ભવમાં તે જે જે જીવોને વિરાધ્યા હોય, તે સર્વ જીવોને તું ખમાવ અને તેઓ તારી ઉપર ક્ષમા કરે. હવે તું શત્રુંજય તીર્થનું અને શ્રી આદિનાથ ૧ ક્રીડા કરવાનો પર્વત. For Private and Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૭ મે.] દ્રાવિડ ને વાલખિલ્યનું દશ કટિસાધુસાથે મુક્તિ મન. ર૪૫ પ્રભુનું સ્મરણ કર.” આ પ્રમાણે કહી તે મુનિએ તેને નવકાર મંત્ર સંભળા. તે પંચનમસ્કારના સ્મરણથી પીડારહિત થયેલે હંસ સમાધિવડે મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં ઉત્તમ દેવ થયે. પછી તે બન્ને મુનિના શુદ્ધ ઉપદેશથી સર્વ તાપસોએ પિતાની મિથ્યાત્વપણાની ક્રિયા છોડીને જિનેશ્વરક્ત ત્રતાદિ અંગીકાર કર્યા. જે કેશોની પરંપરા માથે જટા વધારવાથી વૃદ્ધિ પામેલી હતી, તેને મૂળમાંથી નાશ કરવાથી (કેશકુંચન કરવાથી) તેઓ અપરાધીની જેમ પૃથ્વી પર આળોટવા લાગ્યા. પછી તેમણે મિથ્યાત્વની આલોચના કરી વ્રતધારી થઈને બંને મહામુનિ પાસેથી આ ભવસાગરમાં દુઃપ્રાપ્ય એવું સમકિતનું સ્વરૂપ ભક્તિથી સાંભળ્યું. પ્રથમથી જ શ્રી આદીશ્વર પ્રભુની ઉપર ભક્તિવાળા તો હતાજ તે વ્રત લેવાથી વિશેષ ભક્તિભાવને ધારણ કરી તે મુનિઓ મહાશયમુનિની અનુમતિથી શત્રુંજય તરફ ચાલ્યા. માર્ગમાં ભવિજનેને બોધ કરતા, પૃથ્વીને પવિત્ર કરતા અને જીવની જતનાપૂર્વક ચાલતા તેઓને શ્રી સિદ્ધાચલનાં દર્શન થયાં. શ્રીયુગાદિ પ્રભુરૂપ મુગટ રતથી મંડિત એવો તે ગિરિ, પૃથ્વીરૂપ સ્ત્રીનું વનરૂપ કેશવડે સુંદર મસ્તક હોય તેવો દેખાતો હતો, જેની ઉપરનાં રકિરણો ઝળકી રહ્યાં છે એવા એસે ને આઠ સુવર્ણ શિખરે જ્યાં દિવાની જેમ શેભતા હતા. જાણે પુણ્યને રાશિ હોય તેવા વિમલાચળને જેઇ સર્વ મુનિઓ મેક્ષની વણિકાની જેમ અમંદ આનંદને પ્રાપ્ત થયા. ગિરિનાં દર્શનથી ઉત્સાહ ધરતા અને કર્મરૂપ રેગના ક્ષયથી નિર્મળ થતા તેઓ મુક્તિગૃહના ઊંચા આંગણાની જેવા તે ગિરિપર ચડ્યા. ઉપર રહેલા રાજાનીના વૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરીને પછી ડોલરનાં પુષ્પ અને કપૂર જેવી ગૌર કાંતિવાળા શ્રી આદિનાથ પ્રભુને તેમણે નમસ્કાર કર્યો. ભક્તિના ઉલ્લાસે પ્રેરેલા તેઓ પિતાની શક્તિ પ્રમાણે પ્રભુના અનંત ગુણે હર્ષપૂર્વક ગાવા લાગ્યા. માસક્ષપણને અંતે બંને જ્ઞાની મુનિઓએ સાથેના દશ કટિ સાધુઓને શિક્ષા આપવા માંડી “હે સાધુઓ! તમે પ્રથમ આ સંસારમાં અશુભધ્યાનાદિના ગથી નરકને આપનારાં અનંત કમ ઉપાર્જન કરેલ છે, તેથી તમારે આ ક્ષેત્રમાંજ રહેવું. આ ક્ષેત્રના પ્રભાવથી તમે સર્વ કર્મને ક્ષય કરી કેવળજ્ઞાન પામીને મેક્ષે જશે.” આવી રીતે તેમને આદેશ કરી તે બંને દેવર્ષિ પિતાની કાંતિથી દિશાઓમાં પ્રકાશ કરતા આકાશમાર્ગે ચાલ્યા ગયા. પછી દ્રાવિડ અને વાલખિલ્ય વિગેરે તાપસે તે તીર્થના અને શ્રીજિનેશ્વરનાં ધ્યાનમાં તત્પર થઈ માપવાસ કરીને તે ઠેકાણે જ રહ્યા. અનુક્રમે સમસ્ત મેહનીય કર્મને ક્ષય કરી, પ્રાંતે નિ For Private and Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૬ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લો. મણા આચરી, મન વચનના ગે સર્વ પ્રાણીઓને ખમાવી, દુષ્ટ આઠ કર્મના ક્ષયથી નિર્મળ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી અંતર્મુહૂર્તમાં તે દશ કટિ સાધુઓ મેક્ષપદને પ્રાપ્ત થયા. પેલો હંસ જે સૌધર્મ દેવલોકમાં દેવતા થયો હતો, તેણે ત્યાં આવી ભક્તિપૂર્વક મોટી સમૃદ્ધિથી તેમને નિર્વાણમહત્સવ કર્યો. પછી બીજા લેકિને પિતાનું સ્વરૂપ જણાવી ત્યાં હંસાવતાર નામે પવિત્ર તીર્થ સ્થાપીને તે પાછે પિતાના દેવલેકમાં ગયે. કાર્તિક માસની પૂર્ણિમાને દિવસે ચંદ્ર કૃત્તિકાનક્ષત્રમાં આવતાં તે દશ કટિ મુનિઓ શત્રુંજય ઉપર કેવળજ્ઞાન પામીને સિદ્ધિ પામ્યા અને ચૈત્ર માસની પૂર્ણિમાએ પુંડરીક ગણધર મેક્ષે ગયા ત્યારથી કાર્તિકી પૂર્ણિમા અને ચૈત્રીપૂર્ણિમા એ બે પણ પ્રસિદ્ધ થઈ છે. ચાતુર્માસની અવધિ કાર્તિકી પૂર્ણિમાએ થાય છે તેથી તે દિવસે દેવતાઓ મુનિઓને નિર્વાણ ઉત્સવ કરે છે. તે પૂર્ણિમાએ ત્યાં યાત્રા, તપ અને દેવાર્ચન કરવાથી બીજા સ્થાનક અને બીજા સમએના કરતાં અધિક પુણ્ય થાય છે. કાર્તિક માસમાં માસક્ષપણ કરવાથી જેટલાં કર્મ સંકડ સાગરોપમ સુધી નરકમાં દુઃખ ભેગવતાં ન ખપે તેટલાં કર્મો ખપી જાય છે. સિદ્ધાચળ ઉપર કાર્તિકી પૂર્ણિમાએ માત્ર એક ઉપવાસ કરે તો પણ પ્રાણી બ્રહ્મહત્યા, બ્રીહત્યા અને ગર્ભહત્યાના પાપમાંથી મુક્ત થાય છે. શ્રીઅહંત પ્રભુના ધ્યાનમાં તત્પર થઇને જે સિદ્ધગિરિપર કાર્તિકી પૂર્ણિમા કરે છે તે સર્વ સુખને ભગવી પ્રાંતે મેક્ષે જાય છે. વૈશાખ, કાર્તિક અને ચૈત્ર માસની પૂર્ણિમાએ જેઓ સંઘને લઈ સિદ્ધાચળે આવી આદરથી દાન અને તપ કરે છે તેઓ મોક્ષસુખને પામે છે. તે મુનિઓના પુત્રોએ યાત્રા માટે સિદ્ધાચલે આવી એવી પ્રાસાદની શ્રેણું ચાવી કે જેથી પુણ્યરાશિવડે વધતે આ સિદ્ધાચલ અત્યંત શોભવા લાગે. એવી રીતે કટિ મુનિઓ વિમલાચળઉપર મોક્ષને પ્રાપ્ત થયાથી પુણ્યસમૂહથી અતિ પવિત્ર એવું તે તીર્થ ત્રણ જગતમાં વિશેષ પ્રખ્યાત થયું. હે ઈંદ્ર ! ભારતના મોક્ષ પછી એક પૂવકેટિ વર્ષ ગયાં ત્યારે તે દ્રાવિડ અને વાલખિલ્ય પ્રમુખ મુનિઓ મેક્ષ ગયા. આ અવસર્પિણીકાળમાં એ તીર્થને પ્રથમ ઉદ્ધાર કરનાર ભરત ચક્રવર્તી થયા. હવે ત્યારપછીના બીજા સર્વ ઉદ્ધારની સ્થિતિ કહું છું તે સાંભળો. અધ્યા નગરીમાં શ્રીભરતના વંશનેવિષે તેનાથી આઠમી પાટે તેજ અને યશને પતિ દંડવીર્ય નામે રાજા થે. ત્રિખંડભરતને અધિપતિ તે રાજા શ્રાવકેની પૂજા કરવાને જે ભરતને આચાર ચાલ્યા આવતું હતું તેને સારી રીતે ચલાવતો હતો. ભારતના મોક્ષપછી છ કોટિપૂર્વ ગયા ત્યારે એક વખતે સૌધર્મ For Private and Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ છ મો. દંડવીર્યની ઈંદ્રે કરેલી પરીક્ષા. ૨૪૦ પતિ સભામાં બેસી શ્રીઆદિનાથ ભગવંતના ગુણનું સ્મરણ કરવા લાગ્યા. પ્રથમ પ્રભુની સ્તુતિ કરીને પછીપ્રભુના આશ્રયથી રરૂપે ઝળકી રહેલા અચેાધ્યાપુરની અને પછી સંકડા શાખાવડે જગતને આલંબન આપવાને સમર્થ એવા પ્રભુના વંશની તેણે સ્તુતિ કરી. પછી જ્ઞાનચક્ષુએ અવલેાકન કરતાં પ્રચંડ વીર્યવાળા, યશવડે સ્ફુરણાયમાન થતા, સૂર્યની જેમ નિત્રવીર્યથી રાજતેજને હરતા, ઇંદ્રની જેમ ચાર' રૂપ ચક્ષુએ અનેકને અવલાકતા, સહસ્ર બાહુવાળા અર્જુનની જેમ સર્વ દિશાઓમાંથી સંપત્તિ ખેંચતા, સહસ્ર જિન્હાવાળા શેષનાગની જેમ હુકમથી સર્વને વિવિધ કાર્યમાં જોડતા, મસ્તક ઉપર જગપતિ શ્રીઆદિનાથને મુગટ ધારણ કરતા, સર્વ આભરણનાં તેજવડે પ્રકાશા, મૂર્તિથી પણ ધારણ થઈ ન શકે તેવા, નીતિધર્મમાં પરાયણ, શ્રીયુગાદિ પ્રભુપર દૃઢ ભક્તિવાળા, વિશ્વને પાળવામાં શક્તિમાન, ધણા રાજાઓએ સેવેલા, ચામરાથી વીંજાતે અને સભાવચ્ચે સુવર્ણના સિંહાસનપર બેસી ધર્મના માહાત્મ્યને કહેતા દંડવીર્ય રાજા જોવામાં આન્યા. તેને જોઈ પ્રભુના વંશમાં ભક્તિવાળા શશ્ચંદ્ર મનમાં પ્રસન્ન થઈ મસ્તકને ધૂણાવવા લાગ્યા. પછી શ્રાવકના વેષ લઇને ઇંદ્ર અયેાધ્યામાં આન્યા. ઉત્તરા સંગની પેઠે ત્રણ સુવર્ણના સૂત્રથી હૃદયમાં ભૂષિત થયા, એક વસ્ત્ર પરિધાનપણે રાખ્યું, બ્રહ્મવ્રતથી પવિત્ર થયા, ખારવ્રત ધારીનાં ચિન્હરૂપે શરીરપર ખાર તિલક કર્યાં અને માથે જરા કપિલવર્ણા કેશની શિખા રાખી. વળી તે કૃત્રિમ શ્રાવક જેમાં અદ્વૈત, યતિ, શ્રાવક અને ધર્મનાં લક્ષણા બતાવ્યાં છે એવા ભરતચક્રીના રચેલા ચાર વેદ મુખે ભણતા હતા અને પતાકાકારે હાથે કરીને શુદ્ધ જળનું આચમન લેતા હતા. આવા સુશ્રાવકને જોઇને દંડવીર્યનું મન તેની ઉપર આદરવાળું થયું, તત્કાળ તેને ભાજન કરાવવા માટે રાજાએ રસાઈઆને આજ્ઞા આપી. ઈયોપથિકી પડિકમ્મતાં વિચરતા તે શ્રાવક રસાઈઆની સાથે દાનશાળામાં ગયા. ત્યાં કાઈ વેદાંગ અને કાઈ શાંતિપાઠ ભણતા હતા, કાઇ પરબ્રહ્મના જાપ કરતા હતા, ત્રિકાળ દેવપૂજામાટે મન વચન અને કાયાની શુદ્ધિપૂર્વક કાઈ સ્રાન કરતા હતા, કાઈ ધ્યાનપરાયણ મુનિને વંદન કરતા હતા, કાઈ કર્મરૂપી ઈંધણને તપરૂપ અગ્નિમાં હામવાવડે અહિંસા યજ્ઞ કરતા હતા, કાઈ ભગવંતે કહેલી પવિત્ર વાણી ખીજાને સંભળાવતા હતા, કાઈ શુદ્ધ મનવાળા થઈ આત્મારામમાં ભાવળે સાન કરતા હતા. આ પ્રમાણે અનેક શ્રાવકને જોઈ ઇંદ્ર અદ્ભુત આનંદ પામ્યો. આ નવીન શ્રાવકને આવતા જોઈ શ્રાવકજી! તમને અભિવંદન કરીએ છીએ' એમ બેાલતા કેટલાક ૧ આતમીદાર. For Private and Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૮ શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૧ લો. શ્રાવકો સામા આવ્યા. પવિત્ર જળનું આચમન લઈ તે શ્રાવકે તેમની સાથે તે દાનઘરમાં પ્રવેશ કર્યો. પછી એ માયાવી ઇંદ્ર કોટિ શ્રાવકોને માટે તૈયાર કરેલું અન્નપાન દિવ્યપ્રભાવથી ક્ષણવારમાં એકલે જમી ગયે, અને વળી પાછું તેણે સેઈઆને કહેવા માંડ્યું “અરે! હું ઘણે સુધાથી આકુળ છું, માટે મને અન્ન પીરસે. હમણાં શું તમારે દંડવીર્યનાં પુણ્યને વ્યર્થ કરવું છે તેનાં આવાં વચન સાંભળી રઈઆએ જઈ દંડવીર્યને જણાવ્યું, એટલે રાજા પોતે આ; તેણે તે કપટશ્રાવકને દુર્બળ ઉદરવાળે અને ક્ષુધા પીડિત છે. દંડવીર્યને શુદ્ધ શ્રદ્ધાવાળે જાણી તે ઈંદ્રશ્રાવક દીન ભાવ જણાવી કઠોર વાણવડે બોલ્યા, “હે રાજા! તમે આ શ્રાવકેને ઠગે તેવા રસોઈમાં રાખેલા જણાય છે; તેઓ સુધાતુર એવા મને એકલાને પણ તૃપ્ત કરી શકતા નથી. એ પિતાનું પેટ ભરનાર થઇ બીજા લજજાવાળા ભલા શ્રાવકોને નિરંતર છેતરતા હોય એમ લાગે છે. તે સાંભળી જરા કપ પામેલા રાજાએ પોતાની દૃષ્ટિ આગળ સે મૂડા અન્ન તે રસેઈઆઓ પાસે રંધાવ્યું. રાજાના દેખતાંજ એ માયાવી શ્રાવક ઇંધણના સમૂહને અગ્નિ ભસ્મ કરે તેમ તે બધું અન્ન ક્ષણવારમાં ખાઈ ગયે. પછી બે -“હે ભરતકુલના આભૂષણભૂત રાજા ! તમે સર્વ પૂર્વજોની કીર્તિ વધારો છે, પણ હું એકલે સુધાથી પીડિત છું, તેને કેમ તૃપ્ત કરી શકતા નથી ? હે રાજેદ્ર ! હું ધારું છું કે આ બીજા શ્રાવકે પિત પિતાને ઘેર - તિથી ભજન કરી આવીને તમને કીર્તિ આપતા હશે. જો તમે આમ કરશો તો તમારા જેવા કુલીન પુત્રથી શ્રીભરતની કીર્તિ અને પુણ્ય સર્વ વિશેષ પ્રકારે નાશ પામશે. જે પુત્ર પોતાના પૂર્વજોનાં કુળ, કીર્તિ અને પુણ્યને વધારતો નથી તેવો માત્ર માતાને કલેશ કરનારે પુત્ર જન્મ પામે છે તેથી શું થયું ! તમે જે તેવું કાર્ય નથી કરી શકતા તો ભારતના સિંહાસન પર શા માટે બેસે ? અને ભગવંતના મુગટને મરતક પર ધારણ કરીને શું કામ ખેદ પામે છો ? હે રાજન ! હવે આ શ્રાવકોને જમાડવાની માયા છેડી દે, તમારું જે સ્વરૂપ છે તેને જ ભજે. આવા શ્રાદ્ધભજનની ઇચ્છા કરાવીને મનુષ્યોને શામાટે છેતરો છે ? એ છેતરવું છોડીદો.” આવી તેની કઠેર વાણી સાંભળીને દંડવીર્ય રાજા જરા પણ કપ પામ્યો નહીં, ઉલટે પિતાનાં પુણ્યની અપૂર્ણતા જાણીને પિતાની નિંદા કરવા લાગે. રાજાને શુભભાવ જાણું એક મંત્રી પવિત્ર વાણીવડે બોલ્યા, “સ્વામી ! આ કોઈ દેવતા શ્રાવકરૂપે છળ કરવાને આવેલ છે, માટે તમારી શ્રાવકના વેષઉપર જે ભક્તિ છે તે બતા; જેથી કદિ ભક્તિ પર પ્રીતિવાળો એ દેવ પ્રગટ થશે. તે સાંભળી રાજા દંડવીર્ય તેની આગળ અગરૂચંદન મિશ્રિત ધૂપ કરી ભક્તિથી પવિત્ર For Private and Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૭ મો. ] દંડવીર્ય કાઢેલો શ્રી શત્રુંજયનો સંઘ. ૨૪૯ " ' વચન મેક્લ્યા શ્રાવકના વેષ લઇ અહીં મને પવિત્ર કરવા આવનાર તમે કાણુછે ? મારી ઉપર કૃપા કરી જે હા તે પ્રગટ થાએ. હે દેવ ! હવે મને વિશેષ ખેદ પમાડવાને તમે ચાગ્ય નથી. જો કાઈ પણ મનુષ્ય શ્રાવકને વેષ ધરીને આવે તે તેને હું અવશ્ય નમસ્કાર કરૂંછું, એવા મારા નિશ્ચય છે. જો શ્રીજિનેશ્વરમાં, ધર્મમાં, ગુરૂમાં, કે તમારામાં મારી ભક્તિ હૈાય તે તમે પેાતાનું સ્વરૂપ પ્રગટ કરી મારા પુણ્યને સફળ કરો. ' દંડવીર્યનાં આવાં ભક્તિએ ભરપૂર વચના સાંભળી ઇંદ્ર હૃદયમાં પ્રીતિ પામી તેની વારંવાર પ્રશંસા કરવા લાગ્યા. પછી તેના મનમાં ખેદ થચેલા જાણી ઈંદ્રે તત્કાળ વેગથી માયારૂપ છેડી દીધું, અને પેાતાનું સહજ સ્વપ ધારણ કર્યું. ઇંદ્રને જોતાંજ દંડવીર્ય વિમય પામી હર્ષથી તેને નમી પડ્યો. તેને હાથવડે ઊભા કરી ઇંદ્રે એહથી આલિંગન કર્યું, પછી બાલ્યા “ હે મહાસત્ત્વ ! તમને ધન્ય છે. તમે ચરમભવી છે. તમારા જેવા સુપુત્રને તેમના કુળમાં ઉત્પન્ન થયેલા જોઈ મને શ્રીઆદિનાથનું મરણ થાયછે. એક વખતે હું સુધર્માંસભામાં બેઠા હતા તે વખતે તેવા ગુણાશ્રય પ્રભુનું મને સ્મરણ થયું. પછી ભરત અને સૂર્યયશા પ્રમુખ તેમને આશ્ચર્યકારી વંશ પણ સાંભરી આવ્યા. પછી હાલ તમને તેમની રાજ્યગાદીપર જોતાં હું અહીં પરીક્ષા કરવા આન્યા. ગુણેાવડે તમારા પૂર્વજોથી તમે અધિક છે. પૂર્વે અંગીકાર કરેલાં કાર્યને તમે ખરીરીતે પાળનારા છે. તમારા જેવા કુળપુત્રથી પ્રભુને વંશ સાંપ્રતકાળે પણ દીપેછે. જે પુત્રો વંશની સ્થિતિને, ગુણને, ધર્મને, કીર્ત્તિને અને અખંડિત રાજ્યલક્ષ્મીને વૃદ્ધિ પમાડેછે, તેજ ખરેખરા પુત્રો છે. તમારા જેવા પુત્રથી ભરતનું કાર્ય આજે પૂજાય છે, તેથી તમે હવે શકું. જયની યાત્રા અને તીર્થોદ્વાર કરો. હું દેવતાઓની સાથે તમને ત્યાં આવીને સહાય કરીશ; માટે શ્રાવકાનાં પૂજનની જેમ હવે તીર્થયાત્રા માટે ત્વરા કરો, ’ ઇંદ્રનાં આવાં વચન સાંભળી દંડવીર્ય આનંદથી બેાક્લ્યા, “ હે ઇંદ્ર ! તમે મને બહુ શ્રેષ્ટ આદેશ કર્યો. તમે મારે ભરતસમાન છે. તમારા જેવા કાઈ શ્રીઋષભવામીના ભક્ત નથી. વળી ભરતના ઉપર તમારા પૂર્ણ સ્નેહ છે કે જેથી તમે અહીં આન્યા છે. હવે હું યાત્રાને માટે સંધ લઇને જઉંછું. આપણેા પુનઃ સમાગમ હવે પુંડરીકગિરિપર થશે. ” પછી સંતુષ્ટ થયેલા ઇંદ્રે દંડવીર્યરાજાને બાણસહિત ધનુષ, દિગ્ન્ય રચ, હાર અને નિર્મલ કુંડલ ભેટ કર્યાં, અને રાજા દંડવીર્યે યાત્રાને માટે ભંભાનાદ કરાવ્યા. એ ભંભાનાદથી આકર્ષાયલા લેકે। કૃતના આમંત્રણની જેમ પેતપેાતાનાં વાહન લઇને તત્કાળ ત્યાં એકઠા થઈ ગયા. દંડવીર્યરાજાએ સ્નાનવડે શરીરને પવિત્ર કરી શુદ્ધ વસ્ત્ર પહેરી શ્રીઅદ્વૈતબિંબને નમીને શુભ દિવસે લંકાની For Private and Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૦ શત્રુંજય માહાત્મ્ય [ ખંડ ૧ લો. સાથે પ્રયાણ કર્યું. વિશાળ પૃથ્વીની વિશાળતાને વિશાળ સેનાથી હરી લેતા, તેનાવડે ઉડેલી રજથી તેજસ્વી સૂર્યના તેજને ઢાંકતા, ચાર પ્રકારની બુદ્ધિસહિત ચતુવિધ ધર્મની વૃદ્ધિને માટે ચતુર્વિધ સંધ અને ચતુરંગ બળને સાથે લેતેા, ચાર ગતિને નાશ કરવાને માટે ચાર કષાયને દૂર કરતા, ચાર લાકપાળામાં પાંચમા લેકપાળ થતા, દંડવીર્યરાજા ચતુર્વિધ મહાધર, સામંત, મંત્રી અને સેનાપતિઓથી પરિવૃત થઇને ઇંદ્રની જેમ યાત્રા કરવા માટે માર્ગે ચાલ્યો. સંધની આગળ ચાલતાં દેવાલયમાં રહેલાં જિર્નાબંખના પ્રભાવથી કાઈ પણ ક્ષુદ્ર દેવતા તેને વિન્ન કરવાને સમર્થ થયા નહીં. અનુક્રમે ધણા દેશોને ઉલ્લંધન કરી તે તે દેશના રાજાઓની પાસેથી ભેટ લેતેા કેટલેક દિવસે કાશ્મીરદેશમાં આન્યા. ત્યાં રાત્રિ રહીને સવારે સૈન્ય સાથે ચાલવા માંડયું, ત્યાં શિલ અને મહાશિલ નામના બે મેટા પર્વતા માર્ગે રૂંધીને આડા પડેલા જણાયા. તે વખતે બહુબાલા સેનાના અગ્રેસરાએ ભય પામી રાજાપાસે આવી જણાવ્યું કે—રવામી ! કાઇ બે પર્વતા માર્ગે રૂંધીને આડા પડેલા છે. રાજા દંડવીર્ય કૌતુકથી સંધની આગળ થઈ તે પર્વત પાસે ગયો, ત્યાં તે પ્રલયકાળના ગિરિ જેવા તે પર્વતો પરસ્પર અથડાવા લાગ્યા. તેમના આસ્ફાલનથી જે તણખાના સમૂહ ઉત્પન્ન થયા, તેમાંથીજ જાણે વડવાનલ, વા અને સૂર્ય ઉત્પન્ન થયા ઢાય એમ જણાવા લાગ્યું. તત્કાળ તે પર્વતેામાંથી જગતને દહન કરે તેવેા અગ્નિ ઉત્પન્ન થયા. તે વખતે તેજોલેશ્યાને જેમ મહામુનિએ પણ સહુન કરી શકે નહીં, તેમ તે અગ્નિને કાઈ સહન કરી શકયા નહીં. રાજાએ મંત્રીઓની સામે જોયું એટલે સુમતિ નામે એક મંત્રી મેક્લ્યા, ‘વામી ! કાઈ દુષ્ટ દેવની આ ચેષ્ટા જણાય છે. માટે હે રાજેંદ્ર ! તેની શાંતિને માટે કાંઇક ભક્તિયુક્ત આચરણ કરા, જેથી તે પ્રસન્ન થઈને પેાતાનું રૂપ પ્રગટ કરશે.' મંત્રીનાં વચનથી રાજાએ પેાતે શુદ્ધ થઇને તેની પૂજા કરી. પ્રાયઃ સત્પુરૂષા સર્વને સંતુષ્ટ કરેછે. શાંતિના ધણા ઉપાયો કર્યો તથાપિ તે દેવ જરાપણ સંતુષ્ટ થયા નહીં. ‘જળથી સિંચન કરેલા વડવાનળ ઉલટા વિશેષ પ્રજ્વલિત થાયછે. ’ પછી સ્મરણ કરતાં ઇંદ્રે આપેલું શત્રુસંહારક ધનુષ ત્યાં તત્કાળ હાજર થયું. તેની પૂજા કરીને રાજાએ તે હાથમાં લીધું, તેના તેજથી રાજા અખ્તરધારી હોય તેમ શાભવા લાગ્યા, અને શત્રુ દુઃખના અંધકારથી અત્યંત નિસ્તેજ થઇ ગયા. પછી રાજાએ તેને જરા ખેંચી ટંકાર કર્યો, તેથી જાણે વજાપાનને ભય લાગ્યો હોય તેમ તે બંને ગિરિ આડેથી ખસી ગયા. For Private and Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ છે . ] દંડવાનું શરુંજયપ્રતિ આગમને અને તેથદ્ધાર. ૨પ તત્કાળ વજથી પણ અખલિત, દેવતાઓથી પણ અવાર્ય અને શત્રુના પ્રાણને હરનારું બાણ ધનુષ્ય સાથે જોડ્યું. બાણને ધનુષ્ય સાથે જોડતા રાજાને જોઇ સમીપ રહેલા લેકોને શંકા થવા લાગી કે, “શું આ સૂર્યના બિંબને જીર્ણપત્રની પેઠે ભેદી નાખશે! શું આ તારાઓને કપાસનાં અસ્થિની પેઠે બળથી ઉડાડી દેશે ! શું પાત્રના ખંડની જેમ સૂર્યને બળાત્કારે પાડી નાખશે! શું ચંદ્રને રૂના પૂળાની જેમ દૂર ફેંકી દેશે! અથવા શું કીર્તિનું માપ કરવાને બ્રહ્માંડને ફાડી નાખશે!” આ પ્રમાણે લેકે શંકા કરતા હતા, તેવામાં “રક્ષા કરે, રક્ષા કરે” એમ બોલતો કોઈક વેતાળ પ્રગટ થયે. અત્યંત પ્રદીપ્ત નેત્રથી તે ભયંકર લાગતો હતો, વિંધ્યાદ્રિઉપર દાવાનલ હોય તેવા તેના મસ્તક પર પીળા કેશ હતા, તેની ગુફા જેવી નાસિકામાંથી નીકળતા પવનવડે અનેક વૃક્ષે ભાંગી જતાં હતાં, દાંતના ઘસવાથી ઉત્પન્ન થયેલા અગ્નિની જવાળાવડે તે વિકરાળ લાગતો હતો, તાડવૃક્ષ જેવા તેના ભુજદંડ હતા, શિલા જેવું દૃઢ હૃદય હતું, અંકુશ જેવા ન વડે કેશરીસિંહને પણ વિદાર હતો અને ચપળ જિહાવડે નજીક રહેલા હાથીઓને પણ તે પકડતે હતો. તેનાં દીનવચન સાંભળી ધનુષ્ય ખેંચીને રિત રહેલે દંડવીર્ય કલ્પાંતકાળના મંડળાકાર થયેલા સૂર્ય જે લાગતો હતો. રાજાએ તેને કહ્યું, “અરે ભયંકર વેતાલ! તે કોના બળથી આ માર્ગ ડું છે? અને તું કેણ છે? તે કહે. વેતાલ બે, “મહારાજ દંડવીર્ય! તમે કૃપાળુ છે, તેથી આ તમારા કિંકર ઉપર ક્રોધ કરશે નહીં.” અજ્ઞતાવાળા મેં જીવસૃવડે સૂર્યને અને સ્વ વડે અગ્નિને રોકવાની જેમ તમારે માર્ગ પર હતું, તેનું કારણ સાંભળ-પૂર્વે વિયતિ નામે હું વિદ્યાધર હતું. તે વખતે હે રાજા ! ઘણાં કારણોને લઇને તમે મને રણસંગ્રામમાં જીતી લીધો હતો તેની આર્જાિથી અલ્પ આયુષ્યવાળા હું મૃત્યુ પામ્યો હતો. ત્યાર પછી કેટલાક ભવમાં ભમીને હાલ કોઈ પુણ્યગે આ પર્વતમાં વેતાળ થિ છું. વિભજ્ઞાનથી પૂર્વના વૈરને લીધે ઈક્વાકુ કુળના મંડનરૂપ એવા તમને જોઈ દુષબુદ્ધિથી મૂર્ણ એવો હું આ માર્ગ રૂંધીને રહ્યો હતે. તમારા ધનુષ્યના ટંકારથી ગરૂડની પાના ઘાવડે નાગપાશની જેમ તે પર્વત તૂટી ગયા. પૂર્વની જેમ રાક્ષસ, દાનવ અને મનુષ્યથી તમારું બળ સહન થાય તેવું નથી. હમણાં પણ તમારાથી હું પરાજિત થયેછું. હવે તમારી આજ્ઞાથી પૂર્વના સેવકની જેમ હું અહીં રહીશ.” આ પ્રમાણે કહેતા વેતાળને રાજાએ ત્યાં જ સ્થાપિત કર્યો. ૧ અટકાવી શકાય નહીં તે . ર સુકાં પાંદડાં. ૩ કપાસીએ. For Private and Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પછી દારિદ્રરૂપ માં વિગર શકર્યો કહિત તીર્થોત્સવ કા એમ ૨૫૨ શત્રુંજય માહામ્ય. fખંડ ૧ લો. - પછી ત્યાંથી પાછા વળી પિતાને સ્થાનકે આવી કોપ છેડી, સ્નાન કરીને દેવપૂજા કરી. ભજન કર્યા પછી દંડવીર્ય રાજા પરિવાર સાથે ત્યાંથી આગળ ચાલ્યા. અખંડ ગમન કરતા એવા આમંડલ કેટલેક દિવસે ભારતની જેમ શત્રુજ્યગિરિ સમિપે આવી પહોંચ્યા. આનંદપુરમાં ભરતચક્રીની જેમ તેમણે જીનપૂજા, તીર્થપૂજા અને સંધપૂજા વિગેરે કર્યું. પછી ભરતકુંડમાંથી અને બીજા કુંડોમાંથી તીર્થજળ લઈ તે મહાબળવાન રાજા સંઘસહિત શત્રુંજય ઉપર ચડ્યા. પવિત્ર તીર્થની સેવામાં વિચક્ષણ અને સરલ મનવાળા દંડવી મુખ્ય શિખરે આવીને તેને ત્રણ પ્રદક્ષિણા કરી આગળ ચાલતાં જાણે તેની વિમળ કીર્તિનાં વૃક્ષો હોય તેવા ભરતે કરાવેલા ભગવંતના પ્રાસાદે જોઈ દંડવીને અતિ હર્ષ થે. તે વખતે અવધિજ્ઞાનથી રાજા દંડવીને ત્યાં આવેલા જાણી અખંડ આજ્ઞાવાળા સૌધર્મ ઇંદ્ર દેવતાઓની સાથે ત્યાં આવ્યા, દંડવી મુખ્ય શિખર, ચેસ, રાજાની વૃક્ષ, સમવસરણ અને પ્રભુના પાદુકાની ત્રણ ત્રણ વાર પૂજા કરી. પછી દારિદ્રરૂપ વૃક્ષમાં દાવાનળ જેવા દંડવી ઇંદ્રોક્તવિધિવડે દેવપૂજા, સંધપૂજા તથા અકાદમહોત્સવ વિગેરે શુભકાર્યો કર્યા. તે ગિરિનું મુનિએ કહેલું ઉત્તમ માહામ્ય સાંભળીને તેણે ત્રણ અઠ્ઠાઈઉત્સવ સહિત તીર્થોત્સવ કર્યો. પછી પ્રભુના જીર્ણ થઈ ગયેલા પ્રાસાદને જોઈને દુ:ખ પામેલા રાજા દંડવ ઈંદ્રની સંમતિથી તેનો ઉદ્ધાર કર્યો. તેવી જ રીતે ઈંદ્રની સાથે ગીરનાર પર જઈને પૂર્વની જેમ ઉત્સવ કરી રૈવતાચળ તીર્થને પણ ઉદ્ધાર કર્યો. પછી અર્થદાચળે, વૈભારગિરિએ, અષ્ટાપદે અને સમેતશિખરે સંધસહિત જઈને સર્વત્ર યાત્રા અને ઉદ્ધાર કર્યા. પછી પિતાને રાજયમાં આવી તીર્થયાત્રાના પુણ્યવાળા અને ધર્મધુર્ય એવા દંડવીર્ય રાજાએ બીજા કટિ પ્રાસાદ નવા કરાવ્યા. એકદા ભરતની જેમ દર્પણમાં શરીર શોભાને જોતાં ચિત્તમાં તેની અસારતા જાણે શુભધ્યાને ચડતાં કેવળજ્ઞાનની સંપદા પામ્યા. પછી દેવદત્ત મુનિષવડે અદ્ધ પૂર્વસુધી વ્રતપર્યાય પાળી એ ઉપકારી દંડવીર્યમુનિ અને મોક્ષલક્ષ્મીને પ્રાપ્ત થયા. હે ઈંદ્ર! એવી રીતે આ ગિરિનેવિષે આ તીર્થરાજને બીજો ઉદ્ધાર કરનાર શ્રીભરતના વંશમાં પવિત્ર એવો દંડવીર્ય રાજા થયો છે, અને તેના પુણ્યવડે તે મુક્તિસુખને પામે છે. ત્યાર પછી કેટલેક કાળે એકદા ઈશાન ઇદ્ર જિનેશ્વરોને નમવા માટે જયાં અવિચ્છિન્ન અરિહંત અને કેવળજ્ઞાનીઓની સ્થિતિ છે એવા મહાવિદેહક્ષેત્રમાં ગયે. - ર - - - - - - - - - * * * * - - - - - ૧ ૨m. For Private and Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૭ મો. ] ઈશાનપતિને ત્રીજો ઉદ્ધાર. ૨૫૩ ત્યાં સિંહાસન પર બેઠેલા અને ત્રણ છત્રોથી વિરાજિત પ્રભુને નમસ્કાર કરી સ્તવને તેમની આગળ બેઠે. તે વખતે કેવળજ્ઞાનથી સર્વ જગને જાણનારા પ્રભુએ સર્વને આનંદ આપે તેવી વાણીથી દેશના દેવાને આરંભ કર્યો “જેમ સર્વ “ભવમાં મનુષ્યભવ અને સર્વ ગ્રહોમાં સૂર્ય, તેમ સર્વ કપમાં જંબુદ્વીપ ગુણવડે સર્વોત્તમ છે. તે જંબુદ્વીપનાં ભરતક્ષેત્રમાં સર્વદેશમાં ઉત્તમ સુરાષ્ટ્રદેશ, સર્વ પ“ર્વતોમાં ઉત્તમ પુંડરીકગિરિ અને ત્યાં કીર્તન કરવાથી પણ પાપને હરનારા એવા “સર્વ દેવમાં પ્રથમ શ્રી આદિનાથ ભગવાન છે. આ ભરતક્ષેત્રને ધન્ય છે કે જેમાં “શત્રુંજય તીર્થ છે અને તેમાં રહેનારા મનુષ્યને પણ ધન્ય છે કે જેઓ તે તીર્થ ઉપર રહેલા શ્રીજિનેશ્વરની પૂજા કરે છે. શ્રીવિમળાચળ તીર્થને હૃદયમાં રાખવાથી “અહર્નિશ પાપની શાંતિ થાય છે. “સદા સૂર્ય પાસે હોય તો શું અંધકારની “પ્રવૃત્તિ થાય !” જે બેધિબીજ કોટિ ભવોથી પણ દુbપ્રાપ્ય છે તે શત્રુંજય પર જિનેશ્વરનું ધ્યાન કરવાથી ક્ષણવારમાં લભ્ય થાય છે. જેમ સર્વ તત્તમાં સમકિત, “અને સર્વ દેવમાં જિનેશ્વર દુર્લભ છે, તેવી રીતે સર્વ તીર્થોમાં શત્રુજ્યગિરિ દુર્લભ છે.” આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળી ઈશાનપતિ તીથૈયાત્રામાં ઉત્કંઠિત થઇને ક્ષણવારમાં શત્રુંજયગિરિએ આવ્યું. પ્રભુને સ્તુતિ કરતા, દર્શન કરતા, નમતા અને જિનવાણીને સમર્થ કરતા ઇંદ્ર દેવતાઓની સાથે ત્યાં અઠ્ઠાઈઉત્સવ કર્યો. પછી ત્યાં અહંતના પ્રાસાદને કાંઈક જીર્ણ થયેલા જોઈને તે સુરપતિએ દિવ્યશક્તિથી પિતાની ભક્તિ જેવા ઉજજવળ અને નવીન પ્રાસાદો કર્યા. દંડવીવૈરાજાના ઉદ્ધાર પછી સે સાગરોપમ ગયા ત્યારે ઈશાનપતિએ શત્રુંજયને ત્રીજો ઉદ્ધાર કર્યો. એક વખતે ચૈત્રી પૂર્ણિમાને દિવસે સર્વ દેવતાઓ પુંડરીકગિરિ પર પ્રભુને વ દવા માટે આવ્યા. તેવામાં નજીકમાં આવેલા હરિતસેન નામના નગરમાં કાળ ગે કોટિ દેવીઓના પરિવારવાળી સુહસ્તિની નામે એક મિથ્યાદૃષ્ટિ દેવી ઉત્પન્ન થઈ હતી. મહાબળવતી, કૂર અને જિનધર્મપર દ્વેષ રાખનારી તે દેવીએ તાલધ્વજ વિગેરે ક્ષેત્રપાલને પિતાને વશ કરી લીધા હતા અને ગર્વથી ઉન્મત્ત, સ્વેચ્છાચારી, દ્રોહ રાખનારી અને મધમાંસ ખાનારી એવી સુહરિતની દેવીએ બધું તીર્થ વિશેડ્યૂલ કરી નાખ્યું હતું. જ્યારે આ દેવતાઓ શત્રુંજય તીર્થે આવ્યા, ત્યારે તેણીએ માયાથી શત્રુંજય જેવા ઘણા પર્વતે વિકને તેમને છેતરવા માંડ્યા. ઘણું શત્રુંજ્ય પર્વત જેઈ સર્વ દેવતાઓ વિરમય પામી પરસ્પર એક બીજાના મુખ સામું જોતા વિચાર કરવા લાગ્યા કે, “શું પૃથ્વી ઉપર આટલા બધા ૧ અવ્યવસ્થિત. For Private and Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧ અદશ્ય. ૨૫૪ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લો. શું શત્રુંજયગિરિ છે! અથવા શું તે એક છતાં આપણી ભક્તિથી આટલારૂપે થયો છે! અથવા એક પર્વત ઉપર આપણે બધા સમાઇ શકીએ નહીં એમ જાણીને એ પ્રભાવિકગિરિ અનેક રૂપે થયો છે. ' આપ્રમાણે ચિંતાતત્પર છતાં અવધિજ્ઞાને જોયાવગર તે દેવતાઓએ સર્વે પર્વતની ઉપર જુદી જુદી સ્નાત્રપૂજાદિક ક્રિયા કરી. પછી જેવા અઠ્ઠાઈઉત્સવ કરીને તે દેવતાઓ ત્યાંથી જવાની ઇચ્છા કરે છે તેવામાં તે શત્રુંજયનું એક શિખર પણ તેમના જોવામાં આવ્યું નહીં. તત્કાળ ‘આ શું થયું!' એમ સંભ્રમ પામી સર્વે તર્ક કરવા લાગ્યા કે, શું આપણી કુભક્તિથી આ ગિરિ અંતર્હુિત થયા હશે ! અથવા શું આપણેજ મનમાં ચિંતવવાથી ત્યાંથી દૂર આવી ગયા ! વા એ ગિરિ બીજાઓને સ્વર્ગમાં લઈ જાય છે, તો શું આજે પોતે પણ વર્ગમાં ગયા હશે! આ ભૂમિપર વિશ્વને પવિત્ર કરનાર તે એકજ તીર્થ છે તે આપણે જેને પ્રથમ અનેકરૂપે જોતા હતા, તેને અત્યારે એકરૂપે પણ કેમ જોતા નથી! આ પ્રમાણે ચિંતવી તે દેવતાઓએ અવધિજ્ઞાનથી જોયું એટલે પૂર્વોક્ત દેવીનું સર્વ કપટ ટ્યુટરીતે તેમના જાણવામાં આવ્યું. તત્કાળ પ્રલયકાળના સૂર્યોદયની જેમ સર્વ દેવતાએ અત્યંત કોપાયમાન થયા. તેથી મહાધાર કાપવાળા તેમણે તે દેવીઉપર મૂકી. દેવતાઓના કાપાગ્નિથી બળતી તે મિથ્યાત્વીદેવી પરિવારસહિત તેમનીપાસે આવી ઢીનવાણીએ કહેવા લાગી, “ તમે અમારા સ્વામી છે, અમે તમારી દાસીએ છીએ ; અમે તૃણના જેવી નિર્બળ છીએ, તેમનીઉપર તમારા જેવાને પરાક્રમ બતાવવું ઉચિત નથી. અમે અજ્ઞાનને વશ થઇ આ અવિચારિત કાર્ય કરેલું છે, હવેથી દિપણ તેવું કામ કરશું નહીં, માટે અમારે। આ એક અપરાધ ક્ષમા કરો. ” દેવતાએ ખેલ્યા, “ અરે તીર્થંધાતિની દુષ્ટા ! અમારી જેમ બીજાઓને પણ્ તેં આવી રીતે ગ્યા હશે. હું રાક્ષસિ! તેં આ તીર્થને મલિન કરી નાખ્યું, તને તીર્થની રક્ષા કરવાને માટે રાખેલી છે પણ તું તે ઉલટા તીર્થના નાશ કરેછે. તીર્થના ધ્વંસ કરનારી દેવી ! ભરતરાજાનું સેવકપણું અંગીકાર કરીને તેં આવું દુષ્કૃત્ય કર્યું, માટે હવે તું હમણાંજ મૃત્યુ પામીશ. 'દેવતાઓનાં આવાં વચને સાંભળી હસ્તિની દેવી ભય પામી શ્રીજિનેશ્વર ભગવંતને શરણે ગઈ. દયાળુ પ્રવિના સંસારની જેમ દેવતાઓના ક્રોધમાંથી કાણુ મુક્ત કરી શકે!' તે દેવીને શ્રીઋષભપ્રભુને શરણે ગયેલી જોઈ સર્વ દેવતાઓ દૂર રહીને કહેવા લાગ્યા કે, ‘ રે દુષ્ટા! આ તેં શું કર્યું ! ' પછી દાંતવડે આંગળીના પર્વને ચાવતી તે હસ્તિની દેવી Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વ છ મો. ] મહેંદ્ર, ગ્રહ્મેદ્ર અને ભવનંદ્રનો અનુક્રમે ચોથો પાંચમો તથા છઠ્ઠો ઉદ્ઘાર ૫૫ બેલી હૈ દેવતાએ ! મારી ઉપર પ્રસન્ન થાએ અને મારાપર વાત્સલ્ય લાવીને ક્રોધ કરવા છેડી દ્યો. હે સ્વર્ગવાસી દેવે ! જો હવે ફરીવાર આવાં નૃત્યનું મનમાં પણ રમરણ કરૂં તે ત્રણ જગતે નમેલા આ શ્રી આદિનાથના ચરણના મને સેાગન છે. આ વિષે જગતમાં સર્વને જોનારા એવા તમે સાક્ષી છે. હે દયાળુ દેવ ! આ મારા પ્રથમ ચેષ્ટિતને માટે મને ક્ષમા કરો. છ આ પ્રમાણે કહેતી તે દેવીને દેવતાઓએ છેડી મૂકી. સત્પુરૂષો અપરાધી છતાં પણ નમેલા પ્રાણી ઉપર કક્રિષણ કાપ કરતા નથી. ત્યારથી આ તીર્થનેવિષે તે હસ્તિની દેવી રિતસેના પુરીમાં રહી પૂર્વની જેમ અતિભક્તિથી સંધની રક્ષા કરવા લાગી. એકઢા ચોથા દેવલોકના પતિ અતિભક્તિવાળા માજેંદ્ર નામના ઈંદ્રે પ્રભુના પ્રાસાદેાને જરા જીર્ણ થયેલા જોયા. અહે। ! આવા જગત્હિતકારી તીથૅઉપર ‘ આવી જીર્ણતા કેમ થઈ હશે ! જરૂર તે દેવીનુંજ આ ચેષ્ટિત લાગેછે’--એમ મનમાં માણંદ્રને ચિંતવન થયું. પછી દિવ્યશક્તિવાળા વ≠કિની પાસે ઈંદ્રે પેાતાની ભક્તિ જેવા નવીન પ્રાસાદા કરાવ્યા. એવી રીતે બાહુબલિ, કાદંબ, તાલધ્વજ, રેવતાદ્રિ અને બીજાં શિખરા ઉપરના ચૈત્યોના પણ ઉદ્ધાર કરાવ્યો. ઈશાનઇંદ્રના ઉદ્દારને કાર્ટિસાગરોપમ કાલ ગયા પછી શત્રુંજય ઉપર માહેંદ્રઇંદ્રના ચાચા ઉદ્ધાર થયા. એક વખતે ઐરવત ક્ષેત્રમાં દેવતાએ શ્રીજિનજન્માત્સવ કરી આઠમા નંદીશ્વરદ્દીપે આવ્યા. ત્યાં આઠ દિવસસુધી શ્રીજિનાર્ચનાદ મહેાત્સવે કરી તે સિદ્ધાચળ ઉપર શ્રીઆદિનાથને નમસ્કાર કરવાને આવ્યા. ત્યાં આઠ દિવસસુધી ભક્તિવડે પ્રભુની પૂજા કરી. તે અવસરે પુણ્યના મંદિરરૂપ પ્રભુના પ્રાસાદા જીર્ણ થયેલા તેમના જોવામાં આવ્યા. પછી સર્વ દેવતાએ અનુમાદિત કરેલા બ્રહ્મદ્રે ભક્તિવડે જાગ્રત થઈ દિવ્યશક્તિવડે શ્રીવિમળાચળના ઉદ્વાર કર્યો. માહેદ્રે કરેલા ઉદ્ભારથી દશકેાટિ સાગરોપમ કાળ ગયા પછી શ્રીશત્રુંજયગિરિ ઉપર અૌંદ્રને એ પાંચમે ઉદ્ધાર થયેા. એક વખતે ચરેંદ્ર વિગેરે ભવનપતિના ઇંદ્રો સ્વેચ્છાથી ભક્તિવડે નંદીઘરદ્વીપે ગયા હતા, તેવામાં સ્વરૂપથી કામદેવને જીતનારા અને ભવનેંદ્રોએ નમેલા બે વિદ્યાધરમુનિ તીર્થયાત્રા કરવા માટે ફરતા ફરતા ત્યાં આવી ચડયા. તેમણે પ્રસન્ન થઈ જગતમાં શ્રેષ્ઠ અને શ્રવણ કરવાથી પણ પવિત્ર કરે તેવા પુંડરીગિરિના મહિમા તેમની પાસે કહ્યો. પછી તે બન્ને મુનિએ પ્રેરણા કરેલા ભુવનપતિ દેવા ઇંદ્રસહિત મુખ્ય તીર્થની યાત્રા કરવાને ઉત્કંઠિત થઈ તે મુનિએની સાથે શત્રુંજય ઉપર આવ્યા, ત્યાં ભક્તિથી દાનાર્ચન વિગેરે કરી સર્વ તીર્થ્રોપર For Private and Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨પ૬ શત્રુંજય માહાય. [ ખંડ ૧ લો. રહેલા પ્રાસાદને ઉદ્ધાર પણ કર્યો. પછી તે દેવતાઓ પોતપોતાને સ્થાનકે ગયા. બ્રહ્મદ્રના ઉદ્ધાર પછી લાખ કોટિ સાગરોપમ ગયા પછી શત્રુંજય ઉપર ભવદ્રને છો ઉદ્ધાર થયે. આ પ્રમાણે શત્રુંજયગિરિ તીર્થની ઉપર આંતરે આંતરે મનુષ્ય અને દેવતાઓએ કરેલા પુદ્દાર હોય તેવા ઉદ્ધાર થયા. હે ઇંદ્ર! એવી રીતે ભરતથી માંડીને સગરચક્રી સુધીમાં આ શત્રુંજ્ય તીર્થ ઉપર જેમનાં હૃદય પ્રશંસા કરવા ગ્ય છે એવા છ ઉત્તમ નર અને દેવતાઓ તીર્થોદ્ધાર કરવાથી નિર્મળ કલ્યાણના નિધાનભૂત થઈ, અનુક્રમે ઉત્તમ જ્ઞાનને પ્રાપ્ત કરી મોક્ષસુખના ભાજન થયા. શ્રી વર્ધમાન સ્વામીના મુખકમલમાંથી નીકળતા મકરંદસમૂહના સાર જેવા આપ્રમાણેનાં વચને સાંભળી શકઈંદ્ર એ પરમ આનંદ પામે કે જાણે મોક્ષસુખ પામ્યું હોય તેવો દેખાવા લાગે. इत्याचार्य श्रीधनेश्वरसूरिविरचिते श्रीशत्रुजयमाहात्म्ये द्राविडवाल खिल्यचरित्रतीर्थोद्धारवर्णनो नाम सप्तमः सर्गः । 1 નયન કામદેખાય.. આખ્યાને For Private and Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અમ સર્ગ. મના ચરિત્રમાં ઉત્તમ ચાર આશ્ર્ચર્યો રહેલાં છે, એવા શ્રીમાન્ નાભિરાજાના પુત્ર શ્રીઋષભદેવ ભગવાન્ તમેને વાંછિત આપે. તે ચાર આશ્ચર્ય બતાવેછે. કાઇના શિખવ્યા વગર વયમેવ પ્રાપ્ત થયેલી 4. વિવેકસંપત્તિ ( ભગવંતને) એ પ્રથમ આશ્ચર્ય, કુમારવયમાં દાન કરવાની વાસના ( શ્રેયાંસને ) એ બીજું આશ્ચર્ય, ચક્રવર્તીથી પણ અધિક બળ ( બાહુબલિને ) એ ત્રીજું આશ્ચર્ય, અને ભાગને વિસ્તાર છતાં કેવલજ્ઞાનની ઉત્પત્તિ (ભરતચીને ) એ ચેાથું આશ્ચર્ય. મહાવીર રવામી ઇંદ્રને કહેછે−હૈ ઇંદ્ર ! તીર્થંકરાનાં સુંદર ચરિત્રોનાં કીર્તનથી પવિત્ર એવા શત્રુંજયના બીજા સર્વ ઉડ્ડાફ્રાની સ્થિતિ સાંભળ. ( કત્તા કહેછે. ) કર્મરૂપ શત્રુઓથી અજિત અને કામદેવપ શત્રુને જીતનાર એવા શ્રી અજિતપ્રભુને નમીને તેમના ગુણાનું કીર્તન કરૂંછું. ૧ આ જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં શત્રુઓના સમૂહથી પણ અયેાધ્યા અને પીડારહિત પ્રજાથી વસેલી અયાધ્યાનામે એક પૃથ્વીમાં વિખ્યાત નગરી છે. જ્યાં આવેલા શત્રુએ તેના મણિમય કિલ્લામાં પેાતાનાજ પ્રતિબિંબને જોઈ ‘ સામા શત્રુએ આવ્યા ' એવા ભય ધરીને નાશી જાયછે. જ્યાં અદ્વૈતપ્રભુનાં ચૈત્ચામાં અહર્નિશ થતા ઘંટાના નાદને જાણે ધર્મરાજાની સેનાના વાજિત્રોના નાદ હેાય તેવા સાંભળીને પાપરૂપ રાજા દૂર નાશી જાયછે. આદિનાથપ્રભુના વંશમાં અસંખ્ય પુરૂષો મેાક્ષે જાય ત્યારે એક સર્વાર્થસિદ્ધે જાય એમ ચાવત્ ખીજા તીર્થંકર થયા ત્યાંસુધી ચાલ્યું. ર Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમજ અનુક્રમે પુત્રો અને પૌત્રોમાં જે જે પ્રજા થઈ તે સર્વે જિનધ્યાનથી શુદ્ધ બુદ્ધિવાળી થઈ; તેથી બધા ઇક્ષ્વાકુવંશ સત્યાર્થ-કૃતાર્થ થયેલા ગણાયછે, અનુક્રમે તે અયોધ્યાનગરીમાં શત્રુઓને જિતનાર અને નિઃસીમ ગૌરવતાના ગુણુરૂપ માણિક્યરતના રાહણાચલ જિતશત્રુનામે રાજા થયા. તે રાજાએ દાન આપીને ૩૩ ૧ નહીં જીતી શકાય તેવી. ૨ શ્રી ઋષભદેવથી અજિતનાથ સુધીમાં કેટલા પાટ મોક્ષે ગયા અને કેટલા સર્વાર્થસિદ્ધે ગયા તેની અનેક પ્રકારની સંખ્યાનું વર્ણન સિદ્ધદંડિકા નામના પ્રકરણમાં વિસ્તારથી છે. For Private and Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૮ શત્રુંજય માહાઓ. [ ખંડ ૧ લો. શત્રુઓનાં અને વાચકનાં લલાટમાં વિધાતાએ લખેલ અક્ષરપંક્તિને લેપી નાખી હતી. તે રાજાને ગુણથી શ્રેષ્ઠ, બળવાન, જેકબંધુમાં ભક્તિવાન અને સર્વજનને મિત્ર સુમિત્રનામે એક અનુજ બંધ હતો. તેને રાજાએ યુવરાજપદવી આપી હતી. જિતશત્રુરાજાને મુખની કાંતિથી ચંદ્રની કાંતિને દાસી કરનાર અને સર્વ પનીઓને વિજય કરવાના ઉદાહરણરૂપ વિજ્યાનામે એક રાણી હતી. નિઃસીમ ગુણવાળી તે શીલરૂપી પર્વતમાં અને પતિના દુહ હૃદયગૃહમાં રહી લેના ચિત્તને વશ કરતી હતી. હંસીની જેમ બંને પક્ષમાં શુદ્ધ અને વિવેકવાળી તે રમણીએ પિતાના પતિના માનસમાં સદા નિવાસસ્થાન કર્યું હતું. જગન્મિત્ર યુવરાજ સુમિત્રને સારાં ચરિત્રોથી યશવાળી યશોમતી નામે પ્રિયા હતી. મંદગતિએ ચાલતી એ બાળાએ તારૂણ્યરૂપી અરણ્યમાં ફરતું, અને કામતૃષ્ણથી આતુર એવું પતિનું મનરૂપી મૃગલું પિતાના ગુણવડે બાંધી લીધું હતું. એક વખતે ચંદ્રશાળામાં કાંઈક જાગતી કાંઈક ઉંઘતી અવરથામાં સુતેલી વિજયાદેવીએ રાત્રિને પાછલે પહેરે ચૌદ સ્વમો જોયાં. હાથી, સિંહ, વૃષભ, લક્ષ્મી, પુષ્પની માળા, ચંદ્ર, સૂર્ય, વ્રજ, કુંભ, સરોવર, સમુદ્ર, વિમાન, રતરાશિ અને અગ્નિ એ ચૌદ વમો મુખમાં પ્રવેશ કરતાં જોઈ વિજ્યાદેવી અત્યંત પરમાનંદ સુખ પામ્યાં, તે જ વખતે વૈશાખમાસની શુકલ ત્રદશીએ ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવતાં દેવતાનું આયુષ્ય પૂર્ણ કરી, વિજયનામના અનુત્તર વિમાનથી ચ્યવીને બીજા તીર્થકર વિજ્યાદેવીનાં ઉદરમાં સમાધિપૂર્વક ઉત્પન્ન થયા. તે સમયે સર્વત્ર મહા ઉધોત થ અને નારીઓને પણ સુખ થયું. તેજ રાત્રિએ સુમિત્ર યુવરાજની સ્ત્રી યશોમતીએ પણ તેજ ચૌદ સ્વમો જોયાં. પ્રાતઃકાળે હર્ષ પામી વિજયા અને યશોમતીએ પોતપોતાના પતિને યથાર્થ સ્વમની વાર્તા કહી. તેમણે સ્વમ પાઠકને બોલાવીને પૂછયું એટલે તેઓએ વિજયાદેવીથી તીર્થંકરનો જન્મ અને યશોમતીથી ચક્રવર્તીનો જન્મ થશે એમ કહ્યું. રાજાએ અને યુવરાજે હર્ષથી સ્વ.પાઠકને ઘણું ધન આપીને ખુશી કર્યા. બન્ને દેવીઓને ગર્ભના પ્રભાવથી સારા સારા દેહદ થયા, જેથી તે બંને રાણીઓ ઉપર અનુકંપા કરવા લાગી અને તેથી જ સ્વભાવે મંદગતિવાળી તેઓ વિશેષ મંદતાવાળી થઈ. નવ માસ અને સાડાસાત દિવસ પૂર્ણ થતાં માઘમાસની શુક્લ અષ્ટમીએ ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવતાં અર્ધરાત્રિએ વિજ્યાદેવીએ ગજના ચિન્હથી ૧ દુખે ગ્રહણ કરી શકાય તેવાં. ૨ મન, હંસપક્ષે માનસરોવર, For Private and Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સર્ગ ૮ મો.] અજીતનાથ ભગવંતનો જન્મ અને મહોત્સવ. ૨૫૯ લાંછિત, કનકવર્ણી અને જગમાં ઉદ્યોત કરનાર એક પવિત્ર પુત્રને જન્મ આપ્યા. તે સમયે આસનકંપથી જિનજન્મને જાણીને છપ્પન ઢિમારીએએ ત્યાં આવી ભક્તિપૂર્વક સર્વ સૂતિકાકર્મ કર્યું. ચાસ. ઇંદ્રો આસનકંપથી પ્રભુના જન્મ જાણીને અત્યંત હર્ષોલ્લાસથી અતિ શાભાયમાન વિમાનમાં પાતાતાના પરિવાર સાથે બેસી ઘણા દ્વીપને ઉલ્લંધન કરી વિનીતાનગરીમાં આવ્યા. જિનેશ્વરની માતાને અવવાપિની નિદ્રા મૂકી, તેમની પડખે પ્રભુનું પ્રતિબિંબ રાખી સૌધર્મેદ્રે પ્રભુને ત્યાંથી લીધા. પછી ચંદનવડે લીધેલા અને અંજલિઆકારે કરેલા બે હાથમાં પ્રભુને લઈ શકેંદ્ર ક્ષણવારમાં મેગિરિ પર ગયા. ત્યાં પાંડુકવનમાં અતિ પાંડુકબલા નામે અર્ધચંદ્રાકાર સ્ફટિકમય શારવત શીલા છે, તેપર રહેલાં સુંદર સિંહાસનમાં પ્રભુને ઉત્સંગમાં લઇને સૌધર્મેદ્ર બેઠા, તે સૂર્યને ઉત્સંગમાં રાખનાર પૂર્વાચળ જેવા શાભવા લાગ્યા. પછી શત્રે પાંચ રૂપ કર્યાં; એકરૂપે છત્ર, એપે ચામર, એકરૂપે ઉત્સંગમાં પ્રભુને ધારણ કર્યા અને એકરૂપે વજ લઈ આગળ ઊભા રહ્યા. પાંચરૂપે પ્રભુની ભક્તિ કરતા તે ઇંદ્રે જિનસ્નાત્ર કરવાને માટે બીજા ઈંદ્રોને આમંત્રણ કર્યું. સર્વ ઈંદ્રોએ એકઠા થઈને ભાવપૂર્વક મૃત્તિકાના, સુવર્ણના, રૂપાના, મણિરલના, સેાનારૂપાના, મણિનેરૂપાના, મણિસુવર્ણના અને સાનું રૂપું તથા મણિના તીર્થજળથી ભરેલા પ્રત્યેકે એક હજારને આઠ આઠ નિર્મળ કળશેવડે પ્રભુને સ્નાત્ર કર્યું. પછી ગેાશીર્ષચંદન, દિવ્ય સુગંધી પુષ્પ, ફળ અને પત્રોથી તેમણે ભક્તિસહિત શીવ્રતાથી પૂજા કરી. પછી શુભવાસનાવાળા સૌધર્મપતિએ અર્ધાંઢિકથી પૂજા કરીને આ પ્રમાણે સ્તુતિ કરી “હે અજિતવામી ! ત્રણ લેાકના નાયક, “દેવાધિદેવ અને લેાંકેાત્તર એવા તમે જય પામેા. હે ભગવન્! આદિનાથ પ્રભુની “ પછી પચીશ લાખ કેાટિ ઇંદ્રો` થઈ ગયા પછી આજે તમે મારાં સારાં ભાગ્યેજ અવતર્યા છે. હે ભગવન્! તમારા અવતારના યાગથી તમારી પૂજા, અને “ તમારી દેશના સાંભળીને મારા અવતાર પણ હું કૃતાર્થ માનુંછું. હે નાથ ! (6 ፡፡ "" Acharya Shri Kailassagarsuri Gyanmandir તમારા જેવા સ્વામીથી આ ભરતખંડ અને હું વિગેરે સુરા, અસુરો અને મનુષ્યા આજે પવિત્ર થયેલાં છે. હે પ્રભુ! તમે આ સંસારરૂપ વારિધિમાં ડૂબી જતા પ્રાણીઓને તારનાર અને કષાય તથા અવિરતિરૂપ શત્રુઓના બળને તેા ' ૧ ઋષભદેવ પછી અજિતનાથજી પચાસ લાખ કોટિ સાગરોપમે થયા. સૌધર્મેદ્રનું આયુષ્ય એ સાગરોપમનું હાવાથી તેટલા અંતમાં પચીશ લાખ કોટિ ઇંદ્રો એક પછી એક થઈ ગયા એમ સમજવું. ભા. ક. ૨ પચીશ લાખ ઇંદ્રને જન્માભિષેક કરવાના પ્રસંગ મળ્યા નહિ અને મને મળ્યા તેથી હું ભાગ્યવાળો છું એવા અત્ર આશય છે. ભા. ૩. ૩ સમુદ્ર. For Private and Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહા. [ ખંડ ૧ લો. “ડનાર છે. હે જગત્રભુ! અમે ગુણના આધાર, અનંત અને અવ્યક્ત એવા તમે બીજા તીર્થકર, ધર્મને ઉદ્ધાર કરવામાટે ઉદય પામ્યા છે. હે કરુણાકર સ્વામી ! આસન, શયન, ગમન અને ધ્યાન વિગેરે સર્વ કર્મમાં તમે મારા ચિત્તમાં નિવાસ કરો. હે ભગવાન! તમારું પૂજન, સ્તવન, અને ધ્યાન કરવાના પુશ્યથી તમારાં ચરણકમળ ભવભવ મારા મનમાં રહ્યા કરે.' આપ્રમાણે સ્તુતિ કરી પંચાંગ પ્રણામ કરી ઇંદ્ર પૂર્વની પેઠે પ્રભુને લઈ વારંવાર તેમને અવલેકતો અને પિતાના આત્માને ધન્ય માનતે દેવતાઓની સાથે હર્ષપૂર્વક જિતશત્રુરાજાને ઘેર આવ્યું. પ્રભુની માતા પાસેથી પ્રતિબિંબ લઈ અને નિદ્રા હરણ કરી પલંગ પર પ્રભુને પધરાવીને તે નંદીશ્વરદ્વીપે ગયે. ત્યાં આઠ દિવસસુધી સર્વ સુરાસુર જન્મોત્સવ કરીને જિનધ્યાનમાં પરાયણપણે પિતાને સ્થાનકે ગયા. યુવરાજની રાણું યશેમતીએ દેહલા પૂર્ણ કર્યા હતા. તેણે પણ ગર્ભકાળ પૂર્ણ થતાં તેજ રાત્રિએ એક પવિત્ર પુત્રને જન્મ આપે. નાત્સવમાં પ્રભુને જેયા હતા, તથાપિ પુનઃ સ્વામીને જેવાને ઉત્સુક થયેલે સૂર્ય તત્કાળ અતિ ઊંચા ઉદયગિરિ પર આરૂઢ થયે. તેની સર્વ તરફ પ્રસરતી કિરણેની શ્રેણીઓ શ્રીજિનવાણીની પેઠે વિશ્વવ્યાપી અંધકારને હરી લીધું અને સર્વ ઠેકાણે * કમળદય કર્યો. પ્રાતઃકાલે રાજાએ પુત્રજન્મની વધામણું કહેનાર પુરૂષોને દાન આપી તેનું જન્માંત દારિદ્ર દળી નાખ્યું. પછી ઈંદ્રના આદેશથી કુબેરે આખા નગરમાં આષાઢમાસના મેઘની જેમ હિરણ્ય, રલ અને વસ્ત્રોની વૃષ્ટિ કરી. કામધેનુ, કલ્પવૃક્ષ, દક્ષિણાવર્ત શંખ અને ચિંતામણિરલને પણ વ્યર્થ કરેતો મહેંદ્રને દાનમરથ તેને ટલાથી પણ પૂરાણે નહીં. તે સમયે ધ્વજા, તેરણ, માણિક્ય, સ્વસિતક, અગર અને માળાઓથી આખા નગરમાં મેટે ઉત્સવ થઈ રહ્યો. બીજે દિવસે રાજાએ રિસ્થતિ અને પ્રતિસ્થિતિ સરકાર કર્યો. ત્રીજે દિવસે ઉત્સવ સાથે બાળપુત્રને સૂર્યચંદ્રનું દર્શન કરાવ્યું. છ દિવસે ગોત્રજનની સંમતિથી “આ પુત્ર કર્મથી જીતાશે નહીં એવું ભવિષ્યધારી ઉત્સવવડે પ્રભુનું અજિત એવું નામ પાડ્યું. અને યશોમતિને પુત્ર સંગ્રામ કરવાવડે અન્ય સર્વ વિશ્વને શૂન્ય કરી દે એવો પરાક્રમી થશે એમ ધારી તેનું ગોત્રમંત્રની વાણી વડે પવિત્ર એવું સગર નામ પાડ્યું. ઇંદ્ર મોકલેલી પાંચ ધાત્રીઓથી લાલિત થતા પ્રભુ પાંચ સમિતિવડે વ્રતની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા. તે પ્રભુ બધા વિશ્વને આલંબન કરવાની યષ્ટિરૂપ છે, તે છતાં * સૂર્યપક્ષે કમળ-જિનવાણીપક્ષે ભવ્યજીવરૂપ કમળ. For Private and Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૮ મે. ] રસગરને જન્મ અને વૃદ્ધિ. રા પોતે હાથમાં યષ્ટિનું અવલંબન કરી જાણે ભવસાગરને તરતા હોય તેમ મંદ મંદ ચાલવા લાગ્યા. કેટલાક દેવતાઓ ઇંદ્રની આજ્ઞાથી મયૂર, ઘોડા અને હાથીનાં રૂપ લઈ પ્રભુને રમાડવા લાગ્યા. પ્રભુ કે સંસારથી વિરક્ત હતા, તથાપિ માતાપિતાને અને દેવતાઓને હર્ષ પમાડવા માટે જ એવી બાળકીડા કરતા હતા. સારી બુદ્ધિવાળા સગરકુમાર માતાપિતાની પ્રસન્નતાને માટે ગુરૂ પાસેથી સંતોષપૂર્વક અનુક્રમે સર્વકળાઓ શીખ્યા. સુવર્ણ જેવી કાંતિવાળા, પૃથ્વીમાં આભૂષણરૂપ અને વિકરવર ઉત્તમ લક્ષણેથી લક્ષિત એવા તે બને કુમાર યૌવનવયને પ્રાપ્ત થયા. વયમાં સાડાચારસો ધનુષ ઊંચી કાયાથી અને નિઃસીમ રૂ૫ લાવયથી શોભતા તેઓ જગતને હર્ષ આપવા લાગ્યા. પિતાને ભેગફળ કર્મ ભેગવવાનું છે એવું જાણુને પ્રભુ માતાપિતાને હર્ષ આપવા માટે રાજકન્યાઓ સાથે પરણ્યા. કર્મનું ફળ બળવાનું છે. કળાઓના આધાર સગરકુમાર તારાઓમાં કળાધર ચંદ્રની જેમ પિતાને ખુશ કરવા માટે ઘણી રાજકન્યાઓ સાથે પરણ્યા. દેવતાઓએ કરાતી સેવાવડે સમાધિયુક્ત એવા પ્રભુએ અનુક્રમે અઢાર લાખ પૂર્વ કુમારપણામાં ઉલ્લંઘન કર્યો. પછી પુત્રવત્સલ જિતશત્રુ રાજાએ તેમને પૂર્ણ ગુણવાનું જાણુને જોકે તેઓ ઇચ્છતા નહતા તથાપિ રાજયપર બેસાર્યા અને મેટી બુદ્ધિવાળા સુમિત્ર યુવરાજ જિતશત્રુ રાજાની આજ્ઞાથી પિતાના પુત્ર સગરને પિતાની પદવી ઉપર નીમ્યા. પછી રાજા જિતશત્રુઓ અને સુમિત્રે બીજા અનેક રાજાઓની સાથે ધર્મઘોષ ગુરૂની પાસે દિક્ષા લીધી. સુરાસુરોથી અજિત અને સુરસેવિત અજિતરાજ જગતનું પાલન કરતાં રાજય કરવા લાગ્યા. યુવરાજ સગરકુમાર રાજાની આજ્ઞાથી ઘણા દેશને સાધી થોડા વખતમાં વિજય મેળવી આવ્યા. પ્રભુ રાજય કરતા હતા તે વખતે દેશ બધામાં સાત પ્રકારની ઈતિ અને કોઈ પ્રકારની ભીતિ રહી જ નહીં. સુષમકાલની જેમ સર્વ લેક સુખે રહેવા લાગ્યા. પ્રભુએ ત્રેપનલાખ પૂર્વસુધી રાજ્ય કરીને વ્રતની ઇચ્છાએ ભેગનીય કર્મ ખપાવ્યું. એક વખતે વસંતઋતુમાં લેકેના આગ્રહથી પ્રભુ અંતઃપુરની સાથે ઉધાનમાં ગયા. તે વખતે એ વન કોકિલાના કેલાહલથી અને ભ્રમરાઓના ગુંજારવથી જાણે પોતાની શોભા બતાવવાને પ્રભુને બેલાવતું હોય તેમ દેખાતું હતું, વૃક્ષના ઊંચા શિખરેથી પ્રભુને જતું હોય તેમ જણાતું હતું, પ્રભુનાં દર્શનથી ખીલેલી કળિઓ ૧ લાકડી. ૨ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઉદર, તીડ, સુડા, દેશી લોકોને બળ અને શત્રુને હુમલો-એ સાત ઈતિ કહેવાય છે. For Private and Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ર શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લો. વડે હસતું હોય એમ લાગતું હતું અને જ્યારે પ્રભુ નજીક આવ્યા ત્યારે વૃક્ષોની ચલાયમાન શાખારૂપી ભુજાથી પ્રીતિવડે તેમને સત્કાર કરતું હોય તેમ દેખાતું હતું. એવાં સુંદર વનમાં પધાર્યા પછી વિકાસ પામેલાં પુષ્પોની મકરંદવડે સુગંધિત અને છત્રની જેમ સૂર્યતાપથી રહિત તે વનમાં વિશ્વપતિ પ્રભુએ લેકેની સાથે રમવાની ઈચ્છા કરી. તે વખતે કોઈ તરુણ સ્ત્રી પાદાચઉપર રહી વૃક્ષઉપરથી ફળ લેતી હતી, તે સ્તનરૂપ સ્તબકવડે શોભતી જંગમવેલ હોય તેવી દેખાતી હતી. જેનું શરીર વૃક્ષમાં ઢંકાઈ ગયું છે અને તેની અંદરથી જેનું મુખકમળ માત્ર દેખાય છે એવી કઈ રમણી અન્ય જાતિના વૃક્ષમાં અન્ય જાતિનું પુષ્પ ઉગ્યાની શંકા કરાવતી હતી; કોઈ ચતુર સ્ત્રી “મારી પાંચ આંગળીજ પાંચ બાણ છે તેથી આ કામદેવના પુષ્પરૂપ પાંચ બાણને ધિક્કાર છે' એ ક્રોધ કરી નખવડે વૃક્ષનાં પુષ્પને છેદી નાખતી હતી, કઈ તરૂણીએ મલિકાના પુષ્પવડે માળા ગુંથીને પિતાનાં રતન ઉપર મૂકી તેથી તે માળાનાં પુષ્પો જાણે હાથીને કુંભથળને વિજ્ય કરીને મેળવેલાં મોતી હોય તેવાં દેખાતાં હતાં કેાઈ વસંતરાગમાં પંચમવરથી ગાતી બાળા તત્કાળ સુંદર પુષ્પને પણ વિરહી સ્ત્રીપુરૂષ જેવા કરતી હતી; કઈ કાંતા કામદેવના ચક્ર હૈય, તેવા બેરસલીનાં પુષે લઈ જાણે કામદેવની શક્તી હોય તેમ તે પુ ને લીલાવડે પિતાના પતિતરફ ફેંકતી હતી; અને કોઈ વસ્ત્ર પહેરી પુષ્પવાળા વૃક્ષોથી વીંટાઈ રહેલી બાળા પોતાના મુખચંદ્રવડે પૂર્ણિમાની રાત્રિ જેવી શેભતી હતી. તે અવસરે સર્વ અંગમાં પુપાભરણ ધારણ કરી, પુષ્પના આસનપર બેસી, હાથમાં પુષ્પને દડો રાખી અને માથે પણ પુષ્પને મુકુટ રાખી પ્રભુ અતિશે શોભતા હતા. પ્રભુની આગળ મંડળાકાર થઈને રાસડા લેતી કામિનીઓ હાથવડે તાલ લઇને પ્રેક્ષકોના ચિત્તને હરતી હતી. આવી રીતે કામીજનોને કામમાં વ્યગ્ર થયેલા જોઈ “અહીં આમ છે તેવું બીજે કઈ ઠેકાણે છે કે નહીં ?' એમ વિચારતા પ્રભુને અવધિજ્ઞાનથી પોતાના ગુણોત્તર પૂર્વભવનું અને મહા આનંદકારી અનુત્તરસુખનું મરણ થયું. તત્કાળ તેની આગળ આ સર્વ તદ્દન વિરસ દેખાયું, એટલે શર્કરાનું આસ્વાદન કરનાર પ્રાણી લીંબડાના ફળને સ્વાદ લેવાથી જેમ વિરામ પામે તેમ પ્રભુ વિરામ પામ્યા; અને ચિતવવા લાગ્યા અહે ! એવું લેકોત્તર સુખ ભોગવ્યા છતાં પણ મારું મન હજુ આવાં તુચ્છસુખમાં રમવાને ઇચ્છે છે, માટે આ કામચેષ્ટાને ધિક્કાર છે ! અજ્ઞાની જીવ અનંતભવમાં અનંત સુખને ભગવ્યા છતાં પણ પાછો તે સુખોને ભવભવમાં જાણે નવીન હોય તેમ ઈચ્છે છે ! પૂર્વ અનંત સુખ ભગવ્યા છતાં પ્રાણું For Private and Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૮ મે. ] અજિતનાથ પ્રભુનો દીક્ષા મહોત્સવ. ૨૬૩ જરા પણ તૃપ્ત થતો નથી, પરંતુ એક લવ માત્ર દુઃખ આવી પડે છે તો તેમાં સઘ ઉદ્વેગ પામી જાય છે. પુણ્ય કરવાથી પ્રાણીને અનેક સુખ પ્રાપ્ત થાય છે છતાં તે પુણ્યમાં પ્રાણને આદર થતો નથી અને પ્રમાદથી દુઃખ થાય છે છતાં તેમાં આદર કરાય છે. જડ પ્રાણી કરે છે બીજું અને તેથી જુદા ફળની ઈચ્છા કરે છે, પરંતુ બીજ લીંબડાનું વાગ્યું હોય તો તેમાંથી શું કલ્પવૃક્ષને અંકુર ઉત્પન્ન થાય! આ સંસારરૂપ સમુદ્રમાં વિષયરૂપ આમિષના લેભથી અજ્ઞપ્રાણુઓ માછલાની જેમ વિષય કષાયરૂપ ધીવરની નાખેલી દુઃખરૂપ જાળમાં ફસાય છે. આ સંસારરૂપ ચૌટામાં વિષયરૂપ છાચારી વૈરીઓ જડપુરૂષના પુણ્યરૂપ ચૈતન્યને છળથી હરી લે છે. ભવભવમાં પુત્ર, મિત્ર અને સ્ત્રીરૂપ પાશથી બધાએલ પ્રાણ પક્ષીની જેમ - છાથી ધર્મમાં રમી શકતો નથી. જે વિષયસંબંધી તુચ્છ સુખના લેભથી પિતાનું પુણ્ય હારી જાય છે, તેઓ ચરણ જોવા માટે અમૃત વાપરે છે. આ પ્રમાણે પ્રભુ ચિતવતા હતા, તેવામાં સ્વર્ગમાંથી “જય જય ” એવી વાણું ઉચ્ચારતા કાંતિક દેવતાઓ આવ્યા; અને “હે સ્વામી! તીર્થ પ્રવર્તાવે અને સર્વના મેહને હર” એમ કહી તેઓ વિનયથી નગ્ન થઈ પિતાને સ્થાનકે ગયા. પછી પ્રભુએ તત્કાળ ઉઘાનકીડાદિક સર્વ છોડી દઈ કામધેનુને પણ અલ્પ કરે તેવી રીતે વાર્ષિકદાન આપવાનો આરંભ કર્યો. સાંવત્સરિક દાનમાં તેમણે જે હાથી, ઘોડા, રથ, પૃથ્વી, રક્ત, માણિક્ય અને વસ્ત્રનું દાન આપ્યું તેની સંખ્યા પ્રભુ પોતે જ જાણતા હતા, બીજું કોઈ જાણતું નહોતું. પોતાના ભાઈ સગર ભવિષ્યમાં ચક્રવર્તી થવાના છે એવું જાણીને તે ઈચ્છતા નહતા તે પણ તેમને બળાત્કારે પ્રભુએ રાજયપર બેસાર્યા. પછી આસનકંપથી દીક્ષા સમયની જાણ થતાં પ્રભુના તે કલ્યાણકને મહોત્સવ કરવા માટે સર્વ ઈંદ્રો પોતપોતાના સ્થાનથી આકાશમાં એણે બાંધતા અને પરસ્પર સંધષ્ટ કરતા ત્યાં આવ્યા. પ્રભુ સ્રાન કરી, દિવ્ય વસ્ત્રાભરણ પહેરી ગૃહચૈત્યમાં અહંતનાં બિંબની પૂજા કરીને સુરઅસુરોએ રચેલી સુપ્રભા નામની શિબિકામાં, પાલકવિમાનમાં ઇંદ્ર આરૂઢ થાય તેમ આરૂઢ થયા. હાથવડે ન્યુંછણ કરતી વૃદ્ધ સ્ત્રીઓએ વધાવેલા પ્રભુ એક હજાર પુરૂષવડે વહન કરાતી શિબિકામાં બેસીને સહસ્ત્રામવનમાં આવ્યા. ત્યાં અશોકવૃક્ષની નીચે શિબિકા મૂકી એટલે ઉદયાચળપરથી સૂર્યની જેમ પ્રભુ તેમાંથી ઉતર્યા. પછી પ્રથમ ધારણ કરેલા વસ્ત્રાભરણ અને માળાઓ વિગેરે સર્વે તજી દીધું, જેને ઈંદ્ર પિતાના વસ્ત્રના છેડામાં ગ્રહણ કર્યું. પછી કુકર્મોત્પન્ન લેશની જેમ મસ્તક પરના કેશને પાંચ મુષ્ટિવડે લેચ કર્યો. તે કેશ ૧ ખરાબ કામોથી થયેલા. For Private and Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૪ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લો. ઇંદ્ર ક્ષીરસમુદ્રમાં પધરાવ્યા. પછી ઇંદ્ર હાથની સંજ્ઞાવડે સર્વ કોલાહલ શાંત કર્યો એટલે પ્રભુએ ત્રિવિધ ત્રિવિધે સામાયિક ઉચ્ચર્યું. એક હજાર રાજાઓની સાથે પ્રભુએ વ્રત ગ્રહણ કર્યું. તે સમયે ઈંદ્ર તેમના રકંધ ઉપર એક ઉજવળ દેવદૂષ્ય વસ્ત્ર નાખ્યું. તે સમયે માઘમાસની શુક્લ નવમીએ ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવતા દિવસને પાછલે પહેરે છઠ તપવાળા પ્રભુને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાંથી નિઃસંગ થઈ, મૌન ધારણ કરી પ્રભુએ અન્યત્ર વિહાર કર્યો, અને ઇંદ્રાદિક દેવતાઓ નંદીશ્વરદ્વીપે ગયા. બીજે દિવસે અધ્યાનગરીમાં બ્રહ્મદત્તને ઘેર પ્રભુએ પરમાનથી મહાકલ્યાણનું કારણ એવું પારણું કર્યું. તે સમયે તેનાં ઘરનાં આંગણામાં સાડાબાર કાટિ સેનૈયાની, પુષ્પોની અને દેવદૂષ્ય વસ્ત્રોની વૃષ્ટિ થઈ, આકાશમાં દેવદંદુભિ વાગી, ચેલેક્ષેપ થયો અને દાતારની પ્રશંસા કરતા દેવતાઓએ જય જય શબ્દને ઉચ્ચાર કર્યો. “પ્રભુએ સ્પર્શેલી આ ભૂમિને બીજો કોઈ સ્પર્શ કરે નહીં એવું ધારી બ્રહ્મદત્તે તે ઠેકાણે ધર્મચક્ર કરાવ્યું. આર્ય અનાર્ય દેશોમાં મમતારહિત વિહાર કરતા પ્રભુએ ધ્યાનરૂપ અગ્નિથી પિતાના ઘાતકર્મને બાળી નાખ્યાં. હાર અને સર્ષમાં, મણિ અને પથ્થરમાં, વણ અને સ્ત્રીમાં, શત્રુ અને પુત્રમાં અને કાંચન અને કાચમાં પ્રભુ સમદૃષ્ટિવાળા થયા. તેમજ સુખમાં અને દુઃખમાં, સંસારમાં અને મોક્ષમાં, જનસંકુલ સ્થાનકમાં અને નિર્જન સ્થાનકમાં, દિવસ, રાત્રિ અને સંધ્યાકાળમાં સમાવવાળા થયા. કૂર્મની પેઠે ઇંદ્રિયને ગોપવનાર, આકાશની જેમ નિર્લેપ, પૃથ્વીની પેઠે ક્ષમાવાન અને સૂર્યની જેમ તેજવડે અદૂભુત એવા ઐલેક્ટ્રપતિ પ્રભુ સર્વ દેશોમાં બાર વર્ષ સુધી વિહાર કરી ફરીને અધ્યાસમીપે આવ્યા. ત્યાં સહસ્સામ્રવનમાં સપ્તઋદવૃક્ષની નીચે ગદેહાસને રહી થાનાંતરમાં વર્તતા પ્રભુને ઘાતકમોને ક્ષય થવાથી પૌષમાસની શુદ્વાદશીએ ચંદ્ર રોહિણનક્ષત્રમાં આવતાં દિવસને પશ્ચિમભાગે કેવળજ્ઞાન ઉ. ત્પન્ન થયું. તે સમયે ચૌદ રાજલક પ્રમાણુ બધું જગત, જીની ગતાગતિ અને કર્મોના વિપાક–સર્વે હાથમાં રહેલા મણિની પેઠે જોવામાં આવ્યું. તત્કાળ આસનકંપ થતાં, સર્વ ઈદ્રો રવિના બિંબની સાથે સ્પર્ધા કરે તેવા વિમાનમાં બેસીને ભક્તિપૂર્વક ત્યાં આવ્યા. દેવતાઓએ એક જન પ્રમાણ પૃથ્વીપર રૂ, સુવર્ણ અને મણિરતવડે ત્રણ પ્રકારવાળું અને ચાર કારવાળું સમોસરણ રચ્યું. અહીં અધ્યામાં સગરરાજા સભા ભરીને સિંહાસનઉપર બેઠા હતા, તેમને ૧ ક્ષીર-ખીર. ૨ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર ઘાતક છે. For Private and Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૮ મે. ] સગરરાજાને ચક્રની પ્રાપ્તિ અને દિવિજયનો પ્રારંભ. છડીદારે આવીને કહ્યું “સ્વામી ! કોઈ બે પુરૂષ દ્વારે આવીને ઊભા છે.” રાજાની આજ્ઞાથી તેમને અંદર પ્રવેશ કરાવતાં તેમાંથી એક પુરૂષ પ્રણામ કરીને બોલ્યા, “રાજન ! વધામણી છે, શ્રી અજિતનાથ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે.” બીજા પુરૂષે કહ્યું, “મહારાજા ! વધામણી છે, આપણું શસ્ત્રાગારમાં હર્ષનું કારણ એવું ચક્રરસ ઉત્પન્ન થયું છે. તે વખતે પ્રથમ ચક્રરતને ઉત્સવ કરે કે કેવળજ્ઞાનને ઉત્સવ કરવો ?' એવા વિચારમાં રાજાનું મન હિંચકા ખાવા લાગ્યું. પછી તેણે નિચય કર્યો કે ત્રણ લેકને અભય આપનાર સ્વામી કયાં! અને વિશ્વને ભય ઉત્પન્ન કરનાર આ ચક્રરલ ક્યાં! એમ ધારી તરતજ સગરરાજા આસનથી નીચે ઉતર્યા અને હાથી, ઘોડા, રથ, અંત:પુર, પુત્ર, પેદલ, વેપારીઓ અને બીજા લેકેથી પરિવૃત્ત થઈ વનમાં આવ્યા. ત્યાં પ્રભુને પ્રદક્ષિણું કરી નમીને પ્રભુની સ્તુતિ કરી. પછી પ્રભુનાં મુખમાંથી ઉત્પન્ન થયેલી દેશના તેણે આ પ્રમાણે સાંભળી“સ્વર્ગ અને મોક્ષનું કારણ એ ધર્મ સદા સેવ્ય છે. ધર્મવિના દુઃખ, દુર્ભાગ્ય “અને સંસારમાં ગમનાગમન થયા કરે છે. ઉત્તમ બુદ્ધિવાળે પુરૂષ આ અસાર દેહમાંથી ધર્મરૂપ સાર ગ્રહણ કરે છે. આ સંસારમાં બીજું સર્વ પામવું સુલભ છે પણ ધર્મ પામ અતિ દુર્લભ છે.” આ પ્રમાણે દેશના સાંભળ્યા પછી સગરરાજા અને ધ્યામાં આવ્યા, અને ભક્તિથી ચક્રને અફાઈઉત્સવ કર્યો. “ક્ષત્રિયોને એ ક્રમ છે. સર્વ દેવતાઓએ નમેલા અને કૃપાના આધાર એવા પ્રભુએ ચતુર્વિધ સંધ અને તીર્થની સ્થાપના કરીને ત્યાંથી વિહાર કર્યો. - સૂર્યના જેવી કાંતિવાળું ચક્ર શસ્ત્રાગારમાંથી બહાર નીકળ્યું, એટલે તેજ દિવસે સગર ચક્રવર્તીએ પ્રયાણ કરવાને ઉદ્યમ કર્યો. ચોરાશી લાખ હાથી ઘોડા અને રથ તથા કોટિગમે પેદલ સાથે પ્રથમ પૂર્વ દિશા તરફ ચાલ્યા. લાખ યક્ષોએ અધિષ્ઠિત એવા ગજરા, વારિત, છત્રરત, દંડરલ, મણિરલ, કાંકિણીરત, વર્લ્ડ કિરલ, પુરોહિતરલ, ગૃહીરલ, ચક્રરત, અને ચર્મર વિગેરે રતો લઈ સૈન્ય વડે વિશ્વને આચ્છાદન કરતા અતુલ પરાક્રમી સગરરાજા ચાલવા લાગ્યા. અનુક્રમે પૂવૈસાગરને કિનારે આવી અષ્ટમ તપ કરી બાર યોજન જનારા બાણવડે તેમણે માગધદેવને બોલાવે. તેની પાસેથી રતાદિ સાર સાર વસ્તુઓ લઈને તે દિશાના અધિપતિ તરીકે તેને સ્થાપિત કરી પારણું કરીને તેને અઠ્ઠાઈઉત્સવ કર્યો. ત્યાંથી ૧ આમાં ગણાવેલાં ઉપરાંત સેનાપતિરલ અને ખચ્ચર સાથે હોવાં જ જોઈએ. બાકી સ્ત્રીરતની પ્રાપ્તિ તો આગળ થવાની છે. આ ર લાખ યક્ષોએ અધિષ્ઠિત અહીં કહ્યાં છે, પણ અને ન્યત્ર એકેક ર હજાર હજાર યક્ષોએ અધિષિત હોવાને લેખ છે. ભા. ક. ૩૪ For Private and Personal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લે. પાછા ફરી ચક્રની પછવાડે અવિચ્છિન્ન પ્રમાણે ચાલતા દક્ષિણ સાગરને તીરે આવીને છાવણી નાખી, ત્યાં વધેકીરને સૈન્યને માટે આવા અને એક પૌષધાલય કર્યો. તેમાં આવીને ચક્રીએ પૌષધવ્રત ગ્રહણ કર્યું. પછી માગધની જેમ વરદામને મનમાં ધારી તેની તરફ બાણ છોડ્યું. ચક્રીને આવ્યા જાણું તે ચક્રવર્તી પાસે આવે. ભક્તવત્સલ ચક્રવર્તીએ તેણે ભેટ કરેલાં મણિ, સુવર્ણ, મુક્તા અને રતાદિ લઈ તેને તેના સ્થાન પર સ્થાપિત કર્યો. તેવી જ રીતે પશ્ચિમસાગરને કિનારે જઈ પ્રભાસપતિને વશ કરી પિતાનાં ઉછેરેલાં વૃક્ષની જેમ પાછો તેને સ્વસ્થાને સ્થાપિત કર્યો. ત્યાંથી સિંધુમહાસિંધુને દક્ષિણતીરે આવી સર્વ પ્રકારની લક્ષ્મીનું મૂળ અષ્ઠમતપ કરી તેની અધિષ્ઠાયિકા સિંધુદેવીને સાધી લીધી. પછી ઇશાન દિશા તરફ ચાલી ચક્રવર્તી વૈતાઢ્યગિરિ પાસે આવ્યા. ત્યાં ભારતની જેમ વૈતાઢયકુમારદેવને સાધી લીધે. પછી સિંધુ, સાગર અને વૈતાઢ્યગિરિની વચ્ચે આવેલા એક ખંડને રાજાની આજ્ઞાથી સેનાપતિ સાધી આવે અને ત્યાંના રાજાઓની પાસેથી પુષ્કળ ધન લાવ્યું. પછી તમિસ્રાગુફાના કમાડ દંડરલવડે ઉઘાડી અંદર પેસી નિગ્નગ અને ઉન્મસ્રા નદીની ઉપર પાજ બંધાવી તે નદીઓ ઉતરી ગયા અને ઉત્તરાદ્ધમાં નીકળ્યા. ત્યાં રહેલા મહાક્રર પ્લેને ચક્રવર્તીએ જીતી લીધા. પછી ત્યાંથી ક્ષુદ્રહિમાદ્રિના દક્ષિણનિતંબ પાસે આવ્યા. તે પર્વતને રવિડે ત્રણ વાર તાડિત કરી તેના સ્વામીતરફ એક બાણ છોડ્યું. તે બાણે બૌતેર જનસુધી જઈ તેના સ્વામીને બેલા. તેની પાસેથી રતો વિગેરે લઈ પાછે તેને તેના સ્થાન પર રસ્થાપિત કરી ત્યાંથી નષભકૂટ પાસે ગયા. ત્યાં કાંકિણીરવડે ચક્રીએ પિતાનું નામ લખ્યું. ત્યાંથી વૈતાદ્યસમીપે આવી તે ગિરિને દક્ષિણ અને ઉત્તર શ્રેણીના પતિ સર્વ ખેચને જીતી તેમને પાછા પિતાના કિંકરની જેમ તેને રથાને રસ્થાપિત કર્યા. પછી ગંગાને તીરે સૈન્ય રાખી ચક્રીના હુકમથી સેનાપતિએ ચર્મરાવડે ગંગા ઉતરીને તે બાજુના રાજાઓને જીતી લીધા. ત્યાં અષ્ટમ તપ કરીને ચક્રીએ ગંગાદેવીને વશ કરી. પછી તમિસ્રાની પેઠે ખંડપ્રપાતા ગુહાનું દ્વાર તેને અધિષ્ઠાયક દેવને સાધીને ઉઘાડ્યું. તેમાં એક એક એજનને અંતરે કાકિણીરવડે ઓગણપચાસ માંડલા કરી અને અંદર રહેલી બે નદીઓ ઉપર પાજ બંધાવી, ચક્રવર્તીએ તે પચાસ એજનની ગુફા ઉલ્લંઘન કરી તે ગુફાના દક્ષિણદ્વારથી બહાર નીકળી, ગંગાના પશ્ચિમકિનારે આવી અષ્ટમ તપ કરીને ચક્રવર્તીએ ત્યાં નવનિધિ પ્રાપ્ત કર્યા. રાજાની આજ્ઞાથી સેનાપતિ ગંગાનું દક્ષિણ નિષ્ફટ લીલામાત્રમાં સાધી આવી ચક્રવર્તીના ચરણમાં આશ્રિત થયે. એવી રીતે પાંત્રીસ હજાર વર્ષ સુધી ફરી, For Private and Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૮ મે.] સગર ચકવીને પખંડ દિવિજય. ૨૬૭ ભરતચક્રીની જેમ દિગ્વિજયે કરી સગર ચક્રવર્તી ચક્રની પછવાડે ચાલતા અનુક્રમે અધ્યામાં આવ્યા. ત્યાં બત્રીસ હજાર રાજાઓએ, અનેક યક્ષોએ અને મનુષ્યએ મળીને તેમને ચક્રવર્તીપણાનો અભિષેક કર્યો. પચીશ હજાર યક્ષોએ સેવેલા ચક્રવર્તી ભરતચક્રીની જેમ પખંડ ભારતની ઉપર રાજય કરવા લાગ્યા. આ સમયમાં કેવલાલેકરવિ અજિતસ્વામી વિહાર કરતા પિતાની દેશના રૂ૫ કિરણ વડે ભવ્યપ્રાણીરૂપ પૌવનને વિકાસ કરતા હતા. તે વખતે જ્ઞાનવડે શ્રી આદિનાથ પ્રભુએ પવિત્ર કરેલા પુંડરીકગિરિને જાણ તે તરફ વિહાર કરવાની ઈચ્છા કરી. એ જગતના હિતકારી પ્રભુ માર્ગમાં મૃગપતિ, હાથી, મૃગ, ડુક્કર, અને સર્પાદિ પ્રાણીઓને સર્વ ભાષાનુગામી વાણવડે બંધ કરતા પ્રથમ તીર્થરૂપ સૌરાષ્ટ્રદેશમાં આવ્યા. તે ઉત્તમદેશ શ્રી આદિનાથનાં ગુણકીર્તનવડે ગર્વિત થયેલ હતો. આગળ વિહાર કરતાં કામદેવના શત્રુ પ્રભુએ દેશમાં રહેલા ઊંચા રસમય શિખરેથી વિરાજિત અને પવિત્ર એવા શત્રુજ્યગિરિની પાસે આવ્યા. ત્યાં પ્રભુ ધ્યાનમાં સ્થિત રહ્યા, તેવામાં પિતાનાં પીંછાના કલાપથી અહંત પર છત્ર કરતો કઈ એક મયૂર અનેક મયૂરોના પરિવારથી પરવરેલે ત્યાં આવ્યું. ધ્યાનને અંતે પ્રભુએ દેવતાઓનો સંબધ છતાં ભયથી બીજે ઠેકાણે નહીં જતાં એવા તે મયૂરને બોધ કર્યો. પછી તે મયૂરોની સાથે પ્રભુ શત્રુંજયગિરિના મુખ્ય શૃંગઉપર આવ્યા. ત્યાં રાજદની (રાયણ) વૃક્ષનીચે અનેક દેવતાઓથી પૂજાતા પ્રભુ ત્રણ દિવસ રહ્યા. પ્રાતઃકાળે પેલા વૃદ્ધ મયૂરનું મરણ નજીક આવેલું જાણું પ્રભુએ તેને સંલેખના કરાવી. એટલે ભય અને દીનપણું જેનું નષ્ટ થયેલું છે એવા તે મયૂરે ચારે આહારને ત્યાગ કર્યો. પ્રભુ મુખ્ય શિખર ઉપરથી દક્ષિણ પશ્ચિમદિશાને માર્ગ ઉતરી સુભદ્રનામના શિખર પર આવેલી સિદ્ધશિલા ઉપર રિત થયા. તે સમયે દેવતાઓએ ત્યાં આવી તીર્થને અને તીર્થનાથને નમીને સમવસરણ રચ્યું. તેની મધ્યમાં સિંહાસનઉપર પ્રભુ વિરાજમાન થયા. પેલે વૃદ્ધ મયૂર ચારે આહારનો ત્યાગ કરી સદ્દધ્યાનવડે પિતાનું આયુષ્ય પૂર્ણ કરીને ચોથા દેવલોકમાં ગયે. ઉપરજતાં જ પોતાને સ્વર્ગગતિનું કારણ આ તીર્થ છે એવું અવધિજ્ઞાનથી જાણી શ્રી અજિતનાથ ભગવંતનાં તથા તે તીર્થનાં દર્શન કરવાને અને નમવાને સ્વર્ગમાંથી ઉતાવળે પૃથ્વી પર આવ્યું. તેને “મયૂરદેવ આવો' એમ પ્રભુએ બેલા એટલે કાંતિવડે પર્વત પર ઉઘાત કરતો તે દેવ પ્રભુની સામે બેઠે. તે વખતે સુધર્મેન્દ્ર ભગવંતને પૂછ્યું, “હે સ્વામી! આ મયૂર૧ કેવલજ્ઞાનરૂપ તિવડે સૂર્યસમાન. For Private and Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૬૮ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લો. દેવ કોણ છે કે જેને આપે બેલા ? ” પ્રભુએ કહ્યું, “આ તીર્થની સમીપમાં એક વૃદ્ધ મયુર હતો, તેણે મારી દેશના સાંભળીને જીવને વધ તજી દીધો હતો અને શાંત થયો હતો. તેણે મારી સાથે આ તીર્થપર આવીને અનશન વ્રત લીધું હતું. આ તીર્થના પ્રભાવથી સર્વ પાપને ખપાવી એ મયૂર તિર્યંચના ભવમાંથી ચોથા દેવલોકમાં ગયે છે, અને તે એકાવતારી થઈ મનુષ્યપણું પામી અહીં જ દીક્ષા લઈ કેવળજ્ઞાન ને કેવળદર્શન પામી આ તીર્થે અવશ્ય સિદ્ધિ પામશે.” આ પ્રમાણે સાંભળી તે દેવે આનંદવડે એ રાયણનાં વૃક્ષનીચે પિતાની મૂર્તિ કરાવી અને આનંદવડે મનહર તીર્થપૂજા કરી, ત્યારથી સર્વ લેકેના બોધને માટે આ વૃક્ષનીચે તેની પવિત્ર મૂર્તિ પૂજાય છે. પછી શ્રીમાન અજિતભગવાને સિંહાસન પર રહીને સર્વ જંતુઓને બંધ કરવામાટે દેશના દેવાને આરંભ કર્યો–“સર્વ પ્રાણુઉપર સમભાવ, ભક્તિપૂર્વક સંઘની પૂજા અને શત્રુજ્ય તીર્થની સેવા એ સર્વ અ૯૫પુણ્યથી પ્રાપ્ત થતાં નથી. સૂક્ષ્મ અને બાદરભેદવાળા સર્વ પ્રાણીઓને પિતાની તૂલ્ય માની તે સર્વ પ્રાણી ઉપર રાગદ્વેષરહિત જે ચિત્ત રાખવું, તે સમતા કહેવાય છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા–એ ચતુર્વિધ સંઘ ચાર શાખાવાળા ધર્મની પેઠે ત્રણ જગતથી પૂજાય છે. પાપને હરનારો સંઘ જેને ઘેર આવે અને પૂજિત થઈને પાછો જાય તે ગૃહ અને “તેને પૂજનાર તીર્થરૂપ છે. આ શત્રુંજયગિરિ સદા શાશ્વત છે અને સ્થિર છે, તેમજ આ સંસાર સાગરમાં મગ્ન થતા પ્રાણુઓને જીવિત આપનાર દ્વીપસમાન છે. જેઓ આ ગિરિએ આવે છે તેઓને કુકર્મો લાગતાં નથી, અને ભારની જેમ પોતાનાં પાપને નીચે મૂકીને જ આ ગિરિપર ચડે છે. જેણે શ્રી જિનેશ્વર તથા તેમને કહેલો ધર્મ આરાધ્ય છે અને જેણે આ ગિરિ સેવેલો છે, તેને દુર્ગતિને ભય ક્યાંથી થાય ? આ શૈલ અને શીલ–એ બંનેની સેવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે; તેમાં પણ શીલમાં તો સિદ્ધિને માટે સંદેહ છે, પણ આ શૈલની સેવાથી તો સિદ્ધિ નિ:સંદેહ પ્રાપ્ત થાય છે. સારી બુદ્ધિવાળે પુરૂષ આ તીર્થમાં જે જે કર્મ (કાર્ય ) કરે છે, તે તે આ ભવ અને પરભવનાં કર્મોને ક્ષય કરનારાં થાય છે. આ શત્રુંજગિરિપર જેઓ સિદ્ધ થયા છે અને જેઓ સિદ્ધ થશે, તે સર્વને જાણતાં છતાં પણ કેવળીભગવાન એક વ્હિાથી કહી શકતા નથી. આ તીર્થનાં સર્વ શિખરેમાં જિનેશ્વરની જેમ જે મહિમા રહેલ છે, તે કોટિ વર્ષોથી પણ કહી શકાય તેમ નથી. શીલરૂપ કવચ ધારણ કરીને આ ગિરિપર રહેનારા પુરૂષો ક્ષમારૂપ અસ્ત્રવડે રાગાટિ રિપુઓને ક્ષણવારમાં હૈણું નાખે છે. નિધિ, રત્ન અને રસવડે આશ્રિત આ સુ For Private and Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૮ મે.] અજીતનાથ પ્રભુનું શત્રુંજય પર ચેમાસું “ભદ્ર નામના શિખર ઉપર રહેનારા પુણ્યવાન પુરૂષને બન્ને ભવમાં સુખ પ્રાપ્ત થાય છે. આદિતીર્થંકરના આશ્રયથી જેવું મુખ્ય શિંગ પૂજાય છે તેવી રીતે અમારા આશ્રયથી આ શિખર પણ પૂજય થશે.” આ પ્રમાણે અજિતનાથ સ્વામીની દેશના સાંભળીને અતિ હર્ષ પામેલા દેવતાઓ અઠ્ઠાઈઉત્સવ કરી પોતપોતાને રસ્થાનકે ગયા. તે સમયે નીલા આકાશને વાદળાંથી વિશેષ નીલવણ કરો અને હિતકારી વાયુએ વિશેષ ઉન્નતિ પમાડેલો મેઘ ઉત્તરદિશામાં ચડી આવે. મધુર મધુર ગાજતો અને વિદ્યુતરૂપ અને ચળકાવત મેઘ આકાશરૂપ રણાંગણમાં ગ્રીષ્મને વિજય કરવાને અભ્યાસ કરતા હોય તેવો દેખાવા લાગે. શંખ જેવી ઉજજવળ બગલીઓ અમાવાસ્યાની રાત્રિએ તારાની પંક્તિ જણાય તેમ નીલ આકાશમાં જણાવા લાગી. પ્રથમ ઉદયમાં મેઘ થેડી ગર્જના કરે છે તેથી જણાય છે કે તેઓ બળવાન ગ્રીષ્મઋતુના વિજ્યને માટે યુક્તિ કરનાર મંત્રી બન્યા છે. તેની આગળ વારંવાર વધતો જતો વાયુ ઘાટાં વાદળાંઓથી મધને બખતર પહેરાવતે હેય તેમ લાગે છે. ચપલારૂપ ખગથી ગ્રીષ્મઋતુને દુય જાણું તે મેઘ તેને વિજય કરવામાં સમર્થ એવું ઇંદ્રનું આપેલું ઈંદ્રધનુષ્ય ગ્રહણ કરવા લાગે. બળવાન ગ્રીષ્મઋતુ સૂર્યની પ્રચંડ કાંતિથી જ વૃદ્ધિ પામે છે એવું ધારી તેમણે પ્રથમ સૂર્યને જ આચ્છાદન કરી દીધે. પછી ગ્રીમગતુને કાંઈક આદર આપનારી પૃથ્વીને જાણુંને મેઘે પિતાના મોટા મોટા ફેરાઓથી તેની ઉપર તાડન કરવા માંડ્યું. તે વખતે આકાશસ્થલી બગલીઓથી મનહર, વિધુતથી તેજસ્વી મુખવાળી, સાધારણ ગર્જરવથી કાંઈક મનમાં ગણગથતી અને પુષ્ટ પધર ને ધારણ કરતી જાણે ગર્ભવતી સ્ત્રી હોય તેવી લેકેને પ્રિય થઈ પડી. મેઘ સર્વ દિશાઓમાં જળધાર વરસતો હતો અને તેથી પૃથ્વી રસધારાને ધરનારી થતી હતી. જિનનાત્ર વખતે મેરૂગિરિની જેમ તે વખતે શત્રુંજય ઉપર ચારે તરફ જળના પ્રવાહે ઉન્માર્ગે ચાલવા લાગ્યા. પતિ આવતાં સ્ત્રીની જેમ મેઘને ઉદય થતાં પૃથ્વી અંકુરરૂપ રોમાંચને અત્યંતપણે ધારણ કરવા લાગી. જીવનરૂપ મેઘવડે જીવન પામેલા દેડકા ઊંચે સ્વરે અણગમતા શબ્દ કરીને મેધથી ઉત્પન્ન થયેલા કાદવ જેવી આકૃતિને ધારણ કરવા લાગ્યાં. આ પ્રમાણે વર્ષાકાળને સમય આવેલે જાણે મુનિઓ અને દેવતાઓથી પરવરેલા શ્રી અજીતનાથ સ્વામી તે સુભદ્ર શિખરઉપરજ ચતુર્માસ રહ્યા. કેટલાક મુનિઓ કોઈ પ્રકારનો નિયમ લઈ ગુફામાં બેસી ગયા, કેઈ સિંહની ગુફામાં જઈને બેઠા અને કેઈ સર્પના રાફડા સમીપે રહ્યા. દેવતાઓએ પ્રભુને માટે એક ઊંચે મં ૧ વીજળી. ૨ કાચબી. ૩ આકાશ માર્ગ. અત્ર તેનું સ્ત્રી તરીકે વર્ણન છે. ૪ સ્તન. For Private and Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૦ શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૧ લો. ડપ રચ્ચે, તેમાં રહીને પ્રભુએ ધ્યાન ધરી ચાતુર્માસ્ય નિર્ગમન કર્યું. ત્યાં રહેલા પ્રાણુઓમાંથી કેટલાક નિત્ય જિનસેવાથી સમકિત પામ્યા, કેટલાક ભદ્રકભાવી થયા અને કેટલાકે હિંસા છોડી દીધી. પછી જે બહુ ઉન્નતિ પામી હતી તે વર્ષઋતુ અનુક્રમે વિરામ પામી ગઈ. “જડ (જળ)ના સંગથી એકાએક પણ અવસાન થવું દુર્લભ નથી.” તે પછી કાદવને શોષણ કરતી, આકાશને નિર્મળ કરતી અને કાસડાનાં પુષ્પને ખીલાવતી શરદગડતુ આવી. તે મહતમાં જળ જડ છતાં નિર્મળ થયાં, પંકજ કાદવમાંથી થયેલાં છતાં વિકાશ પામ્યાં, નદીઓ નિગ્નગા (નીચામાં જનારી) છતાં માર્ગગામી થઈ, અને મેઘ મલિન હતા પણ આખા વિશ્વને જીવનદાન આપવાથી નિર્મળ થઈ ગયા. તે જણાવવા લાગ્યા કે “અહે! દાનનો મહિમા કેવો છે? તે સમયે ચેખાનાં વણનાં પાણીનું પાત્ર હાથમાં લઈ મુનિઓથી મંડિત એવા સુત્રતાચાર્ય ગ્લાનપણાથી ધીમે ધીમે ચડતા પ્રથમ શિખર પર આવ્યા. ત્યાં વિસામે લેવા માટે બે શિખરની સંધિમાં કોઈ વૃક્ષતળે બેઠા, તેવામાં કોઈ તૃષ્ણાતુર કાગડે આવી તેમનાં જળપાત્રને ઢોળી નાખ્યું. ભયંકર સૂર્યનાં કિરણોથી તપેલા એ મુનિનું તાળવું તૃષાથી સુકાઈ જતું હતું. તેથી પિતાના જળપાત્રને ઢળેલું જોઈ તે મુનિ ક્રોધ લાવીને બેલ્યા. “હે કાકપક્ષી! આ પ્રાણુરક્ષક જળને તે ક્ષણવારમાં ઢળી નાખ્યું, તે કુકૃત્યથી હવે આ તીર્થમાં તારી સંતતિ આવશે નહીં, અને આ ઠેકાણે મારા તપના પ્રભાવથી સર્વે મુનિજનને સંતોષ આપે તેવું નિર્જીવ અને પ્રાસુક જળ સદા રહેજો.” આવાં તે મુનિનાં વચનથી તે વખતેજ લાહલ કરતા કોગડાઓ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારથી આ સિદ્ધગિરિઉપર કાકપક્ષીઓ આવતા નથી. દુકાળ અને વિધ વિગેરે અનર્થને સમર્થ કરનાર કાકપક્ષી જે કદિ અહીં આવે તે વિશ્વને નાશ કરવાને શાંતિકકર્મ આચરવું. શ્રી યુગાદિપ્રભુ અને રાજાદની વૃક્ષની આગળ કટિ વિન્નને નાશ કરે તેવું શાંતિકકર્મ જૈનમુનિઓએ ઘણુંવાર કરેલું છે. તે સુવ્રતાચાર્યના તપોબળથી નૈનત્યદિશા તરફ સિદ્ધગિરિની સંધિમાં તે જળ પ્રવર્યું છે કે જે નિરંતર તૃષા દૂર કરવા વિગેરે અનેક સુખને આપે છે. તે જળના સ્પર્શથી રેગ, શેક, પીડા અને ભૂતવેતાલ સંબંધી તથા પાપસંબંધી દુઃખ નાશ પામે છે. પછી ભગવાન અજિતસ્વામીએ મુખ્ય શિંગ ઉપર ચડીને તે ક્ષેત્રના માહાસ્યથી મુક્તિ પામવાને ઈચછતા એવા મુનિઓને કહ્યું “હે મુનિવરો! તમે અહીં જ રહે. તમે પુંડરીક ગણધરની જેમ અહીંજ કોને ૧ છેડો આવવો અથવા હલકી સ્થિતિએ પહોંચવું. For Private and Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૮ મો.] સગરરાજાના સાઠ હજાર પુત્રોનું અષ્ટાપદ યાત્રાગમન. ર૭૧ ઘાત થવાથી શુભભાવવડે કેવળજ્ઞાન પામીને અવ્યયપદને પામશે. '' આ પ્રમાણે તે મુનિઓને કહી અજીતનાથ સ્વામીએ અન્યત્ર વિહાર કર્યો અને પાછળ તે મુનિઓ કેવળજ્ઞાન પામીને અવ્યયપદ પામ્યા. હવે બળવાનું સગર રાજા રાજાઓના સમૂહથી સેવાતા પખંડ ભારતનું રાજ્ય એક નગરની જેમ નિરંતર ચલાવતા હતા. તેને તારૂણ્યથી પૂર્ણ અને શસ્ત્રશાસ્ત્રના જાણ એવા મહાઅદ્ભુત સાઠ હજાર પુત્રો થયા. તેમાં સર્વથી મુખ્ય જહુ નામે પુત્ર હતો. એક વખત તે કુમારે પિતાના પૂર્વજોનાં તીર્થોને નમવાને ઉત્કંઠિત થયા. તેથી બળાત્કારે પિતાની આજ્ઞા લઈ પુષ્કળ સૈન્ય તથા વાહનેસહિત ચાલ્યા. સગર રાજાની આજ્ઞાથી સ્ત્રીરત શિવાય બીજાં તેર તો, ચક્ષ, રાજાઓ અને બીજી ઘણુ સેના તેમણે સાથે લીધી. અનુક્રમે એકેક એજનનું પ્રયાણ કરીને ચાલતા તેઓ કેટલેક દિવસે અભુત અષ્ટાપદગિરિ સમીપે આ વ્યા. તે ગિરિ કલ્પવૃક્ષ, ચંપક, અશોક, વડ, પીપળ, તમાલ, ગુલાબ, સલૂકી, અને બેરસલી વિગેરે વૃક્ષોથી આવૃત્ત થયેલું હતું, અને મણિરતની પ્રભાના પૂરથી આકાશને વિચિત્ર કરતો હતો. તેને જોઈ પિતાના પૂર્વજોની કીર્તિને જાણે કંદ હોય તેમ તેઓ માનવા લાગ્યા. પછી હર્ષથી તેની અષ્ટ પદિકાવડે તેની ઉપર ચડીને જગદીશના પ્રાસાદને તેઓએ ત્રણ પ્રદક્ષિણા કરી. દક્ષિણદ્વારથી ચૈત્યમાં પ્રવેશ કરી તે દિશામાં ચાર, પશ્ચિમદિશામાં આઠ, ઉત્તર દિશામાં દશ અને પૂર્વદિશામાં બે–એમ ચવીશ તીર્થકરોની તેઓએ ત્રિશુદ્ધિપૂર્વક પુ૫, અક્ષત અને સ્તવનાદિકથી પૂજા કરી. પૂજાને અંતે તે મહાઉત્તેગ પ્રાસાદનાં પ્રીતિથી વારંવાર દર્શન કરતા તેઓ આ પ્રમાણે પરસ્પર કહેવા લાગ્યા–“આ ચાર દ્વારવાળો “પ્રાસાદ ચાર પ્રકારના ધર્મરૂપ રાજાના પ્રવેશ માટે અને ચતુર્વિધગતિના કષ્ટને નાશ કરવા માટે હોય તેમ લાગે છે. જે આ કલશ, વ્રજ અને તેરણવડે સ્વર્ગ સાથે ઘસાય છે તે એમ સૂચવે છે કે તેના વિના મુક્તિપુરના દ્વારને ભૂગળ છે. વળી પિતાનાં રોથી અમાવાસ્યાના અંધકારનો નાશ કરીને એ નિશ્ચય કરાવે છે કે તે પુણ્યથી અંતરનાં અંધકારને પણ હરી લેશે. આ ગિરિ આદિપ્રભુનું નિવણકલ્યાણક અહીં થવાથી પૂજય થે છે, તેથી બીજાને પણ તે કલ્યાણને આપે છે; અને પોતે ઊંચે છે, તેથી તેને આશ્રય કરનારને ઊંચી ગતિમાં લઈ જાયછે. શું આ ગિરિ ભરત ચક્રવર્તીની કીર્તિલતાને કંદ છે ? વા શું આ ગિરિ “નિર્મળતાવડે તેની ભક્તિનું તદ્રુપ બતાવે છે? વા શું આ વિશ્વમાં ભ્રમણ કરી તપી ગયેલા લેકોનાં લોચનને ચંદ્ર છે? વા શું મૂર્તિમાન ધર્મ છે ? કારણ કે તે ધર્મ અહીંથી જ પ્રવર્તે છે. જુઓ! આ બીજા પવિત્ર પ્રાસાદ પાલક વિમાનની ૧ મોક્ષ. For Private and Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૨ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લો. {ઃ २ ફરતા બીજાં વિમાના શાભે તેમ શાભે છે. જીએ ! આ ચારે દિશાઓમાં દેવતા“ એથી પણ અજેય દ્વારપાળેા રહેલા છે અને મનુષ્યને દુરારાહ એવી આ અષ્ટપઢિકા શે।ભી રહી છે, તેથી અવશ્ય એમ લાગે છે કે ભરતેશ્વરે ભવિષ્યમાં થનારા “ લેાભી મનુષ્યાથી આ પ્રાસાદનું રક્ષણ કરવા માટે આ સર્વે પ્રયત્ન કરેલા છે. ’’ આપ્રમાણે સર્વે પરસ્પર કહેતા હતા, તેવામાં જન્તુ કુમારે પોતાના બંધુઆપ્રત્યે કહ્યું, “ ભાઇ ! હું ધારૂં છું કે કેટલેક દિવસે આપણા પૂર્વજોનું આ સ્થાન નાશ પામશે. લાભી મનુષ્યોને સે ચાજન પણ કાંઇ દૂર હાતા નથી, માટે અહીં આપણે એક મજબૂત ખાઈ આ તીર્થને ફરતી ખાદીએ. આવેશ પરરપર વિચાર કરી ચક્રવર્તી સગરના પુત્રો વાહન અને પરિવારસહિત માટી ખાઈ ખેાદવાના ઉદ્યમ કરવા લાગ્યા. પૃથ્વીનાં પિંડ જેટલી ઊંડી ખાઇ ખેાદાતાં નીચે નાગલેાકમાં રજની વૃષ્ટિ થવા માંડી, તેથી નાગના મણિને મિલન કરતા, તેમની આંખોને ઢાંકી દેતા અને સૂર્ણ થઇને પડતા રજના સમૂહ તેમના ક્રોધની વૃદ્ધિને માટે થયા. તે વખતે સર્વ નાગકુમારો આકુલવ્યાકુલ થઈ જવાથી તેમના મોટા કાલાહલ થયા. એટલે સર્વેએ મળીને પેાતાના સ્વામીપાસે પાકાર કર્યો; તેથી જ્વલનપ્રભ નામે નાગપતિ ધણા કાપથી પ્રજ્વલિત થયે . પરંતુ અવધિજ્ઞાનવડે રજ પડવાનું કારણ વિચારતાં ચક્રવìના પુત્રો તેના કારણ તરિકે જાણવામાં આવ્યા, તેથી તત્કાળ તે નાગપતિ કાપ છે।ડી દઇ વેગથી ત્યાં આવ્યો. અને નમ્રતાથી મીઠે વચને તેણે સગર ચક્રવìના પુત્રોને કહ્યું, “ અરે ચક્રવત્ત્તના પુત્રો ! તમે ભરતના વંશના છે, અને વિવેકી છે, છતાં આવા મોટા ઉદ્યમ શામાટે આરંભ્યા છે ? તમારા ખોદવાના આધાતથી હવે નાગલોક પીડાય છે, માટે રહવૃદ્ધિ કરવાસારૂ આ પ્રયાસ તમે છેડી દ્યો. અમારા સ્વામી શ્રી યુગાદીશ છે; અમે તેમના સેવક છીએ અને તમે તેમનાં કુળમાં ઉત્પન્ન થયા છે, તેથી આપણા સ્નેહ સ્થિર છે. ” આ પ્રમાણે વલનપ્રભુના કહી જવાથી તે સર્વે ખેાઢવાના કામથી વિરામ પામ્યા. પરંતુ થોડી વારે પાછા એકઠા મળીને તે ઉદ્ધૃત કુમારાં વિચાર કરવા લાગ્યા કે, (6 આ ખાઈ જળવગરની છે, તેથી કાળે કરીને પૂરાઈ જવાથી કેાઈ વખત ઉલ્લંધન કરી શકાય તેવી થઇ જશે, કેમકે ત્રણ જગમાં પણ લાભીને અસાધ્ય શું છે ! ” આવેા વિચાર કરી જન્ટુકુમારે ઠંડરલવડે સમુદ્રમાંથી ગંગાનદીના પ્રવાહ ખેંચી લાવી તેના જ ળવડે તે ખાઇ પૂરી દીધી. તે જળની ધારા નાગલાકમાં પડતાં સર્વે નાગ દેવા ક્ષેાભ ૧ સૌધર્મેદ્ર જન્મોત્સવ કરવા આવેછે ત્યારે એક લાખ યોજનનું પાલક વિમાન રચાવી તેમાં પરિવારસહિત બેસીને આવે છે; તે વખતે બીજા કેટલાક દેવા પોતાનાં નાનાં નાનાં વિમાનોથી તેને ફરતા રહે છે. ર્ આ ખાઈ ફંડરલવડે ખોદી છે એ પ્રમાણે અન્યત્ર અધિકાર છે. For Private and Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૮ મે.] અષ્ટાપદ ફરતી ખાઈ, સાઠ હજારનું એકસાથે મૃત્યુ. ૨૭૩ પામ્યા, તેમનાં ઘર પડી જવા લાગ્યાં અને કાદવ પડવાથી તેઓ આર્તનાદ કરવા લાગ્યા. તે જોઈ જવલનપ્રભને કોપ ચડ્યો. તેણે વિચાર્યું “અરે! આ ચકીને પુત્રો મૂર્ખ અને રાજયમદે કરીને ભરેલા જણાય છે. અમારું કહેવું ઘટિત છતાં તેઓ તે માનતા નથી, માટે મદને ધિક્કાર છે.” આ પ્રમાણે ચિતવી જવલનપ્રભ બીજા નાગપતિઓને સાથે લઈ મેટી ફણાના આટોપને અને મોટા દેહને ધારણ કરતે, તેમજ કુંફાડા મારતો એકદમ પાતાળમાંથી નીકળી ત્યાં આવ્યું. પછી પિતાની વિષમય દૃષ્ટિથી એક સાથે સગરચકીના સાઠ હજાર પુત્રોને તેમણે બાળી નાખ્યા. આ મહાદાહ કરી જવલનપ્રભ નાગપતિ પિતાનાં સ્થાનકમાં પાછો ચાલ્યો ગયે. કેમકે “ શત્રુના વધસુધી જ કેપ રહે છે.” સગર કુમારના ઘાતથી તે વખતે સૈન્યમાં વજાપાની જેમ પરસ્પર વ્યાકુળ કરે તેવો મહા કે લાહલ થયે. વિપરીત દૈવના વેગથી અનાથ થઈ ગયેલું બધું સૈન્ય હવે કઈ દિશામાં જવું, એમ ચિંતાતુર અને સર્વ ઉપાયથી ભ્રષ્ટ થઈ ગયું. “ક્ષણે ક્ષણે મને પોતાનું હિત થાય તેવું જુદુંજ કાંઈ ચિંતવે છે અને દેવ કાંઈક જુદુંજ કરે છે.” નાયક વગરના થઈ ગયેલા સૈનિકે દુઃખરૂપ સપ ગ્રસ્ત થઈ જરા અશ્રુ લુહી નાખી આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા “આપણે જતાં છતાં આ ચક્રવર્તીના કુમારને નાગોએ એક સાથે વધ કર્યો, માટે આપણું બળ તદન વૃથા છે. રાજાઓ પોતાના રક્ષણ માટે સેના રાખે છે, તો આપણે સર્વ સેના છતાં આ સર્વે રાજકુમારે મૃત્યુ પામ્યા છે, માટે હવે આપણે નિર્લજજ થઈને નગરમાં જઈ શી રીતે મુખ બતાવશું ચક્રવર્તી સગર આપણને વિવિધ ઉપાયથી જરૂરી મારી નાખશે, તેથી આપણે પણ નિરૂપાયપણે તેઓના માર્ગને જ અનુસરવું–અર્થાત મૃત્યુ પામવું. ઉત્તમ સેવકો રાજાના માર્ગને અનુસરે છે એવી જનરિથતિ છે.” આ વિચાર કરી બાર એજનમાં રહેલાં અશ્વ, રથ અને હાથીવાળા સર્વ સૈન્યને કાણસમૂહથી વીટી લીધું. પછી મરવાની ઇચ્છાથી જેવા તેઓ કાણોને દહન કરવા માટે કરવડે તેમાં અગ્નિસ્પર્શ કરતા હતા, તેવામાં અવધિજ્ઞાનવડે આ ઉપદ્રવ સૌધર્મેદ્રના જાણવામાં આવે. દયાળુ ઇંદ્ર બ્રાહ્મણને વેષ ધારણ કરીને તત્કાળ ત્યાં આવ્યું, અને “મરે નહીં, મરે નહીંએમ તેઓને કહેવા લાગ્યું. તેનાં ધીરજવાળાં વચનથી સર્વે તેમજ રિસ્થત રહ્યા. પછી ઈંદ્રવિખે આગળ આવીને પૂછયું “આ સર્વ સંહાર તમે શા માટે કરે છે ? શું તમને કાંઇ પરાભવ, દુઃખ કે શેક ઉત્પન્ન થયેલ છે કે જેને માટે આમ કરે છે અથવા કેઈ ઈષ્ટકાર્યની સિદ્ધિ માટે આ કાર્ય કરો છો ?” તેનાં આવાં વચન સાંભળી તેઓ આ તો આપણને છે. માટે હવે બતાવશું ૩૫ For Private and Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૪. શત્રુંજય માહાય. [ ખંડ ૧ લે. દરથી બે -“હે પરવ્યસનથી દુઃખી થનાર પુરૂષ! અમારે જે દુ:ખ આવી પડેલું છે તે સાંભળો. આગળ જુઓ! આ સગર ચક્રવર્તીના પુત્રો પડેલા છે, પિતાનાં આચરણથી જ તેમના દેહ ભરમીભૂત થઈ ગયા છે. પરંતુ અમે વિદ્યમાન છતાં આ અમારા સ્વામીના પુત્રો આવી દશાને પ્રાપ્ત થયા, તેની લજજાથી અમે અગ્નિમાં પ્રવેશ કરીએ છીએ.” તે સાંભળી ઈંદ્ર બેલ્યો “તમે જે આવું અતુલ સાહસ કરવું ધારે છે તે સ્વામીની ભક્તિથી, સ્વામીના ભયથી કે સ્વામીપુત્રનાં મરણના શેકથી ?” તેઓ બોલ્યા “અમે મૃત્યુને ઇચ્છતા નથી, તે છતાં જે મરવા તૈયાર થયા છીએ, તેનું કારણ માત્ર ચક્રવર્તીને ભય છે કે તે કોઈ પણ ઉપાયથી અવશ્ય અમને મારી નાખશે.” આ પ્રમાણે તેમનાં વચન સાંભળી ઇંદ્ર પિતાનું સ્વરૂપ પ્રગટ કરી બે આ કાર્યમાં તમારે કાંઈપણ દોષ મારા જેવામાં આવતો નથી, માટે તમે પ્રાણત્યાગ કરશો નહીં. તમારે વિષે થનારી ચક્રવર્તીની ઈર્ષ્યાને હું દૂર કરાવીશ, માટે મારા કહેવાથી તમે નગરતરફ પ્રયાણ કરે.” આ પ્રમાણે તેમને આશ્વાસન આપી ઈંદ્ર તેઓ જોતાં છતાં અંતર્ધાન થઈ ગયા. પછી તેઓ માંડમાંડ કાંઈક શંકરહિત થઈ ધીમે ધીમે અધ્યાતરફ ચાલ્યા, ભાંગેપગે પ્રયાણ કરતા કેટલેક દિવસે તેઓ ધ્યાની સમીપે આવી પહોંચ્યા. ત્યાં ઈંદ્રનું સ્મરણ કરતાં તત્કાળ કૃપાળુ ઇંદ્ર વેગથી ત્યાં આવ્યું. પછી પાંચસો વર્ષના એક મૃત્યુ પામેલા બાળકને ઉપાડી, બ્રાહ્મણને વેષ ધરી ઇંદ્ર સગરચક્રવર્તી પાસે આવે. રાજદ્વાર આગળ આવીને કઠેર વાણીએ ઊંચે સ્વરે પિકાર કરી કરીને તેણે રૂદન કરવા માંડ્યું. પછી પૃથ્વીની, દૈવની અને ચક્રવર્તીની નિંદા કરતો બોલ્યો “હે પૃથ્વી! તું સર્વને સહન કરનારી અને કઠિન છે. હે જડા! તું શ્રી ગષભપ્રભુ અને ભરત જેવા રાજાની પછવાડે કેમ ન ગઈ? હે દિપાળો! હે કપાળો! તમને પણ ધિક્કાર છે કે તમે સર્વ શુભ અશુભ વ્યાપારના સાક્ષી છતાં પણ ઉપેક્ષા કરો છો ! હે નિષ્ફર દૈવ ! તું સમાધિપૂર વિક બીજા સર્વને સુખ આપે છે અને મને પરાભુખ થઈને શામાટે દુઃખ આપે છે? અથવા મેં પૂર્વ અતિ દારૂણ દુષ્કૃત્ય કરેલું હશે કે તે આજ વૃદ્ધવયમાં પુત્રમરણથી ફલિત થયું છે. હે દૈવ! પૂર્વના ક્રોધને સંભારીને આ બાળકનું હરણ કરતાં તે મરવાને ઈચ્છતા એવા મારા જેવા વૃદ્ધને અને મારી સ્ત્રીને પણ હરી લીધાં છે. હે ચક્રવર્તી! કદૈવથી મારી રક્ષા કરો, ન્યાયથી પૃથ્વીની રક્ષા કરે અને ભારતરાજાની સ્થિતિ સંભારીને નગરમાંથી બધાં પાપોને દૂર કરી ઘો. હે રાજા ! સર્વ દિક્ષાલે સુખમાં વૃદ્ધ થયેલા જણાય છે અને આ પૃથ્વી ચૈતન્યરહિત છે માત્ર For Private and Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ને કે તમારે મંત્રાદિ ઉગ હું તો એના થશે.” પછી સર્ગ ૮ - ] ઈ ચક્રીપાસે આવીને યુક્તિવડે પુત્રમૃત્યુને જણાવેલ વૃત્તાંત. ર૭૫ તમેજ સર્વ દેવતામય છે, તેથી તમે મારી રક્ષા કેમ કરતા નથી ? જયારથી શ્રી અને જિતનાથે વ્રત ગ્રહણ કર્યું, ત્યારથી સૂર્યવગર ચંદ્રની જેમ આ લેમાં તમેજ એક પાલક છે.” આવાં તેનાં વચન સાંભળી પોતાનામાં કાંઈક દોષ આવ્યું હશે, એવી ચિંતા કરીને ખેદ પામતા સગરરાજાએ માણસ મોકલી તેને પોતાની પાસે બેલાગે. ચક્રવર્તીનું દર્શન થતાં તે બાળકના શબને રાજાની આગળ મૂકી બ્રાહ્મણના વેશમાં ઈદ્ર મહાકરૂણ સ્વરે રૂદન કરવા માંડ્યું, જેથી સર્વ સભાજને પણ દિલગીર થઈ ગયા. રૂદનને અંતે ચક્રવર્તીએ તેને રૂદન કરવાનું કારણ પૂછયું એટલે તે બેલ્યો “હે સ્વામી! એકના એક પુત્રવાળા મને જે દુઃખ થયું છે, તે હું તમને કેટલુંક કહું, આજે રાત્રે આ મારો લાડકવા પુત્ર સુતા હતા, ત્યાં અકરમાત કોઈ મહાર સર્ષ આવીને તેને કરડ્યો. પણ તેમાં તે સપને, બાળકને, કે મારે જરા પણ દોષ નથી, પણ શ્રી જિનેશ્વરરહિત એવા આ દેશને કે તમારે દોષ જથાય છે. માટે હે રાજા! ગમે તે મંત્રમંત્રાદિ ઉપાય કરીને આ મારા બાળપુત્રને સાવધાન કરે, નહીં તો એના મૃત્યુનો દોષ તમને લાગશે અને મારાં કુળને ક્ષય થશે.” પછી સગરરાજાએ કેટલાએક માંત્રિકોને અને વૈદ્યોને બોલાવ્યા. તેઓએ અનેક ઉપાયે કરી જોયા, પણ બાળકને મૃત્યુ પામેલે જાણે પરસ્પર વિચારીને તેઓ ચક્રીને કહેવા લાગ્યા “હે સ્વામી! આ બાળક મંત્ર અને ઔષધિ વિગેરેના ઉપાચોથી સજીવન થવા અસાધ્ય છે, પણ જેનાં ઘરમાં પૂર્વ કોઈ મરણ પામ્યું ન હોય તેનાં ઘરમાંથી જે રક્ષા લાવવામાં આવે છે તેથી આ સજીવન થાય તેમ છે.” તેઓનાં આવાં વચન સાંભળી ચક્રીએ તેવી રક્ષા લાવવાની સર્વ રાજાઓને આજ્ઞા કરી. ઇંદ્ર પણ ક્રિય રૂપવડે ઘરે ઘરે જવા માંડયું. રાજપુરૂષો જેનાં જેનાં રસડામાંથી ભસ્મ લેવા જતા તેઓને એવું પૂછતા કે તમારાં કુળમાં કોઈ મૃત્યુ પામેલ છે કે નહીં? તેના ઉત્તરમાં પિતા, માતા, બહેન અને બંધુ વિગેરેનાં મરણ તેમનાં મુખેથી સાંભળી, તેનાં ઘરની ભરમ છેડી બીજે ઘેર જતા હતા. એવી રીતે આખા નગરમાં ફરતાં કોઈ પણ ઠેકાણેથી તેવી ભસ્મ મળી નહીં એટલે તેઓ પાછા ફરીને રાજા પાસે આવ્યા. ઈંદ્રબ્રાહ્મણ પણ અતિ દુઃખી થઈને પાછો આવે. પછી ચક્રવર્તીએ કહ્યું “હે વિપ્ર ! મારા ઘરમાં કોઈનું મૃત્યુ થયેલું નથી, તેથી મારા રસોડામાંથી રક્ષા લાવો.” ઈંદ્ર ચકીનાં ઘરમાં ભરમ લેવા જતાં ચક્રવર્તાની માતા યશોમતીને પૂર્વવત પૂછયું, એટલે તેણે કહ્યું, “આ ઘરમાં ચક્રવર્તીના પિતા સુમિત્રનું મરણ થયેલું છે. તેથી તે ભસ્મ છોડી ઈંદ્ર સગરરાજાની પાસે આવી તેમના પિતાના મરણની વાર્તા કહી. તે વખતે પિતાને સમય આવ્યે જાણે વૈદ્યો મનમાં હર્ષ પામીને કહેવા લાગ્યા, “એવી ભરમ મળ્યા વગર બીજા અનેક ઔષધે For Private and Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૬ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લો. છતાં પણ તેનાથી આ કાર્ય અસાધ્ય છે, માટે આમાં હવે વૈદ્યોને બિલકુલ દોષ નથી.” આ સાંભળતાં જ ઇદ્રવિએ પાછું છુટે કઠે અતિશય રૂદન કરવા માંડ્યું, જે સભળીને સગચકીનું હૃદય અત્યંત આદ્ર થઈ ગયું. તે વખતે ચક્રવર્તીનું સર્વ સૈન્ય રાજદ્વારમાં આવીને ઊભું હતું. થોડીવાર બ્રાહ્મણને શાંત પડવા દઈને ચક્રીએ મિષ્ટ વચને એ દુઃખી વિપ્રને કહ્યું, “હે વિપ્ર ! શેક કરે નહીં, સંસારની સ્થિતિ એવી જ છે. આ સંસારમાં જન્મેલે પ્રાણી અવશ્ય મૃત્યુ પામે જ છે. વસ્તુતાએ કોઈ પણ સ્થિર રહેતું નથી. જગતને પૂજવા ચેગ્ય, વજસમાન દેહવાળા અને ગીએના ઇંદ્ર એવા અનંત તીર્થંકર પણ ચાલ્યા ગયા તે બીજા પ્રાણીઓની શી વાત કરવી ! સાત ધાતુનું બનેલું જે શરીર સુધા, તૃષા, શીત અને આતપ વિગેરેથી પીડાય છે, તે શરીરની રિથરતાને મૂર્ખ લેકેજ માને છે. ભાઈ, પુત્ર, અને સ્ત્રી વિગેરે જે સંબંધીઓ છે, તે સર્વ સ્વાર્થને માટેજ જાય છે અને આવે છે, ફક્ત તેને માટે આત્માને કેવળ દુઃખ થાય છે. સર્વદા લાલિત કરેલ પિતાને દેહ પણ જેને વશ નથી તેને માતા, પિતા, ભાઈ અને પુત્રાદિક કેમ વશ રહે!” આ પ્રમાણે સગરરાજા બંધ આપતા હતા, તેવામાં ઈદ્ર પ્રત્યક્ષ પોતાનું સ્વરૂપ ધારણ કરીને કહ્યું, “હે રાજા ! શું તમે સંસારની સ્થિતિ જાણે છો ? ખરેખર એ સંસાર તેજ દુઃખદાયક છે. તેમાં પ્રમાદથી અંધ થયેલા પુરૂષ જ જેમ તેમ ચેષ્ટા ક્ય કરે છે. આ જગત બધું કર્મથી ઉત્પન્ન થાય છે અને કર્મવડે વિનાશ પામે છે તો તેમાં બંધુ, પુત્ર અને દ્રવ્યાદિકના લાભની તો શું પૃહા કરવી ? હે ચક્રવર્તી ! તે દૃષ્ટાંત તમારે ઘેરજ છે; જુઓ પૂર્વ તમારા સાઠ હજાર પુત્રો પણ તેવી જ રીતે મૃત્યુ પામ્યા છે !' આ પ્રમાણે છેકે કહ્યું તે જ વખતે દ્વાર ઉપર રહેલા સર્વ સૈનિકે શોક કરતા કરતા સભામાં આવ્યા, અને પિતાના ઉસ્થળને કુટતાં કુટતાં તેમણે ચક્રવર્તી આગળ તેના કુળક્ષયની વાર્તા કહી. તે સાંભળતાંજ રાજાને મૂછ આવી. ઈંદ્ર પંખાથી પવન નાખી, ગશીર્ષ ચંદનથી વિલેપન કરી, કમળ સહિત જળવડે તેના શરીર પર સિંચન કર્યું. તેથી મહા મુશ્કેલી સંજ્ઞા મેળવી સગર રાજા જરા સાવધાન થયા; પણ પાછા પુત્રોનું સ્મરણ કરવાથી શગ્રંથિવડે કંઠ રૂંધાતાં તેઓ વારંવાર મૂઈ પામવા લાગ્યા. ઈંદ્ર જાયું કે આમ વારંવાર મૂછ આવવાથી રાજાનું મરણ થશે, તેથી તેના કંઠમાં બાહુનું આલિંગન કરી છુટે કંઠે તેણે રૂદન કરવા માંડ્યું, એટલે ચક્રી પણ તેમજ રોવા લાગ્યા. તે બન્નેનાં રૂદનના નાદથી ભૂમિ અને અંતરિક્ષમાં રહેનારા ચરાચર છે જાણે શોકસાગરમાં મગ્ન થયા હોય તેમ દેખાવા લાગ્યા. જયારે શોકગ્રંથિથી તે અત્યંત વિલીન થયે, ત્યારે ઇંદ્ર ચક્રીપ્રત્યે કહ્યું, “હે ચકી ! તમે સમજુ થઈને પણ અજ્ઞ માણસની જેમ દુઃખકા For Private and Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૮ મે. ] પુત્રોનાં મૃત્યુથી ચક્રવર્તીને થયેલો ખેદ. ર૭૭ પ્તિથી કેમ મોહ પામે છે ? આ સંસારમાં કોઈ જીવ પિતાનાં કર્મથી અલ્પાયવાળા થાય છે અને કોઈ દીઘાયુવાળા થાય છે, તે તેમના જન્મ અને ક્ષયમાં શી ચિંતા કરવી ? પૂર્વે વૈરાગ્ય વચનથી તમે જ મને બોધ આપતા હતા. અને અત્યારે તમેજ આમ કરો છો તે કેવી વાત કહેવાય ? ” ઇંદ્ર આપ્રમાણે કહેતા હતા, તેવામાં દ્વારપાળે આવી વિજ્ઞપ્તિ કરી કે, સ્વામી ! કોઈ બે પુરૂષ દ્વારે આવીને ઊભા છે અને તેઓ આપને નમરકાર કરવાને ઇચ્છે છે. જરા ભ્રકુટિના ઈસારાથી ચક્રીની આજ્ઞા મેળવી દ્વારપાળે તે બન્ને પુરૂષોને સભામાં પ્રવેશ કરાવ્યું. તેમાંથી એક પુરૂષે કહ્યું, “શ્રી અજિતનાથ ભગવાન નગરની બહાર પધાર્યા છે.” બીજે કહ્યું, “હે સ્વામી! જય પામે. તમારા પુત્રોએ ખેંચેલે ગંગાનદીને પ્રવાહ અષ્ટાપદગિરિની પૂરતી ખાઈને પૂરીને હવે પૃથ્વીને ડૂબાડે છે. તેનાં પ્રસરતાં પૂરથી પડખેના નિવાસીજનની ભૂમિ સહ્યાગિરિના સમુદ્રસુધી કીપની પેઠે થઈ ગઈ છે. એ ગંગાનું પૂર પ્રલયકાળમાં સમુદ્રની જેમ વૃદ્ધિ પામીને આ સર્વ ભારતવર્ષને દ્વીપના જેવો કરી દેશે એવું હું ધારું છું. તેથી હે વિભુ ! તેમાં ડૂબી જતા એવા અમારી રક્ષા કરે. હે નાથ ! નહીં તે અનાથની જેમ અમે ક્ષય પામી જશું.” પ્રભુનું આગમન, પુત્રને નાશ અને દેશના ઉપદ્રવની વાત સમકાળે સાંભળવાથી શિથિળ થઈ ગયેલા ચક્રવર્તીને ઇંદ્રે કહ્યું, “હે રાજા ! હવે શું તર્ક વિતર્ક કરે છો ? પુત્રશોક છેડી છે, અને તે શેકના વૈદ્યરૂપ પ્રભુને ભજે, પ્રભુના પ્રણામથી થનારા પુણ્યલાભને પુત્રીશેકને માટે નિષ્ફળ કરો નહીં. ગંગાના પ્રવાહનો રોધ કરવાને જન્દુના પુત્ર ભગીરથને આજ્ઞા કરે; તે નાગકુળને ઉપદ્રવ કર્યાસંબંધી પિતાના પિતાને દેષ ટાળી શકશે.” ઈંદ્રનાં આવાં વચન સાંભળી સગર રાજાએ કિંચિત અથુપાત કરતાં ભગીરથને બોલાવી પોતાના ઉત્સગ ઉપર બેસાર્યો. તેનું મસ્તક સુધી, મુખચુંબન કરી રાજાએ કહ્યું, “વત્સ ! જે આપણે ભારતવંશ ઉપર આ કેવું કષ્ટ આવી પડ્યું ? દાવાનળથી દગ્ધ થયેલાં અરણ્યમાં એક અંકુરની જેમ તું જ એક મોટી ઉન્નતિવાળી કુળસંતતિમાં અવશિષ્ટ રહે છેમાટે હે પુત્ર ! આ ગંગાના પ્રવાહમાં ડૂબતા લેકની રક્ષાને માટે ત્યાં જઈ જવલનપ્રભ નાળંદ્રને સેવાવડે પ્રસન્ન કરી તે ગંગાના પ્રવાહને દંડરલવડે પાછે સમુદ્રમાં લઈ જા.” પિતામહની આવી આજ્ઞાથી ભગીરથ કુમાર તત્કાળ મોટા સૈન્યને લઈને રજવડે સૂર્યને ઢાંકતે અને પૃથ્વીને ભ પમાડતે ત્યાંથી ચાલ્ય. સગર રાજા ઈંદ્રની સાથે અંતઃપુરસહિત ફરીવાર શોક ન થાય તેવા હેતુથી આદરવડે પ્રભુને વાંદવા આવ્યા અને સમવસરણમાં પ્રવેશ કરી મહાજ્ઞાનધારી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ નમીને સ્તુતિ કરવા લાગ્યા. For Private and Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૮ શત્રુંજય માહાભ્ય. | [ ખંડ ૧ લો. “અનંત પીડિતજનના શકને ટાળવામાં અને અંતરના વ્યાધિને હવામાં પ્રવીણ “એવા હે સ્વામી! તમને નમસ્કાર છે.” એવી રીતે ભક્તિથી સ્તવને તેઓ ગ્ય રસ્થાને બેઠા. પ્રછી પ્રભુએ અતિ કલેશને હરનારી વાણીથી દેશના આપવા માંડી “હે ચક્રવર્તી ! આ સંસાર અસાર છે. રાજયસુખ રિથર નથી. પુત્ર, મિત્ર અને સ્ત્રી તે દૃઢ બંધનરૂપ છે. દેહ રોગ ને શોકનું પાત્ર છે. વિ વિષ જેવાં “પીડક છે. ભેગ સર્પની ફણા જેવા છે. જીવિત જળનાં બિંદુ જેવું અસ્થિર છે. જે “ક્ષણ પહેલાં રમણીય લાગતું હતું, તે ક્ષણમાં પાછું દારૂણ લાગે છે. તવથી આસં સારમાં કાંઈ પણ રિથર નથી, માત્ર ત્રણ તત્ત્વજ રિથર છે. કુટુંબ અને દ્રવ્યાત્મક પાશથી આ સંસારરૂપ કારાગારમાં વિદ્વાને પણ પ્રમાદથી બંધાય છે. જેઓ આ વિષમ આવર્તવાળા ભવસાગરમાં વહન નથી થયા, તેવા પુરૂ કૃષ્ણચિત્રકની જેમ વિરલા છે.” આપ્રમાણે પ્રભુની દેશનારૂપ સુધાનું પાન કરી સગર રાજાએ શેકારૂપ ઝેરને છેડી દીધું અને પછી હર્ષથી પ્રભુપ્રત્યે પૂછવા લાગ્યા “હે સ્વામી ! આ જગત સર્વ કર્મને આધીન છે, તે આ મારા સાઠ હજાર પુત્રોએ તેવું શું કર્મ કરેલું હતું કે જેથી તેઓને તે કર્મ એક સાથે મૃત્યુદાયક થઈ પડ્યું?” આ પ્રમાણે પૂછતાં જ્ઞાનવડે ચરાચર જગતને જેનારા પ્રભુ તેઓનાં તેવાં કર્મનાં બંધનનાં કારણરૂપ પૂર્વભવને કહેવા લાગ્યા, “કોઈ એક પલ્લીમાં (નેહડામાં) ચોરીને જ બંધ કર“નારા અને પિતાનાં દુષ્ટ ચિત્તમાં નિરંતર પરધન અને પરસ્ત્રીનું જ ધ્યાન ધર“નારા સાઠ હજાર મહા દુર્દાત ભિલ્લો રહેતા હતા. એક વખતે ઘણું દ્રવ્યથી “ભરપૂર કોઈ એક સંઘને ભક્િલપુરથી શત્રુંજય તરફ જતે જોઈ તેઓ લેભાબધપણે વિચાર કરવા લાગ્યા કે આ સંઘને માર્ગમાં જતાં રાત્રિએ આપણે “લુંટી લેવો. સાઠ હજાર કિરાતોએ એકમતે તેમ કરવા કબુલ કર્યું. તે સાંભળી કઈ ભદ્રક કુંભારે કહ્યું, “આપણું આવા વિચારને ધિક્કાર છે, આ વિચાર તે “વિપત્તિરૂપજ છે, કેમકે બીજા અનેક ધનાઢય પુરૂષે છતાં આપણે આ યાત્રાળુ જનોને લુંટવા ઈચ્છીએ છીએ. આ સર્વે યાત્રાળુઓ જે ધનને સારા ક્ષેત્રમાં વાવવાને લઈ જાય છે, તે ધન આપણે લુંટી લેવું તે કેવું નિકૃષ્ટ અધમપણું ? પૂર્વનાં પાપથી આપણને હમણાં આ ખરાબ જન્મ તે મળેલ છે, છતાં પાછું આવું લુંટારાપણાનું પાપ કરીએ તો પછી આપણી શી ગતિ થશે ? આ યાત્રાળુઓ પૂર્વનું પુણ્યાનુબંધી પુણ્યથી અહીં દાનવીર થયેલા છે અને આ ભવમાં આ તી ૧ કાળી ચિત્રાવેલી–તે કવચિત જ પુણ્યયોગે પ્રાપ્ત થાય છે. તેને એવો ગુણ છે કે તેની ઉપર મૂકેલું ખાલી પાત્ર જે વસ્તુ ભરવાનું હોય તે વસ્તુવડે તત્કાળ ભરાઈ જાય છે. ભા.ક. For Private and Personal Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૮ મે.] પ્રભુની દેશના-સગરપુત્રોનો પૂર્વભવ. ર૭૯ બર્થરાજની યાત્રા કરવાથી આગામી ભવમાં પણ પાછા સુખી થશે. હે મિત્રો ! કદિ તમે મને સર્વથા કાયર અને ભીરૂ કહે તથાપિ આ કાર્ય કરવામાં તે હું “તમને સંમત થઈશ નહીં. આ પ્રમાણે બોલતા તે કુંભારને પિતાના વિચારથી જુદે પડેલે જાણી, તેને કારાગૃહના જેવા પિતાના નેહડામાંથી કાઢી મૂક્યું. પછી તે “ઉદ્ધત અને અને સ્કૂલઘાતી દુષ્ટોએ એકઠા થઈ નજીક માર્ગે આવતા તે સંઘને લુંટી લીધે. તે વખતે જેમ દુરાચારથી યશ અને પિશુપણાથી સગુણ નાસે, તેમ તેઓના આવી પડવાથી સંધના લેકે દશે દિશાઓમાં નાસવા લાગ્યા. તે સંઘને “લુંટી પાપના સમૂહથી દુષ્ટબુદ્ધિવાળા તેઓ વક્ર થયેલા ગ્રહની જેમ પાછા પિતાને સ્થાનકે આવ્યા. આ ખબર ભદિલપુરના રાજાને પડી, એટલે તેણે મોટા સૈન્ય સાથે વેગથી “આવી તેઓની પલ્લી ઉપર ઘેરો નાખે. તે મોટાં સૈન્યને જોઈ સર્વ લુંટારા જિલ્લો “ભય પામીને નિગોદના જીવની પેઠે પોતાના કિલ્લામાં ભરાઈ રહ્યા. તે વખતે જાણે તેમનાં કુકર્મોએ પ્રેર્યો હોય તેમ વાયુથી પ્રેરાયેલો અગ્નિ તે પાળમાં પ્રજવલિત થઈ લોકોને બાળવા લાગ્યો. જેમ પુણ્યને ક્રોધ અને સદ્ગણોને દુર્જન બાળે, તેમ એ અગ્નિ જળથી વારતાં છતાં પણ તે પાળને બાળવાને સમર્થ થયે. અગ્નિથી દહન થતા તે કિરાત લોકો ધૂમ્રવડે આકુળ વ્યાકુળ થઈ કુંભીપાકનાં દુઃખને સહ“ન કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, “અમને પાપીને ધિક્કાર છે કે અમે આ સંધને લુંટયો. મહા દારૂણ કુકમનું આ ફળ અમને શીઘ્ર મળ્યું. નિર્લોભી અને પુણ્યવાન તે બિચારો કુંભાર આપણને વારતો હતો, તથાપિ કુકમ જને જેમ ઉત્તમ પુરૂષને કાઢી મૂકે, તેમ આપણે તેને પાળમાંથી કાઢી મૂક્યું. આપ્રમાણે ધ્યાન ધરતા તે કિરાત લેકે સર્વ પરિવાર સહિત અગ્નિરૂપ શસ્ત્રવડે “એક સાથે મૃત્યુ પામ્યા. કર્મની સ્થિતિ એવીજ છે. જે સંઘ શ્રી અહંતને પણ પૂજ્ય છે અને જે તીર્થનું પણ તીર્થ છે, તેવા સંઘનું જે અહિત કરે છે, તે ખરેખર નારકીજ છે. માટે સર્વદા સંઘની આરાધના કરવી, કદિ પણ તેની વિરાધના કરવી નહીં. સંઘની આરાધનાથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને તેની વિરાધનાથી નરક પ્રાપ્ત થાય છે. જેઓ તીર્થે જતાં યાત્રાળુઓને માર્ગમાં પડે છે, તેઓ ગોત્ર સહિત વિનાશ પામી અવશ્ય કગતિમાં જાય છે. તે સાઠ હજાર લુંટારાઓ પશ્ચાત્તાપ કરતા અગ્નિથી મૃત્યુ પામી નરકમાં ગયા. ત્યાંથી નીકળી સમુદ્રમાં માછલાં થયા. ધીવર લેકેએ તે સર્વને એક સાથે જાળમાં For Private and Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૦ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લો. ર “ બાંધી લીધા અને મારી નાખ્યા. ત્યાંથી કર્ણશૃગાલી થયા. એવીરીતે બહુ ભવમાં “ ભમીને પાછા પાર્દૂમાં તત્પર ભિક્ષ થયા. એક વખત વનમાં ફરતાં તે ભિ“ હ્વોએ એક શાંત પ્રકૃતિવાળા મુનિને જોયા. સારી વાસના ધરીને તેઓએ મુનિને “ નમસ્કાર કર્યો. જ્ઞાનવાન મુનિએ તેમને ધર્મોપદેશ આપ્યા. તેથી દુનયનેવિષે શું "" કાવાળા થયા હાય તેમ તેઓએ ભદ્રિકપણું પ્રાપ્ત કર્યું. આસન ઉદયવાળા તે“ મને ધર્મને વિશેષ લાભ આપવા માટે એ જ્ઞાનધારી મુનિ એક ચાતુર્માંસ તે“ મના નગરમાં રહ્યા. પ્રથમમાસે તેમણે સાત વ્યસને છેાડી દીધાં, બીજે માસે “ અનંતકાયના ત્યાગ કર્યો, ત્રીજે માસે રાત્રિભાજનના ત્યાગ કર્યો, અને ચાથે “ માસે અનશન કરી રહેલા તે વિદ્યુત્પાતથી એકસાથે મૃત્યુ પામ્યા. હે ચક્ર“ વાઁ ! ત્યાંથી તે તમારે ઘેર પુત્રપણે અવતર્યો. કર્મની સર્વત્ર પ્રધાનતા છે. '' (" (( 66 “ જે પેલા કુંભારે સંધ લુંટવાને સંમતિ આપી નહતી, તેણે તેજ ભ“ વમાં માટી સમૃદ્ધિવાળું રાજ્ય પ્રાપ્ત કર્યું. શુભભાવનાથી ઉત્તરાત્તર ઉત્તમ ભવ “ પ્રાપ્ત કરી છેવટે તમારા જન્તુના પુત્ર મહેાયવાન ભગીરથ થયેલ છે, પૂવેકર્મના ચોગથી, હે રાજા ! તમારા પુત્રો એક સાથે મૃત્યુ પામ્યા છે, માટે આ તત્ત્વ તમે મનમાં ધારણ કરજો કે કોઈપણ ડાહ્યા માણસે મનથી પણ સંધની “ અવજ્ઞા કરવી નહીં, કારણ કે તે બેધિવૃક્ષને ખાળવામાં અગ્નિરૂપ અને ગતિને “ આપનાર થઈ પડેછે. પણ જેએ યાત્રાળુ લોકેાને વસ્ત્ર, અન્ન અને જળ વિગેરે “ આપવાવડે પૂજે છે, તેને તીર્થયાત્રાનું મેટું ફળ મળેછે. સંધ એજ પ્રથમ તીર્થ છે, અને તે વળી તીર્થયાત્રાએ જતા હોય ત્યારે તો કલ્યાણની ઇચ્છાવાળા પુરૂષાને વિશેષપણે પૂજવા યાગ્ય છે. હે રાજા! તમારે પુત્રસંબંધી શેક કરવેા “ નહીં. ધર્મના દ્રોહથી ઉપાર્જન કરેલાં કર્મવડે તમારા પુત્રો ઉત્પન્ન થઇને લય “ પામી ગયા છે. હે રાજા ! રાજ્યમાં, પુત્રમાં અને લત્રમાં તમે અદ્યાપિ “ શામાટે માહ રાખો છે ? હવે આત્મહિત કરો. ક્રીવાર મનુષ્યભવ ક્યાંથી “ મળશે ? ” આપ્રમાણે પ્રભુના મુખથી પેાતાના પુત્રને પૂર્વભવ જાણીને સગરરાજા શાકમુક્ત થઈ હૃદયમાં પરમ વૈરાગ્યને પામ્યા. તે સમયે ઇંદ્રે કહ્યું, “ હે ચક્રવર્તી ! તમે ભરત ચક્રીની જેમ ષ ંડ પૃથ્વીને સાધી છે તે હવે તેની જેમ સંધપતિ થાઓ.” આ સાંભળી સગરચક્રી તીર્થયાત્રામાટે આદરવાળા થયા. એટલે પ્રભુએ તેને સંધપતિપણાના વાસક્ષેપ કર્યો. તેવી ઉત્તમ પદવી મેળવી તે પાતાને ઘેર ગયા. સૌધર્મ પતિ ઇંદ્રે રાજાને એક શ્રેષ્ઠ દેવાલય આપ્યું જેમાં શ્રી આદ્વિનાથનું રતમય કિંખ રહેલું હતું. પછી સાન કરી શુદ્ધ વસ્ર પેહેરીને સગર ચક્ર૧ એક જાતનું જનાવર. ૨ શિકાર. For Private and Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૮ મો. ] સગરચક્રીએ શત્રુંજયનો સંઘ કાઢ્યો. ૨૮૧ વર્તોએ ચતુર્વિધ સંધને લઈ શુભ દિવસે યાત્રા કરવા પ્રયાણ કર્યું. ગણધરા, મુનિવર, શ્રાવકા, શ્રાવિકાઓ, મહાધરા, મંડળીક રાજાએ, ચતુરંગસેના, ગાયન કરનારા, ખીજ્ઞાવલી ખેલનારા, નૃત્ય કરનારા અને કૌતુક ઉપજાવવાવાળા પુરૂષાનીસાથે સગરરાજા ચક્રે ખતાવેલા માર્ગે આગળ ચાલ્યા. માર્ગમાં પ્રત્યેક પુરૂ અને પ્રત્યેક ગામે શ્રી જિનેશ્વરની પૂજા કરતા, મુનિજનાને વાંઢતા અને સત્પાત્રોને દાન આપતા સગરરાજા અનુક્રમે શ્રી સિદ્ધાચળપાસે આવી પહોંચ્યા. ત્યાં આનંદપુર નગરમાં ચક્રીએ તીર્થની, પ્રભુની તથા સંધની પૂજા અને સાધËવાત્સલ્ય મેટા આદરથી ધણા રાજાઓસાથે કર્યું. પછી દેવાલયને આગળ કરી સંધનીસાથે મહાસવપૂર્વક રાજાએ તીર્થને ત્રણ પ્રદક્ષિણા કરી. પછી ચૌદ નદીઓનાં તીથૅજળને મેળવી સર્વ ઠેકાણે માર્ગ કરતા સંધ ગિરિ ઉપર ચડ્યો. પ્રથમ સગરરાજા પૂર્વ તરફથી ગિરિપર ચડ્યા અને પછી કૌતુકવાળા સર્વ પુરૂષા અનેક માર્ગે ગિરિપર ચડવા લાગ્યા. ચક્રવર્તી ગિરિઉપર આવ્યા એટલે ઇંદ્રપણ પ્રીતિથી ત્યાં આવ્યા. બંને રાજાઢનીના વૃક્ષતળે એકઠા થયા. "" હવે જન્તુના પુત્ર ભગીરથ સગરચક્રવાઁની આજ્ઞાથી સૈન્યની સાથે ચાલતાં અષ્ટાપદ્ધગિરિએ પહોંચ્યા. ત્યાં પેાતાના પિતા અને કાકાઓની દહન થએલી ભમ જોઇને ભગીરથ અત્યંત દુઃખાઙલ થઈ સૈન્યસહિત મૂર્છા પામ્યા. પછી ક્ષણવારમાં સત્ત્વધારી ભગીરથે ચૈતન્ય મેળવી શેાક છેડી દઇને પૂજાપૂર્વક ભક્તિથી જવલનપ્રભ નાગકુમારની આરાધના કરી. તેની અતિશય ભક્તિથી સંતુષ્ટ થઈ જવલનપ્રભુ કાંચનનાં કુંડળને ચળકાવતા નાગકુમારેાની સાથે ત્યાં આન્યેા. ભગીરથે ગંધમાલ્ય અને સ્તુતિથી તેનું પૂજન કર્યું, એટલે હૃદયમાં હર્ષ પામી નાગપતિએ તે રાજકુમારને કહ્યું, “ હે ભગીરથ ! મેં જન્તુકુમાર વિગેરેને ખાઈ ખાદવાનાં કાર્યથી વારવા માંડ્યા, તથાપિ તેઓ વાર્યા રહ્યા નહીં, અને તે કાર્યથી બધા નાગલે કાના નાશ થવા માંડ્યો; તેથી મેં ક્રોધથી તેમને બાળીને ભસ્મ કર્યાં છે. તેઓએ પૂર્વે તેવું કર્મ ઉપાર્જન કર્યું હશે, તે હવે મારી આજ્ઞાથી હું ભગીરથ ! તમે તેમની ઉત્તર ક્રિયા કરા, અને આ ગંગાના મુખ્ય પ્રવાહ જે પૃથ્વીને પ્લાવિત કરેછે, તેને તેના સ્થાનપર લઇ જાએ. ” આ પ્રમાણે ભગીરથને શિખામણ આપી જ્વલનપ્રભ પાતાને સ્થાનકે ગયા. પછી ભગીરથે પેાતાના વિડલાની ભસ્મ લઇને ગંગામાં નાખી, ત્યારથી જગતમાં પિતક્રિયામાં તે વ્યવહાર પ્રવત્યો છે. પિતૃઓની ઉત્તરક્રિયા કરી ભગીરથ કુમાર્ગે ચાલતી નારીને માર્ગમાં લાવે તેમ ગંગાના ઉન્મા↑ પ્રવાહને દંડરલથી મુખ્ય માર્ગમાં લાવ્યેા. ત્યાં લોકાનાં મુખથી તેના જાણવામાં આવ્યું કે સગર ૩ For Private and Personal Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ર શત્રુંજય માહા. [ ખંડ ૧ લે. ચક્રવર્તી શ્રી શત્રુંજય તીર્થે પધાર્યા છે, એટલે તે ત્યાંથી તે તરફ ચાલી કેટલાક પ્રયાણ ગિરિરાજ ઉપર આવી પહોંચે. રાજદની વૃક્ષની નીચે બેઠેલા ઈંદ્ર અને ચક્રવઊંની પાસે આવી ભગીરથે તેમના ચરણમાં નમરકાર કર્યો. દેવરાજે અને નરરાજે તેને પ્રેમથી આલિંગન કર્યું. પછી હર્ષ પામીને તેઓએ ભરતરાજાની જેમ તે તીર્થમાં ભક્તિવડે શ્રી આદિનાથ પ્રભુને સ્નાત્ર પૂજાદિક મહોત્સવ કર્યો. મરૂદેવા, તથા બાહુબલિ શિખર ઉપર તેમજ તાલધ્વજ, કાદંબગિરિ, હસ્તિસેન વિગેરે સર્વ શંગ ઉપર તેમણે જિનપૂજા કરી, મુનિરાજને દાન આપ્યાં, અન્ય જનેને અન્નનાં દાન આપ્યાં, પ્રભુની આરતિ ઉતારી અને મહાધ્વજ ચડાવ્યા. તેમજ ગુરૂની વાર ણીથી ઈંદ્રોત્સવ ને ઇંદ્રપૂજા કરી, છત્ર ચામરો મૂક્યાં, અને રથ, પૃથ્વી તથા અથોનાં દાન કર્યો. પછી ભરતના કરાવેલા પ્રાસાદે જોઈ ઇંદ્ર રહપૂર્વક ધર્મમાં જાગ્રત સગરરાજાને કહ્યું, “હે ચક્રવર્તી! આ શાશ્વત તીર્થમાં તમારા પૂર્વજ ભરતરાજાનું આ પુણ્યવર્દન કર્તવ્ય જુઓ. ભવિષ્યમાં કાળના માહાસ્યથી વિવેકરહિત, અધમ, અતિ લેભધ, તીર્થને અનાદર કરનારા અને મલિન હૃદયવાળા કેટલાક લોકે મણિ, રત, રૂપું અને સુવર્ણના લેભથી આ પ્રાસાદની અને પ્રતિમાની કદાપિ આસાતના કરશે, માટે જન્દુની જેમ તમે પણ આ પ્રાસાદની કાંઈક રક્ષા કરે. ત્રણ જગતમાં તમારા જેવો કોઈ સમર્થ પુરૂષ હાલમાં નથી.” તે સાંભળી સગરરાજા ચિત્તમાં વિચાર કરવા લાગ્યા કે, “મારા પુત્રો સાગર સાથે મળેલી ગંગાનદી લાવ્યા, તો હું તેને પિતા થઈ જે સાગરને લાવું તે તેમનાથી વિશેષ થાઉં, નહીં તે માનહીન થાઉં.' આવા આવેશના વશથી ઇંદ્રનું સહેતુક - ચન સંભારીને સગરરાજા ક્ષણવારમાં યક્ષ દ્વારા સાગરને ત્યાં લાવ્યા. ટંકણ, બર્બર, કેશ, ધીણ, ભેટ, હલ વિગેરે વિવિધ દેશોને ડૂબાડતો, મોટા ગિરિઓને ફાડી નાખતે, ભવનેંદ્રનાં ભવનેને પ્લાવિત કરતે, અતિ ભયંકર દેખાતે, ઉછળતા મગર, જુડ, મત્સ્ય અને શંખલાંથી આકુલ વ્યાકુલ જણાતે, નાસી જતા દેવતાઓએ ભયથી જોયેલે, વેગના પવનથી અનેક જંતુઓને ઉડાડતે, મહા દુસહ, જંબૂદીપની જગતીના પશ્ચિમદ્વારમાંથી નીકળી મોટા ઉમવડે ગર્જના કરે અને પૃથ્વીમાં વ્યાપતે લવણસમુદ્રને પ્રવાહ વેગથી શત્રુંજયગિરિ પાસે આવ્યું. તે વખતે લવણસમુદ્રને અધિષ્ઠાતા દેવ આદરથી અંજલિ જેડીને ચક્રવર્તીને પ્રણામ કરી સામ વચને બલ્ય, હે ચક્રવર્તી! કહે મને શી આજ્ઞા છે? હું શું કરું ? ઈ અવધિજ્ઞાનવડે પ્રભુનાં વચનને સંભારી ચક્રવર્તીને આકુળવાણુથી કહ્યું, “હે રાજા ! હવે વિરામ પામે, વિરામ પામે. જેમ સૂર્યવિના દિવસ, પુત્રવિના કુળ, જીવ For Private and Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૮ મે. ] સગરરાજાએ કરેલો શત્રુંજયને ઉદ્ધાર. ૨૮૩ વિના દેહ, દીપકવિના ગૃહ, વિદ્યાવગર મનુષ્ય, ચક્ષુવિના મુખ, છાયાવિના વૃક્ષ, દયાવિના ધર્મ, ધર્મવિના જીવ અને જળવિના જગત–તેમ આ તીર્થવિના બધી ભૂતસૃષ્ટિ નિષ્ફળ છે. અષ્ટાપદ પર્વતને માર્ગ રૂંધાયો એટલે આ તીર્થ પ્રાણીને તારનાર છે. પણ જે સમુદ્રનાં જળથી આ તીર્થને માર્ગ પણ રૂંધાશે તો પછી આ પૃથ્વીપર બીજું કોઈ તીર્થ પ્રાણુઓને તારનાર મારા જોવામાં આવતું નથી. જયારે તીર્થકર દેવ, જૈનધર્મ કે શ્રેષ્ઠ આગમ પૃથ્વી પર રહેશે નહીં, ત્યારે માત્ર આ સિદ્ધગિરિજ લેકના મને રથને આપનારો થશે.” એવી ઇંદ્રની વાણી સાંભળી ચકવ7એ લવણદેવને કહ્યું, “દેવ! માત્ર એંધાણીને માટે આ સમુદ્ર અહીં તીર્થથી ડે દૂર ભલે રહે, તમે સ્વરથાને જાઓ.” તેને વિદાય કર્યા પછી પ્રસન્ન થયેલા સગરરાજાએ ઇંદ્રને પૂછયું, “હવે મલિન અધ્યવસાયવાળા પુરૂષોથી આ તીર્થની રક્ષા કેવી રીતે કરવી ?” શું કહ્યું, “હે રાજા! આ રમણિમય પ્રભુની મૂર્તિઓ સુવર્ણગુફામાં મૂકાવી ઘો. તે ગુફા દેવતાઓથી પણ ન પામી શકાય તેવો પ્રભુને એક કેશ છે, અને સર્વ અર્હતેની મૂર્તિઓ સોનાની કરાશે તેમજ પ્રાસાદિ સુવર્ણ અને રૂપાના કરા.” પછી પ્રભુના પ્રાસાદથી પશ્ચિમ તરફ રહેલી સુવર્ણગુફા કે જે રસકૂપિકા અને કલ્પવૃક્ષયુક્ત હતી તે ઈંદ્ર બતાવી. એટલે પ્રભુની મૂર્તિઓને યલથી તેમાં પધરાવી અને તેમની પૂજાને માટે યોને આજ્ઞા કરી. પછી ઇંદ્રને સાથે રાખી સગરરાજાએ અહંતના પ્રાસાદ સુવર્ણ અને રૂપાના અને મૂર્તિઓ સુવઈની કરાવી. સુભદ્ર નામના શિખર ઉપર બીજા તીર્થકર શ્રી અજિતનાથજીને રૂપાને પ્રાસાદ ઘણું ભાવપૂર્વક કરાવ્યું. ત્યાં જ્ઞાનવાન ગણધરો, શ્રાવકે અને દેવતાઓએ મળીને પૂજાપૂર્વક માટે પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો. આ પ્રમાણે શત્રુંજય તીર્થે ઉદ્ધાર કરી સગર ચક્રવર્તી સુરનરો સાથે વિતાચળનાં શિખર પર પ્રભુને નમવાને ચાલ્યા. માર્ગમાં આવેલા ચંદ્રપ્રભાસ તીર્થમાં શ્રી ચંદ્રપ્રભ પ્રભુને નમી વિમાનમાં બેસીને રૈવતાચળનાં શિખર પર આવ્યા. તે તીર્થને પણ આદરથી ત્રણ પ્રદક્ષિણા કરી ગજેંદ્રપદ કુંડનું જળ લઈ જિનાલયમાં ગયા. ત્યાં પૂર્વવત્ પૂજા, નમરકાર અને સ્તુતિ કરીને રાજાએ ભાવપૂર્વક સુપાત્રદાન, અભયદાન, ઉચિતદાન અને અનુકંપાદાન આપ્યાં. પછી શ્રી દાયક સિદ્ધિગિરિ, વિદ્યાધરગિરિ, દેવગિરિ, અંબિકાગિરિ અને ઉમાશંભુગિરિ વિગેરે સર્વ શિખર ઉપર ગુરૂની સાથે જઈ ચક્રવર્તીએ તેમની આજ્ઞા પ્રમાણે વિધિપૂર્વક યાત્રા અને દેવપૂજા કરી. ત્યાંથી પાછા ફરી સગરરાજા અબુદાચલ, સમેતશિખર અને વૈભારગિરિ પર જઈ અહંતને અને શ્રમને નમસ્કાર કરી પાછા અધ્યામાં આવ્યા. ૧ ભંડાર. ૨ હાથી પગલા, For Private and Personal Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૪ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લો. તે સમયે ચરણન્યાસથી પૃથ્વીને પવિત્ર કરતા શ્રી અજિતનાથ પ્રભુ જાણે તેના પુણ્યથી ખેંચાઈને આવ્યા હોય તેમ ત્યાં પધાર્યા. તેમના આગમનની વધામણું કહેનારા પુરૂષોને ઘણું ધન આપી ચિરંકાળથી ઉત્કંઠિત એવા ચક્રવર્તી મોટા ઉત્સાહથી પ્રભુને વંદન કરવા આવ્યા. પ્રભુને નમરકાર કરી રોમાંચિત શરીરે સ્તુતિ કરીને પ્રભુના મુખરૂપ ચંદ્રમાંથી ઝરતાં વચનામૃતનું પાન કરવાને સગરરાજા સમીપે બેઠા, એટલે ચક્રવર્તીને બેધ કરવાને અજીતપ્રભુ ક્રોધરૂપી - Vના વિશ્વમાં ગરૂડજેવાં અને ધર્મને પ્રકાશ કરવામાં ચતુર એવાં દેશનાવીને બોલ્યા, “હે રાજન! રાજય, પુત્ર, કલત્ર, બંધુ, નગર, આવાસ, ધન, વૈભ વાદિક અને અન્ય સર્વ રમણિક લાગતી વરતુઓ પ્રાપ્ત થવી આ સંસારસાગરમાં “સુલભ છે, તેમજ મેતી, પરવાળાં, અને અન્ય રસો પણ મળવાં સુલભ છે, પ“રંતુ સર્વ અર્થને સાધનારૂં ચારિત્ર ચિંતામણિની જેમ અતિ દુર્લભ છે એમ શ્રી જિનેશ્વરએ કહેલું છે. જે કદિ એક દિવસ પણ શુદ્ધચારિત્ર પાળ્યું હોય તે “મનુષ્ય કર્મને સંઘાત ખપાવી પરમપદને પામે છે. આ પવિત્ર ચારિત્રને મહા પ્રભાવ સાંભળી વૈરાગ્ય ઉત્પન્ન થતાં સગરરાજાએ નમસ્કાર કરીને પ્રભુ પાસે તે ચારિત્રરતની ભાવપૂર્વક પ્રાર્થના કરી અને ગુણવાનું તેમજ રાજયને ચગ્ય એવા પિતાના શરીર પૌત્ર ભગીરથને રાજયપર બેસાડી પિતે વ્રત લેવા તત્પર થયા. પછી ઈંદ્ર જેમને નિષ્ક્રમણ મહોત્સવ કરેલો છે એવા સગરચક્રવર્તીએ એક હજાર, રાજાઓની સાથે ભગવંતના ચરણકમળની પાસે જઈને વ્રત ગ્રહણ કર્યું. “સુકૃતી એવા તેને ધન્ય છે, તેની માતાને ધન્ય છે અને તેના કુળને પણ ધન્ય છે કે જેણે શ્રી અહેતાએ ગ્રહણ કરેલાં ઉજજવળ ચારિત્રને ગ્રહણ કરેલું છે. જે ચારિત્ર સંસારરૂપ વારિધિમાં વહાણ જેવું અને કુકરૂપ દુષ્ટ જળજંતુઓને ભેદ કરનારું છે, એવું ક્ષાંતિ વિગેરે દશ પ્રકારવાળું અતિ દુષ્કર ચારિત્ર પ્રયતથી ગ્રહણ કરવું.” આવી પ્રશંસા તથા હિતશિક્ષા સાંભળતાં તે સારમુનિ પ્રભુને પ્રીતિ ઉપજાવતા અને શ્રી અહંતના ચરણમાં નમતા પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. શ્રીઅજિતરવામીને જિનના જેવા સત્યવાદી સિંહસેન વિગેરે પંચાણુ ગણધરે થયા. એક લાખ મુનિએ, ત્રણ લાખને ત્રીસ હજાર સાધ્વીઓ, બે લાખ ને અઠાણું હજાર શુભાત્મા શ્રાવકે, અને પાંચ લાખ ને પીતાળીશ હજાર શાવિકાઓએ પ્રમાણે ચતુર્વિધ સંઘને પરિવાર પ્રભુને થે. તેમનાં તીર્થમાં મહાયક્ષ નામે યક્ષ અને અજિતા નામે દેવી-એ બે શાસન દેવતા થયા. કુમારપણામાં અઢાર લાખ પૂર્વ, રાજયમાં ત્રેપન લાખ અને એક પૂર્વ, છસ્થપણામાં બાર ૧ સમૂહ. ૨ સમુદ્ર. For Private and Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૮ મે.] વ્યંતરેકને આઠમો ઉદ્ધાર. ૨૮૫ વર્ષ, અને કેવળપણમાં એક પૂર્વને બાર વર્ષે ઊણા એક લાખ પૂર્વ એમ સર્વ મળી બોતેર લાખ પૂર્વનું પ્રભુનું આયુષ્ય પૂર્ણ થયું. પ્રતે શ્રી અજિતનાથ સ્વામી વિહાર કરતા કરતા એક સહસ્ત્ર મુનિઓની સાથે સમેતશિખર ગિરિએ પધાર્યા, અને એક માસનું અનશન ગ્રહણ કર્યું. માસને અંતે ચિત્રમાસની શુક્લ પંચમીએ રેહિણી નક્ષત્રમાં એક હજાર મુનિઓની સાથે અજિતનાથ સ્વામી અવ્યયપદને પામ્યા. તે વખતે આસન ચલિત થવાથી ઇંદ્રાદિક દેવતાઓએ ત્યાં આવી શ્રી અજિતનાથ સ્વામીને નિર્વાણમહત્સવ કર્યો. સગર મુનિ પણ પ્રભુની જેમ ભવ્ય પ્રાણીઓને બંધ કરતા ઘાતકમને ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા. તેઓ પણ બોંતેર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી અજિત પ્રભુની જેમ સમેતશિખર ઉપર મોક્ષે ગયા. આવી રીતે ચક્રવર્તીઓમાં શિરોમણિ શ્રી સગરરાજા બીજા તીર્થકર શ્રી અજિતનાથના બોધથી અને ઈંદ્રના ઉપદેશથી ભરત રાજાની જેમ સંધની સાથે હર્ષ સહિત શત્રુંજયગિરિ ઉપર આવી, ઉદ્ધાર કરી, ઘાતી કર્મને ખપાવીને શાશ્વત પદને પ્રાપ્ત થયા. આ પ્રમાણે સગર રાજાને સાતમો ઉદ્ધાર થયે. હવે ચોથા તીર્થંકર શ્રીઅભિનંદન ભગવાન પોતાના ચરણથી પૃથ્વીને પવિત્ર કરતા અને દેવતાઓથી સ્તુતિ કરાતા શ્રી શત્રુંજયગિરિ ઉપર આવ્યા. રાજાની વૃક્ષની નીચે દેવતાઓએ અતિ ભક્તિથી તેમનું સમવસરણ રચ્યું. ત્યાં સિંહાસનપર બેસી ત્રણ છત્રોથી વિરાજિત એવા પ્રભુએ સર્વ ભાષાનુયાયી વાણીવડે આ પ્રમાણે દેશના આપી. “આ શત્રુંજયગિરિ કામક્રોધાદિ અભ્યતર શત્રુઓને નાશ કરનાર, સર્વ પાપને હરનાર અને મુક્તિનું લીલાગ્રહ છે. અહીં કલ્યાણ કુંભ જેવા સર્વ કલ્યાણનું કારણ અને કલ્યાણ જેવા વણવાળા ભગવાન શ્રી આદિદેવ “પ્રભુ રહેલા છે. જયારે આ વિશીના સર્વે પ્રભુ મોક્ષે જશે, અને કેવળધર્મ ભ્રષ્ટ થશે, તે સમયે આ તીર્થ જ સર્વ કલ્યાણને કરનારું થશે. જેઓ આ તીર્થમાં આવી ભક્તિથી ભગવંતનું ધ્યાન અને પૂજન કરે છે, તેઓ અ૯૫ કાળમાં અજ“રામર થવારૂપ પુણ્યને ઉપાર્જન કરે છે. જેઓ અહીં પ્રાસાદ, પ્રતિમા, પાત્રદાન અને દીનદાન વિગેરે કરે છે, તેઓ તત્કાળ બે ભવ (આ લેક અને પરલોક - નાં સુખને પામે છે.” પ્રભુની આવી દેશના સાંભળી વ્યંતરપતિઓએ ભક્તિથી ભરપૂર થઈ ઉત્સાહથી તે તીર્થના પ્રાસાદો નવીન કર્યા. - એવી રીતે આ શત્રુંજય તીર્થ ઉપર અમૂલ્ય સુકૃતની ખાણરૂપ એ વ્યંતરોને કરેલે આઠમો ઉદ્ધાર થયે. ૧ કામકુંભ. ૨ સુવર્ણ For Private and Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ખંડ ૧ લો. શત્રુંજય માહાસ્ય. શ્રીચંદ્રપ્રભ પ્રભુનું ચરિત્ર. * * * હવે ચંદ્રના જેવી પ્રભાવાળા આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભ પ્રભુનું ચg રિત્ર અહીં સંક્ષેપમાં કહેવામાં આવે છે. આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં બી અનેક લોકો જેની સ્તુતિ કરે છે એવી ચંદ્રાનના નામે એક શ્રેષ્ઠ ન& તી ગરી છે. તે નગરીમાં પ્રજાના રાગથી ગુણની પૃહા કરનાર અને શત્રુએની મહાસેનાને જિતનાર મહાસેન નામે રાજા હતા. નિષ્કલંક ચંદ્રના જેવું ઉજજવળ શીલ ધારણ કરનારી, સ્વલ્પ પણ દોષવિનાની અને સંતુષ્ટ પરિવારવાળી લમણા નામે તેને એક રાણી હતી. એક વખતે આધિવ્યાધિએ વર્જિત સુખે સુતેલી એ દેવીએ રાત્રિના શેષ ભાગે ચૌદ મહા સ્વમો જોયાં. તે વખતે ચૈત્ર માસની કૃષ્ણ - ચમીએ ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં આવતાં વિજયંત વિમાનથી આવીને પ્રભુનો જીવ તેમની કુક્ષિમાં અવતર્યો. સમય પૂર્ણ થતાં પૌષ માસની કૃષ્ણદ્વાદશીએ અનુરાધાનક્ષત્રમાં સુલક્ષ્મણ દેવીએ પુત્રરત્રને જન્મ આપ્યો. દિકુમારીઓ અને ઈંદ્રોએ જેને જન્મોત્સવ કરેલ છે એવા પ્રભુ ધાત્રી થયેલી અસરાઓથી લાલિત થતા અનુક્રમે યૌવન વયને પ્રાપ્ત થયા. ચંદ્રના જેવા ઉજજવળ ચંદ્રનાં લાંછનવાળા, અને દેટસે ધનુની કાયાવાળા તે ચંદ્રપ્રભ નામે પ્રભુ લોકોને આનંદકારી થયા. પછી વિવાહિત થઈને ચોવીશ પૂર્વયુક્ત સાડાછ લાખ પૂર્વસુધી પ્રભુએ પિતાનું રાજયપાલન કર્યું. પછી પૌષમાસની કૃષ્ણ દશીએ ચન્દ્ર અનુરાધા નક્ષત્રમાં આવતાં અપરાહ કાળે પ્રભુએ એક હજાર રાજાઓની સાથે વ્રત ગ્રહણ કર્યું. વ્રત લીધા પછી ત્રણ માસ ગયા ત્યારે ફાલ્ગન શુકલ સપ્તમીએ અનુરાધા નક્ષત્રમાં પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. અવધિજ્ઞાનથી તે વાર્તા જાણીને ચતુર્વિધ દેવતાઓ કેવળજ્ઞાન કલ્યાણકને મહેસૂવ કરવા સત્વર ત્યાં આવ્યા. સમવસરણમાં પ્રભુની દેશના સાંભળી પુનઃ સર્વ દેવતાઓ હર્ષથી પોતપોતાને સ્થાનકે ગયા. પછી સર્વ અતિશય સહિત વિહાર કરતા પ્રભુ સર્વ અતિએ સેવન કરેલા શત્રુંજય ગિરિ ઉપર આવ્યા. રાજાદની વૃક્ષને પ્રદક્ષિણા કરી ચંદ્રપ્રભ પ્રભુ અનેક મુનિઓ સાથે ત્યાં સુમેસર્યા અને વાણી વડે પુણ્ય જળને વર્ષાવવા લાગ્યા. તે તીર્થને મોટો મહિમા વર્ણવી તેને પ્રદક્ષિણા કરીને ચંદ્રઘાનમાં આવ્યા. સગર રાજાએ લાવેલા સમુદ્રને તીરે બ્રાહ્મી નદીના તટ ઉપર ચન્દ્રોદ્યાનના એક ભાગમાં પ્રભુ સમોસર્યા. દેવતાએએ સમવસરણ રચ્યું, એટલે લોકોને સમૂહ ત્યાં આવી, નમી અને સ્તવીને પ્રભુની પાસે બેઠે. તે વખતે નજીકમાં રહેલી શશિપ્રભા નગરીને રાજા ચન્દ્રશે For Private and Personal Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૮ મે. ] ચંયશાઓ કરેલો નવમો ઉદ્ધાર. ૨૮૭ ખર, ચન્દ્રપ્રભા રાણું અને ચન્દ્રયશા પુત્રની સાથે ત્વરાથી ત્યાં આવ્યો. પ્રભુની સ્તુતિ કરી નમીને તેમનાં વચનામૃતની નીદનું પાન કરવા માટે પ્રભુ પાસે બેઠે, પ્રભુએ કહ્યું, “સર્વ રીતે અસ્થિર એવા આ સંસારમાં શત્રુંજય તીર્થે, અહંતનું ધ્યાન છે અને બે પ્રકારનો ધર્મ એજ સાર છે. પુંડરીકગિરિના સેવનથી, શ્રીજિનેશ્વરનાં ધ્યાનથી અને બે પ્રકારના ધર્મથી શાશ્વત સુખની સિદ્ધિ હરતગત થાય છે. - માં જેમ અહંત, ધ્યાનમાં જેમ શુકલધ્યાન અને વ્રતમાં જેમ બ્રહ્મચર્ય તેમ સર્વ તીર્થોમાં આ તીર્થ મુખ્ય છે. તેમજ સર્વ ધર્મમાં મુનિ પણું મુખ્ય ગણાય છે. કારણકે તેની મુદ્રાવિને મુક્તિરૂપી સખી કેઇને વરતી નથી.” આપ્રમાણે પ્રભુનાં મુખથી દેશના સાંભળીને ચન્દ્રશેખર રાજાએ તત્કાળ બોધ પામી દીક્ષા - હણ કરી. ત્યાં સમુદ્રના તટ ઉપર પ્રભુના કાર્યોત્સર્ગને સ્થાને ધરણેન્દ્ર ચન્દ્રકાંતમણિના બિંબવાળો એક પ્રાસાદ કરાવ્યો. લેકેની ઉપર અનુગ્રહ કરવામાં તત્પર એવા ચન્દ્રપ્રભ પ્રભુએ ત્યાંથી રેવતાદિ શિખરે તરફ વિહાર કર્યો. અનેક રથને વિહાર કરી સર્વ વિશ્વને તીર્થમય કરતા પ્રભુ એક સહસ્ત્ર મુનિઓની સાથે પ્રાંતે સમેતશિખર પર્વતે આવ્યા. ત્યાં ભાદ્રપદમાસની કૃષ્ણસપ્તમીએ ચંદ્ર શ્રવણનક્ષત્રમાં આવતાં, ચન્દ્રપ્રભ પ્રભુ નિષ્કપ મનથી અનશન વ્રત ગ્રહણ કરી સાડાસાત લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી અખંડિત પદને પ્રાપ્ત થયા. સર્વ ઈદ્રોએ આવી પૂર્વની જેમ પ્રભુનો નિર્વાણમહોત્સવ કર્યો અને પછી હર્ષથી પોતાને સ્થાનકે ગયા. ચન્દ્રશેખર મુનિ વિહાર કરતા કરતા ભગવંતના ચરણથી પવિત્ર એવી ચદ્રપ્રભા નગરીમાં આવ્યા. અખંડ આજ્ઞાવાળે તેમને પુત્ર ચદ્રયશા તેમને આ વેલા સાંભળી પાંચ રાજાઓની સાથે વેગથી વાંદવા આવ્યું. જ્ઞાની મુનિએ એ નમ્ર ભક્તોને ધર્મલાભ આપી ધર્માનુસારી વાણીવડે દયામય ધર્મ સંભળાવીને તેને મને અનુગ્રહ કર્યો. વળી તે મુનિરાજે કહ્યું, “અહીં ચન્દ્રપ્રભ ભગવંત રહેલા હોવાથી આ ઉત્તમ તીર્થ ચન્દ્રપ્રભાસ નામે પૃથ્વીમાં પ્રખ્યાતી પામશે. સમુદ્રની ભરતી આવે તેવા જે ભાગમાં પ્રભુ કાર્યોત્સર્ગ રહ્યા હતા, તે ભાગને સમુદ્ર ઉદ્દેલ થવા લાગે, તેથી લવણ સમુદ્રના અધિષ્ઠાયક દેવે ભક્તિથી ત્યાં સ્થળરૂપ પૃથ્વી કરીને સમુદ્રને રૂંધન કર્યો, અને તે ઠેકાણે ધરણકે પ્રભુને મહા નિર્મળ પ્રાસાદ કરાવ્યું તેથી તે ઠેકાણે એક પવિત્ર તીર્થ થયું, અને ત્યારથી તે સમુદ્ર પણ પવિત્ર કહેવાયે. પૂર્વ શ્રી યુગાદિ પ્રભુના પૌત્ર ચન્દ્રકીર્તિએ પોતાના ભાવથી ચદ્રો ૧ શ્રીચંદ્ર પ્રભુનું આયુષ્ય અન્યત્ર દશ લાખ પૂર્વનું કહેલું છે. ૨ મોક્ષ. ૩ વેરાવળ પાસે પ્રભાસ છે તે. For Private and Personal Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૮ શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૧ લો. ઘાનની પાસે ભાવી તીર્થકર શ્રીચન્દ્રપ્રભ પ્રભુને પ્રાસાદ કરાવી તેની પાસે આ ચન્દ્રપ્રભા નગરી વસાવી હતી ત્યારથી આ સ્થાન પણ સર્વ રીતે અતિ પવિત્ર તીર્થરૂપ થયેલું છે. જે ઠેકાણે એક જનમાં ચન્દ્રપ્રભ પ્રભુનું સમોસરણ થયેલું હતું ત્યાં દૈવયોગે કોઈ માણસ મૃત્યુ પામશે તે તે સારી ગતિમાંજ જશે. શ્રી તીર્થંકરના ચરણથી પવિત્ર એવા તે પ્રદેશમાં મૃત્યુ પામેલા મનુષ્યદેહમાં દુર્ગધી ઉત્પન્ન થશે નહીં, કીડા પડશે નહીં અને મલિન પરૂ થઈ સડી પણ જશે નહીં. સર્વ સાવદ્ય કર્મને ત્યાગ કરી, જિનધ્યાનમાં પરાયણ થઈને જેઓ આ તીર્થમાં તપ કરશે, તેમનાથી મુક્તિરૂપી કામીની દૂર રહેશે નહીં. આ તીર્થે મૃત્યુ પામેલા પ્રાણીઓ નરક કે તિર્યંચ ગતિમાં જતા નથી પણ તેઓ મનુષ્યગતિ કે દેવગતિમાં જાય છે અથવા મેક્ષની કલ્યાણ સંપત્તિને ભેટે છે. સગરરાજાએ આ સાગરને તીર્થની રક્ષા માટે આકર્ષ્યા અને આઠમા તીર્થંકરનાં સ્ત્રાત્રજળ સાથે તેને સ્પર્શ થયે, તેથી તે અતિ પવિત્ર છે. આ ઘણા જળવાળી બ્રાહ્મી નદી પ્રભુને સ્નાત્ર કરાવવાને માટે બ્રહ્મદ્ર લાવેલા છે, તેથી તે સર્વ કર્મને ઘાત કરનારી અને પવિત્ર છે. અહીં ઘણાં તીર્થોને સંગમ થયેલે છે, તેથી આ ઉત્તમ તીર્થ સર્વ પાપને નાશ કરનારું છે. ચાર શાખાવાળો ધર્મ શુંભ ભાવનાપૂર્વક જે અહીં આ રા હેય તે તે સેંકડા શાખાએ વિસ્તાર પામી સર્વ વાંછિતેને આપે છે.” આપ્રમાણે ધર્મોપદેશ આપી તે સર્વોપકારી મુનિએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. ચંદ્રયશાએ હર્ષથી તે ઠેકાણે પ્રાસાદ સહિત ચંદ્રપ્રભુની ચંદ્રકાંત મણિમય મૂત્તિ કરાવી. પ્રથમ જે આદિનાથના પત્ર સોમયશાએ અહંત પ્રભુને પ્રાસાદ કરાવ્યું હતું, તેની નજીકમાં આ પ્રાસાદ તેના જેજ થે. પોતાના પિતા ચંદ્રશેખરની પણ એક મણિમય મૂર્તિ કરાવીને ચંદ્રયશાએ સ્થાપિત કરી. પુત્રની ભક્તિ પિતાનેવિષેજ શોભે છે. ચંદ્રપ્રભ ભગવંતને ચંદ્રનું લાંછન છે તેવું પિતાના મસ્તક ઉપર ચંદ્રનું લાંછન કરાવ્યું, અને જિનાત્રનાં જળથી પિતાને નાન કરાવ્યું, તેમજ બંને મૂર્તિના ઉત્સવ પણ તેણે સરખી રીતે કર્યા તેથી લોકો પણ રાજભક્તિને વશ થઈ તે ચંદ્રશેખરની મૂર્તિને પૂજવા લાગ્યા. પછી ચંદ્રયશા શુભ દિવસે શુભવાસનાપૂર્વક સગરરાજાની પેઠે સંઘ લઈને તીર્થયાત્રા કરવા ચાલે. કેટલેક દિવસે ગુરૂના કહેલા માર્ગે ચાલતો તે વિધિથી દાન પૂજન કરતે કરતો તીર્થ સમીપે આવી પહોંચ્યું. ત્યાં જીર્ણ થઈ ગયેલા પ્રાસાદને જોઈ દુઃખી થયેલા ચંદ્રયશાએ ગુરૂવાણીથી આદરપૂર્વક ઉદ્ધાર કર્યો. પુંડરીક, રૈવત, આબુ, અને બાહુબલિ વિગેરે સર્વ શિખરમાં તેણે ભક્તિથી ઉદ્ધાર કર્યો. એ પ્રમાણે સર્વ ૧ ચિહ. For Private and Personal Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૮ મો.] શ્રી શાંતિનાથચરિત્ર. ૨૮૯ તીર્થની યાત્રા અને ઉદ્ધાર કરી ચંદ્રયશા રાજાએ સદ્ગુરૂની પાસે મુક્તિરૂપી સ્ત્રીની સખી જેવી દીક્ષા ગ્રહણ કરી, લાખ પૂર્વ સુધી દીક્ષા પાળી, અષ્ટ કર્મને ક્ષય કરી, કેવળજ્ઞાન મેળવીને અંતે મેક્ષસુખને પ્રાપ્ત થયા. હે ઈંદ્ર! એવો આ વિમલાચલ તીર્થને નિર્મળ પ્રભાવ છે. એવી રીતે શ્રી શત્રુંજયગિરિપર ચંદ્રયશાએ નવા ઉદ્ધાર કરાવ્યું. શ્રી શાંતિનાથચરિત્ર. દેવતાઓએ સેવેલા અને મલિન ચંદ્રને છોડીને મૃગ જેમનાં ચરણકમળ ભજયા કરે છે એવા શ્રી શાંતિનાથ સંઘને શાંતિ કરનાર થાઓ. આ ભરત ક્ષેત્રમાં હસ્તિનાપુર નગરને વિષે સર્વ જગતને અને સર્વ જગતની સેનાને જિતનાર વિશ્વસેન નામે રાજા થયા. તેમને અચિરા નામે શીલથી ઉજજવળ પટરાણી હતી. એકદા રાત્રિના અવશેષ સમયે તેમણે બે વાર ચૌદ સ્વમો જોયાં. તે દિવસે– ભાદ્રપદ માસની શુકલ સપ્તમીએ ભરણી નક્ષત્રમાં સર્વાર્થસિદ્ધ વિમાનથી વીને પ્રભુ તેમની કુક્ષિમાં અવતર્યા. બેવાર ચૌદ સ્વામી જેવાથી અહંત અને ચક્રવર્તી બે પદવી ધરાવનાર પુત્રના જન્મને જેને નિશ્ચય થયેલ છે એવાં દેવીએ રતગર્ભા પૃથ્વીની જેમ શુભ દેહલા સાથે ગર્ભ ધારણ કર્યો. સમય પૂર્ણ થતાં જયેષ્ઠ માસની શુક્લ ત્રયોદશીએ શુભમુહૂર્ત ચંદ્ર ભરણી નક્ષત્રમાં આવતાં દેવીએ એક પુત્રરતને જન્મ આપે. દિશાકુમારીઓએ, ઇંદ્રો અને રાજા વિગેરે સર્વ લેકેએ આદરપૂર્વક પ્રભુનો જન્મોત્સવ કર્યો. પિતાએ હર્ષથી શાંતિ એવું નામ પાડ્યું. અનુક્રમે યૌવનવય પામતાં સુવર્ણ જેવા વણવાળા અને ચાળીશ ધનુષ ઊંચા દેહવાળા પ્રભુએ પિતાની આજ્ઞાથી રાજયને ભાર સ્વીકાર્યો. પછી ચક્રરતને અનુસરી ષખંડ ભારતને જીતી સ્વર્ગનાં રાજયને ઈંદ્ર પાળે તેમ સુખે સુખે પતાનાં રાજયનું પાલન કરવા લાગ્યા. અનુક્રમે ઘણું વર્ષો પર્યત રાજય પાન્યા પછી જયેષ્ઠમાસની કૃષ્ણચતુર્દશીએ ભરણુંનક્ષત્રમાં ચંદ્ર આવતાં જેમને દીક્ષા મહોત્સવ ઈંદ્રોએ કરેલો છે, એવા પ્રભુએ એક હજાર રાજાઓની સાથે વ્રત ગ્રહણ કર્યું. છઘરથપણે સર્વ દેશમાં વિહાર કરતાં બૈર્ય બુદ્ધિવાળા પ્રભુ એકદા હસ્તિનાપુરની પાસેનાં વનમાં આવીને ધ્યાનમાં સ્થિત થયા. ત્યાં પૌષમાસની શુક્લ નવમીએ ઘાતકર્મને ક્ષય થતાં તેમને કાલેકને પ્રકાશ કરનારું નિર્મળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું પછી ત્યાંથી સર્વ અતિશએ યુક્ત અને દેવતાઓએ સેવેલા પ્રભુ શત્રુંજય ગિરિની પાસેના સિંહેદાનમાં પધાર્યા. ૧ તેમના ચરણમાં મૃગનું લાંછન છે, તેથી કવિએ ઉત્યેક્ષા કરેલી છે કે હરણ જે અત્યાર સુધી ચન્દ્રમાં રહેતો હતો તે પ્રભુના ચરણમાં આવીને રહ્યો છે. ભા. ક. ૩૭ For Private and Personal Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૦ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લો. પૂર્વે પ્રતિષ્ઠાનપુર નામે નગરમાં યજ્ઞકર્મમાં નિષ્ઠાવાળા અને અતિ દુમુદ્ધિવાળા કાઈ મિથ્યાત્વી બ્રાહ્મણ રહેતા હતા; તે પ્રતિદિન યજ્ઞ કરતા. એકદા કાઈ મુનિ તેના યજ્ઞસ્થાનમાં આવી ચડ્યા. તે વખતે તે હિંસક દ્વિજ તેની ભક્તિવાળા લોકેાના સમૂહથી પરવરેલા ત્યાં બેઠેલા હતા. તે સમયે ત્યાં હિંસા થતી જોઈ મુનિ હૃદયમાં કચવાઇને બેલ્યા શુદ્ધ સિદ્ધાંતને કૃષિત કરનારા આ લૉકાને ધિક્કાર છે, પૂર્વે ભરતરાજાએ જે ધર્મતત્પર વેદ રચેલા હતા, તેઓને આ ગ્રાસસંધ પુરૂષા પ્રાણીની હિંસાથી દૂષિત કરે છે.” આવાં તેમુનિનાં વચન સાંભળી એ અધમ બ્રાહ્મણને ક્રોધ ચઢયા, તેથી તે તત્કાળ દુષ્ટબુદ્ધિપૂર્વક મુનિને મારવા માટે શ્રવ' ઉપાડી વેગથી દોડયો. ક્રોધમાં અંધ બનીને દાડતા એ વિષે અતિ ઊંચા યજ્ઞસ્તંભ સાથે અથડાર્થને પેાતાના અપરાધી થયેલા પ્રાણને છેડી દ્વીધા. આર્ત્તધ્યાને મૃત્યુ પામીને તે વિપ્ર સિંહેાવાનમાં કેશરીસિંહ થયો; પરંતુ પ્રાંતે થયેલાં મુનિદર્શનના પુણ્યથી ઉત્તમ તીર્થને પામ્યા. ત્યાં અનેક પ્રાણીઓને ત્રાસ પમાડતા ફરતા હતા, તેવામાં તેણે શાંતિનાથ પ્રભુને ધ્યાનારૂઢ થયેલા જોયા. શાંતિનાથ પ્રભુનાં દર્શનથી શિતાપચારથી જવરની જેમ અને સામવાક્યથી ખલ પુરૂષની જેમ તેના કાપાગ્નિ વિશેષ પ્રવાલત થયા; તેથી મર્મરધ્વનિથી દૂષિત એવી પૃથ્વીપર પુછ પછાડી ચાહી જેવાં રાતાં નેત્ર કરતા તે મંત્ર ઉપાડીને પ્રભુ સામે દાયો. પ્રભુની પાસે પાંચ હાથ નજીક આવતાંજ એ પાપી સિંહ ભિંત સાથે અફળાવાથી ઢે પાછું પડે તેમ સ્વયમેવ સાત ધનુષુ જેટલા પાછા પડયો. પાતે ફાળ ચૂક્યા છે એવું માની અતિ ક્રોધ કરી ઊંચુ પુંછ લઈ પાછે। તે પ્રભુ ઉપર દાડયો, વળી પાછે પડ્યો; એમ વારંવાર સ્ખલના પામવાથી અતિ ક્રોધવાન્ સિંહ પેાતાને રખલિત થવા જેવું આગળ કાંઇ પણ જોવામાં ન આવ્યું, એટલે મનમાં વિચાર કરવા લાગ્યો કે અહીં મને આડું આવે તેવું મારી આગળ કાઈ જોવામાં આવતું નથી અને મારી ફાળ નિષ્ફળ જા– યછે, તેથી આ કાર્ય શાંતમૂર્ત્તિવાનું અસાધારણ પુરૂષ લાગેછે. એવું વિચારી વારંવાર પ્રભુતરફ જોતાં પૂર્વોક્ત પ્રકારના પાપકર્મવાળા પૂર્વભવનું તેને રમરણ થઈ આવ્યું; તેથી જેના કાપ શાંત થયેલા છે એવા તેને જાણીને પ્રભુએ કહ્યું “ તપેલા તેલમાં જળ નાખવાથી ઉલટા દાહ ઉત્પન્ન થાયછે” એમ જાણી પ્રથમ કહ્યું નહતું. “હે બ્રાહ્મણ! તું તારા પૂર્વભવને સંભાર કે જે ભવના પાપકર્મથી તું મૃગના “ધાત કરનાર સિંહ તિર્યંચયોનિમાં થયોછે. હું મૂર્ખ ! હમણાં તીર્થંકરનું સાનિધ્ય ૧ ખાવાના રસમાં અંધ થયેલા—માંસ મદિરા ખાવાની ઇચ્છાવાળા. ૨ ‘શ્રવ’ એ હેામવાનું કામચ પાત્ર થાયછે, તેને ગુજરાતી ભાષામાં સરવા' કહેછે. For Private and Personal Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૮ મો.] શ્રી શાંતિનાથજીનું શત્રુંજય ગિરિપર ચોમાસું. રલ “મન્યા છતાં અતિ રેષ ધરીને આવી નરકની માતાતુલ્ય હિંસા કરવાને કેમ ઉ“ઘમવંત થાય છે ? હે વિપ્ર! પૂર્વભવમાં હિતોપદેશ દેનારા મુનિઉપર તને ક્રોધ થયે “હતો તેનું ફળ તને તેજ વખત મૃત્યુપ્રાપ્તિરૂપ થયું હતું, માટે હવે જીવહિંસા છોડી બ, દયા અંગીકાર કર, ધર્મને ભજ અને ખેદ પામ્યાવિના તીર્થની આરાધના “કર.” આ પ્રમાણે ધર્મવચનથી પ્રતિબોધ આપી પ્રભુ આગળ ચાલ્યા; એટલે જેનું મન શાંત થયેલું છે એવો તે સિહ પ્રભુની પછવાડે ચાલ્યો. સ્વર્ગગિરિપર આરૂઢ થતાં પ્રભુએ પછવાડે આવતા તે સિંહને કહ્યું “સર્વ પ્રાણું ઉપર સમભાવ ધારણ કરીને તું અહીં રહે. આ ક્ષેત્રના પ્રભાવથી અહીંજ તને સ્વર્ગગતિ મળશે અને પછી એક અવતારે તને મોક્ષની પ્રાપ્તિ થશે.” આવી પ્રભુની આજ્ઞા થતાં એ સિંહ પ્રભુની આજ્ઞાન આરાધનમાં તત્પર થઈ પ્રભુનું જ ધ્યાન કરતો અને મુનિની જેમ શાંત મન ધરતો દયામાં દક્ષ થઇને ત્યાંજ સ્થિત છે. શુભ ધ્યાનપૂર્વક આયુષ્યને અંતે મૃત્યુ પામી તે ઉત્તમ સ્વર્ગગતિને પામ્યો. કદિ પણ તીર્થને પ્રભાવ નિષ્ફળ થતું નથી. અનેક દેથી પરવરેલા પ્રભુ શાંતિનાથે અજિતનાથ રવાસીની પેઠે મરૂદેવા શિખર ઉપર રહીને ચાતુર્માસ નિમન કર્યો. ત્યાં ગાંધર્વ, વિદ્યાધર, દેવતા, નાગકુમાર અને મનુષ્ય આવી, પ્રીતિથી મસ્તક નમાવી પ્રતિદિન પ્રભુની પૂજા કરતા હતા. ચાતુર્માસ પૂર્ણ થયા એટલે શાંતિનાથ ભગવાને વિશ્વને બોધ આપવા માટે સૂર્યની જેમ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. પેલા સિંહદેવે સ્વર્ગમાંથી આવી પ્રભુના રહેવાવડે પવિત્ર થયેલાં તે મરૂદેવા શિખર ઉપર શ્રી શાંતિનાથજીનું પ્રતિમા સહિત ચૈત્ય કરાવ્યું. તે સિવાય પિતાની સ્વર્ગગતિના હેતુરૂપ સ્વર્ગિરિ નામના શિખર ઉપર પોતાની પ્રતિમા સાથે બીજા જિનપ્રાસાદે કરાવ્યા. સિંહદેવ અને તેના અનુગામી દેવવડે યુક્ત એવું તે શિખર શ્રી શાંતિનાથની ભક્તિ કરનારની સર્વ કામના પૂરે છે અને પૂર્વાભિમુખે રહેલાં તે ચૈત્યથી પાંચસે ધનુષ દૂર ઈશાન કૃણમાં એક યક્ષ રહે છે તે ચિંતામણિરલને આપે છે. વળી ત્યાં કલ્પવૃક્ષને અધિષિત થઇને કોટિ દેવતાઓ રહેલા છે, તેઓ શ્રી શાંતિનાથનું આરાધન કરનારને સર્વ વાંછિત આપે છે. અતિ પુણ્યવાનું પ્રાણુઓને ત્યાં તે તીને અને તીર્થકરને આશ્રય કરવાથી પારલૌકિક સિદ્ધિ થાય છે, તેમાં કોઈ પણ સંશય નથી. સર્વ શિખર ઉપર વિહાર કરીને ચરણન્યાસથી પૃથ્વીને પાવન કરતા શ્રી શાંતિનાથ ભગવાન અનુક્રમે હસ્તિનાપુર આવ્યા. શાંતિનાથજીના પુત્ર ચકધર પ્રભુને આવેલા જાણું પરિવાર સાથે સત્વર વાંચવા આવ્યા. નમસ્કાર કરી સ્તુતિ કરીને સર્વ સભ્ય બેઠા, એટલે પ્રભુનાં મુખરૂપ કમળમાંથી મકરંદની જેમ દેશના For Private and Personal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૨ શત્રુંજય માહાસ્ય. [ખંડ ૧ લે. ઝરવા લાગી. “શીલ, શત્રુંજ્ય શૈલ, સમતા, જિનસેવા, સંઘ અને સંધપતિનું પદ-એ શિવલક્ષ્મીને જામીનરૂપ છે.” આ પ્રમાણે દેશના સાંભળી ઉત્તમ બુદ્ધિવાળા ચક્રધરે ઊભા થઈ પ્રભુને કહ્યું “મને સંધપતિની પદવી આપો.” તે સાંભળી દેવતાઓ લાવેલ અક્ષયુક્ત વાસક્ષેપ ચક્રધરના મસ્તક પર પ્રભુએ નાખે. ચક્રધરે ત્યાં માટે ઉત્સવ કર્યો. પછી પ્રભુની આશિષ લઈ ચક્રધર સંઘને આમંત્રણ કરી બોલા. ઈંદ્ર સાથે લેવા માટે દેવાલય આપ્યું. શુભલગ્ને કુળસ્ત્રીઓએ જેનું મંગળ કરેલું છે એવો ચક્રધર સૈન્યના ભારથી વિશ્વને ચલિત કરતે સંઘપતિ થઈને ચાલ્યો. ગામે ગામે જિનપ્રતિમાને અને મુનિઓને નમતે અવિચ્છિન્ન પ્રયાણોથી સૌરાષ્ટ્રદેશમાં આવીને અનુક્રમે તીર્થની નજીક આવે. એક વખતે ચક્રધર દેવાલયની પાસે બેઠે હતું, તેવામાં ફુરણાયમાન શુંગારથી આકાશને પ્રકાશિત કરતો કઈ વિધાધર ત્યાં આવ્યું. તેને દેખતાંજ ચકધર વિનયથી ઊભે થે, અને તેને ઉત્તમ આસન પર બેસારીને પોતે પણ બેઠે. પછી તે વિદ્યાધરપતિએ અંજલિ જોડીને કહ્યું, “રાજા ચક્રધર ! તમે અહંતના પુત્ર છે અને ઈક્વાકુળમાં ગિરિરૂપ છો. હું બેટનગરના પતિ મણિપ્રિય વિદ્યાધરને કલાપ્રિય નામે પુત્ર છું. મને ઘણા શત્રુઓએ છળ કરીને ઘેરી લીધું છે. મારા ગોત્રદેવતાએ તમારાથી મારા શત્રુઓને ક્ષય કહે છે, તેથી હું તમને તેડવા માટે આવ્યો છું તેથી હવે સત્વર મારી ઉપર પ્રસન્ન થઈ મારી સાથે ચાલે.” તે સાંભળી ચક્રધરે હા પાડી, એટલે તે કલાપ્રિય વિદ્યાધરે તત્કાળ પિતાની અમિત શક્તિથી એક વિમાન રચ્યું. તે વિદ્યાધરની સાથે તેમાં બેસી ચક્રધર ક્ષણવારમાં શત્રુઓએ પીડિત કરેલા ખેટનગરમાં આવ્યા. ચક્રધર આવતાં જ જળકાંત મણિથી જળની જેમ તેનાં તેજને સહન નહીં કરી શકતા શત્રુઓ તત્કાળ ખસી ગયા. શત્રુઓને નાસી ગયેલા જોઈ હૃદયમાં હર્ષ પામતા કલાપ્રિયે ચક્રધરરાજાને આદરપૂર્વક કહ્યું, “હે રાજન ! પિતાની મેળે જ તમારી ઉપર અનુરક્ત થયેલી આ મારી બેન હું તમને આપું છું, પરંતુ તેથી કાંઈ તમારા ઉપકારને બદલે વળી શકે તેમ નથી, તથાપિ તે મારી બેનને આપ સ્વીકાર કરે.” આ પ્રમાણે કહી તેણે ગુણેની માળારૂપ ગુણાવલી નામે પોતાની બહેન ચક્રધરને આપી; તેના સંગથી એ રમણી ચંદ્રના સંગથી ચંદ્રિકાની જેવી શોભવા લાગી. તે સિવાય બીજી પણ તેમના રૂપથી મેહ પામેલી વિદ્યાધરની અનેક કન્યાઓ ચક્રધર પરણ્યા. સર્વ ઠેકાણે ભાગ્ય તે સરખું જ હોય છે. For Private and Personal Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૩ સર્ગ ૮ મે. ] ચક્રધર સંઘપતિ થઈ કરેલો પ્રવાસ. કલાપ્રિય વિદ્યાધર ચક્રધરરાજાને તીર્થયાત્રાની પૃહાવાળા જાણીને પ્રિયાસહિત વિમાનમાં બેસારી વેગથી ત્યાં લઈ ચાલ્યું. વિમાન ચાલ્યું એટલે તેમનાં મનને પ્રસન્ન કરવા માટે વિદ્યાધરોની સ્ત્રીઓએ શાંતિથી સંગીત કરવા માંડયું. વિમાનના ગોખમાં બેસી રાજા વિશ્વની શેભા જતો હતો, તેવામાં એક સમય ઉદ્યાન તેમના જોવામાં આવ્યું. તે જોઈ તેણે વિદ્યાધરને કહ્યું, “આ પુષ્પના મકરંદથી ઉન્મત્ત એવા ભ્રમરાઓથી આકુલ અને આમ્રવૃક્ષની મંજરીથી હર્ષ પામતી કેલેના સ્વરવડે શોભિત મહાસુંદર વન છે તેથી મારું ચિત્ત એ વનમાં કીડા કરવાને ઇચ્છે છે, માટે અહીં વિમાનને ઉતારે; અને તમે પણ આનંદ ભેગે.” તે સાંભળી ઘણા માર્ગનું પ્રયાણ થયેલું હોવાથી પોતાને પણ પ્રિય લાગતાં તેમનાં ઇષ્ટ વચન સફળ કરવાને તેણે તે વિમાનને તત્કાળ પૃથ્વી પર ઉતાર્યું. વૃક્ષોથી ઢંકાએલા અને નેત્રપર અમૃતને વર્ણવતાં તે વનમાં કૌતુકી ચક્રધરને કાંતા સાથે ક્રીડા કરવાની ઈચ્છા થઈ તેથી સુંદર વૃક્ષોની શોભા જેતે અને ફળ પુષો લેતે ચક્રધર આગળ ચાલ્યું. ત્યાં આગળ જાણે અમૃતકુંડ હેય તેવું એક સરેવર તેમના જેવામાં આવ્યું. મોટા નિર્મળ ઉર્મિઓથી ચાલતા કમળનાં પત્રોવડે ઉડેલા ભમરાઓ તેમાં ગુંજારવ કરી રહ્યા હતા તેવું એ સરેવર જોઈ ચક્રધરે વિદ્યાધરને કહ્યું પાળઉપર રહેલાં વૃક્ષની નીચે થાકીને આવવાથી બેઠેલા વટેમાર્ગુઓના ધર્મતાપને હરવામાં ચતુર, પૃથ્વીરૂપી સ્ત્રીનાં કંકણ જેવું, અને વારંવાર ઉછળતા નિર્મળ અને ચપળ કલ્લોલની શ્રેણી સાથે લીલાવડે ખેલતી હંસલીઓના મધુર શબ્દોથી સુંદર એવું આ સરોવર બહુજ શોભે છે. વળી આ ચતુર મયૂર ચપળ તરંગના આઘાતથી ઉત્પન્ન થયેલા શબ્દો પર મેઘવનિની ભ્રાંતિથી નૃત્યલીલા કરતો મધુર શબ્દો કરે છે. આ ચક્રવાક પક્ષી મંદધ્વનિથી લેભાઈ પિતાની યુવતિની સાથે ગ્રીવા વાંકી કરીને નવીન કમળના બિસતંતુઓને હર્ષ પામતે ખાય છે. આ ભ્રમર પ્રફુલ્લિત થયેલ કમળના ગધના ગૌરવથી જાગ્રત થઈ પિતાની પ્રિયાને કમળમાંથી મકદ લઈ લઈને ખવરાવે છે અને આ હંસ પક્ષી તેનાં જળનું પાન કરી પિતાની ચંગુને ઊંચી કરી આ તળાવમાંથી જળ લઈ જતા મેઘને હસી કાઢે છે. માટે તે કલાપ્રિય ! અહીં મારું મન કીડા કરવાની ઈચ્છા ધરે છે અને આ સરોવરની પાળને પ્રદક્ષિણા દઈને જોવાની ઈચ્છા થાય છે. આ પ્રમાણે કહી તે વિદ્યાધરની સાથે ચક્રધર સંરેવરની આસપાસ ફરવા ચાલ્યું. આગળ જતાં વૃક્ષોની શાખાથી ઢંકાએલું એક ચૈત્ય તેમના જોવામાં આવ્યું. તે ચૈત્યમાં શ્રી આદિનાથનું નિર્મળ મણિમય બિંબ જોઈ હર્ષ પામ્યા પછી પ્રિયાને લઈને પૂજા કરવા માટે અંદર ગયા. પુષ્પ અક્ષત ૧ પરસેવો. ૨ ક. ૩ ભમરી. ૪ ચાંચ. For Private and Personal Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૪ શત્રુંજય માહા. [ ખંડ ૧ લો. અને સ્તવનાદિથી પ્રભુની પૂજા કરીને પછી પ્રાસાદની ઉત્તમ શોભા જોવા લાગ્યા. એમ જોતાં જોતાં પ્રાસાદની બહાર આવ્યા એટલે નારીની પેઠે ગોખમાં બેઠેલી એક વિચિત્ર વાનરી તેમના જેવામાં આવી. “આ સુંદર છે' એવું ધારી ચક્રધરે તેના શરીરને હાથવતી સ્પર્શ કર્યો, તેવામાં તો એ દીવ્ય સ્ત્રી થઈ ગઈ, તેને જોઈ રાજા વિરમય પામ્યું. પછી રાજા ચક્રધર તેની સાથે કાંઈ બોલવા જતો હતો, તેવામાં તેને પરિચારક બે વિદ્યાધર આવી હર્ષથી કહેવા લાગ્યા, “રાજન ! આ વાનરીનું રૂપ બદલાઈ જવાથી કોઈ પણ વિસ્મય ન પામતાં અહીં બેસીને અમારી વિચિત્ર કથા સાંભળવાની કૃપા કરો.” તે સાંભળી ચક્રધર ત્યાં બેઠા એટલે તે બેમાંથી એક જણ બેલ્ય – હે રાજા ! અમે વૈતાઢયગિરિની ઉત્તર શ્રેણીમાં રહીએ છીએ. પિતાની મનેહર મૂર્તિથી શૃંગારરસને જીવન આપનારી શૃંગારસુંદરી નામે આ મારી પુત્રી છે. અનુક્રમે તે યૌવનવયને પ્રાપ્ત થઈ એટલે એક વખત વસંતરડતુ આવતાં ઉઘાનભૂમિમાં જાણે પ્રત્યક્ષ વસંતલક્ષ્મી હોય તેવી આ સુંદર બાલા સખીઓની સાથે ક્રીડા કરવા ગઈ. તે ઉધાનમાં રવેચ્છાથી પુષ્પ, ફળ અને પલ્લવને ગ્રહણ કરતી અને રમતી તે બીજા વનમાં ગઈ. ત્યાં પણ ફળાદિક લેવાની તેની ઇચ્છા થઈ, એટલે ત્યાંથી પુષ્પફળ લેતાં જ તેની એવી ચપળતા જોઈને તે વનની અધીશ્વરી ચક્રેશ્વરી નામે દેવીએ તેને શાપ આપ્યો કે “તું વાનરી થઈ જા.” તે સાંભળી ભય પામતી શંગારસુંદરીએ અનુગ્રહને માટે વિજ્ઞપ્તિ કરી, એટલે તે દેવી પ્રસન્ન થઈ. ઘણું કરીને ઉત્તમ પુરૂષ અતિ કેપવાળા દેતા નથી. પછી તે દેવીએ કહ્યું, “હે સુચને! શ્રી શાંતિનાથ પ્રભુના પુત્ર ચક્રધર રાજા જ્યારે તેને કરથી સ્પર્શ કરશે, ત્યારે તું પાછી તારા પિતાના સ્વરૂપમાં આવીશ, અને તે રાજા તારું પાણિગ્રહણ પણ કરશે.” આવો શાપને અનુગ્રહ કરી દેવી ચક્રેશ્વરી અંતધન થઈ ગયાં. ત્યારથી આ બાળ વાનરી થઈને આ વનમાં રહેતી હતી. તેના ભાગ્યથી જ અત્યારે તમે અહીં આવ્યા છે. “હે રાજા ! મનુષ્યપણું આપીને તમે તેને ખરીદ કરી લીધી છે, તો હવે કરનું અવલંબન આપીને કામાબ્ધિમાંથી તેને પુનઃ ઉદ્ધાર કરે.” આવી તેમની પ્રાર્થનાથી અને કલાપ્રિય વિદ્યાધરના - રહથી ચક્રધર રાજાએ શ્રીયુગાદિ પ્રભુની સાક્ષીએ તે કન્યાનું પાણિગ્રહણ કર્યું. વિદ્યાધર કલાપ્રિયે અને તે બન્ને વિદ્યાધરેએ ચક્રધરને અનેક નિર્મળ કળાઓ આપી અને દેવીએ પ્રત્યક્ષ થઈને વરદાન આપ્યું. આ પ્રમાણે શંગારસુંદરીને પરણીને ચક્રધર તે વનમાં આગળ ફરવા ૧ શૃંગાર-વિષયરૂપ સમુદ્ર. For Private and Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૮ મે.] ચક્રધરે તાપસને આપેલી શિખામણ. ૨૯૫ લાગે. છેડે દૂર જતાં એક નદીને તીરે તપ કરતા જટિલ તાપના આશ્રમે તેના જેવામાં આવ્યા. તાપસેએ કેટલાંક લક્ષણેથી તેને રાજા જાણે ઊભા થઈ અર્થપાઘ લઈને આદરપૂર્વક તેની સંભાવના કરી. પછી “તમે કોણ છે ? તમારું શું વ્રત છે? અને તમે કોનું ધ્યાન ધરે છે ?” એમ રાજાએ બહુમાનપૂર્વક તેમને પૂછયું, એટલે તેઓ બોલ્યા “હે રાજા ! અમે કચ્છના વંશના જટાધારી તાપસે છીએ, કંદમૂળનું ભક્ષણ કરીએ છીએ, શ્રીયુગાદિ પ્રભુને નમીએ છીએ, વલ્કલનાં વસ્ત્રો પહેરીએ છીએ, પૃથ્વી પર શયન કરીએ છીએ અને બ્રહ્મચર્ચ પાળીએ છીએ.” તેમનાં આવાં વચન સાંભળી ચક્રધર બોલે “અરે! તાપસ! તમે મિથ્યાત્વમાં મહ પામી વિપરીત ધર્મને આચરવાવડે ઠગાયા છે. તમે સંગરહિત, બ્રહ્મચર્યાદિ તપ જપમાં પરાયણ અને યુગાદિ દેવને શરણે રહેનારા છતાં અભક્ષ્યનું ભક્ષણ કેમ કરે છે ? જેની નસો ગૂઢ છે, જે છેદવાથી ઉગે છે અને જેને સરખા ભાગે ભંગ થાય છે એવી વનસ્પતિ અને પદ્ધ અભક્ષ્ય છે; તેને મિથ્યાદૃષ્ટિઓ જાણતા નથી. તીક્ષ્ણ સેયની અણી ઉપર રહે તેટલાં કંદમૂળમાં અનંત પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અને લય પામી જાય છે, તેથી તે અનંત કાય કહેવાય છે. ઉદુંબર, વડ, પીપર, કઠુંબર અને પીપળો એટલાં વૃક્ષોનાં ફળ નિરંતર કિડાવડે વ્યાપ્ત હોય છે, તેથી તે કદિ પણ ખાવાં નહીં. મધ, માંસ, માખણ અને મધુ એ ચાર મહાવિગય છે તેને ત્યાગ કરે, કારણકે તે અનંત દેશપને આપનારી છે. બરફ, વિષ, કરા, સર્વ જાતની મૃત્તિકા, તુચ્છ ફળ, રાત્રિભજન, અનંતકાય, સંધાનક વૃતાંક અજાણ્યાં ફલ, વાસી રાખેલ ભાત વિગેરે પદાર્થ, ચળિત રસ” બહુબીજ અને કાચા ગેરર્સ સાથે મળેલાં દ્વિદલ એ સર્વને ત્યાગ કરવો. આ પ્રમાણે બાવીશ પ્રકારનાં અભક્ષ્ય શ્રીજિનેશ્વર કહેલાં છે, તેને ત્યાગ કર્યાવગર શ્રી આદિનાથ પ્રભુ તમારે કેવી રીતે પૂજવા ગ્ય થાય ? તે અભનું ભક્ષણ કરવાથી હીન જાતિ, અજ્ઞતા, રોગોત્પત્તિ અને દારિદ્ર પ્રાપ્ત થાય છે. તેમજ મૃત્યુ પામ્યા પછી નરકમાં જવું પડે છે. આ પ્રભુએ કહેલાં અભક્ષ્યને જાણીને તેને જે ત્યાગ કરે તે બુદ્ધિમાન્ પુરૂષ પાપરહિત થઈ ભક્તિવ અનંત સુખ ભેગવી છેવટે મોક્ષે જાય છે. આ પ્રમાણે ચક્રધરનાં વચન સાંભળી તે સર્વે તાપસો પ્રતિબોધ પામી કહેવા લાગ્યા “તમે અમને ( ૧ શ્રી ઋષભદેવની સાથે દિક્ષા લેનારા ચાર હજાર મુનિઓ જેઓ તાપસ થઈ ગયા હતા તેમાંથી બીજાઓએ પાછું મુનિપણું અંગીકાર કર્યું હતું અને કચ્છ મહાક૭ તાપસર રહ્યા હતા તેના વંશના. ૨ બળ અથાણું. ૩ રીંગણાં. ૪ જેને સ્વાદ ફરી ગયેલ હોય તેવા પદાર્થો. ૫ જેમાં બહુ બી આવે છે તેવા પદાર્થો. ૬ દહીંછાશ. For Private and Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નથી આ જવું જ આવ્યા ને શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૧ લો. સન્માર્ગ બતાવ્યું છે. હે રાજા ! અંધપુરૂષ જેમ ચિંતામણિને ગુમાવે, તેમ મિથ્યાત્વપણાથી અમે આટલે કાળ વ્યર્થ પણે ગુમાવ્યો છે.” ચક્રધરે કહ્યું “હવે તમે ખેદ કરો નહીં મારી સાથે શ્રીષભપ્રભુને નમવાને ચાલે.” આવી રીતે તેમને અતિમાનથી આમંત્રણ કરી વિમાનમાં બેસીને લેકોની દૃષ્ટિને કૌતુક ઉત્પન્ન કરતો ચક્રધર જ્યાં સંધ હતો ત્યાં આવ્યું. સંઘપતિને વધૂસહિત આવતા જોઈ સંઘના લોકો હર્ષથી વાજિંત્રો વગાડી ધવળ મંગળ ગાવા લાગ્યા. તેમના આગમનથી સંઘમાં એવો અપૂર્વ હર્ષ થયો કે જેથી ક્ષણવારમાં તો સર્વત્ર 'પરાનંદભાવ પ્રગટ થયા જેવું જણાયું. રાજાના સન્માનથી અતિ હર્ષ પામેલા તાપસ રાજાએ બતાવેલ માર્ગ અનુક્રમે ત્યાં આવ્યા. રાજા ચક્રધર ત્યાં તીર્થની અને સંઘની પૂજા કરીને પછી પુંડરીકગિરિ ઉપર ચડ્યા. તે સમયે ઈંદ્ર મેટો ઉત્સવ કર્યો. ત્યાં વિધિપ્રમાણે પૂજા, આરતિ, દાન, અને ઈંદ્રોત્સવ વિગેરે સર્વ કાર્ય રાજાએ આદરસહિત કર્યા. તે વખતે પેલા સિંહદેવે ચક્રધરની આગળ પ્રત્યક્ષ થઈને કહ્યું, “તમારા પિતાના પ્રસાદથી હું આટલી સમૃદ્ધિવાળો થે છું. અનંતભવ આપનાર તિર્યચને ભવ ઉલ્લંઘન કરીને હું દેવતા થયે તે શ્રીજિનેશ્વરની અને આ તીર્થની સેવાનું જ ફળ છે. હે રાજા ! અહીં મરૂદેવા નામના શિખર ઉપર જગતના ઈશ્વર તમારા પિતાને એક પ્રાસાદ છે, માટે ત્યાં જઈ હર્ષથી તેમની પૂજા કરે.” તેનાં વચનથી ચક્રધરે ત્યાં જઈ બહુ ભક્તિપૂર્વક શ્રી શાંતિનાથજીનું પૂજન કર્યું, અને ત્યાં પણ સર્વ ઉચિત કાર્ય પૂર્વવત કર્યું. સર્વ તાપસ શ્રી ઋષભપ્રભુનાં દર્શન કરી પિતાના જન્મને કૃતાર્થ માની હર્ષ પામ્યા. પછી કેવળી પ્રભુની આજ્ઞાથી સ્વર્ગગિરિથી એક જન નીચે રહેલા એક શિખર પર તે તારવી રહ્યા. ત્યાં ઘાતિકર્મને ક્ષય થવાથી તેમને એક સાથે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પ્રત્યાખ્યાનમાં તત્પર એવા તેઓ અનુક્રમે મુક્તિને પામી ગયા. ઈંદ્ર તેમની સન્ક્રિયા કરી. તે તાપસ જ્યાં સિદ્ધ થયા તે સ્થાન તાપસગિરિ નામથી પ્રખ્યાત થયું. રાજા ચક્રધરને મુક્તિના ઘર જેવું તે તીર્થ જોઈ આનંદ પામેલા જાણી ઇંદ્ર ગંભીર સ્વરથી પર્વતને ગજાવતા બોલ્યા, “હે રાજન્! તમારા પૂર્વજોનું તીર્થ કાળોગથી જીર્ણ થઈ ગયેલું છે અને તમે મોટા ગુણવાન છો, પ્રભુના પુત્ર છે, તે આ તીર્થનો તમારે ઉદ્ધાર કરાવવો જોઈએ.” તે સાંભળી ચક્રધરે છણે જિનપ્રાસાદેને દૃઢ કર્યા અને પિતાનું સંસારપંજર જીર્ણ કર્યું. “તમે આ તીર્થેના જીર્ણોદ્ધાર કરનાર થયા ' એવી સ્તુતિ કરતા ઇંદ્ર અને રાજાઓએ ચક્રધર ઉપર હર્ષથી પુષ્પ ૧ મોક્ષાનંદની વાનકી. For Private and Personal Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સગ ૮ મો. ] ૮ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચક્રધરે કરેલો શત્રુંજયનો દશમો ઉદ્દાર. ૨૯૭ વૃષ્ટિ કરી. પૂર્વવત્ પુંડરીકગિરિના બધા શિખર ઉપરના પ્રાસાદેામાંથી કેટલાક છણ પ્રાસાદાને ઉદ્ઘાર કર્યો અને કેટલાક નવા કર્યો. પછી સમુદ્રની પાસે રહેલા ચન્દ્રપ્રભાસ ક્ષેત્રમાં આવી શ્રીચંદ્રપ્રભુના અઠ્ઠાઈઉત્સવ કર્યો. પછી રાજા સંધના ઘણા લૉકાની સાથે સર્વ સંપત્તિએનાં સ્થાનરૂપ રૈવતગિરિપર ચડ્યા. ત્યાં કામદેવનું મથન કરનાર, ભાવી તીર્થંકર શ્રીનેમિનાથની સંધના લેૉકાએ હર્ષથી નમસ્કારપૂર્વક પૂજા ભક્તિ કરી; ત્યાં પણ ચક્રધરે સર્વે શિખર ઉપર રહેલા જિનપ્રાસાદાના જીર્ણોદ્ધાર કર્યો, અને કારીગરાપાસે કેટલાક પ્રાસાદે નવીન પણ કરાવ્યા. પછી તે તીર્થને પ્રદક્ષિણા કરી ચક્રધર સંધ સાથે નંદીવર્દૂન ગિરિપર ચડ્યા. ત્યાં પણ વિધિપૂર્વક પૂજા, અન્નદાન, સંધભક્તિ અને જીર્ણોદ્વાર વિગેરે સત્કર્મો શીઘ્ર કર્યા. પછી સમેતશિખર પ્રમુખ તીર્થોની ભક્તિથી યાત્રા કરી રાજા ચક્રધર ઉત્સવ સાથે હસ્તિનાપુરમાં આવ્યા. બળવાન ચક્રધરે ત્રિખંડ ભરતના રાજ્યના સમગ્ર વ્યાપારીને ભાર પાછે સ્કંધ ઉપર ધારણ કર્યો. તે અરસામાં ઇંદ્રોએ જેમના ચરણની પૂજા કરી છે એવા ભગવાન્ શાંતિનાથ અનેક મુનિઓની સાથે સમેતશિખર ગિરિએ પધાર્યાં. એક લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સેાળમા તીર્થંકર શ્રી શાંતિનાથે નવસા મુનિનીસાથે અનશનવ્રત ગ્રહણ કર્યું. અનુક્રમે વૈશાખમાસની કૃષ્ણત્રયોદશીએ અપરાહ્ કાળે તે મુનિઓનીસાથે પ્રભુ મુક્તિપદને પામ્યા. દેવતાઓએ પૂર્વની જેમ ત્યાં પ્રભુના નિર્વાણુ મહિમા કર્યો, અને એક ઘણું ઊંચું મણિમય જિનચૈત્ય કર્યું. શ્રી શાંતિનાથ પ્રભુનું નિર્વાણ સાંભળી રાજા ચક્રધરે વૈરાગ્યથી ગુરૂમહારાજપાસે ચારિત્ર ગ્રહણ કર્યું. દશ હજાર વર્ષસુધી ખડ્ગધારા જેવું વ્રત પાળી ચક્રધર સુનિ કૈવલજ્ઞાન પામ્યા. જ્ઞાનરૂપ સૂર્યનાં કિરણાથી બધાં વિશ્વને હાથમાં રહેલા પાણીની જેમ જોતા, સર્વસ્થાનકે રહેલા ભવ્ય પ્રાણીરૂપ વનને વિકસ્વર કરતા અને શુભધ્યાનથી ખાદ્ય અને અત્યંતર સર્વ અંધકારને દૂર કરતા શ્રી ચક્રધર મુનિ પ્રાંતે સમેતશિખર ઉપર આવીને માક્ષે ગયા. આપ્રમાણે શ્રી શત્રુંજયગિરિપર શ્રી શાંતિનાથના પુત્ર ચક્રધરે દશમા ઉદ્ધાર કર્યો. इत्याचार्य श्रीधनेश्वरसूरिविरचिते महातीर्थ श्रीशत्रुंजयमाहात्म्ये श्री अजितस्वामि- श्री सगर - चंद्रप्रभस्वाમિ-શ્રી શાંતિનિન-ધાતિ મહાપુરુષ તીर्थोद्धारवर्णनोनामाष्टमः सर्गः । For Private and Personal Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અને પા www.kobatirth.org સર્ગ ૯ મો. શ્રી રામચંદ્ર વિગેરે મહાપુરૂષોનાં ચરિત્ર. તાના અદ્ભુત વૈભવવડે ઉજ્જવળ અને સર્વ જનના આ લોક અને પરલાકના અર્થની સિદ્ધિને માટે શુદ્ઘમાર્ગને પ્રગટ કરનાર-જગત્પતિ શ્રી યુગાદિ દેવ ભગવંત જયવતા વર્તે છે. મહાવીર પ્રભુ ઇંદ્રને કહેછે કે: હૈ ઇંદ્ર ! ઇક્ષ્વાકુ વંશના પુરૂષરલોનું અને આ ગિરિનું પણ કર્ણને અમૃતસમાન એવું ચરિત્ર સાંભળેા, શ્રી સુતજિનેંદ્રના તીર્થમાં જન્મ પામેલા લક્ષ્મણ વાસુદેવનું, રામ અળદેવનું અને રાવણ પ્રતિવાસુદેવનું ચરિત્ર હવે હું તમને કહુંછું. ૧ અયેાધ્યા નગરીમાં સૂર્યયશાના વંશમાં ધણા રાજાએ થયા પછી વિજયનામે એક રાજા થયા. તેની હિમચૂલા નામે રાણીથી તેને વખાણુ અને પુરુંદર નામે બે પુત્રો થયા. તેમાં વજાબાહુએ પેાતાના સાળાએ કરેલા હાસ્યથી દીક્ષા લીધી. વિજયરાજા પણ પેાતાના રાજ્ય ઉપર પુરંદરને બેસારી દીક્ષા લઇને છેવટ મેક્ષે ગયા. એ પુરંદર રાજાને કીર્ત્તધર નામે પુત્ર થયો અને કીર્ત્તિધરને સુકાશળ નામે પુત્ર થયા. સુકેાશળે રાજ્યમાં ગર્ભવતી પત્નીને મૂકીને વ્રત ગ્રહણ કર્યું. તે સુકાશળની માતા સહદેવી આર્ત્તધ્યાનથી મૃત્યુ પામીને વનમાં વાધણ થઈ. તેણે સંયમ લીધેલા પેાતાના પતિ અને પુત્રને દેખીને પૂર્વના ક્રોધથી મારી નાખ્યા. સુકાશળનો પુત્ર હિરણ્યગર્ભ થયો, અને તેને પુત્ર નષ નામે થયા. તેની ઉપર શત્રુએ ચડી આવ્યા તે વખતે નથુપ્ત બીજે ઠેકાણે ગયેલ હેાવાથી તેની રાણીએ શત્રુઓને પરાજય કર્યો. તે કાર્યથી તેના પતિ નષને પોતાની સ્રી અસતી છે એવું ચિંતવન થયું; એટલે તે સ્ત્રીએ પેાતાના સતીપણાના પ્રભાવથી પેાતાના પતિના દેહમાંથી તીવ્રજવરને પેાતાના હસ્તપર્શમાત્રથી દૂર કર્યાં. તેમને પુત્ર સાદાસ થયા, તે ધણેા હિંસા કરનાર થયે; તેથી મંત્રીઓએ તેને રાજ્યથી દૂર કરી તેના પુત્ર સિંહરથને રાજ્ય ઉપર બેસાર્યો. છેવટે સાદાસ પણ કાઈ મુનિપાસેથી ધમ સાંભળી જીવદયા પાળવામાં તત્પર થયા, અને મહાપુર નગરના રાજા અપુત્ર મરણ પામવાથી ત્યાંના રાજા થયો; અન્યદા સાદાસે સિંહરણ્યને જીતી અને રાજ્ય ઉપર પાછે તેનેજ સ્થાપન કરીને ગુરૂપાસે પવિત્ર ચારિત્ર ગ્રહણ કર્યું. સિંહરચના પુત્ર બ્રહ્મરથ થયા, તેના પુત્ર ચતુર્મુખ, તેના પુત્ર હેમરથ, તેનો પુત્ર ૧ વીશમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામી, Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તમાં કેટલાક પિતાના તેજથી લીધી પણ લાગ્યા. રેગન સર્ગ ૯ મ ] રસારની કથા. શતરથ તેને ઉદયપૃથુ, તેને વારિરથ, તેને આદિત્યરથ, તેને માંધાતા, તેને વીરસેન, તેને પ્રતિમન્યુ, તેને પદ્મબંધુ, તેને રવિન્યુ, તેને વસંતતિલક, તેન કુબેરદત્ત, તેને કુંથું, તેને શરભ, તેનો દ્વિરદ, તેને સિંહદર્શનતેને હિરણ્યકશિપુ, તેનો પંજસ્થળ, તેને કકુરથ, અને તેને રઘુ,-એપ્રમાણે રાજાઓ થયા. તેઓમાં કેટલાક મોક્ષે અને કેટલાક સ્વર્ગે ગયા. તે પછી સાકેતપુર નગરમાં અનરણ્ય નામે રાજા થયે, તે પિતાના તેજથી શત્રુઓને ઢાંકી દેનાર થવાથી લોકોમાં વિખ્યાત છે. તેણે બધી દિશાઓને જીતી લીધી પણ છેવટ પૂર્વકર્મના ભેગે તેના શરીરમાં એકસોને સાત વ્યાધિઓ ઉત્પન્ન થઈ તેને પીડવા લાગ્યા. રેગની પીડાથી દુઃખિત છતાં પણ અંતરમાં પરાક્રમવાળા તે રાજાએ દુ:સાધ્ય એવા સંકિડો રાજાઓને સાધ્યા અનુક્રમે અખંડ આજ્ઞાથી અનેક રાજાઓને દબાવી ત્રિખંડ પૃથ્વીમાં આભૂષણરૂપ એવા સૌરાષ્ટ્ર દેશમાં તે આવે. સંસારના શૃંગારભૂત એ રાજાએ ઉત્તમ વાસનાથી શત્રુંજયતી આવી પ્રભુને નમી દ્વીપનગરને અલંકૃત કર્યું. તે અરસામાં રતસાર નામે એક સાંયાત્રિકશિરોમણિ અનેક વસ્તુઓથી વહાણ ભરીને સમુદ્રમાં જતો હતો. સારા પવનના એગથી સુખે સુખે સમુદ્રમાં ચાલતું વહાણ ઘણો માર્ગ ઉલ્લંઘન કરીને તેને લગભગ સમુદ્રના કિનારા નજીક લઈ ગયું. કિનારા પરના પર્વતે જોવામાં આવ્યા એટલે તેને જીવિતની આશા ઉત્પન્ન થઈ. તેવામાં અગ્નિદિશાના મુખમાંથી નાવિકના આયુષ્યને હરે તે પ્રતિકૂલ પવન વાવા લાગે. તત્કાળ ચગીની કંથાની જેમ ચડી આવેલા મેઘના વૃંદે સર્વદિશાઓમાં ફેલાઈ જઈને આકાશને ઢાંકી દીધું. સમુદ્ર પિતાના ઉદાર દાતારને આવેલ જાણે આલિંગન કરવાને ઇચ્છતો હોય તેમ પિતાના ઉમિરૂપ કરવડે અત્યંત ઉછળવા લાગે. તે વખતે નવપતિ વિચારમાં પડ્યો કે આ જીવનહારી વટેલીઓ ભમે છે, જરૂર હવે કષ્ટ આવી પડ્યું. ચપળ ચિત્તને ધારણ કરનારા અને બુદ્ધિરહિત એવા મેં દ્રવ્યના લેભથી ઘણું માણસોને વહાણમાં બેસાડ્યા તે ખોટું કર્યું. વાદળાના ભારવાળે જે આ મેઘ જીવન આપનાર છે, તે પવનરાજાને દાસ થઈ અત્યારે જીવનને હરનાર થઈ પડ્યો છે. આ વહાણ તરગરૂપ યષ્ટિના પ્રહારવડે હણવાથી દડતા દડાની જેમ અત્યંત ચલાયમાન થયા કરે છે, માટે જયાં સુધી આ વહાણ નહીં અને લોકોને નાશ થાય નહીં ત્યાં સુધીમાં ૧ તેને ઉદય અને ઉદયને પૃથુ એમપણ અન્યત્ર લેખ છે. ૨ જીત્યા. ૩ સમુદ્રમાર્ગે મુસાફરી કરનારમાં મુખ્ય. ૪ લાકડી. For Private and Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૦ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લો. હું પોતેતો સમુદ્રમાં પડીને મારા જીવિતનો નાશ કરું આ વિચાર કરી તે નાવના પ્રાંતભાગ ઉપર આવ્ય, તેવામાં શ્રવણને પ્રિય લાગે તેવી અદૃશ્ય આકીશવાણી થઈ, “હે ભદ્ર! સમુદ્રમાં પડવાનું સાહસ કરીશ નહીં, તારી આવી દશા મેં કરેલી છે. આ સમુદ્રની અંદર કલ્પવૃક્ષના પાટીઆના સંપુટમાં રહેલી ભાવી તીર્થકર શ્રી પાર્શ્વનાથની નિર્મળ મૂર્તિ છે; એ પ્રભાવિક પ્રતિમાને પ્રથમ એક લાખ વર્ષ સુધી ધરણંદ્ર પૂજેલી હતી, પછી છ વર્ષ સુધી કુબેરે પૂજી હતી, પછી ભક્તિવાળા વરૂણે પ્રાર્થનાસહિત તે અદ્ભુત પ્રતિમાને પિતાને ઘેર લઈ જઈ સાત લાખ વર્ષ સુધી પૂજી હતી, હમણાં અજયરાજાના ભાગ્યથી તે પ્રતિમા અહીં આવેલી છે, માટે તેને બહાર કાઢી તે ઈક્વાકુ રાજાને આપ. તે રાજા હાલ સર્વ દિશાઓને છતી દ્વીપપત્તનમાં રહેલો છે, માટે ત્યાં જઈ પ્રકાશિત સમૃદ્ધિવાળા તે રાજાને તારે આ પ્રતિમા અર્પણ કરવી. જે વખતે તે રાજા આ પ્રતિમાનું દર્શન કરશે, તેજ વખતે તેનાં દુષ્ટ કર્મ સાથે એકસે ને સાત રંગ તત્કાળ લય પામી જશે, અને બીજાઓને પણ તેવી રીતેજ ફળ મળશે. આ પ્રતિમાની પાસે રહેનારી પદ્માવતી નામે હું પ્રભાવિક દેવી છું, અને આ બધે દેખાવ મંજ કરેલે છે.” આવી આકાશવાણી સાંભળી બુદ્ધિના ભંડાર રત્નસારે તત્કાળ પ્રતિમાને માટે નાવિકોને સમુદ્રમાં ઉતાર્યા. જેમ ધર્મને પ્રાપ્ત કરીને જીવ સમાધિપૂર્વક સ્વર્ગલેકની પાસે આવે તેમ પ્રતિમાને સંપુટ લઈ તેઓ તરતજ નાવની પાસે આવ્યા, એટલે તેમને નાવમાં લઈ લીધા. તત્કાળ હળદરના રંગની જેમ, દુર્જનની મૈત્રીની જેમ અને કમળ ઉપરનાં જળબિંદુની જેમ મેઘનું પટલ દૃષ્ટ-નષ્ટ થઈ ગયું. ક્ષણવારમાં ચિંતાપટલના ક્ષયથી ચિત્તની જેમ પવનના અનુકૂલપણાથી પ્રાણુઓ પરમ પ્રસન્નતાને પ્રાપ્ત થયા. અંદર ગંભીર અને બહાર કોમળ એવાં જિનાગમની જેમ, સમુદ્ર ગંભીર છતાં પ્રસન્ન થઈ ગયે. અનુકૂળ વાયુને ગે નાવ સહજ સમયમાં દ્વીપનગરે આવી પહોંચ્યું, એટલે એક પુરૂષે આગળ જઈ અજ્યપાલરાજાને વધામણી આપી. પાર્શ્વનાથને આવેલા સાંભળી રાજા અજયપાલ નેત્રને પ્રફુલ્લિત કરતો એક ઘોડા પર બેસી તત્કાળ સામે આવ્યું. જોકે એ વહાણમાંથી રાજાના નેત્રકમળને વિકવર કરવાને સૂર્યસમાન એ તે પ્રતિમાને સંપુટ કિનારે ઉતાર્યો. પછી અનેક પ્રકારનાં વાજિત્રો વાગવા માંડ્યાં, હર્ષથી કેટલાક સુભટ નૃત્ય કરવા લાગ્યા, અને ભાટ લેકે બિરદાવલી બોલવા લાગ્યા, તેમને ઘણાં દ્રવ્યનાં દાન રાજાએ આપવા માંડ્યાં. વળી શહેર બધું ઊંચી ધ્વજાઓથી શોભિત અને કપૂંર તથા ૧ અનરણ્ય રાજાનું બીજું નામ “અજય” જણાય છે. For Private and Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૧ સર્ગ ૯ મો.] શ્રી પાર્શ્વનાથજીની મહા પ્રભાવિક પ્રતિમા. અગરૂના સુગંધથી સુવાસિત કરી દીધું. એવા મહોત્સવ સહિત રાજાએ તે પ્રતિમાના સંપુટને પિતાના નગરમાં પ્રવેશ કરાવ્યું. પછી રમણીય સિંહાસન ઉપર તે પ્રતિમાને સંપુટ મૂકી રાજાએ ભક્તિથી તેની પૂજા કરીને તે ઉઘાડયો તેમાં શ્રી પાર્શ્વનાથની સુંદર પ્રતિમા તેના જેવામાં આવી. એ પ્રતિમાને મસ્તકે શેષનાગની ફણપર રહેલાં મણિરલનાં કિરણેથી અંધકારના સમૂહને નાશ થતો હતે. મસ્તકપર રહેલા ત્રણ છત્રોથી શોભતા અને પદ્માસને બેઠેલા તે પ્રભુની બે પડખે ભુજામાં ચામર લઈ બે પ્રતિમા રહેલી હતી. ધરણ ધારણ કરેલાં ઊંચાં સિંહાસન પર પ્રભુ બેઠેલા હતા તેમના નખના કિરણની પ્રભાથી પ્રૌઢ નવગ્રહે ત્યાં પ્રાપ્ત થયા હોય તેમ જણાતું હતું. કૃત્રિમ અને સ્વાભાવિક વિડ્યોને નાશ કરે એવી તે પ્રતિમાના ઉરૂમાં શ્રીવત્સનું લાંછન હતું. પ્રભાના વિસ્તારથી આવૃત અને સર્વ પ્રકારનાં આભૂષણેથી શેભિત તે પ્રભુ કલ્પવૃક્ષનાં પુષ્પોની સુગંધથી સર્વ જગતને સુવાસિત કરતા હતા. તેમને જોતાંજ પંચાંગવડે પૃથ્વીને સ્પર્શ કરી હર્ષના ભારથી યુક્ત એવા તે રાજાએ સુકૃતના સંચયથી જ પામી શકાય એવા તે પાર્શ્વનાથ પ્રભુને નમસ્કાર કર્યો. તત્કાળ તે (અજયપાળરાજાના) શરીરમાં આનંદસુધાનું પૂર પસરતાં તેને રોગરૂપી સર્ષ દૂર થઈ ગયે; તેથી તે ચિત્તમાં અત્યંત સંતોષ પામે. પછી ભક્તિથી તે પ્રતિમાનું અર્ચન કરીને તેને પોતાના સ્થાનમાં રાખી રાજા રતસારની સાથે પ્રીતિથી રાજયસુખ ભેગવવા લાગ્યો. તે રાત્રિએ અજયરાજા રવેચ્છાએ સૂતો હતો, તે વખતે સર્વ રોગો સ્વમામાં આવી તેને હર્ષથી કહેવા લાગ્યા “રાજા! તમે પૂર્વભવમાં મુનિને દુભાવ્યા હતા, તેનું ફળ આપવાને અમોએ તમને ઘણી પીડા કરી છે તે ક્ષમા કરજે. શ્રી પાર્શ્વનાથનાં દર્શનથી હવે તમારા અંગથી અમે દૂર થયા છીએ; પણ અદ્યાપિ છ માસપર્યત તમારે તે કર્મ ભેગવવાનું બાકી રહેલું છે, માટે આ શહેરનાં પરામાં સૂર નામે એક પશુપાલક રહે છે તેને છાતી, પુંછ અને મુખના ભાગમાં શ્વેતવર્ણવાળી એક બકરી છે, તેના શરીરમાં અમે પૂર્વકર્મથી બંધાઈને તેટલા કાલસુધી રહીશું, તેથી ત્યાં સુધી એ બકરીને તમે તૃણાદિકનો ચારે આપજે, તેમજ તમારા દેહનું જળચંદનમિશ્રિત ઉદ્વર્તન પણ તેને પીવા આપજે તેથી અમે ઘણું પ્રસન્ન થશું. છ માસ પછી શ્રી પાર્શ્વનાથના પ્રભાવથી સુવર્ણના જેવી કાંતિવાળા થઈને તમે બહુકાળ સુધી તમારાં રાજ્યનું રક્ષણ કરશો.” એમ કહીને તે વ્યાધિઓ કોઈ ઠેકાણે અંતર્ધાન થઈ ગયા. રાજાએ જાગૃત થઈ ને જોયું તો પિતાનો દેહ નિરોગી થયેલો જોવામાં આવ્યું. પિતાના રોગ શાંત થવાથી રાજાએ મોટા દાનવડે સર્વ મનુષ્યને આનંદિત ૧ વણ. For Private and Personal Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૨ શત્રુંજય માહાત્મ્ય. { ખંડ ૧ લો, કરીને નગરમાં મોટા ઉત્સવ કર્યો. પછી અજય એવા નામથી નવીન નગર વસાવી ત્યાં પાર્શ્વનાથના એક ઉત્તમ પ્રાસાદ કરાવ્યો. તેના નિર્વાહને માટે દશ ગામ સહિત તે નગર આપ્યું, અને તેને માટે પૂજારીઓની ગોઠવણુ કરી. રાજા પાતે ત્રણે કાળ ત્યાં જઈ શ્રી પાર્શ્વનાથની પૂજા કરવા લાગ્યા, જેથી તેના ઘરમાં પ્રતિક્રિન કલ્યાણવૃદ્ધિ થવા લાગી. રાગેાએ બતાવેલી પેલી બકરીને અજયપાલરાજા પોતાને ત્યાં લાગ્યે અને તેમણે કહેલા વિધિવડે તેટલા કાળસુધી તેનું અન્નપાનવડે પ્રતિપાલન કર્યું. તે સમયમાં સૌરાષ્ટ્રદેશના રાજકુળમાં ચચેલા વજાપાણિ નામે રાજા ગિરિદુર્ગ નગરથી આવીને એ પાતાના ગેાત્રિયને હર્ષથી મળ્યા. બન્ને તીર્થપર ધર્મથી શાસન ચલાવનાર એ રાજાને અતુલ પ્રીતિથી બહુ દેશ વિગેરે આપીને અજયરાજાએ તેનું સન્માન કર્યું. વજાપાણિ રાજાના આગ્રહથી અને અતિ ભક્તિથી પ્રેરાએલા રઘુના પુત્ર અજયપાળે ગિરનાર ઉપર આવી શ્રી નેમિનાથને નમરકાર કર્યા અને પૂજાભક્તિ કરી. પાછા પેાતાના અજયપુરમાં આવી તેણે કર્મરૂપ પંકનું શાષણ કરવાથી કમળનું પણ ઉલ્લંધન કરનાર એવા શ્રી પાર્શ્વનાથનાં ચરણકમળમાં નમસ્કાર કર્યો. તે સમયમાં કાઈ જ્ઞાની મુનિ ત્યાં પ્રભુને વંદના કરવા આવ્યા. રાજાએ તેમને પ્રણામ કરી તેનું ઉજ્જવળ મહાત્મ્ય પૂછ્યું. મુનિ બેલ્યા “ હે રાજા ! આ બિંબને પ્રભાવ હું શું કહું ? પ્રત્યક્ષ લક્ષ્ય થતી વસ્તુમાં કયા ચતુર માણસ સંદેહ કરે ? આ પાર્શ્વનાથ પ્રભુના દર્શનમાત્રથી, ચિરકાળથી પ્રરૂઢ થયેલા વ્યાધિએ તમારા અંગમાંથી નાશ પામી ગયા, તેવીજ રીતે જે કાઇ પ્રાણી આ પ્રતિમાનાં દર્શન કરશે તેમનાં નેત્ર, મુખ અને ઉદર સંબંધી સર્વે રાગેા, અન્ય વ્યાધિએ તેમજ બધી જાતના કુષ્ટ નાશ પામી જશે. શ્રી પાર્શ્વનાથના મરણથી શાકિની, ભૂત, વેતાળ, રાક્ષસ અને યક્ષસંબંધી ઉપસર્ગા પણ દૂર થઈ જશે. આ તીર્થમાં જે કાઈ આ તીર્થંકરની સેવા કરશે તેમના કાળજ્વર, ઝેર, ઉન્માદ, અને સનિપાત પ્રમુખ સર્વ દોષો લય પામી જશે. અહીં શ્રી જગદગુરૂનું ધ્યાન કરવાથી વિદ્યા, લક્ષ્મી, સુખ, પુત્ર, અને સ્ત્રીની અભિલાષા કરનાર પુછ્યના સર્વ જાતના મનેરથા સિદ્ધ થશે. જે જિબિંબ એકસે વર્ષ અગાઉનું હાય તે તીર્થરૂપ ગણાય છે, તે આ પાર્શ્વનાથનું બિંબ તે લાખો વર્ષ સુધી દેવતાઓએ સ્વર્ગમાં અને સમુદ્રમાં પૂજેલું છે, તેથી એ તીર્થ કહેવાય તેમાં તે શું કહેવું ! માટે આ બિંબનાં દર્શનથી સર્વ પાપની શાંતિ થશે અને અહીં આપેલું દાન અધિક ફળને આપશે. ” આ પ્રમાણે તે બિંબના મહિમા કહી રાજાની સંમતિથી તે મુનિવર્ય વેગથી આકાશમાં અલક્ષ્ય થઇ ગયા. સૌરાષ્ટ્રપતિ વજ્રપાણિરા For Private and Personal Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૯ મો.] રામ લક્ષ્મણના જન્મ ૩૦૩ જાથી સેવેલા અજયરાજાએ છ માસ સુધી ત્યાં રહી પછી સિદ્ધગિરિપર જઇને પ્રભુની પૂજા કરી, તેમજ સ્રાત્રપૂજા, ઇંદ્રોત્સવ, મહાધ્વજા વિગેરે અનેક કૃત્યો કરી પેાતાના જન્મ સફ્ળ કર્યાં. પછી પેાતાનાં રાજ્યમાં આવી શ્રી જિનેાક્તધર્મઆચરી છેવટે વ્રત લઇને તે સ્વર્ગે ગયા. તેને મેટા પુત્ર અનંતરથ હતા તેણે ત્રત ગ્રહણ કર્યું હતું; તેથી પૃથ્વી રાણીથી થયેલા દશરથ નામે પુત્ર રાજ્યાધિપતિ થયા. તેને જાણે મૂર્તિમાન્ લક્ષ્મી હાય તેવી કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા અને સુપ્રભા નામે ચાર રાણીઓ હતી. અન્યઢા કૌશલ્યાએ ગજ, સિંહ, ચંદ્ર અને સૂર્યનાં સ્વમોએ સૂચિત એવા રામ અથવા પદ્મનામના બળદેવ પુત્રને જન્મ આપ્યા. ત્યાર પછી સુમિત્રાએ હાથી, સિંહ, ચંદ્ર, સમુદ્ર, લક્ષ્મી, અગ્નિ અને સૂર્યનાં સ્વમોથી સૂચિત લક્ષ્મણ નામના નારાયણ ( વાસુદેવ ) પુત્રને જન્મ આપ્યા; કૈકયરાજાની પુત્રી કૈકયીએ શુભ રવમવડે ભરત નામના શાંતપુત્રને જન્મ આપ્યો, અને સુપ્રભાએ શત્રુન્ન નામના પુત્રને જન્મ આપ્યો. વિદ્યાવિનયથી સંપન્ન અને ચતુર હૃદયવાળા ચાર પુત્રોવડે દાનાદિક ચાર અંગવડે ધર્મની જેમ દશરથરાજા શાલવા લાગ્યા. જેવી રીતે પદ્મ ( રામ ) અને નારાયણ પરસ્પર સ્નેહથી સાથે રહેવા લાગ્યા તેમ ભરત અને શત્રુન્ન પણ પરસ્પર સ્નેહથી સાથેજ રહેવા લાગ્યા. તે સમયમાં મિથિલાપુરીમાં હરિવંશમાં વાસકેતુ અને વિપુલા દેવીના પુત્ર જનક નામે રાજા થયા, તેને વિદેહા નામે રાણી હતી. તેણે સારાં સ્વમ જોવાથી હર્ષિત થઇ તેજથી આકાશને પ્રકાશિત કરે તેવા એક પુત્ર અને પુત્રીને જન્મ આપ્યા. તે વખતે સૌધર્મ દેવલાકમાંથી પિંગલનામે એક દેવ પૂર્વ જન્મના વેરથી ત્યાં આવી વેગથી તેમાંના પુત્રને હરી ગયા, પરંતુ પછી દયા આવવાથી તેને કુંડલાદિક આભૂષા પેહેરાવી વૈતાઢગિરના વનમાં ધીમેથી મૂકીને ચાઢ્યા ગયા. તે વખતે રથનુપુર નગરના સ્વામી ચંદ્રગતિ નામે વિદ્યાધર ત્યાં નીકન્યા. તેણે તે વનમાંથી તે બાળકને હર્ષથી લઈ પેાતાની પત્ની પુષ્પવતીને સોંપ્યા, અને નગરમાં એવી આધોષણા કરાવી કે “ આજ ચંદ્રગતિને ધેર પુત્ર અવતર્યા છે.” તે પુત્રના શરીરમાં પ્રભાનું મંડળ હતું, તેથી તેનું ભામંડળ નામ પાડયું. ચંદ્રગતિ અને પુષ્પવતીએ લાલનપાલન કરેલા તે પુત્ર કલ્પવૃક્ષની જેમ અનુક્રમે મોટા થયા. અહીં મિથિલા નગરીમાં જનક રાજા પુત્રને નહીં જોવાથી ખેદ પામ્યા. સર્વત્ર શોધ કરાવતાં પણ તેના પત્તો લાગ્યો નહીં. કેટલેક કાળે શાકરહિત થઈ પુત્રીનું સીતા નામ પાડયું. સંપૂર્ણ યૌવનવાળી પુત્રીને વાગ્ય થયેલી For Private and Personal Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૪ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લે. જોઈ, સ્વયંવર કરવાનો નિશ્ચય કરીને જનકરાજા એગ્ય વરની ચિતારૂપ સાગરમાં મગ્ન થયા નહીં. તે સમયે માતરંગ વિગેરે સ્વેચ્છા દૈત્યની જેમ ક્રોધથી ધમનાં સ્થાન અને લેકેને પીડા કરી જનકરાજાની પૃથ્વીમાં ઉપદ્રવ કરવા લાગ્યા. જનકરાજાએ મિત્રતાને લીધે દૂત મોકલી આ વૃત્તાંત દશરથ રાજાને જણા . તે સાંભળી યુદ્ધ કરવાની ઇચ્છાવાળા રામ, પિતા દશરથને ત્યાં નહિ જવા દેતા પિતે રણભૂમિમાં આવ્યા. રણપ્રિય રામ સાથે યુદ્ધ થતાંજ તે શત્રુ રાજાઓ તત્કાળ નાશી ગયા. કેમકે સૂર્યના કિરણની પાસે અંધકારને સમૂહ રહેવાને સમર્થ થત નથી. રામના પરાક્રમથી હર્ષ પામેલે જનકરાજા તેમને પોતાનાં નગરમાં લા; અને હર્ષથી તેને પિતાની પુત્રી સીતા આપવાની ઈચ્છા થઈ. તેવા વખ તમાં પિળા કેશવાળા અને માથે છત્રી ધરનારા નારદ ત્યાં આવ્યા, તેની ભયંકર મૂર્તિ જોઈ સીતા તત્કાળ ભય પામીને નાશી ગઈ; એટલે સીતાની સખીઓ કેલાહલ કરતી ત્યાં એકઠી થઈ ગઈ અને કોપ કરી કંઠ અને શિખાથી પકડી નારદને ઘરમાંથી કાઢી મૂક્યા; તેથી નારદને કેપ ચડ; એટલે તેણે સીતાનું રૂપ એક વસ્ત્ર ઉપર ચીતરીને તે ચંદ્રગતિના પુત્ર ભામંડળને બતાવ્યું. ભામંડળ સીતા પિતાની બેન છે, તે જાણ્યાવગર કામવિહલ થઈ અલ્પ જળમાં રહેલાં માછલાંની જેમ ઉદ્વિગ્ન ચિત્તવાળ થઈ ગયે. ચંદ્રગતિએ પિતાના પુત્રના ઉદ્વેગનું કારણ સીતા છે એવું જાણીને તત્કાળ ચાલગતિ વિદ્યાધરની પાસે જનકનું હરણ કરાવી પિતાની પાસે બોલાવ્યા અને પ્રીતિથી તેની પાસે સીતાની માગણી કરી. તેણે કહ્યું “મે દશરથના પુત્ર રામને સીતા આપેલી છે. ચંદ્રગતિ બે “સીતાને હરવાને સમર્થ છું તે છતાં સ્નેહની વૃદ્ધિ થાય તેવું ધારી તમને અહીં બોલાવીને મેં સીતાની માગણી કરી છે, તેના ઉત્તરમાં તમે આમ કહે છે તો મારી પાસે જાવ અને અર્ણવાવ નામે બે દિવ્ય ધનુષ્ય છે, તેને રામ કે મારો પુત્ર ભામંડળ જે ચડાવે તે સીતાને પરણે તેવું પણ કરે.” જનકરાજા તે પ્રમાણે કબૂલ કરીને પોતાની નગરીમાં આવ્યા અને એક મંડપ કરાવી તેમાં તે બંને ધનુષ્ય મૂક્યાં. પછી પ્રત્યેક રાજપુત્રને આમંત્રણ કરતાં હું પ્રથમ જઈશ, હું પ્રથમ જઈશ” એમ પ્રૌઢ હર્ષ ધરતા અનેક ભૂચર અને ખેચરો ત્યાં આવવા લાગ્યા. ભામંડળને લઈને ચંદ્રગતિ ત્યાં આવ્યો અને ચોતરફથી બીજા વિધાધર રાજાઓ પણ ત્યાં આવ્યા. રામ વિગેરે ચાર પુત્રોથી પરવરેલા દશરથરાજા હર્ષ ધરી બીજા રાજાઓને સાથે લઈ ત્યાં આવ્યા. જનકે સર્વ રાજાઓને યોગ્ય માન આપ્યું, અને રામાદિકના પિતા દશરથને વિશેષ માન આપ્યું. પછી શુભ દિવસે પ્રાત:કાળે યથાયોગ્ય સ્થાન પર ૧ નિયમ. For Private and Personal Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૯ મો.] સીતાનું પાણિગ્રહણ. ૩૦૫ સર્વ રાજાએ બેઠા, એટલે સીતાકુમારી સુંદર વેષ ધારણ કરી સુખાસનમાં બેસી મંડપમાં આવી. પછી પેાતાના બળથી ઉદ્ધૃત એવા જે રાજકુમારી અને ખેચરા ત્યાં આવેલા હતા, તે સર્વે ધનુષ્યને ચડાવવામાં અસમર્થ થતાં પેાતાના મુખકમલને નીચા કરીને રહ્યા. તે વખતે કુમાર શ્રીરામે મંચ ઉપરથી ઉતરી એક લીલામાત્રવડે ધનુષ્યને હાથમાં લઈ નિન્નુર શબ્દ કરતું પણુચ ઉપર ચડાવ્યું ; એટલે તત્કાળ જનક કુમારી સીતાએ પુષ્પની વૃષ્ટિસાથે રામના કંઠમાં વરમાળા આરોપણ કરી. લોકાએ હર્ષથી મહાન કાલાહલ કર્યો. પછી બીજું ધનુષ્ય લક્ષ્મણે ચડાવ્યું, એટલે ત્યાં આવેલા વિદ્યાધરે એ તેમને પેાતાની અઢાર કન્યા આપી. શુભદિવસે રામ અને સીતાના વિવાહ થયા. ભરતકુમાર કનક રાજાની પુત્રી ભદ્રાને પરણ્યા. પછી જનકની અનુમતિ લઇને દશરથ રાજા ચારે પુત્રાની સાથે પેાતાને નગરે ગયા, અને બીજા રાજાએ પણ તે ઉત્સવ જોઇને સ્વસ્થાને ગયા. ઉગ્ર પરાક્રમવાળા દશરથરાજા રામપ્રમુખ પુત્રાવડે સમુદ્રપર્યંત પૃથ્વીનું રાજ્ય કરવા લાગ્યા. એક વખતે દશરથરાજાએ એક કંચુકીની સાથે પેાતાની રાણી સુમિત્રાને જિનસ્નાત્રનું જળ મેાકલ્યું અને બીજી રાણીઓને દાસીઓનીસાથે મેાકલાવ્યું. દાસીઓ યૌવનવયને લીધે સત્વર નાત્રજળ લાવી, એટલે બીજી રાણીએ સુમિત્રાની અગાઉ તે નાત્રજળ અભિવંદિત કર્યું. પેલા કંચુકી વૃદ્ધુપણાને લીધે જળ સત્વર લાવી શક્યા નહીં, એટલે તે હકીકત જાણ્યા વગર સુમિત્રાએ પેાતાનું માનભંગ થચેલું જાણીને દુઃખથી કંઠમાં પાશ નાખ્યા. ‘અદ્વૈતના સ્નાત્રજળથી મને પ્રથમ સંભાવિત કરી નહીં' એવું વિચારવાથી કાપ ધરતી સુમિત્રાને જાણી, દશરથરાજા તેને મનાવવાને આવ્યા. રાણીની તેવી અવસ્થા જોઈ “હું ચડે! આ શું કરેછો?'' એમ ખેલતા રાજાએ તેને કંઠપાશ છેઢી નાંખ્યા અને તેને પેાતાના ઉત્સંગમાં બેસારી. તે વખતે કંચુકી સ્નાત્રજળ લઇને આવ્યા, તેને રાજાએ પૂછ્યું “કેમ આટલા બધા ધીમેા આવ્યા?” એટલે તેણે પેાતાનું વૃદ્ધુપણું જણાવ્યું. મુખમાંથી લાળ પડેછે, કેશ ધોળા થઈ ગયા છે અને ધ્રુજતા ધ્રુજતા મંદગતિએ ચાલેછે, એવા તે કંચુકીને જોઇને રાજાના મનમાં વૈરાગ્યભાવ ઉત્પન્ન થયા કે અહા! આ શરીરરૂપી વૃક્ષને પડતા ધરની જેમ અને અર્ધા ઉન્મૂળેલા વૃક્ષની જેમ સ્થિર કરવાને કાઈપણ સમર્થ નથી; માટે જ્યાંસુધી આ મારૂં શરીર જરાવસ્થાથી હણાઈ ગયું નથી ત્યાંસુધીમાં હું આત્માર્થ સાધવાને પ્રયત્ન કરીશ, સાંસારિક ખીજાં સુખ શા કામનાં છે? આવે વિચાર કરી દશરથ રાજા સભામંડપમાં ગયા. '' ૧. જનક રાજાના ભાઈ. ૨. વૃદ્ધ પુરૂષ. ૩. ગળાફાંસા. ૪. મૂળમાંથી ઉખેડેલા. ૩૯ For Private and Personal Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૬ શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૧ લો. એ પ્રમાણે કેટલાએક કાળ નિર્ગમન કરી અન્યદા દશરથ રાજા કોઈ મુનિને વાંદવા ગયા તે મુનિને વાટીને તેમની આગળ બેઠા, તેવામાં અકસ્માત ભામંડલ વિદ્યાધર ફરતે ફરતો ત્યાં આવ્યું. જ્ઞાનનિધિ મુનિએ સર્વ સુખનું કારણ એક ધર્મજ છે એમ કહ્યું અને પુંડરીકગિરીનું નિર્મળ માહામ્ય સંભળાવ્યું. પછી ભામડળે પિતાની પૂર્વ હકીકત પૂછતાં પિતે સીતાની સાથે યુગલરૂપે જ જન્મેલ છે, એ વૃત્તાંત તે મુનિરાજના કહેવાથી જાણીને તેણે સીતાની પાસે જઈ ક્ષમા માગી પ્રણામ કર્યો. તેણે પણ તેને આશિષ આપી. પછી ભામંડળના આગ્રહથી દશરથરાજા ચાર પુત્રો, મંડલિક રાજાઓ, સાહુકારે અને રાણુઓની સાથે પિતાને જન્મ સફળ કરવા માટે તીર્થયાત્રા કરવા ચાલ્યા. માર્ગમાં તેમણે પંચવિધ દાન આપી પુષ્કળ સુકૃત ઉપાર્જન કર્યું. સાથે રાખેલાં દેવાલયમાં સ્થાપેલા જિનેશ્વરની પૂજામાં તત્પર રહેતા અને સ્થાને રથાને નગરનાં ચિત્યમાં જિનપૂજા કરતા તેમજ મુનિઓને નમતા માર્ગ ચાલ્યા. અનુક્રમે શત્રુંજય ગિરિ પર આવી જિનેશ્વરોને નમસ્કાર કર્યો અને ત્યાં કેટ. લાક ઉત્તમ પ્રાસાદે કરાવ્યા તેમજ ભક્તિપૂર્વક ગુરૂપૂજન કરી તેમને દાન આપી યથાવિધિ યાત્રા કરીને દશરથરાજા સંઘસાથે પર્વત પરથી નીચે ઉતર્યા. આગળ ચાલતાં ચંદ્રપ્રભાસ નગરમાં સીતાએ એક નવીન ચય કરાવી તેમાં પોતેજ ચંદ્રપ્રભ પ્રભુની રથાપના કરી. ગુરૂમહારાજ પાસે પ્રતિષ્ઠા કરાવી, પૂજા ભક્તિ કરી, ગુરૂને પ્રતિભાભી સેંકડો સતીઓએ સ્તુતિ કરેલાં સીતાસતીએ તે તીર્થમાં પ્રભાવના કરી. ત્યાંથી રાજા દશરથે રૈવતગિરિ પર જઈ નેમિનાથની પૂજા કરી અને સુપાત્રને દાન આપી તીર્થોદ્ધાર કર્યો. નજીકમાં બરટ (બરડો) નામના ગિરિને જોઈ રાણી કૈકેયી ઉત્સુક થઈ પતિની સંમતિથી રામાદિક પુત્રોને લઈ ત્યાં ગઈ. તે ગિરિ ઉપર બરડા રાક્ષસે કરાવેલું શ્રી નેમિનાથનું ચય હતું તેમાં ભક્તિપૂર્વક મોટો ઉત્સવ કરી તેણે યાચકને પુષ્કળ દાન આપ્યું. તે ચેય જીર્ણ થઈ ગયેલું જોઈ ખેદ પામીને કૈકેયીએ તેને ઉદ્ધાર કર્યો અને હર્ષથી તેમાં શ્રી નેમિનાથની પુનઃ સ્થાપના કરી. ત્યાં તેણે મહાતીર્થનું નિર્માણ કર્યું તેથી તે પાપનાશક તીર્થે તેના નામથી જગમાં પ્રખ્યાત થયું. ટંકાનગરીમાં કૌશલ્યાએ શ્રીષભનાથનું ચૈત્ય કરાવી તેમાં ગુરૂપાસે પ્રતિષ્ઠા કરાવી. પ્રભાવિક સુપ્રભાએ વલભિનગરમાં એક ઉન્નત ચૈત્ય કરાવી, તેમાં મહોત્સવપૂર્વક શ્રી શાંતિનાથની પ્રતિષ્ઠા કરી. કાંપિલ્યનગરમાં રામે અને વામનનગરમાં લક્ષ્મણે આદિનાથપ્રભુના ઊંચા પ્રાસાદ કરાવ્યા. બીજા કુમારોએ, સામંતોએ, મંડલિકોએ અને ભામંડલે શ્રી અહંતપ્રભુનાં અનેક ચૈત્ય કરાવ્યાં. એવી રીતે દશરથરાજા સર્વ તીર્થોની For Private and Personal Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૯ મો. ] રામના વનવાસ, દશરથી દીક્ષા. ૩૦૭ યાત્રા કરીને હર્ષસહિત મેાટા ઉત્સવવાળા પેાતાના નગરમાં પાછા આવ્યા. પછી સંસારથી ઉદ્વેગ પામી સભામાં આવીને દશરથરાજાએ રાજ્ય આપવા માટે પેાતાના પુત્રોને બાલાવ્યા, એટલે તત્કાળ તેઓએ આવી પિતાને નમકાર કર્યાં. એ સમયે મહા કપટી કૈકેયીએ ચોગ્ય અવસર જાણી પેાતાને પૂર્વે આપેલાં બે વરદાન ભક્તિપૂર્વક રાજાપાસે માગ્યાં. તે એવી રીતે કે “હે સ્વામી ! મારા પુત્ર ભરતને રાજ્ય આપે। અને કુમાર શ્રી રામના લક્ષ્મણની સાથે ચૌદ વર્ષસુધી અરણ્યમાં વાસ કરાવો. ” અકાળે વાપાત જેવું આ વચન સાંભળી દશરથરાજાને મૂર્છા આવી. પછી ઘેાડીવારે સંજ્ઞા મેળવીને તે મનમાં ઉદ્વેગ કરવા લાગ્યા. તે ખબર સાંભળીને સીતા અને લક્ષ્મણસહિત રામે પિતાની પાસે આવી નમરકાર કર્યાં, અને લોકોએ અનુમેદન આપવાથી તત્કાળ તેએ વનવાસ માટે ચાલ્યા. તેમના જવાથી જેમ મતકવિના શરીર, નાસિકાવિના મુખશાભા, તારા ( કીકી ) વિના નેત્ર, પત્રવિના વૃક્ષ, જળવિના તળાવડી, દેવવગર ચૈત્ય, વિનયવિના વિદ્યા, સિંહવિના ગુફા, સૂર્ય કે ચંદ્રવિના આકાશ અને મષીરેખાવગર ચિત્રપંક્તિ ન શેભે તેમ અયાધ્યાનગરી શેાભારહિત થઈ ગઈ. પવિત્ર હૃદયવાળા દશરથે તેા રાજ્યઉપર ભરતને બેસારી સત્યભૂતિ મુનિની પાસે વ્રત ગ્રહણ કર્યું. "" અરણ્યમાં પ્રવાસ કરતાં રામચંદ્ર વિગેરે માર્ગમાં એક ગંભીર નદી આવી તે ઉતરીને વડના વૃક્ષની નીચે બેઠા. ત્યાં રામચંદ્રે લક્ષ્મણને કહ્યું “ભાઈ લક્ષ્મણ ! આ દેશ કેાઈના ભયથી હમણાજ ઉજડ થયેલા જણાય છે, કેમકે વૃક્ષો ખધાં રસસહિત છે અને ધાન્યનાં ખળાં ધાન્યવડે ભરેલાં પડ્યાં છે.” આ પ્રમાણે બન્ને ભાઇએ વાર્તા કરેછે તેવામાં ત્યાં કાઇ પુરૂષ આવ્યા, તેને ઉદાર વાણીવાળા રામે તે દેશ ઉજડ થવાનું કારણ પૂછ્યું. તે પુરૂષ ખેલ્યો “ આ દેશના સિંહકણું નામે એક રાજા છે, તેને એવા ઉજજવળ નિયમ છે કે શ્રી અદ્વૈતદેવ અને સાધુ ગુરૂ વિના બીજા કાઇને નમસ્કાર કરવા નહીં.” તેનેા આવેા નિયમ સાંભળી સિંહેદર નામે તેના ઉપરી રાજા ક્રોધથી તેની ઉપર ચડી આવ્યો. તેના ભયથી સિંહકર્ણ દૂર નાશી ગયો. ત્યારથી આ દેશ ઉજડ થઈ ગયેલ છે. આ પ્રમાણે દેશ ઉજડ થવાના હેતુ સાંભળી પદ્મકુમારે ( રામે ) આદરથી સુમિત્રાના પુત્ર લક્ષ્મણની પાસે તત્કાળ તે શ્રાવક સિંહકર્ણને, સિંહેાદરના ભય દૂર કરાવીને આદરપૂર્વક તેનાં રાજ્યપર સ્થાપન કરાવ્યેા. ત્યાંથી રામ આગળ ચાલ્યા. ત્યાં એક સ્થાનકે આકાશમાંથી બે વિદ્યાધર મુનિ નીચે ઉતર્યાં. સીતાએ ભક્તિથી તેમને પ્રતિલાભિત ૧ આનો વિશેષ અધિકાર અમારા છપાવેલા જૈનરામાયણમાં છે. ભા. ક. For Private and Personal Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૮ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લો. કર્યા, એટલે દેવતાઓએ આદરથી ત્યાં સુગંધી જળની વૃષ્ટિ કરી. તેને સુગંધ સુંઘવાને જટાયુ નામને એક પણિરાજ ત્વરાથી ત્યાં આવ્યો. બંને મુનિરાજની પાસેથી ધર્મોપદેશ સાંભળતાં જટાયુને જાતિસ્મરણ થયું, તેથી હિંસા તજી દઇને તે જાનકીની સાથે રહ્યો. તેમને જિનધર્મમાં રિથર કરીને તે બંને મુનિ આકાશમાર્ગ શાશ્વત અહંતને વંદના કરવા ગયા. રાક્ષસદ્વીપમાં રહેલી લંકાનગરીમાં અજિત તીર્થંકર વિહાર કરતા હતા ત્યારે ઘનવાહન નામે રાક્ષસવંશી રાજા થયો હતો. રાક્ષસેના ઇંદ્ર ભીમે પોતાના મોટા ભાઈ ઘનવાહનને રાક્ષસી વિદ્યા આપી હતી, તેથી તે રાક્ષસવંશ કહેવાણે હતે. ઘનવાહનને પુત્ર મહારાક્ષસ નામે શ્રીજિનેશ્વરનાં ચરણકમળમાં ભ્રમર જે થ. તેનો પુત્ર દેવરાક્ષસ થયે તે દીક્ષા લઈને મોક્ષે ગયે. એવી રીતે તે રાક્ષસવંશમાં ઘણા રાજાઓ થયા. અનુક્રમે શ્રેયાંસપ્રભુના તીર્થમાં કીર્તિધવળ નામે રાજા થયે. તેણે વૈતાઢયગિરિ ઉપરથી શ્રીકંઠ નામના બેચરને પ્રીતિથી લાવી કપિદ્વીપમાં વસાવ્યું. ત્યાં ત્રણસો જનના વિરતારવાળા કિન્કંધ નામના પર્વત ઉપર કિષ્કિધા નામે તેની એક ઉત્તમ રાજધાની થઈ. ત્યાં રહેનારા સર્વે લેકે વાનરદ્વીપનું ચિન્હ રાખતા હતા, અને તેઓએ વાનરના જેવું શરીર થાય તેવી વિદ્યા પણ સાધી હતી, તેથી તેઓ વાનર કહેવાતા હતા. શ્રીઠ ખેચર પછી વ કંઠ વિગેરે ઘણા રાજાઓ તેને વંશમાં થઈ ગયા, પછી મુનિસુવ્રત પ્રભુના તીર્થમાં ઘોદધિ નામે એક રાજા થે; તે વખતે લંકાપુરીમાં તડિકેશ નામે રાજા હતું. તે બંને રાજાઓની વચ્ચે પૂર્વની જેમ ઘડે નેહ બંધાણે. કિષ્ક્રિધાનગરીમાં ઘનોદધિને પુત્ર કિકિંધિ નામે થયો અને લંકામાં તડિસ્કેશન પુત્ર સુકેશ નામે થે. વિદ્યાધરના રાજા અશનિવેગે તે બન્નેને જીતી લીધા તેથી લંકા અને કિકિંધાના પતિ કિકિંધિ અને સુકેશ ભય પામીને પાતાળલંકામાં જતા રહ્યા. ત્યાં (પાતાળલંકામાં) સુકેશને ઈંદ્રાણ નામની સ્ત્રીથી માલી, સુમાલી અને માલ્યવાન નામે ત્રણ પુત્રો થયા, અને કિષ્કિથિને શ્રીમાળા નામે સ્ત્રીથી આદિત્યના અને અક્ષરજો નામે બે પુત્રો થયા. એકદા કિકિંધિ રાજા મેરૂ પર્વત પર શાશ્વત અહતની યાત્રા કરીને પાછા ફરતાં મધુપર્વત ઉપર આવે, અને ત્યાં નવી કિષ્કિધા નગરી વસાવીને સુખે સુખે ત્યાં રહેવા લાગ્યો. પાતાળલંકામાં રહેલા સુકેશના ત્રણ પુત્રોએ કોધથી લંકામાં આવી પૂર્વના વૈરવડે અશનિવેગના સેવક નિર્ધાતને મારી નાખ્યું. પછી ત્યાં માલી રાજા થયો, અને કિષ્કિામાં આદિત્યરજા રાજા થયો. તે બંનેને પણ પરસ્પર સ્નેહ For Private and Personal Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૯ મે.] રાક્ષસકુળની ઉત્પત્તિ. ૩૦૯ થયા. અનિવેગને સહસ્રાર નામે પુત્ર થયા અને ચિત્રસુંદરી નામે સ્રીથી ઇંદ્રનામે પુત્ર થયો. તેણે ઇંદ્ર જેમ લેાકપાળને સ્થાપિત કરે તેમ પેાતાના ચાર લેાકપાળ કર્યા અને પાછા કપિ અને રાક્ષસેાને પરાજિત કરીને પાતાળલઁકામાં કાઢી મૂક્યા. ત્યાં સુમાલીને રલશ્રવા નામે પુત્ર થયા; તેણે અનેક વિદ્યાએ સાધી હતી. તેને પૈકસી નામે સ્રી હતી; તેનાથી અતિ દુર્મદ રાવણ નામે એક પુત્ર થયો. તેણે પહેરેલા હારમાં મેટાં નવરો હતાં, તેમાં તેના મસ્તકનાં પ્રતિબંબ પડવાથી તેનું દશમુખ એવું સત્યાર્થ નામ પ્રખ્યાત થયું. ત્યાર પછી કુંભકર્ણ, સૂર્પનખા, અને વિભીષણ એ ત્રણ સંતાનને કૈકસીએ અનુક્રમે જન્મ આપ્યા. પેાતાની માતાનાં મુખથી શત્રુઓથી થયેલા પૂર્વ પરાભવ સાંભળી, તે ત્રણે બંધુ વિદ્યા સાધવા માટે ભીમારણ્યમાં ગયા. ત્યાં રાવણને એક હજાર મેટી વિદ્યા, કુંભકર્ણને પાંચ વિદ્યા અને વિભીષણને ચાર વિદ્યા પ્રાપ્ત થઈ. મય નામના ખેચરેશની હેમવતી નામની સ્રીથી ઉત્પન્ન થયેલી મંદાદરી નામે એક સુંદર સ્ત્રીને રાવણ પરણ્યા. તે શિવાય તેના ગુણથી રંજિત થઇને પેાતાની મેળે પ્રાપ્ત થયેલી છ હજાર ખેચર રાજાઓની કન્યાને તે પરણ્યા. તડિઝ્માળા (વિજળીની શ્રેણી ) ને મેધની જેમ મહેાદર રાજાની પુત્રી તડિન્માળાને કુંભકર્ણ ૫રહ્યા, અને વીર વિદ્યાધરની પુત્રી પૈકજશ્રીને માતાપિતાની આજ્ઞાથી વિભીષણ હર્ષ સાથે પરણ્યો. અનુક્રમે મંહેદરીએ શુભલગ્ને ઇંદ્રતુ અને મેધવાહન નામના બે કુમારને જન્મ આપ્યા. એક વખત ઇંદ્રરાજાના સેવક વૈશ્રવણ વિદ્યાધરને જીતીને રાવણે તેની પાસેથી પુશ્પક વિમાનસહિત પેાતાની લંકા નગરી મેળવી. ઇંદ્રરાજાના સેવક યમને જીતી, તેણે કરેલા કૃત્રિમ નરકને ભાંગી કિષ્કિંધા નગરી પેાતાના મિત્ર આદિત્યરજાને આપી, અને એક નવું ઋક્ષપુર નામે શહેર વસાવી તે ઋક્ષરજાને આપ્યું. આદિત્યરજાને વાળી નામે એક અતિ બળવાન પુત્ર થયેા. ત્યાર પછી બીજો પરાક્રમી સુગ્રીવ નામે પુત્ર અને શ્રીપ્રભા નામે એક પુત્રી થઈ. ઋક્ષરજાને હિરકાંતા નામની કાંતાથી નલ અને નીલ નામે બે જગદ્વિખ્યાત પુત્રો થયા. આદિસરજાએ વાળીને રાજ્ય આપી અને સુગ્રીવને યુવરાજ કરીને દીક્ષા ગ્રહણ કરી. એક ખર નામના રાક્ષસે સૂર્પનખાનું હરણ કરી, આદિત્યરજાના પુત્ર ચંદ્રોદર રાજાને છતી પાતાળલંકા કબજે કરી લીધી. તે સાંભળી રાવણને ક્રોધ ચડયો, પણ મદારીના કહેવાથી ક્રોધ છેડી પેાતાના બનેવી ખરને દૂષ્ણ નામના રાક્ષસ સાથે પાતાળલંકાના રાજ્ય ઉપર પાતે બેસા. ચંદ્રાદર મૃત્યુ પામ્યા પછી તેની શ્રી અનુરાધાએ વનમાં રહીને એક વિરાધ નામના ગુણવાન્ પુત્રને જન્મ આપ્યા. For Private and Personal Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૦ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લે. એક વખતે વાનરોને અધિપતિ વાળી ઘણે બલવાન થે છે, એવું સાંભળી તેને નહીં સહન કરનારા દશમુખે એક દૂત મોકલીને તેને સત્વર પિતાની પાસે બોલાવે. દૂતે ત્યાં જઈ આવી રાવણને કહ્યું “વાળી અહંત શિવાય બીજા કોઈને નમતો નથી.” તે સાંભળીને તત્કાળ રાક્ષસપતિ રાવણે મોટી સેના લઈને તેના ઉપર ચડાઈ કરી. બળવાન વાળી ઘણાં અાથી યુદ્ધ કરી છેવટ ચંદ્રહાસ ખગસહિત લંકાપતિને પિતાની કાખમાં લઈ ચાર સમુદ્ર સંયુક્ત પૃથ્વી પર ક્ષણવારમાં ફરી આવ્યું. પછી વૈરાગ્યયુક્ત હૃદયવાળા વાળીએ રાવણને છોડી દઈ પિતાનાં રાજય ઉપર સુગ્રીવને બેસારી દીક્ષા લીધી. સુગ્રીવે પોતાની બેન શ્રીપ્રભા રાવણને આપી અને વાળીના પુત્ર ચંદ્રરમિને યુવરાજપદે સ્થાપન કર્યો. એક વખતે રાવણ વૈતાઢયગિરિ ઉપર રતવતીને પરણવા માટે આકાશમાર્ગે જતો હતો, તેવામાં અષ્ટાપદ ઉપર તેનું વિમાન ખલિત થયું. તેના હેતુને તપાસ કરતાં નીચે કાર્યોત્સર્ગ કરી રતંભની પેઠે નિશ્ચલ થઈને રહેલા વાળી મુનિને દીઠા. “હજુ પણ આ વાળી મારી ઉપર ક્રોધ ધરી દંભથી મુનિને વેષ ધરી રહ્યો છે, માટે તેને આ પર્વત સહિત ઉપાડીને લવણ સમુદ્રમાં નાખી દઉં.' આ પ્રમાણે વિચારી રાવણ ડી પૃથ્વી ખાદીને પર્વતની નીચે પેઠે, અને અતિગર્વથી પિતાની સહસ્ત્ર વિદ્યાઓનું રમણ કર્યું. પછી જેના પાષાણના સાંધાઓ તૂટી રહ્યા છે, જેની પાસેનો સમુદ્ર ખળભળી રહ્યો છે અને જેની ઉપર પ્રાણુ સમૂહ ઉદ્દ બ્રાંત થઈ ગયો છે એવા તે પર્વતને રાવણે ઉપાડ્યો. તે વખતે “અરે! મારી ઉપરની અદેખાઈથી આ રાવણ આ મહા તીર્થને વિનાશ કરે છે, માટે હું નિઃસંગ છતાં પણ તેને શિક્ષા મળવા માટે જરાક બળ બતાવું.” આવો વિચાર કરી વાલી મુનિશ્વરે વામચરણના અંગુઠાના અગ્રભાગથી અષ્ટાપદ પર્વતના શિખરને જરા માત્ર દબાવ્યું એટલે માત્રને સંકેચ કરો અને રૂધિરનું વમન કરતો રાવણ વિશ્વને રેવરાવતો વિરસ પિકાર કરવા લાગ્યો. તેને દીન પોકાર સાંભળી દયાળુ વાળી મુનિ તત્કાળ વિરામ પામ્યા; કારણ કે તેમનું આ કાર્ય શિક્ષા માટે હતું, કાંઈ ક્રોધથી નહતું. પછી રાવણ ત્યાંથી નિકળી, વાળમુનિને ખમાવીને ભારતે કરાવેલાં ચૈત્યમાં અહંતની પૂજા કરવા આવ્યા. ત્યાં અંતઃપુરસહિત ભક્તિપૂર્વક પ્રભુની અછવિધ પૂજા કરી. પછી પ્રભુ પાસે નૃત્યગીત ચલાવતાં વીણાની તાંત તૂટી જવાથી તાનમાં ભંગ ન પડવા માટે પિતાની ભુજામાંથી નસ ખેંચી કાઢીને વીણામાં જોડી દઈ વગાડવા માંડી. તે વખતે ત્યાં આવેલા ધરણે તેની ભક્તિથી હૃદયમાં હર્ષ પામીને અહંતના ગુણને ગાનારા રાવણને કહ્યું કે “વરદાન માગે” તેને ઉત્તરમાં “મારે અહંતની ભક્તિ નિરંતર રહે” એવું રાવણે વરદાન માગ્યું. For Private and Personal Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૯મ.] રાવણની સહસ્રાંશુરાજા સાથે લડાઈ ૩૧૧ તો પણ તેને અમેઘ વિજ્યાશક્તિ અને અન્ય વિદ્યાઓ આપી ધરણંદ્ર સ્વસ્થાનકે ગયા. પછી રાવણ તીર્થકરોને નમસ્કાર કરી નિત્યાક નામે નગરમાં ગયો અને ત્યાં રસાવલીને પરણી પાછો લંકામાં આવ્યું. વાળી મુનિ કર્મના ક્ષયથી કેવળજ્ઞાન પામી, સુરઅસુરે જેની ઉપાસના કરે છે એવા પ્રભાવિક થઈ અવ્યયપદ ને પ્રાપ્ત થયા. સુગ્રીવ જવલનશિખા વિદ્યાધરની પુત્રી તારા કે જેની સાહસગતિ વિદ્યાધરે માગણી કરેલી હતી તેની સાથે પર. તારા સાથે ક્રીડા કરતાં સુગ્રીવને અંગદ અને જયાનંદ નામના બે ઉત્તમ પુત્રો થયા. તારાથી ઠગાએલા સાહસગતિ વિદ્યારે હિમાલય ઉપર જઈ હૃદયમાં તારાનું સમરણ કરી વિદ્યા સાધવાનો આરંભ કર્યો. હવે અહીં રાવણ પર વિગેરે વિદ્યાધરોને અને સુગ્રીવ વિગેરે વાનરેને સાથે લઈને વૈતાઢ્યગિરિ ઉપર ઇદ્રરાજાને જીતવા ચાલ્યું. માર્ગમાં રેવા નદી આવતાં, તેને તીરે બેસીને તે નદીનાં જળ તથા કમળાવડે એક રતપીઠ ઉપર પ્રભુને સ્થાપિત કરીને ભક્તિવાળા રાવણે પૂજા કરી. પછી રાવણ ધ્યાનમાં લીન થતાં અકરમા જળનું પૂર આવ્યું, તેથી પ્રભુની પૂજા જોવાઈ ગઈ. તત્કાળ રાવણને ક્રોધ ચડ્યો, એટલામાં કઈ વિદ્યાધરે કહ્યું “સ્વામી! માહિષ્મતી નગરીના રાજા સહસ્ત્રાંશુએ રેવાજળમાં સ્નાન કરવા માટે તેના જળનો રોધ કર્યો હતો, તે એકસાથે જોડી દેવાને લીધે તમારી આ જિનપૂજાને ભંગ થયે છે, અને તે જ તમારા ક્રોધનું કારણ છે. એ રાજા સહસ્ત્રાંશુની પાસે અનેક આત્મરક્ષક રાજાઓ અને સ્ત્રીઓ રહેલી છે.' આ ખબર સાંભળી રાવણને ઘણો કેધ ચડ્યો, તેથી તત્કાળ સહસ્ત્રાંશુને જીતવાને માટે કેટલાક રાક્ષસને મોકલ્યા. તેઓ ત્યાં ગયા ખરા, પણ સહસ્ત્રાંશુએ કરેલા તેમના પરાભવથી તરતજ તેઓ પાછા રાવણની પાસે આવ્યા; એટલે રાવણ પિતે ત્યાં ગયે, અને બળથી સહસ્ત્રાંશુને જીતીને પિતાની છાવણીમાં પકડી લાગે. પછી હર્ષિત થઈ સભા ભરીને બેઠે, તેવામાં ત્યાં આકાશમાંથી કોઈ મુનિ આવ્યા. રાવણે તેની પૂજા કરી. “આ મારો પુત્ર થાય છે અને મારું નામ શતબાહુ છે એવું તે મુનિએ કહ્યું એટલે રાવણે તે (સહસ્ત્રાંશુ)ને છોડી દીધે. સહસ્ત્રાંશુએ તત્કાળ ત્રત ગ્રહણ કર્યું. - ત્યાર પછી મરૂત્તરાજા હિંસામય યજ્ઞ કરતો હતો, તે હકીકત નારદના વાક્યથી સાંભળી દયાળુ રાવણે તેને અટકાવ્યું. પછી રાવણની આજ્ઞાથી દુર્લંઘ નગરે ઈંદ્રના દિગ્વાલ નલકુબેરને જીતવાને કુંભકર્ણ વિગેરે વેગથી ગયા. તે ખબર સાંભળી નલકુબરે આશાલી વિદ્યાવડે પિતાના નગરની આસપાસ સે જનને ૧ મોક્ષ. For Private and Personal Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૨ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લો. એક અગ્નિને કિલ્લો બનાવ્યું. તેને જોવાને પણ અશક્ત એવા કુંભકર્ણ વિગેરેએ પાછા આવીને તે ખબર રાવણને કહ્યા. નલકુબરની રંભા નામની પત્નીએ રાવણપર અનુરાગ ધરીને તેને આશાલિની વિધા આપી. રાવણે તે વિદ્યાવડે અગ્નિને કિલો સંહારીને દુર્લધપુરને કબજે કરી લીધું અને સુદર્શન નામનાં ચક્રને સંપાદન કર્યું. પછી તે નગર ઉપર તેના અધિપતિ નલકુબરને જ રથાપિત કરી “પરસ્ત્રી અભાગ્ય છે” એવું ધારી તેની પ્રિયા તેને પાછી અર્પણ કરી. ત્યાંથી રાવણ સૈન્ય લઈને વૈતાયગિરિ ઉપર ગયો અને રથનુપુર નગરને ઘેરે નાખે. તત્કાળ તેને સ્વામી ઇંદ્ર કેપ કરીને સામો આવે. આપણું વચે વૈર થતાં ફોગટ આ સૈન્યને મારવાથી શું થવાનું છે માટે આપણે બન્નેએજ યુદ્ધ કરવું જોઈએ.' એવું કહી રાવણે ઇંદ્રને હોંકાર કરીને બોલાવ્યું. પછી બન્ને વીર હસ્તી ઉપર ચડી વિદ્યાસ્ત્રો વર્ષાવા લાગ્યા, જેથી પર્વતો કંપાયમાન થયા અને સ્વર્ગવાસીને પણ ભયંકર થઈ પડ્યાં. પછી છળને જાણનારે રાવણ પોતાના ગજ ઉપરથી છલંગ મારી ઐરાવત ઉપર ઠેકી પડ્યો અને ત્યાં ઈંદ્રને બાંધી ઉપાડીને વિજય મેળવી પાછો પિતાના હાથી ઉપર આવ્યું. તે વખતે રાક્ષસોનાં વિજ્યી સૈન્યમાં હર્ષના કોલાહલને નાદ થયો અને પરાજય થવાથી વિદ્યાનું સૈન્ય ગ્લાનિ પામી ગયું. રાક્ષસનાયક-રાવણ ત્યાંથી પાછા ફરી લંકામાં આવ્યો અને જેમ પાંજરામાં પક્ષીને પૂરે તેમ ઇંદ્રને કારાગૃહમાં નાખે. તેના પિતા સહસ્ત્રાર રાજાએ લેક પાળ સહિત રાવણ પાસે આવી નમસ્કાર કરીને પુત્રભિક્ષા માગી, એટલે તેના વિનયથી શાંત થઈ રાવણે કહ્યું “જે તે ઇંદ્ર આ મારી નગરીને નિત્ય તૃણુકાષ્ટાદિથી વર્જિત કરી, જળથી અભિષેક કરે અને પુષ્પોથી પૂજે–એવી રીતની ક્રિયા નિત્ય કરે તો હું તેને છોડી મૂકું.” એ પ્રમાણે કરવાનું કબુલ કરીને સહસ્ત્રાર રાજાએ પિતાના પુત્રને કારાગૃહમાંથી છોડાવે. ઇંદ્ર રથનુપુરમાં આવી સંસારથી ખેદ પામી - રાગ્યથી વ્રત લઈ, તપ કરીને કર્મના ક્ષયથી મુક્તિ પામ્યો. એક વખતે રાવણે પરસ્ત્રીના સંગથી પોતાનું મરણ જાણું ગુરૂનાં વાક્યથી જે સ્ત્રી રવેચ્છાએ તેને ઇચ્છે નહીં તેને ત્યાગ કર્યો. તે અરસામાં આદિત્યનગરમાં પ્રલ્હાદ નામના રાજાની કેતુમતી નામની સ્ત્રીના ઉદરથી પવનંજય નામે એક પુત્ર છે. તેણે માહેંદ્ર નગરના અધિપતિ માહેંદ્ર રાજાની હસુંદરી નામે રાણીના ઉદરથી જન્મ પામેલી અંજનાસુંદરી નામે કન્યાને સ્વીકાર કર્યો (પર). પરંતુ કોઈ પ્રકારના દોષની શંકાથી તેણે મૂળથી જ તેની સંભાળ લેવી છેડી દીધી; તેથી એ સતીધુધરા બાલા For Private and Personal Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૯ મો. ] ગર્ભવતી અંજનાનો અરણ્યવાસ, ત્યાં ચારણ મુનિનો મેળાપ. ૩૧૩ ( દુ:ખમાંજ કાળ નિર્ગમન કરવા લાગી. એક સમયે વરૂણ રાજાના વિજય કર વાને મદદ લેવા આવેલા રાક્ષસપતિના દૂતે પ્રહ્વાદ રાજાને કહ્યું કે આપને રાવણ પેાતાની મદદ માટે બાલાવે છે. તે સાંભળીને પ્રહ્વાદ રાજાને જતા રાકી પવનંજય વિનયથી પિતાની રજા લઈ માતાને નમવા આવ્યા, ત્યાં પેાતાની પ્રિયાને જોઇ. તે ચરણમાં આવીને નમી તેપણ તેની અવજ્ઞા કરી. પવનંજય સૈન્યસહિત આકાશમાર્ગે ચાલીને એક સરાવરને તીરે રાત્રિવાસા રહ્યો. ત્યાં રાત્રિએ એક ચક્રવાકીને વિયોગપીડિત જોઈ. તે વખતે તેવી રીતે સંભાળ વગર દુ:ખી થતી પેાતાની પ્રિયા સાંભરી આવી. તત્કાળ પ્રહસિત નામના પોતાના મિત્રની સાથે વેગથી તેના આવાસમાં ગયો. ત્યાં પેાતાની પ્રિયા અંજનાસુંદરીને શિથિળ પડેલી જોઈ, મધુર વચનાથી પ્રિયાને આશ્વાસન આપી કામદેવ જેવા પવનંજયે તે રાત્રિને અલ્ફ્રેક્ષણની જેમ તેની સાથે સુખમાં નિર્ગમન કરી. પ્રાતઃકાળે જ્યારે પવનંજય જવાને તૈયાર થયા, તે વખતે અંજનાસુંદરી બોલી “ હું નાથ ! જો હું સગર્ભા થાઉં તે પછી મારે શું કરવું ?” પવનંજયે તેને અભિજ્ઞાનની મુદ્રા આપી કહ્યું કે “ પ્રિયે ! ભય રાખીશ નહીં” એમ કહી માનસ સરોવર ઉપર રહેલી પેાતાની છાવણીમાં આન્યા. કેટલાક કાળ જતાં અંજનાસુંદરીના શરીરપર ગર્ભનાં ચિન્હ રટ જોઈ કેતુમતી નામે તેની સાસુ તિરકારથી બાલી “ અરે ! બે કુળને કલંક આપનારી અધમ સ્ત્રી! આ તેં શું કર્યું ? પતિ પરદેશ ગયા છતાં તું ગભૅણી કેમ થઈ ? ’' અંજનાસતી રાતી રાતી પતિની મુદ્રિકા બતાવીને પતિની ગુપ્ત રીતે આવ્યાની સર્વ વાત્તી ૩હેવા લાગી; તથાપિ કેતુમતીએ તે માન્યું નહીં, અને તત્કાળ કાટવાળદ્વારા તેને ૨થમાં બેસારી માહેંદ્રપુર માકલી આપી. તેની વસંતતિલકા નામે એક સખી સાથે રહી હતી. અંજનાના પિતાએ પણ અંજનાને દાષિત ધારી વસંતતિલકાસહિત પાતાના ધરમાંથી કાઢી મૂકી. રાજાનાં શાસનથી કાઈ ગામાદિકમાં પણ તેને નિવાસસ્થાન ન મળ્યું, તેથી રખડતી રખડતી તે કાઈક અરણ્યમાં ગઇ. ત્યાં ચારણુ મુનિને જોઇ હર્ષ પામીને તેણે નમસ્કાર કર્યો. વસંતતિલકા સખીએ પ્રારંભથી તેને વૃત્તાંત કહી બતાવીને પછી મુનિને તેનાં કર્મના પરિપાકવિષે પ્રશ્ન કર્યું; એટલે મુનિએ તેને કહ્યું “ લાંતક દેવલાકમાંથી ચ્યવીને એક દેવ એના ઉત્તરમાં પુત્રપણે ઉત્પન્ન થયા છે, તે વિદ્યાધર થઈ તેજ ભવમાં મુક્તિએ જશે. વળી એના પૂર્વભવનું સ્વરૂપ સાંભળ. પૂર્વે કનકરથ નામના રાજાને લક્ષ્મીવતી અને કનકાદરી નામે એ પત્રી હતી. તેમાં લક્ષ્મીવતી શ્રાવિકા હતી. કનકાદરીએ સાપતભાવથી એક વખતે તેની અદ્વૈતની પ્રતિમાનું હરણ કરીને તેની અવજ્ઞા કરી, ૧ શાકપણાનો ભાવ. For Private and Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૪ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લો. પણ વળી કોઈ સાથીનાં વાક્યથી પાછી તેની આરાધના કરી. પ્રાંતે ધર્મને બોધ - વાથી કનકેદરી મૃત્યુ પામીને દેવી થઈ. ત્યાંથી ચવીને આ તારી સખી અંજના થઈ છે. પૂર્વ ભવે કરેલા અરિહંતની પ્રતિમાના દ્વેષથી તે પીડાય છે; પરંતુ હવે તે કર્મ ઘણુંખરું ભેળવી લીધું છે. આ પ્રમાણે તેને કહીને મુનિ અંજનાને કહેવા લાગ્યા “ ધુના અગણ્ય સુખને માટે તું આહત ધર્મ ગ્રહણ કરી અને તે કર્મરૂપ શત્રુઓને નિગ્રહ કર.” આ પ્રમાણે કહીને મુનિ ગયા; પછી તે અંજના સતીએ ગંધર્વપતિ મણિચૂલની આજ્ઞાથી એક ગુફામાં રહીને એક અદ્ભુત પુત્રને જન્મ આપે. ત્યાં દીનપણે રૂદન કરતી તેને જોઈ પ્રતિસૂર્ય નામનો એક ખેચર તેને બહેન ગણી પિતાની સાથે વિમાનમાં બેસાડીને લઈ ચા. વિમાન જયારે વેગથી ચાલ્યું, ત્યારે એ કુમાર માતાના ઉસંગમાંથી ઠેકીને નીચે પર્વત ઉપર પડ્યું, પરંતુ તેના દેહના ભારથી તે પર્વત ચૂર્ણ થઈ ગયે. પ્રતિસૂર્ય વેગથી નીચે આવી ભૂમિ ઉપરથી તે બાળકને લઈ લીધે અને અક્ષત શરીરે રહેવાથી હર્ષ આપનારો તે બાળક પોતાની બેન અંજનાને અર્પણ કર્યો. પછી પ્રતિસૂર્ય તેને લઈ પિતાના હનુરૂહ નામના નગરમાં આવે અને આનંદથી તેનાં વાંછિત પૂરવા લાગે. “આ બાળક જમ્યા પછી તરત હનુરૂહ પુરમાં આવે તેથી તેના મામાએ તેનું હનુમાન એવું નામ પાડ્યું, અને તે ત્યાં વૃદ્ધિ પામવા લાગે. હવે પવનંજ્ય વરૂણની સાથે સંધિ કરી, લકેશ પાસેથી પ્રસાદ મેળવી પિતાના નગરમાં આવ્યું. ત્યાં પ્રિયાનું વૃત્તાંત સાંભળી ઘણે ખેદ પામીને તે સાસરાને ઘેર ગ, પણ ત્યાં પોતાની પ્રિયાને નહીં જેવાથી વનેવન ભમવા લાગે. તેના પિતા અલ્હાદ પણ તે સમાચાર સાંભળવાથી પવનંજ્યને અને અંજનાને શોધવા માટે વિઘાધરેની સાથે વેગથી પૃથ્વી પર ફરવા લાગ્યા. અહીં પવનંજય વિયેગાગ્નિને અતિ દુઃસહ ધારી પ્રજવલિત અગ્નિમાં પ્રવેશ કરવા તૈયાર થતો હતો, તે અલ્હાદરાજાના જોવામાં આવ્યું, એટલે તત્કાળ “હે વત્સ! આવું અવિચારી કાર્ય કર નહીં એમ તેને અલ્હાદે કહ્યું અને અટકા, એટલામાં તો તેના મોકલેલા ખેચર અંજનાને સાથે લઈને ત્યાં આવ્યા. પછી સર્વ આનંદ પામી પ્રતિસૂર્ય રાજાના આગ્રહથી મહોત્સવ કરતા હનુરૂહ નગરમાં આવ્યા. ત્યાંથી બીજા સર્વે રજા લઈને પિતપતાનાં નગરમાં અનુસૂકપણે ચાલ્યા ગયા અને પવનંજ્ય તથા અંજના પુત્રનીસાથે ત્યાંજ રહ્યાં. હનુમાન કુમાર ત્યાં રહી ને હર્ષ આપ વધવા લાગે. અનુક્રમે તેણે સર્વેકળા સંપાદન કરી અને યૌવનાવરથા પામે. અન્યદા વરૂણસાથેના યુદ્ધમાં હનુમાનનું અદ્ભુત બળ જોઈ હર્ષ પામેલા રાવણે તેને પોતાની For Private and Personal Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૯ મો. ] શંક્ષુકનો વધ; ર્પણખાનું સ્ત્રીચરિત્ર. ૧૫ કૃપાનું પાત્ર કર્યાં. વરૂણની પુત્રી સત્યવતી, ખવિદ્યાધરની પુત્રી અનંગકુસુમા અને તે શિવાય બીજી ઘણી કન્યાઓની સાથે હનુમાન કુમાર પરણ્યા. રાવણરાજા સૂર્ય વગેરે નવ વિદ્યાધરાને જીતી, તેમને ઇંદ્રની જેમ પોતાના કામ કરનારા કરી સુખે રાજ્ય કરવા લાગ્યા. અહીં દંડકારણ્યમાં રામચંદ્ર રહેલા છે ત્યાં એક વખતે ક્રીડાનેમાટે ફરતાં ક્રતાં લક્ષ્મણે વનમાં એક ખડ્ગ જોયું. ક્ષાત્રપણાથી તે ખડ્ગને લઈ તેવડે તેની પાસે વંશજાળ હતી તેને લક્ષ્મણે કમળના નાળની જેમ છેદી નાખી; તેવામાં તેા તેની આગળ કાઇનું મસ્તક કપાઇને પડેલું જોવામાં આવ્યું. તે જોઇને અહા ! કાઈ યુદ્ધ કાવગરના પુરૂષને મેં મારી નાખ્યા' એવા લક્ષ્મણને પશ્ચાત્તાપ થયો. પછી તે ખડ્ગ લઇ રામચંદ્રપાસે જઇને લક્ષ્મણે તે વૃત્તાંત તેને કહ્યો. રામે કહ્યું “તમે આ કાર્ય સારૂં કર્યું નહિ, આ ચંદ્રહાસ ખડ્ગ છે, અને એ પુરૂષ તેના સાધનાર છે, અને તેને તમે મારી નાખ્યા છે; પરંતુ આટલામાં તેના કોઈ ઉત્તરસાધક પુરૂષ પણ હાવા જોઈએ.' તેવામાં રાવણની બેન સૂર્પણખા પાતાના પુત્રને આજે વિદ્યા સિદ્ધ થયેલી હશે એમ જાણી ધણા પૂજોપચાર લઇને ત્યાં આવી, તેવામાં તેા પેાતાના પુત્રનું મસ્તક છેદાયેલું તેના જોવામાં આવ્યું “ હે પુત્ર શંભુક! તને કયા અકાળ શત્રુએ યમદ્રારમાં પહોંચાડ્યો! ’ એમ પાકાર કરતી ઊંચે સ્વરે તે રૂદન કરવા લાગી, ચેાડીવાર તે ઠેકાણે કાઈ પુરૂષનાં પગલાંની મનેહર પંક્તિ તેના જોવામાં આવી. તેને અનુસારે આગળ જતાં તે રાક્ષસીએ કામદેવની જેવા મનેાહર રામચંદ્રને જોયા. રામનાં સુંદર રૂપથી મેહ પામીને તે પાતાનું વૈર ભૂલી ગઈ, તેથી તેણે શાક છેાડી દઇને સંભાગને માટે તેમની પાસે યાચના કરી. આહા! સ્રીઓને ધિક્કાર છે.” પછી રામે ‘હું સ્ત્રીસહિત છું માટે લક્ષ્મણની પાસે જા' એમ કહેવાથી તે લક્ષ્મણ પાસે આવી. એટલે ‘માનસિક વિકારથી તું મારી ભ્રાતૃજાયા થઈ ચૂકીછે તેથી હવે મારે ગ્રહણ કરવા યાગ્ય નથી’ એમ કહી લક્ષ્મણે પણ તેને ત્યાગ કર્યો. આ પ્રમાણે ઉભયથી ભ્રષ્ટ થયેલી એ દુષ્ટા રાષથી ત્યાંથી નાસીને મરતક કુટતી કુટતી પેાતાના પતિ પાસે આવી, અને પુત્રના વધના બધા વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળતાંજ ચૌદ હજાર વિધાધર સુભટાની સાથે ખરાદિ વીરા તીક્ષ્ણ કાપ કરતા રામની ઉપર ચડી આવ્યા. રામે લક્ષ્મણને કહ્યું “વત્સ! તમે અહીં રહેા, હું શત્રુને હણુંછું; મારા આવતાં સુધી આ તમારી ભાભીનું સ્વસ્થપણે રક્ષણ કરજો.” લક્ષ્મણ બેાલ્યા આર્ય! તમારી આજ્ઞાથી હું તે શત્રુઓને એક લીલામાત્રમાં હણી નાખીશ, માટે મને ૧ ( ૧ ભેાજાઈ. For Private and Personal Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૬ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લે. તેની સાથે યુદ્ધ કરવા જવાની આજ્ઞા આપો.” રામે કહ્યું “વત્સ લક્ષ્મણ ! ત્યારે તમે જાઓ, પરંતુ જો શત્રુઓ તરફથી કાંઈ સંકટ આવે તે સિંહનાદ કરીને શત્રુઓને હણનાર એવા મને જણાવજો.” આ પ્રમાણે રામની આજ્ઞાને મસ્તક્વડે નમન કરવાપૂર્વક સ્વીકારીને ધનુષ્યના નાદથી અને ભુજાઓના આસ્ફોટથી શત્રુઓને ત્રાસ ઉત્પન્ન કરતા લક્ષ્મણ યુદ્ધ કરવા ચાલ્યા. શગુરૂપી હાથીઓમાં સિંહ જેવા લક્ષ્મણવીર જયારે ક્રોધ કરી રણમાં આવ્યા, તે વખતે દુરાશયા સૂર્પણખા રાક્ષસી પિતાના ભર્તને મદદ આપવાને માટે રાવણ પાસે જઈને કહેવા લાગી “હે બંધુ! કઈ દેવતાના જેવા બે પુરૂષ દંડકારણ્યમાં આવ્યા છે, તેમણે તપમાં રહેલા તારા ભાણેજ શંબુકને મારી નાખે છે, મારા કહેવાથી તારા બનેવી તેમને વધ કરવા ગયેલા છે, અને તે હાલ લક્ષ્મણની સાથે યુદ્ધ કરે છે. તેને બંધ રામભદ્ર તેનાં બળથી અને પિતાનાં બળથી તેમજ પોતાની સ્ત્રીના સ્વરૂપથી બધાંવિશ્વને અસાર ગણે છે. તેની સુંદર કાંતા સીતાની આગળ ગૌરીતે દૂર થયેલી છે, રંભા માનસરોવરને છોડનારી હંસી જેવી છે, તષિી દેવી મણી જેવી છે, ઇંદ્રાણી વિમુખ થઈ ગઈ છે, વૃતાચી પ્રાચીન પુણ્યની નિંદા કરે છે, મેનકા યુથબ્રણ મૃગલી જેવી છે, તિલોત્તમા તિલમાત્ર પણ ઉત્તમ નથી, સાવિત્રી લજજીત થઈ ગઈ છે, નાગ કન્યાઓ અધભૂમિમાંજ ભ્રમણ કરનારી થઈ છે, પ્રીતિ અપ્રીતિને ઉત્પન્ન કરે છે, અને રતિ રતિનું પાત્ર નથી. એ સ્ત્રી રૂપના ગર્વથી સર્વ સ્ત્રીઓના સમૂહને હરાવી દિીધાં છે. એવી એ મનહર સીતા તમારેજ લાયક છતાં તેને રામ રાખી બેઠેલે છે; જયાં સુધી એ રમણી તારા હાથમાં આવે નહીં, ત્યાં સુધી આ તારું રાજય, તારી દિવ્ય સ્ત્રીઓ, તારાં સ્વરૂપની અભુત શભા અને તારું અપ્રતિમ બળ તે સર્વને હું બહુ માની શકતી નથી. આવાં સૂર્પણખાનાં વચન સાંભળી રાવણને સીતાપર અનુરાગ ઉત્પન્ન થયે; તેથી તત્કાળ પુપકવિમાનમાં બેસીને તે રામથી પવિત્ર થયેલાં દંડકારણ્યમાં આવ્યું. ગરૂડનાં તેજવડે સર્ષની જેમ રામભદ્રનાં તેજ વડે જેનું અભિમાનરૂપી વિષ હણાઈ ગયું છે એવો રાવણ ચિંતા કરવા લાગ્ય–આ સીતા વિધાતાની સૃષ્ટિનું ઉલ્લંઘન કરી ત્રણ વિશ્વમાં અભુતપણે રહેલી છે, અને આ રામ દુષ્ટપુરૂષોને શિક્ષા આપનાર છે. તો હવે મારે શું કરવું! એવી ચિંતામાં જેનું ચિત્ત દેલાયમાન થયેલું છે એવા રાવણે તરતજ અવલકીની નામે વિઘાનું સ્મરણ કર્યું, એટલે તે વિદ્યા તત્કાળ ત્યાં હાજર થઇ. તેને જાનકીને હરણ કરવાનો ઉપાય રાવણે પૂછે, એટલે તે વિદ્યા બેલી “બાહુથી સમુદ્ર તટે, શરીરથી અગ્નિને સહન કરે અને કેશરીસિંહનાં મુખમાં હાથ નાખવો–એ સર્વ સહેલું છે પણ આ કાર્ય દુષ્કર છે; પરંતુ જે આ રામ તેણે કરેલા સંકેત પ્રમાણે For Private and Personal Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ હું મો.] ૩૧૭ સીતાનું હરણ, રામનો શોક. લક્ષ્મણના સિંહનાદ સાંભળીને ત્યાં જાય, તે પછી સુખેથી સીતાનું હરણ કરી શકાય, માટે હું તેવીયુક્તિ કરૂં.” રાવણે કહ્યું “તેમ કરો.” એટલે તે વિદ્યાએ ખરાખર લક્ષ્મણના જેવા સિંહનાદ કર્યાં. તે સાંભળીને સીતાના આગ્રહથી તત્કાળ રામ લેફમણને મદદ કરવા દોડ્યા. તે સમયે ચારના માર્ગને અનુસરતા અધમ રાવણ આકાશમાંથી નીચે ઉતર્યો, અને તેના અવલાકનમાત્રથી ભય પામતી સીતાને તેણે હરી લીધી. તે વખતે હૈ તાત ! હૈ કાંત ! હે ભ્રાત ! હે દીયર ! આ દારૂણ રાક્ષસથી મારી રક્ષા કરા” એવા પાકાર સીતા વારંવાર કરવા લાગી. સીતાને આવા આર્ત્તપાકાર સાંભળી પેલા જટાયુપક્ષી ક્રોધ કરીને ત્યાં આવ્યા, અને સીતાને આશ્વાસન આપી રાવણના મુખને નખથી તેાડવા લાગ્યો. ક્રોધ પામેલા રાવણે ખગ ખેંચી જટાયુને મારી નાખ્યા, તેથી સીતા વિશેષ ભય પામી અને ભામંડલને સંભારવા લાગી. હું અંધુ ભામંડલ ! મારી રક્ષા કર ! રક્ષા કર!” આ શબ્દા ભાöડલના અનુચર રલજટી નામના વિધાધરે સાંભળ્યા, એટલે તે સીતાને જાણી ત્યાં ઢાડી આવ્યા. તેને પછવાડે આક્ષેપ કરતા આવતા જોઈને લંકાપતિએ પેાતાની વિદ્યાથી તેની વિદ્યાએ હરી લીધી જેથી તે ભૂમિઉપર પડી ગયા. પછી લંકેશ નિવિંન્ને ગમન કરી પેાતાને સ્થાને આવ્યા; પરંતુ જ્યારે સીતાએ તેની સ્રી થવાની ઇચ્છા કરી નહીં એટલે તેને ખેચરીઆની સાથે દેવરમણ ઉદ્યાનમાં રાખી. અહીં લક્ષ્મણ રામને આવેલા જોઇ શત્રુઓને મૂકી દઇ કહેવા લાગ્યા “ આર્ય ! સીતાને એકલાં મૂકી અહીં કેમ આવ્યા ?” રામે કહ્યું, “તમારા સિંહનાદ સાંભળીને આવ્યો છું.” લક્ષ્મણે કહ્યું, “મેં સિંહનાદ કર્યો નથી, તેથી જરૂર કાઇએ આપણને છેતરી લીધા જણાય છે, માટે સત્વર પાછા જાઓ અને સીતાની રક્ષા કરો; હું શત્રુઓને મારીને હમણાંજ આવુંછું.” તત્કાળ રામ રખલિત થતા શીવ્રતાથી પાછા આવ્યા. નિવાસસ્થાને આવીને જોતાં રામે જાનકીને ઢીડાં નહીં એટલે તત્કાળ મૂર્છા પામ્યા. વનના પવનથી ક્ષણવારે સંજ્ઞા મેળવી અત્યંત રૂદન કરવા લાગ્યા. પછી તેને શેાધવા માટે આમતેમ ભમતા ભમતા જ્યાં જટાયુ મરવાની તૈયારીમાં હતા ત્યાં આવ્યા, અને તેને નવકારમંત્ર સંભળાવી વર્ગ ૫હોંચાડ્યો. પછી ખર, ત્રિશિરા અને દૂષણને સુભટાની સાથે હણી લક્ષ્મણ - વિરાધ મિત્રને લઇને પાછા વળ્યા. લક્ષ્મણ સ્વસ્થાને આવી કીકીવિનાના લેાચનની જેમ શુદ્ધિવિનાના અને સીતાવગરના રામને જોઇ નેત્રમાંથી અશ્રુજળ મૂકતાં બેલ્યા, “જ્યેષ્ઠબંધુ ! હું તમારી આજ્ઞાથી શત્રુએને જીતીને આવ્યો છું; આ શું છે? મારાં પૂજ્ય ભાભી ક્યાં છે ?” એ સાંભળી રામ તેને આલિંગન કરીને ખેાલ્યા, સીતાનું હરણ થયું જણાય છે.'' લક્ષ્મણે કહ્યું, “જે મારી જેવા સિંહનાદ થયેલે, તે For Private and Personal Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૮ શત્રુંજય માહાભ્ય. | ખંડ ૧ લે. જરૂર સીતાના હરણને માટે કોઈ માયાવીએ કર્યો હશે. હે જણબંધુ ! હવે કાયરપણું છોડી દે, હું સીતાને સત્વર શોધી લાવીશ.” આ પ્રમાણે આશ્વાસન કરેલા રામ અનુજ બંધુ સાથે ત્યાં ભમવા લાગ્યા. પછી વિરાધે પિતાના કેટલાક સેવકોને સીતાની શોધ માટે મોકલ્યા, પરંતુ સીતાને કઈ ઠેકાણે નહીં જોતાં તેઓ ત્યાં પાછા આવ્યા; તેથી અનુજ બંધુ સહિત રામ અને વિરોધ વિશેષ દુઃખી થયા. પછી બન્ને ભાઈ વિરાધસહિત પાતાલલંકામાં ગયા, ત્યાં ખરના પુત્ર સુંદને હઠથી જીતી લઈ તે રાજયઉપર વિરાધને બેસાર્યો. એક વખતે સુગ્રીવ ક્રિીડા કરવા ગયે હતું ત્યાં સાહસગતિ નામે ખેચર વિદ્યા સાધીને કિકિધા નગરીમાં આવ્યું. તે પ્રસારણ વિદ્યાથી સુગ્રીવના જેવો વેષ ધારણ કરી તારાની અભિલાષાથી કામાતુર થઈને અંતઃપુરમાં પેઠો. તેવામાં તે જે સત્ય સુગ્રીવ હતો તે પણ ત્યાં આવે એટલે દ્વારપાળોએ તેને અટકાવ્યો અને કહ્યું “સુગ્રીવતો અંદર ગયેલા છે. તે વખતે વાળીને પુત્ર ચંદ્રરાશિમ ત્યાં હાજર હતા. તેણે માતાની રક્ષા કરવા માટે બંને સુગ્રીવોનું સરખાપણું જોઈને અંદર જઈ પેલા માયાવી સુગ્રીવને અંતઃપુરમાં જતાં રે. પછી તે વાતની અડધી અડધી ખબર પડવાથી બંને પક્ષના પરાક્રમી વિરેની ચૌદ અક્ષૌહિણી સેના એકઠી થઈ. મોટા યુદ્ધમાં વીરલેકની સાથે યુદ્ધ કરતાં પેલા જાર સુગ્રીવથી સત્ય સુગ્રીવનાં અસ્ત્રો ક્ષીણ થઈ ગયાં. પછી નગરની બાહેર રહી તે અંતરમાં ચિંતવન કરવા લાગે “અતુલ બળ ધરનાર અને અક્ષત પરાક્રમવાળે વાલી ખરેખર સુકૃતી થઈ ગયો કે જે દીક્ષા લઈ સુસંયમી થઇ પરમપદને પામી ગયો. તેના પુત્ર ચંદ્રરશ્મિને પણ ધન્ય છે કે જે બળવાન વિરે અમારા બંનેને ભેદ ન સમજવાથી રક્ષા કરવા એગ્ય અને કાઢી મૂકવા ગ્ય કોણ છે તે ન જાણવાને લીધે તે કપટી સુગ્રીવને અંતઃપુરમાં જતો અટકાવ્યું. અત્યારે મારી સહાય કરનાર તો માત્ર એક ખર વિદ્યાધર હતું તેને પણ રામે મારી નાખે છે, માટે હવે તો વિરાધના ઉન પકારી એ રામભદ્રને જ આશ્રય કરું.” આ વિચાર કરી પ્રથમ દૂત મોકલી વિરાધને પૂછાવીને અનુજ બંધુસહિત રહેલા શ્રીરામને શરણે આવે અને હર્ષથી તેમને નમસ્કાર કર્યો. પછી દયાળુ રામ લક્ષ્મણને સાથે લઈ કિકિંધા નગરીએ આવ્યા. ત્યાં નગર બહાર રહી પેલા માયાવી સુગ્રીવને યુદ્ધ કરવા પરિવાર સહિત બેલા. તે નગર બહાર આવ્યું એટલે બને સુગ્રીવનું સાદૃશ્ય જોઈ રામ અનભિન્ન થઈ ગયા. તેથી તેને ભેદ કરવાને માટે વિશ્વવર્ત ધનુને વ્યાઘાત કર્યો. તેના નાદથી કપટ સુગ્રીવની વેષપરાવર્તની વિદ્યા પલાયન કરી ગઈ. પછી રામે ૧ સાચા ખોટાને ઓળખી શક્યા નહીં. ૨ બીજું રૂપ કરવાની વિદ્યા. For Private and Personal Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ વન વીર હનુમાન, નીલ, નિસાથી ભામંડલે પરિવાર સર્ગ ૯ . ] સીતાની શોધમાં ગયેલા હનુમાને લંકામાં બતાવેલું પરાક્રમ. ૩૧૯ એક બાણથી કપટ સુગ્રીવને પ્રાણરહિત કરી દીધે. સત્ય સુગ્રીવને સર્વ પરિવાર એકઠા થયે એટલે દશરથીએ તેને તેનાં રાજયઉપર પુનઃ બેસાર્યો. તે સમયે અને વસરને જાણનાર વિરોધ અને અગાધ બળવાળો ભામંડલ પરિવાર સાથે ત્યાં આવ્યા. જાંબવાન, હનુમાન, નીલ, નિષધ, ચંદન, ગવાક્ષ, અને અંગદ વિગેરે બળવાન વિરેને સુગ્રીવે એકઠા કર્યા. પછી કપીશ્વર સુગ્રીવે સીતાને રાવણ હરી ગયે છે એવા ખબર મેળવીને રામની આજ્ઞાથી તેની ખાત્રી કરવાને માટે મહાબમળવાનું અને વિનીત એવા હનુમાનને મોકલ્યા. સીતા કે જે પરભાર્યા થવાને ઇચછતી નહોતી તેને પોતાની પલીઓ દ્વારા રાવણ અહર્નિશ સમજાવતા હતા. વિભીષણાદિક સજજનેએ અને મંત્રીઓએ રાવણને વારંવાર સમજાવ્યું, તો પણ તેણે જાનકીને છેડી નહીં, કારણ કે ભવિતવ્યતા કદિપણ ફરતી નથી. હવે વાયુને પુત્ર હનુમાન્ આકાશમાં ચાલતાં માહેંદ્ર પર્વત ઉપર આવ્યું. ત્યાં પિતાના માતામહ મહેંદ્ર રાજાનું નગર જોઈ વિચાર કરવા લાગે કે આ મહેંદ્ર મારી નિરપરાધી માતાને કાઢી મૂકી હતી, તો તેને કાંઈ પણ મારું બળ બતાવું. આ વિચાર કરી હનુમાને ક્રોધથી સિંહનાદ કર્યો. તે સાંભળી માહેંદ્ર રાજાએ કોપથી નગર બહાર નીકળી યુદ્ધને માટે હનુમાનને બેલા. ચિરકાળ યુદ્ધ કરીને પ્રાંતે મોહ પામેલા માતામહને નમરકાર કરી પિતાનું સ્વરૂપ જણાવી હનુમાન્ પિતાના સ્વામીનું કાર્ય કરવાની શીવ્રતા હોવાથી ત્યાંથી નીકળે. અનુક્રમે લંકાના પરિસર ભાગમાં આવી આશાળી વિદ્યાને હણી હનુમાને રણમાં આવેલા વજમુખને માર્યો. પછી પવનકુમારે લંકા સુંદરીને પણ જીતી ગાંધર્વવિધિવડે તેની સાથે પર, અને તે રાત્રિ તેની સાથે આનંદમાં નિર્ગમન કરી. પ્રાતઃકાળે વિભીષણને ઘેર આવ્યું. હનુમાનનાં વચનથી વિભીષણ રાવણને સમજાવવા ગયે અને હનુમાને ત્યાંથી ઠેકી જયાં સીતા રહેલાં છે, તે વનમાં આવ્યું. ત્યાં રાક્ષસીઓથી વીંટાએલી, મલિન વસ્ત્રને ધરનારી અને ક્ષુધાથી ગ્લાનિ પામેલી સીતા રામના નામનું રટણ કરતી જોવામાં આવી. તેને જોઈ હનુમાને વિચાર્યું કે સીતા ખરેખર વિશ્વપાવની સતી છે. આવી રૂપસંપત્તિવાળી સતીને માટે રામ ખેદ કરે છે તે ઉચિતજ છે. પછી કપિરાજે ગુપ્ત રહી રામની આપેલી મુદ્રા સીતાના ઉલ્લંગમાં નાખી. તે મુદ્રિકા જઈને સીતા હર્ષથી ઉછાસ પામ્યાં. સીતાને હર્ષ પામેલાં જઈ ત્રિજટા રાક્ષસીએ તે વાત્ત રાવણને કહી, એટલે રાવણે દતકાર્યમાં પંડિત એવી પોતાની સ્ત્રી મંદોદરીને સીતા પાસે મોક્લી. સીતાએ મંદોદરીને તિરરકાર કર્યો તે જોઈ ૧ બીજાની સ્ત્રી. ૨ છેવટે. ૩ ઉતાવળ. ૪ હનુમાન. ૫ વીંટી. For Private and Personal Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૦ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લો. પવનકુમાર શિશપાના વૃક્ષઉપરથી નીચે ઉતરી પ્રણામ કરીને બોલ્યા, “માતા! તમારા સ્વામી રામ અનુજ બંધુ સાથે કુશળ છે. રાવણને અંત લાવનાર અને પવન તથા અંજનાનો પુત્ર હું હનુમાન નામે તેમને દૂત છું. તેઓ દંડકારણ્યમાં રહ્યા છે, તેમની આજ્ઞાથી હું અહીં આવેછું.” તે સાંભળતાં જ સીતા ઘણુ ખુશી થયાં અને તેને આશિષ આપી. પછી હનુમાનના આગ્રહથી રામભદ્રના સમાચાર સાંભળવાના હર્ષ કરીને એકવીશ દિવસે સીતાએ પારણું કર્યું. પછી સીતાની પાસેથી ચૂડામણિનું અભિજ્ઞાન લઈ મારૂતિ ત્યાંથી ચાલ્યું અને દેવરમણ ઉદ્યાનનાં વૃક્ષે તેણે ભાંગી નાખ્યાં. તે શિવાય વનપાકોને હણે રાવણના પુત્ર અક્ષકુમારને પણ મારી નાખ્યું. પછી દશમુખને મેટે પુત્ર ઇંદ્રજીત આવી નાગપાશવડે હનુમાનને બાંધીને રાવણની પાસે લઈ ગયે. રાવણે દુર્વાક્ય કહ્યું, તે સાંભળી હનુમાને ક્રોધ કરી નાગપાશ તેડી રાવણના મુગટને ચરણના આઘાતથી ભાંગી નાખે. પછી તે કપિ લંકાનગરીને ભાંગી, ત્યાંથી વેગવડે આકાશમાં ઉડીને રામનીપાસે આવે, અને રામને નમસ્કાર કરી સીતાને ચૂડામણિ અર્પણ કર્યો. જાણે સાક્ષાત સીતા આવ્યાં હોય તેમ ધારી ચૂડામણિને આલિંગન કરીને રામે પ્રેમથી પવનકુમારની સંભાવના કરી. પછી રામની આજ્ઞાથી સુગ્રીવ વિગેરે સર્વ કપિવીએ યુ માં આદર કરી સંભ્રમથી પ્રયાણનાં વાજિંત્રો વગડાવ્યાં. સર્વ ખેચરે વિમાનવડે આકાશને આચ્છાદન કરતા ચાલ્યા. રામલક્ષ્મણ સહિત સુગ્રીવ વિગેરે સુભટને જોઈ રાવણના સેતુ અને સમુદ્રનામે બે સુભટે લડવા આવ્યા. તેમને રામે સમુદ્રના આંગણામાંજ બાંધી લઈને રાવણની સીતાવિષેની આશાને છેદી નાખી. પછી સુવેલ પર્વત પર રહેનારા સુવેલ નામના રાજાને જીત્યો. ત્યાર પછી લંકાની નજીકમાં હંસકીપમાં રહેનારા હંસરથરાજાને જીતી લીધો. જયારે રામચંદ્ર નજીક આવ્યા, ત્યારે લંકાનગરી ક્ષેભ પામી ગઈ. રાવણે કોધથી રણટૂર્ય વગડાવ્યા. રામને આવેલા જાણી ડાહ્યો વિભીષણ કે જે અનુજ છતાં ગુણવડે શ્રેષ્ઠ હતો તેણે રાવણ પાસે આવી પ્રણામ કરી કહ્યું, “હે દેવ! તમે વિચાર્યા વગર પરસ્ત્રીનું હરણ કર્યું છે, તે હવે અભ્યાગતરૂપે આવેલા રામને તે સત્વર પાછી આપી ઘો. માત્ર એક પરસ્ત્રીને માટે આ રાજયને અને પાપથી પતિત થઈને પરલોક (સ્વર્ગ) ને પણ શામાટે ત્યાગ કરો છો ? કદિ આપણા સુભટ સમુદ્ર અને સેતુના બંધથી ૧ નિશાની. ૨ હનુમાન. ૩ રાવણ. ૪ અહીં ટબ પુરનારે “સમુદ્રઉપર સેતુ (પાળ) બાંધવાથી એવો અર્થ કર્યો છે, પરંતુ જેનરામાયણમાં જોતાં એ અર્થ બરાબર જણાતું નથી. વળી આકાશમાર્ગે જતા હોવાથી પાજની જરૂર પણ નથી. ભા.ક For Private and Personal Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૯ મો.]. રામ રાવણનું તુમુલ યુદ્ધ. ૩ર૧ તમને પ્રતીતિ ન થતી હોય તો રામના દૂત તરીકે આવેલા તેના એક સેવક– હનુમાને જે કરી બતાવેલું છે તેનું સ્મરણ કરે. જેને કોપ છતાં પણ ક્ષમા છે, બળ છતાં પણ નીતિ છે અને જે લધુ છતાં પણ ઉદયવાળા છે એ રામ સદા વિજયી છે.” શત્રુની પ્રશંસાથી ક્રોધ પામેલા રાવણે વિભીષણને લંકામાંથી કાઢી મૂક્યા, એટલે તેણે આવીને વત્સલ એવા રામનું શરણ લીધું. વિભીષણની પછવાડે રાક્ષસે અને ખેચની ત્રીશ અલૈહિણી સેના નીકળી, તેને રામે પ્રીતિથી બોલાવી. પછી વિભીષણને લંકાનું રાજય આપવાની કબૂલાત આપીને સૈન્યથી પૃથ્વીને કેપાવતા રામે લંકાનગરીને વીંટી લીધી. તે સમયે રાવણના કેટિગમે બળવાન સુભટ ભુજાટ કરતા કરતા નગરીની બહાર નીકળ્યા. શિલા, વૃક્ષ અને લેહના અસ્ત્રો પરસ્પર પંકવાવડે રામ અને રાવણના સૈનિકોની વચ્ચે ઘણું વખતસુધી દારૂણ યુદ્ધ ચાલ્યું. બાણ અને પાષાણેના સંપર્કથી ઉઠેલા અગ્નિ વૃક્ષને બાળ રણતીર્થ મૃત્યુ પામેલા વિરેના મૃતસંકારને માટે થઈ પડ્યો. તે મોટી લડાઈમાં પરસ્પર જ્ય મેળવવાની ઈચ્છાએ સુભટ અતિ ઉદ્ધત થવાથી જ્યલક્ષ્મી દેલાયમાન થવા લાગી. જ્યારે વિજય થવામાં કાંઈક સંદેહ થયો ત્યારે રામે શ્રકુટિની સંજ્ઞાથી પ્રેરેલા હનુમાન વિગેરે સુભટો યુદ્ધ કરવાને માટે નજીક આવ્યા. તેમનાથી રાક્ષસ સૈન્યમાં ભંગ થયે એટલે હસ્ત અને પ્રહસ્ત નામે બે વીર રથમાં બેસી કરમાં ધનુષ્ય લઈને યુદ્ધ કરવા માટે દોડતા આવ્યા. તેમને આવતા જોઈનલ અને નીલ નામના બે મહાકપિ રામની સેનામાંથી નીકળી તેની સન્મુખ ઊભા રહ્યા. તેઓએ હસ્ત પ્રહસ્ત સાથે યુદ્ધ કરવા માંડયું. તેમને રથોના નિર્દોષને જાણે સહન કરી શકતી નહોય તેમ પૃથ્વી શબ્દ કરતી તરફથી ફાટવા લાગી. અનુક્રમે નલ કપિએ હતને અને નીલ કપિએ પ્રહરતને મારી નાખે. તત્કાળ દેવતાઓએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. હસ્ત અને પ્રસ્તનું મરણ થયું એટલે રાવણની સેનામાંથી મારીચ, સિંહજઘન, સ્વયંભુ, સારણ, શુક, ચંદ્રાકે, ઉદ્દામ, બીભત્સ, કામાક્ષ, મકરજ્વર, ગભીર, સિંહરથ, અને બીજા કેટલાક રથી વીરે યુદ્ધ કરવા માટે સૈન્યની આગળ આવ્યા. તેમની સામે મદનકર, સંતાપ, પ્રથિત, આક્રોશનંદન, દુરિત, અનઘ, પુષ્પાસ્ત્ર, વિઘ, અને પ્રીતિકર વિગેરે વાનરો થયા, અને તેમની સાથે યુદ્ધ કરી તે રાક્ષસને મારી નાખ્યા. તે સમયે સૂર્ય અસ્ત પામ્યું એટલે સર્વ સૈન્ય પિત. તાનાં સ્થાનમાં ગયું. જયારે પ્રાતઃકાળ થયે ત્યારે રાવણની ભકુટિએ પ્રેરાયેલા અનેક રાક્ષસ જેદ્દાઓ રામની સેના સાથે યુદ્ધ કરવા આવ્યા. તે વખતે વીરર૧ સંબંધ. For Private and Personal Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૨ શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૧ લો. સવડે ઉભેંટ થઈ નટડીની જેમ હાથમાં રહેલી ખર્શલતાને નચાવતા બાણોથી આકાશને આચ્છાદન કરતા, શબ્દોથી દિશાઓને ગજાવતા, પગથી પૃથ્વીને ફાડતા, પર્વતને કંપાવતા, સમુદ્રને ઉદ્દેલ કરતા, વૃક્ષોને ભાંગતા અને ચારેતરફ ઉછળતા એવા રામના સુભટો તેમને મારવા લાગ્યા. પછી રાવણે હુંકાર કર્યો એટલે તેના પ્રેરેલા રાક્ષસોએ વૃક્ષોને જળના કલ્લોલ ભગ્ન કરે તેમ વાનર સુભટને ભગાડ્યા. પછી યુદ્ધ કરવાને ઉઠેલા સુગ્રીવને અટકાવી હનુમાન વીર કોપ કરી રાક્ષસેની સેનામાં પેઠે. તે વખતે માલી નામે રાક્ષસ ધનુષ્ય ને ભાથાં લઈ મોટી ગર્જના કરતા ક્રોધવડે આક્ષેપ કરી હનુમાનની સાથે યુદ્ધ કરવા સારું આવ્યું. પરસ્પર અસ્ત્રોના સંપાતવડે અસ્ત્રોને તેડી નાખતા તે બન્ને વીર ક્રોધવડે પ્રલયકાળના બે સૂર્ય ઉદિત થયા હોય તેમ વિશ્વને દુ:પ્રેક્ષ્ય થઈ પડ્યા. જેવામાં શ્રીશૈલે માલી રાક્ષસને પિતાની હાથચાલાકીથી અસ્રરહિત કરી દીધે, તેવામાં વાદર નામે એક રાક્ષસ યુદ્ધ કરવા આવ્યું. તે વખતે ગર્જનાથી દિશાઓને બધિર કરતા પવનકુમારે પર્વતને વરસતાં વાદળાઓ જળવડે ઢાંકી દે તેમ બાણવડે તેને ઢાંકી દીધો. તે વખતે “અહા ! આ બન્ને વીર પરસ્પર એક બીજાને બાધા કરી શકતા નથી તેથી સરખા છે એવી લોકવાણીને નહીં સહન કરનારા પવનકુમારે તેને તત્કાળ મારી નાખે. વદરના વધથી ક્રોધ પામી રાવણના પુત્ર જંબુમાલીએ તિરસ્કારથી હનુમાનને યુદ્ધ કરવા માટે બેલા તત્કાળ હનુમાન સન્મુખ આવ્યું. પછી વીર હનુમાને જંબુમાલીને રથ ઘોડા અને સારથિવગરને કરી મૂકી લાકડીથી મુગટ પરની જેમ મુદગરથી તેના મસ્તક પર ઘા કર્યો. જંબુમાલી મૂછ પામે એટલે મહોદર અને બીજા રાક્ષસવીર હનુમાન્ ઉપર દોડ્યા આવ્યા. પવનકુમારે બાણવડે કાઈને મુખપર, કેને ભુજાઓમાં, કોઇને હૃદયમાં અને કોઈને કુક્ષિમાં મારવા માંડ્યા. તે વખતે રાક્ષસસેનાને ભંગ જોઈ તેને નહીં સહન કરનાર કુંભકર્ણ વિકરાળ મુખવાળે થઈ હાથમાં ત્રિશુલ લઈને માર્ગનાં વૃક્ષોને ભાંગતો દેડી આવ્યું. તેણે ચારે બાજુ વાનરોને નાશ કરવા માંડ્યો, તે જોઈ કુમુદ, અંગદ અને માહેદ્રને સાથે લઈ સુગ્રીવ રાજા વેગથી દેડતો આવે, અને બીજાં ભામંડળ વિગેરે વીરો પણ ઘણાં અસ્ત્રોને વર્ષાવવા લાગ્યાં. તેઓને કુંભકર્ણ મહા ઉદ્દત સ્વાપશસ્ત્રથી ક્ષણવારમાં નિદ્રા લીન કરી દીધા. પછી સુગ્રીવે પ્રબોધિની વિદ્યાવડે પિતાના સૈન્યને જાગ્રત કરી ગદાવડે શત્રના રથ અને ઘડાઓને ભગ્ન કર્યો, એટલે કુંભકર્ણ પણ રોષથી હાથમાં મુગર લઈને જીર્ણ ભાંડની પેઠે સુગ્રીવના રથને ચૂર્ણ કરી નાખે. સુગ્રીવે ૧ વીજળી. For Private and Personal Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૯ મ ] રામ રાવણનું તુમુલ યુદ્ધ, ચમત્કારી વિદ્યા. ૩ર૩ શિલાને તોડી નાખે તેવા મુદગરના ઘાતથી વિદ્યુત શસ્ત્રની પેઠે કુંભકર્ણને પૃથ્વી પર પાડી નાખે. પિતાના ભ્રાતાને મૂછ પામેલે જોઈને ક્રોધ પામેલા રાવણને અટકાવી, ઇંદ્રજીત કપિસૈન્યમાં પેઠે. તેણે કપિસૈન્યને ઘણો ઉપદ્રવ પમાડ્યો તે વખતે ગર્વ કરતા ઇંદ્રજીને સુગ્રીવે ક્રોધથી યુદ્ધ કરવા બોલાવ્યું, અને તેના નાનાભાઈ મેઘવાહનને ભામંડળે બેલા. તે ચારે મહાવીરે પરસ્પર આસ્ફાલન કરતા પૃથ્વી, સાગર, દિગ્ગજ અને પર્વતને ક્ષોભ કરવા લાગ્યા. પ્રાંતે આયુધ ઉગામીને ક્રોધ પામેલા ઇંદ્રજી અને મેઘવાહને કપીશ્વર સુગ્રીવ અને ભામંડળને નાગપાશથી બાંધી લીધા. અહીં ડીવારે સંજ્ઞા મેળવીને કુંભકર્ણ ગદાવડે હનુમાનને પ્રહાર કરી મૂર્શિત કરી દઈને પિતાની કાખમાં ઉપાડશે. તે સમયે અંગદસુભટે કુંભકર્ણને યુદ્ધ કરવા બોલાવ્યું. તેની સાથે યુદ્ધ કરતાં તેની ભુજા ઊંચી થઈ એટલે તેમાંથી પવનકુમાર વેગવડે બહાર નીકળી ગયે. અહીં વિભીષણ રામને નમી રથમાં બેસી નાગપાલવડે બંધાએલા ભામંડળને અને પીથર સુગ્રીવને છોડાવવા આવ્યું. આ વિભીષણકાકા પિતાસમાન હેવાથી તેમની સાથે યુદ્ધ કરવું યુક્ત નથી, એવું ધારી ઇંદ્રજીતુ અને મેઘવાહન રણમાંથી નાસી ગયા. એવામાં પૂર્વ અંગીકાર કરેલા વરદાનવાળે ગરૂડદેવ અવધિજ્ઞાનવડે રામનું સ્મરણ આવવાથી તત્કાળ ત્યાં આવ્યું. રામને સિંહનિદા વિઘા, રથ, હળ અને મુશલ તથા લક્ષ્મણને ગારૂડીવિદ્યા, રણમાં શત્રુઓનો નાશ કરનારી વિદ્વદના ગદા અને બીજ અસ્ત્રો આપી તે દેવ અંતર્ધાન થઈ ગયા. ગારૂડીવિઘાના યેગથી ગરૂડ જેનું વાહન થયેલ છે એવા લક્ષ્મણને જોવાથી સુગ્રીવ અને ભામંડળના નાગપાશના સર્વો નાસી ગયા. તેથી રામનાં બધાં સૈન્યમાં જ્યનાદ થે અને રાક્ષસનું સૈન્ય ગ્લાનિ પામ્યું. તે સમયે સૂર્ય પણ અરત થઈ ગયો. પ્રાતઃકાળે રાક્ષસવીરોએ કપિસૈન્યને ભગ્ન કર્યું એટલે સુગ્રીવ પ્રમુખ વીરેએ આવીને નિશાચરોને નસાડી મૂક્યા. રાક્ષસસૈન્યનો ભંગ થવાથી ક્રોધ પામેલે રાવણ, ઇંદ્રજીતુ અને કુંભકર્ણ વિગેરે મહાપરાક્રમી વીરોને લઈને પોતે યુદ્ધ કરવા આવ્યું. તે સમયે યુદ્ધ કરવાને તૈયાર થતા રામને અટકાવીને વિભીષણ રાવણની પાસે આવી પ્રતિવડે તેને નિવારીને બંધ કરવા લાગે, “હે બંધુ! હજુ સુધી મારું વચન માન્ય કરી જાનકીને છોડી દે; કેમકે યમરાજની જેમ આ રામ તારા કુળને અંત કરવા આવ્યા છે. તે સાંભળી રાવણ બેલ્યા “હે વિભીષણ! મારાથી હણાત એ તું ભય પામીને એ વનેચરને આશ્રિત થયેલ છે, તે છતાં મને બીવરાવે છે. આ પ્રમાણે કહીને તેણે ધનુષ્યનું આરફાલન કર્યું એટલે બન્ને વીરોએ શસ્ત્રોની વૃષ્ટિ For Private and Personal Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ર૪ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લો. કરતાં મોટું યુદ્ધ આવ્યું. તે વખતે રામ કુંભકર્ણની સાથે, લક્ષ્મણ ઈંદ્રજિતની સાથે, નીલ સિંહજધનની સાથે, દુધ ઘટદરની સાથે, સ્વયંભૂ દુર્મતિની સાથે, નલ શંભુ સાથે, અંગદ મયની સાથે, કંદ ચંદ્રણખની સાથે અને ચંદ્રોદરને પુત્ર વિઘની સાથે, ભામંડળ કેતુની સાથે, જંબુમાલી શ્રીદત્તની સાથે, હનુમાન કુંભની સાથે, સુગ્રીવ સુમાળની સાથે, કંદ ધૂમની સાથે અને ચંદ્રરશ્મિ સારણ રાક્ષસની સાથે એવી રીતે કપિઓ અને રાક્ષસોનું પરસ્પર યુદ્ધ ચાલતાં ઇંદ્રજિતે ક્રોધ કરી લક્ષ્મણની ઉપર તામસ નામે એક શસ્ત્ર મૂક્યું. તે અસ્રને લક્ષ્મણે તપનાસ્ત્રવડે નિવારી દીધું. પછી ઇંદ્રજિતને નાગપાશથી બાંધી લક્ષ્મણે પિતાની છાવણીમાં મોકલી દીધે, રામે પણ કુંભકર્ણને નાગપાશથી બાંધી પિતાના સૈન્યમાં મોકલી દીધે અને બીજા રાક્ષસોને પણ રામના વીરોએ બાંધી લીધા. તે જોઈ રાવણે ક્રોધથી વિભીષણને વધ કરવાને એક ત્રિશૂળ નાખ્યું, તેને લક્ષ્મણે બાણ. વડે વચમાંથીજ છેદી નાખ્યું. પછી રાવણે ધરણે આપેલી શક્તિ હાથમાં લીધી, અને ધગધગૂ કરતી તે શક્તિને ક્રોધથી આકાશમાં જમાડવા લાગ્યું. તે વખતે લ#ણવીરે રામને ભાવ જાણું સત્વર વિભીષણની આગળ આવી રાવણને અત્યંત આક્ષેપ કર્યો. રાવણે ગરૂડપર રહેલા લક્ષ્મણને જોઈને કોપથી રાતાં નેત્ર કરી તેની ઉપર કલ્પાંતકાળનાં વા જેવી અતિ કાંતિવાળી તે શક્તિ મૂકી. શસ્ત્રના સમૂહને પણ અવગણને તે શક્તિ લક્ષ્મણની છાતી પર પડી, તેથી લક્ષ્મણ તત્કાળ મૂછો પામ્યા, અને તેની છાવણીમાં સર્વત્ર શોક પ્રવર્યો. તે વખતે રામ મહાક્રોધયુક્ત થઈ પચાનનરથ પર બેસી હાથીની સાથે સિંહની જેમ રાવણની સાથે યુદ્ધ કરવા આવ્યા. તેમણે પ્રથમ તે રાવણના પાંચ રથ ભાંગી નાખ્યા, એટલે તેનાં વીર્યને નહિ સહન કરનાર રાવણ પિતાના નગરમાં ચાલ્યો ગયો. પછી સૂર્ય અસ્ત પામતાં રામ લક્ષ્મણની પાસે આવ્યા, અને તેની મૂછિત અવસ્થા જઈ રામ પણ મૂછિત થયા, પછી સાવચેત થઈને વિલાપ કરવા માંડ્યો “હે બંધુ લક્ષ્મણ ! શગુઓના સમૂહને માર્યા વગર, મને જાનકી સોંપાવગર, અને વિભીષણને પ્રતિજ્ઞાથી આપેલું લંકાનું રાજય આયાવગર અહિં આ રામને શત્રુઓથી વીંટાઈ રહેલા અને કુલર્જિત કેમ મૂકે છો ? અથવા હે વીર! તેમાં તારે દોષ નથી, હું પોતે જ હજુ શામાટે જીવું છું? હે સુગ્રીવ! આ મારું કાર્ય સાધ, હે હનુમાન! આગળ થા, હે ચંદ્રરમિ! ઉત્સાહી થા, હે ભામંડળ! ઉદ્યમી થા. પરંતુ અહીં કોઈ મારું નથી કે જે આ મારા અનુજબંધુને સજજ કરે.” એવી રીતે રામ શૂન્ય મને મૂછ પામીને વિલાપ કરવા લાગ્યા. તે વખતે વિભીષણ બોલ્યો, “હે વિભુ! પૈર્ય ધરે, કેમકે ૧ પોતાના કુળ (કુટુંબઈનું કોઈ સાથે નથી એવી સ્થિતિમાં For Private and Personal Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૯મ.] લક્ષમણની મૂછ, રામને ખેદ, વિશલ્યાનો સ્પર્શ ૩રપ જે પુરૂષ આ શક્તિથી હણાય છે તે એક રાત્રિ સુધી જ જીવે છે, માટે તેમાં કાંઈ ઉદ્યમ કરો.” “બહુ સારું એવું રામે કહ્યું, એટલે સુગ્રીવ વિગેરે વિરેએ વિદ્યાથી રામ અને લક્ષ્મણની આસપાસ ચાર દ્વારવાળા સાત કિલ્લા કર્યા. સ્વામીના દુઃખથી દુઃખી એવા સુગ્રીવ, અંગદ, ચંદ્રાંશુ, અને ભામંડળ વિગેરે ખેચરે તે કિલ્લાને વીંટાઈ રહ્યા. તે સમયે ભામંડળને ભાનુ નામે એક મિત્ર જે વિદ્યાધરોમાં અગ્રણી હો, તે ભક્તિવડે હિતેચ્છુ થઈને રામ પાસે આવી કહેવા લાગે “આધ્યાનગરીથી બાર જનઉપર દ્રોણરાજાએ પાળેલું કૌતુકમંગલ નામે એક નગર છે. તે દ્રણરાજા કૈકેયીના સહેદર બધુ થાય છે. તેને વિશલ્યા નામે એક પુત્રી છેતેને કરસ્પર્શ થવાથી શરીરમાં ગમે તેવું શલ્ય હેય પણ નીકળી જાય છે. માટે હે વિભુ! સૂર્યના ઉદય પહેલાં તે વિશલ્યાને જે અહં લવાય તો આ વીર લક્ષ્મણ સજજ થાય અને શત્રુઓ શલ્યસહિત થાય.” તેનું આવું પ્રીતિનું વચન સાંભળી રામે અંગદ, ભામંડળ અને હનુમાનને ભારત પાસે જવાની આજ્ઞા કરી. તેઓ વિમાન નમાં બેસી તત્કાળ અધ્યામાં આવ્યા અને ભારતને જગાડી સીતાના હરણ પ્રમુખ સર્વ વૃત્તાંત જણાવ્યું. સ્વામીના કાર્યમાં ઉદ્યમવાળા ભરતે વિમાનમાં બેસી દ્રાણની પાસે આવી વિશલ્યાની માગણી કરી. દ્રાણરાજાએ એક હજાર કન્યાઓસહિત વિશલ્યાને આપી. પછી ભારતને અધ્યામાં મૂકી ભામંડળ તે કન્યાઓને લઈ રામની પાસે આવ્યું. દૂરથી આવતી વિશલ્યાની કાંતિથી સર્વે સૂર્યના ઉદયની શંકા કરવા લાગ્યા, તેમને હનુમાને પ્રથમ આવી હકીકત જણાવીને નિઃશંક કર્યા. વિશલ્યાએ આવી લક્ષ્મણને કરસ્પર્શ કર્યો એટલે તેના શરીરમાંથી નીકળી આકાશ માર્ગે જતી તે શક્તિને હનુમાને ઠેકીને કરવડે પકડી લીધી. દેવીરૂપ તે શક્તિ બોલી “હે વીર! હું તે સેવકરૂપ છું માટે મારે કાંઈ દોષ નથી. આ વિશ. લ્યાના પૂર્વભવના તપવૈભવથી હું જાઉં છું માટે મને છોડી દે.” પછી એ પ્રજ્ઞપ્તિવિદ્યાની બેન શક્તિને હનુમાને છોડી દીધી, એટલે જાણે પિતાના અપરાધથી ભય પામતી હોય તેમ તે ઉછળીને આકાશમાં જતી રહી. પછી પ્રજ્ઞપ્તિના સ્નાનજળવડે સિંચન થયેલા લક્ષ્મણના શરીરના ત્રણ સર્વ રૂઝાઈ ગયા એટલે જાણે સુઈને ઉઠયા હોય તેમ તે તત્કાળ બેઠા થયા. રામે લક્ષ્મણને અલિંગન કરીને બનેલું સર્વ વૃત્તાંત જણાવ્યું અને એક હજાર કન્યા સહિત વિશલ્યાને તેની સાથે પર ણાવી. તેનાં સ્નાનજળથી બીજા સુભટોના પણ ઘા રૂઝાઈ ગયા. પછી સર્વેએ મળી વિદ્યાધરની સાથે હર્ષથી મેટો ઉત્સવ કર્યો. ૧ વિશલ્યા. For Private and Personal Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ર૬ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લક્ષ્મણ જીવ્યાને ખબર ચરપુરૂષ પાસેથી સાંભળી રાવણે પોતાના હૃદયમાં બહુરૂપીવિદ્યા સાધવાને માટે સારી રીતે નિર્ણય કર્યો. પછી સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથની અષ્ટપ્રકારી પૂજા કરીને અચળ રાવણે તે વિદ્યા સાધવાને આરંભ કર્યો. દાદરીની આજ્ઞાથી આઠ દિવસ સુધી લંકાના સર્વ લેકે જૈનધર્મમાંજ ત ત્પર થયા. આઠમે દિવસે રાવણે વિદ્યા સિદ્ધ કરી. પછી પ્રાતઃકાલે મહા ઉભટ રાક્ષસેના સૈન્યસહિત ઉત્કંઠિત થઈને તે રણભૂમિમાં આવ્યું. તે વખતે કેટિગમે સુભટના અંગ પડવાથી જેમાં રથને ખેલના થાય છે, તેવું દારૂણ યુદ્ધ ફરીવાર બન્ને સૈન્યની વચ્ચે પ્રવર્યું. મહા બળવાનું લક્ષ્મણ બીજા સર્વ રાક્ષસોને છોડી દઈ રાવણને બાવડે વિશેષ તાડના કરવા લાગ્યા. તેથી આકુલ વ્યાકુલ થયેલા રાવણે વિદ્યાર્થી પોતાનાં ઘણાં ભયંકર રૂપે વિકવ્ય. ભૂમિપર, આકાશમાં, પાછળ, આગળ અને સર્વ બાજુએ વિવિધ આયુધોને વર્ષાવતા ઘણું રાવણે લક્ષ્મણના જેવામાં આવ્યા. તે વખતે એક છતાં પણ જાણે અનેક હેય તેમ લક્ષ્મણ ગરૂડ પર બેસી અષ્ટાપદને મેઘની જેમ બાણધારાથી તે બહુરૂપી રાવણને મારવા લાગ્યા. બાણોથી વિધુર થયેલા રાવણે ચક્રનું સ્મરણ કર્યું એટલે અર્ધચક્રી (પ્રતિવાસુદેવ)ને જીવનની જેમ પ્રજવલિત થતું તે ત્યાં આવીને હાજર થયું. ક્રોધથી રાતા નેત્રવાળા રાવણે તેને ભમાવીને લક્ષ્મણઉપર મૂક્યું, પણ તે પ્રદક્ષિણા કરીને લક્ષ્મણને હાથમાં આવ્યું. પછી ઇંદ્ર જેમ વજને પર્વત ઉપર મારે તેમ લક્ષ્મણે તે ચક રાવણના વક્ષસ્થલમાં માર્યું. તત્કાળ જયેષ્ઠ માસની કૃષ્ણ એકાદશીને દિવસે પાછલે પહેરે મૃત્યુ પામીને રાવણ ચોથા નરકમાં ગયે. તે વખતે જ્યકાર બોલતા દેવતાઓએ પ્રીતિથી નારાયણની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. પછી વિભીષણે ભયવડે “કઈ દિશામાં નાસી જવું” એવા સંભ્રમમાં પડેલા રાક્ષસને પ્રીતિવડે સ્વસ્થ કર્યા. સર્વ સ્વજાતિને માટે પ્રતિપન્ન કરેલા કાર્યમાં સ્થિર રહે છે. પછી રામે મુક્ત કરેલા કુંભકર્ણ, ઇંદ્રજિત અને મેઘવાહન વિગેરે નિશાચરેએ જઈને રાવણનું પ્રેતકર્મ કર્યું અને કુંભકર્ણ, ઇંદ્રજિત, મેઘવાહન તથા મંદેદરીએ અપ્રમેયબલ નામના મુનિની પાસે જઈ દીક્ષા અંગીકાર કરી. રામે નિષ્કલંક સીતાને લઈ વિભીષણે બતાવેલા માર્ગ ઉત્સવસહિત લંકાનગરીમાં પ્રવેશ કર્યો, વિભીષણને લંકાનું રાજ્ય આપી છ વર્ષ સુધી ત્યાં રહ્યા. પછી તે પિતાની માતાને મળવાને ઉત્કંઠિત થયા. એ અરસામાં વિંધ્યાચળની ભૂમિમાં રહેલા ઇંદ્રજિત અને મેઘવાહન સિદ્ધિ૧ અગ્નિસંસ્કારાદિ ઉત્તરક્રિયા. For Private and Personal Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૯ મો.] રામનું અયોધ્યામાં આગમન, રાજ્યારોહણ અને શત્રુંજયનો ઉદ્ધાર કર૭ પદને પામ્યા, ત્યાં મેઘરથ નામે તીર્થ થયું. નર્મદા નદીમાં કુંભકર્ણ સિદ્ધિને પામે, ત્યાં પૃથુરક્ષિત નામે તીર્થે થયું. પછી શુભ દિવસે રામ, સીતા અને લક્ષ્મણ સહિત સુગ્રીવાદીક સેવકોની સંમતિથી પુષ્પક વિમાનમાં બેસી, રથાને સ્થાને અનેક આશ્ચર્ય જોતાં જોતાં અનુક્રમે ઊંચી કરેલી અનેક ધ્વજાઓથી શોભિત એવા અધ્યાપુરની પાસે આવ્યા. એ ખબર સાંભળીને ભરતે ગજેંદ્રઉપર બેસી શત્રુન્નબંધુને સાથે લઈ મોટા ઉત્સવપૂર્વક સામા આવીને રામના ચરણમાં નમસ્કાર કર્યો. રામ અને લક્ષ્મણે વિનયથી બંધુઓને આલિંગન કર્યું. પછી વૃદ્ધ સ્ત્રીઓએ વધાવેલા તેઓએ હર્ષથી અયોધ્યાનગરીમાં પ્રવેશ કર્યો. પ્રથમ બન્ને ભાઈ આનંદથી અપરાજિતા પ્રમુખ સર્વ માતૃવર્ગને પગે લાગ્યા. ભરત થાપણની જેમ રામને અધ્યાનું રાજ્ય અર્પણ કરી પિતે ભક્તિથી મેહિત થઈ દાસની જેમ વર્તવા લાગે. એકદા ભરતે દેશભૂષણ નામના મુનિની પાસે પિતાને પૂર્વભવ સાંભળીને આગ્રહ કરી દીક્ષા લીધી. પછી ગુરૂના મુખથી શ્રી શત્રુંજયગિરિને મહિમા સાંભળી એક હજાર મુનિની સાથે ભરતમુનિ યલપૂર્વક તે તીર્થ તરફ ચાલ્યા. અનુક્રમે સિદ્ધાચળતી આવી શ્રી ગષભ પ્રભુને નમી તેમના પ્રભાવનું હૃદયમાં સ્મરણ કરતા ધ્યાનમાં સ્થિત થયા. પ્રાંતે સર્વ કર્મને ખપાવી, કેવળજ્ઞાન પામી, ભરતમુનિ સહસ્ત્ર મુનિઓની સાથે તેજ સ્થળે અવ્યયપદ ને પ્રાપ્ત થયા. રામ અને લક્ષ્મણે તે તીર્થે આવી યાત્રા, ઉદ્ધાર તથા વજાદિક પુણ્યકૃત્ય કરી વારંવાર તે તીર્થની ઉદ્દઘોષણા કરી. અન્યદા સીતાની ઉપર આવેલા અપવાદને અગ્નિ જળરૂપ થઈ જવાના દિવ્યવડે તેણે દૂર કર્યો, અને પછી તે વ્રત લઈ તપસ્યા આચરીને અમ્યુરેંદ્ર થયા. શ્રીશૈલ (હનુમાન) પણ પિતાનું રાજ્ય પુત્રને આપી વૈરાગ્યથી દીક્ષા લઈ ચિરકાળ પાળીને મોક્ષે ગયા. એકદા ભ્રાતૃસ્નેહની પરીક્ષા કરવા માટે બે દેવોએ આવી લક્ષ્મણને રામના મરણની વાર્તા કહી, તેના શેકશલ્યથી લક્ષ્મણ તત્કાળ મૃત્યુ પામી ગયા. તે ખબર સાંભળી રામના પુત્ર લવણ અને અંકુશ વૈરાગ્યથી દીક્ષા લઈ અનુક્રમે શિવસંપત્તિને પ્રાપ્ત થયા. જટાયુદેવે કરેલા પ્રતિબોધથી લક્ષ્મણનું મૃતકર્મ કરી રામે અનંગદેવને રાજય આપ્યું, અને પિતે શત્રુ સુગ્રીવ અને વિભીષણ પ્રમુખ સોળ હજાર રાજાઓની સાથે જ્ઞાનથી દીક્ષા લીધી. વિવિધ અભિગ્રહને કરનારા રામમુનિ સર્વ ઠેકાણે વિહાર કરતા કરતા કટિશિલાએ આવ્યા. ત્યાં ધ્યાન ધરવાવડે તેઓ કેવળજ્ઞાન પામ્યા. પછી પુંડરીક પ્રમુખ તીર્થોમાં વિહાર કરી, ૧ કૌશલ્યા (રામચંદ્રની માતા). ૨ મોક્ષ. For Private and Personal Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૮ શત્રુંજય માહાતમ્ય. [ ખંડ ૧ તે તીર્થોને પ્રભાવ વિસ્તારી, પન્નર હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી શ્રીરામ મેલે ગયા. તે કાળે શ્રી ભરતાદિ અનેક રાજાઓ શત્રુંજયઉપર મોક્ષે ગયા, તેથી એ તીર્થ અવ્યાહતમુક્તિનું કારણ અને અધિક સેવવા ગ્ય છે. એવી રીતે આનંદકારી તીર્થના મહિમાથી પવિત્ર પુણ્યના સમૂહવાળી વાણીના સમૂહરૂપ જળ કે જે શંખના જેવી ઉજજવલ કીર્તિને આપનારું છે, તેને પુષ્પરાવર્ત મેઘની જેમ શ્રી વિરપ્રભુ ભવ્યજનરૂપી ક્ષેત્રમાં વર્ષો ને પછી તેના અંકુરો ઉત્પન્ન થવા દેવા માટે અનધ્યાય કરતા હવા. इत्याचार्य श्रीधनेश्वरमरिविरचिते महातीर्थश्रीशचुंजयमाहात्म्ये श्रीरामप्रभृतिमहापुरुषचरितवर्णनो नाम नवमः सर्गः । इति शत्रुजयमाहात्म्ये प्रथमखण्डम् । For Private and Personal Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીય ખંડ. દશમો સર્ગ. શ્રી શત્રુંજય માહાભ્ય ગર્ભિત શ્રી ગિરનાર મહાઓ, દિશીત સાર્વજ્ઞ, સર્વદશ, સર્વસુખકારી, સર્વસંતાપહારી, સર્વેશ્વરને પૂજ્ય, મહા ગુણવાન, કર્મસાક્ષી, ભાવાનું, સેમ, રૂપ, કામદેવના વૈરી, નરકનું એ મર્થન કરનાર, યોગીઓને ધ્યાન કરવાગ્ય મૂર્તિવાળા, અનંત, અવ્યBNPUક્તરૂપી, અને મૃત્યુરહિત એવા શ્રીવીતરાગભગવાન (અમારું) રક્ષણ કરે. ઈંદ્ર શ્રી મહાવીર પ્રભુને પ્રણામ કરીને મહાભક્તિપૂર્વક વિજ્ઞપ્તિ કરી કે, “હે. સ્વામી અમારો ઉદ્ધાર કરવા માટે શત્રુંજય ગિરિનાં મુખ્ય શિખરસંબંધી વિતારવાળી જે કથા કહી, તેથી હું પવિત્ર થે છું. તેશિવાય એ ગિરિનાં એકસો ને આઠ શિખરો છે, તેમાં તમે એકવીશ શિખરો ઉત્તમ કહ્યાં છે. હે પ્રભુ! તે એકવિશ શિખરોમાં પણ જે શિખરનો મહિમા અધિક હોય, તે મહિમા સર્વને પવિત્ર કરવાને માટે હું સાંભળવાને ઇચ્છું છું. જે સાંભળવાથી સર્વ પાપો ક્ષય થાય, તે મહિમા આપ પ્રસન્ન થઈને કહે.” ઇંદ્રનાં આવાં વચન સાંભળી ત્રણ જગતના ગુરૂ શ્રીવીર પ્રભુએ સર્વ પ્રાણુઓની ઉપર દયા લાવી નીચે પ્રમાણે કહેવાનો આરંભ કર્યો – શ્રી ગિરનાર વર્ણન, હે ઈંદ્ર ! સાંભળ, આ સિદ્ધગિરિનું પાંચમું શિખર રૈવતગિરિ ( ગિરનાર) છે, તે પાંચમા જ્ઞાન (કેવળ જ્ઞાન) ને આપવાવાળું છે. સર્વ રાજાઓએ સેવવા ગ્ય, સર્વ પર્વને પતિ અને આશ્રિત જનનાં દુઃખને હર્તા એ રૈવતગિરિ જયવંત વર્તે છે. એ ગિરિ અનેક અજ્ઞાનરૂપી અંધકારના સમૂહને તિરરકાર કરવામાં સૂર્યરૂપ છે, વિશ્વમાં અદોષાકર છે અને કમલલ્લાસ કરનાર છે. ત્યાં ભક્તિ વડે ઉચિત દાન કે અનુકંપા દાન વિગેરે આપ્યાં હોય તો તે આ લેક અને પરલોકમાં હિતકારક સર્વસુખ આપે છે, અને તેના પ્રકાશિત પુણ્યનાં કિરણેથી ક્ષણવારમાં માખણની જેમ ભવભ્રમણથી ઉત્પન્ન થયેલે પાપપિંડ ગળી જાય છે. જેઓએ વારંવાર સુકૃત કર્યા હોય, તેવા કૃતાર્થ પ્રાણીઓ જ એ ૧ સૂર્ય. ૨ ચંદ્ર. ૩ દોષાકર ચંદ્ર કહેવાય છે પણ એ ગિરિ દોષના આકર-ખાણરૂપ નથી; અને સૂર્ય કમલને ઉલ્લાસ કરે છે તેમ એ ગિરિ કમલા-લક્ષ્મીને ઉલ્લાસ કરે છે. ૪૨. For Private and Personal Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૦ શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૨ જે. સર્વ દૈવતમય ગિરિરાજને દૃષ્ટિવડે દેખે છે. સર્વદા સર્વદાયક એ એ ગિરિ જાણે સર્વ પર્વતને રાજા હોય તેમ જણાવવાને ચમરી મૃગો ચામરથી સર્વકાળ તેને વિજયા કરે છે. જે ગિરિમાં આપલ્લવ વૃક્ષોમાંજ હતા, અંધકાર ગુફાઓમાંજ હતું, જડતા સરોવરમાંજ હતી, દુવર્ણ ધાતુઓમાંજ હતાક્રિજિહપણું સમાજ હતું, કુમુદાકર જળમાંજ હતો, કઠિનતા પાષાણામાંજ હતી, ઉગ્રપણું તપસ્યામાંજ હતું, ચપળતા લતાઓમાંજ હતી, પક્ષપાત પક્ષીઓમાંજ હતા, પ્રદેષ રાત્રિના મુખમાંજ હતો, અને ભય પાપમાંજ હતો. જે ગિરિમાં આહાર છોડી, શુભ આચાર પાળી, કામદેવને જીતનારા અને મનને હરનારા મુનિઓ અને દેવતાઓ નિત્ય નેમિનાથને નમે છે; જયાં અપરિમિત ધ્યાનવડે મનને ગ્લાનિ કરતા અને જ્ઞાનના ઉદયથી શોભતા એવા મુનિઓ નિત્ય મહાન અહંત પ્રભુનાં તેજનું ધ્યાન કરે છે; પવનને પવિત્ર આહાર કરતા અને વિષમમાર્ગે ચાલતા એવા ભેગીઓ જ્યાં અહંતપદની ઉપાસના કરતા દૃષ્ટિએ પડે છે; અસરાઓના ગણ, ગંધ, સિદ્ધપુરૂષ, વિદ્યાધરે, અને નાગકુમાર નિમેળ હૃદયથી જયાં સદા નેમિનાથ પ્રભુની સેવા કરે છે, જે પવિત્ર પર્વત ઉપર માર અને મૂષક, સિંહ અને હાથી, સર્પ અને મયૂર, પરસ્પરનાં જાતિવૈરને શાંત કરીને રહેલા છે, જ્યાં મણિઓની કાંતિવડે સૂર્ય અને ચંદ્ર જે ઉદ્યોત સર્વતઃ રહેલે હેવાથી સર્વ પ્રદેશમાં રાત્રિએ અને દિવસે ખુલ્લીરીતે સંચાર થઈ શકે છે જયાં સર્વ ગ્રહ નજીક ઉદયના મિષથી શ્રી નેમિનાથ પ્રભુને અવિરેાધે નિત્ય પ્રદક્ષિણ ફર્યા કરે છે, જયાં વસંતાદિ છએ ગડતુઓ શ્રી નેમિનાથને નમવાને માટે એક એકની સ્પર્ધા કરતી હોય તેમ પિતાને કમ છોડી સદૈવ પ્રવર્તે છે; ચંદ્રકિરણેના સ્પર્શથી ઝરતા ચંદ્રકાંત મણિના જળવડે મનહર દ્રહને ઉલ્લાસતી નદીઓ જયાં શોભી રહી છે; સૂર્યનાં કિરણો વડે સૂર્યોપલમાંથી ઉત્પન્ન થયેલા અગ્નિવડે જયાં પ્રાણુઓનાં કર્મરૂપ ઘાટાં ઇંધણાંઓ બળી જાય છે, પિલા વાંસના વાઘથી, કિંનરોનાં ગીતથી અને નિઝરણાના ઝણકારાથી પિતાની મેળે ઉત્પન્ન થયેલું ત્રણ પ્રકારનું સંગીત હંમેશાં જેની સેવા કરે છે, જેની તરફ ચારે દિશાઓમાં ચાર ગતિરૂપ ભવદુખથી રક્ષા કરવામાં ચતુર એવા પર્વતો શોભી રહ્યા છે, જેની ચારે દિશાઓમાં ઉલ્લાસ પામતા સ્વચ્છ જળવડે પાપરૂપ મોટી ૧ સર્વ વસ્તુઓને આપનાર. ૨ માતૃ-વિપત્તિને ૨૦-ભાગ–એવો પદફ્લેષ કરતાં વિપત્તિને ભાગ કોઈ પ્રાણીઓમાં હતો નહિ; વૃક્ષોમાજ માપદૃવ-ચારે બાજુ પો હતા. ૩ બે જીભ - વાપણું પક્ષે પિશન–ચાડી આપણું. ૪ પોયણાને સમૂહ તે જળમાંજ હતો, કુ એટલે નઠારો મુદ એટલે હર્ષને સમૂહ અન્યત્ર નહોતો. પ પક્ષ પાંખો તેનું પડવું તે પક્ષીઓમાંજ હતું. મનુષ્યમાં પક્ષપણું એટલે અમુક બાજુપર ઢળી જવાનું હતું નહિ. ૬ સાયંકાળ રાત્રીની શરૂઆતમાંજ હતો. પક્ષે પ્ર ઉત્કૃષ્ટ દોષ અન્યત્ર નહોતો. ૭ ભરતી. For Private and Personal Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૦ ] શ્રી ગિરનાર પર્વતનું ચમત્કારી વર્ણન. ૩૩૧ આપત્તિને છેદનારી ચાર મહાનદીઓ રહેલી છે; જયાં હાથીપગલાં વિગેરે પવિત્ર કુંડ દેવતાઓએ ક્રિડા કરવા માટે કરેલાં અમૃતથી ભરેલા હોય તેવા પરિપૂર્ણ શેભે છે, પોતાની પાસે યાચનાર પ્રાણીઓને એક મોક્ષદાન આપી શકતા નથી, તેથી તે શક્તિ મેળવવાને માટે હેય, તેમ કલ્પવૃક્ષો પોતે આવીને નિવાસ કરી રહેલા છે; સુવર્ણસિદ્ધિ કરનારી અને સર્વ ઇચ્છિતફળને આપનારી પણ પુણ્યહીન પ્રાણુઓને નહીં દેખાતી રસકૂપિકા' જયાં રહેલી છે; જયાં પવિત્ર જળના ભ્રમવડે સરોવરે પ્રાણીઓનાં મોટાં પાપકર્મોને ક્ષણમાં ક્ષય કરે છે અને સુખનાં સ્થાનોને આપે છે જ્યાં કમળના ઉદયના મિષથી કમળદય કરનાર મનહર જળના દ્રહ કમળોના વિકાશથી અતિવર્ષ આપે છે, જ્યાંના કહે રાજને ઉપાસવા ગ્ય છે, રાજહંસપદે ને આપનારા છે અને તેમાં રાજહંસપદની પ્રાપ્તિ કરનાર કુમુદ કમળો વિકાશી રહેલાં છે–એવો એ રૈવતગિરિ રમરણ કરવાથી સુખ આપે છે, દર્શનથી કષ્ટ હરે છે અને સ્પર્શ કરવાથી ઈષ્ટવસ્તુને આપે છે. શ્રીમાન નેમિનાથ પ્રભુ બીજા પર્વતોને છડી, જેનો સર્વદા આશ્રય કરીને રહેલા છે તે રૈવતગિરિનું વિશેષ શું વર્ણન કરવું ? અર્થાત તેના મહિમાનું વર્ણન કરવું અશક્ય છે. જેવી રીતે શત્રુજ્યપર દાન આપવાથી અને તપસ્યા કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે, તેવી રીતે અહીં પણ તે કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે. સમુદ્રની રેતીનાં રજકણની સંખ્યા કરવાને સમર્થ એવી બૃહસ્પતિની જિહા પણ તેના કોત્તર ગુણગ્રામને કહેવા સમર્થ નથી. હે ! સર્વ પર્વના રાજા આ રૈવતગિરિનું કષ્ટહારી, સર્વ કર્મ વિદારી, અને આશ્ચર્યકારી પવિત્ર ચરિત્ર સાંભળ-પૂર્વે મહેંદ્ર કલ્પના માહેંદ્રનામે ઇંદ્ર દેવતાઓના ગણુથી વીંટાઇને ચૈત્રીપૂર્ણિમાએ સિદ્ધાચળની યાત્રા કરવા આવ્યા હતા, ત્યાં યાત્રા કરીને તે વિશુદ્ધાત્મા વૈશાખી પૂર્ણિમાએ આદરથી શ્રી નેમિનાથ પ્રભુને નમવા રૈવતગિરિ પર આવ્યા. કુંડો, નદીઓ અને સરોવરોમાંથી જળ લઈ પ્રભુને સ્નાન કરી પૂજીને પ્રાસાદની બહાર નીકળ્યા, તેવામાં કેઈ દેવતાએ આવી મહેંદ્રને કહ્યું “સ્વામી ! જ્ઞાનશિલા ઉપર કોઈ મુનિ બીરાજેલા છે. તે ક્ષમાવાન મુનિ અનેક મુનિઓ અને લક્ષગમે યક્ષેએ સેવેલા છે, અને એ મૂર્તિમાન મહાશય સર્વ પાપનો નાશ કરે તેવું તીવ્ર તપ ક્ષમા સંયુક્ત આચરે છે.” તે સાંભળતાં જ માહેંદ્ર ઊભા થઈ શ્રી જિનેશ્વરને નમી તે જ્ઞાનશિલા પાસે આવ્યા. મુનિને નમરકાર કરીને તેમની આગળ બેઠા. તે વખતે સર્વ દેવતાઓએ ઇંદ્રને પૂછ્યું “હે સ્વામી ! આ મુનિ કોણ છે? અને શું તપ કરે છે?” માહે અવ ૧ રસપિકાનાં જળનું એક બિંદુ લોઢાના મોટા ઢગલાને સુવર્ણ બનાવી નાખે છે. ૨ લક્ષ્મીને ઉદય. ૩ ઉત્તમ પુરૂા. ૪ મોક્ષ. ૫. ચોથું દેવલોક. For Private and Personal Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૨ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૨ જે. ધિજ્ઞાનથી મુનિનું સર્વ વૃત્તાંત જાણીને કહ્યું કે હે દેવતાઓ! આ મહાશયનું અને ભુત ચરિત્ર સાંભળો -- આ જંબુદ્વિીપમાં ભરતક્ષેત્રને વિષે શ્રાવસ્તી નામે એક નગરી છે. તેમાં વજસેન નામે એક અતિ ભાગ્યવાન ભૂપતિ થયે. એ રાજા જિનાર્ચનમાં તત્પર, કરંજનનું વ્રત ધરનાર, સર્વ ગુણથી શ્રેષ્ઠ અને સર્વ રાજાઓમાં જયેષ્ટ હતો. તેની સુભદ્રા નામે રાણીથી ભીમસેન નામે એક પુત્ર થયે, જે ઘણે ભયંકર અને ધૂતાદિ કુવ્યસનમાં તત્પર થયે. અન્યાયનું ઘર, અને લકોને નિરંતર સંતાપકારી એ કુલક્ષણ કુમાર હંમેશાં ગુરૂ દેવ અને પિતા વિગેરે વડીલે ષ કરતો હતો. અનુક્રમે પિતા વસેને તેવા અપલક્ષણવાળા ભીમસેનને રાજયપદથી પણ મનહર એવું યુવરાજપદ આપ્યું. જ્યારે તેને યુવરાજપણની લક્ષ્મી પ્રાપ્ત થઈ ત્યારે અનીતિના ગૃહરૂપ તે કુમારે પરસ્ત્રી અને પરદ્રવ્ય હરણ કરી પ્રજાને પડવા માંડી. એક વખતે સર્વ પ્રજાલકે આવી ભીમસેનની દુનતિના દૂત થઈને રાજાને વિજ્ઞપ્તિ કરી “હે રાજા! જોકે રાજકુમારની વિરૂદ્ધ અમારે વિજ્ઞપ્તિ કરવી ન જોઈએ, તથાપિ અમે મનમાં કેટલું દુઃખ રાખી શકીએ! હે પ્રજા પાળ ! અમે સર્વ પ્રજા એના અન્યાયથી કંઠસુધી દુઃખમાં ડૂબી ગયેલ છીએ, માટે તેને વિચાર કરીને જેમ યોગ્ય લાગે તેમ કરો.” તે સાંભળી રાજાએ સામવચનથી તેમનું સાંત્વન કરી કાંઈક પ્રસાદ આપી સર્વ પ્રજાને પેતપિતાનાં સ્થાન તરફ વિદાય કરી. પછી રાજાએ ભીમસેન કુમારને બોલાવીને શિક્ષા આપી. “હે વત્સ ! લેકનું આરાધન કરીને જગતમાં દુર્લભ એવી કીર્તિ મેવિ. રાજાઓએ પરસ્ત્રી અને પરદ્રવ્યનું કદિપણ હરણ કરવું નહીં, માતાપિતા, ગુરૂ અને જિનેશ્વરને વિષે ભક્તિ રાખવી, મંત્રીની સલાહ પ્રમાણે ચાલવું, હંમેશાં ન્યાયને સ્વીકાર, અનીતિને દૂર તજી દેવી, વાણીવડે પ્રતિષ્ઠા મેળવવી, ધર્મમાર્ગે ચાલવું, અને સાત વ્યસનેને છોડી દેવાં. રાજાઓને પ્રાયઃ આજ ધર્મ છે. તેવા ધર્મના આશ્રયથી લક્ષ્મી, કીર્તિ, યશ અને સ્વર્ગપ્રાપ્ત થાય છે. આવી રીતે પ્રતિવેલાએ રાજા શિખામણ આપ, તથાપિ એ ભીમસેને અમૃતને પાન કરનાર સર્પ જેમ વિષને છોડે નહીં, તેમ પિતાનું દુરાચરણ છોડયું નહિ. આવી રીતે શિક્ષા દેતાં પણ તે કુમાર વિનીત કરવાને અશક્ય જણા એટલે રાજાએ પુષ્પના જેવા મૃદુ શરીરવાળા કુમારને કારાગૃહમાં નાખે. કેટલેક કાળ કેદમાં રહી એક વખત અવસર પામી સમશીલ મિત્રોના વિચારમાં દેરાઈ કુમારે ક્રોધવડે માતાપિતાને મારી નાખ્યા અને પોતે રાજયઉપર ૧. વિનતિ–અરજી: ૨. મીઠાં વચન. ૩. વારંવાર (દર વખત). ૪. સરખા આચાર વિચારવાળા. For Private and Personal Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૦ મે.] ભીમસેનચરિત્ર. ૩૩૩ બેસી કમિત્રોના પરિવારથી પરિવારીત થઈ, મઘાદિક વ્યસનોમાં આસક્ત રહી નિત્ય લેકોને પીડા કરવા લાગ્યું. તેના જુલમથી કાયર થઈને સર્વ સામંતોએ મંત્રીઓએ અને તેના પરિવારે મળી વિચારીને તે પાપીને ક્ષણવારમાં દેશનીકાલ કરી દીધો. પછી સર્વ શાસ્ત્રોમાં અને ન્યાયમાં ચતુર એવા જિનવલ્લભ નામના તેના અનુજ બંધનો શુભ મુહમાં રાજય ઉપર અભિષેક કર્યો. દેશનિકાલ કરેલા ભીમસેને બીજા દેશોમાં જઈને પણ ચેરી કરવા માંડી. “વ્યસન છોડવું. અશક્ય છે.' માર્ગમાં પાથેય" લેવાને માટે પથિકોને મારવા લાગે, અને વેશ્યાદિકનાં વ્યસનથી નિત્ય પિતાનાં મનને વિશેષ કલુષિત કરવા લાગે. આ પ્રમાણે નિત્ય ઘણે અન્યાય કરનારા એ ભીમસેનને લોકો પકડીને મારતા, પીડતા તથાપિ તેને મૃત્યુ પમાડતા નહિ. તેનાથી છૂટીને યથેચ્છાએ ગામેગામ ફરતે તે ભીમસેન અનુક્રમે મગધ દેશના પૃથ્વીપુર નગરમાં આવી ચડ્યો. ત્યાં કેઈ માવળીને ઘેર સેવક થઈને રહ્યો; ત્યાં પણ પત્ર, પુષ્પ અને ફળાદિક ચેરીને વેચવા લાગે. ત્યાંથી પણ તેને કાઢી મૂક્ય; એટલે તે કઈ શેઠની દુકાને વાણોતર થઈને બેઠે; તથાપિ તેણે પોતાનું વધતું જતું દુર્વ્યસન છોડ્યું નહિ. ત્યાં રહીને પણ દુકાનની સર્વ વસ્તુઓ ચેરી ચેરીને વેચવા માંડી. “માણસને સ્વભાવનો ત્યાગ કરવો ઘણો મુશ્કેલ છે. તેની ચરી જાણવામાં આવતાં તે શેઠે તેને કાઢી મૂક્યું. ત્યાંથી નીકળીને તે ઈશ્વરદત્ત નામના કોઈ વ્યાપારીને ઘેર નેકર રહ્યો. એક વખતે દ્રવ્યને લોભી ભીમસેન તે ઈશ્વરદત્તની સાથે નાવમાં બેસીને ત્વરાથી જળમાર્ગે ચાલ્યો. એક માસ સુધી સમુદ્રમાં ચાલતું નાવ એકવાર રાત્રિમાં પ્રવાળાના અંકુરની કટિ સાથે ખલિત થયું. નાવિકોએ ઘણા ઉપાય કર્યા પણ તે નાવ જરા પણ આવું કે પાછું ફર્યું નહીં, કેટલેક કાળે અોદક પણ ખૂટી ગયું. પછી ચતુઃ શરણનું ઉચ્ચારણ કરી, અઢાર પાપાનનો ત્યાગ કરી, સર્વ જીવોને મન વચન કાયાથી મિથ્યા દુષ્કૃત આપી, શુભ ભાવનાએ પંચપરમેષ્ઠી નમરકારનું સ્મરણ કરી લેવામાં ઈશ્વરદત્ત વ્યવહારી મરવાની ઇચ્છાએ સમુદ્રમાં ઝંપાપાત કરવા જતા હતા, તેવામાં કેશુડાની જેવા કાંતિયુક્ત મુખવાળો અને તમાલના જે નીલવણી કઈ શુકપક્ષી તત્કાળ ત્યાં આવી માનુષી વાણુઓ બેલ્યો “હે ઈશ્વરદત્ત વ્યવહારી! આ અપંડિત મૃત્યુનો ત્યાગ કર, અને આ સર્વેના જીવિતના ઉપાય વિષે આદરથી મારું વચન સાંભળ. હું કોમળ કાંતિવાળો પક્ષી છું, એમ જાણીશ નહીં, હું આ પર્વતનો અધિષ્ઠાતા દેવ છું અને તમને જીવિતને ઉપાય કહેવાને તેમજ મરણથી અટકાવવાને હું આવ્યો છું, માટે તે ઉપાય સાંભળ. ૧ ભાતું. ર પાપી. ૩ બાળ, અજ્ઞાનથી ઉત્પન્ન થતાં. For Private and Personal Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૪ શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૨ જો. તમારામહેથી એક જણ જે સાહસિક અને દયાળુ હોય તે મરવાને તૈયાર થઈ, આ સાગરના મધ્યમાં રહેલા પર્વત ઉપર જાઓ, અને ત્યાં જઈને ભારંડ પક્ષીએને ઉડાડે એટલે તેમની પાના ઝપાટાને પવન તમારાં વહાણને ચલાવશે, તેથી બાકીના સર્વને જીવિત પ્રાપ્ત થશે.” આ પ્રમાણે તેનાં વચનને આદરથી સાંભળીને ઈશ્વરદત્તે વહાણમાં બેઠેલા સર્વ લેકીને ત્યાં જવાને માટે પૂછવા માંડ્યું, પણ કોઈએ હા પાડી નહીં, પછી જ્યારે ત્યાં જવાને લેભ બતાવ્યું, ત્યારે પેલો ભીમસેન નિર્લજજ થઈ સે દીનારના લેભથી સાગરના મધ્યમાં રહેલા પર્વત ઉપર ગે. તેણે ત્યાં જઈ ભાખંડ પક્ષીઓને ઉડાડ્યા, એટલે તેની પાંખના પવનથી પ્રવાળાના આવર્તમાંથી મુક્ત થઈ તે વહાણ આગળ ચાલ્યું. પર્વત પર રહેલ ભીમસેન પિતાના મનમાં જીવિતને ઉપાય વિચારતાં કાંઈ ન સુજવાથી પેલાં શુક પક્ષીને શોધવા લાગે, એટલામાં તે નજરે પડવાથી તત્કાળ તેને કહ્યું “હે મહાપુણ્ય! મને પણ વહાણની જેમ અહિંથી નીકળવાને ઉપાય બતાવો.” શુકપક્ષી બેલ્યો “હે ભીમસેન! તું જઈને આ સમુદ્રમાં પડ, એટલે તેને આ જળમાં રહેલા કઈ મહામત્ય ગળી જશે અને તે કાંઠે નીકળશે, પછી જો તું ફંફાડા મારે નહીં, તે આ લે, આ ઔષધી તેના ગળામાં નાખજે, એટલે તેના મુખનું વિવર મોટું થઈને ઉઘાડું થશે. જયારે તેમ થાય એટલે તું કાંઠા ઉપર નીકળી જજે. આમમાણે તારે જીવવાને ઉપાય છે, તે શિવાય નથી.” આવી રીતે શુકે કહ્યું, એટલે અતિ સાહસિક ભીમસેન તે ઉપાય કરીને તત્કાળ સિંહલદ્વીપને કાંઠે નીકળે. સ્વસ્થ થઈને કાંઠા ઉપર ફરવા માંડ્યું, તેવામાં ત્યાં જળાશય અને વૃક્ષને જોઈ જળપાન કરીને વિશ્રાંત થયે. પછી ભીમસેન ત્યાંથી કઈ દિશા ધારીને આગળ ચાલ્યું. કેટલાક ગાઉ ઉલ્લંઘન કરી ગયા પછી એક ત્રિદંડી સંન્યાસી તેના જેવામાં આવે. તે મુનિવરને તેણે નમસ્કાર કર્યો, એટલે આશિર્વાદ દઈને તે સંન્યાસીએ તેને હર્ષથી પૂછ્યું “હે ભદ્ર! તું કોણ છે? આવા ગહન વનમાં કેમ ફરે છે? તું દુઃખી હોય તેમ જણાય છે, માટે સ્વસ્થ થા, અને તારે જે દુખ હોય તે કહે.” તેનાં વચનથી પ્રસન્ન થયેલા ભીમસેને કહ્યું “મુનિવર્ય! શું કહું? હું સર્વથા મંદભાગ્યવાળ છું, આ સંસારમાં જેટલા મહાદુઃખી, સૌભાગ્યરહિત અને નિગી પુરૂષ છે, તે સર્વમાં હું પ્રથમ છું, એમ તમારે જાણી લેવું. હું જયાં જેને માટે જાઉં, ત્યાં તે વસ્તુ સિદ્ધ થતી નથી, જે તૃષાતુર થઈને સમુદ્ર પાસે જાઉં, તે પણ જળ મળતું નથી. હું મદભાગી જતાં લાખો વૃક્ષ ઉપરથી ફળ, સંકડે નદીએમાંથી પાણી અને રેહણગિરિમાંથી રન પણ અદૃશ્ય થાય છે. મારે બ્રાતા, For Private and Personal Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૦ મે ભીમસેનનું ભટકવું. ૩૩૫ 6 માતા, કાંતા કે પિતા કાઈ નથી, તથાપિ હું ઉત્તરપૂરણા કરી શકતા નથી.” તેનાં આવાં દીન વચના સાંભળી એ માયાના ગૃહરૂપ મુનિરાજ અમૃતના સાર જેવું મધુર વચન બોલ્યા “અરે ભદ્ર! હવે ખેદ કર નહિ, પરાભવને છેડી દે, હું મળતાં હવે તારૂં દારિદ્રય ગયુંજ એમ સમજ. અમે હંમેશાં પરોપકાર કરવાને માટેજ આમ તેમ વિચરીએ છીએ, અમારે કાંઈ પણ સ્વાર્થ નથી, માટે હવે તું શામાટે દુઃખ ધરે છે? સૂર્ય નિત્ય પ્રકાશે છે, મેધ જળ આપે છે, વૃક્ષા ફળે છે, ચંદ્ર અમૃત વર્ષાવે છે, ચંદનવૃક્ષ ઉગે છે, મલયાચળના વાયુ વાય છે અને સુજ્જના ક્રે છે, તે સર્વ પરાપકારને માટેજ છે. આ સિંહલદ્વીપમાં મારી સાથે ચાલ, ત્યાં તને રત્નની ખાણમાંથી સુખે રત્ન આપીશ.” આવાં ત્રિદંડીનાં વચન સાંભળી ભીમસેન તેની સાથે ચાઢ્યો. પ્રાયઃ મુનિવેષ પ્રાણીઓને વિશ્વાસ પમાડે છે.' પોતાની પાસેની સેા સુવણે મહેારનું માર્ગમાં ખાવા માટે પાથેય લઈ તેઓ કેટલેક દિવસે હર્ષથી એક રલની ખાણપાસે આવ્યા. પછી કૃષ્ણ ચતુર્દશીને દિવસે એ કપટીમુનિએ ભીમસેનને ખાણમાં ઉતારી રત્ના બહાર કઢાવવા માંક્યાં. સર્વ રત્ન લઈ લીધા પછી તે દુષ્ટ તાપસે દાર છેી નાખીને તેના અધિછાતા દેવને માટે ભીમસેનને ખાણમાં પડતા મૂક્યો. દેવના બિલને માટે ભીમસેનને પડતા મૂકી ત્રિદંડી ત્યાંથી ઉત્સુક થઈ બીજે રસ્તે ચાલતા થયા. ભીમસેન પીડિત થઇને ખાણમાં આમતેમ ફરવા લાગ્યો; તેવામાં અત્યંત પીડિત અને કૃશ થઈ થયેલા એક પુરૂષ તેના જોવામાં આન્યા. ભીમસેનને જોઈ દયા લાવીને તે ખેલ્યા “વત્સ ! અહિ યમરાજનાં મુખમાં તું કેમ આવ્યા છે? શું તને પણ મારી જેમ પેલા પાપી તાપસે રલના લાભ બતાવીને છેતર્યો છે? ‘હા તેમજ થયુંછે.’ એમ કહીને ભીમસેને પૂછ્યું “ અહીંથી નિકળવાના ઉપાય હાય તેા બતાવે.” તે બાલ્યા “ વિતના એક ઉપાય છે તે સાંભળઃ આવતી કાલે સ્વર્ગમાંથી કેટલીક દેવીએ પેાતપેાતાનાં અધિષ્ઠીત રત્નાના ઉત્સવ કરવામાટે અહિ આવશે, તે શુભ ભાવનાથી આ ખાણના અધિષ્ઠાતા રત્નચંદ્ર નામના દેવની વિવિધ ગીતનૃત્યના ઉપચારથી પૂજા કરશે. તે વખતે કિંકરા સહિત એ રત્નચંદ્ર દેવનું ચિત્ત તેમના સંગીતમાં લાગતાં તું બહાર નીકળી જજે, તે વખત દેવતાઓ પણ તને કાંઈ કરી શકશે નહીં.” આવી રીતે ભીમસેનને આશ્વાસન આપી તે પુરૂષ વિચિત્ર વાણીવડે વાત્તાલાપ કરી તેની સાથે આખા દિવસ નિર્ગમન કર્યો, બીજે દિવસે પ્રાતઃકાળે મૃદંગનો ધ્વનિ કરતી કેટલીક દેવીએ વિમાનમાં બેસીને મહેાત્સવપૂર્વક ત્યાં આવી. જયારે અધિષ્ઠાયક દેવનું મન તેના કિંકરા સહિત સંગીતમાં મગ્ન થયું, ત્યારે For Private and Personal Use Only Page #361 --------------------------------------------------------------------------  Page #362 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૭ સર્ગ ૧- મો. અશોકચંદ્રની કથા. વિકલ્પથી પડ્યા કરે છે. જીવ તેનાં વિપાકને ભગવ્યા વિના કે રેવતગિરિની શુદ્ધભાવે સેવા કર્યાવિના એ કર્મનાં પાંજરામાંથી મુક્ત થઈ શકતું નથી.” આ પ્રમાણે કહીને તેઓ વિરામ પામ્યા પછી અશોકચંદ્ર શુદ્ધ ભક્તિપૂર્વક ચિત્તની અભિલાષાથી રૈવતગિરિએ આવ્યું અને ત્યાં સ્થિર થઈને તપસ્યા કરવા લાગે. કેટલેક દિવસે તે ગિરિની અધિષ્ઠાયિકા અંબાદેવીએ પ્રીતિ સહિત તેની પાસે આવી જેના સ્પર્શથી લેહનું સુવર્ણ થાય તેવો એક સ્પર્શમણિ આપે. તે લઈ પિતાને નગરે જઈ ઘણું માણસો રાખી, દ્રવ્યના બળથી રાજ્ય મેળવી અશોકચંદ્ર સર્વ સુખ ભેગવવા લાગે. એકદા તે ઉત્તમ બુદ્ધિવાળે અશોકચંદ્ર ચિત્તમાં ચિંતવવા લાગે કે “આ સર્વ રાજ્યને, દ્રવ્યને, સમગ્ર સ્ત્રીઓને અને મારા જીવિતને ધિક્કાર છે કારણ કે જે અંબિકાના પ્રસાદથી મેં આ સર્વ ઉપાર્જન કર્યું, તે અંબિકાનું તો હું પાપી મરણ પણ કરતા નથી કે ત્યાં જઈને તેને નમતે પણ નથી.” આવો વિચાર કરીને અન્યદા અચલ ચિત્તવાળો અશચંદ્ર સંઘની સામગ્રી એકત્ર કરી સર્વને દાન આપતો સ્વજનની સાથે ત્યાંથી ચાલ્યું. કેટલેક દિવસે તે શત્રુજ્ય પર આ બે, ત્યાં વિધિવડે પ્રભુની પૂજા કરીને ત્યાંથી રૈવતાચલે આવી પહોંચ્યા. ત્યાં ગજેંદ્રપદ વિગેરે કુંડનાં જળથી પિતે સ્નાન કરતો અને નેમિનાથ પ્રભુને નાત્ર કરાવતો વિવિધ પુષ્પોથી પૂજા કરવા લાગે. પછી જગન્માતા અંબિકાની ભક્તિથી આદર સહિત પૂજા કરીને પ્રીતિપૂર્વક ચિત્તમાં વિરક્ત થઈને ચિતવવા લા ગે “શ્રી નેમિનાથ દેવ અને આ અંબિકાના મોટા પ્રસાદથી મેં ત્રણસો વર્ષ સુધી રાજ્ય કર્યું હવે એ રાજય ઉપર પુત્ર બેસો અને મારે શ્રી નેમિનાથની પાદુકાનું શરણ થાઓ.” પછી પુત્રને દેશમાં મોકલી તત્કાળ રાજયપર બેસાર્યો, અને પોતે દિક્ષા લઈ અંતે શુભ ધ્યાનવડે મોક્ષને પ્રાપ્ત થશે.” જાંગલ શિષ્ય કહે છે તે જટિલ ગુરૂ! આ સર્વ મેં પ્રત્યક્ષ જોયું છે, તેથી હું જાણું છું કે એ રૈવતાચલજ મોટું તીર્થ છે, તેના જેવું બીજું કોઈ તીર્થ નથી; જે તીર્થની સેવાથી પુરૂષ આ લોકમાં સર્વ સંપત્તિ અને પરકમાં પરમપદને પામે છે; વળી જેની સેવાથી પાપી પ્રાણુઓ પણ સર્વ કર્મને સંક્ષેપ કરી અવ્યક્ત અને અક્ષય એવા શિવપદને પામે છે. આકાશમાં ઉડતા પક્ષીઓની છાયા પણ જો એ તીર્થને સ્પર્શ કરે છે, તે તેઓ દુર્ગતિને પ્રાપ્ત કરતા નથી, તે એ તીર્થના સહવાસીઓની તો વાર્તા જ શી કરવી ?' આ પ્રમાણે જગલના મુખથી રૈવતગિરિને મહિમા સાંભળી ત્યાં રહેલા For Private and Personal Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૮ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૨ જે. સર્વ તપસ્વીઓ પરમ હુને પ્રાપ્ત થયા. પેલે વિદેશી અને ભીમસેન તે મહિમા સાંભળી પ્રથમ રોહણાચલ પર જઈ પછી ત્યાં જવાનો નિશ્ચય કરી ત્યાંથી આગળ ચાલ્યા. વેગથી માર્ગનું ઉલ્લંઘન કરી તેઓ રોહણાચળ પાસે આવ્યા, ત્યાં પર્વત નાયક દેવની પૂજા કરીને તેઓએ રાત્રિજાગરણ કર્યું. પ્રાતઃકાલે રત્નની ખાણ પાસે આવી તેમાંથી રત્ન કાઢવાની ઈચ્છાએ “હા દૈવ એમ બોલી તેમણે ખાણમાં પ્રહાર કર્યો, એટલે ભીમસેનને તેમાંથી બે અમૂલ્ય રત્નો મળ્યાં. તેમાંથી એક મહા તેજવી રત્ન રાજદાણ તરીકે રાજકુળમાં આપી બીજું રત્ન સાથે લઈને તે ત્યાંથી ચાલ્યો. વહાણમાં બેસી ચાલતાં એકદા રાત્રિએ પૂર્ણિમાના ચંદ્રને જોઈ વહાણના કાંઠા પર બેસી હાથમાં રસ લઈને બંનેનાં તેજની તુલના કરવા લાગ્યું. તેવામાં કષ્ટથી પ્રાપ્ત થયેલાં રતને વારંવાર જોતાં ભીમસેનના હાથમાંથી અભાગ્યમે તે રત સમુદ્રમાં પડી ગયું. તત્કાળ તે મૂઈ પામી ગયે, પછી થોડીવારે સચેત થઈ પિકાર કરવા લાગે “હા દૈવ! તેં આ શું કર્યું ? રસનું હરણ કરતાં મારું જીવિત કેમ ન હર્યું? મારા જીવિતને, જન્મને, મનુષ્યભવને અને દૈવને ધિક્કાર છે.” આવી રીતે વિલાપ કરતો ભીમસેન ફરીવાર મૂછ પામીને પડી ગયું. તેના કોલાહલના અવાજથી નાવિક પુરૂષ ત્યાં એકઠા થયા અને તેને પવન નાખી ક્ષણવારમાં તેની મૂછોને ભંગ કર્યો. જયારે ચૈતન્ય આવ્યું ત્યારે તેણે નાવિકને ઊંચે સ્વરે કહ્યું મારું રત્ન સમુદ્રમાં પડી ગયું છે, માટે નાવ ઊભું રાખો અને તેને શોધ કરો.' તે સાંભળી પેલા વિદેશી મિત્રે તેને સમજાવીને કહ્યું “મિત્ર! આ તને શું થયું છે ? ક્યાં રન ! કયાં જળ ! અને ક્યાં વહાણ! કેમકે તારું રત પડી ગયા પછી તે આ પણે ઘણો પંથ કાપે છે; માટે હે મહાબંધુ ! શેક છોડી દે, ધીરજ ધર, ખેદ કર નહિ; હું છતાં તને ઘણાં રત્ન મળશે, નહીં તે આ મારું ગુણવાન રસ લે વળી અદ્યાપિ ભૂમિપર રૈવતાચલગિરિ વિદ્યમાન છે, માટે શા સારૂ વિલાપ કરે છે ? આવાં મિત્રનાં વચનથી મનમાં ધૈર્ય ધરી સમુદ્રનું ઉલ્લંઘન કરી ભીમસેન અનુક્રમે સમુદ્રના તીરની ભૂમિ પર આ. ત્યાંથી બન્ને મિત્ર ર અને પાથેય લઈ રૈવતગિરિને માર્ગે ચાલ્યા. દુર્ભાગ્યના ગથી માર્ગમાં ચેરેએ આવીને રત ને પાથેય સર્વ લુંટી લીધું. પાથેય અને વસ્ત્રવગરના થઈ જવાથી નિરાહારી અને કૃશ શરીરવાળા તેઓ માર્ગમાં એક મુનિને જોઈ ઘણું ખુશી થયા. શાંત મનવાળા તે મુનિને ભક્તિથી નમસ્કાર કરી હૃદયમાં હર્ષ પામી ૧ રત્નમાં ને એનાં તેજની. For Private and Personal Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૦ મે. ] ભીમસેનને મુનિએ કરેલો ઉપદેશ, તેના બંધન મેળાપ. ૩૩૯ તે દુઃખી મિત્રોએ સ્વસ્થપણે પિતાને સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. પછી કહ્યું છે મુનિ !દારિદ્ર અને દુર્ભાગ્યથી પીડિતોમાં અમે રાજા જેવા છીએ, તેથી હવે આ પર્વત ઉપરથી પાપાત કરીને મરણ પામવાના અભિલાષી છીએ. જેમ જળવિના મેધ, જીવિના શરીર, સુગંધવિના પુષ્પ, કમળવિના જળાશય, તેજવિના ચંદ્ર, સંસ્કૃત ભાષાવિના વાણી, આચારવિના કુલીનતા, વિદ્યાવિના તપસ્વીપણું, ભયવિના શૃંગાર નાયકવિના સેના, સુપુત્રવિના કુળ, દાનવિના ધન, ગૃહિણી (સ્ત્રી) વિના ઘર, ન્યાયવિના વિનય, ચંદ્રવિના રાત્રિ, પ્રતિમાવિન પ્રાસાદ, દયાવિના ધર્મ, સત્યવિના વફતૃતા અને નેત્રવિના મુખ, તેવી રીતે દ્રવ્યવિનાને પુરૂષ છે. આવાં તેમનાં સખેદ વચન સાંભળી અતિ દયાળુ મુનિ તેઓ પ્રત્યે બોલ્યા “તમે એ પૂર્વજન્મમાં વારંવાર ધર્મ કર્યો નથી, તેથી તમને આ નિર્ધનપણું પ્રાપ્ત થયેલું છે, માટે હવે પ્રાણ ઉપર ખેદ કરે નહીં. પ્રાણુઓને સારા કુલમાં જન્મ, નિરોગીપણું સૌભાગ્ય, અદ્ભુત સુખ, લક્ષ્મી, આયુષ્ય, યશ, વિદ્યા, મનોહર કાંતા, અશ્વ, હાથી, લાખો લેકેથી સેવા, ચક્રવર્તી અને ઇંદ્રનો વૈભવ-એ સર્વ ધર્મથી જ પ્રાપ્ત થાય છે. માટે તમે ગિરિ ઉપરથી પડીને પ્રાણત્યાગ ન કરતાં સર્વ મનોરથને આપનારા આ રૈવતગિરિપર જાઓ. હે ભીમસેન ! તે પૂર્વજન્મમાં અનીતિવડે એક મુનિને અઢાર ઘડીસુધી પડ્યા હતા, તેનું આ ફળ છે. પ્રાજ્ઞપુરૂષોએ બાહ્ય અત્યંતર બંને પ્રકારે મુનિની આરાધના કરવી, વિરાધના કરવી નહિ; તેમની વિરાધના કરવાથી કષ્ટ પ્રાપ્ત થાય છે અને સેવા કરવાથી ઈષ્ટ પ્રાપ્ત થાય છે. હે ભદ્ર! હવેથી તારું કલ્યાણ થશે, તેમાં કાંઈ પણ સંશય રાખીશ નહિ, કેમકે હવે અશુભ કાળ વીતી ગયે છે, તેથી જરા પણ ખેદ કરીશ નહિ. આ અખિલ ભૂમિ તારવડે જિનમંદિરોથી મંડિત થશે, તારા જેવો કઈ પુણ્યવાન નર થશે નહિ.” મુનિના આવા ઉપદેશથી ભીમસેને વિદેશી મિત્રની સાથે તે મુનિને નમી શુભ ચિંતન કરતે રેવતાચલ તરફ ચાલ્યું. અનુક્રમે રૈવતગિરિ પર આવી ઘોર તપ કરીને તે શ્રી નેમિનાથની પૂજા કરવા લાગે. એકદા કઈ સંધ ત્યાં યાત્રા કરવા આવ્યું, તેમાં સંઘપતિ ભીમસેનને અનુજ બંધ હતો. તે સંઘ અને અમાત્યની સાથે શ્રી જિનાલયમાં પ્રભુની આરતિ ઉતારતો ભીમસેનના જોવામાં આવ્યું. આરતિ ઉતાર્યા પછી તેણે ભીમસેનને જોતાંજ ઓળખે, એટલે અમાત્યને કહ્યું “આ તરફ જુઓ, આ કોણ છે ?' અમાત્ય બેલ્યા “રાજન ! આ તમારા ભાઈ ભીમસેન છે કે જેને આપણે દરેક દેશમાં ચર મેકલીને શોધાવ્યા હતા. પછી ત્યાંથી સર્વ ઉઠયા એટલે અતિ હર્ષ પામેલા રાજાએ ભીમસેનને આલિંગન કરી નમસ્કાર કર્યો. ભીમસેન For Private and Personal Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૦ શત્રુંજય માહાભ્ય. [ ખંડર જો. પણ પ્રીતિરૂપી વેલને વધારવાને માટે અશ્રુજળને સિંચ હર્ષથી વારંવાર આલિંગન કરી કરીને પિતાના લધુ બંધુના મસ્તક પર ચુંબન કરવા લાગે. અનુજ બંધુ ભક્તિથી બોલ્યા “ભાઈ ભીમસેન ! એવું કોઈ સ્થાન બાકી રહ્યું નથી, કે જયાં મેં તમને શોધ્યા નહિ હોય. પ્રિય ભાઈ! આટલા વર્ષ સુધી મારાવિના તમે કયાં રહ્યા હતા? મેં તમારું રાજ્ય થાપણની જેમ આજસુધી જાળવ્યું છે, હવે તેને સ્વીકાર કરો.” આવા અતિવિનીત વચનથી મનમાં હર્ષ પામેલા અને સારગ્રાહી બુદ્ધિવાળા ભીમસેને મંત્રીઓની સાથે પિતાનું રાજય પાછું ગ્રહણ કર્યું. પછી નિર્મળ જળથી પિતે સ્નાન કરી, પ્રભુને સ્નાન કરાવી, પૂજન કરીને શુભ વાસનાવાળા ભીમસેને વિધિપૂર્વક આરતી ઉતારી અને પ્રતિદિન નવીન મહેસૂવપૂર્વક અઠ્ઠાઈઉત્સવ કરી અનુજ બંધુની સાથે તેણે શ્રીનેમિનાથની પૂજા કરી. પછી જીનેશ્વરને નમી ભીમસેન પોતાના દેશ તરફ ચાલ્યું. માર્ગમાં અનેક રાજાઓએ પૂજેલ ભીમસેન મોટા ઉત્સથી પિતાની નગરીમાં આવી પહોંચ્યા. પિતાના સુલક્ષણ રાજાને જોઈ ઉત્સાહવાનું થયેલા નગરજનેએ નૃત્યાદિ વિવિધ ઉત્સપૂર્વક તેમને નગરમાં પ્રવેશ કરાવ્યું. પરસ્ત્રીઓએ ગેખમાંથી વધાવવાને નાખેલી લાજાને ગ્રહણ કરતે રાજા ઉત્સુક મનથી સૌના આશીર્વાદપૂર્વક પિતાના મંદિર પાસે આવ્યો. વસ્ત્ર, દ્રવ્ય, તાંબૂલ, અશ્વ, વાણું અને દૃષ્ટિથી સર્વ લેકનું સન્માન કરી, સર્વને વિદાય કરીને પછી પિતે મંદિરમાં પેઠે. પ્રથમ કુળદેવતાને નમસ્કાર કરી પોતાના બંધુની સાથે ભેજન લઈ ક્ષણવાર વિશ્રામ લઈને તે સભ્યજનોથી અલંકૃત એવી સભામાં આવ્યું. એવી રીતે ભીમસેન ત્રાસ પમાડ્યા વગર પિતાની પ્રજાનું રક્ષણ કરતો, વ્યાધિરહિત થઈને ધર્મ કરતે, અલોભી હેવાથી દ્રવ્યને નહીં ગ્રહણ કરતા અને શક્તિ ફેરવ્યા વિના શાંતિથી રાજય કરતે રહેવા લાગ્યા. જયારથી ભીમસેન રાજયપર બેઠે ત્યારથી ચોર લેકેની તે માત્ર વાર્તા જ રહી હતી; નગરજને કદિપણ પીડિત થતા નહિ અને લોકમાં કઈ પણ ધર્મથી ભ્રષ્ટ થતું નહિ. પ્રથમ પોતે ક્રોધના આવેશમાં પિતાના માતાપિતાને મારી નાખ્યાં હતાં, તેમને શેક કરતાં ભીમસેને માતાપિતાને ઉદ્દેશીને બધી પૃથ્વી જિનપ્રાસાદથી મંડિત કરી દીધી. સંસારી વિકારને ત્રાસ આપનાર એવા તેણે દીનજનની દીનતાને દૂર કરતા અને દેવ ગુરૂપર ભક્તિ ધારણ કરતા સુખે રાજય ચલાવવા માંડ્યું. શત્રુઓથી અલંધ્ય એવા ભીમસેને પિતાના અનુજ બંધુને યુવરાજ પદ આપી પેલા વિદેશી મિત્રને કોશાધ્યક્ષ કર્યો. એક વખતે જિનપૂજન કરવામાં ઉદ્યમી ભીમસેન બહાર ઉદ્યાનમાં ગયે. For Private and Personal Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૦ મો.] ભીમસેનના ગિરનાર ઉપર મોક્ષ. ૩૪૨ "" ત્યાં એક વિદ્યાધરને જોઇ તેણે પૂછ્યું “તમે ક્યાંથી આવા છે?” વિદ્યાધર બાલ્યા “હે રાજા ! શત્રુંજય અને ઉજ્જયંત (ગિરનાર) ગિરિપર રહેલા પ્રભુને નમસ્કાર કરીને હું અહીં જિનેશ્વરને નમવા માટે આવેલા છું.” તે વિદ્યાધરનાં વચનથી રાજાને મરણ થયું કે મને ધિક્કાર છે કે હું રૈવતગિરિપર જઈને પ્રભુને નમતે નથી. એવી ચિંતા કરતા રાજા પેાતાના અનુજબંધુ જયસેનને રાજ્ય આપી તત્કાળ અપ પરિવાર અને સમૃદ્ધિ સાથે લઈ રૈવતગિરિ તરફ ચાલ્યું. અનુક્રમે પ્રથમ શત્રુંજયગિરિપર જઇ ત્યાં શ્રી આદિનાથ પ્રભુને નમી, પૂજી અને અઠ્ઠાઈ ઉત્સવ કરી ત્યાંથી રૈવતગિરિપર ગયા; ત્યાં કપૂર, કેશર, ઉત્તમ ચંદન અને નંદનવનમાં થયેલાં વિવિધ પુષ્પાથી શ્રીનેમિનાથની પૂજા કરી. સર્વે યાચકાના અર્થને પૂરતા ભીમસેને દાન, શીલ, તપ અને ભાવના ભેદથી પ્રવાઁ ત્યાં રહીને ચાર વર્ષ નિર્ગમન કર્યાં. પછી પ્રમાદરહિત એવા તેમણે જ્ઞાનચંદ્ર મુનિનીપાસે મુક્તિને આપનારી દીક્ષા ગ્રહણ કરી. એ ભીમસેન રાજા આ મહામુનિ થઈને અહીં તપસ્યા કરે છે. જેણે પૂર્વે મહાપાપ કર્યાં છે એવા આ રાજમુનિ આ ગિરનાર ઉપરજ રહીને આજથી આઠમે દિવસે કેવળી થઈ મુક્તિપદને પામશે. હૈ દેવતાઓ! અમે અર્બુદાચળ (આબુ) ગયા હતા, ત્યાં જ્ઞાનચંદ્ર મુનિના મુખથી આ પર્વતરાજનું આ પ્રમાણે માહાત્મ્ય સાંભળ્યું હતું. મહાપાપના કરનારા અને મહા દુષ્ટ એવા કુષ્ટાદિક રાગવાળા પુરૂષા આ રૈવતગિરિના સેવનથી સર્વ સુખના ભાજન થાય છે. આ ગિરિઉપર ભાવથી જો અલ્પદાન કર્યું હાય તેપણ તે બહુ થઈ અતિ વૃદ્ધિ પામીને મુક્તિરૂપી સ્રીની પ્રાપ્તિ કરે છે. આ ગિરિપર દ્રબ્યાભિલાષીને દ્રવ્ય, સુખાભિલાષીને સુખ, રાજ્યાભિલાષીને રાજ્ય અને ચંદ્રપણાને ઇચ્છનારને ઇંદ્રપણું પ્રાપ્ત થાયછે. જે તીર્થને શ્રીનેમિનાથ પ્રભુએ તે પણ આશ્રિત કરેલું છે, તે સર્વ પાપહારી તીર્થને બીજા કયા પુરૂષા ન સેવે ? આ પ્રમાણે માહેંદ્ર ઇંદ્રનાં મુખથી સાંભળીને સર્વ ભક્તિપરાયણ દેવતા વિધિથી જિનપૂજાદિ કરી પાતપેાતાને સ્થાનકે ગયા. આ કથા કહીને શ્રીવીરપ્રભુ ઇંદ્રને કહે છે કે હે ઇંદ્ર ! એવી રીતે ધણા મુનિવરા આ તીર્થ ઉપર પેાતાનાં પાપકર્મને ખપાવી મુક્તિપદને પામ્યા છે. એ તીર્થ ભવિષ્યમાં થનારા શ્રીનેમિનાથ પ્રભુના આશ્રયભૂત થવાનું હોવાથી ભરત રાજાએ આ અવસર્પિણી કાળમાં પ્રકાશિત કરેલું છે. રૈવતગિરિના મંડનરૂપ એ શ્રીનેમિનાથપ્રભુ હરિવંશમાં થયેલા છે, તેથી પ્રથમ તે વંશનું સંક્ષેપમાં વર્ણન કરી સંભળાવું છું.હરિવંશાત્પત્તિ. તે તે પુરૂષરત્નાની ખાણુપ, અનેક પર્વને ધરનાર અને કલ્યાણની For Private and Personal Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૨ શત્રુંજય માહાભ્ય. | [ ખંડ ૨ જે. સેટિ જેવો હરિવંશ સારી રીતે જ્ય પામે-આ ભરતક્ષેત્રમાં ઉત્તમ તેજથી વિરાજિત અને વિક્રમથી શત્રુઓના કેશને હરણ કરનારી કૌશાંબી નામે એક ઉત્તમ નગરી છે. જે નગરીમાં ચમત્કારી કાવ્યને પઢતી મેનાઓ વાચાળ વિદ્વાનેને પણ વિસ્મય પમાડે છે, જયાં પરસ્પર લેકના સંઘકથી ઘસાતા મુગુટનાં રત્નનાં કિરણો ચારેતરફ રહેલાં વાસગૃહને વિચિત્ર કરે છે, જયાં લેકે સદા આનંદમય, વિગ્રહને શાંત કરનાર અને સુંદર શરીરવાળા વસે છે, જેમના ઊંચા ગ્રહોની પાસે શુભ ગ્રહ ફર્યા કરે છે, અને જ્યાં અહમિદ્ર જેવા શ્રી જિનેન્દ્રની આજ્ઞાથી વિભૂષિત ગૃહ વિશેષ ધર્મ આરાધવાની ઇચ્છાથી જાણે દેવતાઓ વિવિધ ભૂષણને ધારણ કરીને પૃથ્વી પર આવ્યા હોય તેવા જણાય છે. આવી કૌશાંબી નગરીમાં ભુવનના વિશાળ પ્રદેશની અંદર પોતાનાં શુભવ્રતને પ્રસારનાર અને વિદ્વાનોના માનસમાં હંસસમાન સુમુખ નામે એક રાજા હતા. તે સજજનોમાં સજજન, વિદ્વાનોમાં વિદ્વાન, શત્રુઓમાં શત્રુ, બળવાનમાં બળવાન , ધર્મીઠમાં ધર્મ અને રૂપવંતમાં રૂપવાન હતો. અરિહંત પ્રભુ વિતરાગ છતાં તેના ચિત્તમાં સરાગની જેમ વસ્યા હતા, અને યતિજનો પણ તેના ગુણોથી સંયત થયા હોય તેમ તેના નગરમાં આવીને રહેતા હતા. વિશ્વને સુખ કરનાર અને પિતાના ગુણોથી વિરાજમાન તે રાજા પિતાના વિશ્વાસગ્ય કર્મથી સર્વ વિશ્વનાં ઐશ્વર્યનું પાલન કરતો હતે. એક વખતે દેવવૃક્ષની જેમ ફળ, પલ્લવ અને પુષ્પને વિકાશ, કરતી વસંતઋતુ વનમાં પ્રસરી. એ તુમાં ઘણું લીલા કરતી રમણુઓની સાથે ક્રિીડા કરવાને માટે સુમુખ રાજા ઉદ્યાનમાં જતા હતા, તેવામાં એક સુકુમાર બાળા તેના જેવામાં આવી. પુષ્ટ અને ઉન્નત રતનના ભારથી તેનું અંગ નમી ગયું હતું, વદન ઉપર કામદેવના બાણનું ભાથું હોય તેવી નાસિકા હતી, ચકિત હરિનાં જેવાં લેચન હતાં, નિતંબ અને મધ્યભાગ મને હર હતા, કામદેવ અને રતિના ધનુના જેવી ભ્રકુટિ હતી અને તેણીના કરચરણ કમળના જેવા કોમળ હતા. તે સુંદરીને જોઈ મનને મથન કરે તેવા મન્મથનાં બાણથી રાજા શિથિલ થઈ ગયે. તત્કાળ હૃદયમાં સંક૯૫વિકલ્પ કરવા લાગ્યો “શું સ્વર્ગને જીતીને પૃથ્વી પર વિજય કરવાને માટે આ દેવી આવેલ હશે ? અથવા શું કોઈ પુણ્યભોક્તા પુરૂષનાં પુણ્ય તેને હરી લાવ્યાં હશે?” આવી ચિંતામાં નિમગ્ન થયેલે રાજા ત્યાંથી એક ડગલું પણ ભરી શ નહિ, એટલે જાણે તેને ભાવ જાણવાને ઇચ્છતા હોય તેમ તેનો મંત્રી શુદ્ધ વાણીએ બોલ્યો “સ્વામી! આપણું તમામ લશ્કર આગળ ચાલ્યું ગયું છે તે હવે કેમ વિલંબ કરે છે ? તમારી સાથે રમવાની ઈચ્છા કરતી વસંતલમી ઉત્કંઠિત થઈને ૧ આચરણ. ૨ મન. ૩ આકર્ષિત, ખેંચાયેલા. ૪ કલ્પવૃક્ષ. For Private and Personal Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૩ સર્ગ ૧૦ મે. ] હરિવેશોત્પત્તિ. રાહ જુએ છે. મંત્રીની તેવી ભિન્ન વાણી સાંભળી રાજા તે રમણીમાં પિતાનું હૃદય મૂકી વક્રગીવાથી અવલોકન કરતે કરતો માંડ માંડ ત્યાંથી આગળ ચાલ્યો. સર્વ શરીરમાં કામદેવ વ્યાપ્ત થયેલ હોવાથી એ પરિતાપી રાજા અલ્પ જળમાં રહેલાં માછલાંની જેમ વસંતમાં, સ્ત્રીજનમાં, કમળમાં, વાપિકામાં, વિકાશી બોરસનીમાં કે કરેણના પુષ્પ ઉપર જરાપણ પ્રીતિ પામે નહિ. જેની બીજી ઇંદ્રિ બહેરાશ પામી ગઈ છે એ સુમુખ રાજા આગળ, પડખે, પછવાડે, શયનમાં, વનમાં અને ગૃહમાં જેવી તે સ્ત્રીને જોઈ હતી, તે પ્રમાણે તેનેજ જેવા લાગે. રાજાની આવી અવસ્થા જોઈ સુમતિ નામને મંત્રી જાણે તેના ભાવને જાણતો જ ન હેય તેમ ભક્તિથી બે “હે સ્વામી ! સર્વ પૃથ્વી ઉપર તમારી આજ્ઞા માન્ય છે, રણમાં તૃણની જેમ તમે સર્વ શત્રુઓને જીતીને નમાવી દીધા છે અને મૂર્તિમતી હોય તેમ શાશ્વત લક્ષ્મી તમારા ઘરમાં સદા વસે છે, તે છતાં તમને ખેદ થવાનું કાંઈ પણ કારણ મારા સમજવામાં આવતું નથી. હે મહારાજા ! સર્વ આપત્તિ દૂર ગયેલ છે, તે છતાં તમે કેમ ખેદ કરે છે ? કેમ ગ્લાનિ પામીને બેસી રહે છે ? અને કેમ નિશ્વાસ મૂકો છે ? તે મને જરૂર કહે ” આવાં સુમતિ મંત્રીનાં વચન સાંભળી રાજા બોલ્યા “હે મંત્રી ! તમે જાણે છે, તે છતાં અજાણ્યા છે તેમ કેમ પૂછો છો ? આજે આ વનમાં આવતાં રતિ અને અરતિ બંનેને આપનારી અને સર્વ સ્ત્રીઓનાં રૂપને લુંટનારી એક મનહર બાળા મારા જેવામાં આવી છે. તેણીએ પિતાનાં કટાક્ષનાં તીક્ષ્ણ બાણથી મારા મનને ઉતરડી તેમાંથી જ્ઞાતાપણું હરી લીધું છે, તેથી હું ચેતનરહિત થઈ ગયો છું.” તે સાંભળી મંત્રીએ હાસ્ય કરીને કહ્યું “હે રાજન ! તમને દુઃખ આપનાર તે કારણે મારા જાણવામાં આવ્યું છે. તે બાળા વનમાળા નામે વીરવિંદની સ્ત્રી છે, તે હું તમને મેળવી આપીશ, માટે તમે સુખેથી રાજમહેલમાં પધારે.” મંત્રીનાં વચનથી હર્ષ પામેલો રાજા તેની પૃષ્ઠ ઉપર હાથ ફેરવી પરિવાર સાથે ચેતનરહિત થઈ રાજમંદિરમાં ગયે. હવે સુમતિ મંત્રીએ વનમાળાને મેળવવાને ઉપાય વિચારી નિશ્ચય કરીને એક આત્રયિકા નામની પરિત્રાજિકાને વનમાળા પાસે મોકલી. વિચિત્ર ઉપાય જાણવામાં નિપુણ એવી આત્રેયી તરતજ તેને ઘેર ગઈ. વનમાળાએ વંદના કરી, પછી તે બેલી “વત્સ ! ધર્મથી પ્લાની પામેલી કમલિનીની જેમ, દિવસે ચંદ્રની કળાની જેમ અને વનમાં દગ્ધ થયેલી કદલીની જેમ તું ફીકી કેમ જણાય છે ?” વનમાળા તેની ઉપર વિશ્વાસ લાવી નિઃશ્વાસ મૂકીને બોલી “હે માતા ! દુર્લભ વ ૧ વાંકડેક. For Private and Personal Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૪ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૨ જો. તુની સ્પૃહા કરનારી હું મંદબુદ્ધિવાળી આપને શું કહું? આજે જંગમ કલ્પવૃક્ષની જેવા મહાસુંદર અહીંના રાજા માર્ગમાં જતા મારા જેવામાં આવ્યા, તેઓ મારા પતિ નથી પણ મારી તેમના ઉપર પ્રીતિ થઈ છે, પરંતુ સર્વ પ્રકારના દેવતવાળા અને ઉત્તમ કુળવાનું એ રાજા ક્યાં અને હીનજાતિવાળી હું ક્યાં! અરે! દૈવરિથતિ વિષમ છે. ઈષ્ટ પદાર્થની પ્રાપ્તિ દુર્લભ હોવાથી નિર્દય કામદેવની પીડાથી પીડાતી, કુજાતિમાં ઉત્પન્ન થયેલી અને મંદ ભાગ્યવાળી મને હવે મરણનું જ શરણ છે.” આ પ્રમાણે કહેતી વનમાળા પ્રત્યે આત્રેયી બોલી “વત્સ! ખેદ કર નહિ, મંત્રમંત્રાદિકવડે હું તારે મને રથ પૂર્ણ કરીશ.” એવી રીતે વનમાળાને ધીરજ આપી આત્રેયી હર્ષ પામતી મંત્રીને ઘેર આવી અને કાર્યસિદ્ધિની બધી વાર્તા કહી સંભળાવી. મંત્રી અર્ધી રાત્રે એ બાળાને ગુપ્ત રીતે આત્રેયીની મારફત રાજાના થાનમાં લાવ્યું અને પ્રીતિથી રાજાને અર્પણ કરી. જેમ ચન્દ્ર અને ચદ્રિકા, દેહ અને છાયા, સમુદ્ર અને સરિતા, તેમ તે બન્ને અતિપ્રેમથી સર્વદા જોડાઈ રહ્યાં. સુમુખરાજા તે મનોહરાની સાથે ઉદ્યાનમાં, વાપિકાઓમાં, મહેલેમાં, સરિતાનાં તીરમાં અને ગિરિના શિખર ઉપર યથેચ્છપણે રમવા લાગે. અહિં વનમાળાને પતિ વિરકુવિન્દ જાણે ભૂતે પ્રવેશ કર્યો હોય, ઉન્મત્ત હાય અને સર્વસ્વ હરી લીધેલ હોય તે થઈ ગયે. એ વિયેગીને તૃષા, સુધા, નિદ્રા, છાયા, આતપ, મહેલ કે લેકમાં કઈ ઠેકાણે પણ પ્રીતિ રહી નહિ. મલીન શરીરપર જીવસ્ત્ર ધરતે, હાથમાં કપર રાખતો અને દેવનિર્માલ્યને ધારણ કરતો વિરકુવિન્દ ઘેર ઘેર ફરવા લાગે. કેશ છૂટા મૂકી, સર્વ અંગને કંપાવતો એ વરકવિન્દ પામરકોથી વીંટાઈ ચૌટામાં અને શેરીએ શેરીએ ભટકવા લાગ્યું. “હે પ્રિયા વનમાળા ! હે કૃશદરિ! હે સુચના! મને મૂકીને તું કયાં ગઈ છે ? પ્રત્યુ ત્તર આપ.” નગરના બાળકોએ વિરવિન્દનું અનુકરણ કરી તે પ્રમાણે બોલી મેટ કેલાહલ કર્યો કર્ણને અપ્રિય તે લાહલ ઘરમાં રહેલા રાજાના સાંભળવામાં આવ્યું. “આ છે?' તે જાણવાની ઈચ્છાએ કૌતુકથી લચનને પ્રફુલ્લિત કરતો રાજા વનમાળાની સાથે ગૃહના આંગણામાં આવે. તેવામાં વિકૃતિ ભરેલા આકારવાળા અને સર્વ અંગમાં ધૂલિવડે ધૂસર એવા વીરવિન્દને અચેતન જે જોઈ રાજારાણી વિચારમાં પડ્યા. છેવટે તેને ઓળખવાથી તેઓ બેલ્યાં “અહો! નિર્દય શિકારીઓની પેઠે આપણે દુશીલ થઈને આ મહા નિર્દય કામ કર્યું છે અને આ વિશ્વાસી ગરીબ પુરૂષને છેતર્યો છે. અરે! અવિવેકી અધમ પુરૂષની ૧ રામપાતર કે કેટલું ઠીકરું. For Private and Personal Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૦ મે. ] હરિવશત્પત્તિ. ૩૪૫ વિષયલંપટતાને ધિક્કાર છે. આપણી જેવા પાપીજનેને નરકમાં પણ સ્થાન મળવું દુર્લભ છે. જેઓ અહેરાત્ર જિનધર્મને સાંભળે છે, આચરે છે અને પોતાના વિકવડે વિશ્વનો ઉપકાર કરે છે તેઓ સર્વદા વંદનીય છે. આવી રીતે પિતાને નિદતા અને ધમજનને અભિનંદતા તે સુમુખરાજા અને વનમાળાની ઉપર તેજ વખતે અકસ્માત આકાશમાંથી વિજળી પડી અને તેણે તે બન્નેના પ્રાણ હરી લીધા. પરસ્પર સ્નેહના પરિણામથી અને શુભધ્યાનથી મૃત્યુ પામીને તેઓ બંને હરિવપંક્ષેત્રમાં જુગળીઆપણે ઉત્પન્ન થયા. માતાપિતાએ હરિ અને હરિણું એવાં તેમનાં નામ પાડ્યાં. પૂર્વજન્મની જેમ તેઓ અવિયેગી દંપતી થયાં. દશ પ્રકારનાં કલ્પવૃક્ષોએ જેમના મનોરથ પૂરેલા છે એવા તેઓ દેવની જેમ સુખે વિલાસ કરતા રહેવા લાગ્યા. સુમુખરાજા અને વનમાળા વિદ્યુત્પાતથી મૃત્યુ પામ્યા પછી વીરવિંદે દુતપ બલતપસ્યા કરવાનો આરંભ કર્યો. પ્રાતે મૃત્યુ પામીને તે સૈધર્મકલ્પમાં કિલ્વેિષ દેવ થયે. અવધિજ્ઞાનથી તેણે પિતાને પૂર્વજન્મ છે એટલે તે સંબંધે તત્કાળ પેલાં હરિ અને હરિણું તેના જેવામાં આવ્યાં. તે વખતે જ ઉગ્રરોષથી રાતાં નેત્ર કરી ભ્રકુટિવડે ભયંકર થઈને તે શીવ્ર હરિવર્ષમાં આવ્યું. તેણે વિચાર કર્યો કે આ બંને જુગળીઆનો અહિ વધ કરે ઠીક નથી, કેમકે જે અહીં મૃત્યુ પામે તો આ ક્ષેત્રના પ્રભાવથી તેઓ અવશ્ય સ્વર્ગમાં જશે. માટે એ મારા કદા શત્રુઓને દુર્ગતિમાં લઈ જનારા અને અકાળે મૃત્યુ આપનાર કોઈ બીજા સ્થાનમાં લઈ જઉં.” આ નિશ્ચય કરી તે દેવ તેનાં કલ્પવૃક્ષો સહિત તે જુગળીઆને આ ભરતક્ષેત્રમાં ચંપાનગરીનેવિષે લાગે. પ્રથમ શ્રી ઋષભસ્વામીના પુત્ર બાહુબલિને સમયશા નામે પુત્ર થયે હતો. તેના વંશમાં જે રાજાઓ થયા, તે સર્વ ચંદ્રવંશી અને ઈક્વાકુકુળના કહેવાયા. સોમયશાને પુત્ર શ્રેયાંસ થે, અને તે પછી ભૂમ, સુભૂમ, સુષ, ઘોષવર્ધન, મહાનંદી, સુનંદી, સર્વભદ્ર, અને શુભંકર ઇત્યાદિ નામના અસંખ્ય રાજાઓ સ્વર્ગ અને મુક્તિ પામ્યા. પછી ચંદ્રકીર્તિ નામે રાજા ચંપાનગરીમાં થે, તે પુત્રરહિત મરણ પામે. તે સમયે સર્વ મંત્રીઓ કોઈને રાજી કરવા માટે ઉપાય ચિતવતા હતા, તેવામાં આ કિવિષદેવે અંતરીક્ષમાં આવીને કહ્યું. “હે મંત્રીઓ! હે લેકે ! તમે મનમાં આવી મોટી ચિંતા કેમ કરો છો ? અનેક શત્રુઓને નમાવનાર આ પુરૂષ તમારા સારા ભાગ્યથી તમારે રાજા થશે. તેને આ ક૯પવૃક્ષના ફળની સાથે મધ માંસ પણ આપજે, અને તે સ્ત્રી ભત્તેરને સ્વેચ્છાચારી તેમજ દુરા For Private and Personal Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૨ જો ચારી થવા દેજો. લાંકાને આવી શિક્ષા આપી, તેનું આયુષ્ય ટુંકું કરી અને સે। ધનુષ્ની કાયા કરી તે કિવિષદેવ કૃતાર્થ થઈને અંતર્ધ્યાન થઇ ગયા. પછી પ્રીતિથી ભરપૂર એવા સામંત અને મંત્રીઓએ મંગળિક શબ્દા કરી તીર્થોનાં જળ લાવી હરિના રાજ્ય ઉપર અભિષેક કર્યો. શીતળસ્વામીનાં તીર્થમાં એ હિરરાજા થયો, તેનાથી અનેક રાજાઓને ધારણ કરનારા હરિવંશ પૃથ્વીમાં પ્રસિદ્ધ થયા. હુંરિરાજાએ સમુદ્રમેખલાવાળી પૃથ્વીને સાધી લીધી અને લક્ષ્મીના જેવી અનેક રાજકન્યાઓની સાથે પાણિગ્રહણ કર્યું. કેટલાક કાળ ગયા પછી હરરાજાથી હરિણીનેવિષે વિશાળ વક્ષસ્થલવાળા પૃથ્વીપતિ નામે પુત્ર થયા. હિર અને હરિણી અનેક પ્રકારનાં પાપ ઉપાર્જન કરીને મરણ પામ્યાં. પછી તેને પુત્ર પૃથ્વીપતિ પૃથ્વીને પતિ થયા. ચિરકાળ રાજ્ય પાળી છેવટે મહાગિરિ નામના પુત્રને રાજ્યપર બેસારી તપસ્યા કરીને તે સ્વર્ગે ગયા. તેના પુત્ર હિમગિરિ, તેના પુત્ર વસુગિરિ, તેના પુત્ર ગિરિ, તેના પુત્ર મિત્રગિરિ, અને તેના પુત્ર સુયશા થયા. ચંદ્રવંશના એ સર્વ રાજાએ જિનધર્મના ધુરંધર, ત્રિખંડના ભાક્તા અને સંઘના અધિપતિ થયા. એવી રીતે અનુક્રમે હિરવંશમાં અસંખ્ય રાજાએ થયા. તેઆમાં કેટલાક તપથી સ્વર્ગે ગયા અને કેટલાક માક્ષે ગયા. આપ્રસંગે તે વિસ્તાર પામેલા વંશમાં થયેલા વિશમા તીર્થંકર શ્રીસુવ્રતસ્વામીનું પાંચ પર્વ (કલ્યાણક)વડે અભિરામ એવું ચરિત્ર કહેવામાં આવેછે. શ્રી મુનિસુવ્રત સ્વામીચરિત્ર આ ભરતક્ષેત્રને વિષે મગદેશના મંડનરૂપ રાજગૃહ નામે નગર છે; જે આ પૃથ્વીના સ્વસ્તિકરૂપ કહેવાય છે; જ્યાં ઘેર ઘેર સુમેરૂગિરિથી તેનાં શિખરો આવ્યાં હાય તેવા દારિદ્રને ચેરનારા કનકના રાશિ જણાય છે. એ નગર તીર્થસ્વરૂપ હેાવાથી, ભવ્ય પ્રાણીઓના ઉપજવાથી, સુંદર ચૈત્યોથી અને પવિત્ર પ્રદે શાથી મુનિઓને પણ સદા સેવા કરવા ચેાગ્ય થઈ પડયું હતું. સુપર્વ' દેવતાઓથી, બુધ પંડિતાથી, 'કવિઓથી, 'કલાધારીઓથી અને પ્રીતિથી સ્થિતિ કરીને રહેલા ગુરૂથી તથા 'મિત્રથી એ નગર સ્વર્ગથી પણ અધિક જણાતું હતું. તે નગરને વિષે હરિવંશમાં મુક્તામણિ જેવા નિર્મળ અને ઉગ્રતેજથી સૂર્ય જેવા સુમિત્ર નામે રાજા થયા. તેણે વિનયથી, બળથી અને સૌભાગ્યથી વિદ્વાના, શત્રુ અને સ્રીએનાં ચિત્તમાં નિવાસ કર્યો હતા. તે રાજાને જાણે જંગમ પદ્મા દેવી ૧ સારા પર્વવાળા દેવતાઓ. ૨ વિદ્વાન અને બુધના ગ્રહ. ૩બીજો અર્થ શુક્રના ગ્રહ. ૪ - ળાવાળા લોકેા અને ચંદ્ર. ૫ શિક્ષાચાર્ય અને ગુરૂના ગ્રહ. ૬ દાસ્ત અને સૂર્ય. ૭રાજગૃહી નગરીમાં આ પાંચ ઉત્તમ ગ્રહો હતા. સ્વર્ગમાંતો ઉત્તમ ગ્રહા સાથે હલકા ગ્રહો પણ હેાય છે પણ રાજગૃહ નગરમાંતે મુધ, શુક્ર, ચંદ્ર, ગુરૂ અને સૂર્ય એ સારાજ ગ્રહો હતા તેથી આ નંગર સ્વર્ગથી પણ અધિક હતું. ભા. ક. – લક્ષ્મી, For Private and Personal Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૦ ] શ્રી મુનિ સુવ્રતસ્વામીનું ચરિત્ર. હોય તેવી પદ્માદેવી નામે નિર્વિકારી રાણી હતી, જે તેના અર્ધ અંગને અને રાજયને અલંકૃત કરતી હતી. બાહ્ય અને અત્યંતર નિર્મળ એવા શીલાદિક ગુણેથી હારાદિક્વડે શરીરની જેમ તે પિતાના આત્માને શોભાવતી હતી. અહિ પ્રાણતક૫માંથી દેવભવ પૂર્ણ કરી શ્રાવણમાસની પૂર્ણિમાએ પ્રભુ પદ્માદેવીની કુક્ષિમાં અવતર્યા. તે સમયે સુખે સુતેલાં પદ્માદેવીએ તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વમ રાત્રિના શેષભાગે અવલક્યાં. સમય આવતાં જયેષ્ઠ માસનીકૃષ્ણઅષ્ટમીએ શ્રવણનક્ષત્રમાં ફર્મનાં લાંછનવાળા અને તમાલના જેવી શ્યામકાંતિવાળા કુમારને દેવીએ જન્મ આપે. દિકુમારીઓએ આવી ભક્તિથી સૂતિકર્મ કર્યું. પછી ઈંદ્ર એ વિશમા તીર્થંકરને મેરગિરિપર લઈ ગયા. ત્યાં સૌધર્મઇદ્રના ઉત્કંગમાં રહેલા જગદગુરૂને ત્રેસઠ ઇંદ્રોએ પવિત્ર તીર્થોદકવડે જન્માભિષેક કર્યો. પછી ઈશાનંદ્રના ખળામાં બેસારીને સૌધર્મદ્રે અભિષેક કર્યો.) એ પ્રમાણે સર્વે દેવનાયક ભક્તિથી પૂજા અને સ્તુતિ કરી, પ્રભુને માતા પાસે મૂકી નંદીશ્વરદ્વીપે ગયા અને ત્યાં અઠ્ઠાઇમહેસૂવ કરી પિતપતાને સ્થાનકે ગયા. સુમિત્રરાજાએ પ્રાતઃકાળે પુત્રને જન્મ ન્મોત્સવ કર્યો અને લેકને પ્રસન્ન કરી મુનિસુવ્રત એવું પ્રભુનું નામ પાડયું. ત્રણ જ્ઞાનવડે પવિત્ર આત્માવાળા સર્વજ્ઞ પ્રભુ બાલવયનું ઉલ્લંઘન કરીને યૌવનવયમાં વિશ ધનુષ્યની કાયાવાળા થયા. પછી પૃથ્વીપુરના અધિપતિ પ્રભાકર રાજાની પુત્રી પ્રભાવતીને સ્વયંવરમાં પરણ્યા. કેટલેક સમયે પૂર્વદિશાથી સૂર્યની જેમ મુનિસુવ્રતસ્વામીને પ્રભાવતી દેવીથી સુવ્રત નામે પુત્ર થે. ભગવંતે રાજય પાળી ફા શ્નમાસની શુકલદશમીએ શ્રવણનક્ષત્રમાં એક હજાર રાજાઓની સાથે દીક્ષા લીધી. ફાલ્ગનભાસની કૃષ્ણદ્વાદશીએ શ્રવણનક્ષત્રમાં પ્રભુને ઘાતિકર્મને ક્ષય થવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ઈંદ્ર તેને મહત્સવ કર્યો. વિશ્વને દેશનાના કિરણોથી પ્રબોધ કરતા ભગવંત એક વખતે રાત્રે પ્રતિષ્ઠાન નામે નગરમાં સમોસર્યા. ત્યાંથી પિતાને પૂર્વભવનો મિત્ર એક અધ ભરૂચમાં અશ્વમેઘયજ્ઞમાં હેમાતો જાણી પ્રભુરાત્રિમાં વિહાર કરી પ્રાતઃકાલે બ્રગુકચ્છનગરે પહોંચ્યા. માર્ગમાં સિદ્ધપુરમાં મધ્યરાત્રે ક્ષણવાર વિશ્રામ લીધેલ હોવાથી પ્રાત:કાળે ત્યાં વાધર રાજાએ તેમનું ચૈત્ય કરાવ્યું. રાત્રિએ વિહારમાં સાઠ જન ઉલ્લંઘન કરી કોરંટક નામના ભરૂચનાં ઉધાનમાં પ્રભુ સસર્યા. ત્યાં પ્રાતઃકાલે દેવતાઓએ સમવસરણ રચ્યું, તેમાં પ્રભુ બરાજયા. પ્રભુને નમવાને તેજ અશ્વ ઉપર બેસી જિતશત્રુરાજા ત્યાં આવ્યું. ત્યાં પ્રભુનાં દર્શન કરી તે અધે પણ ઊંચા કાન કરીને સર્વ લેને તૃપ્તિ કરનારી આ પ્રમાણે દેશના સાંભળી“કુકર્મરૂપ શિકારી પ્રાણીઓથી આકુળ એવા આ For Private and Personal Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૮ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૨ જે. કૂર ભવારણ્યમાં શરણુરહિત એવો સંસારી પ્રાણી નરકાદિ દુર્ગતિઓમાં પીડાય છે. ચાર કષથી ચાર ગતિઓમાં વિચરતો પ્રાણી કિલ્વેિષરૂપી ભિલે રૂંધવાથી રવે ચ્છાએ હેરાન થાય છે. તેમાં કારણવગરના મિત્ર અને જગતને પૂજવા ગ્ય “એવા માત્ર ધર્મથીજ પ્રાણીની રક્ષા થાય છે, બીજાથી રક્ષા થતી નથી. જે અના થને નાથ, સર્વને અભય કરનાર અને સ્વર્ગ તથા મુક્તિનાં કારણરૂપ ધર્મ છે, તે “સર્વદા ભવ્યપ્રાણુઓએ સેવનીય છે.” ઇત્યાદિ દેશના પૂર્ણ થયા પછી જિતશત્રુરાજાએ પ્રભુને પૂછયું “ભગવન્! આ તમારી દેશનાથી અહીં કોણ કોણ ધર્મને પ્રાપ્ત થયા છે?” પ્રભુએ કહ્યું “આ તમારા અથવગર બીજા કોઈને અત્યારે ધર્મ પ્રાપ્ત થયે નથી.” રાજાએ પૂછયું “હે વિભુ! જેને ધર્મ પ્રાપ્ત થયે એવો આ અથ કોણ છે?” પ્રભુ બોલ્યા “હે રાજા! સાંભળ. પૂર્વ ચંપાનગરીમાં હું સુર નામે “ધનાઢય શ્રેષ્ઠી હતો. તે વખતે આ અશ્વ મહિસાગર નામે મંત્રી હતો ને તે “મારે મિત્ર હતો. તેનાં સર્વ અંગ અને ચેતન માયા-કપટ અને મિથ્યાત્વથી ભરપૂર હતાં. ત્યાંથી મૃત્યુ પામી કેટલાક ભવમાં ભમીને તે પદ્મિનીખંડ નામના નગરમાં સાગરદત્ત નામે એક મિથ્યાત્વી વણિક થે. તે નગરમાં જિનધર્મ “નામે એક ઉત્તમ શ્રાવક વણિક રહેતું હતું, તેને સાગરદત્તની સાથે અતિશય “પ્રીતિ થઈ. એકદા તે બન્ને મિત્રો કોઈ મુનિને વાંદવા પૌષધગ્રહમાં ગયા. ત્યાં “મુનિનાં મુખકમલથી મનવાંછિતને આપનારે ધર્મ સાંભળે તેમાં તેમણે એવું સાંભળ્યું કે જે પુરૂષ મૃત્તિકાનું, સુવર્ણનું કે રલનું જિનબિંબ કરાવે, તે ભવાંતરનાં કુકર્મોને નાશ કરે છે. તે સાંભળી સાગરદત્તે એક સુવર્ણનું જિનબિંબ કરાવ્યું અને પોતાનાં ઘરમાં સાધુઓની પાસે તેની પ્રતિષ્ઠા કરાવી. તેણે પૂર્વ નગરની બહાર એક ઊંચું શિવાલય કરાવ્યું હતું, તેમાં ઉત્તરાયણના પર્વને દિવસે તે દર્શન કરવા ગયે. ત્યાં તે શિવાલયના પૂજારીઓને ઘીના ઘડા ઉપરથી ખરી પડેલી ઉધાઈને કચરી નાખતા જઈ સાગરદત્ત અતિ દુઃખી થે. દયાળુ સાગરદત્ત તે “ઉધાઈને વસ્ત્રથી દૂર કરવા લાગે એટલે એક પૂજારીએ આવીને હઠથી ચૂર્ણની જેમ તે સર્વ ઉધાઈઓને પગના આઘાતથી પીલી નાખી. વળી તે પૂજારી બોલ્ય “ “અરે! સાગર! પાખંડી શ્વેતાંબરીઓએ તને છેતર્યો લાગે છે કે જેથી તું “આ જંતુઓની રક્ષા કરવા લાગે છે. તે પૂજકનાં આવાં કૃત્યની તેના આચાર્ય પણ “ઉપેક્ષા કરી, તેથી સાગરદત્ત વિચાર કરવા લાગ્યું કે આ નિર્દય પૂજકોને ધિક્કાર છે. આવા દુરાશયી લેકોને ગુરૂબુદ્ધિથી કેમ પૂજાય? કે જેઓ પોતાને અને યજ“માનને દુર્ગતિમાં પાડે છે. આવો વિચાર કરી તેમના આગ્રહથી તેણે ત્યાં પૂજાદિ For Private and Personal Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સગે ૧૦મે. ] જિતશત્રુ રાજના અશ્વને પૂર્વભવ. ૩૪૮ ક્રિયા કરી. પ્રાંતે સમકિત પ્રાપ્ત કર્યા વગર, દાનશીલના સ્વભાવવાળે તે સાગરદત્ત મોટા આરંભવડે ધન મેળવી પ્રાણિરક્ષામાં પરાયણ રહી મૃત્યુ પામીને આ “તારે જાતિવંત અથ થયેલ છે, અને તેને બંધ કરવા માટે જ હું અહીં આવેલ છું. પૂર્વજન્મમાં કરાવેલી જિનપ્રતિમાના પ્રભાવથી તેણે મારો વેગ અને ધર્મવેગ પ્રાપ્ત કર્યો છે. આ પ્રમાણે સાંભળી તે જાતિવંત અને જાતિ મરણ થયું, તેથી સંસારથી ભીરૂ થઈને તેણે પ્રભુની પાસે અનશન વ્રત ગ્રહણ કર્યું. પછી તે અશ્વ સાત દિવસ સુધી સમકિત ધારણ કરી સમાધિવડે મૃત્યુ પામીને સહસ્ત્રાર દેવલેકમાં દેવતા થે. અવધિજ્ઞાનથી પિતાને પૂર્વભવ જાણે પૃથ્વી પર આવી તેણે સુવર્ણના પ્રાકાર (કિલ્લા) ની મધ્યમાં એક સુત્રત પ્રભુની પ્રતિમા કરાવી, અને તે પ્રતિમાની સામે પોતાની અમૂર્તિ કરાવી ઊભી રાખી. પછી તે સુવ્રત પ્રભુના ભક્તિના મનોરથ પૂર્ણ કરવા લાગ્યું. ત્યારથી અશ્વાવબેધક નામે તે પવિત્ર તીર્થ લોકમાં પ્રખ્યાત થયું, અને ભૃગુકચ્છ નગર પણ વિશેષ પ્રસિદ્ધિ પામ્યું. જેમ તે અવે એકગણો ધર્મકરીને બહુ ફળ પ્રાપ્ત કર્યું, તેમાં કોઈ પણ પુરૂષ ત્યાં જેટલું ધન વાપરે છે તેનાથી અસંખ્યગણું ધન પ્રાપ્ત કરે છે. નર્મદા નદીના ભૂગુ ના શિખર ઉપર કચ્છના જેવું લીલોતરીવાળું તે નગર હોવાથી તેનું ભૃગુકચ્છ એવું નામ પ્રખ્યાત થયું છે. ત્યાં સુવ્રત પ્રભુનાં સાત્રજળવડે નિર્મળ એવી નર્મદા નામે વૃક્ષેની ઘટાથી શોભતી નદી છે કે જે તેમાં સ્નાન કરવાથી દીનજનને અદન કરે છે. જેમ તારો નીચે પાત થાય છે અને મારે ઊંચે પાત થાય છે તેમ મને સેવનારા પુરૂષની પણ ઊર્ધ્વ ગતિ જ થાય છે એવી રીતે એ નદી પોતાના તરંગો વડે આકાશગંગાને હસે છે. કરિ લેક રવેચ્છાથી નર્મદા નદીને નિગ્નગા કહે છે તે ભલે કહે, પણ તે નદી ઉન્નિમ્રગા છે, કારણકે તે લેકોને ઊંચી ગતિમાં લઈ જાય છે. ત્યાંથી સુર અસુરોએ પૂજેલા મુનિસુવ્રતસ્વામી શ્રી વિમલાચળ ઉપર સમોસર્યા. જગત્પતિ પ્રભુ પિતાનાં ચરણન્યાસથી સર્વ શિખરને તીર્થરૂપ કરી પછી ત્યાંથી પાછી ભૂગુકચ્છ (ભરૂચ) નગરે આવ્યા. ત્યાંથી સૌરીપુરમાં, ચંપાનગરીમાં, પ્રતિષ્ઠાનનગરમાં, સિદ્ધપુરમાં, હસ્તિનાપુરમાં અને બીજાં પણ અનેક નગરમાં વિહાર કરી સર્વને તીર્થરૂપ કરી અને ભવ્યજનોને ઉદ્ધાર કરી પ્રાંતે સુવ્રતસ્વામી એક સહસ્ત્ર મુનિઓની સાથે સમેતશિખરે આવ્યા. ત્યાં એક માસનું અનશન કરી જયેષ્ઠ માસની કૃષ્ણ નવમીએ શ્રવણનક્ષત્રમાં સર્વ મુનિઓની સાથે અવિનાશીપદ ને પ્રાપ્ત થયા. કૌમારવયમાં અને દીક્ષા માં–બંનેમાં સાડાસાત ૧ તટ. ૨ હાલ ભરૂચ નામથી પ્રસિદ્ધ છે. ૩ નીચે જનારી. ૪ ઊંચે જનારી. પ મોક્ષ. For Private and Personal Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૦ શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૨ જે. હજાર વર્ષ અને રાજયમાં પન્નર હજાર વર્ષ મળી ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય સુવ્રતસ્વામીએ પૂર્ણ કર્યું. શ્રી સુવ્રતસ્વામીનું અને ભૃગુપુર તીર્થનું આ ચરિત્ર ભવ્યપ્રાણુઓને પાપની શાંતિને માટે થાઓ. મુનિસુવ્રતસ્વામી પછી સુવ્રત નામે રાજા થયા, અને ત્યાર પછી તેના વંશમાં બીજા ઘણા રાજાઓ થયા. શ્રી નેમિનાથ ચરિત્ર. આ ભરતક્ષેત્રમાં લક્ષ્મીના સ્થાનરૂપ મથુરા નામે નગરી છે. તે નેત્રની ફરતી પાપણ જેમ કાજળ વડે શોભે તેમ યમુના નદીના કૃષ્ણ જળવડે શોભી રહી છે. પૂર્વોક્ત હરિવંશમાં વસુને પુત્ર વૃહદધ્વજ થયે, અને તે પછી ઘણા રાજાએ થઈ ગયા; પછી યદુ નામે એક રાજા થયે. યદુરાજાને સૂર્ય જે તેજસ્વી શૂર નામે પુત્ર થે. તેને વીરલેકમાં ગજેંદ્ર સમાન શૌરિ અને સુવીર નામે પુત્રો થયા. શરિને રાજય ઉપર અને સુવીરને યુવરાજપદ ઉપર બેસારી શરરાજાએ સંસારપર વૈરાગ્ય આવવાથી દીક્ષા ગ્રહણ કરી. શરિ મથુરાનું રાજય પિતાના અનુજ બંધુ સુવીરને આપી કુશાસ્ને દેશમાં ગયે, ત્યાં તેણે શૌર્યપુર નામે નવીન નગર વસાવ્યું. શરિરાજાને અંધકવૃષ્ણિ વિગેરે અને સુવીરને ભેજવૃષ્ણિ વિગેરે અપરિમિત બળવાળા પુત્રો થયા. મહાપરાક્રમી સુવીરે મથુરાનું રાજય ભજવૃષ્ણિને આપી પોતે સિંધુ દેશમાં જઈને સૌવીર નામનું નવું નગર વસાવ્યું. શૌરિ પિતાના રાજ્ય ઉપર કીર્તિમાન અંધકવૃષ્ણિને બેસારી પોતે સુપ્રતિષ મુનિની પાસે દીક્ષા લઈ મોક્ષે ગયો. મથુરામાં રાજય કરતાં ભેજવૃષ્ણિને ઉગ્ર પરાક્રમવાળે ઉગ્રસેન નામે એક પુત્ર થયે. અંધકવૃષ્ણિને સુભદ્રા નામે રાણીથી સમુદ્રવિજય, અક્ષોભ્ય, સ્તિમિત, સાગર, હિમાવાન, અચળ, ધરણ, પૂરણ, અભિચંદ્ર અને વસુદેવ નામે દશ પુત્ર થયા. તે દશે પુત્ર દશાહ કહેવાણા. સમશીલવાળા, પરસ્પર પ્રીતિમાં પરાયણ અને શસ્ત્ર તથા શાસ્ત્રના અભ્યાસી તે દશે પુત્રો હર્ષથી પિતાની ભક્તિ કરતા હતા. તેમને રૂપ લક્ષ્મીની સાથે સ્પર્ધા કરતી અને ઉજવળ કળાઓ વડે શોભતી કુતી અને માદ્રી નામે બે બહેને થઈ. શ્રી ઋષભસ્વામીને એક કુરૂ નામે પુત્ર હતું, જેનાં નામથી કુરૂક્ષેત્ર કહેવાય છે. તે કુરૂને પુત્ર હસ્તી નામે થયે જેના નામથી હસ્તીનાપુર કહેવાય છે. હરતી રાજાના સંતાનમાં વિશ્વવીર્ય નામે રાજા થયે. તેજ વંશમાં અનુક્રમે સનકુમાર, શાંતિ, કુંથુ અને અર એ ચાર ચક્રવર્તી થયા, જેમાં પાછળના ત્રણ તીર્થંકરે પણ થયા હતા. ત્યાર પછી ઇંદ્રિકેતુ, અને તેને કીર્તિકેતુ થયે, For Private and Personal Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૦ મા. ] શાંતનુ રાજાનું પાણિગ્રહણ. ૩૧ જેણે શત્રુઓનાં કુળનો અંત કર્યો હતા. તેના શુભવીર્ય, તેના સુવીર્ય, અને તેના પુત્ર અનંતવીર્ય રાજા થયો. તેના પુત્ર કૃતવીર્ય અને તેના પુત્ર સુભૂમ ચક્રવર્તી થયો. તે પછી અસંખ્ય રાજાએ થઈ ગયા પછી શાંતનુ નામે રાજા થયા. તે હસ્તીનાપુરમાં રહીને સર્વે પૃથ્વીનું રાજ્ય કરતા હતેા અને મેગિરિપર રહેલા ધ્રુવના તારાની ફરતું જયાતિ‰ક્ર બધું ફ્રે તેમ સર્વ રાજાએ તેની ફરતા કર્યાં કરતા હતા. એક વખતે રાજા નીલ વસ્ર પેહેરી, મયૂરનાં પીછાંને મુગુટ પહેરી અને હાથમાં ધનુષ્ય લઇ વાઝુરિક વાધરી લાંકાએ પ્રથમથી ફંધેલાં એવાં વનમાં પેઠા. વનની મધ્યમાં રહેલા સર્વે શિકારી ભીલા કૌતુકથી ઉત્કટ થઈ નવા નવા શ્રુંખારવથી અરણ્યના જીવેાને ક્ષેાભ કરવા લાગ્યા. કાઈ ધસતા, કાઈ દાડતા અને કાઈ તિરસ્કાર કરતા વ્યાધા હાંકેાટાના શબ્દોથીજ પ્રાણીઓને સત્વરહિત કરવા લાગ્યા. રાજાના ધનુષ્યના ટંકારથી ઊંચા કાન કરી રહેલા નજિકના મૃગબાલકા પેાતાના ચપળ લેાચનથી વિનતાઓનું સમરણ કરાવતા હતા. સમગ્ર શિકારી લેાકેા પાપઋદ્ધિના રસમાં આસક્ત થયા છે. તેવામાં એક મૃગની પછવાડે પડેલા અને અશ્વે આકર્ષલા શાંતનુ રાજા દૂર ચાલ્યેા ગયા. જેમ જેમ મૃગ દાડે છે, તેમ તેમ જાણે આકર્ષાતા હોય તેમ રાજા ધનુષ્ય ખેંચીને તેની પછવાડે ચાહ્યા જાય છે, વેગવાળા અશ્વવડેવનમાં ભમતા રાજા અનુક્રમે ગંગાને કાંઠે આવ્યા; ત્યાં તેણે રત્નાથી રચેલું એક મોટું ચૈય જોયું. શાંતનુને વિચાર થયો “સુધાથી પણ ઉજ્જવળ એવે આ પ્રાસાદ ઘણા પ્રકાશિત છે. હું ધારૂં છું કે આ પ્રાસાદના કિરણાથીજ ગંગા નદી નિર્મળ થઇ હશે, અને આ ચૈત્યની કાંતિથીજ આ વૃક્ષ પુષ્પસહિત હોય તેમ નદીએવડે સમુદ્રની જેવાં અથવા વિદ્યુત્વડે મેઘની જેવાં શોભે છે.” આ પ્રમાણે ચિંતવીને પવિત્ર કીર્ત્તિવાળા અને કૌતુકી રાજાએ તે ચૈત્યની મધ્યમાં પ્રવેશ કર્યો. ત્યાં ચન્દ્રની ઉપર ચન્દનના બિન્દુની જેવી પાપને ત્રાસ પમાડનારી શ્રી આદિનાથની સુંદર પ્રતિમા તેણે દીઠી. પછી પ્રભુને નમરકાર કરીને તે મત્તવારણ ઉપર બેઠા, ત્યાં અપ્સરાના જેવી એક કન્યા તેના જોવામાં આવી. “સુન્દર વેત્રવાળી, જગના શૃંગાર જેવી અને શૃંગારરસને જીવાડનારી આ બાળા શું વિધાતાએ સૃષ્ટિના રોષભાગેઇષ્ટના હેતુએ સરજી હશે? સ્વર્ગનાં સ્થાનને શાલા આપનારી સુંદરીઓને પણ રૂપવડે તિરસ્કાર કરનારી આ ઉત્તમ રમણીશું ત્રણ જગત્ના સૌન્દર્યનાં સારરૂપ બનેલી છે?” આવા સંકલ્પ વિકલ્પ કરીને રાજા તે માળાના મુખપર પેાતાનાં નેત્રને સ્થિર કરી આદરથી સ્નેહવડે પવિત્ર વાણીએ બેલ્યા “હે કન્યા ! પૃથ્વીમાં રલસમાન તું કાણુ છે? ૧ જાળ પાથરનાર. ૨ શિકાર. ૩ દેરાસરનો આગળના ભાગનો ઝુલતો ગોખ. For Private and Personal Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૨ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૨ જો. અહીં વનમાં સ્થિતિ કેમ કરી છે ? પ્રાણીઓને વશ કરવામાં ઔષધિરૂપ તું કાની પુત્રી છે? અથવા શું મારા વામનેત્રનાં અગણ્ય પુણ્યથી તું હું આવી છે ? તારા મુખના વચનામૃતથી મારા કર્ણને પ્રસન્ન કર.” રાજા આ પ્રમાણે પૂછેછે, તેવામાં કોઈ પુરૂષ આગળ આવીને બાલ્યા “રાજેંદ્ર ! આ બાળાનું શુભચરિત્ર સાંભળે. વિદ્યાધરાના પતિ જન્તુની આનંદ આપનારી આ પુત્રી છે. કળાગુરૂનીપાસેથી તે સર્વ શાસ્ત્રાર્થ ભણી છે. આનું નામ ગંગા છે; અને તે અનુક્રમે પ્રાણીઓને આનંદ આપવાને કામદેવના સામ્રાજ્યની રાજધાનીરૂપ ઉત્તમ યૌવનને પ્રાપ્ત થઇ છે. એક વખતે પ્રાતઃકાળે એ ખાળા હર્ષથી પિતાના ઉત્સંગમાં બેઠી હતી, તેવામાં ત્યાં કાઇ જ્ઞાની ચારણમુનિ આવ્યા. જન્તુરાજાએ તેમને નમી, ઉત્તમ આસન ઉપર બેસારી, રૂપવિદ્યાવડે સમાન એવા પેાતાની પુત્રીના વરને માટે પૂછ્યું. મુનિ બેલ્યા ‘ગંગાનદીને કાંઠે મૃગયાથી ખેંચાઇને શાંતનુ રાજા આવશે અને તે આ સ્ત્રીના પતિ થશે.’ આ પ્રમાણે કહીને રાજાએ વાંદેલા ચારણમુનિ પાછા આકાશમાં ચાલ્યા ગયા. પછી જન્તુરાજાએ ગંગાને તીરે મણિરતમય જિનપ્રાસાદ બનાવ્યા છે, પિતાની આજ્ઞાથી અહિ ગંગાને તીરે સ્થિતિ કરીને આ બાળા નિત્ય શ્રી આદિનાથનું આરાધન કરેછે. હું રાજા! તેના ભાગ્યસમૂહથી આકર્ષાયલા તમે અહિ આવી ચડ્યા છે. માટે હવે આદિનાથ પ્રભુની આગળ આ બાળાનું પાણિગ્રહણ કરો.” આ પ્રમાણે સાંભળી તે રમણી હાય કરવાથી નીકળતા નિર્મળ દાંતનાં કિરણાથી પેાતાના પતિને પ્રીતિગૃહમાં પ્રવેશ કરવાને માટે જાણે તારણ રચતી હાય તેમ ખાલી, “ જે રાજા મારૂં વચન ઉલ્લંધન કરે નહિ, તે મારા પતિ થાય, અને જો મારૂં કહેવું ન કરે તે હું મારા પિતાને ઘેર પાછી ચાલી જવું આવી મેં પ્રતિજ્ઞા કરેલી છે.” તે કન્યાની તેવી પ્રતિજ્ઞાનેા સ્વીકાર કરી કામવશ હૃદયવાળા રાજાએ પ્રભુની સાક્ષીએ તે ગંગાકુમારીનું પાણિગ્રહણ કર્યું. તે ખબર સાંભળી જન્તુરાજા વેગથી ત્યાં આવ્યો, અને મેાટા ઉત્સવથી તેમના વિવાહ કર્યાં. જન્તુરાજા પેાતાને સ્થાનકે ગયા પછી તે રાજદંપતી હર્ષથી ત્યાં બેઠાં હતાં, તેવામાં આકાશમાં મહાતેજ તેમનાં જોવામાં આવ્યું. શું આ સૂર્યનું તેજ હશે ? વા શું અગ્નિનું, ચન્દ્રનું, વિધુનું કે કાઇ મુનિનાં તપનું તેજ હશે ? આ પ્રમાણે તે બંને ચિન્તવતા હતા, તેવામાં તે તેજ સ્ફુરણાયમાન થતું અને અંતરિક્ષ તથા ભૂમિને પ્રકાશિત કરતું નેત્રને લક્ષ્ય થયું. ખરાખર નીરખતાં પુણ્યવાન એવા બે શ્રમણમુનિ તે તેજમાં રહેલા જોવામાં આવ્યા; તેમને પ્રત્યક્ષ જોઇ બંને આસન ઉપરથી ઊભાં થયાં. ખન્ને મુનિએ ભક્તિપૂર્વક મનોહર સ્તુતિવડે મુક્તિના For Private and Personal Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૦ મો.] ૩૫૩ મુનિયુગલે કહેલું ગીરનારનું માહાત્મ્ય. અગ્રસ્થાનમાં રહેલા પ્રથમ પ્રભુની ભાવ પૂજા કરી. પછી તે મુનિયુગલ જિનમંદિરની બહાર આવ્યું એટલે રાજદંપતીએ ભક્તિથી નમરકાર કર્યો. ક્ષણવાર જિનાલયને જોતા તે મુનિ ત્યાં બેઠા. ચેડીવાર પછી શાંતનુ રાજાએ પૂછ્યું “હે ભગવંત! આપ અત્યારે આ જિનાલયમાં કયાંથી પધારેાછે?” તેએમાંથી એક મુનિ ખેલ્યા અમે વિદ્યાધર મુનિ છીએ. પુણ્યાપાર્જનમાં લંપટ થઇને તીથૅ તીર્થ જિનેશ્વરાને વાંદવામાટે ભમીએ છીએ. સમેતશિખર, અર્બુદાચળ, વૈભારગિરિ, રૂચક, અષ્ટાપદક શત્રુંજય, અને રૈવતાદિ તીર્થોમાં અદ્વૈતને નમવાની ઇચ્છાએ અમે ગયા હતા. પ્રાંતે રૈવતાચળ ઉપર ભાવીતીર્થંકર શ્રી નેમિનાથને નમીને તે ગિરિનાં કાંચન નામનાં ચેાથા શિખર ઉપર જતા હતા, તેવામાં નિર્દોષ આકૃતિવાળા, દેહની કાંતિથી સર્વ દિશાઓને પ્રકાશિત કરતા અને જાણે અદ્ભુત રમૂર્ત્તિ હોય તેવા દેખાતા, એક પુણ્ય પ્રકાશિત દૈવ અમારા જોવામાં આવ્યેા. તે નવીન કાંચનના પ્રાસાદમાં ભક્તિથી શ્રીનેમિનાથની પૂજા કરતા હતા. તેને કોઇ બીજા દેવે તેનું સ્વરૂપ પૂછ્યું, ત્યારે તે આ પ્રમાણે કહેવા લાગ્યા પૂર્વે આ રૈવતગિરિની પાસે સુગ્રામ નામનાં ગામમાં રહેનારા હું એક ક્ષત્રિય હતા, મલિન હૃદયવાળા હું સદા યાત્રાળુઓને ઉપદ્રવ કરતા, નિર્દયપણે જીવાને મારતા અને મિથ્યા વચન બેાલતા હતા. હત્યાદિક દોષથી મારા શરીરમાં લૂતા નામના રોગ વ્યાપ્ત થઈ ગયો. પછી કાઈ મુનિપાસેથી આ તીર્થનું માહાત્મ્ય સાંભળી અહિ આન્યા. આ કાંચનગિરિ ઉપર શ્રી નેમિનાથની પૂજા કરવાથી અને ઉદયંતીનદીનાં જળમાં સાન કરવાથી અનુક્રમે મારા રોગ દૂર થયા. ભરતચક્રવîએ કરાવેલાં શ્રી નેમિનાથનાં મંદિરમાં જિનપૂજા કરવાથી મારા પાપની સંતતિ વિનાશ પામી ગઇ, અને આ તીર્થનાં માહાëથી આત્મારામપ્રભુને ભજતો એવા હું આવા સ્વરૂપવાળું દેવપણું અને લોકાત્તર તેજસ્વીપણું પામ્યો છું. આ તીર્થનાં સેવનથી મને દેવપણું પ્રાપ્ત થયું છે, તેથી ક્રીવાર તેના સ્પર્શ કરવા માટે હું અહીં આવ્યો છું અને આદરથી અહિ મેં આ જિનમંદિર કરાવ્યું છે, જેનાથી સિદ્ધિ પ્રાપ્ત થઇ તેને જો આશ્રય ન કરીએ તે દુર્ગતિમાં પાત થાયછે, અને તે સ્વામિદ્રોહ કહેવાયછે. વળી આ પ્રભુના સેવનથી આગામી ભવમાં મને આનંદદાયક કેવળજ્ઞાન પ્રાપ્તથશે અને મારી મુક્તિ થશે. આ પ્રભુના સેવનથી હત્યાદિક દાષા પણ નાશ પામેછે, તેથી વિશેષે કરી અહીંજ સાંનિધ્ય કરીને હું રહ્યોછું. મારૂં નામ સિદ્ધિવિનાયક છે અને મારૂં આશ્રિત કરેલું આ તીર્થ સુખને માટે અને પાપના ક્ષયને માટે થાયછે.” આ પ્રમાણે તીર્થનું માહાત્મ્ય અને પેાતાના વૃત્તાંત કહી આકાશને પ્રકાશિત For Private and Personal Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૪ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૨ એ. કરતા તે તેજવી દેવ સ્વર્ગમાં ચાલ્યું ગયે. તે સાંભળી પ્રભુને નમી તીર્થ કરવામાં લાલુપી એવા અમે ત્યાંથી ચાલ્યા. અહિ નીકળતાં આ રમણીય મણિચૈત્ય અમારા જોવામાં આવ્યું, તેથી અહિ આઢિજિનને નમસ્કાર કરવા ઉતર્યો. હવે આલ્યવયથી વૈરાગ્યવડે રંજિત એવા અમે પેાતાના જન્મ સફળ કરવા માટે અ-હિંથી બીજાં તીર્થોએ જશું.' આવી રીતે કહી તે વ્રતધારી મુનિએ ચાલ્યા ગયા. પછી શાંતનુરાજા મનમાં વિચારવા લાગ્યા કે હું પુણ્યયેાગે ક્યારે એ તીર્થં જઈશ ! રાજા શાંતનુ આવા વિચાર કરતા હતા તેવામાં પછવાડે રહી ગયેલું તેનું સૈન્ય ત્યાં આવી પહોંચ્યું, તેણે ગંગાના તીર ઉપર તે ચૈત્ય તથા પ્રિયાસહિત શાંતનુરાજાને દીઠા. રાજાને જોતાંજ હર્ષના ઉત્કર્ષથી સર્વે સૈનિકા જય જય નાદ કરતા રાજાને કહેવા લાગ્યા “હે વિભુ ! અમારા જોતા જોતામાં તમે દૂર ચાલ્યા ગયા હતા, તે આજે ચિરકાળે જોવામાં આવવાથી અમારે આજ અખંડ મંગળ પ્રવસ્યું છે.” પછી શાંતનુરાજા મૂર્તિમાન લક્ષ્મી હેાય તેવી ગંગારાણીસહિત હાથીપર બેસીને હસ્તિનાપુરમાં આન્યા. ત્યાં ધાટાં વૃક્ષાવાળા વનમાં ક્રીડાગિરિ ઉપર અને સરિતામાં ર્ગગાની સાથે શાંતનુરાજા અવિયોગીપણે રાત્રિદિવસ રમવા લાગ્યા. કેટલાક કાળ ગયા પછી ગંગારાણીથકી શુભ સ્વમસૂચિત ગાંગેય નામે એક પુત્ર થયા. તે તેજવડે સૂર્ય જેવા, કળાવાન્ ચન્દ્ર જેવા, કવિત્વમાં શુક્ર જેવા, બુધની જેમ વિષ્ણુધપ્રિય, ગુરૂની જેમ સર્વ વિધાવાળા, સર્વ રીતે મંગળપ્રિય અને - કર્મના આરંભમાં મંદ થયા. સ્નેહને ધારણ કરનારી ધાત્રીએથી આગ્રહુપૂર્વક લાલિત થતા તે રાજપુત્ર અનુક્રમે ઉન્નતિ પામ્યા. તે ગંગાએ નીતિમાનૢ શાંતનુને અનેક વાર વિનયપૂર્વક પ્રાર્થના કરી તાપણ તેણે મૃગયાનું વ્યસન ક્ષણવાર પણ છેડયું નહિ. હંમેશાં ગંગા તેને કહેતી કે આ પાપદ્મિ નામથી અને પરિણામથી હંમેશાં પાપની સમૃદ્ધિજ છે, તે આદિનાથના વંશમાં જન્મ લેનારા એવા તમને ટિત નથી. ધણી રીતે વાર્યાં છતાં પણ જ્યારે શાંતનુએ મૃગયાનું વ્યસન છેડયું નહિ ત્યારે ગંગા પુત્રને લઇ પિતાને ઘેર ચાલી ગઈ. વનમાંથી નિવૃત્ત થયેલા રાજા પેાતાની સ્ત્રીને નહિ જોવાથી મૂર્છા પામ્યા. પછી ક્ષણવારે સંજ્ઞા પ્રાપ્ત કરી શેકથી આકુલપણે વિલાપ કરવા લાગ્યો “હું ગંગે ! કામદેવ આનંદ પૂર્વક મારા શરીરને નિવિડખાણેાથી વીંધેછે, તે જોતાં છતાં તું ક્ષત્રિયાણી થઇને મારી કેમ ઉપેક્ષા કરેછે? હે પ્રિયે! મેં પૂર્વે કાઈવાર તારી અપરાધ કર્યાં નથી, તે છતાં મને અકરમાત્ અપરાધી ગણીને તેં કેમ છેાડી દીધો ?'' આ પ્રમાણે ખેલતા વિરહાગ્નિવર્ડ વિશ્વળ રાજાની પાસે કુળપ્રધાને આવીને ૧ પંડિતને વહાલા. ૨ શનિગૃહ. ૩ મૃગયા શિકાર, For Private and Personal Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૦ મે. ] શાંતનુ રાજાને મૃગયામાં ગાંગેયને મેળાપ. ૩૫૫ નીતિવાક્યામૃતવડે સમજાવવા લાગ્યા “હે સ્વામી! તમે સુજ્ઞ છતાં અજ્ઞની જેમ કેમ વર્તે છે ? પવનવડે મેરૂની જેમ શોકાદિકથી તમે અધુના કેમ પીડાઓ છો ? રાજાઓ સર્વ પૃથ્વીના પતિ હેાય છે, તો તમે એક સ્ત્રીને માટે બધી પૃથ્વીની કેમ અવગણના કરે છે ? સર્વ પ્રાણીઓને નિત્ય સંગ અને વિયેગ થયા કરે છે, તો તેને માટે કે બુદ્ધિમાન પુરૂષ હર્ષ અને શેકથી બાધા પામે ? હે રાજા! તમે સંભાર, ગંગાની પાસે તમે પ્રતિજ્ઞા કરી હતી કે હું તારું વચન ઉલ્લંધન નહિ કરું, તે છતાં તમે તેની અવજ્ઞા કરી તેથી તે મનસ્વિની ગંગા ચાલી ગઈ છે. આ પ્રમાણે મંત્રીઓએ બેધિત કરેલા અને પૂર્વવાકયની સ્મૃતિ આપેલા રાજાએ બાહ્યથી શોક છોડી દીધે; પરંતુ ચિત્તમાંથી તે જરા પણ છોડ્યો નહિ. એવી રીતે વિરહવડે વ્યાપ્ત શાંતનુરાજાએ અગ્નિવડે તપેલાની જેમ, મહાદુઃખમાં, સાગરોપમની જેમ ચિવશ વર્ષે નિર્ગમન કર્યા. અહિ ગંગા ગાંગેયપુત્રને લઈ પિતાને ઘેર ગઈ. જહુરાજાએ સન્માન કરીને તેને સુખે રાખી. મેસાળ પક્ષમાં અનુક્રમે મેટા થતા ગાંગેયે ગુરૂની પાસેથી આ ગ્રહપૂર્વક સર્વ નિર્મળ કળાએ સંપાદન કરી. તેણે ગુરૂ પાસેથી ધનુર્વિદ્યાનું એવું અધ્યયન કર્યું કે જેથી બાવડે ઇંદ્રધનુની જેમ આષાઢી મેઘધારાને પણ તેણે જીતી લીધી. અનુક્રમે અશેષ શાસ્ત્રો અને શસ્ત્રોને પારગામી થઈને યૌવનવચની સંપત્તિવડે તે સ્ત્રીઓને પણ પૃહા કરવા યોગ્ય થે. એક વખતે કઈ ચારણ શ્રમણ મુનિ પાસેથી ધર્મ પામીને તે વૈરાગ્યવાનું સર્વ જીવ ઉપર દયાળુ અને મુનિની જે ક્ષમાવાન થયે. પછી વૈરાગ્યથી ગંગા નદીને તીરે આવીને નંદન નામનાં વનમાં રહેલા શ્રી યુગાદિપ્રભુની આરાધના કરવા લાગ્યું. એ અરસામાં શાંતનુ રાજા પાછો મૃગયાના રસથી ભમતો ભમતે તેજ વનમા આવી ચડ્યો. તેણે જળવાળા અને પાશવાળા શિકારીઓથી તે આખા વનને ઘેરી લીધું. થાનના સંચારથી અને વ્યાધ લેકના હકારાથી ત્રાસ પામેલાં વનનાં પ્રાણીઓના સંચારને લીધે તે આખું વન ક્ષોભ પામી ગયું. કોઈ ઘેર્યા છતાં નાસી જાય છે, કોઈ વ્યાધને સામા બીવરાવે છે, કોઈ દેડીને ઉલટા શિકારીઓ ઉપર આવી પડે છે, કોઈ ફુરે છે, કઈ પડે છે અને કોઈ દુર્મદ પુરૂષોથી હણાય છે. એવી રીતે તે વનનાં સર્વ પ્રાણીઓ “ક્યાં જવું' એ સંભ્રમ પામી ગયાં. આપ્રમાણે જોઇને ધનુષ્ય લઈ, બખતર પહેરી, ભાથારૂપ પ બાંધી ગાંગેય ત્યાં આવે અને તેણે વિનયથી રાજાને કહ્યું “હે રાજા ! તમે ભૂપાળ છે, તેથી તમારી પૃથ્વી પરનાં સર્વ પ્રાણીઓની તમારે કષ્ટ લઈને પણ રક્ષા કરવી જોઈએ. કારણકે ૧ મરછમુજબ વર્તનાર. ૨ નિપુણ. ૩ શિકારીલોકો, વાઘરીઓ. For Private and Personal Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૬ શત્રુંજય માહાઓ. [ ખંડ ૨ છે. રાજા કપાળ કહેવાય છે. રાજાએ અપરાધીઓને મારવા અને નિરપરાધીઓને બચાવવાં એ તેને ધર્મ છે, તેથી આ જળધાસને ખાનારાં અને વનમાં રહેનારાં નિરપરાધી પ્રાણુંઓને તે કદિ પણ મારવાં ન જોઈએ. હે રાજન ! બળવાન શત્રુરાજાઓની સાથે પરાક્રમ કરવું તે યુક્ત છે પણ આવા નિર્બળ પ્રાણીઓ સાથે કને રેલું તમારું પરાક્રમ શોભતું નથી. જેમ તમે તમારા રાજયની સીમાની અંદર કેઈને પણ અન્યાય સહન કરી શકતા નથી, તેમ આ વનનો હું રક્ષક છું, તેથી અહીં કાંઈ પણ અન્યાય થાય તો તેને હું સહન કરી શકીશ નહિ.” આપ્રમાણે ગાંગેયે ઘણું કહ્યું, તથાપિ શાંતનુરાજાએ તેની અવજ્ઞા કરી અને રેષવડે ફરીવાર મૃગયારસમાં દોરાઈ મૃગયા ખેલવા લાગ્યો. 0 પછી ગાંગેયે ક્રોધથી ધનુષ્ય ઉપર પણ ચડાવી કર્ણમાં ભયંકર એ ટંકાર અને સિંહનાદ કર્યો. જેમ એકલે “કેસરીસિંહમૃગોને, અને એક સૂર્ય અંધ કારોને દૂર કરે તેમ એકલા ગાંગેયે સર્વ શિકારીઓને ઉપદ્રવિત કરી નાખ્યા. તકાળ રણપ્રિય શાંતનુએ કોપથી ધનુષ્ય લઈ પિતાના ભુજાબળથી ગર્વિત થઈ યુદ્ધ કરવા માટે તેને બેલા. પછી સદા રણમાં જાગ્રત એવા બન્ને વીર અસ્ત્રના સંઘાતથી ત્રણ જગતને ભયંકર થઈ પરપર યુદ્ધ કરવા લાગ્યા. એટલામાં કોઈ બાતમીદાર સેવકની પાસેથી આ ખબર સાંભળી ગંગા વેગથી ત્યાં આવી. તે હર્ષથી પિતાના ચિત્તના ભાવને વિરતારતી રાજાને કહેવા લાગી “સ્વામી! વ્યસનમાં રૂંધાઈને તમે આ શું કરે છે ? તત્ત્વને જાણતાં છતાં પણ તમે સત્વથી પિતાનાજ પુત્રની સાથે યુદ્ધ કેમ કરે છે ?” તે સાંભળી ગંગાને પ્રત્યક્ષ જોઈ રાજા ઘણે ખુશી થર્યો અને તત્કાળ બોલ્યા “પ્રિય ગંગે! તમે અહિ ક્યાંથી ?” ગંગા શાંતનુને પિતેને વૃત્તાંત જણાવી વેગથી પિતાના પુત્ર પાસે આવી અને કહેવા લાગી “પુત્ર! આ તારા પિતા શાંતનુ છે.” તે વખતે રાજા પણ અશ્વઉપરથી ઉતરી હર્ષના ઉત્કર્ષથી વારંવાર કહેવા લાગ્યા “વત્સ ! અહીં આવ, અહીં આવ. ચિરકાળથી ઉત્સુક એવા મને આલિંગન આપ.” ગાંગેય પણ તત્કાળ અસ્ત્ર છોડી ભક્તિથી પૃથ્વી પર આળોટતો કેશરૂપ હરતવડે અથુજળથી વ્યાપ્ત થઈને પિતાના ચરણને સ્પર્શ કરવા લાગે. બે ભુજથી ઉત્સુકપણે પુત્રને આલિંગન કરતા શાંતનુ રાજા જાણે દ્વિધા થયેલા પિતાના દેહનું ઐક્ય કરતો હોય તેમ દેખાવા લાગ્યું. તે મળેલા પિતાપુત્રનાં અશ્રુજળથી સિંચન થતી પૃથ્વી પણ પિતાના ભર્તા અને તેમના પુત્રના સ્નેહથી ઉલ્લાસ પામવા લાગી. પછી ગંગા પણ સાત્વિકભાવને બતાવતી રાજાની આગળ બેઠી અને હર્ષથી પુત્રને પોતાના ઉત્સંગમાં બેસાર્યો. બન્ને ઉપર પ્રગટેલા અતિ સ્નેહના ભારથી રાજાને કંઠ રૂંધાઈ ગયો. ક્ષણવારે જાણે For Private and Personal Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૭ સર્ગ ૧૦ મે ] ગંગાનું પતિને છોડી જવું. યમુનાતીર પર મૃગાક્ષી. નેહનું વમન કરતે હેય તેમ તે ગદગદ્દ સ્વરે પિતાની પ્રિયાપ્રત્યે બોલ્યા “હે ગંગે ! હવે પાછું તમારા રાજ્યને ભજે, આ પુત્રને સ્વીકારો, અને હે પ્રિયે! નેહપરાયણ દૃષ્ટિથી મારી પણ સંભાવના કરો. હે કાંતા! તમારા વિરહથી કઈ છેકાણે મને હૃદયમાં પ્રીતિ થતી નથી. “રાત્રિવગરને ચંદ્ર વ્યર્થ કિરણવાળ કેમ ન થાય?” તેથી હે ગૃહેરિ! ઘેર ચાલે, મારી ઉપર સ્નેહદૃષ્ટિ આરે પણ કરે અને તમારા વિરહાગ્નિથી તપેલાં મારાં અંગને શાંત કરો.” ગંગા બોલી “સ્વામી! તમારું વચન સંભારે! જયારે તમે તે વચનથી ભ્રષ્ટ થયા તો પછી હું કેમ તમારાથી ભ્રષ્ટ ( જુદી ) ન થઉં ? સવે દુઃખના સમૂહરૂપ પુષ્પાને વિકવર કરવામાં ચંદ્રકાંતિ જેવી જીર્વહિંસા મહા અહિતકારી છે, તેને હજુ પણ તમે છોડી નથી, તે હવે મારું શું કામ છે? આ તમારે પુત્ર ગાંગેય સર્વ સંપૂર્ણ શાસ્ત્રને તેમજ અસ્ત્રવિઘાને જાણનાર, ધર્મવાનું અને તમારીઉપર ભક્તિવાળો છે તો તેને રાખો, હવે માવિષે લેભ કરે નહિ. હે સ્વામી ! તમને આ પુત્રને ઓળખાવવાને માટે જ હું અહીં આવી હતી. હવે મને મારા પિતાને ઘેર જવાની આજ્ઞા આપો.” આપ્રમાણે કહી, પતિ અને પુત્રે ચાટુ વચનવડે આદરથી વારવા માંડી તો પણ તે માનિની પિતૃગૃહે ચાલી ગઈ. પ્રિયાને વિરહી અને પુત્રને સંગી શાંતનુરાજા, ગ્રીષ્મઋતુમાં વૃક્ષોની છાયાવાળા સરેવરની જેમ સરખા સુખદુઃખને પ્રાપ્ત થે. પછી ગાંગેય પુત્રને લઈ હાથી ઉપર બેસારી મોટા ઉત્સવપૂર્વક રાજાએ નગરમાં પ્રવેશ કર્યો. જેમ દિવસવડે સૂર્ય અને કમળવડે સરવર શેભે તેમ ગુણવાન, કળાવાનું અને વિદ્વાન તે પુત્રવડે શાંતનુરાજા શોભવા લાગે. - એક વખતે શાંતનુ રાજા શ્રમરહિત અપર બેસી લીલાથી ફરતે ફરતે યમુના નદીને કાંઠે આવે. યમુનાને જોઈ વિચારવા લાગે “અહા! આ નદી શું પૃથ્વીરૂપી સ્ત્રીની વેણું છે? આ તેનું જ શું તેનાં નેત્રનું કાજળ છે વા જળમાં સ્નાન કરવા આવેલી અપ્સરાઓના સ્તન પરથી ભ્રષ્ટ થયેલી કસ્તુરી છે, અથવા શુ આ નદીનું જળ લઈને જ મેઘ અંજનના જે શ્યામ થઈ શરદઋતુમાં પાછું તે જળ છોડી દેવાથી શ્વેત થતો હશે અથવા તીરપર રહેલાં વૃક્ષોના વન સાથે પિષ્ય પિષકપણાના સંબંધને લઈને આ નદી અને તે વૃક્ષો પરસ્પર શ્યામવર્ણ ધારણ કરતાં હશે ? આપ્રમાણે શાંતનુ યમુનાનદીનું વર્ણન કરતો હતો, તેવામાં નાવિકાવડે યમુનામાં ક્રીડા કરતી કોઈએક મૃગાક્ષી તેની દૃષ્ટિએ પડી. તેને જોઈને શું આ યમુનાદેવી પ્રત્યક્ષ થઈને પિતાના જળમાં આવી રહેલાં હશે અથવા શું અસરા સ્વર્ગગંગાનો ત્યાગ કરીને અહીં આવેલ હશે ? આ પ્રમાણે ચિંતવન For Private and Personal Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૮ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૨ જો. કરતા રાજા કામદેવના બાણથી વીંધાઇ ગયા. તેથી તેણે બીજા ખલાસીઓને પૂછ્યું “આ જાણે દેવી હેાય તેવી સ્રી કાણુ છે ?” તેએમાંથી એક મુખ્ય નાવિક રાજાપાસે આવી પ્રણામ કરીને બેક્લ્યા “હે સ્વામી ! એ ગુણવતી સ્ત્રી મારી ૬હિતા છે, જંગમ સરસ્વતી હેાય તેમ તે સર્વ શાસ્ત્રોમાં કુશળ છે, શરીરવાળી લક્ષ્મી ઢાય તેમ સર્વ લક્ષણાએ તે સંપૂર્ણ છે, દિવ્ય ઔષધિની જેમ તેના સ્પર્શથી સર્વ રાગના નાશ થાય છે, કપલતાની જેમ ધરમાં રહીને તે દારિશ્ર્વરૂપ સૂર્યના તાપને હરે છે અને નિષ્કલંક ‘ચન્દ્રલેખાની જેમ ગુરૂ, કાવ્ય અને બુધને આશ્રિત થયેલી છે. એવી એ બાળા કાર્ય સમાન પતિને નહિ પામવાથી અદ્યાપિ કુમારિકા છે.’ તે સાંભળી શાંતનુરાજા ધેર આવ્યો, અને પોતાના ડાઘા પ્રધાનપુરૂષાને તે નાવિકપાસે તે કન્યાની માગણી કરવાને મેાકલ્યા. નાવિકે સન્માનથી તેમને ઉત્તમ આસનપર બેસાર્યાં. પછી પ્રધાનોએ બહુ માનથી રાજાને માટે તેની કન્યાની માગણી કરી હૈ નાવિક ! સર્વ રાજાને પાળનાર અને સર્વ દેવમય શાંતનુરાજા સાક્ષાત્ તમારી પુત્રીની યાચના કરે છે. હે ખલાસી ! પુત્રીના સંબંધથી રાજાએ સદા સન્માન આપેલા એવા તું અમારે પણ પૂજ્ય થઇ પડીશ.” નાવિકે કહ્યું “રાજા સર્વદેવમય છે અને હું હીનજાતિ છું, માટે આ બાબતમાં તેમણે મારી પ્રાચૅના કરવી ઉચિત નથી. સરખેસરખા કુળવાળાઓના જ સંબંધ ઘટિત છે, નહિ તેા રાત્રિ અને દિવસની જેમ પક્ષપાત થઇ પડે.” પ્રધાનેા ખેલ્યા આ કન્યાનું આવું સ્વરૂપ હીન કુળમાં ઉત્પન્ન થયું હોય તેમ સંભવતુંજ નથી. કેમકે જાતિવાન્ રલની ઉત્પત્તિ રાહણાચળમાંજ સંભવે, ખીજે નહિ. આ ખાળા કાઈ કાર્યચાગે તારે ઘેર વસતી હશે. અન્યથા તેમાં શાંતનુ જેવા રાજાનું મન કેમ લાભાય ? માટે હૈ નાયક ! આ બાબતમાં યુક્તાયુક્ત વિચાર કરતાં તારે ના કહેવી યુક્ત નથી, તેથી અમારા આગ્રહવડે તું રાજાની આજ્ઞા સર્વ પ્રકારે માન્ય કર.” નાવિક એક્ષ્ચા હૈ પ્રધાના ! રાજાની આજ્ઞા જો કે માન્ય કરવીજ જોઇએ, પણ પ્રાજ્ઞપુરૂષાએ કન્યાને માટે ઘણું વિચારવાનું છે. આ કન્યા નીચકુળમાં ઉત્પન્ન થયેલી હાવાથી તે આગળ ઉપર દુઃખી થવાની અને પતિનાં અપમાનથી અંગપર થયેલા ફાલ્લાની જેમ દગ્ધ થવાની. વળી ગંગાને પુત્ર ગાંગેય અતિ પરાક્રમી અને રાજ્યના ભારની ધુરાને યાગ્ય છે, તેથી મારા દૌહિત્રને તેપણ દુઃખ આપનારાજ થાય. આ મારી પુત્રી દાસી થાય તા તેનાં સંતાન પણ તેવાંજ ૧ ચન્દ્રલેખા ગુરૂ, કાવ્ય-શુક્ર અને યુધ ગ્રહને આશ્રિત હોય તેમ આ સ્ત્રી ગુરૂ એટલે વડિલ પૂન્ય, કાવ્ય એટલે કવિતા અને મુધ એટલે વિદ્વાનાને આશ્રિત છે, ભા. ક. For Private and Personal Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૦.] ગાંગેયની પિતૃભક્તિ, આદરેલું બ્રહ્મચર્ય. ૩૫૯ ગણાય, તેથી ઉભયઅર્થથી ભ્રષ્ટ કરવાને હું મારી પુત્રી રાજાને આપીશ નહિ.” તે સાંભળી પ્રધાનેએ આવી તે સર્વે સમાચાર રાજાને કહ્યા. તે સાંભળી શાંતનુ રાજા વેચાયેલી વસ્તુમાંથી બાકી રહેલી વસ્તુની જેમ દુઃખથી ગ્લાનિ પામી ગયે. તે વૃત્તાંત ગાંગેયના સાંભળવામાં આવ્યું, એટલે પોતે જાતે ત્યાં જઈને પિતાને માટે નાવિક પાસે કન્યાની માગણી કરી. “આ તમારી પુત્રી મારી માતા ગંગાની જેમ મારે નિરંતર પૂજ્ય થઈને સુખે રહે, અને તેમની વાણું મારે વિષે નિરંતર સફળ થાઓ. હું પ્રથમથી જ વૈરાગ્યવાન છું, મારી બુદ્ધિ રાજયે લેવાની નથી; તેથી તમારી પુત્રીને જે પુત્ર થાય, તેજ મારા બ્રાતા સુખે રાજ્યને ભેગ. આમ છતાં કદિ મારા પુત્રો બળથી તેનું રાજ્ય હરી લે, એવું જે તમારા મનમાં આવતું હોય તો આજથી મારે બ્રહ્મચર્ય છે. આ વિષે દેવતાઓ સાક્ષી છે અને રાજાઓ મારા જામીન છે,” આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને ગાંગેયે નાવિક પાસેથી તે કન્યાની યાચના કરી. તત્કાળ જય જય શબ્દપૂર્વક આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ, અને આમણે મહા ભીષ્મ (ભયંકર) વ્રત ગ્રહણ કર્યું છે તેથી તે ખરેખરા ભીષ્મ છે એમ આકાશમાં દેવતાઓ કહેવા લાગ્યા. તે વખતે નાવિક હર્ષ પામીને બોલ્યો “હે ગગેય! આ કન્યાનું ફળ પ્રથમથી સાંભળો, કેમકે ચન્દ્રિકા ચન્દ્રમાંથી જ થાય, મેઘમાંથી થાય નહિ–આ ભરતક્ષેત્રમાં પુરૂષરોથી મંડિત રતપુર નામે નગર છે. તેમાં શેખર પર જિનાજ્ઞાને ધારણ કરનાર રતશેખર નામે રાજા છે. સર્વ ઠેકાણે પ્રસરતી તેની આજ્ઞા દિશાઓમાં ફરતાં ફરતાં ક્ષણ વાર શ્રમ ટાળવાને માટે શત્રુ રાજાએના મસ્તક ઉપર વિશ્રાંતિ લેતી હતી. તે રાજાને રતવતી નામે અનેક ગુણવતી રાણી છે, જે અનુપમ શીલથી પિતાના ભર્તારનાં હૃદયમાં નિરંતર વસતી હતી. એક વખતે તે રતવતીએ સ્વમામાં ચન્દ્રકાંતિ જોઈને અનુક્રમે ચન્દ્રકાંતિને જેમ સંધ્યા જન્મ આપે તેમ આ પુત્રીને જન્મ આપે. જન્મતાંજ તેને કોઈ વિઘાધર હરણ કરી આ યમુનાના તટ ઉપર મૂકી અંતર્ધાન થઈ ગયે તે વખતે આ સર્વ લક્ષણવાળી રશેખરરાજાની પુત્રી સત્યવતી શાંતનુરાજાની સ્ત્રી થશે એવી આકાશવાણી સાંભળી, આ કન્યાને લઈ હું ઘેર આવ્યું અને અહર્નિશ ઉઉત્તમ ભેજન આપીને તેને ઉછેરી. હે ગાંગેય! દેવના બતાવેલા આ કન્યાના પતિ શાંતનુરાજાજ છે, તેથી તમારા સત્વવડે આ મારી કન્યા સાથે ખુશીથી તેઓ વિવાહિત થાઓ.” આ પ્રમાણે સાંભળી ખુશી થયેલા ગાંગેયકુમારે વેગથી પિતા પાસે આવી તેમને હર્ષ પમાડવા માટે તે કન્યા સંબંધી પ્રથમથી સર્વ વૃત્તાંત નિવે ૧ મુગટ, For Private and Personal Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૨ જે. દન કર્યો. તે વખતે પુત્રના સત્વથી શાંતનુરાજા અંતરમાં કિંચિત્ ચમત્કાર પામે અને પિતાના હીનસત્વ માટે ક્ષણવાર કાંઈક લજજા પામી ગયે. પછી વિઘાધરેએ જેને મહોત્સવ કરે છે એવો શાંતનુરાજા સયત્રતવાળી સત્યવતી કન્યા સાથે પરણ્યા. ત્યારથી ગંગાવડે સમુદ્ર, ચન્દ્રલેખાવડે આકાશ અને મુદ્રાવડે રતની જેમ સત્યવતીવડે શાંતનુ શોભવા લાગે. તેના પ્રેમમાં મગ્ન થયેલે શાંતનુ રાજા રમણીય ઉદ્યાનમાં અને મંદિરોમાં સર્વ કર્મવડે યથેચ્છ રીતે સર્વ વિષયને ભોગવવા લાગે. નીતિમાંથી ન્યાય અને ધર્મ નિષ્પન્ન થાય તેમ શાંતનુરાજાને તે સત્યવતીથી ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય નામે બે પુત્રો થયા. પછી મૃગયાના વ્યસનમાંથી વિરામ પામેલા શાંતનુરાજાએ શત્રુંજયાદિ તીર્થોએ જઈ પુણ્યકાર્ય કરી પિતાના જન્મને સફળ કર્યો. અનુક્રમે શાંતનુ રાજા કમેગે મૃત્યુ પામે. પછી સત્યપ્રતિજ્ઞાવાળા ભીમે ચિત્રાંગદને રાજયઉપર અભિષેક કર્યો. એક વખતે દુર્મદ ચિત્રાંગદે ભીષ્મને અવગણને નીલાંગદ નામના ગંધર્વ સાથે મટું યુદ્ધ કર્યું. બળવાન નીલાંગદે ક્રોધથી ચિત્રાંગદને મારી નાખ્યું. તે વાત સાંભળી ગગે રણમાં આવી તે નિલાંગદને માર્યો. મનુષ્યમાં ઉત્તમતાને ભજનારા ભીમે પછી વિચિત્રવીર્યને પૃથ્વીને મનહર પતિ કર્યો. તે બળવાન વિચિત્રવીર્ય પિતાના મરતક પર અહંતની આજ્ઞા અને શત્રુઓનાં મસ્તક ઉપર પિતાની આજ્ઞા ધારણ કરાવી. તે સમયમાં રાજાની ત્રણ શક્તિ હોય તેવી કાશીને કાળરાજાને અંબા, અંબિકા, અને અંબાલિકા નામે ત્રણ કન્યાઓ હતી. કાશીરાજાએ તેનો સ્વયંવર કર્યો તેમાં સર્વ રાજાઓને બોલાવ્યા; પણ સામાન્ય જાતિવાન ગણીને વિચિત્રવીર્યને બેલા નહિ, તેથી ગાંગેયને ક્રોધ ચડ્યો, એટલે તેણે સ્વયંવરમાં જઈ બધા રાજાઓના દેખતાં ત્રણે કન્યાનું હરણ કર્યું. તત્કાળ સર્વ રાજાઓ ક્રોધ કરી, યુદ્ધ કરવાને એકઠા થઈ શસ્ત્રો ઊંચાં કરી અને કવચ ધારણ કરી ગાંગેય ઉપર ચડી આવ્યા. સૂર્ય જેમ નક્ષત્રોનાં તેજને હરે અને પવન જેમ ફતરાને ઉડાડે, તેમ બળવાન ગંગાપુત્રે પિતાના તેજથી જ સર્વ રિપુરાજાઓને જીતી લીધા. પછી વેગથી પિતાને નગરે આવી પિતાના નાનાભાઈ વિચિત્રવીર્યને મોટા ઉત્સવથી તે ત્રણ કન્યાઓ સાથે પરણાવ્યું. ત્રીજા પુરૂષાર્થરૂપ સાગરને તરવામાં નાવિકા જેવી તે ત્રણ સુંદર કન્યાઓને વિચિત્રવીર્ય માનવા લાગ્યો. તેમની સાથે વિષયસુખ ભોગવતાં તે નિપુણ સ્ત્રીઓને ત્રણ પુત્રો થયા. અંબિકાને ધૃતરાષ્ટ્ર નામે પુત્ર થયે, જે પોતાના કુકર્મથી જન્માંધ થયે. અંબાલાને પાંડ નામે પુત્ર થયે, ૧ તેનું બીજું નામ અમ્બાલા પણ હતું. ર માતાને હીનજાતિની સમજીને. ૩ કામ પુરૂષાર્થ. For Private and Personal Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૦ મે. ] ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરના જન્મ. ૩૬૧ જે અખંડ પરાક્રમી થયે અને અંબાને વિદુર નામે પુત્ર થે, જે શત્રુઓને વિદારવામાં આદરવાનું થયે–એવી રીતે તે ત્રણે પુત્રો વિનયથી નમ્રપણે શોભવા લાગ્યા. કામદેવની આજ્ઞાને વશ રહેનારા તે રાજાના શરીરમાં રાજ ક્યા નામે રોગ ઉત્પન્ન થયે. તેણે ક્ષણવારમાં શરીરને ક્ષીણ કરી દુઃખને દેખાવ આપી બળાત્કારે પ્રાણને પણ ક્ષય કરી નાખે. જ્યારે રૂપના વિપર્યયથી વિચિત્રવી દેવતાની દૃષ્ટિને વિચિત્ર કરી–અર્થાત તે દેવસ્વરૂપી થે, ત્યારે સર્વ મંત્રીઓએ પાંડુને પૃથ્વીપતિ કર્યો. સદા આધિઉપાધિને નાશ કરનારા, કીર્તિરૂપ ધનવાળા અને ન્યાયથી દંડ લેનારા પાંડુરાજાએ થોડા વખતમાં સર્વ પ્રજાને ધનવાન કરી દીધી. પિતાના ગુણેથી પૂજાને ગ્ય એવો પાંડુ સદા અહંતની પૂજામાં તત્પર થશે અને શત્રુરાજાઓએ નમવા ગ્ય છતાં પિતે ભક્તિથી મુનિઓને નમવા લાગ્યા. એક વખતે વસંતઋતુ આવતાં પાંડુરાજા હર્ષથી વિદને માટે વનલક્ષ્મીનું અક્ષણ સૌન્દર્ય જેવાને ઉદ્યાનમાં ગયે. ત્યાં માકંદને જોઇને બદ ધરતે, સુંદર નારંગીપર રંગ રાખતે, કામદેવના દીપકરૂપ ચંક ઉપર પ્રદીપ્ત થત, કળિઓવાળા બોરસલીનાં પુષ્પથી અલંકૃત થતે અશોકને વૃક્ષ પર શોકરહિત થતું અને મલ્લિકાનાં પુષ્પની માળાનો શૃંગાર ધરત તે શોભવા લાગે. કુમુદના જેવી ઉજવળ કીર્નિવડે બ્રહ્માંડને ઉજજવળ કરતો પાંડુરાજા વસંતની જેમ વનભૂમિને અલંકૃત કરવા લાગે. આગળ ચાલતાં - બાના વૃક્ષ નીચે વારંવાર ચિત્રફલકને એકી નજરે જો કોઈ એક પુરૂષ તેના જોવામાં આવે. કૌતુકરાજાને જઇને વસ્ત્રના છેડાથી ચિત્રફલકને ઢાંકી દેતા તે પુરૂષને રાજાએ પૂછયું “તે શું છે ?” તેણે બતાવ્યું, એટલે તેમાં કઈ મૃગાક્ષીનું અદ્ભુત રૂપ તેના જેવામાં આવ્યું. તેના લાવણ્યજળના સંગથી રાજાએ પિતાનું શિરકમળ ધુણાવ્યું. અહા! આના સર્વ અંગમાં કેવું સૌંદર્ય છે? કેવું અનુપમ લાવણ્ય છે! અહે આનાં શરીરની કાંતિને સમૂહ કે સ્વાભાવિક જણાય છે ! આ રમણીય બાળાના શરીર ઉપર આવીને કમળ, ચન્દ્ર અને અંધકારેએ નેત્ર, મુખ અને દેશના મિષથી પિતાનું નિત્ય વૈર છોડી દીધું જણાય છે. આ ચિત્રાકતિ ખરેખર સુવર્ણલતા છે, તેના હાથ પલ્લ છે, દાંત પુષ્પ છે, હાસ્ય સુગંધ છે અને નિબિડ સ્તનરૂપ બે ફળ છે. મધુરવાણુને ઝરતી આવી બાળાની ઉત્પત્તિ ૧ અતિ કામસેવન કરનારા. ૨ ક્ષયરોગ. ૩ આમ્રવૃક્ષ, આંબે. ૪ ચિત્રનું પાટીયું. ૫ કમળને અને ચંદ્રને વૈર છે કારણ કે ચંદ્રોદય થાય કે કમળ બંધ થઈ જાય છે છતાં અત્ર તે કમળ સરખી ૨ આખે છે. અને ચંદ્ર સરખે મખ છે. વળી અંધકાર-યામતા ચંદ્ર સાથે વૈર રાખે છે. કારણ ચંદ્રોદયેકે તેનો નાશ થાય છે, પણ અહીં તો ચંદ્ર સમાન મુખપર કાળા કેશ છે. આ વિરોધાલંકાર છે. ભા. ક. For Private and Personal Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૨ શત્રુંજય માહાત્મ્ય. આ [ ખંડ ૨ જો. દેવતાને માટે પણ સંભવતી નથી, અને એનું મુખ ચન્દ્રની કાંતિ અને અમૃતને ધારણ કરે છે તેથી નાગકુમારાને માટે પણ એની ઉત્પત્તિ સંભવતી નથી,જ્યારે આવી ખાળા દેવને પણ દુર્લભ છે, ત્યારે તેને મનુષ્યા તેા શી રીતે મેળવી શકે ! આ રમણી ત્રણ જગત્માં કાના ભાગનેમાટે થશે ? આવી રીતે ક્ષણવાર ચિંતવીને રાજાએ પ્રીતિપૂર્વક તેને પૂછ્યું આ કાની છબી છે ?' તે પુરૂષ બેÕા શૌર્યપુરના રાજા અંધકવૃથ્વીની પુત્રી અને દશ દશાર્હની બેન કુંતી નામે છે. આ બાળાએ તારૂણ્ય વયરૂપ વૃક્ષની મંજરી થઇને તેને યાગ્ય વરના દારિથથી (ન મળવાથી ) પેાતાના પિતાને ચિંતાસાગરમાં નાખેલા છે. નિઃસીમ રૂપલાવણ્યથી રોભિત અને અગણિત ગુણથી વિંત એવી તેને જોઇને મેં દૃષ્ટિને વિનેાદ આપવાને માટે આ ચિત્રપટમાં આળેખી લીધી છે.” આ પ્રમાણે સાંભળી તેને ઇચ્છિત દાન આપી પાંડુરાજાએ તે મનેાહર ચિત્રનું ફલક લઇ લીધું અને તેને જોતા જોતા પેાતાને ઘેર આવ્યા. વારંવાર તે ખાળાને ચિત્રમાં જોતાં પાંડુરાજાએ પેાતાનું મન સર્વ રીતે નિરંતર તે સ્રીમાંજ જોડી ઢીધું. જ્યારે કામદેવના ભાવને નિષ્ફળ કરવાને તે સમર્થ થયેા નહિ, ત્યારે વનનું સૌંદર્ય જોવાના મિષથી બહાર નીકળી પડ્યો. “કેતકીને કરવતની જેમ, દારૂણીને દારૂણની જેમ, ચંબેલીને કંપ કરનાર અને કમળને દુઃખદાયક માનતા પાંડુરાજા ક્રીડાવાપીએમાં પણ હૃદયને સંક્રાચા અને સર્વે ઠેકાણે તેનેજ જોતા હૈાય તેમ વનમાં ભમવા લાગ્યા. આગળ ચાલતાં અંબેલીને શ્રેણીના માર્ગમાં લેાઢાના ખાણેાથી જડી લીધેલે કાઈ મૂર્છિત પુરૂષ તેના જોવામાં આવ્યા. તેને જોતાં વિયોગની પીડાને તજી દઇને રાજાએ દયા આવવાથી ‘ આ કાણુ છે' એમ વિચારી તેની આગળ આવી જોયું તે ત્યાં એક ખડ્ગ તેના જોવામાં આવ્યું. શત્રુને ત્રાસ કરનારા રાજાએ તે ખડ્ગ લઈ તેને મ્યાનમાંથી બહાર કાઢયું એટલે તેમાં બે ઔષધિનાં વલય જોયાં. સહુજ ઉપકારી તેણે એક ઔષધિથી તે પુરૂષને વિશલ્ય કરી બીજી ઔષધિથી ત્રણ રૂઝાવી દીધાં. પછી પૂછ્યું “ તમે કાણુ છે ? અને તમારી આવી અવસ્થા કેમ થઈ હતી ?'' ત્યારે તે બેયે હું અનિલગતિ નામે વિધાધરાના રાજા છું. અશનિવાન્ નામના કાઈ વિધાધરે મારી સ્રીનું હરણ કર્યું, એટલે હું તેની પછવાડે આવ્યા; તેથી તેણે કાપથી મારી આવી દશા કરી. તમે મારા નિષ્કારણ ઉપકારી થયા છે. મારા ભાગ્યથીજ તમે અહિં આવેલા છે અને મારી ઉપર દયા લાવીને મને દુઃખથી મુક્ત કર્યો છે. તમે મારા જીવિતદાતા છે, તમારા ઉપકારના બદલા હું શું આપી શકું તથાપિ આ બે મહૌષધિ અને આ મુદ્રિકા ગ્રહણ કરો. આ મુદ્રિકાના પ્રભાવથી ૧ પહેલી ઔષધી વિશલ્ય અને બીજી પ્રૌઢા નામની હતી. For Private and Personal Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૦ મો. ] પાંડુ રાજાનો કુંતી સાથે ગાંધર્વ વિવાહ. ૩૬૩ તમે ધારેલ સ્થાનકે જઈ શકશેા, અને જ્યારે મારૂં સ્મરણ કરશેા, ત્યારે હું આવીને નિઃસંશય ઉત્તર આપીશ.” આપ્રમાણે કહી રાજાનું સન્માન કરી તે વિદ્યાધર કાઈ સ્થળે ચાલ્યા ગયા. રાજા પાંડુએ તે સુંદરીનું અને વિદ્યાધરનું ધ્યાન ધરતાં પાછા આવી પેાતાનું નગર અલંકૃત કર્યું. અહિ પેલા ચિત્રકલકવાળા પુરૂષ અંધકવૃષ્ણિ રાજાની પાસે ગયે, અને તેણે પાંડુરાજાનાં રૂપ, ઐશ્વર્યું અને વિજ્ઞાનનું વર્ણન કરી બતાવ્યું. તે સાંભળી પતાના ઉત્સંગમાં બેઠેલી કુંતીએ ‘ આ ભવમાં મારા પિત પાંડુરાજા થાએ' એવા અભિગ્રહ કર્યો. રાજાને પેાતાના તે આગ્રહ કહેવાને અસમર્થ, ડાહી અને ક્ષમાવાન્ કુંતી કામાગ્નિવડે મરૂસ્થળમાં કમલિનીની જેમ ગ્લાનિ પામી ગઈ. પેાતાને તે પતિની પ્રાપ્તિ દુર્લભ જાણીને એક વખતે કુંતી ઉધાનમાં જઈ ગળામાં પાશ નાખતી દુ:ખી થઇને કહેવા લાગી “ હે કુળદેવી માતા ! હું અંજલિ જોડીને પ્રાર્થના કછું કે મને મારા ધારેલા પતિ મળવા દુર્લભ છે તેથી હું અશરણુ થઇને આજે મૃત્યુ પામુંછું. આ ભવમાં હું પાંડુરાજાનેજ વરી છું, બીજાને વરવાની નથી; પરંતુ આજે તેને માટે હું મરુંછું, તેથી તેમને મારી કથા કહેજો, અને હવે તમારા પ્રસાદથી ખીન્ન ભવમાં પણ તેજ મારા પતિ થજો' આપ્રમાણે કહી તેણે કંઠમાં પાશ નાખ્યા. ભ્રમથી પીડિત એવી કુંતી ભ્રમમાં પણ પાંડુનુંજ ધ્યાન કરતી હતી, તેવામાં મુદ્રાના પ્રભાવથી પાંડુરાજા ત્યાંજ આવ્યા. પેલા ચિત્રલકનાં દર્શનથી પાંડુરાજાએ તેને ઓળખી એટલે તેના કંઠમાં નાખેલા પાશ છેી નાખ્યા અને બે હાથવડે મજબૂત પાશ દીધા. પતિને આવેલા જાણી કુંતી અધ્રુવડે અર્ધ્ય આપી રસ્તંભ, કંપ, અને રામાંચ પ્રમુખ શૃંગારભાવ બતાવવા લાગી. તત્કાળ સખી વિવાહના ઉપકરણા લાવી, એટલે ગાંધર્વ વિવાહવડે પાંડુરાજા તે પરણવાની ઇચ્છાવાળી કુંતીસતીને પરણ્યા. ઋતુસ્રતા કુંતીએ તેજ વખતના સંભાગથી ગર્ભ ધારણ કર્યો, અને એ ચતુરાએ પાંડુરાજાને તે વાર્તાપણ જણાવી. રાજા કૃતાર્થ થઈ મુદ્રાના યાગથી પોતાના નગરમાં આવ્યા અને કુંતી ગર્ભને ધારણ કરી વેગથી પેાતાના ધરમાં આવી. ધાત્રીએ અને સખીએએ ગુપ્ત રાખેલી કુંતીએ સમય આવતાં પૃથ્વી જેમ રલને જન્મ આપે તેમ ગુપ્તરીતે એક પુત્રને જન્મ આપ્યો. લજ્જાવડે અર્ધરાત્રે એક કાંસાની પેટીમાં તે બાળકને મૂકીને સખીઓનીપાસે તે પેટી ગંગાના પ્રવાહમાં વહેતી મૂકાવી. પ્રવાહમાં વહેતી તે પેટી હસ્તિનાપુરમાં આવી. ત્યાં સૂત નામના કાઈ સારથિએ તેને લઈને ઉધાડી, એટલે વાદળામાંથી મુક્ત થયેલું સૂર્યાબંખ હૈાય તેવાં તેજસ્વી બાળકને તેમાં જોઈ ૧ મારવાડમાં. ૨ આલિંગન કર્યું. For Private and Personal Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૪ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૨ જો, હર્ષ પામેલા સૂતસારથિએ પિતાની રાધા નામની પ્રિયાને તે પુત્ર સ્વપુત્રવત્ અપણ કર્યો. કર્ણ એવા નામથી કહેવાતો તે સારથિપુત્ર ગુણ હોવાથી રાજાને અતિવલ્લભ થઈ પડ્યો. અહિં અંધકવૃષ્ણિએ પિતાની પુત્રી કુંતીને ભાવ જાણી ચંદ્ર સાથે રાત્રિની જેમ તેને પાંડુરાજાસાથે મહત્સવથી પરણાવી. મદ્રક નામના રાજાની માદ્રી નામની પુત્રી બીજી સ્ત્રી તરીકે પાંડુરાજાને સ્વયંવરમાં પ્રાપ્ત થઈ. તે અરસામાં ગંધાદેશના સુબલ રાજાને શકુનિ નામને પુત્ર અને ગંધારી વિગેરે આઠ પુત્રીઓ થઈ હતી. ગોત્રદેવીના કહેવાથી શનિએ પિતાની પુત્રીઓ ધૃતરાષ્ટ્રને પરણાવી. જેવું કર્મ કર્યું હોય, તેવું ફળ પ્રાણીને મળે છે. વિદુર પિતાને ચગ્ય એવા સંબંધની ઇચ્છાથી દેવક રાજાની પુત્રી કુમુદિનીને ચંદ્રની જેમ હર્ષથી પર. અંધકવૃણિ રાજા પોતાના મુખ્ય પુત્ર સમુદ્રવિજયને રાજયપર બેસાડી સુપ્રતિષ્ટ મુનિની પાસે દીક્ષા લઈ મોક્ષે ગયા. શૌર્યપુર નગર સમુદ્રવિજય રાજાને મેળવીને અનેક વર્ણ અને ચિત્ર સહિત સ્વર્ગની જેવું અદ્ભુત શોભવા લાગ્યું. જયાં ગજદ્રોને મદ, નિરંતર ભરવાળી પૃથ્વીરૂપી સ્ત્રીના જાણે કસ્તુરીને ગુચ્છ હોય તેવો દેખાય છે, જ્યાં અહંતના ગુણનું ગાયન કરતી સ્ત્રીઓનાં મુખથી સાંભળીને મેના પિપટ મધુર વચનથી તેને પઢયા કરે છે, જ્યાં નિરંતર અહંત પ્રભુની પાસે થતા ધૂપના ધૂમાડાના મિષથી કલ્યાણ જળને વર્ષાવતા ધર્મરૂપી મેઘ આકાશમાં ઉન્નતપણે જણાય છે, અને જ્યાં ચારિત્રધારી મુનિઓનાં વદનમાંથી નીકળતા સિદ્ધાંતનાં મિષથી નિરંતર ધર્મસામ્રાજ્યના પટની ઉષણે થયા કરે છે, એવા *કવિચંદ્ર અને વિબુધના આધારરૂપ તે શૌર્યપુર નગરમાં ઉદાર કાંતિવાળા સમુદ્રવિજય રાજા આકાશમાં ચંદ્ર શેભે તેમ શોભવા લાગ્યા. તે સમુદ્રવિજય રાજા કુંથુઆ વિગેરે સૂક્ષ્મ જંતુઓની પણ પોતાના જીવની જેમ રક્ષા કરતા હતા, પરંતુ જેઓ એવા જીવને હણતા હતા તેવા પ્રાણી ગમે તેવા હોય તો પણ તે અન્યાયી પ્રાણીઓને કોપથી મારતા હતા; વળી તે રાજા ભક્તિથી આકાશસુધી ચા જિનપ્રાસાદો કરાવતા હતા પણ શત્રુ રાજાઓના મહેલ પાડી નાખતા હતા; પિતાની સ્ત્રીઓમાંજ સંતુષ્ટ હતા તે પણ ચંદ્રમુખથી શોભતી અને આકાશને મંડિત કરતી શત્રુની કીર્તિરૂપ વલ્લભાને હરિલેતા હતા; વીતરાગ ચિત્તથી નિરંતર વીતરાગનું ધ્યાન ધરતા હતા તથાપિ તેણે બધી પૃથ્વીને પિતાને વિષે સરાગા કરી દીધી હતી, હમેશાં પં * અહીં એવો અર્થ થાય છે કે, આકાશ, કવિ-શુક્ર, ચંદ્ર અને વિબુધ એટલે બુધ ગ્રહનું આધાર છે અને શૌર્યપુર કવિચંદ્ર એટલે કવિઓમાં ચંદ્ર જેવા ઉત્તમ કવિઓ અને વિબુધ એટલે વિદ્વાનોનો આધાર છે. ભા. ક. For Private and Personal Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગે ૧૦ મો. ] સમુદ્રવિજયની રાજ્યવ્યવસ્થા. ૩૬૫ ચપરમેષ્ઠીનાં ધ્યાનમા મશગુલ રહેતા હતા તથાપિ પોતે પરમ ઇષ્ટ થઇ સર્વના ધ્યાનનું કારણ થતા; અને તે રાજા અનેક રાજાઓને મુગટમણ થઈ પાતાના મરતકપર જિનાજ્ઞાને ધારણ કરતા હતા, પણ તે ‘જિનાજ્ઞા ' શબ્દના વર્ણવિપશ્ર્ચય કરી ‘નિજાજ્ઞા’ને શત્રુએના મસ્તકપર ધારણ કરાવતા હતા. શિવા'ની જેમ પવિત્ર, અશિવના નાશ કરનારી, શિવ-કલ્યાણના સ્થાનરૂપ અને હૃદયમાં સદ્ગુણને આરોપણ કરનારી શિવા નામે તેને એક પત્ની હતી. શીલની લીલાવડે ઉજ્જવળ એવી એ દેવી પેાતાના પતિમાંજ એકાંત ભક્તિવાળી હતી, તે છતાં તેને પરપુરૂષના સ્પર્શે તેને સરજનાર બ્રહ્માના થયા હતા. મુખથી ચંદ્રસંપત્તિ, વાક્યથી અમૃતસંપત્તિ, મનથી ધર્મસંપત્તિ અને દેહથી રતિસંપત્તિ ગ્રહણ કરતી એ રમણીને લૉકા સુવદના, મધુરવાયદા, ધમૅવિસ્તારિણી અને દેહથી પણ રતિકારિણી એમ કહેતા હતા. એ સ્ત્રી એ લાચન અને મસ્તકના કેશવડે કૃષ્ણવર્ણને ધારણ કરતી હતી છતાં તેણે ભૂમિતળ ઉપરથી મલીન પાપને તે કાઢીજ મૂક્યું હતું. નિરંતર અંતઃપુરમાં રહેવાથી તે સૂર્યને જોઇ શકતી નહિ તથાપિ સિદ્ઘાંતરૂપ સૂર્યના પ્રકાશથી જગતના સર્વે ભાવ, કર્મના વિપાક અને પુદ્ગલાદિક જોઈ શકતી હતી. પરિવારમાં વાત્સલ્યવાળી, દેવગુરૂમાં ભક્તિવાળી, સૂક્ષ્મ જીવેામાં પણ કૃપાળુ, કર્મની હિંસામાં ( કર્મના વિનાશ કરવામાં ) નિર્દય, દાન ધર્મમાં આસક્ત, ભવસાગરમાં વિરક્ત અને શીલવાર્તામાં સંસક્ત, એવી એ શિવાદેવીરાણી સમુદ્રવિજયરાજાને ધણી પ્રિય થઈ પડી હતી. પરપર પ્રીતિપરાયણ અને પરસ્પર ધર્મમાં રાગી એવું એ શિવાદેવી અને સમુદ્રવિજયનું યુગળ સુખથી સમય નિર્ગમન કરતું હતું. હવે રાજા ભાજવૃષ્ણુિએ દીક્ષા લીધા પછી મથુરાના રાજ્ય ઉપર ઉગ્રસેન રાજા થયા; તેને ધારણી નામે સ્રી હતી. અન્યદા કાઇ તાપસ પારણાના વિસથી ઉગ્રસેનના વધ કરવાનું નિયાણું બાંધીને મરણ પામ્યા, તે ધારણીની કુક્ષિમાં આવીને અવતર્યો. તે ગર્ભમાં આવ્યા ત્યાર પછી ધારણીને પોતાના પતિનાં માંસભાજનના દાહદ થયા તેથી તે પુત્રને જન્મતાંજ કાંસાની પેટીમાં મૂકીને તે પેટી યમુનાના પ્રવાહમાં વહેતી મૂકી દીધી. તે પેટી વહેતી વહેતી શૌર્યપુર પાસે આવી એટલે તેને કાઈ વિણકે બહાર કાઢી. તે કાસાંની પેટીમાંથી તેને પુત્ર મળ્યા તેથી તેનું તેણે કંસ એવું નામ પાડયું. વિણકને ધેર મોટા થતે કંસ નિત્ય નાનાં ખાળકાને મારવા લાગ્યો. એ પુત્ર પેાતાનાં કુળને અયોગ્ય જાણીને તે વણિકે તેને સમુદ્રવિજયરાજાને સોંપ્યો. અનુક્રમે તે વસુદેવને વહાલા થઈ પડ્યો. ૧ પાર્વતી. For Private and Personal Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહા”. [ ખંડ ૨ જો. આ સમયમાં રાજગૃહ નગરને વિષે બૃહરીનો બળવાન પુત્ર જરાસંધ ત્રિખંડ ભરતને આધિપતિ પ્રતિવાસુદેવ થયે. તેની આજ્ઞાથી વસુદેવ તેના શત્રુ સિહરથ રાજાને બળવાન કંસને સારથી કરી પકડી લાવ્યા. તેના ઈનામમાં આપવા માંડેલી જરાસંધની પુત્રી જીવયશાને બે કુળને ક્ષય કરનારીને જાણી કંસને અપાવી. કંસે જરાસંધની પાસે કોઈ એક નગરની પ્રાર્થના કરી એટલે જરાસંધે તેની ઈચ્છાનુસાર મથુરા નગરી આપી, જે નગરી તેણે પિતાના વૈરથી ગ્રહણ કરી. કંસે પિતાના પિતા ઉગ્રસેનને કારાગ્રહમાં પૂર્યા. કંસના નાનાભાઈ અતિમુક્ત પિતાના દુઃખથી દીક્ષા લીધી. પછી બળથી ઉગ્ર કંસ મથુરાનું રાજ્ય કરવા લાગ્યો. જરાસંધની આજ્ઞાથી તે દશે દિશાહ પાછા પિતાની નગરીમાં આવ્યા. મને નસ્વી વસુદેવ કુમાર મનમાં કાંઈ સંકલ્પ વિકલ્પ કરીને રેષથી દેશાંતરમાં ચાલ્યા ગયા. તેને પ્રબળ ભેગ્યકર્મના ફળનો ઉદય થતાં સ્થાને સ્થાને કોઈ કળાથી કઈ રૂપથી અને કોઈ સ્વેચ્છાએ આવેલી વિદ્યાધરોની રાજાઓની તેમજ સામાન્ય વ્યવહારીઆની તથા સાર્થવાહ વિગેરેની સેંકડો કન્યાઓને તે પરણ્યા. તપનું નિદાન (નિયાણું) અન્યથા થતું નથી. ત્યાંથી વસુદેવકુમાર રોહિણીને સ્વયંવરમાં ગયા, ત્યાં સમુદ્રવિજયને યુદ્ધમાં મળ્યા અને રોહિણીને પરણીને સમુદ્રવિજયની સાથે પોતાને નગરે આવ્યા. એકદા રાત્રિએ રોહિણીને બળભદ્રના જન્મને સૂચવનારાં ચાર સ્વમો જોયાં. સમય આવતાં બળરામપુત્રને જન્મ આપે. કંસના આગ્રહથી વસુદેવકુમાર હર્ષથી દેવકરાજા (ઉગ્રસેનના ભાઈ) ની પુત્રી દેવકીની સાથે પરણ્યા. તેના વિવાહને ઉત્સવ ચાલતો હતો, તેવામાં કંસના અનુજબંધુ અતિમુકત મુનિ ત્યાં આવેલા હતા, તેને મદોન્મત્ત થએલી કંસલી જીવયશાએ કહ્યું “હે દિયરજી! આ, આ વિવાહોત્સવમાં તમે મારી સાથે ખાઓ, પીઓ અને સ્વેચ્છાએ રમે દેહની સાથે વૈર શા માટે કરો છો ?” એમ કહી તેણે સમીપ આવી ઉપહાસ્ય કરતાં કરતાં અતિમુકતના કંઠમાં આલિંગન કર્યું. તે વખતે મુનિએ કોપથી કહ્યું “હે છવયશા ! તું જેના વિવાહોત્સવમાં મહાલે છે તે દેવકીને જ સાતમે ગર્ભ તારા પિતાને અને પતિને હણનારો થશે તે સાંભળીને મદરહિત થઈ ગયેલી છવયશાએ અતિમુકતમુનિને છોડી દીધા અને તે સર્વ વૃત્તાંત એકાંતે જઈને કંસને કહ્યું. તેને ઉપાય કરવાને કંસે વસુદેવની પાસે દેવકીના સાતે ગર્ભની માગણી કરી. વસુદેવે તેમ કરવાને કબુલ કર્યું. અનુક્રમે ઇંદ્રના નૈગમેલી દેવે દેવકીના છ ગર્ભને જન્મતાંજ હરી લઈને સુલતાને આપ્યા અને સુલસાના જન્મતાંજ મરણ પામતા છ ગર્ભે દેવકીને For Private and Personal Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૦મે. ] કૃષ્ણ અને નેમનાથનો જન્મ. આપ્યા. નિર્દય કંસે તે છએ ગર્ભને પોતાના ઘરમાં શિલાપર પછાડી મારી નાખ્યા, અને દેવકીના ખરા ગર્ભ અનુક્રમે સુલતાને ઘેર મોટા થયા. તેમનાં અનિયશા, અંતસેન, અજિતસેનક, નિહતારિ, દેવયશા અને શત્રુસેન એવાં નામ પાડ્યાં. પછી ફરીવાર દેવકી તુસ્નાતા થઈ, ત્યારે રાત્રિના શેષભાગે તેણે સિંહ, સૂર્ય, અગ્નિ, હાથી, ધ્વજ, વિમાન અને પદ્મ સરોવર—એ સાત સ્વમ અવલોક્યાં. તેજ રાત્રિએ તેણે ગર્ભ ધારણ કર્યો. સ્વમના પ્રભાવથી શુભ દેહદવાળી દેવકીએ સમય આવતાં શ્રાવણમાસની કૃષ્ણઅષ્ટમીએ અર્ધરાત્રે કૃષ્ણવર્ણ પુત્રને જન્મ આપ્યું. તે વખતે તેની ખબર રાખવાને કંસે જે રક્ષપુરૂષોને રાખ્યા હતા, તેએને વસુદેવના ગૃહદેવતાઓએ નિદ્રાના અધિષ્ઠાયક હોય તેમ પિતાની શક્તિથી નિદ્રાયુક્ત કરી દીધા. દેવકીના કહેવાથી વસુદેવે તે બાળકને લઈ જઈને ગોકુળમાં રહેલા નંદની સ્ત્રી યશોદાને અર્પણ કર્યો. અને તેને બદલે યશોદાએ તત્કાળ જણેલી પુત્રી લાવીને હર્ષથી દેવકીને અર્પણ કરી. પછી કંસના પુરૂષે જાગ્રત થતાં તે પુત્રીને લઈને કંસની પાસે આવ્યા. તે પુત્રીને જોઈને કંસને વિચાર થયો કે એ પીડિત મુનિનું કહેવું મિથ્યા થયું, કેમકે આ સાતમે ગર્ભ તે સ્ત્રી થે, તેથી આનાથી બળવાન એવા મારું મૃત્યુ થશે નહિ. આ વિચાર કરી તે પુત્રીની માત્ર નાસિકા છેદીને તે સેવકને પાછી આપી. હવે પેલો દેવકીને સાતમો ગર્ભ ગોકુળમાં દેવીઓથી રક્ષણ કરાતો માટે થે. કૃષ્ણવર્ણ અંગ હેવાથી તેનું “કૃષ્ણ એવું નામ પાડ્યું. તેણે બાલ્યવયમાં જ શકુનિ અને પૂતના નામની બે વિદ્યાધરીને મારી નાખી, એક શકટ ભેદી નાખ્યું અને યમલા ન નામનાં બે વૃક્ષ ભાંગી નાખ્યાં. તે ખબર સાંભળી કઈ કઈવખત પર્વની આરાધનાનું મિક્ષ કરીને દેવકી બીજી સ્ત્રીઓથી પરવરેલી હર્ષ પામતી નિરંતર ગોકુળમાં આવવા લાગી. કૃષ્ણની રક્ષા કરવાને માટે વસુદેવે રામને આજ્ઞા કરી. બંને ભાઈ બાર ધનુષ ઊંચી કાયાવાળા થઈ નિત્ય ગોકુળમાં સાથે ક્રીડા કરવા લાગ્યા. અહીં શૌર્યપુરમાં સમુદ્રવિજયની સ્ત્રી શિવદેવીએ રાત્રિના અવશેષકાલે ચૌદ મહાસ્વમ જોયાં. તરતજ કાર્તિક માસની કૃષ્ણદ્વાદશીએ ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં અપરાજિત વિમાનમાંથી ચવીને શંખને જીવ શિવાદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયે. અનુક્રમે શ્રાવણમાસની શુકલપંચમીએ ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં શિવાદેવીએ શંખના લાંછનવાળા કૃષ્ણવર્ણ કુમારને જન્મ આપ્યું. તે જ વખતે છપ્પન્ન દિમારીઓએ ઘરમાં અને ચોસઠ ઇદ્રોએ મેરગિરિ ઉપર હર્ષથી પ્રભુને જન્મોત્સવ કર્યો. રાજા સમુદ્રવિજયે પ્રાતઃકાળે મહત્સવ સાથે અપરાધીઓને કારાગૃહમાંથી ૧ બળભદ્ર. For Private and Personal Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૮ શત્રુંજય માહાભ્ય. [[ ખંડ ૨ જો. છોડવા વિગેરે સત્કર્મ કરી કુમારનું અરિષ્ટનેમિ એવું નામ પાડ્યું. અનુક્રમે વૃદ્ધિ પામતા ઈંદ્રની આજ્ઞાથી અપ્સરાઓ પ્રભુનું લાલન પાલન કરવા લાગી અને દેવતાઓ સમાન વયના થઇને સેવા કરવા લાગ્યા. જગત્રભુ કેાઈ પર્વતરૂપે અને કોઈ ગજૈદ્રરૂપે રહેલા દેવતાઓને એક લીલામાત્રમાં ઉછાળતા હતા. ચાલતા, નાચતા, ગાતા અને બોલતા એ પ્રભુ એક કર્મ વિના સર્વને પ્રીતિ આપતા હતા. રાજા સમુદ્રવિજય એ પુત્રના જન્મોત્સવમાં એક દિવસ સ્વજનથી પરવારેલા ઉદ્યાનમાં ક્રીડા કરવાને ગયા. નંદનવનમાં જેમ ઇંદ્ર પ્રવેશ કરે તેમ અશક, નાગકેશર અને આમના પલ્લવથી કમળ એવા વનમાં રાજાએ પ્રવેશ કર્યો. તે ઉદ્યાનમાં શ્રી નેમિનાથને ઈદેવતાઓને આરાધના કરવા યોગ્ય એવા સૌધર્મપતિ હર્ષથી પ્રફુલ્લિત નેત્ર કરી દેવતાઓને કહેવા લાગ્યા. “આ જગતમાં રાજા સમુદ્રવિજયને ધન્ય છે, અત્યારે તે સૌભાગ્યની ભૂમિરૂપ છે, કારણ કે તેમને ઘેર નેમિનાથ પ્રભુ પુત્રપણે અવતર્યા છે. અહો ! આ શ્રી નેમિનાથ પ્રભુ બાળક છતાં તેમનામાં જે સત્વ રહેલું છે, તેવું સત્વ બીજા કેઈ દેવમાં કે દાનવમાં કહી શકાય તેમ નથી. એક તરફ આ પ્રભુનું અદ્દભુત બળ રાખીએ અને બીજી તરફ બધું જગત કે મેરૂ રાખીએ તો પણ તે તિલેપમ માત્ર છે. ” આ પ્રમાણે સૌધર્મપતિનાં વદનમાંથી નીકળતાં વચન સાંભળી મેઘની ગર્જનાને અષ્ટાપદ સહન કરી ન શકે તેમ કેટલાક દેવતાઓ તે સહન કરી શક્યા નહિ. તેઓ બોલ્યા “હે ઇંદ્ર! આ પ્રમાણે કહીને તમે ખરેખર “ઈશ્વરેચ્છા બલવતી છે” એ વચન સાબીત કરી આપ્યું છે. અમે જે બળથી એક હેલામાત્રમાં મોટા સાગરને શેકી નાખીએ, અને મોટા પર્વને ચૂર્ણ કરી નાખીએ, તે આવી સ્તુતિને કેમ સહન કરી શકીએ? તેથી હે સ્વામી! તે પ્રભુનું બળ જેવાને અમે ઉત્સુક થઈ ત્યાં જવા ઈ છીએ છીએ.” આ પ્રમાણે કહી રજા લઈને તેઓ નેમિનાથ પ્રભુએ પવિત્ર કરેલા ઉદ્યાનમાં આવ્યા. ત્યાં “ઉન્નતિ પામે, ચિરકાળ જી ” એમ કમળ સ્વરે બોલતા લેકેથી પરસ્પર હાથે હાથ તેડીને લાલિત કરાતા પ્રભુ તેમના જેવામાં આવ્યા. કઈ પ્રીતિથી પ્રભુને ચુંબન કરતા હતા, કોઈ પિતાની આંગળીવડે દેરતા હતા અને કોઈ વારંવાર મસ્તક ધૂણાવી પ્રભુને હસાવતા હતા તેમજ વિદ્વાન્ અને રૂપ જોઈને હર્ષ પામેલા વૃદ્ધ પૂર્વજોએ કરેલાં ન્યુંછણાને પ્રભુ અનુભવ કરતા હતા. આ પ્રમાણે ચિત્તને આહાદ આપતા એ હસમુખા પ્રભુને જોઈને તે દેવતાઓ દુરાશયવાળા છતાં કૌતુકથી વિચાર કરવા લાગ્યા “અહા ! શું આ ઉત્કંઠા ઉત્પન્ન કરે છે તેથી મૂર્તિમાન ક્રીડારસ છે? અથવા સૌભાગ્ય અને શ્યામપ ૧ મોટા માણસો જે કહે તે સાચું એજ બતાવી આપ્યું છે. For Private and Personal Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૦ મો. ] નેમિ પ્રભુનો જન્મ અને વૃદ્ધિ ૩૬૯ ણાંથી શું રૂપવાન શૃંગારરસ છે !' એવી રીતે વિચારી છળને શેાધતા એ દેવતાઓ ત્યાં રહ્યા. એક વખતે નિર્જન સ્થળમાં પારણામાં વિશ્રાંત થયેલા પ્રભુને જોઈ તે ચારની જેમ તેમને હરી ગયા. સુવર્ણકમળના ગંધના રસમાં બંધાઈ ગયેલા ભ્રમરની જેવા પ્રભુને હાથમાં લઇને તેએ આકાશમાં ચાલ્યા. સવાલાખ ચાજન ગયા પછી પ્રભુએ અવધિજ્ઞાનથી દેવતાઓના વિકાર જાણી લીધા. તત્કાળ પ્રભુએ લેશમાત્ર ખળ ખતાવ્યું, એટલે તે દેવતાઓ એવી રીતે નીચે પડ્યા કે જેથી તેઓ તેના આધાતથી પૃથ્વીમાં સા યોજન ચાલ્યા ગયા. તે સ્વરૂપને જોઈ જેએએ પેાતેજ દોષ કર્યાં છે એવા દેવતાઓની ઉપર દયા લાવીને ઇંદ્ર નેમિનાથ પ્રભુની પાસે આવ્યા. અને બાલ્યા હું વિશ્વત્રાતા ! હૈ બળવાન્ નાથ ! ગર્વના ભારથી ભગ્ન થયેલા આ ગરીબ દેવતાઓને હવે હેરાન કરી નહિ. હે નાથ ! જ્યારે તમે આવી રીતે ચેષ્ટા કરા, ત્યારે આ સંસારમાં બીજો કાણ રક્ષક છે ? માટે હે કૃપાળુ વિશ્વપાલક ! એ દીન દેવતાઓની ઉપર અનુગ્રહ કરો. હે સ્વામી ! તમે અશરણના શરણુ છે, ધરાતળ ઉપર ધર્મના આધારરૂપ છે અને બાળરૂપ છતાં પરાક્રમમાં અખાળ છે, આથી વિશેષ સ્તુતિ શું કરવી?'' એવી રીતે સ્તુતિ કરી, દેવતાઓને છોડાવી, પ્રભુને પારણામાં મૂકી ખમાવીને ઇંદ્ર સ્વર્ગમાં ગયા. શ્રી નેમિનાથ પ્રભુનું આવું અપ્રતિમ બળ જોઈ સમુદ્રવિજય વિગેરે સર્વ હર્ષ પામી ઉત્સવપૂર્વક નૃત્ય કરવા લાગ્યા. પછી પ્રભુના પ્રાસાદમાં મહેાત્સવ કરીને તે દેવતાઓ હર્ષથી નેમિનાથનું સ્મરણ કરતા કરતા પાતપેાતાને સ્થાનકે ગયા. ત્યારથી માંડીને શ્રી નેમિનાથ પ્રભુ ઈંદ્રની આજ્ઞાને અનુસરનારા કાટિંગમે દેવતાએથી રક્ષણ થતાં પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યા. અહીં ધૃતરાષ્ટ્રની પટરાણી ગાંધારીને અતિ દુષ્ટ ગર્ભના ઉપજવાથી જનયુદ્ધ કરવાના દેાહદ થયા. ગર્ભના પ્રભાવથી ‘હાથી ઉપર બેસી મહાયુદ્ધ કરીને શત્રુએને મારી નાખું અથવા બધા લોકોને કારાગૃહમાં પુરી દઉં' એવી તેને ઇચ્છા થવા માંડી. અહંકારની વૃદ્ધિ થવાથી વડીલ વર્ગને નહિ નમતી, ગર્વથી અંગને મરડતી અને સર્વની સાથે ફ્લેશ કરતી તે રહેવા લાગી. અન્યઢા પાંડુરાજાની પત્ની કુંતિએ રાત્રે સ્વમામાં સુરગિરિ, ક્ષીરસાગર, સૂર્ય, ચંદ્ર અને લક્ષ્મીને જોયા. તેના પ્રભાવથી રલગર્બાની જેમ સારા ગર્ભને ધારણ કરતી કુંતી દિવસે દિવસે પાતાના મનને સામૈપણામાં જોડવા લાગી. અનુક્રમે શુભ દિવસે સુલગ્નમાં પાંચ ગ્રહે। ઉચ્ચના થતાં કુંતીએ એક પુત્રને જન્મ આપ્યા. તે વખતે તેના ઘરની ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ, અને નિર્મળ દયાદાન પ્રમુખ ગુણવડે યુક્ત For Private and Personal Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૨ જો. શુભ એવા આ કુમાર ‘ધર્મપુત્ર છે' એમ બેાલતા દેવતાએ તેને ઘેર આવ્યા. દિવસે દેવતાઓની વાણીથી માટા ઉત્સવસાથે સર્વને પ્રિય અને અપ્રિયને હરનાર યુધિષ્ઠિર એવું તેનું નામ પાડયું. બીજીવાર કુંતીએ રાત્રે વમવિષે પવને પેાતાનાં આંગણામાં રાખેલું અને ક્ષણમાત્રમાં ફળેલું એક કલ્પવૃક્ષ જોયું. તે સ્વમના પ્રભાવથી કુંતીએ પુનઃ ગર્ભ ધારણ કર્યો, તેથી પાંડુરાજા પરમ હર્ષ અને પરમ પ્રસન્નતા પામ્યા. કુડકપમાં ચતુર એવી ગાંધારી ગર્ભની અત્યંત વૃદ્ધિથી ધણું દુઃખ પામતી નિરંતર મેઢાં ઔષધાથી ગર્ભપાત કરવાને ઇચ્છવા લાગી. જયારે કુંતી બીજીવારના પ્રસવ સન્મુખ થઇ ત્યારે તે જોઇને અતિપીડિત થ ચેલી ગાંધારીએ પેટ ફૂટીને પેાતાને અપકવ ગર્ભ પાડી નાખ્યા. તેથી ત્રીશ માસે તેણે એક વજા જેવા દૃઢ પુત્રને જન્મ આપ્યો. પછી છ માસસુધી તેને પેટીમાં રાખીને પૂર્ણ દેહવાળા થયે સૌને તાન્યેા. જ્યારે તે ગર્ભમાં હતા, ત્યારે તેની માતા ગાંધારી દુદ્ધ કરવામાં આદરવાળી થઈ હતી, તેથી તેનું દુર્યોધન એવું નામ પાડ્યું. જે દિવસે ગાંધારીએ પુત્રને જન્મ આપ્યા, તે દિવસે ત્રણ પહેાર પછી કુંતીએ પણ એક પુત્રને જન્મ આપ્યો. તે વખતે આકાશમાં વાણી થઇ કે “ આ કુમાર વાયુના પુત્ર ભીમસેન નામે છે, તે વજના જેવી કાયાવાળા, અતિ ધર્મબુદ્ધિવાળા, વડિલજનના ભક્ત અને ગુણવડે જ્યેષ્ઠ થશે. ” એક વ ખતે પાંડુરાજા કાર્ય ગિરિ ઉપર ક્રીડા કરવા ગયા હતા, તેવામાં કુંતીના હાથમાંથી વજ્રાકાયી ભીમકુમાર પૃથ્વી ઉપર પડી ગયા. ભીમના પડવાથી ધંટીવડે ચાખાની જેમ બધી શિલા ચૂર્ણથઈ ગઈ. અક્ષત શરીરવાળા કુમારને લઈ ' " આ વાકાય છે ' એમ બેાલતા દેવતાઓએ હર્ષના સ્થાનપ એ કુમાર કુંતીને આપ્યા. ત્યાર પછી કુંતીએ પુણ્યયોગે ત્રીજો ગભૅ ધારણ કર્યો, તે સમયે સ્વમામાં ગજારૂઢ થયેલા ઇંદ્રને જોઈ કુંતી જાગી ગઈ. તે વખતે તેને દાદ થયા કે અઠુંકારથી ધનુષ્ય લઇ દૃઢ રીતે દાનવેને દળી નાખું અને શત્રુનાં ઉરરથળ ચૂર્ણ કરી નાખું. પછી સમય આવતાં તેણે એક લોકેાત્તર કુમારને જન્મ આપ્યો. તત્કાળ આકાશવાણી થઈ કે આ ઈંદ્રપુત્ર અર્જુન નામે કુમાર છે.' તે વખતે દેવતાએ પુષ્પવૃષ્ટિ કરી, દુંદુભિના નાદ થયા અને અપ્સરાઓનાં નૃત્યસાથે રાજાએ પણ મહાત્સવ કર્યાં. પછી મદ્રી નામની સ્રીથી પાંડુરાજાને નકુળ અને સહદેવ નામે બે પુત્રો થયા. પાંચ ઇંદ્રિયવડે દેહની જેમ તે પાંચ કુમારાથી પાંડુરાજાને પ્રીત્તિરૂપ દેહ સંપૂર્ણ થયો. અનુક્રમે ધૃતરાષ્ટ્રને પણ દુય, પરાક્રમી અને શસ્ર ' For Private and Personal Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૦ મો કૃષ્ણને મારવાની કંસે કરેલી નિષ્ફળ ગયેલી વિવિધ યુક્તિયો. ૩૭૧ શાસ્ત્રમાં ચતુર એવા સેા પુત્રો થયા. શતભિષા નક્ષત્રના સે। તારાથી જેમ ચંદ્ર શોભે તેમ તે સે। પુત્રોથી ધૃતરાષ્ટ્ર સંપૂર્ણ રીતે શેલવા લાગ્યા. એક વખતે કુંતી યાત્રા કરવાને નાશિક નગરમાં ગઈ. ત્યાં તેણે ચંદ્રપ્રભ સ્વામીનું નવીન ચૈત્ય કરાવ્યું. પછી પૂજા, આરાત્રિક, નેપથ્ય અને મુનિદાન પ્રમુખ સર્વ ક્રિયા કરીને ભર્તારની સાથે પાછી પેાતાને નગરે આવી. તે નાશિક નગરે જઈ જેએ એ આઠમા પ્રભુને ભક્તિથી પ્રણામ કરે છે, તે આગામીભવને વિષે એધિબીજ પામીને પરમગતિને મેળવે છે. હવે અહીં નિર્ણય કરવા માટે કંસે મેાલેલ કૈશી નામના અશ્વ, મેષ નામના ખર અને અરિષ્ટ નામના વૃષભના કૃષ્ણે ધાત કર્યો, તેથી નિમિત્તિઓના કહેવા પ્રમાણે બનવાથી કંસ કૃષ્ણથી મનમાં શંકા પામવા લાગ્યો. પછી પેાતાના શત્રુની ખરી પ્રતીતિ કરવાને તેણે શા ધનુષ્યની પૂજાના ઉત્સવ કર્યો. તેમાં પેાતાની બેન સત્યભામાને પણ' કરીને બેસારી અને પોતાના માણસેપાસે ઉચ્ચ સ્વરે સર્વ ઠેકાણે એવી આધાષણા કરાવી કે ‘ જે કાઈ આ ધનુષ્ય ચડાવશે તેને દેવકન્યા જેવી આ મારી બહેન પરણાવીશ.' તે કામમાં જ્યારે કાઈ પણ રાજાએ સજ્જ ન થયા, ત્યારે અનાવૃષ્ટિ નામે પેાતાના આત્માને વીર માનનારા વસુદેવના પુત્ર રથમાં બેસીને ત્યાં જવા ચાલ્યા. રાત્રે ગેાકુળમાં સુઈ રહી પ્રાતઃકાળે કૃષ્ણને સહાયકારી તરીકે સાથે લઇ મથુરાને માર્ગે ચાલ્યા. રસ્તામાં રથને સ્ખલના કરનારૂં એક વૃક્ષ આવ્યું તેને કૃષ્ણે પગવડે ઉખેડી નાખ્યું; પછી પુનઃ પ્રીતિથી અનાદૃષ્ટિએ તેમને રથમાં બેસાર્યાં. સભામાં આવીને અનાવૃષ્ટિ તે ધનુષ્યને લેતાં સ્ખલિત થઈ ગયા. તે વખતે સર્વ જન હસી પડ્યા, અને સત્યભામા પણ લજ્જા પામી. તે સર્વનાં હાસ્યથી કાપ પામી કૃષ્ણે તરતજ તે ધનુષ્યને ચડાવી ઢીલું, તેથી તેજ સમયે સત્યભામાએ કટાક્ષરૂપ પુષ્પાથી કૃષ્ણની ભુજાની પૂજા કરી. વસુદેવે કંસના ભયથી ‘ આ ધનુષ્યને મેં ચડાવ્યું છે' એમ બેલવા અનાવૃષ્ટિને સૂચવી કૃષ્ણસહિત ત્યાંથી મેાકલી દીધા. કંસે પાછા શત્રુના નિશ્ચય કરવા માટે સત્યભામાનાં લગ્નના ઉત્સવનું ખાનું કાઢી મલ્લુયુત્ક્રુ જોવાની ઇચ્છાએ સર્વે રાજાઆને બાલાવ્યા. કૌતુકી કૃષ્ણ તે સાંભળી ખળરામનીસાથે ત્યાં જવા ચાલ્યા, માર્ગમાં આવેલી યમુના નદીના દ્રમાં કાળીનાગને કૃષ્ણે ખળવડે હણી નાખ્યા; અને તે વૈરીએના વિનાશ કરવા માટે કંસે છેાડી મૂકેલા એ મદાન્મત્ત હાથીમાંથી કૃષ્ણે પદ્મોત્તર નામના હાથીને મા અને રામે ચંપક નામના હાથીને ૧ મોક્ષ. ૨ નિયમ. For Private and Personal Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૨ શત્રુંજય માહાસ્ય. [[ ખંડ ૨ જે. માર્યો. ત્યાં સમુદ્રવિજય વિગેરે પિતાના વડીલે આવેલા હતા, તેમને રામે નામ લઈને કૃષ્ણને પિતાના બંધ કે ઓળખાવ્યા. તે પ્રસંગમાં થયેલી વાતચીતથી પિતાના છ બંધુને હણનારા ઉસને જાણને જેનાં હૃદયમાં કોપાગ્નિ પ્રજવલિત થચેલે છે એવા કૃષ્ણ ત્યાં મંડપમાં બેઠા. તે સમયે ચાણુર અને મુષ્ટિક નામે બે મલ્લ રંગભૂમિમાં આવ્યા, તેમને જઈ અને બળરામ કોપ કરી માંચા ઉપરથી ઊભા થયા. થોડા વખતમાં કૃષ્ણ ચાણૂરને અને બળભદ્દે મુષ્ટિકને મારી નાખે. તેમના વધથી કોપ પામેલે કંસ આપ્રમાણે ઊંચે સ્વરે બેલ્યો “અરે દ્ધાઓ! આ બે અધમ ગોપને અને તેમને પક્ષપાત કરીને તેમનું પિષણ કરનાર નંદને પણ વગર વિલંબે મારી નાખો.” આવાં તેનાં વચન સાંભળી રોષથી રાતાં નેત્ર કરી કૃષ્ણ બે લ્યા, “હે મૂઢ ! ચાણુરજેવા મલને માર્યા છતાં અદ્યાપિ પણ તું તારા આત્માને મને રેલો કેમ જાણતું નથી ? માટે પ્રથમ તો મારાથી હણાતા એવા તારા આત્માની રક્ષા કર, પછી ક્રોધને લાયક જે લાગે તે નંદ વિગેરેને બતાવી દેજે.” આ પ્રમાણે કહી કૃષ્ણ ઉછાળો મારી તેના મંચ ઉપર જઈ કંસને કેશવડે પકડી પૃથ્વી ઉપર પાડી નાખે. તે વખતે કંસની રક્ષા માટે કંસના પક્ષના સુભટે વિવિધ પ્રકારનાં આયુધ હાથમાં લઈને કૃષ્ણને મારવા દેડ્યા. પરંતુ માંચાને એક તંભ ઉપાડી તેઓને મધમાખીની જેમ બળભદ્ર છે. ફેંકી દીધા. પછી કૃષ્ણ મરતક ઉપર ચરણ મૂકીને કંસને મારી નાખ્યો અને કેશથી ખેંચી રંગભૂમિની બહાર નાખી દીધે. તે વખતે કંસને પક્ષના કેટલાક રાજાઓને યુદ્ધ કરવાને તૈયાર થયેલા જોઈ રાજા સમુદ્રવિજય પણ અનુજબંધુઓની સાથે તૈયાર થયા. જયારે સમુદ્રવિજ્ય રાજા સામા થયા, ત્યારે સૂર્ય આગળ અંધકારની જેમ તેઓ સામા થવામાં ટકી શક્યા નહિ. પછી રામ અને કૃષ્ણને લઈ સમુદ્રવિજય પ્રમુખ સર્વે ઉગ્રસેનને મથુરા આપીને શૌર્યપુરે ગયા. - કંસનાં મરણથી વિઠ્ઠલ થયેલી તેની સ્ત્રી છવયશા યાદવનો ક્ષય કરાવવાની પ્રતિજ્ઞા લઈ રાજગૃહ નગરમાં આવી. છુટા કેશ મૂકી શોકથી ઊંચે સ્વરે રૂદન કરતી પિતાની પુત્રી જીવ શાને જોઈ જરાસંઘે રૂદન કરવાનું કારણ પૂછયું, એટલે અતિમુક્તકે પ્રથમ કહેલા કંસના વધની તેણે વાર્તા કહી બતાવી. તે સાંભળી જરાસંધે કહ્યું, “વત્સ ! તારા શત્રુઓને હું રેવરાવીશ.” તેને એવીરીતે સમજાવીને જરાસંધે સેમકનામના રાજાને બધી હકીકત સમજાવીને સમુદ્રવિજયની પાસે મોકલ્યા. સમુદ્રવિજયે તેને સત્કાર કર્યો. પછી તેણે જરાસંધને સંદેશે આ પ્રમાણે કહ્યો કે “કુલગાર જેવા રામ કૃષ્ણ અને અર્પણ કરે, For Private and Personal Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૦ મો. ] જરાસંધના દૂતને સમુદ્રવિજયે આપેલો ઉત્તર. ૩૭૩ 11 કંસને હણનારા એ બંને રામ ને કૃષ્ણ કારણ વગરના તમારા વૈરી છે, તેથી તેમને ત્યાગ કરીને પૂર્વની જેમ મારા શાસનથી રાજ્ય ચલાવા. તે સાંભળી પ્રથમ ઃશાર્હ સમુદ્રવિજયે અંતરમાં દુભાઇને સામક રાજાને કહ્યું, જરાસંધ રામકૃષ્ણની ઉપરના મારા સ્નેહના કારણને જાણતા નથી, પણ હું સેામકરાજા ! તે રામક઼બ્લુની માગણી કરતાં તમે કેમ લાજતા નથી ? કેમકે એ બંને ભાઈ તેા દેહમાં નેત્રની જેમ અમારા હરિવંશનાં મંડન છે. કઢિ અમારાં જીવિતનું દાન થાય તે ભલે થાય, પણ એ બંને વત્સ ( રામકૃષ્ણ ) નું દાન થવાનું નથી; માટે જાએ, એ પેાતાના જામાતા કંસના માર્ગને અનુસરનારા જરાસંધને જઇને કહેા.” રામકૃષ્ણે કાપના સંભ્રમથી જોયેલા સામકરાજાએ તત્કાળ ત્યાંથી ઉઠી વેગથી જરાસંધપાસે જઇને તે વૃત્તાંત જાન્યા. ઉગ્રસેનરાજાએ પૂર્વથી અનુરાગ ધરતી પેાતાની પુત્રી સત્યભામા પ્રીતિ વધારવાને માટે કૃષ્ણને આપી. બીજે દિવસે સમુદ્રવિજય રાજાએ પોતાના બંધુઓને એકઠા કરી ક્રોકિ નામના એક હિતકારી નિમિત્તિઆને બેાલાવીને પૂછ્યું: “ત્રિખંડ ભરતના અધિરાજ જરાસંધની સાથે લડાઈ કરવામાં જે ભાવી બનવાનું હાય, તે કહી આપે; કેમકે સ્વસ્થ પાત્રમાંજ બંધન ચાગ્ય છે.” નિમિત્તિએ કહ્યું “ મહાપરાક્રમી રામકૃષ્ણે ચિરકાળે જરાસંધને મારી ત્રિખંડ ભરતના અધિપતિ થશે. હમણા અહીંથી પશ્ચિમ દિશાના સમુદ્રતટને ઉદ્દેશીને જા, ત્યાં જતા તમારા શત્રુના ક્ષયનો આરંભ થશે. માર્ગે જતાં જે ઠેકાણે સત્યભામા બે પુત્રને જન્મ આપે, તે ઠેકાણે નગરી વસાવીને તમારે નિઃશંક થઇને રહેવું. ” તે સાંભળી અઢાર મૂળકાટિ યાદવેાના નાયક સમુદ્રવિજયરાજા પરિવારસહિત વિશ્વને ચળાયમાન કરતા વિંધ્યાચળની મધ્યમાં થઇને ચાલ્યા. અહીં જરાસંધ સેામકરાજાનું કહેવું સાંભળી ક્રોધથી પ્રજ્વલિત થયા. તે જાણીને કાળ નામના તેના પુત્રે કહ્યું, “ હે સ્વામી! એ યાદવે કાણમાત્ર છે ! તેમના વધ કરવાની મને આજ્ઞા આપે; એટલે પછી અગ્નિ, આકાશ કે જળમાંથી પણ ખેંચી લાવીને તેમને હું મારી નાખીશ. ત્રિખંડપતિ જરાસંધે પાંચસે રાજાએ અને ધણી સેના સાથે તેના નાનાભાઈ યવન સહિત તેને મેકક્લ્યા. જાણે સાક્ષાત્ અકાળે કાળ આવ્યા હાય, તેમ કાળને આવેલા જોઈ રામકૃષ્ણના રક્ષક દેવતાઓએ માર્ગમાં એક પર્વત વિકળ્યાં, અને રસ્તાનાં એક દ્વાર પાસે ધણી ચિતાએ, તેની પાસે રૂદન કરતી એક સ્ત્રી અને અગ્નિથી ભસ્મીભૂત થયેલું યાદવાનું સૈન્ય વિધુર્યું. તે સ્ત્રીને જોઇને કાળે પૂછ્યું ‘હે ભદ્રે ! કેમ રૂવે છે ?' તે બાલી, જ For Private and Personal Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૪ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૨ જો. રાસંધથી ભય પામીને બધા યાદવો નાસવા લાગ્યા. પછી તેમની પછવાડે કાળના જે કાળ ચાલે, તે જયારે નજીક આવે, ત્યારે ભય પામીને તેઓ સર્વ આ અગ્નિમાં પેસી ગયા. દશાર્ણ અને રામકૃષ્ણ પણ ચિતામાં પ્રવેશ કર્યો. તે બંધુઓના વિયેગથી હું પણ હવે આ અગ્નિમાં પ્રવેશ કરૂંછું.” આ પ્રમાણે કહીને તેણે અને ખ્રિમાં પ્રવેશ કર્યો. એટલે દેવતાથી મેહ પામેલા કાલે પિતાની પ્રથમ કરેલી પ્રતિજ્ઞાને સંભારી સર્વની સાક્ષીએ અગ્નિમાં પ્રવેશ કર્યો. પછી યવનકુમાર વિગેરે સર્વ પાછા વળી ગયા. મગધપતિને આ સર્વ વૃત્તાંત જાણી યાદવોએ આદરથી કોકિ નિમિત્તિઓની પૂજા કરી. પછી ક્રોકિનાં વચનથી સર્વ યાદવોએ સૌરાષ્ટ્રદેશમાં રહેલા ગિરનાર પર્વતથી વાયવ્ય દિશામાં આવીને સૈન્યને પડાવ નાખે. કૃષ્ણની શ્રી સત્યભામાએ જાતિવંત સુવર્ણની જેવી કાંતિવાળા ભાનુ અને ભામર નામના બે કુમારને તે ઠેકાણે જન્મ આપ્યો. પોતાના જન્મને ધન્ય માનતા દશાહએ પંડરીક અને ગિરનારગિરિ પર જઈ શ્રી જિનેશ્વરની પૂજા કરી. કોળુકિએ બતાવેલા શુભ દિવસે કૃષ્ણ સ્નાન કરી બળિદાન આપી સમુદ્રની પૂજા કરીને અષ્ટમતપ કર્યું. ત્રીજે દિવસે લવણસમુદ્રના અધિષ્ઠાયક દેવે ત્યાં આવી અંજલિ જોડી કૃષ્ણને કહ્યું, હે નવમા વાસુદેવ! મને કેમ સંભાર્યો છે? આજ્ઞા આપ. પૂર્વે પણ સગરરાજાની આજ્ઞાથી હું મુખ્ય સમુદ્રમાંથી અહિ આવેલ છું.” એમ કહી તે દેવતાએ કૃષ્ણને પાંચજન્ય નામે અને રામને સુધેષ નામે શંખ તથા રતમાલા અને વસ્ત્રો આપ્યાં. કૃષ્ણ કહ્યું, “તમે તીર્થની રક્ષા કરવા માટે અહીં આવ્યા તે સારું કર્યું, પરંતુ અત્યારે હું તીર્થોની રક્ષા કરવા માટે તમને પ્રાર્થના કરતો નથી, પણ પૂર્વને વાસુદેવોની એક નગરી તમે અહિં જળની અંદર ઢાંકી દીધી છે, તે નગરી મને રહેવાને માટે પ્રગટ કરી આપે.” તે સાંભળી દેવે ત્યાંથી ઇંદ્રની પાસે જઈને કહ્યું, એટલે ઇંદ્રની આજ્ઞાથી કુબેરે આવીને તે નગરી પ્રગટ કરી. લંબાઈમાં બાર એજન, વિતારમાં નવ જન અને સુવર્ણરલના કિલ્લાવાળી તે નગરી વિશેષ પ્રકારે શોભવા લાગી. તેમાં ગોળ, ચોરસ અને લંબાઈવાળા, તેમજ ગિરિકૂટક, સ્વરિતક, સર્વતેભદ્ર, મંદર, અવતંસક અને વિદ્ધમાન એવાં નામના લાખો મહેલે એક માબના, બે માળના અને ત્રણ માળના તેણે રચ્યા. વિચિત્રમણિ માણિક્યવડે મ હર એવા ચત્ર અને વિકશેરીઓમાં હજારે દિવ્ય ચે નિમાણ કર્યા. સરેવરે, દીર્ધકાઓ, વાપિકાઓ, ચૈત્ય, ઉદ્યાન અને બીજું સર્વ કુબેરે એક અહેરાત્રમાં બનાવી દીધું. એવી રીતે ઇંદ્રપુરીના જેવી દ્વારિકા નામની નગરી દેવતાઓએ નિર્માણ કરેલી વાસુદેવને પ્રાપ્ત થઈ. પછી બીજા દિવસના પ્રાતઃકાલે કુબેરે આવીને બે પીતાંબર, નક્ષત્રમાળા, મુગુટ, કૌસ્તુભ નામે મહારા, શાધનુષ્ય, અક્ષય For Private and Personal Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૦ મો. ] અરિષ્ટનેમિ પ્રભુનું શારીરિક બળ. ૩૭૫ બાણવાળા બે ભાથા, નંદક નામે ખા, કૌમોદકી ગદા, અને ગરૂડની દવાવાળે રથ–એ સર્વ વાસુદેવને આપ્યાં. વનમાળા, મુશળ, નીલવસ્ત્રો, તાલધ્વજ રથ, અક્ષય ભાથાં, ધનુષ્ય અને હળ રામને આપ્યાં. કંઠાભરણ, બે બાજુબંધ, શૈલેક્યવિજયહાર, ચન્દ્રસૂર્ય નામે બે કુંડલ, ગંગાના તરંગ જેવાં નિર્મળ બે શ્વેત વસ્ત્રો અને સર્વતેજોહર નામે રલ કુબેરે હર્ષથી અરિષ્ટનેમિને આપ્યાં. ઇંદ્રની આજ્ઞાથી કુબેરે સમુદ્રવિજયને ચન્દ્રહાસ ખડ્ઝ, બે સુંદર વસ્ત્ર અને દિવ્યરથ આપ્યા. મોટી દિવાવાળે રથ, સહસ્રમુખા શક્તિ અને બે કૌસુખી વસ્ત્રો મહાનેમિને આપ્યાં. અક્ષય બાણવાળું ધનુષ્ય અને હાર રથનેમિને આપ્યા, તે સિવાય તેમના બીજા બંધુઓને એગ્યતા પ્રમાણે વસ્ત્રો અને અસ્ત્રો આપ્યાં. પછી કુબેર પ્રમુખ દેવતાએએ અને સર્વ યાદવોએ મળી બળભદ્ર સહિત કૃષ્ણનો રાજ્યઉપર અભિષેક કર્યો. કૃષ્ણ બળરામની સાથે દશાહને અનુસરી સમુદ્રવિજયની આજ્ઞા પ્રમાણે સારી રીતે રાજય કરવા લાગ્યા. હવે અરિષ્ટનેમિ ભગવાન કેત્તર ચરિત્રવડે સર્વને હર્ષ વધારતા વધવા લાગ્યા. દશ ધનુષ્યની ઊંચી કાયાવાળા પ્રભુ અનુક્રમે યૌવનવય પામ્યા, તથાપિ જન્મથી કામદેવને જીતનારા હોવાથી તેમનું મન અવિકારી રહેલું હતું. તેવામાં એકદા સ્વર્ગમાં દેવપતિ ઇંદ્ર દેવતાઓની આગળ સભા વચ્ચે શ્રી નેમિનાથનું અદ્ભુત સત્વ આ પ્રમાણે વર્ણવ્યું “ત્રણ લેકમાં સત્વ, શૌર્ય, બળ, શીલ, દાન, રૂપ અને ગુણમાં શ્રી નેમિનાથ ભગવંતની ઉપમાને યોગ્ય થાય તેવો કોઈ પણ પુરૂષ નથી.” આ પ્રમાણે સાંભળી મિથ્યાત્વપણાથી જેમનું હૃદય ભ્રમિત થઈ ગયેલું છે એવા કેટલાએક દેવતાઓ ઇંદ્રનાં વચનને મિથ્યા કરવાને માટે તત્કાળ પૃથ્વી ઉપર આવ્યા. રૈવતાચળની નીચેની ભૂમિ ઉપર સુરધાર નામે એક નગર વસાવી, તેઓ મનુષ્યરૂપે થઈ તેમને અવરથ કરવા લાગ્યા. તેઓ દ્વારિકાનગરીનાં ઉદ્યાનની વૃક્ષશ્રેણીને લીલામાત્રમાં ઉમૂલ કરવા લાગ્યા, ગરીબ ભાર ઉપાડનારા લેકને નિઃશંક થઈને પરાભવ કરવા લાગ્યા, પાણી ભરનારા તથા અન્ય લોકોની ઉપર પણ બહુ પ્રકારે જુલમ કરવા લાગ્યા, અને દ્વારિકાના કિલ્લાસુધી પિતાની દુસહ આજ્ઞા ચલાવવા લાગ્યા. આ પ્રમાણે તેઓએ સર્વ કાર્યમાં પડેલા લેકેએ સર્વ નગરને ભય ઉત્પન્ન કરે તે મોટો કોલાહલ કર્યો. તે સાંભળી વસુદેવના પ્રથમ પુત્ર અનાવૃષ્ટિને કેપ ચડ્યો; તેથી ક્રોધવડે રાજા સમુદ્રવિજ્યની આજ્ઞા લીધા વગર એ વીરમાની કુમાર રથમાં બેસી પ્રૌઢ પરાક્રમવડે સર્વ આયુધ સાથે લઈ તેને જીતવાની ઈચ્છાથી તત્કાળ ત્યાં દેડી ગયે. રૈવતકની ૧ પોતાના બળઉપર મુસ્તકીમ રહી તેનાપર ભરોંસો રાખનાર. For Private and Personal Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૬ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૨ જો ' '' આગળ જઈને જોયું, તા ત્યાં ઉત્તમ સમૃદ્ધિવાળું નવીન નગર જોવામાં આવ્યું, આ શું!' એવા વિસ્મય પામી તે સંભારવા લાગ્યા. તેમાં અપરાધીઓ રહેછે, તેવું જાણી અનાવૃષ્ટિએ ક્રોધથી શંખ ફૂંકયા અને ધનુષ્ના ટંકાર કર્યાં. તેને નાદ સાંભળી તત્કાળ તેઓ ક્રોધથી નગર બહાર નીકળ્યા; અને માયાથી અનાવૃષ્ટિને જીતી લઈ, ક્રોધથી આકુળ એવા તેને તે નગરમાં લઈ ગયા. તે વૃત્તાંત જાણી રાજા સમુદ્રવિજયે ઉલ્લાસ પામતા વીરરસથી સર્વ સુલટાને બેાલાગ્યા. ભંભાના નાદથી ક્ષત્રિયાના સમૂહ મહાક્ષેાભ પામીને મૂર્તિમાન જાણે રૌદ્રને વીરરસ એકઠા થયેલ હાય તેમ એકઠા મળ્યા. કાઈ અશ્વોને બખતર પહેરાવવા લાગ્યા, કાઇ ગજેંદ્રોને શૃંગાર ધરાવવા લાગ્યા અને કાઈ અસ્રસમૂહ તૈયાર કરી કવચ પહેરવા લાગ્યા. જ્યારે રાજા સમુદ્રવિજય રણરસમાં ઉદ્યત થયા ત્યારે ક્ષેાભ પામેલા તે શહેરના સંપર્કથી સમુદ્ર પણ ઉદ્દેલ થવા લાગ્યા. આવી માટી તૈયારી જોઈ શત્રુઓને હણવામાં સિંહ જેવા મહા બળવાન્ રામકૃષ્ણે આવી રાજાને કહ્યું “પિતાશ્રી! આ સંરંભ તમે જાતે કેમ કરાા! જે કાર્ય હોય તે અમે કે જે લધુજન છીએ, તેમને કહો. શું કાઇ નવીન દેવ કે રાક્ષસ વિદિત થયાછે કે જેને માટે આપ પૂજ્ય પિતા પેાતે આવે! પ્રયાસ કરશો?” રામકૃષ્ણનાં આવાં વચન સાંભળી સમુદ્રવિજયે લેકના ઉપદ્રવથી માંડીને અનાવૃષ્ટિના પરાભવ સુધીના સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળી કંસરિપુ કૃષ્ણ બાલ્યા “પિતા! તે સર્વ રાકેામાં આપના આ ઉદ્યમ વૃથા છે તે સર્વત્ર પ્રસિદ્ધજ છે; કેમકે જ્યાંસુધી અમે જીવતા છીએ, ત્યાંસુધી તમારે પુરૂષાર્થ કરવા યુક્ત નથી. તમારી આજ્ઞાથી હું તેમને જીતી લઇશ, માટે આજ્ઞા આપે.” પછી સમુદ્રવિજયની આજ્ઞાથી મહાભુજ રામકૃષ્ણે પાંચજન્ય શંખ વિગેરેના નાદથી ધણા સુભટાને એકઠા કર્યો, અને પેાતાતાનાં આયુધ લઇ રથમાં બેસી તે નગર પાસે આવીને તે માયાનટ દેવતાઓને યુદ્ધને માટે બાલાવ્યા. તેએએ વેગથી બહાર આવી, પેાતાની માયા બતાવીને રામકૃષ્ણને જીતી લીધા અને બંનેને રથસહિત પેાતાના નગરમાં લઈ ગયા. ( આ ખબર પડતાં રામકૃષ્ણના હરણથી દ્વારકા નગરીમાં મેટા કાલાહલ યેા. અનાયની સ્થિતિ એવીજ હાય છે.' રામકૃષ્ણ જેવા વીર કે જેઓ દેવતાઆને પણ પૂજ્ય અને અજય્ય છે, તેને પણ જીતી લીધા તે હવે શું થશે? એવી રીતની ચિંતામાં પ્રજાવર્ગ પડ્યો; તેવામાં નેમિપ્રભુ પેાતાના મહેલમાં લીલાવડે ફરતા હતા, તેમને કૃષ્ણની સ્ત્રીઓએ ઉપહાસ્યમાં કહ્યું, “અરિષ્ટનેમિ ! અમે સાંભળ્યું છે કે સર્વજ્ઞ જિના અનંત વીયૅવાળા હોય છે. તેઓ મેરૂ દંડ અને બધી પૃથ્વીનું છત્ર કરવાને સમર્થ હોય છે, તે તમે પણ આપણાં કુ For Private and Personal Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સર્ગ ૧૦ મા. ] માયાવી દેવતાઓનો પરાભવ કરવાને નૈમિકુમારનું ગમન. 9 ળમાં અદ્વૈતપણે અવતર્યા છે, તેથી કાંઈ પણ તમારૂં અખંડિત પરાક્રમ પ્રગટ કરી બતાવા. તમે જોતાં છતાં શત્રુઓ તમારા ભાઈઓના પરાભવ કરે છે, તેથી હમણાં તમારૂં બળ અને તીર્થંકરપણું વૃથા ન થાઆ.' આપ્રમાણે પેાતાની બ્રાજાયાએ હાસ્યમાં કહ્યું, એટલે પ્રભુ જરા યુદ્ધોત્સવ કરવાનું મનમાં ચિંતવી પર્ષદામાં આવ્યા. ત્યાં યુદ્ધ કરવાને ઉધત થઇ રહેલા સમુદ્રવિજયના ઉત્સંગમાં એગિરિપર સૂર્યની જેમ પ્રભુ આરૂઢ થયા. આ સમયે નિમિત્તીઆમાં શિરામણિ ક્રોડ્ડકિએ સમુદ્રવિજયને કહ્યું “સ્વામી! આ વખતે યુદ્ધ કરવાને તમારા પ્રયાસ નિષ્ફળ છે. કેમકે વિશ્વમાં વીર એવા રામકૃષ્ણને જેઓએ એક લીલામાત્રમાં જીતી લીધા, તેવા પુરૂષો તા તીર્થકરથીજ જીતારો; અસુરા કે સુરાથી પણ તે છતારો નહિ.” આપ્રમાણે તે કહે છે તે તેવામાં ઇંદ્રની આજ્ઞાથી એક ઉત્તમ રથ લઈને માતલિ સારથિ ત્યાં આવ્યો. તેણે નેમિનાથને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી કે, ‘હે સ્વામી! તમારી ઇચ્છાની સાથેજ થયેલી ઇંદ્રની આજ્ઞાથી હું રથ લઈને આવ્યો છું. માટે તેમાં આરૂઢ થઈ શત્રુએને જીતી લ્યેા.' પછી સમુદ્રવિજયનાં મુખ સામું જોઈ પ્રભુ રથપર બેઠા અને એક ધનુષ્ય શિવાય ખીાં સર્વ શસ્રો છેાડી ઢીધાં. સર્વેની રક્ષાના મંત્ર હું છું, તે। મારી રક્ષા આનાથી શામાટે ઢાય ' એવું જાણે ધારતા હેાય તેમ પ્રભુએ બખતર પણ છેાડી દીધું. એ પ્રમાણે રથ ઉપર બેસીને ભગવંત ક્ષણમાં માયાનગર પાસે આવ્યા, અને શંખના ધ્વનિવડે ચારે બાજુએથી શત્રુઓને બોલાવ્યા. નગરની આસપાસ વેગથી ફરતા એવા એ રથના આધાતથી શત્રુઓનાં મસ્તકાની જેમ ગઢના કાંગરા પડી ગયા. ४८ Acharya Shri Kailassagarsuri Gyanmandir તેના આધાતથી સર્વ દેવતાએ એકઠા થઈ ચતુરંગ સેના લઈ વિમાનામાં બેસી વેગવડે ત્યાં આવ્યા. તેએએ ઊંચે સ્વરે ભંભા, નિશાન અને કાહુલ વગાઠ્યા, તેના પ્રતિધ્વનિવડે લેાકેા પ્રલયકાળની શંકા કરવા લાગ્યા. તે માયાવી દેવતાઓએ મેાટા મેાટા પર્વતાને પણ દુઃસહુ એવા મહાન્ વંટાળી વિફ઼ો, તેથી આકાશમાં અનેક પર્વતાને વિદ્યારા ઢાય તેવા મહાનિન્નુર નાદ થયા, સ્થિર પૃથ્વી અસ્થિર ગઈ, કુળગિરિ કંપવા લાગ્યા, મેધના કડાકા જેવી પ્રચંડ ગજેના થવા લાગી, પૃથ્વીમાંથી નીકળતી ધૂમશિખા અંધકારના કણવડે વિશ્વને પૂરતી આકાશમાં ફેલાઈ ગઈ, સ્થાને સ્થાને મેાટા હસ્તિ, અતિભયંકર કેશરીસિંહા, અને વ્યાઘ્ર પ્રમુખ પ્રાણીઓ ખુંખારવ કરવા લાગ્યા, વીંછીએ અને અજગરા પ્રગટ થયા, તેમજ વિકરાળ શાકિની, ભૂત અને વેતાલ વૃદ્ધિ ૧ ભાભી. For Private and Personal Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૮ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૨ જો. પામી ભૂમિ પર ભય આપવા લાગ્યા. તે દેવતાઓનું આવું વિકારી સ્વરૂપ જોઈ પ્રભુએ કાંઈક હસી પિતાનું ધનુષ્ય લીલામાત્રમાં પણ ઉપર ચડાવ્યું. નમતા ધનુષના દુઃસહ ફેંકારથી સિંહનાદવડે હાથીઓની જેમ સિંહાદિક પ્રાણુઓ ત્રાસ પામી ગયા. પછી પ્રભુએ ધનુને ખેંચી ફરીવાર દૃઢરીતે આસ્ફાલિત કર્યું, એટલે તેમાંથી નીકળતા અગ્નિવડે અંધકારના સમૂહ દૂર થઈ ગયા. તે સમયે કેટલાકને આકાશમાં અને કેટલાકને ભૂમિઉપર પ્રગટ થયેલા જોઈ પ્રભુએ હસતાં હસતાં કહ્યું “હવે બધાં સારાવાના થશે. એવું કહીને પ્રભુએ ધનુષઉપર પૃથ્વી, પર્વત અને સાગરને ઉદ્ધાર કરવામાં સમર્થ એવું અમોઘ વાયવાગ્ન સંધ્યું. કાન સુધી ખેંચી જાણે કાંઈ કાનમાં કહેતું હોય તેવું વિશ્વને ભય ઉપજાવનાર તે બાણ પ્રભુએ તત્કાળ છોડી દીધું. તેમાંથી એ પવન ઉત્પન્ન થયે કે જેથી દેવતાનાં વિમાને રૂની પેઠે ઉડી ઉડીને કયાંનાં ક્યાં જતાં રહ્યાં. વેગથી વહન થતાં તે વિમાને પવનવડે ઉડતા પાંખવાળા કુળ પર્વતે હેય તેવી લેકોને શંકા થવા માંડી. ઉછળેલા સમુદ્ર આકાશ સુધી તરંગ કી સર્વ દેવતાને જળના અધિષ્ઠાયક કરી દીધા. “જગત્મભુની એવી અપાર શક્તિ છે. તે વાયુથી પરસ્પર અથડાઇને વિમાનમાંથી પ્રલયકાળના મેઘની જેમ અંગારાની વૃષ્ટિ થવા લાગી. પછી ભગવાને મોહનાસ્ત્ર નામે એક બીજું બાણ છોડ્યું, તેથી સર્વ દેવતાઓ ચેતનરહિત થઈને પૃથ્વી પર આળોટવા લાગ્યા. તે બાણજનિત તંદ્રાથી તેને જેનારાં પક્ષીઓ, માન, અને દેવતાઓ પણ સર્વે સ્થાવર જેવાં થઈ ગયાં. પ્રભુનાં આવાં પરાક્રમની હકીકત જાણું ઇંદ્ર સૌધર્મ દેવલોકમાંથી નીચે આવી નમીને પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. હે સ્વામી! વિશ્વમાં સારરૂપ, જગતનો ઉદ્ધાર કરવામાં સમર્થ, અનંતવીર્યવાળા અને દુસહ ભુજબળથી વિરાજીત એવા તમે જ્ય પામો. હે નાથ! “તમે લોકને અલેકમાં નાખવાને, મેરૂગિરિને અંગુઠાથી ઉપાડવાને અને બધાં વિ“શ્વને વિપર્યય કરવાને સમર્થ છો. હે વિભુ! સુર, અસુર, મનુષ્ય અને નાગકુમારથી તેમજ અમારા જેવાથી પણ તમારું બળ સહન થઈ શકે તેમ નથી. હે સ્વામી! તમારા જેવાની પ્રવૃત્તિ સર્વ જગતની રક્ષા માટે જ હોય છે, તે છતાં અધુના આ સમારંભ કેમ આદર્યો છે ? ગજેંદ્રના ક્રોધને તૃણની જેમ અને સૂર્યના “ક્રોધને તારાઓની જેમ આ બિચારા અજ્ઞાની દેવતાઓ તમારા ક્રોધને સહન કરી શકે “તેમ નથી. ચંદન વડે મહેલની જેમ વિદ્યુત જેવા તમારા ક્રોધથી ત્રણ જગત સર્વથા ક્ષય પામી જાય તેમ છે; માટે હે નાથ! હવે વેગથી અસ્રોને સંહરી, તમેજ વિશ્વના ધાતા છે અને તમે જ જગત્ના હર્ષને માટે છે. આવી ઇંદ્રની સ્તુતિ સાંભળી પ્રભુએ For Private and Personal Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૦ મો. ] નેમિનાથ પ્રભુથી પરાભવ પામેલા દેવતાઓએ કરેલી તેમની સ્તુતિ. ૩૭૯ સત્વર બંને અસ્ત્રો સંહરી લીધાં; તેથી તત્કાળ સચેત થયેલા તે દેવતાએ પ્રભુને અને ઇંદ્રને જોઇને લજ્જા પામી ગયા. નીચું મુખ કરીને રહેલા તે દેવતાઓને ઇંદ્રે ઉપહાસ્યથી કહ્યું “ અહા! દુર્લલિત એવા તમેાએ તમારૂં ચેષ્ટિત જોઈ લીધું ! અરે દુરાગ્રહી દેવતાએ ! એ સ્વામી જગને પૂજનીય અને જગત્ના આધાર છે, માટે તે ક્ષમાવાન્ પ્રભુને નમીને તમે ક્ષમાની પ્રાર્થના કરો, એ સ્વામી સ્વભાવથીજ જગના રક્ષણમાં તત્પર છે, તેથી તમે સેંકડા અપરાધ કરનારા છતાં પણ તમેાને તે ભયકારી થશે નહીં.” ઈંદ્રનાં આવાં વચન સાંભળી લજ્જા અને વિનયથી નમ્ર એવા દેવતાઓ કાયાથી આળાટતા પ્રભુને નમી ચાટુવાણીવડે કહેવા લાગ્યા “ હૈ સ્વામી ! જેમ બાળકા મેરૂને પરમાણુવડે પામવાની, ગંગાની રેતીના કણ ગણુવાની અને સ્વયંભૂ સમુદ્રનાં જળનાં બિંદુએ બિન્દુની સંખ્યા કરવાની ઇચ્છા કરે તેમ અમે પાપીએએ તમારૂં સત્વ જોવા માટે આ આરંભ કરેલા હતા, તેવા અમેને ધિક્કાર છે.” આ પ્રમાણે કહી ભગવંતના ચરણને મસ્તકપર આરાપણું કરી પેાતાને સનાથ માનતા, દેવતાએ તેમનેજ શરણે ગયા. પ્રભુએ પ્રસાદદાનથી તેમની સંભાવના કરી; કેમકે પ્રભુ વિશ્વની સ્થિતિ કરનાર અને વિશ્વસ્થિતિને પાળનાર છે. પછી નેમિનાથ પ્રભુ દેવકૃત નગરમાં આવી પેાતાના બંધુ રામકૃષ્ણ તથા અનાવૃષ્ટિને સ્નેહથી આલિંગન કરી પરમ હર્ષ પામ્યા. પછી ઇંદ્રે કહ્યું “હે સ્વામી! અમારી ઉપર અનુગૃહ કરી શત્રુંજયાદિ તીર્થોની યાત્રા કરાવા અને અમને તારા.’ આ પ્રમાણે કહી પ્રભુની અનુમતિ થવાથી તત્કાળ બનાવેલાં વિમાનાવડે સર્વ દેવતાઓની સાથે પ્રભુને લઇને ઇંદ્ર શત્રુંજયગિરિએ આવ્યા. ત્યાં આવીને સ્વામીના આદેશથી મનને પૂર્ણ ભાવિત કરતા ઇંદ્રે પૂર્વની જેમ પેાતાનું સર્વ કર્તવ્ય કર્યું. નેમિનાથ પ્રભુએ તે તીર્થના સર્વ પ્રભાવ કહી બતાવ્યા. પછી ત્યાંથી ઇંદ્રસહિત ગિરનાર તરફ ચાલ્યા. ત્યાં તે તીર્થની શુભ કથા સાંભળતા ઈંદ્રે સ્થાવર અને જંગમ એવા બંને પ્રભુની પૂજા કરી. પછી પ્રભુને બંધુવર્ગસહિત દ્વારકામાં મૂકી, તેમના પિતાને સર્વ વૃત્તાંત જણાવી હર્ષ પામતા ઇંદ્ર સ્વર્ગમાં ગયા. ચંદ્રની જેમ વિશ્વને આનંદ આપતા પ્રભુ, સુર, અસુર તથા રામકૃષ્ણથી સેવાતા સુખે રહેવા લાગ્યા. તે સમયમાં નારદે આવી બતાવેલી મિરાજાની બેન રૂક્મિણીને કૃષ્ણે પેાતાના ભુજવીર્યથી હરી લીધી; જાંબવાન્ નામના ખેચરની જાંબવતી નામની ૧ સ્થાવર પ્રભુ તે સ્થાપેલી શ્રી નેમિનાથજીની પ્રતિમા અને જંગમ પ્રભુ તે ગૃહસ્થાવસ્થામાં વર્તતા પ્રભુ પાતે. For Private and Personal Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૦ શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૨ જો. પુત્રી ગંગામાં નહાતી હતી તેને તેના પિતાને જીતીને હરી લીધી, તે શિવાય લક્ષ્મણ, સુસીમા, ગૌરી, પદ્માવતી, અને ગાંધારી–એ પાંચ મુખ્ય સ્ત્રીએને પરણ્યા. પ્રથમની સત્યભામા સહિત સર્વ મળીને કૃષ્ણને આઠ પલીઓ મુખ્ય વલ્લભા થઈ. શ્રી નેમિભગવાનના તે તે પરાક્રમથી અંતરમાં હર્ષ પામેલી ત્રિકીરૂપી પ્રિયા વાયુ, સમુદ્રને ક્ષોભ, ગર્જના, મેઘ અને વૃક્ષ વિગેરેને મિષથી કંપ, વેદ, વિવર્ણતા, સ્વરતિ, અણુ અને રોમાંચ વિગેરે સાત્વિકભાવને ધારણ કરતી હતી. इत्याचार्य श्रीधनेश्वरसूरिविरचिते महातीर्थ श्रीशत्रुजयमाहात्म्यांतर्भूतश्रीरैवताचलमाहात्म्ये भीमसेन हरिवंश पांडवो त्पत्ति कृष्णनेमीश्वरजन्मवर्णनो नाम दशमः सर्गः For Private and Personal Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - ૮ ર સર્ગ ૧૧ મો. gિ . NR == Eાકર | G શત્રુંજય માહાભ્ય ગાર્ભિત ગિરનાર મહાભ્ય. (પાંડવ ચરિત્ર–ચાલુ.) ઈ દ્રો જેમને નમે છે, જે ત્રણ જગતનું રક્ષણ કરનાર છે, પૂજવાને મહીસી ગ્ય છે અને હરિવંશમાં રતરૂપ થયેલા છે એવા બાવીસમા તીર્થંકર શ્રીનેમિનાથ ભેગીને નમસ્કાર છે. ધૃતરાષ્ટ્રના સે પુત્રો, પાંચ પાંડવો અને સૂતને પુત્ર કર્ણ એ સર્વે એકઠા થઈ હમેશાં ખેલતા હતા. છળ કરવામાં ચતુરએ દુર્યોધન સરલ હૃદયવાળા પાંડુપુત્રોને હમેશાં ખેલવામાં ઠગતો હતો. સ્વભાવથી ઉદ્ધત એ ભીમ કૌરવિની પ્રત્યક્ષ માયા જોઈ તેઓને કુટત અને પિતાના સર્વાતીત બળવડે તેઓને ત્રાસ પમાડતું હતું. તેઓ સાથે સુવાન છળ કરી ભીમ ઊંધી જતો ત્યારે તેને બાંધીને જળમાં નાખી દેતા પણ જયારે ભીમ જાગતે ત્યારે અતિ દુર્મદ થઈ બંધનના દરને તોડી નાખતા હતા. નિત્ય દુર્યોધન ક્રોધથી ભીમને તિરરકાર કરતે અને ભીમપણ સદા ભુજા દબાવીને તેને પરાભવ કરતા હતા. દુષ્ટબુદ્ધિવાળો દુર્યોધન ભીમને ભજનમાં વિષ આપતે, પણ તેના પુ ગે તે અમૃત થઈ જતું હતું. દુર્યોધન ભીમને માટે જે જે ઉપદ્રવ કરતો, તે તે કુપાત્રને આપેલા દાનની જેમ વ્યર્થ થઈ જતા હતા. પછી સો કૌરવ, પાંચ પાંડે અને કર્ણએ સર્વેએ પિતાનાં શાસનથી કૃપાચાર્ય નામના ગુરૂપાસેથી સર્વ વિદ્યા સંપાદન કરી. તેએમાં પ્રજ્ઞાગુણથી કર્ણ અને અર્જુન વિશેષ શીખ્યા; તેથી ફૂટજ્ઞ દુર્યોધન તેમની ઉપર નિઃશંકપણે દ્વેષ કરવા લાગ્યું. એક વખતે તેઓ અધ્યાયને દિવસે ક્રિીડા કરતા હતા, તેવામાં તેમને દડો એક મોટા ખાડામાં પડી ગયે. તેને બહાર કાઢવામાં સર્વ નિરૂપાય થઈ ગયા, તેવામાં અશ્વત્થામા નામના પુત્રસહિત ધનુર્વેત્તાઓમાં અગ્રેસર એવા દ્રોણાચાર્ય ત્યાં આવી ચડ્યા. તેમણે For Private and Personal Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૨ શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૨ જે. કુમારને પૂછ્યું પુત્રના પરિવારથી પરવારીને ઉધમ વગર પડ્યા રહેલા નિર્ભાગી પિતાઓની જેમ તમે આ ખાડાની આસપાસ કેમ ઊભા છે ? તેઓએ કહ્યું આ કુવામાં અમારે ક્રીડાકંદુક પડી ગયો છે. તે સાંભળી દ્રોણે એક બીજા બા થી પરોવીને કંદુકને ખાડામાંથી આકષી લીધે. તેમની અતિ લાઘવતા જોઈ ભીમે કૃપાચાર્યની આજ્ઞાથી ધનુર્વેદ શીખવવાને માટે સર્વ રાજકુમારી તેને અને ર્પણ કર્યા. તારાઓમાં ચન્દ્રની જેમ તેઓમાં કર્ણ વધારે પ્રદીપ્ત થયે, અને તેનાથી પણ ઇંદ્રપુત્ર અર્જુન વધારે પ્રવીણ થે. લાલનમાં, યેજનામાં, શીવ્ર આકર્ષણમાં, દૂરથી પાડવામાં, અને દૃઢ પ્રહારમાં અર્જુન એકજ અધિક થે. તે ઉદ્ધત કુમારમાં નિત્ય દૃષ્ટિ નાખતાં દ્રોણે વિનયમાં, વિક્રમમાં અને શૌર્યમાં સર્વથી અધિક જોઈને અર્જુનને બહુમાન આપવા માંડ્યું. એક વખતે શિષ્યની સાથે યમુના નદીમાં આનંદવડે રમતા એવા દ્રોણચાર્યને એક પગ કોઈ જળજંતુએ આકળે. જે કે દ્રોણાચાર્ય પગ છોડાવવા શક્તિવાન હતા, તથાપિ શિષ્યને વિનય જાણવાની ઈચ્છાએ તેણે મેટે સ્વરે પિકાર કર્યો. તે સાંભળ્યા છતાં સર્વે ઉદાસી થઈને બેસી રહ્યા, ત્યારે ઇંદ્રપુત્ર અ ન દેડ્યો આવે. તેનું આવું સત્વ જોઈ આની ઉપર બીજાઓ દ્વેષ કરે નહિ અને તેને ગર્વ પણ થાઓ નહિ એવું ધારી દ્રોણે તેની પ્રશંસા કરી નહિ. એક વખતે એકાંતમાં કોણે અર્જુન પાસે એવી પ્રતિજ્ઞા કરી કે “તારા વિના બીજાને હું સંપૂર્ણ ધનુર્વિદ્યા શીખવીશ નહિ.” એકલવ્ય નામે એક ભીલને પુત્ર હતા, તેણે દ્રોણાચાર્ય પાસે ધનુર્વેદ શીખવાની પ્રાર્થના કરી, પણ નીચ જાતિને લીધે તે નીતિવાન છતાં દ્રોણગુરૂ પાસેથી ધનુર્વેદ મેળવી શક્યો નહિ. સાક્ષાત ગુરૂના અભાવથી તે એકલવ્યે મૃત્તિકાની દ્રણગુરૂની મૂર્તિ કરી એક વૃક્ષતળે બેસારી, અને તેની સાક્ષીએ ધનુર્વિદ્યાને અભ્યાસ કરવા માંડ્યો. એવી રીતે ગુરૂભક્તિપૂર્વક અભ્યાસ કરતાં તે ગુરૂભક્ત એકલવ્યને બાણવડે વૃક્ષનાં પત્રોમાં વિચિત્ર પ્રકારની આકૃતિઓ પાડી શકે તેવી લાઘવતા પ્રાપ્ત થઈ. એક વખતે ફરતા ફરતા અર્જુન દ્રોણગુરૂની સાથે ત્યાં આવે. એકલવ્યનું તેવા પ્રકારનું પત્રલેખન જોઈ અજુને દ્રોણગુરૂને કહ્યું “તમે પ્રતિજ્ઞા કરી હતી કે તારા વિના બીજા કોઈને હું ધનુર્વેદ શીખવીશ નહિ, તો આ ક્યાંથી ?” દ્રોણે વિસ્મયથી કહ્યું “મારી પ્રતિજ્ઞા વ્યર્થ નથી; દેવામાં કે - નુષ્યમાં આ કોઈ નવીન થેયે છે એમ હું ધારું છું. આવી ધનુષ્કળા જાણનાર કેઈ સુર કે અસુર ગમે તે હે, મને પ્રત્યક્ષ થઈ પિતાને ઉઘમ બતાવો.” આવાં For Private and Personal Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૧ મે ] સર્વ રાજપુની યુદ્ધપરીક્ષા-અર્જુનનું પરાક્રમ. ૩૮૩ દ્રોણગુરૂનાં વચન સાંભળી ધનુષ્ય અને ભાથાને ધારણ કરતો એકલવ્ય વનમાંથી ત્યાં આવ્યો, અને ગુરૂને પ્રણામ કરી પિતાનું નામ કહ્યું. દ્રોણે પૂછ્યું “તારે વિદ્યાગુરૂ કોણ?” દ્રોણની વાણું સાંભળી એકલવ્યે કહ્યું “મારા ગુરૂ પ્રસન્ન એવા દ્રોણાચાર્ય છે.” “એ દ્રોણ કયા ?' એમ દ્રોણાચાર્ય મનમાં ચિંતવવા લાગ્યા. તે સમયે એ ધનુર્ધારી એકલવ્યે પૂર્વ વૃત્તાંત કહી બતાવીને દ્રોણાચાર્યની મૃત્તિકામય મૂર્તિ બતાવી. ત્યાં પૂજિત કરેલી પિતાની પ્રતિમાને જોઈને આ અર્જુનના જે ન થાઓ એવું ધારી, દ્રોણે ગુરૂદક્ષિણામાં તેને જમણો અંગુઠ માગી લીધે. એકલવ્યે હર્ષથી પોતાનો અંગુષ્ટ આપીને ભક્તિથી ગુરૂને નમસ્કાર કર્યો. પછી તેણે નિઃશંક થઈને અંગુલીવડે ધનુર્વેદને અભ્યાસ કરવા માંડ્યો. પછી અમુગ્ધ બુદ્ધિવાળા દ્રોણે અર્જુનને રાધાવેધ અને ભીમ તથા દુર્યોધનને ગદાયુદ્ધ શીખવ્યું. નકુલ, સહદેવ અને યુધિષ્ઠિર અસ્ત્રવિદ્યામાં નિપુણ થયા, અને અશ્વત્થામા પિતાના તેજથી કર્ણ અને અર્જુનની જેવો થે. એક વખતે દ્રોણાચાર્યની આજ્ઞાથી ગંગાકુમાર ભીખે પુત્રોની યુદ્ધકળા જોવા માટે માંચાની રચના કરાવી. તેમાં ધૃતરાષ્ટ્ર, દ્રોણ અને ભીષ્મ વિગેરે આવીને બેઠા પછી ધર્મકમાર યુધિષ્ઠિર વિગેરે સર્વ અસ્ત્રધારી સુભટે થઈને ત્યાં આવ્યા. સર્વ અસ્ત્રોમાં ચતુર અને રણરંગવાળા તેઓએ પોતાને અભ્યાસ બતાવી લેકેને વિરમય પમાડી દીધા. એ અવસર પામીને પરસ્પર વિરોધી ભીમ અને દુર્યોધન દ્રોણના કહેવાથી પણ વાર્યા રહ્યા નહિ (પરસ્પર વિરૂદ્ધ ભાવ બતાવી દીધે). પછી દ્રોણગુરૂએ દૃ ષ્ટિથી પ્રેરેલે મહાવીર અર્જુન ભુજાફોટવડે આકાશને ગજાવતો અને માંચડાઓની ભીંતેને ફાડતો ઊભે થે. અર્જુને જેની પાંખના પવન ગિરિને કંપાવે તેવા બાણ છોડ્યા કે જેથી સૂર્યરથના અશ્વો પણ ત્રાસ પામ્યા અને આકાશ ગ્રહવગરનું શૂન્ય થઈ ગયું. પછી અર્જુને કરેલે રાધાવેધ અને વૃક્ષનાં પત્ર ઉપર કરેલ ચિત્રલેખન જોઈ સર્વ રાજાઓ પ્રશંસા કરતા હર્ષથી મસ્તકોને ધૂણાવવા લાગ્યા. અર્જુનની આવી પ્રશંસા સહન ન થવાથી દુર્યોધને ભ્રસંશાવડે કર્ણને ઊભો થવા સૂચવ્યું, એટલે તે કોપસહિત નિવડ મેઘની જેમ ગર્જના કરતે માંચા ઉપરથી ઊભો થે, અને પછી ધનુષ્યને ધ્રુજાવતા અને અત્યંત ભુજાફોટ કરતા કર્ણપિતાની લાઘવતા મંડપમાં મળેલા રાજાઓને બતાવી. તેના આવા શીદ્યવેધી પણાથી સંતુષ્ટ થયેલા દુધને અર્જુનના વૈરી તે કર્ણને ચંપાનગરી આપી; તેવામાં ત્યાં સૂત ૧ ધનુર્મળામાં શીવ્રતા. For Private and Personal Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ શત્રુંજય માહાત્મ્ય [ ખંડ ૨ જો. આમના સારથિ આવ્યા. કર્ણ પિતૃભક્તિથી તેને નમસ્કાર કર્યાં. તે રાજાની પાસે આવીને બેઠા. પછી બળવાન ભીમસહિત ક્રોધ પામેલા અને દુર્યોધનને કહ્યું ‘ આ હીનકુળવાળા કર્ણને તે ચંપા કેમ આપી ? હૈ કુળાધમ ! હું તારા તે અન્યાય સહન કરીશ નહિ. ' આપ્રમાણે કહી ધનુષ્ય સજ્જ કરી તે બંને યુદ્ધને માટે તૈયાર થયા; એટલે દુર્યોધન, કર્ણ અને તેના પક્ષના બીજા રાજાએ પણ ઉત્કંઠિત હેાય તેમ યુરૢ કરવાને માટે મંચ ઉપરથી ઊભા થયા. તેમના ભુજાફેટથી અને દૃઢ સિંહનાદથી જાણે ત્રાસ પામ્યા હોય તેમ સૂર્ય અસ્તાચળમાં ચાલ્યું ગયા. યુદ્ધારંભથી ત્રણ જગતને ક્ષેાભ ન થાએ ' એમ વિચારી દ્રોણાચાર્યે ઊઠીને તેને રણમાંથી જુદા કર્યા. પછી ધૃતરાષ્ટ્રે કર્ણના કુળવિષે સૂતને પૂછ્યું, એટલે તેણે ગંગાના પ્રવાહમાં આવેલી પેટીમાંથી મળવાને સર્વ વૃત્તાંત કહ્યો. વળી કહ્યું કે સૂર્ય આવીને સ્વમમાં કહી જવાથી હું એ પરાક્રમી પુત્રને હર્ષથી લઈ આવ્યા અને મુદ્રાના અક્ષરથી, એ કુંતીને પુત્ર છે એવું મારા જાણવામાં આવ્યું. આ કુમાર પેટીમાં કર્ણનીચે ભુજદંડ રાખીને સુતા હતા, તેથી મેં તેનું કહું એવું ઉત્તમ નામ પાડયું. સૂતનાં આવાં વચન સાંભળી ધૃતરાષ્ટ્ર ખુશી થયા અને પાંડવાને અંતરમાં મત્સર થયા. પછી કર્ણને પુત્રસહિત સાથે લઈ ધૃતરાષ્ટ્ર પેાતાને ઘેર ગયા. જેવી રીતે લૉકા પાંડવા ઉપર હર્ષ ધરતા, તેવીરીતે તેએ દુર્યોધન વિગેરેમાં વૈરાગ્ય ધરતા હતા. પાંડુરાજાએ તેમના પરસ્પર થતા મત્સરના નાશ કરવાની ઈચ્છાએ ધૃતરાષ્ટ્રના કુમારને કુશસ્થલ વિગેરે નગર પ્રમુખ વહેંચી આપ્યાં. એક વખતે પાંડુરાજા સભામાં બેઠા હતા, તેવામાં છડીદાર સાથે ખખર કહેવરાવીને દ્રુપદરાજાના એક દૂત સભામાં આવ્યો. તેણે નમરકાર કરીને જણાવ્યું કે સ્વામી ! કાંપિલ્યપુરના દ્રુપદ રાજાને ચુલની રાણીના ઉદરથી જન્મેલી દ્રૌપદી નામે એક પુત્રી છે. તે ધૃષ્ટદ્યુમ્રની નાની બેન થાય છે. તેના સ્વયંવરમાં સર્વે દશાડું, રામક્રષ્ણુ, દમદંત, શિશુપાલ, રૂમી, કર્ણ, દુર્યોધન, બીજા રાજાએ અને મહાપરાક્રમી કુમારને રાજાએ તો માકલીને તેડાવ્યા છે, તે હાલ ત્યાં જાય છે; માટે આ દેવકુમાર જેવા પાંચ કુમારને સાથે લઇને તમે પણ એ સ્વયંવર મંડપને અલંકૃત કરો. તે સાંભળી તત્કાળ પાંડુરાજા પાંચ કુમારાને અને મેટી સેનાને સાથે લઇ વાજિંત્રો વગડાવતા કાંપિલ્યપુર તરફ ચાલ્યા અને તેની સમીપે આવ્યા. પુત્રસહિત પાંડુરાજાને આવેલા જાણીને દ્રુપદરાજાએ અતિ હર્ષવડે મેટા ઉત્સવથી સામૈયું કરી પુરપ્રવેશ કરાવ્યા. સ્વયંવરના મંડપમાં ચંદન તથા અગના સમૂહથી બના For Private and Personal Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૫ સર્ગ ૧૧ મો. ] દ્રૌપદીનો સ્વયંવરમંડપ, રાધાવેધની રચના. વેલા અને રત, માણિક્ય, સુવર્ણ અને રૂથી મઢેલા સુંદર માંચડાઓ ગોઠવ્યા હતા. પ્રત્યેક માંચડા ઉપર અને પ્રતિદ્વારે બાંધેલા શોભીતા તોરણે કામદેવના તાપથી આકુળ રાજાઓને જાણે પવન વીંજતા હોય તેમ દેખાતા હતા. તેવા મંડપમાં આકાશમાં નક્ષત્રોની જેમ તેજસ્વી રાજકુમાર આવી આવીને મેગ્ય અવસરે હેમમય સિંહાસન ઉપર બેસવા લાગ્યા. પાંચ કુમારેથી અલંકૃત પાંડુરાજા પાંચ બાણવડે કામની જેમ પાંચ મુખોથી સિંહની જેમ આવીને તેમાં બેઠા અને ત્યાં શોભવા લાગ્યા. તે સમયે રસપ્રભાના પૂર જેવી, ક્ષીરસાગરના કમળપર બેસનારી, મેતી અને પરવાળાથી મંડિત, કામદેવને ઉત્પન્ન કરનારી હોય તેવી દેખાતી, મુખરૂપ ચન્દ્ર અને મુક્તામણિરૂપ તારાથી વિરાજિત, ગજેંદ્રની ચાલે ચાલતી, ચરણમાં રહેલાં નૂપુરના મધુર શબ્દ કરતી, સ્નાન કરીને વીતરાગનું પૂજન કરી આવેલી અને હાથમાં વરમાળાને ધારણ કરતી દ્રૌપદી સ્વયંવરમંડપમાં આવીને એક સ્તંભની પાસે પિતાની આગળ ઊભી રહી. તે સમયે દ્રુપદરાજાની આજ્ઞાથી છડીદાર એક ધનુષ્ય લાવી રાધાવેધના સ્તંભની પાસે મૂકીને સર્વ રાજાઓને કહેવા લાગે-“હે રાજાઓ! સાંભળો, આ સ્તંભની ઉપર જે આ અદ્ભુત બાર ચક્રો છે તે વામાં અને દક્ષિણ તરફ ફર્યા કરે છે, તેની નીચે આ ધીની કડાહ રાખેલી છે, તેની અંદર પડેલાં ચક્રોનીઉપર ગોઠવેલી રાધાના પ્રતિબિંબને જેઇ, બાણવડે સર્વચક્રને ભેદી જે કોઈ રાધા (પુતલી) ના વામનેત્રને વીધે, તે વીર માની પૃથ્વીરતકુમાર ભાગ્યથી આવું પણ કરેલી દ્રુપદકુમારીને પરણે.” તે સાંભળી કેટલાક તે ધનુષ્ય ધરવામાં અસમર્થ થયા, કોઈ ધરીને આરે પણ કરી શક્યા નહિ અને કોઈ તે પિતાની શક્તિ જાણુને જેમના તેમ બેસી જ રહ્યા. તેવામાં અને બળવાન ભીમસેનની સાથે સિંહની જેમ મંચ ઉપરથી ઉતરી પ્રથમ ક્ષેત્રદેવતાને નમસ્કાર કર્યો. પછી સર્વ રાજાઓ લજજાથી મસ્તક નમાવીને જોઈ રહ્યા છે તેવામાં ઈંદ્રકુમાર અને હાથવડે ધનુષ્ય ઉપાડી લીધું. તે વખતે ભીમસેન ઊંચા હાથ કરી દિક્ષતિઓ પ્રત્યે બોલ્યા “હે શેષનાગ! તું સર્વસ્વ પૃથ્વીના ભારને ધરી રહ્યા છે, માટે દૃઢ રહેજે; અને ઇંદ્ર, અગ્નિ, યમ, નિત્ય, વરૂણ, વાયુ, કુબેર, ઈશાન અને બ્રહ્મ વિગેરે સર્વે તમે વિશ્વની સ્થિતિમાં પરાયણ થઈ સ્થિર રહેજો કારણકે હમણું મારે અનુજ બંધુ દૃઢ ધનુષ્યના ધ્વનિથી અને ચરણન્યાસથી સર્વ રાજાઓના ગર્વને હરી લઈને એ ધનુષ્યને નમાવશે.” તે અવસરે અર્જુને કડકડાટ શબ્દ કરતા ધનુષને ૧ કોઈ સ્થાનકે તેલની કડાહ કહેલી છે. For Private and Personal Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૬ શત્રુંજય માહાઓ. [ ખંડ ૨ જે. ચડાવી નીચી દૃષ્ટિ રાખી બાણને ખેંચ્યું અને સર્વને ભય ઉપજાવીને ધનુષ્યની સાથે જોયું. કર્ણને બધિર કરે તેવા તે ધનુષ્યના નિષ્કર - દથી કાયર પુરૂષે તે પૃથ્વી પર સુઈ ગયા અને ભીરૂ પુરૂષ ત્રાસ પામી ગયા. પછી તપાવેલા ઘીના કડાહમાં દૃષ્ટિ રાખી ચક્રના આરામાં અને બાણ છોડ્યું, જેથી તત્કાળ વિસ્મયસાથે રાધાને વેધ થયું. તે વખતે દેવતાઓએ જય જય ધ્વનિ અને દુંદુભિના નાદથી મિશ્રિત પુષ્પની વૃષ્ટિ કરી. તત્કાળ કામદેવથી આ કુળ થયેલી દ્રૌપદીએ અનુરાગ સહિત આવી વેગથી અર્જુનના કંઠમાં વરમાળા આરે પણ કરી. તે વખતે જેમ પાંચે ઈંદ્રિમાં મન જુદું જુદું સંક્રમે તેમ એ વરમાળા પાંચરૂપે થઈને પાંચે પાંડવોના કંઠમાં જુદી જુદી પડી. જેમાં પાંચ વિજ એક ચેતનાને અનુસરીને રહે તેમ પાંચ પાંડે એક પ્રિયાને અનુસરીને રહ્યા, તે કોને વિચારવાયેગ્ય ન થાય? ભીષ્મ તે જોઇને લજજા પામ્યા, દ્રુપદરાજાએ મસ્તક નીચું કર્યું અને સર્વ વિસ્મયથી જોઈ રહ્યા; તેવામાં કોઈ ચારણ મુનિ ત્યાં આવી ચડ્યા; એટલે “આ પાંચાળીને પાંચ પતિ કેમ થયા છે એમ કૃષ્ણપ્રમુખ રાજાઓએ ચારણ મુનિને પૂછ્યું, એટલે તેઓ બોલ્યા. “પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલા કર્મથી આ દ્રૌપદીને પાંચ પતિ થયા છે, તેમાં શું આશ્ચર્ય છે ? કર્મની ગતિ વિષમ છે.” પછી મુનિ વિસ્તારથી તેને પૂર્વભવ કહેવા લાગ્યા – આ ચંપાનગરીમાંજ સાગરદત્ત નામના શેઠની સુભદ્રા નામની સખીના ઉદરથી સુકુમાલિકા નામે એક પુત્રી થઈ હતી. યૌવનવયમાં આવતાં જિનદત્ત શેઠને પુત્ર સાગરદત્ત તેને પરણ્ય રાત્રિએ તેની સાથે શય્યામાં સુવા ગયે, તે વખતે પૂર્વકર્મના વેગથી તેના સ્પર્શવડે સાગરદત્ત અંગારાની જેમ બળતો બળ ક્ષણવાર માંડ માંડ રહ્યો. પછી જ્યારે તે ઉંઘી ગઈ ત્યારે તેને સુતી મૂકીને સાગર નાસીને પિતાને ઘેર ચાલ્યા ગયે. જાગ્રત થતાં પતિને તેણે જ નહીં એટલે તે અત્યંત રૂદન કરવા લાગી. તેને ત્યાગ કરવાનો હેતુ દુર્ગધ વિગેરે જાણ સાગરે પોતાની પુત્રીને દાનાદિ દેવામાં જોડી દઈને ઘેર રાખી. એક વખતે સકમાલિકાએ વૈરાગ્યથી પાલિકા આર્યાની પાસે ચારિત્ર અંગીકાર કર્યું, અને ચોથ, છ8, અષ્ટમ વિગેરે તપસ્યા કરવા માંડી. એક સમયે તે સુકુમાલિક સાધ્વી ગ્રીમ ગતુમાં ઉદ્યાનમાં જઈ સૂર્યની સામે દૃષ્ટિ રાખીને આતાપના સહન કરવાને આરંભ કરતી હતી, ત્યાં દેવદત્તા નામે એક રૂપગર્વિતા ગણિકા પાંચ પુરૂષોની સાથે વિષયાનુભવ કરતી તેના જવામાં આવી. તેને જોતાં સંભોગની ઇચ્છા જેની સં For Private and Personal Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૧ મો. ] ચારણમુનિકથિત દ્રૌપદીનો પૂર્વભવ, અર્જુનનું પરદેશ ગમન. ૩૮૭ "" પૂર્ણ થઈ નથી એવી સુકુમાલિકાએ એવું નિયાણું કર્યું કે ‘ આ તપસ્યાથી આ ગણિકાની જેમ હું પણ પાંચ પતિવાળી થઉં. ' પછી આઠ માસની સંલેખના કરી તે નિયાણાની આલાચના કર્યા વગર મૃત્યુ પામીને તે નવપક્ષ્ચાપમના આયુષ્યવાળી સૌધર્મ દેવલાકમાં દેવી થઈ. ત્યાંથી ચ્યવીને તે સુકુમાલિકા આ દ્રૌપદી થયેલ છે, અને પૂર્વના નિયાણાથી તેને આ ભવમાં પાંચ પતિ થયેલા છે; તે તેમાં શે વિસ્મય પામે છે ? ” મુનિએ એમ કહ્યું, એટલે આકાશમાં ‘ સાધુ સાધુ' ( આ સારૂં થયું છે, સારૂં થયું છે ) એવી વાણી થઈ; એટલે કૃષ્ણાદિક પણ ‘ આ પાંચ પતિ થયા તે યુક્ત છે' એમ કહેવા લાગ્યા. પછી સ્વયંવરમાં આવેલા રાજાએ અને સ્વજનાએ કરેલા મહાત્સવથી પાંડવા દ્રૌપદીને પરણ્યા. દ્રુપદ રાજા પાંડુરાજાને, સર્વે દશાર્ણોને, કૃષ્ણને અને ખીજા રાજાઓને જાણે વિવાહને માટેજ બાલાવ્યા હાય તેમ ગૌરવથી પેાતાના નગરમાં લાગ્યે, અને પુત્રોસહિત પાંડુરાજાની વિશેષપ્રકારે ભક્તિ કરી. પછી પાંડુરાજા પુત્રોને લઈ મહેાત્સવસાથે હસ્તિનાપુરમાં આવ્યા. એક વખતે યુધિષ્ઠિર દ્રૌપદ્મીના આવાસમાં બેઠા હતા, તેવામાં સ્વેચ્છાએ કુરનારા નારદ ત્યાં આવી ચડ્યા. યુધિષ્ઠિરે તેમની ચાગ્ય પૂજા કરી એટલે તેની ભક્તિથી પ્રસન્ન થઈ બીજા પાંડવાને ખેલાવી નારદે એવી મર્યાદા બાંધી આપી કે તમારે વારા પ્રમાણે દ્રૌપદીનું સેવન કરવું. તેમાં એક પુરૂષ ધરમાં છતાં જો બીજો આવશે તે તે બાર વર્ષ સુધી તીર્થવાસી થશે; અર્થાત્ તેણે બાર વર્ષપર્યંત પરદેશ જવું પડશે. એક વખતે યુધિષ્ઠિર દ્રૌપદીના આવાસમાં હતા, તે સમયે અર્જુન અણે ત્યાં આવી ચડ્યો; તેથી સય પ્રતિજ્ઞાવાળા તેણે તરતજ ત્યાંથી પાછા પૂરીને આગ્રહથી પરદેશગમન કર્યું. અનેક તીર્થોમાં જિનેશ્વરને હર્ષથી નમતે નમતા તે અનુક્રમે વૈતાઢયગિરિપર આવ્યા, ત્યાં તેણે આદીશ્વર પ્રભુને વંદના કરી. ત્યાં કાઈ વિદ્યાધર વિધુરપણે ફરતા તેના જોવામાં આવ્યા; તેથી અર્જુને પૂછ્યું ‘તમે રોાકસહિત કેમ છે ! ’ ત્યારે તે ભેટ્યા ‘વૈતાઢયગિરિની ઉત્તરશ્રેણીમાં રહેનારા મણિચૂડ નામે હું વિદ્યાધર છું, મારા સ્વામી હેમાંગદે આવીને બળાત્કારે મને રાજ્યથી દૂર કર્યો છે. ' તે સાંભળી ધનુર્ધારી અર્જુને તેનાં રચેલાં વિમાનમાં બેસી, ત્યાં જઇ બળવડે હેમાંગદને જીતીને પુનઃ તેને રાજ્ય ઉપર સ્થાપન કર્યો. હેમાંગઢ અને મણિચૂડ વિગેરે વિદ્યાધરાએ હર્ષથી સેવેલા અર્જુન કેટલાક કાળ ત્યાં રહીને પછી આગળ ચાલ્યા. તેણે કલ્પેલા વિમાનમાં બેસી અષ્ટાપદાઢિ તીર્થોમાં તીર્થંકરાને નમતા અર્જુન ગિરનાર ઉપર આવ્યા. ' For Private and Personal Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૮ શત્રુંજય માહાભ્ય. | [ ખંડ ૨ એ. શ્રીપુર નામના નગરમાં પૃથુ નામે ક્ષત્રિય હતો. તેને દુર્ગધથી વિખ્યાત એવી દુર્ગધા નામે પુત્રી હતી. તેને પૃથુએ સેમદેવની સાથે પરણાવી હતી. પરંતુ તેના દુર્ગધથી કંટાળે પામીને સોમદેવ ગુપ્ત રીતે ઉતાવળે કોઈ ઠેકાણે ચાલ્યા ગયે. પતિના દ્વેષથી તે પુત્રી માતાપિતાને પણ શ્રેષનું પાત્ર થઈ પડી. વનિતાઓ પતિની પ્રીતિવડેજ સર્વ ઠેકાણે પૂજાય છે. જ્યારે સર્વ ઠેકાણેથી તેને પરાભવ થવા લાગે ત્યારે તે રાત્રે પિતાનું ઘર છોડીને પિતાનાં દુષ્કર્મોને નાશ કરવા માટે ઉદ્યમથી અનેક તીર્થોમાં ફરવા લાગી. પણ કોઈ પ્રકારે તેનાં પૂર્વ કને ક્ષય થે નહીં, તેથી દુર્ગધાએ અતિદુઃખથી સમુદ્રમાં ઝંપાપાત કરીને મરવાની ઈચ્છા કરી. આવા વિચારથી તે અરણ્યમાં ચાલી જતી હતી, ત્યાં એક વકલધારી જટિલ તપસ્વીને જોઇને તે નમવા ગઈ. તે તાપસ પણ તેની દુર્ગધથી વિમુખ થઈ ગયે; એટલે તેણે તે તાપસને કહ્યું કે “તમારા જેવા મમતારહિત તાપસ પણ જયારે મારાથી વિમુખ થઈ જાય ત્યારે પછી મારે પાપથી ત્રાતા બીજો કોણ થાય? ” તાપસ બોલ્યો “વત્સ! અહિ અમારા કુલપતિ છે, તે તને ઉપાય બતાવશે, માટે ભક્તિથી તેની પાસે જઈને તું તારા દુઃખની વાત કહે.' આ પ્રમાણે સાંભળી તે તાપસની પાછળ પાછળ તે દુર્ગા ચાલી. અનુક્રમે ષભ પ્રભુનું ધ્યાન કરતાં એક જટિલ તાપસને દેખી તેની પાસે જઈને તેણે પ્રણામ કર્યો. તેની દુર્ગધથી ગુરૂએ પણ પિતાની નાસિકા જરા વાંકી કરી. પછી દર્ભના આસનપર બેઠેલી તે સ્ત્રીને કુલપતિએ દુર્ગધા એમ કહીને બોલાવી. પછી કહ્યું “હે વત્સ! તું વિધુર કેમ છે? આ વનમાં કેમ આવી છે ? અને તારા શરીરમાંથી આવો દુર્ગધ કેમ વિસ્તરે છે?” તે સાંભળી જરા અશ્રુ લુંછીને દુર્ગધા બોલી “હે મુનિવર્ય! મારાં પૂર્વભવનાં કુકર્મને આ સર્વ વિલાસ છે, એમ હું જાણું છું. બાલ્યવયથી માંડીને દુઃખારૂં એવી મને મારા પતિએ પણ દુર્ગધથી છોડી દીધી, ત્યારથી હું બધાં તીર્થોમાં ભણું છું, તોપણ અદ્યાપિ તે કર્મને ક્ષય થતો નથી. હે ઋષીશ્વર ! ધર્મના દાનથી તમે સર્વ પ્રાણુઓના આધાર છે, માટે મને પૂર્વનાં પાપથી મૂકાવીને આ સંસાર સાગરમાંથી તારે.” મુનિ બોલ્યા “વત્સ! મારામાં તેવું જ્ઞાન નથી, તથાપિ તું શત્રુજ્યગિરિના મધ્યમાં થઈને રૈવતાચલે જા. ત્યાં કેવળી ભગવતે બતાવેલા ગજેંદ્રપદ કુંડમાંથી ઘણું જળ લાવી કર્મના ક્ષયને માટે સાન કર. આ પ્રમાણે સાંભળી ચિત્તમાં પ્રસન્ન થઈને દુર્ગધા મુનિના ચરણમાં પ્રણામ કરી મનમાં પુંડરીકગિરિનું અને રૈવતાચલનું ધ્યાન કરતી ચાલી. એક નિશ્ચયથી ચાલતી દુર્ગધા કેટલેક દિવસે શત્રુંજયગિરિએ આવી. ત્યાં જગશુરૂ શ્રીગષભ For Private and Personal Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૧ મે. ] હસ્તિપદ કુંડના માહાય ઉપર દુર્ગધાની કથા. ૩૮૯ દેવને પ્રણામ કર્યો. પછી ગિરિને પ્રદક્ષિણા કરીને ત્યાંથી પૂર્વક સંચય હણવાને માટે વેગથી રૈવતાચલ તરફ ચાલી. શુભ વાસનાવાળી તે સ્ત્રી ઉત્તર તરફના માર્ગથી રૈવતાચલ ઉપર ચડી અને હર્ષભરી હાથીપગલાના કુંડ પાસે આવી. અહંતનાં ચયની પાસેના તે કુંડમાં પ્રવેશ કરી તેમાંથી પાણી બહાર લાવીને નિત્ય સ્નાન કરવા લાગી. એવી રીતે સ્નાન કરતાં સાત દિવસે તે દુર્ગધરહિત અને શુભ ગંધવાળી થઈ. પછી જિનપૂજનને માટે તે જિનમંદિરમાં જવા લાગી. તે વખતે અર્જુન ત્યાં હતા. તેણે પ્રભુની પૂજા કર્યા પછી બહાર આવતાં મુનિએ કહેલે તેને પૂર્વભવ આપ્રમાણે સાંભળે. “હે વત્સ! તું પૂર્વભવમાં બ્રાહ્મણનાં કુળમાં ઉત્પન્ન થઈ હતી. તે વખતે કેઈ લેતાંબરી મુનિનું તે આ પ્રમાણે ઉપહાસ્ય કરેલ હતું–આ શ્વેતાંબરી મુનિઓ વનમાં રહે છે, તે છતાં સદા સ્નાન કરતા નથી. અને તેઓ પોતાના શ્વેત વસ્ત્રને ઉલટાં મલીન કરે છે. એવું કહી મુખ મરડતા અને હાથે ઉછાળતા તે જે કુકર્મ ઉપાર્જન કર્યું, તેનું જે ફળ તે ભગવ્યું તે સાં ભળ. ત્યાંથી મૃત્યુ પામ્યા પછી તું નરકમાં ગઈ, ત્યાંથી શ્વાનની નિમાં અને પછી ચંડાલના કુળમાં ઉત્પન્ન થઈ અને પછી ગ્રામની ડ્રકરી થઈ. એવી રીતે દુષ્ટભવમાં ઘણું પરિભ્રમણ કરી અનુક્રમે આ ભવમાં માનુષી થઈ. પરંતુ નામથી અને પરિણામથી દુર્ગધા થઈ છે. ત્રણલેકવાસી જનેમાં શ્રેષ્ઠ અને ગીઓને પણ પૂજ્ય એવા શ્રીજીનેશ્વર છે, તેથી તેની મુદ્રાને ધારણ કરનાર દિયારહિત એવા મુનિજનેની પણ નિંદા કરવી ગ્ય નથી. તો જે મહાવ્રત ધરનારા, મિથ્યાત્વને નાશ કરનારા અને જે અહંતના શાસનને પ્રકાશિત કરનારા મુનિઓ છે તેઓ તો નિંદા કરવાગ્ય કેમજ હેય? જેઓ નિષ્ક્રિય છતાં પણ લેકમાં ધર્મના ઉપદેશક કહેવાય છે તેવા મુનિ (યતિ) “ધર્મલાભ” એટલી વાણીવડે પણ નમવાયેગ્ય છે તે તેમની નિંદા કેમ થાય ? હે દુર્ગધા ! આ તીર્થના પ્રભાવથી કેટલાંક કર્મોને ખપાવતાં તને બેલિબીજ પ્રાપ્ત થયેલ છે, તે હવે આ તીર્થની વિશેષ સેવા કરે છે જેથી સંસારનો ક્ષય થાય.” આ પ્રમાણે કહી તે મુનિ વિરામ પામ્યા એટલે દુર્ગધાએ અને અર્જુને તીર્થના લાભથી હર્ષ પામી પ્રભુને અને મુનિને વંદના કરી. પિતાના આત્માને ધન્ય માનતે અર્જુન તે તીર્થમાં શુભવાસનાથી મણિચંડ સાથે ત્રણ દિવસ સુધી રહ્યો. તે અવસરે કૃષ્ણને ખબર પડ્યા કે પાંડુકુમાર અર્જુન રૈવતાચળ પર આવેલા છે, એટલે તેણે હર્ષથી ત્યાં આવી પિતાની બેન સુભદ્રાને પરસ્પર પ્રીતિની ૧ કોઈપણ ક્રિયા નહિ કરનારા. For Private and Personal Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છુટ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડર જો. વૃદ્ધિને માટે અર્જુનસાથે પરણાવી. ત્યાંથી અર્જુન ક્ીને શત્રુંજયે ગયા, અને ત્યાંથી નદિવઢુંનગિરિએ તથા અષ્ટાપદે જઇને ખાર વર્ષમાં બાકી રહેલાં વર્ષે તીર્થયાત્રામાં નિર્ગમન કર્યું. એપ્રમાણે પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરીને ધણા વિદ્યાધરાનીસાથે વિમાનાથી આકાશને આચ્છાદન કરતા તે હસ્તિનાપુરમાં આવ્યા. અર્જુનને વધુસહિત આવતા જાણી પાંડુરાજાએ પુત્રોસહિત ઉત્કંઠિત થઇને તેના પ્રવેશેાત્સવ કર્યો. તે વખતે અર્જુનના સાંભળવામાં આવ્યું કે મણિચૂડ વિદ્યાધરની બેન પ્રભાવતીને કાઈ બળવાન વિદ્યાધર બળાત્કારે હરી ગયા છે. તે સાંભળતાંજ પાર્થ ( અર્જુન ) મણિચૂડને સાથે લઈ આકાશમાર્ગે ચાલ્યે, અને ત્યાં જઈ તેને હણી પ્રભાવતીને શીઘ્ર પાછી લઈ આવ્યેા. યશસ્વી અને વિજયી એવા અર્જુનનું અભિનંદન કરીને પછી પાંડુરાજાએ યુધિષ્ઠિરને હર્ષથી પોતાની રાજ્યગાદીપર બેસાર્યાં. તે વખતે સૂર્યથી જેમ આકાશ અને ધ્વજાથી જેમ દેવાલય અલંકૃત થાય તેમ યુધિષ્ઠિર રાજાથી સર્વ વિશ્વ અલકૃત થયું. ધર્મપુત્રની આજ્ઞાથી પરાક્રમવાળા ભીમાદિ ચારે બંધુએ ચારે દિશાઆમાં વેગથી જઇ સર્વત્ર વિજય મેળવીને પાછા આવ્યા. પાંચાલી ( દ્રૌપદી ) તે પાંચ પાંડવાથી સિંહની જેવા પરાક્રમી પાંચ પુત્રો થયા કે જેએથી કલ્પવૃક્ષાવડે મેિિગરની જેમ બધું કુળ અલંકૃત થઈ ગયું. ચારે બંધુએ વિનયથી રાજા યુધિષ્ઠિરનીસાથે બંધુની જેમ, પુત્રની જેમ, પેઢલની જેમ, મિત્રની જેમ, અને પેાતાનાં અંગની જેમ વર્તેવા લાગ્યા. અર્જુનની પ્રીતિથી મણિચૂડે વિધાના બળવડે ઇંદ્રની સભા જેવી એક નવી સભા રચી આપી. તેમાં મણિમય સ્તંભ આવેલા છતાં અરૂપી આત્માની જેમ જાણે સ્તંભજ ન હોય તેમ દેખાતું હતું, સ્ત્રીનાં ચિત્તની જેમ રલની કાંતિથી અનેક વર્ણવાળી ભૂમિ જણાતી હતી, દેવતાને પ્રિય અપ્સરાએના જેવી રસમય પુતળીએ બનાવી હતી, અને ભીંતા 'બુદ્ધના મતની પેઠે ક્ષણમાં દેખાય અને ક્ષણમાં ન દેખાય તેવી બનાવવામાં આવી હતી. એવી તે સભા રચીને તેમાં સુવર્ણના સિંહાસન ઉપર પ્રીતિવડે યુધિષ્ઠિરને બેસારી મણિચૂડે પેાતાની મિત્રતા સફળ કરી. પછી યુધિષ્ઠિરે શ્રીશાંતિનાથ પ્રભુનેા સુવર્ણમય નવીન પ્રાસાદ કરાવ્યેા. પૂર્વે શ્રીશાંતિનાથ પ્રભુના ત્રણ કલ્યાણક ત્યાં થયેલ હાવાથી તે અતિ ધર્મદાયક હસ્તિનાગ નામે તીર્થં થયું. તે જિનમંદિરને દિગ્વિજયમાંથી લાવેલી લક્ષ્મીરૂપ કલ્પલતાના ફળરૂપ અને અતિ ઉત્તમ માનતા યુધિષ્ઠિરે તેની ૧ મુદ્દલે કા ક્ષણીકવાદી કહેવાય છે. તેઓ એક ક્ષણે બનેલી વસ્તુ ખીજે ક્ષણે ક્ષય થાય છે તેમ માને છે. For Private and Personal Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૧ મે. ] ૧ દુર્યોધનનો દ્વેષ, કપટ જાળનું મંડાણ. પ્રતિષ્ઠાના મેૉટા મહાત્સવ કર્યો. તે મહેાત્સવમાં દશાડું, રામકૃષ્ણ અને દ્રુપદ વિગેરે અનેક રાજાઓને યુધિષ્ઠિરે તેડાવેલા ઢાવાથી તે સર્વ આવ્યા. મણિમય સ ભાના સ્તંભમાં પ્રતિબિંખિત થઇને તે સર્વ રાજાએ બેઠા પછી યુધિષ્ઠિરે બાલાવેલા દુર્યોધન પણ બંધુસહિત ત્યાં આવ્યા. મણિમય સિંહાસન પર બેઠેલા યાદવાને અને પાંડવાને આસનના નિર્મળપણાથી જાણે આકાશમાં અધર રહ્યા હાય તેમ દેખી દુર્યોધન વિસ્મય પામી ગયા. નીલમણિમય જમીનમાં જળના ભ્રમથી વજ્રને સંકાચતા, સ્ફટિકમણિની ભૂમિ જોઈ આકાશની શંકાથી ઠેકતા, મણિમય ભીંતસાથે ત્યાં ભીંત નહીં હૈાય એમ જાણી અથડાતા અને મુખ્ય બનાવટી પ્રતિમાઓપર ભ્રાંતિ ધરતા દુર્યોધનને જોઇને સર્વ સભાજના હાસ્ય કરવા લાગ્યા. અરણીના વૃક્ષની જેમ, અને સૂર્યકાંતમણિની જેમ બહારથી શીતળ પણ અંદર ક્રોધાગ્નિવર્ડયુક્ત દુર્યોધને તે મહેાત્સવ વ્યતિક્રમાવ્યા. દાનવીર ધર્મકુમારે એ મહાત્સવ પ્રસંગે એટલું બધું દાન આપ્યું કે જેથી લા પામીને સર્વ કલ્પવૃક્ષો એટલા બધા દૂર ગયા કે જેઓનાં નામમાત્રજ બાકી રહ્યાં. સર્વ ધર્મનું મૂળ અહિંસા છે એવું જાણી ધર્મપુત્રે સર્વ પૃથ્વીપર હિંસાની ઉદ્ભાષણા કરાવી. એવી રીતે આનંદપૂર્વક પ્રતિષ્ઠાના મહાત્સવ કરીને ધર્મરાજાએ ચારણમુનિએને, અન્ય મુનિઓને અને સર્વ રાજાઓને પુષ્કળ દાન આપીને વિસર્યાં. દુર્યોધનને પણ બંધુસહિત વસ્ત્ર રતાદિકથી અતિશય સત્કાર કરીને રજા આપી, એટલે તે પેાતાને નગરે આળ્યો. પછી અંતર્દોષથી પેાતાના પિતાને અને શકુનિયામાને ખેલાવીને તેણે આપ્રમાણે કહ્યું આ પાંડવા બાલ્યવયથીજ કપટમાં ચતુર અને ધરમાં શૂરવીર છે. તેમજ તે બહારથી મધુરવાણી બોલે છે પણ અંતરમાં અત્યંત ક્રૂર છે. હું સભામાં ગયા ત્યારે તે મદાદ્ભુત અને ગર્વિષ્ઠ પાંડવાએ અને રામકૃષ્ણે જે મારૂં ઉપહાસ્ય કર્યું છે તેથી હું સશલ્ય થઇને અદ્યાપિ અત્યંત દુભાઉં છું. છળથી કે મળથી શત્રુને સાધ્ય કરવા એવી નીતિ છે; તેથી ગમે તેમ કરીને મારા કાપની શાંતિને માટે હું પાંડવાનું રાજય હરી લઈશ. ” આ પ્રમાણે કહીને પાંડવાની સ્પર્ધા કરવામાંજ બંધાયેલું છે હૃદય જેનું એવા દુર્યોધને શિલ્પિને બેાલાવીને કાટિ દ્રવ્ય ખર્ચી એક નવીન રમણીય સભા બનાવી. પછી તે સભા બતાવવાને માટે કૌતુકી દુર્યોધને દશાડું, પાંડવ અને રામકૃષ્ણને દૂત મેાકલીને બાલાવ્યા. તેમાંથી જેમ જેમ આવતા ગયા તેમ તેમ તેએની સામે જઈ, કૃત્રિમ માન આપી અને યે।ગ્યતા ઉપરાંત દાન આપી સર્વને વશીભૂત કરવા લાગ્યા. '' ૧ અરણીના વૃક્ષમાં ગુપ્ત રીતે અગ્નિ રહેછે. For Private and Personal Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૨ શત્રુંજય માહાભ્ય. [ખંડ ૨ જો. તેણે ભજનાદિથી, વનક્રીડાથી તથા જળયંત્રોથી પાંડવોને વશ કરી લઈને પછી ધૂત રમવાને માટે બોલાવ્યા. તે વખતે ધર્મવેત્તા વિદુરે તેમને અટકાવ્યા તે પણ રાજા યુધિષ્ઠિર કમેગે ધૂત રમવાથી વિરામ પામ્યા નહીં. જો કે પાંડ સર્વ કળારૂપ લતાના મંડપ જેવા હતા, તથાપિ વિપરીત દૈવને લીધે કપટથી દીવ્ય પાસાવડે ધૂત રમનારા કૌરવોનું છળ જાણી શક્યા નહીં. સત્કર્મની હાનિને લીધે. અનુક્રમે અશ્વ, હાથી, રથ, ગ્રામ અને નગર તથા છેવટ રાજયપણે યુધિષ્ઠિર હારી ગયા. ધર્મરાજા જ્યની આશાથી જે જે પણ કરવા લાગ્યા, તે તે પણ તૃષાતુરની ઈચ્છાને જેમ મૃગતૃષ્ણ વ્યર્થ કરે તેમ વ્યકૅપણે જેવા લાગ્યા. છેવટે સર્વ વ્યસનના સાગર અને સત્યપ્રતિજ્ઞા ધરનારા યુધિષ્ઠિરે દ્રૌપદીને પણમાં મૂકી, તે તેને પણ હારી ગયા. અહે! આવા વિધિને ધિક્કાર છે.” દુબુદ્ધિ દુર્યોધને બીજું બધું પોતાને સ્વાધીન કરી લઈને પછી દ્રૌપદીને લાવવા માટે દુઃશાસનને મોકલ્યો. “હે દ્રૌપદી ! તને પણ પાંડ હારી ગયા છે માટે હવે તું મારા ઉલ્લંગમાં બેસ અને તેને વિટંબના કરનારા પાંડુપુત્રોને છોડી દે.” આ પ્રમાણે બોલતો દુઃશાસન તેના ઘરમાં ગયે. આવાં તેનાં વચન સાંભળી દ્રૌપદીએ નાસવા માંડયું પણ દુઃશાસન તેને કેશવડે પકડીને હઠથી સભામાં લાવ્યું. ત્યાં ભીષ્મ, દ્રોણ અને વિદુર વિગેરે વડીલને બેઠેલા જોઈ અપમાનથી લજજા પામતી તે સતી ક્રોધવડે આપ્રમાણે બોલી “રે દુરાચાર ! કુળમાં અંગાર અને નિર્લજજ દુઃશાસન! આવું કુકર્મ કરવાથી તારાં અસ્ત્રો વ્યર્થ થઈ જશે.” આવી શાપવાણું સાંભળ્યા છતાં પણ મદદ્દત એવા દુઃશાસને અમર્ષવડે તેના નિતંબ ઉપરથી વસ્ત્રો ખેંચવા માંડ્યાં. દુઃશાસને જેમ જેમ તેના નિતંબ ઉપરથી વસ્ત્રો ખેંચી લેવા માંડયાં, તેમ તેમ શીલલક્ષ્મી તેને નવાં નવાં વસ્ત્રોથી ઢાંકવા લાગી. એવી રીતે એક્સો ને આઠ વસ્ત્રો ખેંચ્યા પછી દુઃશાસન ખેદ પામીને સભામાં બેઠે. તે વખતે પવનકુમાર ભીમસેનને દુર્યોધન ઉપર ક્રોધાગ્નિ પ્રજવલિત થયે, પણ યુધિષ્ઠિરનાં વચનેથી શાંત થયે; એટલે ભીમે કહ્યું “જે મારા રોષને શાંત કરવાને વડિલ બંધુની વાણું ન હોય તો હું અત્યારે આ દુર્યોધનને તેના ગેસહિત ગદાથી ચૂર્ણ કરી નાખું.” આવી રીતે ઉર્જિત ગર્જના કરતા ભીમને સાંભળી કેટલાક રાજાઓએ નીચું મુખ કર્યું, કેટલાક હૃદયમાં ભય પામ્યા, અને કેટલાક મનમાં દુઃખી થયા, તે વખતે ભીમે ઘણું દુઃખિત થઈને રોષના ઉષ્મથી દુર્યોધનને કહ્યું “અરે અધપુત્ર ! આ સાધવી સ્ત્રીને વિડંબના કરવા કેમ માંડી છે ? ૧ ઘણી ઊંચેથી. For Private and Personal Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૧.] ધૃતક્રીડામાં હાર થવાથી પાંડેની વનવાસ જવાની તૈયારી. ૩૯૩ આ ભીમ અને અર્જુન વિગેરે તને મારવાને તૈયાર થયેલા છે, પણ તેમને ધર્મકુમાર અટકાવે છે. નીતિસહિત પરાક્રમ આવું હોય છે. માટે હે કુલાંગાર ! એ પતિવ્રતા દ્રૌપદીને તું છોડી દે. તારે પિતા બહીર અંધ છે અને તું બાહ્ય અને અંદર બન્ને સ્થાનકે અંધ છે.” તે સાંભળી દુર્યોધન બે આ પાંડવો બાર વર્ષ સુધી વનમાં જાય અને એક વર્ષ ગુપ્ત રહે, તે તેરમા વર્ષમાં જે કોઈ ઠેકાણે રહેલા મારા જાણવામાં આવે તો ફરીવાર બાર વર્ષ સુધી વનમાં જાય.” ધર્મરાજાએ તે વાત તે પ્રમાણે અંગીકાર કરી, અને ગુરૂજનને નમી, દ્રૌપદી અને અનુજબંધુનીસાથે હસ્તિનાપુરમાં આવ્યા. ત્યાં માતાપિતાને નમીને યુધિષ્ઠિરે દુર્યોધન સંબંધી બધે વૃત્તાંત જણાવ્યું, પરંતુ મનમાં જરા પણ ખેદ પામ્યા નહિ. આ વૃત્તાંત સાંભળી પાંડુરાજ ક્ષણવાર મૌન રહ્યા અને મનમાં સંસારની સ્થિતિ વિચારવા લાગ્યા. એટલે સત્ય પ્રતિજ્ઞાવાળા ધર્મપુત્ર બોલ્યાઃ “પિતાજી! ખેદ કરશો નહિ; હું વનવાસમાં રહીને મારું નામ સાર્થક કરીશ. રાજ્યના ત્યાગમાં કે રાજ્યની પ્રાપ્તિમાં, વનમાં કે નગરમાં જે પુરૂષ પોતાનો બોલ પાળે છે, તેને સર્વ ઠેકાણે સમૃદ્ધિ મળે છે. હે તાત ! તમે ધીર વીર છો, અને કરવંશના કુળગિરિ છે, માટે અમને અમારે બોલ પાળવાને માટે વનમાં જવાની આજ્ઞા આપે.” તેનાં આવાં વચન સાંભળીને પાંડુરાજા સંમતિ આપવાના અને નિષેધ કરવાના સંકલ્પ વિકલ્પમાં પડ્યા એટલે તેઓ પિતાની માતા પાસે આવ્યા અને વનગમનના અક્ષરરૂપ ટાંકણાવડે માતાનાં નેત્રમાંથી શોકામું ઝરાવ્યાં. એવી રીતે માતપિતાની આજ્ઞા લઈને જાણે લક્ષ્મીને પરણવાને જતા હોય તેમ ધર્મકુમાર બંધુ અને પલી સાથે ત્યાંથી ચાલી નીકળ્યા. તેમની પછવાડે નેહને લીધે પાંડુ, કુંતી, માદ્રી, સત્યવતી, અંબા, અંબાલા અને અંબિકા પણ બહાર નીકળ્યાં. પાંડવોને જતા જોઈને લોકોનાં નેત્રોમાંથી નીકળતે અશ્રપ્રવાહ તેમના નેહસાગરને અનુસરતો હોય તેમ દેખાવા લાગે. પાંચ ઇંદ્રિયની જેમ તે પાંચ પાંડ બહાર નીકળતાં હસ્તિનાપુર નગર ચિત્રલિખિતની જેમ નિચેતન અને ક્રિયારહિત થઈ ગયું. નગરની બહાર આવ્યા પછી ધર્મકુમાર ઊભા રહી પિતા અને માતા પ્રત્યે અંજલિ જોડીને બેલ્યા “હે પિતા! તમે કુરુવંશના આભૂષણ છે, માટે સત્વને ધારણ કરો, અજ્ઞની જેમ પુત્રના નેહથી કેમ આંસુ પાડેછો ? અમે તમારા પુત્રો પ્રતિજ્ઞા પાળવામાં તત્પર થયા છીયે, તેમાં અમારું શ્રેય, તમારી કીર્તિ અને કૌરનું મંગળ રહેલું છે. હે પિતા ! ધૃતરાષ્ટ્રના પુત્રોએ રાજયલુબ્ધ થઈને આવું હિત ન કર્યું હોત તો મારું સત્ય શી રીતે જણાત ? રે ૧ જીવ વગરનું. . ૫૦ For Private and Personal Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૨ જો. માતાઓ! તમે સ્નેહને લીધે કાયર થાઓ નહિ. પિતાનું વીરપત્નીપણું સંભારીને હમણા તો હૈયે રાખે. તમારે અમારા પિતાની સેવા કરવી, શ્રીજિનેશ્વરની પૂજા કરવી, નિરંતર અમને આશિષ આપવી અને પુત્રની જેમ પ્રજાને પાળવી.” પછી લેકને કહ્યું “ હે લેકે ! અમોએ રાજયમાં અંધ થઈને જે કાંઈ પણ અપરાધ કર્યો હોય તો તે તમે ક્ષમા કરજે; કારણકે પ્રજા સર્વદેવમય છે. ” આવી રીતે વિનયથી પિતા, માતાઓ અને લોકોને વિદાય કરી, કુંતી, દ્રૌપદી, સુભદ્રા અને બંધુઓની સાથે ધર્મકુમાર આગળ ચાલ્યા. દુર્યોધનની આજ્ઞાથી ક્રૂર અને કરિ નામના બે રાક્ષસો દ્રૌપદીને બીવરાવવા આવેલા તેને ભીમે જીતી લીધા. પછી સર્વ ઉપાયને જાણનાર વિદુર પાંડની પાસે આવ્યા. તેણે વિદ્યાના અનેક ઉપાય બતાવ્યા અને પછી પાંડ એ પૂજેલા તે પાછા નગરમાં ગયા. દ્રૌપદીને ભાઈ ધૃષ્ટદ્યુમ્ર પાંડને વનવાસ નીકળેલા જાણી પ્રીતિથી તેમની પાસે આવ્યા અને પાંચાળ દેશના આભૂષણરૂપ કાંપિલ્ય નગરમાં સૌને લઈ જવા વિનંતી કરી. તેને સમજાવી દ્રૌપદીના પાંચ પુત્રો સહિત તેને વિદાય કર્યો. બીજે દિવસે સમુદ્રવિજયની આજ્ઞાથી કૃષ્ણ કુંતીને નમવાને માટે ઉત્સુક થઈને કટિ યાદસહિત ત્યાં આવ્યા. પાંડેએ હર્ષ પામીને અર્જુનની વિદ્યાર્થી પ્રગટ કરેલાં અને કૃષ્ણને પણ વિરમય પમાડે તેવાં ભેજનોથી તેમને જમાડ્યા. કૃષ્ણ પાંડવોને પ્રીતિવડે કહ્યું કે બાલ્યવયથી ફૂડ કપટના નિવાસરૂપ અને છળથી ઘાત કરનારા ધૃતરાષ્ટ્રના પુત્રોને હું સારી રીતે જાણું છું. એ કપટપટુ કૌરવોએ ધૂતક્રીડાના છળથી દીવ્ય પાસાવડે રમીને તમને રાજયથી ભ્રષ્ટ કર્યા. અહા ! કેવું વિપરીત દૈવ ? પણ તમે હવે પાછા તમારા સ્થાનમાં જાઓ. હું તમારા શત્રુઓને હમણા જ હશ. કારણકે દુષ્ટોને અકાળે મારવાથી પણ નિયમ ભંગ થતું નથી. આવી રીતે કૃષ્ણ કહ્યું એટલે ધર્મકુમાર બેલ્યા હે હરિ ! સિહની જેવા પરાક્રમવાળા તમારેવિષે તે સર્વ વાર્તા સંભવે છે, પરંતુ અમે તેર વર્ષ સુધી વનવાસમાં રહ્યા પછી તમારી સહાયથી તે શત્રુઓને મારશું, માટે હમણા તો તમે શાંત થઈને પાછા જાઓ”. એવી રીતે કહી પાંડેએ વિષ્ણુને વિદાય કર્યા, એટલે પિતાની બહેન સુભદ્રાને પુત્ર સહિત રથમાં બેસારી સાથે લઈને તે પિતાની નગરીમાં આવ્યા. પાંડ ત્યાંથી પૃથ્વીને ઉલ્લંધન કરતા નગરમાં અને વનમાં ફરતા હતા, તેવામાં દુર્યોધનના પુરોહિતે તેમની પાસે આવીને આ પ્રમાણે કહ્યું. “પાંચ અંગવડે પૃથ્વીપીઠને સ્પર્શ કરીને નમસ્કાર કરતે દુર્યોધન આદરથી મારા મુખે આપ્રમાણે For Private and Personal Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૧ મો.] લાક્ષાગૃહમાંથી પાંડવોનું સહિસલામત નીકળી જવું. ૩૫ વિજ્ઞપ્તિ કરે છે કે હે ધર્મકુમાર! મેં અજ્ઞાનને વશ થઈને જે તમારી અવજ્ઞા કરી તે તમે ગુણે અને વયે કરીને જેક હેવાથી સહન કરે, અને હે માનદાતા ! તે કારણથી પશ્ચાત્તાપ કરનારા એવા મારી ઉપર કૃપા કરીને ઇંદ્રપ્રસ્થ નગરનું સ્વા. મીપણું ગ્રહણ કરે.” એવી રીતે અંદરથી દારૂણ પણ બહારથી કમળ એવી તેની વાણી સાંભળી સરલ મનવાળા ધર્મરાજા તેને વિશ્વાસ રાખીને વારણાવતી(ઈંદ્રપ્રરથ) માં ગયા. તે ખબર વિદુરને પડતાં તેણે ગૂઢ લેખ લખીને ધર્મરાજાને જણાવ્યું કે કદિપણ શત્રુઓને વિશ્વાસ કરશે નહિ. તેમણે તમારા નિવાસને માટે નવીન લાક્ષાગૃહ બનાવ્યું છે, જેમાં તમને રાખીને ગુપ્ત રીતે તમને તેડવા આવેલે બ્રાહ્મણ અગ્નિથી બાળી નાખશે. ફાલ્ગન માસની કૃષ્ણચતુર્દશીએ મધ્યરાત્રે દુર્યોધનની પ્રેરણાથી તે પુરોહિત તમારું અનિષ્ટ કરવાનું છે. તે સાંભળી નિઃસીમ ઉજજવળ પરાક્રમવાળે ભીમસેન જોધ કરીને યુધિષ્ઠિર પ્રત્યે બોલ્યા “તમે શત્રુઓને ક્ષમા કરો છો તેજ કષ્ટકારી છે. જે તમે આજ્ઞા આપો તો જળમાં કાદવની જેવા કુળમાં કલંકભૂત એ દુર્યોધન શત્રુને રણમાં હું એકલેજ ગદાથી મારી નાખું.” આવી રીતના ભીમના ઉગ્ર કેપને ધર્મપુત્ર નીતિવાક્યરૂપ અમૃતથી સત્વર - માવી દીધું. પછી વિદુરે કળાથી ખોદનારા પુરૂષોની પાસે એક સુરંગ કરાવી અને તે વાત કરવાના પુરોહિતને છેતરવા માટે ધર્મપુત્રને જણાવી. પુરોચન પુરોહિત લાક્ષાગૃહમાં પાંડવોને સન્માન સાથે વસાવીને તેમની ભક્તિમાં પરાયણ થઈને રહેવા લાગે. તેવામાં સંકેતને દિવસે કોઈ વૃદ્ધસ્ત્રી પાંચ પુત્રો અને એક વધુની સાથે ત્યાં આવી. તેને કુંતીએ દયા લાવીને તે નિવાસમાં રાખી. અધરાત્રે શત્રએ ગુપ્તરીતે તેમાં અગ્નિ મૂળે એટલે લાક્ષાગૃહ બળવા લાગ્યું. સર્વ સુરંગને માર્ગે ચાલ્યા ગયા. ભીમે સૌની પછવાડે રહી પુરે હિતને પકડી અગ્નિમાં ફેંકી દઈ, વેગથી બંધુઓને આવી મળીને નમસ્કાર કર્યો. પ્રાતઃકાલે તે ગૃહમાં સાત જણાઓને દગ્ધ થઈ ગયેલા જોઈ સર્વ લેકે અંતરમાં શેક કરવા લાગ્યા અને દુર્યોધનની ઉપર ક્રોધ કરવા લાગ્યા. શેકથી અત્યંત આકુળ વ્યાકુલ થયેલા લેકેએ પિતાનું વૈર હેય તેમ પગના આઘાતવડે પુરોહિતના મતકને ચૂર્ણ કરી નાખ્યું. દુર્યોધનના જાણવામાં આવ્યું કે પાંડે અને પુરહિત લાક્ષાગૃહમાં બળી ગયા છે તેથી બહારથી શોક રાખીને તેણે તેમને જળથી દાધાંજલિ આપી. વૈરીઓની શંકાથી પાંડુકુમાર શીવ્રતાથી અથડાતા અને પડતા રાત્રિ દિવસ ચાલવા લાગ્યા. ભયને લીધે તેઓએ વૃક્ષ, ચય, ગિરિ, નદીતટકે સરોવરમાં કઈ ઠેકાણે પણ વિ For Private and Personal Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૨ જો. સામેા લીધે નહિ, દર્ભના અંકુરાથી અને કાંટાથી ફ્લેશકારી એવા ભૂમિતલ ઉપર પણ સરલપણે ચાલતા તે સુખદુ:ખને ગણતા નહિ. માર્ગે ફ્લેશ પામતી કુંતી ચાલી શકી નહીં એટલે તેણે ભીમને કહ્યું ‘હજી આપણે કેટલેક દૂર જવાનું છે! હું હવે એક ડગલું પણ ભરી શકતી નથી, વધૂ દ્રૌપદી પણ ચાલવા સમર્થ નથી, અને આ નકુલ સર્હદેવ પણ માત્ર લજ્જાથીજ ચાલેછે.' તે સાંભળી માતાને અને સ્રીને બે ખભા ઉપર રાખી, એ બંધુઓને પૃષ્ઠ ભાગ ઉપર બાંધી લીધા અને બે બંધુઓને હાયપર બેસારી અતુલ પરાક્રમવાળા ભીમસેન વેગથી ચાલવા લાગ્યા. એ પ્રમાણે રાત્રિનું ઉલ્લંધન કરી પ્રાતઃકાલે કાઈ વનમાં આવી પહોંચ્યા. ત્યાં સર્વે શ્રાંત થઈને સુઈ ગયા એટલે જલાં ભીમસેન ભમતા ભ્રમતા એક મેટા સરોવરપાસે આવ્યા. ક્ષણવાર તેમાં તરી પાણી ભરીને પાછા વળી ગ્રીવા વાળીને જોયું તે ત્યાં એક સ્ત્રી તેના જોવામાં આવી. પ્રથમ તે। ક્રૂર શરીરવાળી તે ‘અરે ! ઊભેા રહે ઊભા રહે' એમ બેાલતી આવી, પણ ભીમને જોઇને તે મેહ પામી ગઈ; તેથી ભીમની પાસે આવી લીલાવડે નેત્રના કટાક્ષ મારતી તે આનંદથી સ્ખલિત વચને અને મૃદુ સ્વરે ખેલી કામદેવના ગર્વને હરનાર એવા હે વીર પુરૂષ ! તમે સાંભળે. આ પર્વત ઉપર હિડંખ નામે મારા સહેાદર બંધુ રહેછે. હિડંખા નામે હું તેની બેન છું. મારા ભાઈ હિડંખને તમારી ગંધ આવવાથી ભક્ષણ કરવામાટે તમને પકડી લાવવાસારૂ મને મેાકલી છે. પણ તમને જોતાંજ મને રતિસુખની ઇચ્છા ઉત્પન્ન થઈ છે, માટે હૈ દયાલુનાથ ! મારી ઉપર પ્રસન્ન થઇને કામદેવરૂપ સમુદ્રમાં ડૂબતી એવી જે હું તેનું પાણિગ્રહણ કરીને તેમાંથી ઉદ્ધૃાર કરો. હું મારી શક્તિથી તમને વનવાસમાં મોટા ઉપકાર કરીશ, માટે હૈ હૃદયેશ્વર ! મારી સાથે વિવાહ કરો.'' આ પ્રમાણે કહેલી તે હિડંબાને ભીમસેને કહ્યું એવું બેાલ નહીં; વનવાસમાં રહેતા એવા અમેને તેવું કામ કરવું ચેાગ્ય નથી.’ આવી રીતે ભીમ અને ડિંબા વાત કરતાં હતાં, તેવામાં ભયંકર અને વિ કરાળ દૃષ્ટિવાળા હિડંખાસુર ત્યાં આવ્યા. પ્રથમ તે તેણે હસ્તપ્રહારથી પેાતાની બેનને મારવા માંડી તેથી ભીમસેને ક્રોધ કરીને કહ્યું અરે અધમ રાક્ષસ ! હું જે તારી સાથે રણ કરવાને ઉધત થયેલા છું, તેને યાવગર આ ખાલાને મારી નજર આગલ કેમ મારેછે ?' આ પ્રમાણે કહેતાંજ તે પીળા નેત્રવાળા ભયંકર રાક્ષસ ઊંચે પ્રકારે વૃક્ષને ઉમેળી ફુંફાડા મારતા ક્રોધથી ભીમની સામે દાડ્યો. ભીમસેન પણ વૃક્ષને ઉમેળી જાણે છત્રવાળે! હાય તેમ ભયંકર દેખાવ કરી સિહનાદ કરતા તત્કાળ યુદ્ધને માટે દાડયો. તેઓના પરરપર સંધષ્ટથી અને ચરણના For Private and Personal Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૧.] ભીમસેન સાથે હિડંબાનું પાણિગ્રહણ, વનવાસનાં કણ. ૩૯૭ પાતથી પર્વતને કંપાવતી પૃથ્વી સમુદ્ર સહિત કંપાયમાન થઈ. તેમનું જ્યારે યુદ્ધ પ્રવર્યું ત્યારે ધર્મરાજા વિગેરે જાગી ગયા. એટલે હિડંબા કુંતી માતાપાસે આવી નમીને કહેવા લાગી હે માતા ! તમારા પુત્ર ભીમસેનને આ કેઈક મારે છે, માટે તેની સહાય કરવાને કોઈને, મોકલે. મારું નામ હિડંબા છે. અને હું ગુણથી વશ થયેલી ભીમસેનની દાસી છું.' તે વખતે રાક્ષસના પ્રહારથી ભીમસેનને શિથિળ થયેલ જોઈ હાથમાં ખર્શ લઈને ધર્મકુમાર વેગથી દોડ્યા. તેવામાં તો પ્રચંડ પરાક્રમવાળા ભીમસેને તેિજ સજજ થઈ યમરાજની જેમ હાથમાં દંડ લઇને મૃત્તિકાના પાત્રને ભાંગી નાખે તેમ તેને મારી નાખે. તેને માર્યા પછી ભીમનાં રૂપથી મોહ પામેલી હિડંબા તેમની સેવા કરવામાં તત્પર રહેતી તેમની સાથે ચાલી. એક વખતે અરણ્યમાં વિષમ માર્ગ આવવાથી તેમનાથી જુદી પડી ગયેલી દ્રૌપદી યૂથબ્રણ મૃગલીની જેમ એકલી ભમવા લાગી. પરંતુ સિંહ, ડુક્કર, હાથી, વ્યાવ્ર, સર્પ અને અજગર વિગેરે શિકારી પ્રાણીઓ શીલમંત્રથી પવિત્ર એવી દ્રૌપદીને કિંચિત પણ પરાભવ કરવાને સમર્થ થઈ શક્યા નહીં. તેને ભૂલી પડેલી જાણીને પર્વત, સરોવર અને અરણ્યમાં શોધ કરતા પાંડ મોહિની લતાની જેમ તે કુરંગાક્ષીને કોઈપણ સ્થાનકે પત્તો મેળવી શક્યા નહીં. જયારે તેઓ ખેદપામી નિરાશ થયા, ત્યારે ભીમસેનનાં વાક્યથી હિડંબા પ્રાજ્ઞપ્રભાવતી દ્રૌપદીને શોધ કરીને ત્યાં તેડી લાવી. પછી હિડંબા, દ્રૌપદી અને કુંતીને અતિ વાત્સલ્યથી અંધ ઉપર ઉપાડીને તેમની ઇચ્છા પ્રમાણે અન્ન જળ આપતી માર્ગમાં સાથે ચાલી. તેની ભક્તિથી હર્ષ પામેલા કુંતી અને યુધિષ્ઠિરે ચંદ્રસાથે રાત્રિની જેમ તેને ભીમસેનની સાથે પરણાવી. પછી ભીમસેન ઉપર અનુરાગિણ હિડંબા માર્ગમાં વિવિધ મહેલે બનાવી ઇચ્છાનુસાર રૂપ કરી ભીમની સાથે રમવા લાગી. હિડંબા જેમને અન્નપાન પૂરાં પાડે છે એવા તેઓ નિશ્ચિત અને શ્રમરહિતપણે બ્રાહ્મણને વેષ ધરીને ફરતા ફરતા એકચક નગરમાં આવ્યા. ત્યાં કોઈ દેવશર્મા નામના બ્રાહ્મણને ઘેર નિવાસ કરીને ધર્મપુત્રે એ વાત્સલ્ય કરનારી હિડંબાને કહ્યું “હે વધુ! અમારે આવું દુઃખ બાર વર્ષ સુધી નિત્ય સહન કરવાનું છે, માટે હમણા તમે તમારે ઘેર જાઓ. પિતાના જયેષની આવી સંમતિથી હિડંબા પિતાને ગર્ભ છે એવું કુતીમાતાને જણાવી અને સમય આવે ત્યારે મને સંભારવી, એમ સૂચના કરી અંતહિંત થઈ. દેવશર્માને ઘેર નિવાસ કરીને રહેલા પાંડવોએ એક વખતે પાડોશમાં રહેતી સ્ત્રીઓના પિકાર, છાતીનું કુટવું અને હાહાકારનાં વચન સાંભળ્યાં. For Private and Personal Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૮ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૨ જે તેમનાં દુઃખથી દુઃખી થયેલા ભીમસેને દેવદશર્માને પૂછયું “આ તમારું કુટુંબ શોકથી વિકલ કેમ થયું છે?” દેવશર્મા પિતાના લલાટપર હાથ મૂકી, દૈવ ઉપર નિઃસાસા મૂકતો “આ મારા કમનશીબથી થયેલું છે ? એમ રૂદન કરીને કહેવા લાગે. વળી બોલ્યા “હે મહાભાગ વિપ્ર ! આ મારી અકસ્માત પ્રાપ્ત થયેલી વિટંબનાને શરણ વગરને હું શું કહું? તથાપિ હે વત્સલ! સાંભલે-પૂર્વ બક નામના એક ભયંકર રાક્ષસે કઈ કૂરવિદ્યા સિદ્ધ કરીને તે વિદ્યાના પ્રભાવથી આ નગરની ઉપર સંહાર કરવા માટે આકાશમાં એક શિલા લટકાવી. તે વખતે ભય પામેલા રાજાઓ અને પ્રજાએ શ્રી જિનેશ્વરને સંભારી પંચપરમેષ્ટીની સ્તુતિને પઠન કરતા કાર્યોત્સર્ગ કર્યો. તેના પ્રભાવથી તે રાક્ષસ લેકોને પીડવામાં અસમર્થ થયે તેથી તેણે શાંત થઈ રાજાની આગળ આવીને કહ્યું “હે રાજન! હું સર્વ લેકોને હણવાને ઉદ્યત થયે હતો, પણ તારી આ જિનભક્તિથી સંતુષ્ટ છું, માટે હવે મારું એક વાંછિત પૂર્ણ કર. હમેશા તારે મને એક એક મનુષ્ય આપી પ્રસન્ન કરીને અનુપમ સુખમાં રહેવું. રાજાએ જયારે તેમ કરવું કબુલ કર્યું ત્યારે તે શિલા સહરીને ચાલ્યા ગયે. પછી પ્રતિદિન નવા નવા અકેક મનુષ્યનું તે ભક્ષણ કરવા લાગે. નગરનિવાસી સર્વજનોનાં નામની પત્રિકા નાખેલા કળશમાંથી કુમારી કન્યાને હાથે જેનાં નામની પત્રિકા નીકળે તે પ્રાતઃકાલે રાજાની આજ્ઞાથી રાક્ષસના ભક્ષણ માટે જાય છે. યમરાજના ચેપડાના પત્રની જેમ આજે મારું નામ નીકળ્યું છે, તેથી આ રાજપુરૂષ મને લેવા આવ્યા છે. પૂર્વે એક કેવળી ભગવંત અહીં આવ્યા હતા, તેમને રાજાએ પૂછયું હતું કે આ રાક્ષસને ક્ષય ક્યારે થશે? ત્યારે તેમણે કહ્યું હતું, કે તેને ઘાત પાંડવોથી થશે. અદ્યાપિ પાંડવો તે અહીં આવ્યા નહીં, જેથી તેને નાશ થો નહીં, માટે આજે મારે નાશ થઈ ચૂક્યો છે” આવાં દેવશર્માનાં વચન સાંભળી તેમજ તેની જીવવાની આતુરતા જોઈ ભીમસેન તેનાં દુઃખથી દુઃખી થઈને હૃદયમાં પીડાવા લાગે. “જયાં સુધી મારાથી બીજાના પ્રાણની રક્ષા થતી નથી, ત્યાં સુધી મારાં બળ, શરીર, પરાક્રમ અને ક્ષાત્રને ધિક્કાર છે. પ્રત્યેક જંતુ રંગ, શસ્ત્ર, અગ્નિ અને જળાદિવડે તો સ્વયમેવ મૃત્યુ પામે છે, પણ ઉત્તમ પુરૂષે તેમ મરણ ન પામતાં પરપ્રાણની રક્ષાને માટે પિતાના દેહને ઉપગમાં લે છે.” આવો અંતરમાં વિચાર કરીને સાહસને નિધિ ભીમસેન બે “હે વિપ્ર ! તું ઘરમાં જા, આજે તો હું તે રાક્ષસને તૃપ્ત કરીશ.” તેનાં એવાં સાહસથી અંતરમાં હર્ષ પામી દેવશર્મા બે “હે ભદ્ર! પરોપકારમાં પરાયણ એવા તમને તો તે ઘટે છે, For Private and Personal Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માં ખાનામાં સાં સ સેવાને ચડ્યો તને વારંવાર બીગાને સર્ગ ૧૧ મો. 3 ભીમસેને કરેલો બકરાક્ષસનો વિનાશ. ૩૯ પરંતુ મનુષ્યપણું સમાન છતાં હું તમને રાક્ષસની પાસે ભક્ષણ કરાવી મારા જીવિતની રક્ષા કરું એ કે ન્યાય ! વળી આવેલ અતિથિ સર્વને ગુરૂ છે એમ વિદ્વાને કહે છે, તે તમે જે મારા ગુરૂ થયા છે તેમના પ્રાણથી હું મારા પ્રાણની રક્ષા કરું તે પણ કે ન્યાય !” આ પ્રમાણે કહેતા તે બ્રાહ્મણને બળાત્કાર ઘરમાં રાખી ભીમસેન રાજપુરૂષની સાથે તે રાક્ષસના ભુવનમાં ગે. પેલે રાક્ષસ બીજા રાક્ષસની સાથે ત્યાં આવ્યું એટલે મટી કાયાવાળા ભીમસેનને શિલા ઉપર સુતેલે જઈ હર્ષ પામીને સેવકોને કહેવા લાગે “અહા ! આજે મારા ભાગ્યથી આ મોટી કાયાવાળે માણસ આવી ચડ્યો છે, તેથી આજે તે સર્વે ક્ષધાતરની સારી રીતે તૃપ્તિ થશે.” એમ કહી કરવત જેવા દાંતને વારંવાર પીસતો, મુખમાં રસનાને હલાવત, ક્ષુધાથી આંખને ફેરવતા અને દર્શનથી બીજાઓને ભ કરતે એ રાક્ષસ હાથમાં ખડ્ઝ લઈ અટ્ટહાસ્ય કરતા તેની આગળ આવ્યું. તેવામાં તે શરીર ઉપરથી વસ્ત્રને તજી દઇને તેને બીવરાવતે ભીમસેન લોઢાની ગદા લઈ પર્વતની જેમ શય્યા ઉપરથી ઊભું થયું અને બે “હે રાક્ષસ ! ઘણા દિવસનું લેકેને હણવાનું તારું પાપ આજે ઉદય આવ્યું છે, માટે ઇષ્ટદેવને સંભાર, હમણાંજ તું નથી એમ થશે.” આવા આક્ષેપથી હૈયેને છોડી દેતો તે રાક્ષસ ક્રોધથી રાત થઈ બીજા રાક્ષસની સાથે દંડ ઉગામીને સામે દોડ્યો. ભીમસેન અને રાક્ષસના આઘાતથી પૃથવીઉપર એવો ક્ષોભ થયો કે જાણે સમુદ્રમાંથી ઉછળતું અને જળયંત્રથી છોડેલું જળ ઉછળે તેમ પૃથ્વી ઉછળવા લાગી. હસ્તલાઘવતાવાળા ભીમસેને મહા બળવડે તેની સાથે બહુવાર સુધી યુદ્ધ કરીને પછી તેના મસ્તક પર ગદાને ઘા કર્યો, એટલે તેનું મસ્તક અપવ પાત્રની જેમ છૂટી ગયું. તેના અભિઘાતવડે ભૂમિપર પડતા એ મટી કાયાવાળા રાક્ષસે પૃથ્વીને કંપાવી અને વૃક્ષને પાડી દીધા. તે સમયે ભીમનાં મરતકપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને દેવતાઓનાં મુખમાંથી જય જય શબ્દના ધ્વનિ નિકળ્યા. આ ખબર સાંભળીને તે ગામને રાજા અને લેકે અતિ હર્ષ પામી સર્વ જનને જીવિત આપનારા ભીમસેનને વધાવવા આવ્યા. આવા પરાક્રમથી અને જ્ઞાનીના વચનથી તે પાંડવ છે એવું જાણીને રાજા તેમને પ્રગટ કરીને સદા ભક્તિથી પૂજવા લાગે. આવું મહા મોટું ઉત્કૃષ્ટ વિધ્ર નાશ પામતાં લેકે સ્પષ્ટ ભક્તિથી પ્રત્યેક ચૈત્યમાં જિનેશ્વરની પૂજા અને સ્તુતિ કરવા લાગ્યા. પછી પાંડ પ્રગટ થવાથી શત્રુવડે ઉપદ્રવ થવાને સંભવ ધારીને રાત્રિએ તે નગર છેડી દૈતવનમાં આવી ગુપ્ત રીતે ઝુંપડી બાંધીને રહ્યા. એક્યપુરમાં પાંડ આવ્યા છે અને તેણે રાક્ષસને વધ કર્યો છે એ વાત For Private and Personal Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૦ શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૨ જે. દુર્યોધનના જાણવામાં આવતાં તે અંતરમાં ખેદ છતાં ઉપરથી હર્ષ બતાવવા લાગે. દુર્યોધનને તે ભાવ જાણી વિદુરે પ્રિયંવદ નામના એક સેવકને પાંડની પાસે મોકલ્ય. વૈતવનમાં આવીને તેણે પાંડવોને અક્ષય સુખના કારણરૂપ વિદુરને આ પ્રમાણેને સંદેશ કો –“વિદુરે કહ્યું છે કે દુર્યોધન તમને દ્વૈતવનમાં રહેલા જાણ કણને લઈ ત્યાં આવશે, માટે મારી આજ્ઞાથી તમારે તે વન છેડી દેવું.” તે સાંભળી દ્રૌપદી આકુળ વ્યાકુળ થઈને બેલી “તે પાપીઓ અદ્યાપિ આપણી ઉપર શું શું કરશે ? સત્યતાથી રાજય, દેશ, સેના અને ધન છેડી દીધાં તો પણ હજુ શું અધુરૂં રહેલું છે ? હું તમને પાંચ પાંડને વરી તેથી મને ધિક્કાર છે! અને તમારા ક્ષાત્રને, વીર્યને અને શસ્ત્રગ્રહણને પણ ધિક્કાર છે ! હે માતા ! તમે વીરપતી છતાં આવા કલીબે પુત્રોને જન્મ આપે છે કે જેથી તે વખતે કૌરએ સભા વચ્ચે મારી તેવી વિડંબના કરી તેને પણ આર્યપુત્રોએ સહન કરી ! અને આપણે રાજયે છેડી વનને આશ્રય કર્યો, તથાપિ ધૃતરાષ્ટ્રના પુત્રો વૈરથી વિરામ પામતા નથી.” આવાં કાંતા દ્રૌપદીનાં વચન સાંભળી ભીમસેન જાણે મૂર્તિમાન્ વીરરસ હોય તેમ પિતાને હાથ પૃથ્વી પર પછાડ ઊભે થયે. અને મેઘની જેમ ઉર્જિત ગર્જના કરીને ક્રોધથી હાથી, સિંહ અને અષ્ટાપદને પણ ક્ષેભ પમાડે તે ધનુષ્યને ટંકાર કર્યો. જાણે તેમના પ્રતિબિંબ હોય તેવા નકુલ અને સહદેવ પણ રાતાં નેત્ર કરીને ખર્ગને ઉછાળવા લાગ્યા. શત્રુરૂપ હસ્તીઓમાં સિંહ જેવા તેઓને ક્ષોભ પામેલા જોઈ ધર્મકુમારે કહ્યું “હે મહાવીર ! શાંત થાઓ, શત્રુઓને હરે તેવું તમારું બળ હું જાણું છું. યુદ્ધમાં ઉદ્યત થયેલા એવા તમારાથી મારું વચન મિથ્યા ન થાય માટે આપણા કબુલ કરેલા ઠરાવમાં બાકી રહેલે કાળ પૂરો થતાં સુધી રાહ જુઓ. ” આવી જયેષ્ઠબંધુની આજ્ઞા થતાં સર્વે અનુજ પાછા પિતાની પ્રકૃતિમાં સ્થિત થઈ ગયા. કારણ કે જેણમાસની આજ્ઞાથી નદીને પ્રવાહ પણ અસલ રિસ્થતિમાં આ વેછે. યુધિષ્ઠિરે પ્રિયંવદને સામે સંદેશો કહી તેનું સન્માન કરી હૃદયમાં વિદુરનાં વચને ધારી લઈને વિદાય કર્યો. પછી પાંડવો દ્વૈતવનને છોડીગંધમાદન પર્વતમાં રહેવા ગયા. ત્યાં આગળ ઇંદ્રિકલ નામને પર્વત તેમણે જોયે. એટલે અર્જુન સમય આવેલે જાણું યુધિષ્ઠિરને જણાવિને તત્કાળ એકાગ્ર મને વિદ્યા સાધવા માટે તે ગિરિમાં ગયો. ત્યાં શ્રીયુગાદિ પ્રભુને નમી પવિત્ર થઈને મણિચૂડપ્રમુખ ખેચરે પાસેથી પ્રાપ્ત કરેલી વિદ્યાઓ સાધવાને ૧ નપુંસક. ૨ મેટાસ્વરથી. For Private and Personal Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૧ મ ] ઈકલ પર્વત ઉપર અર્જુનનું જવું ત્યાં તેણે બતાવેલું પરાક્રમ. ૮૦૧ રિથર થયે. કમલાસન પર બેસીને ધ્યાન ધરતો અર્જુન મેરૂની જે નિષ્કપ અને શ્વાસરહિત પાષાણની જે નિચળ થઈ ગયે. એક મને રહેલા તે અર્જુનને ભૂત, વૈતાળ, શાકિની, સિંહ, વ્યાઘ અને હાથી વિગેરે કોઈ પણ પ્રાણી ધ્યાનથી જરા પણ ચલાયમાન કરી શક્યા નહીં. યોગ્ય સમયે સર્વ વિદ્યાદેવી પ્રસન્ન થઈ તેની આગળ આવીને કહેવા લાગી અમે સર્વે તુષ્ટમાન થઈ છીએ, માટે વરદાન માગો.' અર્જુને ઉઠીને શરીરને ભૂમિ સાથે લગાડી તેમને નમરકાર કર્યો, એટલે તે ઉજજવળ વિદ્યાઓ અને નના શરીરમાં સંક્રમિત થઈ. વિદ્યા સિદ્ધ કરી અર્જુન પર્વતનાં મરતક પર બેઠા હતા, ત્યાં કેઇ શિકારીથી હણાતો એક વરાહ તેના જોવામાં આવ્યું. અને તેની પાસે આવીને કહ્યું “અરે શિકારી ! આમ કર નહીં; આ તીર્થમાં મારી દેખતાં આ વરાહને કેમ મારે છે? આ શરણરહિત નિરપરાધી ડુકરને મારે છે, તેથી તારું બળ, તારું જ્ઞાતાપણું અને તારું કુળ સર્વ વૃથા છે. આવી રીતે તેણે તિરસ્કાર - રેલે શિકારી બોલ્યાં “રે પાર્થ ! આ અરણ્યમાં સ્વેચ્છાથી વિચરતા એવા મને શા માટે વારે છે? આ વનવાસી જીવોને કોઈપણ રક્ષક નથી, જે ક્ષાત્રબળથી તું રક્ષક થતો હોય તો રક્ષણ કર; તે ન્યાય છે. તત્કાળ અને ક્રોધથી યમદંડની જેમ કેદંડ હાથમાં લીધું અને તેના ટંકારથી આકાશને પૂરી દીધું. તે શિકારીએ પણ હાથમાં ધનુષ્ય ગ્રહણ કર્યું અને પિતાની લાઘવતાથી કંકપત્ર બાવડે વૃક્ષોને પત્રહિત કરી દીધાં. તેઓનાં બાણેનાં પૂરવડે દૂરથી પ્રેરેલા રેણુની જેમ પોતાનાં શિખરો દૂરથી આવી આવીને પરસ્પર અથડાવા લાગ્યાં. છેવટે તે માયાવી શિકારીએ અને જુનના ધનુષ્યને હરી લીધું, એટલે અર્જુન ખર્શ લઈને પાંખેવાળા સર્ષની જેમ તેની સામે દેડ. તેણે ખર્ગ પણ લઈ લીધું એટલે મહાપરાક્રમી અને સહનાદ કરીને ઠંદયુદ્ધને માટે તેને બોલાવે. ક્રોધથી પરસ્પરના અંગે અંગને પીડતા તે બન્ને વિર જાણે મૂર્તિમાન રૌદ્ર અને વીરરસ હોય તેમ વિશ્વને ભયંકર થઈ પડ્યા. પછી અર્જુને હરતલાઘવતાવડે તેને ચરણથી પકડી વિજયધ્વજની પતાકાની જેમ આકાશમાં ઉછાળીને ફેરવે. તત્કાળ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને આગળ કુંડલથી મંડિત એવા કોઈ હર્ષ પામેલા દેવને પ્રગટ થયેલે તેણે જે. આ કોણ હશે?” એમ આશ્ચર્ય પામીને હૃદયમાં વિચારતા અર્જુનને તે સંતુષ્ટ થયેલા દેવતાએ કહ્યું “હે પાર્થ! જ્ય પામે, હું તમારી ઉપર સંતુષ્ટ છું, માટે જે ઈચ્છા હેય તે માગો'. અર્જુન બેલ્યો જયારે સમય આવશે ત્યારે વરદાન માગીશ, પણ હાલ તે તમે કોણ છો તે જાણવાની મારી જિજ્ઞાસા છે, તે પૂર્ણ કરે.” આવાં અર્જુનનાં વચન સાંભળી હર્ષ પામેલા તે દેવે કહ્યું “પાર્થ! મારું વૃત્તાંત સાંભળ-વૈ For Private and Personal Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ર શત્રુંજય માહાસ્ય. |[ ખંડ ૨ જે. તાયગિરિની ઉપર તેના આભૂષણરૂપ રથનુપૂર નામે નગર છે. ત્યાં ઈંદ્ર નામે વિદ્યાધરને રાજા છે. ઇંદ્રની જેમ દિકપાલનો સમૂહ તેના ચરણકમળને સેવે છે. વિધુમ્ભાલી નામે એક તેને અનુજ બંધુ હતો, તે ઘણો ચપળ અને લેકોને પીડાકારી હોવાથી રાજાએ તેને નગરમાંથી કાઢી મૂક્યો. તે રોષે કરીને રાક્ષસના નગરમાં ચાલ્યા ગયે. ત્યાં તલતાળ નામના રાક્ષસેની સાથે તે મળી ગયે. પછી તેઓની મદદથી તેણે ઇંદ્રના દેશમાં બહુ પ્રકારના ઉપદ્રવે કરીને તેને અત્યંત કલેશ પમાડ્યો. તેમના આપાતના ભયથી કંપાયમાન થતા વિદ્યાધરો એવી રીતે નાસી ગયા કે જેથી તેઓ સ્પષ્ટમાર્ગને પણ જાણી શક્યા નહીં. છેવટે છે કેવળજ્ઞાનીના બતાવવાથી તમને અહિ રહેલા જાણી તમને તેડી લાવવા માટે મને તમારી પાસે મોકલ્યો છે. હે પાથે ! હવે આ રથમાં બેસો, આ કવચ, મુગટ અને ધનુષ્ય ગ્રહણ કરે, એ દુષ્ટ રાક્ષસોનો નિગ્રહ કરો અને જે ઈચ્છા હોય તે માગી લ્યો.” તે સાંભળતાંજ અર્જુન ઉત્સાહથી મુગટ, કવચ, રથ અને ધનુષ્ય તથા ભાથાં સ્વીકારી ક્ષણવારમાં તે રાક્ષસના નગરમાં આવ્યું. રથના ધ્વનિનીસાથે રાક્ષસપુરમાં એવો કોલાહલને ધ્વનિ થયો કે જેથી ગ્રહે, તારાઓ, ચંદ્ર અને સૂર્ય પણ ત્રાસ પામ્યા. પછી અંજનાચળના શિખર જેવા શ્યામ તે રાક્ષસે નગરની બહાર નીકળતાં જાણે નગરનાં પાપ બહાર નીકળતાં હોય તેવા દેખાવા લાગ્યા. તેમની સાથે ઉજજવળ કીર્તિવાળા અને યુદ્ધ કરવાનો આરંભ કર્યો. મહા ઘોર યુદ્ધ કરી તેઓને સંહાર કરીને ધનંજયે વૈતાઢયપર આવી હર્ષથી ઇંદ્રના ચરણમાં પ્રણામ કર્યો. ઇંદ્ર સામા ઉઠી એ જયવંત અર્જુનને આલિંગન કરીને આદરથી પિતાના અર્ધ આસન પર બેસાર્યો. ઇંદ્રનાં શાસનથી સર્વ લેક પાલેએ તેને નમસ્કાર કર્યો. પછી ઇંદ્ર પિતાના પુત્રની જેમ અર્જુનને દીવ્ય આયુધ આપ્યાં. ત્યાં અને ચિત્રાંગદને ધનુર્વેદ શીખવ્યું. કારણ કે મહાપુરૂષોના મિત્રધર્મનું ફળ લેવા દેવામાં રહેલું છે. પછી બંધુઓને મળવામાં ઉત્કંઠિત થયેલે અર્જુન ઇંદ્ર અને બીજા ખેચની આજ્ઞા લઈ વિમાનથી આકાશને વ્યાપ્ત કરતો પુનઃ સ્વરથાનમાં આવ્યો. તેણે કુંતીમાતાને અને જેકબંધુઓને નમસ્કાર કર્યો, લધુ બંધુએને આલિંગન કર્યું અને દ્રૌપદીને દૃષ્ટિદાનથી પ્રસન્ન કર્યા. ચિત્રાંગદ વિદ્યાધરે અર્જુનનું પરાક્રમ કહ્યું તે સાંભળી સૈ ખુશી થયા. પછી તેઓએ વિદાય કરે ચિત્રાંગદ ઇંદ્રરાજા પાસે ગયા અને તેમની દૃષ્ટિને અમૃતની વૃષ્ટિના જે થઈ પડ્યો. આવી રીતે તેઓ સર્વ પૂર્ણ આનંદથી ત્યાં રહેતા હતા, તેવામાં એક દિવસ ૧ અર્જુનનું બીજું નામ છે. For Private and Personal Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૧ મે. ] પાંડવોને નાગદેવે કરેલો ઉપદ્રવ ૪૦૩ આકાશમાંથી એક સુવર્ણકમળ તેમની વચમાં પડયું, તેને દ્રૌપદીએ ગ્રહણ કર્યું. તે સુવર્ણકમળની સાથે પોતાનાં મુખની સદૃશતાને જતી દ્રૌપદી બે હાથે લઈ તેને સુંધી હર્ષ પામીને ભીમસેનને કહેવા લાગી “પ્રિયનાથ ! આવાં પ્રિયકમળો કઈ સરિતા કે સરોવરમાંથી મને લાવી આપ.” તેની આવી ઈચ્છા થતાં તત્કાળ ભીમસેન ગજેંદ્રની જેમ ચાલતો અને પંચ નમસ્કારનું મરણ કરતો તેવાં કમળ શોધવા વનમાં ગયે. તે સમયે વિપરીત ફળ બતાવતું યુધિષ્ઠિરનું વાચન અને કુંતીનું દક્ષિણલોચન ફરકયું. તેથી તેને મોટાં અપશકુનરૂપ જાણું ધર્મપુત્ર બંધુઓને કહ્યું “ભીમને પરાભવ કરવા ઉઘત થાય તે કોઈ મારા જેવામાં આવતો નથી; તથાપિ મારું નેત્ર કાંઈક ભીમને માટે અમંગળ સૂચવે છે; માટે ચાલે ઉઠો, અનુચરની જેમ આપણે તેની પછવાડે જઈએ.' પછી ત્યાંથી ઉઠીને તેઓ સર્વ ઠેકાણે ઘાટા વૃક્ષની ઘટામાં ફર્યા પણ નિગી જેમ નિધિને મેળવી શકે નહીં, તેમ તેઓ કઈ ઠેકાણે ભીમસેનને મેળવી શક્યા નહીં. આગળ જતાં તેઓ મોહથી મૂછ પામી પામીને પડવા લાગ્યા, ત્યારે તેઓએ હિડંબાનાં વચન સંભારીને, તત્કાળ તેનું સ્મરણ કર્યું. સ્મરણ કરતાં જ હિડંબા ત્યાં આવી, અને તેઓને સર્વને પિતાને માથે બેસારી ભીમની પાસે લઈ ગઈ, અને પછી પોતે પોતાને ઘેર ગઈ. ભીમે પિતાના સહેદર બંધુઓને પેલા પ% લાવવાને માટે સરોવર પાસે આવતાં માર્ગમાં પડેલી અડચણની વાર્તા કહી. તે જાણવાથી સર્વને અતિઆનંદ છે. પછી દ્રૌપદીની સુવર્ણકમળની ઈચ્છા પૂરવાને માટે ભીમસેન તે સરોવરમાં પેઠે. પેસતાંજ તે અદૃશ્ય થઈ ગયે. તેની પછવાડે અર્જુન પેઠે તે તે પણ અદૃશ્ય થશે કેમકે એકનેત્ર મીંચાતાં બીજું નેત્ર મીંચાઈ જ જાય છે. પછી યુધિષ્ઠિર અને તેની પછવાડે નકુલ સહદેવ સરોવરમાં પેઠા, તે તે પણ અદૃશ્ય થઈ ગયા; કારણ અંગનો એક પ્રદેશ ખેંચતાં સર્વ અંગ ખેચાય છે. શિકારી પ્રાણીઓથી ભરપૂર એવાં તે વનમાં કુંતી અને દ્રૌપદી પાંડવોને નહીં જેવાથી અને પિતે બે એકલી જ રહેવાથી આકુળ વ્યાકુળ થઈ ખેદ પામવા લાગ્યાં– હા દૈવ ! ત્રણ લેકમાં વીર, દેવ દાનવ અને રાક્ષસેથી પણ ક્ષોભ ન પામે તેવા એ પાંચે પાંડ સિંહની જેમ ક્યાં ચાલ્યા ગયા હશે ? અહો ! પાંડવ જેવા વીરને પણ આવી વિપત્તિ આવે છે! અહા! દૈવનું ચરિત્ર સદા અવિચાર્યજ છે. કેટલીકવાર સુધી આવી રીતે રૂદન કરીને પછી વિચારવા લાગી કે અહિ ચિંતા કરવાથી કે રૂદન કરવાથી શું વળશે, માટે અત્યારે તે પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ, એમ વિચારીને તેમણે પરમેષ્ટીની સ્તુતિ તથા દયાનમાં તત્પર થઈ કા For Private and Personal Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાતમ્ય. | [ખંડ ૨ જો. સર્ગ કર્યો. જાણે પુતળીઓ હોય તેમ કાઉસ્સગ દયાને નિચળ રહેલી તે સતીએને આઠ પહેર કષ્ટથી વીતી ગયા. બીજે દિવસે કિરણોથી અંધકારના સમૂહને દૂર કરનાર સૂર્યને ઉદય થતાં આકાશમાંથી ઉતરીને પાંડવોએ વેગથી આવી માતાને નમસ્કાર કર્યો. એટલે કુંતી માતાએ કાસર્ગ પારીને, નમી રહેલા પુત્રને કિંચિત્ ઉષ્ણ નેત્રાભૃવડે હર્ષથી નવરાવી દીધા. તેવામાં કોઈ સુવર્ણની છડીને ધરનારા છડીદારે આવી પાંડેના શ્રેષ્ઠ ચરિત્રોના કહેવા વડે વિરમય ઉત્પન્ન કરતાં કુંતીને કહ્યું “હે માતા ! કેવળજ્ઞાનને ઉત્સવ કરવા માટે આ રસ્તેથી ઇંદ્ર જતા હતા, તેવામાં તમારી ઉપર આવતાં તેમનું વિમાન ખલિત થઈ ગયું; તેથી તેને હેતુ જાણવામાટે ઇંદ્ર મને પ્રહિત નામના છડીદારને મોકલ્ય, મેં અહીં આવી તમે બંનેને જોઈને તેમને નિવેદન કર્યું, એટલે તમે બંને સતીનું પરમેષ્ઠી નમસ્કારરૂપ મહામંત્રનું ધ્યાનતેજ પોતાના વિમાનને રખલિત થવાના હેતુભૂત જાણી ઈંદ્ર તમે શામાટે ધ્યાન કરો છો તે વિષે ચિતવન કરી મને કહ્યું કે પાંચાલીના વચનથી પાંચે પાંડે સુવર્ણકમળ લેવાને માટે જેમાં મોટા ઉગ સુરે છે એવાં આ સરોવરમાં પેઠા, તેથી તે સરોવરને સ્વામી શંખચડ તેમને નાગપાશથી દૃઢ રીતે બાંધીને પાતાળમાં લઈ ગયો છે. અરે ધિક્કાર છે! ધિક્કાર છે ! કે કોઈએ પણ તેને અટકાવે નહીં. તે પાંડને માટે આ બન્ને સતીઓ પરમેષ્ટીની સ્તુતિ અને સ્મૃતિરૂપ ધ્યાન કરે છે, અને તેજ ખરેખરી રીતે આપણા વિમાનની મંદગતિ થવાનું કારણ છે; માટે મારી આજ્ઞાવડે તું પાતાળમાં જઈ શંખચૂડ પાસેથી તેમને છોડાવી સતીઓની પાસે લાવી તેમનું ધ્યાન મૂકાવ. આ ઇંદ્રને હુકમ થવાથી હું પાતાળમાં ગ, અને તે નાગપતિને આક્ષેપથી કહ્યું “રે શંખચૂડ ! આ નિરપરાધી અને સ્ત્રીવગરના પાંડને તે કેમ બાંધી લીધા છે?' તેણે કહ્યું “મારા સરોવરમાંથી કમળ લેવાની તેઓએ ઇચ્છા કરી, તેથી મેં તેમને બાંધી લીધા છે. પછી મેં તેને ઇંદ્રને નિર્દેશ કહી બતાવ્યું, એટલે તરતજ ઇંદ્રની આજ્ઞાથી શંખચૂડે તેમને સત્કાર કરીને પોતાના રાજયાસન ઉપર બેસાર્યા. કેમકે સુર, અસુર અને મનુષ્યને ઇંદ્રની આજ્ઞા માન્ય છે. તમારા ચરણકમળમાં ભ્રમરરૂપ પાંડવોએ તેનું રાજય લેવામાં નિરપૃહ થઈ રણસંગ્રામમાં અર્જુનની સાંનિધ્ય કરવાની તેની પાસે માગણી કરી. સર્પપતિએ તેમ કરવાનું અંગીકાર કરી અર્જુનને એક ઉત્તમ હાર, ધર્મકુમારને રતમય બાજુબંધ અને બીજાઓને હર્ષથી વિદ્યાઓ આપી. હે માતા ! પછી તેણે મારી સાથે આ તમારા ન્યાયનિષ્ઠ પુત્રોને મોકલ્યા છે. હવે ઇંદ્રની અખંડ આજ્ઞાને પાળનારા મને સત્વર રજા આપો.” પુત્રના આવવાથી થયેલા હ૧ નાગ, સર્પ. ૨ હુકમ. For Private and Personal Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૧ . ] ગિરનાર મહાભ્ય-પાંડવચરિત્ર-ચાલુ ૪૦૫ ર્ષથી કુંતીએ નમી ગયેલા મુખચંદ્રને ઉલ્લસિત કરી હર્ષવચનથી તે દેવને વિદાય કર્યો અને કરકમળથી પુત્રીના અંગપર સ્પર્શ કર્યો એટલે પાંડવોએ પણ ફરીથી જનનીના ચરણકમળમાં વિનયપૂર્વક વંદના કરી. इत्याचार्य श्रीधनेश्वरसूरिविरचिते महातीर्थ श्रीशत्रुजयमाहात्म्यांतर्भूतश्रीरैवताचलमाहात्म्ये पांडवद्यूतक्रीडावनवासा दिवर्णनोनाम एकादशः सर्गः । For Private and Personal Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૨ મો. ગિરનાર મહાભ્ય. પાંડવચરિત્ર. મળ સ્વરૂપવાળુ, સર્વજ્ઞપણાથી સમસ્ત વસ્તુને જોનારું, ગોત્ર, નામ અને અંગાદિ વિડંબનાથી મુક્ત થયેલું શ્રી તીર્થંકરનું જે અનાદિ તેજ તેને હું - aઈ નમસ્કાર કરું છું.” એવીરીતે અદ્વૈત નીતિવડે શોભતા પાંડ છ વર્ષને વિષમ રીતે ઉલ્લંઘન કરીને પાછા તવનમાં ફરીથી આવ્યા એટલે દુર્યોધન પાંડવોને ત્યાં આવેલા જાણીને વેગથી ત્યાં આવ્યું, અને પિતાના સૈન્યને ઢંતસરોવરના તીરઉપર પડાવ નખા. તે વખતે અનુચરોએ અને ચિત્રાંગદ વિદ્યારે તેને અટકાવે, તો પણ તે સરોવરમાં પેઠે; તેથી ક્રોધ પામેલા વિદ્યારે આયુધ અને પરિવાર વગરના દુ ધનને અનુજ બંધુઓ સહિત પકડી લીધે, અને ત્યાંથી લઈ જવા લાગે, એટલે તત્કાળ પિકાર કરતી તેના અંતઃપુરની સ્ત્રીઓ વિનયપૂર્વક યુધિષ્ઠિરની પાસે આવીને પતિરૂપ ભિક્ષા યાચવા લાગી હે જયેષ્ટ ! જો કે ધૃતરાષ્ટ્રના પુત્ર ત્રોએ તમારે અપરાધ કર્યો છે, તથાપિ તમે ધર્મપુત્ર છે માટે અનુજ બંધુઓની ઉપર કૃપા કરો.' આવી રીતે ભય પામેલી તે સ્ત્રીઓએ જ્યારે યુધિષ્ઠિરને કહ્યું, ત્યારે ધર્મરાજાએ તે કાર્ય કરવાને માટે રણકર્મમાં સમર્થ એવા અર્જુનને આજ્ઞા કરી. અને જઇને તે વિદ્યાધર પાસે યુદ્ધ માગ્યું, એટલે કે પથી રાતાં નેત્ર કરતે વિદ્યાધર તરત પાછો વળે. લેહના બાણને વર્ષાવતા અને પણછના વનિથી ગાજતા એવા અને મેઘની જેમ શત્રુરૂપી જવાસાને સુકવી દીધા. અસ્રબળ મંદ થઈજતાં ગ્લાનિ પામીને તે વિદ્યાધર મિત્રપણાને અંગીકાર કરી તત્કાળ અને ૧ વાસાનો છોડ એ છે કે જ્યારે ચોમાસામાં સર્વ વૃક્ષ ખીલે ત્યારે તે સુકાય છે. For Private and Personal Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૨ મો. ] જયદ્રથનું કપટ, કુંતીનું વાત્સલ્ય. ૪૦૭ જૈન પાસે આવીને ન અને દુર્યોધનને છોડી દીધું. અને વિદ્યાધરને હર્ષ પમાડે તેવી અને નીતિથી સજીવન એવી વાણુ બે હે સખા! અર્જુન છું અને ગુરૂજનનાં વચનથી બંધાઈને મેં આપ્રમાણે કર્યું છે, માટે દુર્યોધનને સાથે લઈ તમે મારા વડિલબંધપાસે આવી તેમને નમી “હું નિરપરાધી છું” એમ જણાવી મને સત્ય પ્રતિજ્ઞાવાળે કરે.” અર્જુનનાં આવાં વચન સાંભળી ચિત્રાંગદ વિદ્યાધર ખુશી થે. પછી તે મહદ્ધિમાન વિદ્યાધર વિમાનમાં બેસી અર્જુનને અગ્રેસર કરીને ધર્મપુત્રની પાસે આવ્યા. યુધિષ્ઠિરને જોતાંજ મસ્તકમાં પીડા થતી હેય તેમ અતિ કેપ કરતે દુર્યોધન તેમને નમે નહીં–જાણે જડી લીધે હેય તેમ અક્કડ થઈ રહ્યો. અનેક વિધાધરોની સાથે ચિત્રાંગદે જેમના ચરણમાં પ્રણામ કર્યો છે એવા યુધિષ્ઠિર વારંવાર નેહ ભરેલી દૃષ્ટિએ દુર્યોધનને જોવા લાગ્યા; એટલે ચિત્રાંગદે “હે મૂઢ! જે આ તારા વડિલ, તારા અન્યાયને સહન કરનાર અને તને જીવાડનારા છે, તેને પણ તું નમત નથી!' એમ કહીને બળાત્કારે દુધનને નમાવ્યો. પિતાને નમતા એવા દુર્યોધનને આલિંગન કરીને વાત્સલ્યધારી ધર્મપુત્રે પ્રીતિથી કુશળ પૂછયું, એટલે દુર્યોધને પોતાના ચિત્તપ્રમાણે કહ્યું કે “જેવીરીતે તમને રાજયથી ભ્રષ્ટતા અને શત્રુઓથી થતી પીડા શરમ ઉત્પન્ન કરે છે, તેવી રીતે આ તમને જે પ્રણામ કરે પડ્યો, તે મને પણ પીડા કરે છે. આવાં તેનાં વચન સાંભળીને પણ કપ નહિ કરતાં યુધિષ્ઠિરે તેને આશ્વાસન આપીને પ્રાણીઓ પાસે કર્મની જેમ તેને તેના નગરમાં મોકલ્યો. તેનાં સર્વ વૃત્તાંતને જાણીને ગાંગેય અને વિદુર પ્રમુખ સર્વે દુર્યોધનને પ્રતિબોધ કરવા લાગ્યા કે તે અર્જુનનું બળ જોયું? માટે હવે તેમની સાથે સંધિ કર. પણ ત્રિદોષનો વ્યાધિ જેમ વિવિધ ઔષધને ગણે નહિ, તેમ દુર્યોધને તેમનાં હિત વચન ગણ્યાં નહિ. એકદા જયાં પાંડવો હતા તે માર્ગે થઈને ધૃતરાષ્ટ્રની પુત્રી દુશલ્યાને પતિ જયદ્રથરાજા જતો હતો, તેને કુંતીએ પિતાને જામાતા જાણી નિયંત્રણ કરીને રે અને સત્વર દિવ્યશક્તિથી ભેજન લાવીને તેને જમાડે. કારણકે સસ્ત્રીતિનું પ્રથમ ફળ ભેજન છે. ત્યાં જયદ્રથે કમળમુખી દ્રૌપદીને જોઈ. તેને જોતાંજ તેને મનરૂપી રાજહંસ તેણીનાં લાવણ્યરૂપ સરોવરમાં ખેલવાને ઉત્સુક થે. પછી એક વખતે કાંઈક છળ કરી પાંડવોને છેતરીને જ્યદ્રથ મૂર્તિમાન લક્ષ્મી હોય તેવી દ્રૌપદીને રથમાં બેસાડીને ચાલ્યો. તે ખબર પડતાં જ ક્રોધથી તેની પછવાડે દેડતા ભીમ અને અર્જુનને કુંતીએ કહ્યું “તે અપરાધી છતાં આપણે જામાતા છે, માટે તેને મારશો નહીં. અને તત્કાળ પછવાડે જઈ બાધારાની વૃષ્ટિથી For Private and Personal Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહા. [ ખંડ ૨ જે. રાજા જ્યદ્રથની વાહિનીને ધનુષ્યના ટંકારથી ભય ઉપજાવીને ઉન્માર્ગગામિનીર કરી દીધી. મુશળથી ધાન્યને મુંડાની જેમ ગદાના ઘાવડે ભીમસેને તેની ગજઘટાને ઉછળતા રૂધિરથી વ્યાપ્ત કરીને પીડવા માંડી. પછી અને અ ચંદ્ર બાણથી જયદ્રથની દવા અને દાઢી મૂછના કેશ છેદી નાખ્યા; માતાનાં વચનથી તેને જીવથી હર્યો નહી. પ્રાંતે તેવાં બળથી શેભતા ભીમ અને અર્જુન દ્રોપદીને રથમાં બેસારી પાછી લઈ આવ્યા અને માતાના ચરણમાં વંદના કરી. રણમાં થયેલા શ્રમથી ઝરતા વેદ બિંદુઓથી જેમનું શરીર વ્યાપી ગયું છે એવા બંને પુત્રોને માતાએ એહપૂર્વક હર્ષસાથે બે હાથે સ્પર્શ કર્યો. આપ્રમાણે સર્વે સંતોષમાં મગ્ન થઈને બેઠા હતા, તેવામાં નારદમુનિ આકાશમાંથી ઉતરી તેમના મધ્યમાં પૂજિત થઈને બેઠા. પછી પિતાનાં હૃદયની જેમ એકાંતે લઈ જઈને નારદે તેમને કહ્યું “હે પૃથાકુમાર ! દુર્યોધનને જે વિચાર છે તે સાંભળે. તમારી પાસેથી છૂટીને અધમ દુર્યોધન પિતાની નગરીમાં આવ્યું ત્યારથી તે પાપી તમને મારવાના ઉપાયે ચિંતવ્યા કરે છે. જયારે કપટથી પણ તમને મારવાને પોતે અશક્ત થયે ત્યારે તેણે રાત્રિએ નગરમાં આપ્રમાણે આપણા કરાવી છે કે જે કોઈ ઉત્તમ પુરૂષ કપટથી કે બાહુબળથી પાંડવોને હણશે, તેને હું અવશ્ય અર્થે રાજય આપીશ.” આવી આઘોષણું સાંભળી પુરોચન પુરેહિતના પુને પિતાના પિતાના વૈરથી દુર્યોધનને જણાવ્યું કે પ્રભુ ! આ કાર્યમાં તમારે પ્રયાસ કરવાની શી જરૂર છે? મારી પાસે મને વરદાન આપનારી અને સર્વ કાર્ય કરનારી કયા નામે વિદ્યા છે, તેના પ્રભાવથી હું ત્રણ લેકને પણ ક્ષોભ ઉપજાવી શકું તે છું. તે સાંભળી પાપી દુર્યોધન ખુશી થયે, અને ઈષ્ટકાર્ય કરવામાં ઉઘુક્ત એ પુરોહિત કુમારને વસ્ત્રાલંકાર તથા માળાથી પૂજીને તેની પ્રશંસા કરી. તે પાપી હાલ વિદ્યા સાધે છે, તેને સાધીને તે અહીં આવવાનું છે. અમોઘ વિદ્યાથી વિશ્વને પણ નાશ કરવાને સમર્થ તે છે, તેથી હે પાંડવો ! સનેહ અને સાધર્મીપણાને લીધે મેં અહીં આવીને તમને જણાવ્યું છે, માટે તેના નિવારણને કોઈ ઉપાય વિચારો.” તે સાંભળીને તમે જાણીને અમને કહ્યું તે બહુ સારું કર્યું, પણ તે પોતાના કાર્યમાં સમર્થ થશે નહીં એમ કહી યુધિષ્ઠિરે બહુમાનથી નારદને વિદાય કર્યા. પછી પાંડવોએ, કુંતી અને દ્રૌપદીની સાથે તે કર્મમાં પ્રમાણરૂપ તોષ, તપ અને કોત્સર્ગ હર્ષથી કરવા માંડ્યા. એક પગે ઊભા રહી, સૂર્યની સામે નેત્ર કરી આદરપૂ સેના. ૨ આરસ્તે જનારી. ૩ લાક્ષાગૃહમાં મારી નાખ્યો હતો તે વૈરથી. For Private and Personal Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૨ મે.] દુર્યોધનનું કપટસૂત્ર, પાંડવોની તપશ્ચર્યા. ૪૦૯ ર્વક પરમેષ્ટીની સ્તુતિ તથા ધ્યાનમાં નિશ્ચળ થઈને રહેવા લાગ્યા. ટાઢ, તડકે વિગેરે લેશને સહન કરતા સમાધિપૂર્વક જિનધ્યાનમાં તત્પરપણે તેમણે સાત દિવસ નિર્ગમન કર્યા. આઠમે દિવસે દિશાઓનાં મુખમાંથી પ્રચંડતાને સ્પષ્ટ કરતો અને પર્વતનાં શિખરને ખંડિત કરતો અકરમાત્ વાયુ ઉત્પન્ન થયે; તેથી કંપાયમાન થયેલાં વૃક્ષોની શાખાને હલાવો અને પર્વતની ઉપરના મોટા પાષાણને વિચિત્રરીતે દડાની જેમ ઉછાળતો પવન તેમને હર્ષને માટે થયો. જેમ જેમ પર્વતને પણ હલાવે તે મહાવાયુ વાવા લાગે તેમ તેમ પાંડવોને ધ્યાનરૂપ દીપક વધારે નિશ્ચળ થવા લાગે. તે સમયે અશ્વોના હૈષારવથી, સુભટોના સિંહનાદેથી, રથના ચીત્કારથી અને નિઃસ્વાન પ્રમુખ વાજિંત્રોથી પર્વતોને પણ ફાડતું, વર્ષાકાળના મેઘની જેમ ચારે દિશાઓમાંથી ભેગું થતું, નરસાગરથી ઉછળતું અને રજથી આકાશને વ્યામ કરતું મોટું સૈન્ય ત્યાં આવ્યું. તેમાંથી કોઈએક પુરૂષ તેમની નજીક આવી ધ્યાન ધરતી કુંતી અને દ્રૌપદીને ઉપાડી ઘોડાના રકંધપર બેસારી પિતાના કટકમાં ચાલ્યો ગયો. “હે વત્સ!હે રણમાં શૂરવીર ! હે માતૃવત્સલે! હે ભીમાજૂન ! આ લેકે અમને મારે છે, તેનાથી અમારી રક્ષા કરો.” આ પ્રમાણે તેમનો અતિ રેષવાળો ચાબુકને પ્રહાર સહન કરતી અને દ્રૌપદીની સાથે રહેલી કુંતીએ ઊંચે સ્વરે પિકાર કરવા માંડ્યો. તે સાંભળી ધ્યાનથી વિધુર થઈ પાંડવો રેષવડે પતિપિતાનાં શસ્ત્રો લઈ, પ્રલયકાળના સમુદ્રની જેમ સિંહનાદથી ગર્જના કરતા ચાલ્યા. અને આકાશમાં કરેલી અપાર બાણવૃષ્ટિથી શત્રુનું બધું સૈન્ય જાળમાં પૂરેલાં પક્ષીની જેવું જણાવા લાગ્યું. પૂર્ણ રણુરંગ ધરી ધર્મપુત્ર હાથમાં ખડ્ઝ લઈને ઊંચી ફણ ધરનાર કૃષ્ણ સર્પની જેમ પ્રકાશવા લાગ્યા. યુદ્ધકુશળ ભીમસેન કાંકરાની જેમ હાથીને અને ધાન્યના કણની જેમ શત્રુઓના સમૂહને ગદાવડે ખંડિત કરવા લાગે. અખલિત બાણની શ્રેણિને વર્ષાવતા નકુલ અને સહદેવ સેનામાં વિચરતા દુર થઈ પડ્યા. ક્ષણવારમાં અર્જુનના હાથના બાણોથી સર્વસૈન્ય દીનતા પામી ગયું અને સર્વ દિશાઓમાં તત્કાળ અદૃશ્ય થઈ ગયું. એ વખતે તે સર્વ સૈન્ય ક્ષણવાર જોયેલા દ્રવ્યની જેમ નષ્ટ થયું, તે વખતે ધમૅરાજાને હોઠનું શોષણ કરે તેવી જળની તૃષા લાગી, અને તે કૃત્યાની જેમ અતિ પીડા કરવા લાગી. બીજા સર્વ પણ તૃષાતુર થયા, એટલે તેઓ જળ શોધવા લાગ્યા. આગળ જતાં કમળથી શોભતું એક સરોવર તેમના જેવામાં આવ્યું. ઊંચા તરંગના અગ્રભાગઉપર રહેલા રાજહંસવડે શોભિત તે સરોવરમાંથી સર્વેએ તૃષાતુર હોવાથી આદરપૂર્વક કંડસુધી જળ પીધું. જળનું પાન કર્યાને થોડીવાર થઈ ત્યાં તો તે જળ For Private and Personal Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૦ શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૨ જે. પાનથી જ, સંસારી જીવ જેમ મોહથી મૂછિત થાય તેમ તે સર્વે અકસ્માત મૂર્ષિત થઈને પૃથ્વીઉપર આળોટવા લાગ્યા. “ હા! વિધિને ક્રમ કે છે ! ' એવામાં પિતાના પતિની શોધમાં ફરતી ફરતી દ્રૌપદી ત્યાં આવી ચડી. પતિઓને પૃથ્વી પર આમતેમ તરફડતા જોઈ દુઃખાર્ત અને અચેતન થઈને તે દશે દિશાએમાં જોવા લાગી. તેવામાં લતાજાળવડે કેશને બાંધતી, અને વકલના વસ્ત્રને ધારણ કરતી કોઈ પુરંધી તેની આગળ આવી, તે આગળ રહેલી સ્ત્રીને જેવામાં દ્રૌપદી બરાબર વિવેકથી જેવા લાગી તેવામાં ગળીની જેવા શ્યામ અંગવાળી, ધુમ્રશ્રેણિની જેમ આકાશના અગ્રભાગમાં રહેલી, દાવાનળની જેવા વિશીર્ણ અને કપિલ કેશને મસ્તક પર ધારણ કરતી, તેની વચમાં તીવ્ર લેચન અને કપાળને રાખતી, એક હાથમાં કપાળ અને એક હાથમાં ખડ્ઝને ધારણ કરનારી, તેમજ અટ્ટહાસ કરતી અતિ ભયંકર કૃત્યા હાથમાં કૃત્તિને રાખીને પ્રગટ થઈ. ત્યાં પાંડવોને આમ તેમ આળોટતા જોઈ, પિતાનું કાર્ય કરવામાં ઉન્મની થતી તે મુખમાં જિહાને હલાવતી તેમની આસપાસ ફરવા લાગી. તેનાં દર્શનથી કંપતી દ્રૌપદી ભિલે નાયકને હૃદયમાં કરી તે અકૃત્ય કરનારી કૃત્યાપ્રત્યે બોલી, “હે દેવિ ! તમારા આવવાના પવનથી આ ચર્મદેહી પ્રાણીઓ ભયથી મૂછ પામી ગયા છે, અને તેઓ ક્ષણવારમાં પ્રાણને પણ છોડી દેશે એમ જથાય છે. ત્રણ જગતને વિષે દેવ, દૈત્ય અને મનુષ્યમાં કેઈ એ પુરૂષ નથી કે જે ઈંદ્રનાં વજની જેમ તમારા ક્રોધને સહન કરી શકે. હે દેવિ ! વયમેવ જ મરેલા આ સર્વને મારવાનો વિચાર તમે શા માટે કરે છે ? તેઓને મારવાથી તમારું કાંઈ પણ પરાક્રમ ગણાશે નહિ. આ પ્રમાણે દ્રૌપદીએ ભક્તિસહિત યુક્તિવડે તેને સમજાવી એટલે તે પિતાને કૃતકૃત્ય માનતી અને હાસ્ય કરતી કરતી કોઈ ઠેકાણે ચાલી ગઈ. તેના ગયા પછી દ્રૌપદી પાસે આવી પાંડવોને જોવા લાગી એટલે તેમને મૃતપ્રાય જાણે મૂછિત થઈ અને પછી ભલ્તર વિનાની સ્ત્રીની જેમ વારંવાર ઊંચે સ્વરે વિલાપ કરવા લાગી. પાસે ઊભેલી ભિલ્લની સ્ત્રીએ તેનાં આંસુ લુંછીને કહ્યું “હે સુશીલા ! હે બાળા ! આ અરણ્યમાં વૃથા રૂદન શા માટે કરે છે ? હે યજ્ઞજા ! આ સર્વે માયાથી મૂછ પામેલા છે, તેથી તેઓને મણિકાળા નદીના જળથી, શીલવડે અન્ય ગુણેની જેમ, પાછા સજીવન કર” તે સાંભળી દ્રૌપદી ખુશી થઈ, અને પાસેની મણિકાળા નદીનું જળ લાવી અમૃતની જેમ તેનું સિંચન કરીને તેઓને સજીવન કર્યા. અકસ્માત સુઈને ઉડયા હોય તેમ ઉઠીને પાંડવો આશ્ચર્ય પામી દ્રૌપ૧ ભિલની સ્ત્રી. For Private and Personal Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૨ મો. ] તેરમા વરસનો નિવાસ, તે માટે યોગ્ય ગોઠવણ. ૪૩૧ દીનાં વચનથી બધી હકીકત સાંભળી, ચિત્તમાં વિચાર કરવા લાગ્યા કે હિં સૈન્ય સાથે કા રાજા આવ્યા ? દ્રૌપદીનું હરણ કાણે કર્યું ? વિષમય જળવાળું સરાવર અહીં યાંથી ? આ પ્રિયા દ્રૌપદી ભિલ્લુની સ્રીનાં વચનથી હું સ્વયમેવ કયાંથી આવી ! વળી તેણે અમૃત જેવા મણિકાળા નદીનાં જળથી આપણને શી રીતે જીવાડયા ! અહા ! શે। વિધિને વિલાસ છે? અરે ! શું આ તે ચિત્તને વિભ્રમ હશે ? અથવા શું દૈવનું ચેષ્ટિત હશે ! અથવા શું આશ્ચર્યકારી સ્વપ્નાનું વૃત્તાંત હશે ? આવી રીતે પાંડવેા ચિંતવતા હતા, તેવામાં તેજથી દિશાઓમાં પ્રકાશ કરતા કાઇ દેવ ત્યાં આવી શુદ્ધવાણીવડે તેમને કહેવા લાગ્યા “ હું ધર્મકુમાર ! આ કાર્યથી તમે ચિત્તમાં કેમ આશ્ચર્ય પામે છે ? આ સર્વ કૃત્યાના કર્ત્તવ્યને ઠગનારી મારી કરેલી માયા હતી. તમે કરેલાં અદ્વૈતનાં ધ્યાનથી સંતુષ્ટ થયેલા હું ઇંદ્રના સેનાપતિ હરિગમેષી દેવ છું અને મેં માયા કરીને તે મૃત્યાને ઠગી છે. હવે જ્યારે જરૂર પડે ત્યારે મને સંભારો, ” એમ કહી તેણે પાંડવાને કેટલાંક આભૂષણે આપ્યાં. પછી તેઓએ વિદ્યાય કરેલા તે પરમહૂિઁક દેવ પેાતાના સ્વર્ગમાં ગયા. પૂર્વનાં પુણ્યથી સર્વ દુઃખ અને ઉપાધિથી વિમુક્ત થયેલા પાંડવા પછી વિશેષે કરીને સમાધિસહિત પ્રભુના ધ્યાનમાં તત્પર થયા. ** એક વખતે મધ્યાન્હકાળે રસાઈ તૈયાર થયેલી છે, તેવે અવસરે કાઈ માસ તપરવી પવિત્ર મુનિ પારણાને માટે ત્યાં આવ્યા, સાક્ષાત્ શમતારસરૂપ તે મુનિને જોઈ પાંડવાએ હર્ષના ઉત્કર્ષથી અશ્રુજળવડે પૃથ્વીને સિંચન કરતા તેમને નમસ્કાર કર્યો. પછી રામાંચ કંચુકને ધારણ કરતા, પાપરૂપ શત્રુને ભેવાને ઉદ્યત થયેલા અને હર્ષથી સ્તુતિ કરતા તેઓએ ભક્તિથી તે મુનિને દાન આપ્યું. તે વખતે આકાશમાં દુંદુભિ વાગી, સુવર્ણની વૃષ્ટિ થઈ, વસ્રોના ઉત્શેપ થયા અને જય જય શબ્દ થયા. પછી શાસન દેવીએ આકાશમાં રહીને કહ્યું “ હે વત્સા ! હું શાસન દેવી છું, અને તમારા દાનના માહાત્મ્યથી સંતુષ્ટ થયેલી છું. તમે દુ:સહપણે બાર વર્ષે ઉલ્લંધન કર્યાં છે, હવે તેરમું વર્ષ વેષના પરાવર્ત્ત કરી મત્સ્ય દેશમાં રહીને નિર્ગમન કરા, ’’ એમ કહી શાસનદેવી અંતર્હુિત થયા પછી પાંડવા પેાતાની કરેલી પ્રતિજ્ઞાનાનિવર્વાહ કરવાને માટે એકઠા થઈ શાસનદેવીનાં વચન સંબંધી વિચાર કરવા લાગ્યા. ધર્મરાજ બોલ્યા—“હું માનની સિદ્ધિના કારણરૂપ ક નામે બ્રાહ્મણનો વેષ લઈ વિરાટ રાજાને ઘેર રહીશ. ” ભીમે કહ્યું “હું વલ્લવ નામે રાજાના રસેાઇએ થઇને રહીશ.’ અર્જુન બાલ્યા ‘ હું બૃહન્નટ નામે નાટયકળા શિક્ષક થઇને રહીશ.' "" For Private and Personal Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૨ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૨ જો. " પરસ્પર નકુલે કહ્યું હું ગાંધિક નામે અશ્વપાળ થઇશ. સહદેવ બેલ્યા-‘ હું તંત્રપાળ નામે ગાપાળ થઇને રહીશ. ' દ્રૌપદી બોલી હું સૈરંધી નામે રાજાની પત્તીની અનુચરી થઇશ. કારણ કે તે કામ મારે સુખદાયક અને ઘટતું છે.' આવા વિચાર કરી પાતપેાતાના ધારેલા વેષને ધારણ કરીને તેએ લાંકાથી અજ્ઞાતપણે અનુક્રમે વિરાટ દેશમાં આવ્યા. નગરીના પરિસર ભાગમાં સ્મશાનની અંદર શમી વૃક્ષની ઉપર પાંડવોએ પેાતાનાં ધનુષાદ્ધિ શસ્રો શંખાની જેવા આકારે સ્થાપન કર્યો. સભામાં આવતાં તેમને વિરાટરાજાએ તેમના ઇચ્છિત કામ ઉપર નીમી દીધા. ત્યાં સન્માનપૂર્વક તેએ ગુપ્તવૃત્તિએ સુખે રહેવા લાગ્યા. કુંતીને ક્રાઇ ધરમાં રાખ્યાં. ત્યાં પ્રાતઃકાલે ઉઠીને સર્વે તેમને નમવા આવતા હતા, અને તેમની શિખામણ પ્રમાણે વર્તતા હતા. અન્યદા રસાઇના કામપર રહેલા ભીમે રણભૂમિમાં મજ્ઞ સુભટાને મારી નાખ્યા તેથી તે રાજાપાસે વિશેષ માન પામ્યા. વિરાટ રાજાની રાણી મુદ્દેાને એકસા છ ભાઈઓ હતા, જે રાજાના સાળા થતા હતા; તેમાં કીચક નામે મુખ્ય હતા. તે કીચકે એકવાર પેાતાની બહેન સુદેાના ગૃહમાં દ્રૌપદીને જોઈ. રૂપલાવણ્યની મર્યાદારૂપ પાંચાલીને જોઇને તે મેાડુ પામી ગયો, અને માંચના મિથી પ્રતિઅંગે કામદેવનાં બાણુને વહન કરવા લાગ્યા. પછી આદરથી મસ્તક ધુણાવતા તે પેાતાને ઘેર ગયા. એક સમયે કામદેવના ઉપચાર કરવામાં ચતુર એવે કીચક વાણીથી દ્રૌપદીની પ્રાર્થના કરતાં તેનાથી મેાટા ધિક્કારને પ્રાપ્ત થયો. કામદેવના સ્ફુરાયમાન બાણાથી સર્વ અંગ વ્યગ્ર થતાં અચેતન થઈ ગયેલા કીચકે દ્રૌપદીસંબંધી સર્વ અભિલાષ પેાતાની બેન સુદૃષ્ણાને જણાવ્યા. દુઃસાધ્ય વ્યાધિમાં મગ્ન થયેલા કીચકને સુદેષ્ણાએ કહ્યું ‘હું કાઇ મિષ કરી સૈરંધીને તારા આવાસમાં માકલીશ, એટલે ત્યાં તું તેની પ્રાર્થના કરજે.' એવી રીતે સુદેાએ આશ્વાસન કરેલા મૂઢ કીચક કામદેવના તાપથી ભરપૂર થઈ ઘેર જઈને કમળશય્યાને શાષણ કરતે તેમાં સુતા. તે સમયે તેના સંગથી બાંધવને જીવાડવાને ઇચ્છતી સુદેાએ કાઇ મિષ કાઢીને બળાત્કારે દ્રૌપદીને કીચકને ધેર માકલી, પૃથ્વીપર લાચન રાખીને પેાતાને ઘેર આવતી તેને જોઇ કીચક ઉત્કંઠિતપણે તત્કાળ ઊભા થઈ પહોળા હાથ કરીને બેક્લ્યા ‘હે કાતરાક્ષિ ! અહીં આવ, અહીં આવ, હૈ ગેહિનિ ! મને આલિંગન આપ. હૈ પ્રિયા ! કામદેવથી પીડિત એવા મને જીવાડ.' આવાં તેનાં શ્રુતિકહ્યુ` વચન સાંભળી દ્રૌપદી બેાલી ‘રે મૂઢ ! મારાવિષે એવું પાપી વચન બેલ નહિ. હું અધમ ! મારા પાંચ પતિએ ગુપ્ત રીતે રહ્યા છે; તેએ તને પંચત્વ પમાડી દેશે, તેને ૧ કાનને કડવાં લાગે તેવાં. For Private and Personal Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૩ સર્ગ ૧૨ મો. ] પાંડવોનું તેરમું વર્ષ, દ્રોપદી પર કીચકનો મોહ. મનમાં વિચાર કર.” આવી રીતે કહેતી દ્રૌપદીને તે મલિન ચરિત્રવાળા કીચકે કેશમાંથી પકડી અને આપકાર કરતી બાળાની ઉપર તેણે ચરણના પ્રહાર કર્યા. કસાઈના ઘરમાંથી મેંઢી છૂટે તેમ તેની પાસેથી બહુ મુશ્કેલીથી છૂટીને ધુડથી લીંપાયેલા શરીરવાળી પાંચાલી તત્કાળ મસ્યરાજાની સભામાં આવી. ત્યાં ધર્મરાજાને જોઈને છુટા કેશવાળી એ કૃશદરી ગુપ્ત પતિના નામાક્ષરે યુક્ત આ પ્રમાણે વિલાપ કરવા લાગી “હે રાજા ! જેઓ યુદ્ધમાં થિર, (યુધિષ્ટિર) જેઓ ભીમભયંકર (ભીમસેન), જેઓ જ્યના ચિન્હવાળા (અર્જુન) અને જેઓ ભુજધારી (નકુલ અને સહદેવ) છે, તેઓ છતાં પણ કીચકે મારી કદર્થના કરી.” આ વિલાપ કરતી દ્રૌપદીને કંકમુનિ થયેલા ધર્મરાજે કૂટ અને રેષના અક્ષરેથી કહ્યું “હે સ્ત્રી ! જે તારા પતિ કોઈ ઠેકાણે ગુપ્ત હશે અથવા તેમાં કોઈ ભીમ ( ભયંકર ) હશે તે તે તારું રક્ષણ કરશે; હે દુરોદરા ! અહિં વિન્ન કર નહિ; રાજમહેલમાં જા”. તે સાંભળી દ્રૌપદી ચાલી ગઈ. રાત્રિએ દ્રૌપદીએ સર્વ વૃત્તાંત ભીમને કહ્યો. એટલે ભીમે મધુ વચને તેને આશ્વાસન આપીને કહ્યું “દુર્યોધનને અપરાધ જે અમે સહન કર્યો છે તે ધર્મપુત્રની સત્યતાને માટે, પણ આ કીચકનો અપરાધ અમારે સહન કરે યુક્ત નથી, માટે તમે તેને સ્નેહના કૂટવચનથી રંગમંડપમાં બેલા, પછી આજ રાત્રે ત્યાં જ તમારા દ્વેષીને હું હણી નાખીશ'. આવી રીતે કહી ભીમસેને તેને આશ્વાસન આપ્યું. પછી દ્રૌપદીને ત્યાંથી જતા માર્ગમાં કીચક મળે. એટલે તેણે કૂટરનેહનાં વચને કહીને રાત્રે રંગમંડપમાં આવવાનું કહ્યું. એ અક્ષર સાંભળી હર્ષ પામેલે તે મૂર્ખ રાત્રિના પહેલા જ પ્રહરમાં “હે પ્રિયા! તું ક્યાં છે? તું કયાં છે?” એમ પિકાર કરતો મંડપમાં આવ્યું. ત્યાં ભીમ દ્રૌપદીને વેષ ધરીને બેઠો હતો, તેને કીચકે સ્પર્શ કર્યો, એટલે તત્કાળ કોઈ ન જાણે તેમ ભીમે તેને મારી નાખ્યો, અને પાછો વેગથી રસડામાં જતો રહ્યો. પ્રાતઃકાલે કોઈ ન જાણે તેવી રીતે મૃત્યુ પામેલા કીચકને જોઈ તેના ભાઈઓ તેને શિબિકામાં બેસારીને અગ્નિસંસ્કાર કરવા ચાલ્યા. ત્યાં આગળ સૈરબીને જોઈને આ સ્ત્રીને કારણે જ આપણા બંધુને વધ થયે, તેમ છેલતા તેઓ દ્રૌપદીને કેશવડે પકડી ખેંચીને લઈ ચાલ્યા અને તેને ચિતાગ્નિમાં નાખવા તૈયાર થયા. રૂદન કરતી અને મનમાં પતિનું સ્મરણ કરતી રૈપદીને તેઓ પિતાની મૂર્તિમાન લક્ષ્મીની જેમ પકડીને ચિતાની પાસે લાવ્યા. તે સમયે બકર્દયને પી બળવાન ભીમસેન અકસ્માત ત્યાં આવી વૃક્ષોને ઉખેડી તેના વડે કીચને કુટી કુદીને આક્ષેપપૂર્વક અગ્નિમાં નાખવા લાગે. સર્વ કીચકની For Private and Personal Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૪ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૨ જે. અગ્નિમાં આહુતિ આપી પિતાની શાંતિ લક્ષ્મી હોય તેવી દ્રૌપદીને તેણે દુઃખરહિત કરી દીધી. કીચકાને કોઈ ગાંધર્વોએ મારી નાખ્યા એવું જાણું વિરાટરાજા, બંધઓના શેકથી વિહળ એવી સુષ્ણને કહેવા લાગ્યા- હે સુલોચના ! કેટલાક દિન વસને માટે તું આમ દિલગીરી કરીને મને દેહવગરને કર નહિ. કોપ છોડીને હમણા તો એ સૈરધીનું સન્માન કર, જયારે સમય આવશે ત્યારે તેના ગુપ્ત રહેલા ગંધર્વપતિઓ એ પિતાની રૂપવંતી સ્ત્રીને લઈ જશે. આવી રીતે પતિના સમજાવવાથી સુષ્મા સ્વરથે થઈ. હવે અહીં દુર્યોધનની આજ્ઞાથી કેટલાક હેરિકે–બાતમીદારેએ ઘણાં દેશમાં ફરીને પાંડવોને શોધ્યા પણ જ્યારે તેઓને ક્યાંઈપણ જયા નહિ ત્યારે પાછા આવી તેઓ દુર્યોધનને કહેવા લાગ્યા છે રાજા! તમારા ભયરૂપ સમુદ્રમાં કાચબાની જેમ પાંડવો રહેલા છતાં ન રહ્યા હોય તેમ કોઈ ઠેકાણે અમારા જોવામાં આવ્યા નહિ, તે સાંભળી દુર્યોધને ભીમ અને વિદુરના મુખ સામું જોયું. તેને ભાવ જાણી લઈ ગંગાપુત્ર–ભીષ્મ બેલ્યા–“અહંતના વિહારની જેમ જે દેશમાં સાત ઈતિઓ (ઉપદ્ર) ભય અને રોગનો સંભવ ન હોય ત્યાં પાંડવો રહેલા છે એમ સમજી લેવું. ત્યારે તે બોલ્યા “સર્વ દેશોમાં જોતાં આધિવ્યાધિઓ વર્જિત અને ધન ધાન્યવડે સ્વર્ગના ખંડ જે તે અત્યારે મત્સ્ય દેશ શોભે છે. એટલે દુર્યોધન બે શલ્યની જેમ ઐઢ પીડા કરનારા એ ગુપ્ત રહેલા પાંડને કેવી રીતે જાણી લેવા તે વખતે સુશર્મા રાજા દુર્યોધનને નમરકાર કરીને બોલ્યા “પાંડવો જરૂર મત્સ્યદેશમાં જ વિચરતા હશે, તેથી જે આપણે ત્યાં જઈને મત્યરાજાનાં નગરમાંથી ગાયનું હરણ કરશું, તો પાંડ અકાળે પણ પ્રત્યક્ષ થશે. એક તરફ મસ્યદેશનો રાજા જે આપણે પ્રથમથી શત્રુ છે તેનો નિગ્રહ થશે અને બીજી તરફ ગેહરણ કરવાથી પ્રત્યક્ષ થયેલા પાંડવોને પણ હણી શકાશે. સુશર્માને આ વિચાર સાંભળી કર્ણ પ્રમુખ વીરોએ ઉશ્કેરેલો દુર્યોધન ગોહરણના આશયથી મોટું સૈન્ય લઈને ચાલે. અનુક્રમે મત્યદેશમાં આવી વિરાટનગરની સમીપેજ રહ્યો. પછી દુર્યોધનની આજ્ઞાથી પ્રથમ નિર્ભય એવા વિગપતિએ દક્ષિણ દિશામાં છેડિલી ગાયને પિતાના સૈન્યથી હરી લીધી. તત્કાળ કલકલ શબ્દોથી મુખને વ્યાકુલ કરતો ગેપાલ શીધ્રપણે વિરાટરાજાની સભામાં આવી વિરાટરાજાને નમે, અને બે “હે રાજેંદ્ર ! પ્રથમ રણભૂમિમાં કીચકે જેને ભંગ કર્યો હતો, તે સુશર્મરાજાએ પોતે જ આવીને તમારા નગરની ચરતી ગાયને હરી લીધી છે. તે સાંભળતાં જ કોંધવડે ઉદ્ધત એવો વિરાટરાજા ધનુષ્યના ટંકારથી જગતને બધિર For Private and Personal Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૨ મે. ] દુર્યોધનના સૈન્યનો પરાભવ, અર્જુનનું સારથિપણું. ૪૧૫ કરતા સૈન્ય લઇને શત્રુએની પાછળ દાડયો. સૂર્ય, શંખ અને મંદિરાધ વિગેરે પુત્રોની સાથે યેદ્દાઓનું વૃં તૈયાર કરી આવેલા તેણે શત્રુએને ચાર બાજીથી ઘેરી લીધા. પરસ્પર અમર્ષ ધરીને રણમાં તાંડવ કરતાં તે વીરાના શત્રુધાતક બાણાથી આકાશ છવાઈ રહ્યું. તે વખતે અંધકારના સૂર્યનાશ કરે તેમ વિરાટપતિએ ક્ષણવારમાં હજારો શત્રુએનો નાશ કર્યાં. એટલામાં સૂર્ય પણ અરત પામી ગયા. તે વખતે પેાતાના અનેક સુભટાના સંહારથી ક્રોધ પામેલા સુશર્માંરાજા ધનુષ્ના ધ્વનિ કરતા મત્સ્યપતિ ઉપર દાડયો. જ્યારે ત્રિગત્તદેશના રવામી સુ શર્માએ ક્રોધથી શસ્ત્રોના વર્ષાદ વર્ણવવા માંડયો, ત્યારે વિરાટરાજાનું સર્વ સૈન્ય વીખરાઈ ગયું. માત્ર એક વિરાટરાજાજ સ્થિર રહ્યો. સુશર્માએ ઉદંડ ખાણેનું જાળ મૂકતાં રણસાગરમાં મત્સ્યરાજા મત્સ્યની જેમ વિધુર થઈ ગયા. ક્ષણવારમાં શસ્ત્ર અને રથવગરના થઈ ગયેલા વિરાટરાજને ખાંધી રથમાં નાખીને સુશર્મા સૈન્યસહિત પાછા વળ્યા. તે ખખર સાંભળી ઉન્મત્ત થયેલા યુધિષ્ઠિર, ભીમ, નકુલ અને સહદેવ ક્રોધ પામી તેની પછવાડે જઈ સુશર્માની સેનાને અત્યંત ઉપદ્રવ કરવા લાગ્યા. તે વખતે ‘ હું તમારા દાસ છું અને તમને એશ્વર્ય આપીશ ” એમ બેલતા ત્રિગર્જાપતિ સુશર્માને ભીમે બાંધી લીધે અને ક્ષણવારમાં વિરાટપતિને છુટા કર્યાં. તે વખતે હર્ષ પામેલા વિરાટરાજા ધર્મપુત્રે કહેલું પાંડવોનું આખ્યાન સાંભળવા તત્પર થઈ ઉત્સવપૂર્વક ત્યાંજ રાત્રિ રહ્યો. બીજે દિવસે વિરાટનગરની ઉત્તર દિશામાં રહેલી ગાયાને અવિચારી દુઃધને હરી લીધી. તે ખખર ગેાપાળે સત્વર આવી અંતઃપુરમાં રહેલા વિરાટ પતિના પુત્ર ઉત્તર કુમારને કહ્યા. તે સાંભળીને રાષથી ઉલ્લાસિત વીર્યવાળા ઉત્તરકુમારે માતાઓની પાસે આવીને કહ્યું ‘ મારે યુદ્ધ કરવા જવું છે, પણ મારી પાસે કાઈ સારા સારથિ નથી, નહિ તે હું એકલેાજ કાપથી પવનની જેમ કૌરવશત્રુના સૈન્યરૂપ વૃક્ષાની શ્રેણીને ઉન્મૂલન કરી નાખું. તેના ઉગ્ર પરાક્રમવાળાં વચન સાંભળી દ્રૌપદીને અંતરમાં મત્સર થયે; તેથી તે તત્કાળ બેાલી ‘ હે રાજકુમાર ! તમારી બેનના કલાચાર્ય જે બૃહન્નડ નામે છે, તે વીરજનને મર્દન કરે તેવા અજ્જુનના સારથિ છે, તેા ઇચ્છાનુસાર વર્તનાર તે પુરૂષ તમારા પણ સારથિ થશે. તે સાંભળી ઉત્તરકુમારે પોતાની નાની બેનને માકલી બૃહન્નડને બાલાવ્યા. તેણે ઉત્તરકુમારના બહુ આગ્રહથી સારથિપણું કરવાને સ્વીકાર્યું.યુવતિજનને હાસ્ય કરાવવા પ્રથમ અર્જુને અવળું બખતર પહેર્યું, પછી રધમાં બેઠા. અર્જુને હાંકેલા અશ્વોના વેગથી તત્કાળ ઉત્તરકુમાર ગાજતા મેાટા હાથીએથી ઉન્નત એવી કૌ ૧ ક્રોધ. For Private and Personal Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૬ મહાભ્ય. [ ખંડ ૨ જો રવસેના પાસે આવી પહોંચ્યું. ભીષ્મ, કૃપાચાર્ય, કર્ણ અને દુર્યોધન વિગેરેથી ગતિ એવું સૈન્ય જોઈ કમ્પાયમાન થતા ઉત્તરકુમારે અર્જુનને કહ્યું “રે બૃહન્નડ! ! સૂર્યનાં તેજ વડે ચળકતાં શસ્ત્રોને ધારણ કરનારું અને સર્વ ઠેકાણે પ્રસરી ગયેલું આ સૈન્ય હું જોઈ શકતો નથી.' અર્જુને હાસ્ય કરીને કહ્યું “હે કુમાર! તમે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયા છે, પ્રથમ પરાક્રમની વાત કરી છે તે હવે પાછા જઈને સ્ત્રીવર્ગની આગળ શું કહેશે ! રણ કરવામાં નેહ ધરતા ક્ષત્રિયેનું જીવિત શગુઓને નિગ્રહ થાય તે રાજયના લાભને માટે થાય છે અને મરણ થાય તે કીત્તિના લાભને માટે થાય છે.” ભયાતુર થયેલ ઉત્તર કુમાર બેલ્યો “મૃત્યુ પામ્યા પછી કદળીના જેવું નિસાર કીર્તિફળ મારે જોઈતું નથી.' એમ કહી વિરાટ પતિને કુમાર રથ ઉપરથી પડતું મૂકીને ભાગવા લાગ્યો. તેની પછવાડે અર્જુને પણ રથ ઉપરથી ઉતરી પડી તેને પકડી પાડીને કહેવા માંડયું રે કુમાર! ધીરે થા, હું અર્જુન છું, તું મારે સારથિ થા. જેથી હું શત્રુઓને જતિને તેની કીત્ત તને અપાવીશ; માટે નિર્ભય થઈ ફળની શંકા કર્યાવિના પેલા શમી વૃક્ષ ઉપર શંબાકારે કરેલા મારા ધનુષ્ય અને ભાથા અહીં લઈ આવ. એવી રીતે પિતાનું અને બંધુએનું સ્વરૂપ કહીને ધનંજય અો લઈ તેને સારથિ કરી રથમાં બેસીને શત્રુએની સન્મુખ ચાલ્યો. અહિ ભીષ્મ ભયંકર શંખધ્વનિથી અર્જુનને ઓળખી દુર્યોધનને કહ્યું “આ સ્ત્રીને વેષ ધારણ કરનાર અર્જુન છે. આજે એગ્ય સમયે પ્રાપ્ત થયેલા તને તે જરૂર મારશે, માટે ત્રણ જગતને હર્ષ કરવા માટે હમણા તેની સાથે સંધિ કર નહિ તે સૈન્યના ચોથા ભાગથી રક્ષિત થઈ બાંધવાની સાથે તું ગુપ્તપણે ચાલ્યું જા. રાજાનું રક્ષણ કરવું જોઈએ એવી નીતિ હોવાથી અમે તારા આંતરામાં રહીશું.” ભીષ્મપિતામહને એવો વિચાર સાંભળી ભીરૂ દુર્યોધને સૈન્યના ચેથા ભાગ સાથે ગાને લઈને સત્વર પલાયન કરવા માંડ્યું. તે જોઈ અજુને ઉત્તર કુમારને કહ્યું જુઓ કુમાર ! આ દુર્યોધન મારા ભયથી નાસી જાય છે, માટે તેની પછવાડે છેડાને હકે.” તત્કાળ ઉત્તર કુમારે પ્રેરેલે રથ સૂર્યના રથની જેમ વેગથી અર્જુનની ધ્વજાના વાનરના હકારાથી જાણે દીન થઈ ગયું ન હોય તેવાં સૈન્યની પાસે આવી પહોંચ્યું. પછી અને પિતાને શંખ એ ફૂંક કે જેના નાદથી મોહિત થયેલી ગાય ઊંચાં પુછડાં લઈને સ્વયમેવ વિરાટનગર તરફ પાછી વળી. પછી અને દુર ધનને કહ્યું “રે અધમ ! પ્રથમ ગાયનું હરણ કરીને અને પછી નાસી જઈને તે તારા વંશને કલંક આપ્યું છે, પણ શત્રુ મળ્યા પછી હવે તું શું જઈ શકીશ ? માટે For Private and Personal Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૨ મો. ] અર્જુનનું દુર્યોધન સામે થવું. ૪૧૭ ઊભા રહે અને ધનુષ્ય સોંધ. ' એમ કહી અર્જુને ધનુષ્ય ચડાવ્યું. અર્જુનના ખા@ાની વૃષ્ટિથી આકાશસાગર પૂરાઈ જતાં શત્રુઆરૂપી ઝૂડ, મત્સ્ય, અને કાચખાઓના સમૂહ કાંઈપણ જોવામાં આન્યા નહીં. પછી કાટિ સુભટાના ક્ષય થતે જોઇને દયા આવવાથી અર્જુને સ્વમદશા પમાડવાને સંમાનાસ્ત્ર છેડયું. તે વખતે દુર્યોધનની ચતુરંગસેના ચતુર્વિધ નાયિકાની જેમ અર્જુનરૂપી કામદેવના ખાના સંગથી ભìસહિત માહ પામી ગઈ. ભીષ્મ વ્રતવાળા એક ભીવિના જ્યારે સર્વે નિદ્રા પામી ગયા, ત્યારે ઉત્તર કુમારીનું વચન સંભારીને અર્જુને ઉત્તર કુમારને કહ્યું ‘ૐ કુમાર ! દુર્યોધનનાં નીલ વસ્ત્રો, કર્ણનાં પીળાં વસ્ત્રો અને બીજાઆનાં વિવિધ વર્ણવાળાં જે વસ્ત્રો છે તે વેગથી ઉતારી લઇને અહિ આવ,' તેણે તત્કાળ તેમ કર્યું એટલે પછી બાવડે ભીષ્મના ઘેાડાને મારીને અર્જુન નગરમાં આવ્યા અને શત્રુનું સૈન્ય ઉપદ્રવિત થઈ નાસી ગયું. અહીં વિરાટરાજા વિજય મેળવીને હર્ષ ધરતા નગરમાં આવ્યા. તે વખતે તેમણે જાણ્યું કે ઉત્તર કુમાર શત્રુઓની પછવાડે ગયા છે, તેથી જરા મનમાં કૅચવાવા લાગ્યા. પછી પુત્રની પછવાડે જવાની ઈચ્છા કરીને જેવામાં સૈન્યને તૈયાર કરતા હતા, તેવામાં દૂતાએ આવીને હર્ષથી ઉત્તર કુમારના વિજયના ખબર આપ્યા. રાજાએ હર્ષથી નગરમાં ઉત્સવ કરાવ્યા અને પોતે આનંદથી રાજસભામાં કંકમુનિની સાથે સેગઠાબાજી રમવા લાગ્યા. રાજાએ પુત્રના વિજયની પ્રશંસા કરવા માંડી એટલે કંકમુનિએ કહ્યું ‘ જેના સારથિ બૃહન્નડા થયા છે એવા કુમારને વિજય કેમ સુલભ ન હોય ? અહીં નગરમાં આવતાંજ અર્જુન રથમાંથી ઉતરી પાતાને સ્થાનકે ગયા, અને ઉત્તર કુમાર સભામાં આવી રાજાને નમીને બેઠા. કુમાર એક્લ્યા ‘ હૈ પિતાશ્રી ! જેનાથી મેં વિજય મેળવ્યા છે. તે આજથી ત્રીજે દિવસે બંધુઓસહિત સ્વયમેવ પ્રગટ થશે.’ ત્રીજો દિવસ આવ્યો એટલે યુધિષ્ઠિરે શુદ્ધવસ્ત્ર પહેરી અદ્વૈતની પૂજા કરી ક્ષુદ્ર દેવતાને બલિદાન આપ્યું. પછી ચારે ભાઈએ પેાતપેાતાનું સ્વરૂપ ધારણ કરી હર્ષથી આવીને સિંહાસનપર બેઠેલા ધર્મપુત્રને નમરકાર કર્યાં. વિરાટ રાજાએ પણ ત્યાં આવીને પ્રણામ કર્યાં; અને ‘ આ રાજ્ય, આ સંપત્તિ અને બીજું જે કાંઇ અહીં છે તે સર્વે તમાજ છે' એમ કહી વિરાટરાજાએ વિજ્ઞપ્તિ કરી, એટલે ધર્મ રાજા કેટલાક દિવસ સુખે ત્યાં રહ્યા. એકદા વિરાટરાજાએ પાતાની પુત્રી ઉત્તરા અર્જુનના પુત્ર અભિમન્યુને ચાગ્ય છે, એવું ધર્મપુત્રને જણાવ્યું, તેથી ધર્મપુત્રે દૂત માફલીને દ્વારિકામાં રહેલા અભિમન્યુને બેાલાન્યા. પેાતાના ભાણેજને લઈ ૫૩ For Private and Personal Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૮ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૨ જે. કૃષ્ણ પણ ત્યાં આવ્યા. પછી મર્યાદેશના વિરાટરાજાને અને પાંડને હર્ષ આ પતા એવા કૃષ્ણ શુભ દિવસે અભિમન્યુ અને ઉત્તરાને વિવાહ મહોત્સવ કર્યો. અન્યદા વિરાટની આજ્ઞા મેળવીને હર્ષિત થયેલા કૃષ્ણપિતાની ફુઈને અને પાંડવોને દ્વારકામાં લઈ ગયા. ત્યાં બાકીના ચાર પાંડે તેનાં માતાપિતાએ હર્ષથી આપેલી ચાર યાદની કન્યાઓને પરણ્યા. એકવખતે રૂમિણીએ સ્વમામાં શ્વેત બલદની ઉપર રહેલા વિમાનમાં પોતે બેઠેલી હોય તેમ જોઈ તે હકીકત કૃષ્ણને કહી. કૃણે કહ્યું “તમારે પુત્ર થશે.” તે સાંભળી કઈ દાસીએ તે ખબર સત્યભામાને આપ્યા એટલે સત્યભામા કૃષ્ણની પાસે આવી કહેવા લાગીઃ “મેં સ્વમામાં એક મેટ હાથી છે. તેની ચેષ્ટા ઉપરથી તેનું વચન ખોટું જાણી કૃષ્ણ કહ્યું તું ખેટ ખેદ કર નહિ. સત્યભામા બોલી જે આખોટું હોય છે, જેને પુત્ર પ્રથમ પરણે તેને બીજીએ પોતાના કેશ આપવા. તેના સાક્ષી અને જામીન લઈ બંને સ્ત્રીઓ સ્વરથાનકે ગઈ. દૈવયોગે બંનેએ ઉત્તમ ગર્ભ ધારણ કર્યો. પ્રતિકારક હોવાને લીધે રૂકિમણીને પુત્ર પ્રધુમ્રનામે થે અને સત્યભામાને ભાનુનામે પુત્ર થશે. બંને પરસ્પર સ્પર્ધા કરવા લાગી. પૂર્વનાં વૈરથી ધૂમકેતુ નામને કઈ દેવ રુકિમણને વેષ લઈ કૃષ્ણ પાસે આવી પ્રધુમ્રને લઈને વૈતાઢ્યગિરિ પર ચાલ્યો ગયો. ત્યાં એક ટંકશિલા પર તેને મૂકી તે દેવ અંતર્ધાન થઈ ગયે. તેવામાં કાલસંવર નામને કાઈ ખેચર ત્યાંથી નીકળ્યો. તે બાળકને લઈને પિતાનાં નગરમાં આવે. તેણે કનકમાલા નામની પિતાની પત્નીને પુત્રપણે અર્પણ કર્યો, અને “આજે મારે પુત્ર થે” એવી નગરમાં આ ણું કરાવી. પુત્રવત્ પ્રીતિથી લાલન કરાવે તે કુમાર ત્યાં મેટ થે. સુવર્ણના જેવી કાંતિવાળા તે પુત્રનું ત્યાં પણ પ્રધુમ્ર એવું નામ પડ્યું. તે પુત્રના વિયેગથી કૃષ્ણને દુઃખી થયેલા જાણી સિમંધર સ્વામીને પૂછી નારદે ત્યાં આવી પુત્રને વૃત્તાંત કહીને તેમને ખુશી કર્યા. રૂકિમણુએ પૂર્વભવે એક મયૂરીનાં ઇંડાને લઈ કેશરીઆ હાથવડે રંગીને તેની પાસે મુકી મયૂરીને બ્રમથી છેતરી હતી, તેથી આ ભવમાં તેને પુત્રને વિયેાગ થયેલો છે. આ પ્રમાણે ભગવંતનું કહેલ વૃત્તાંત નારદ પાસેથી સાંભળ્યું, અને નારદ પ્રત્યક્ષ તેને જોઈ આવ્યાનું કહીને પોતાને સ્થાનકે ગયા. તે પ્રસંગે સોળ વર્ષ પછી તારે પુત્રની સાથે મેળાપ થશે એવું આહંત વચન સાંભળી રૂકિમણું સ્વસ્થ થઈને રહેવા લાગી. હવે અહિં કાલસંવર ખેચરને ત્યાં પ્રદ્યુમ્ર સર્વશાસ્ત્ર તથા અસ્ત્રોમાં કુશળ, તેમજ પરાક્રમી થયે અને યૌવન પામતાં યુવતિઓના ચિત્તમાં પ્રશ્ન (કામદેવ) જે ૧ અર્જુન પ્રથમ સુભદ્રાને પરણ્યા હતા તેથી તેના સિવાય બીજા ચાર. For Private and Personal Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વતન માટે કરી અને એ નહિ. હું અને તારું વચન સર્ગ ૧૨ મે. ] પ્રશ્ન કુમાર અને કનકમાલાનું સ્ત્રીચરિત્ર. ૪૧૦ દેખાવા લાગે. સુંદર યૌવન વયવાળા તે પ્રશ્નને જોઈ તેની રક્ષક માતા કનમાલા આદર સહિત કામપીડિત થવા લાગી. સ્ત્રીઓના અવિચારીપણાને ધિક્કાર છે. તેની સાથે ભેગા કર્યાવગર પિતાના જન્મ અને તારૂણ્યને વ્યર્થ માનતી કનકમાલા એકદા સવિકારી વચને વડે તેને કહેવા લાગી “હે મહાભાગ! મારું શરીર કામદેવરૂપ દાવાનલથી તપી ગયેલું છે, તેને તમારા શરીરના સ્પર્શરૂપ અમૃતથી સવર શાંત કરે.” તેણુનાં આવાં વચન સાંભળી કૃષ્ણકુમાર મનમાં અત્યંત દુભાણે. તેણે કહ્યું “તારા જેવી પાપી માતાને ધિક્કાર છે કે જેને હું પુત્ર થયે”. તે બોલી હું તારી માતા નથી, તને તે કાલસંવર ખેચર કેઈ ઠેકાણેથી લાવ્યા છે. મેં તે માત્ર તેને માટે કરે છે, મારી સાથે ભેગ ભેગવ અને વિશ્વને વિજય કરવાને સમર્થ એવી ગૌરી અને પ્રજ્ઞપ્તિ નામે વિદ્યા મારી પાસેથી ગ્રહણ કર. તું દચાલુ થઇને મારાં વચનને વ્યર્થ કરીશ નહિ. હું ‘અકૃત્ય કરીશ નહિ એ મનમાં નિશ્ચય કરીને કૃષ્ણકુમારે કહ્યું “મને વિદ્યા આપ, પછી તારું વચન માનીશ”. પછી તેણએ વિદ્યા આપીને ક્રિડા કરવાની પ્રાર્થના કરી. એટલે “તું મારી માતા અને વડિલ છે એમ કહી પ્રદ્યુમ્ર નગરની બહાર ચાલ્યો ગયે. કનકમાલાએનખથી શરીરને ઉઝરડી પિકાર કરવા માંડ્યો. તે સાંભળી “આ શું ? એમ પૂછતા તેના પુત્રો આવી પહોંચ્યા. પોતાની માતાને પ્રધુમથી પરાભવ થયેલે જાણે કેપ પામીને તેઓ આયુધ ઉગામી પ્રશ્નને મારવા દેડ્યા. પ્રદુ વિઘાનાં બળથી તેઓને મારી નાખ્યા. પુત્રોના વધથી ક્રોધ પામી લડવા આવેલા કાલસંવરને લીલામાત્રમાં જીતી લઈ પ્રશ્ન કનકમાલને દારૂણ વૃત્તાંત જણાવી દીધું. એવામાં ત્યાં નારદ આવ્યા ઘુ તેમની પૂજા કરી, નારદે તેની માતા રુકિમણીસંબંધી સીમંધર પ્રભુએ કહેલાં વચને કહ્યાં. વળી જણાવ્યું કે સત્યભામાને પુત્ર ભાનુ જે પ્રથમ પરહશે તે તારી માતાને પણમાં હારવાથી પોતાના કેશ આપવા પડશે. કેશદાન કરવાના પરાભવથી અને તારા વિયેગની પીડાથી તારી માતા રુકિમણ તું વિદ્યમાન છતાં મૃત્યુ પામશે. આપ્રમાણે હકીકત સાંભળી પ્રધુમ્ર નારદને સાથે લઈ પ્રજ્ઞપ્તિ વિદ્યાએ રચેલાં વિમાનમાં બેસી તત્કાળ દ્વારકામાં આવ્યું. વિમાનસહિત નારદને બહારના ઉદ્યાનમાં મૂકી સાધારણ વેશ પહેરીને તે નગરમાં ચાલ્યું. ત્યાં ભાનુને અર્થે આવેલી જાન્યયાત્રા (જાન) તેના જેવામાં આવી. તેમાંથી જેનો વિવાહ થવાને હતું તે કન્યાને હરી લઇને નારદની પાસે મૂકી. પછી પ્રદ્યુ વિઘાવડે કૃષ્ણના ઉદ્યાનને પુષ્પફળથી રહિત કર્યું, સર્વ જળાશયમાંથી જળ શોષી લીધું અને બધું નગર તૃણરહિત કરી દીધું. થોડીવાર રહીને સદાગરને વેષ કરી એક ઘડા For Private and Personal Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨૦ શત્રુંજય માહામ્ય. [અંડર જે. પર બેસી નગરની બહાર ખેલવા લાગ્યું. તેના ઉત્તમ ઘડાને જોઈ સત્યભામાના પુત્ર ભાનુને મૂલ્યથી લેવાની ઈચ્છા થઇ. તેથી તે અશ્વની ઉપર બેસી ભાનુ ખેલાવવા લાગ્યા. તત્કાળ પ્રધુની માયાથી તે અશ્વથી પડી ગયે. એટલે લેકેએ હાસ્ય કરવાથી તે શરમાઈને નગરમાં ચાલ્યો ગયે. પછી પ્રદ્યુમ્ર બ્રાહ્મણને વેષ લઈ વેદ ભણત નગરમાં આવ્યું. ત્યાં સત્યભામાની કુજા (કુબડી) દાસીને વિદ્યાથી સરલ કરી, અને તે માયાવિખે કુજાદાસીની પાસે યથેચ્છ ભજન માગ્યું. દાસીએ પોતાની સાથે આવવા કહ્યું, એટલે તે દાસીની સાથે સત્યભામાના મંદિરમાં ગયે. સત્યભામાએ તેને આસન ઉપર બેસાર્યો. પછી કહ્યું હે દ્વિજ! મને રૂકિમણીથી અધિક રૂપવંતી કર. કપટી બ્રાહ્મણે કહ્યું “જો એવી ઈચ્છા હોય તે તત્કાળ વિરૂપા થઈજા. તેનાં વચનથી સત્યસામાં માથું મુંડાવી જીર્ણ વસ્ત્ર પહેરી અને અંજનથી વ્યાપ્ત થઈ કુરૂપ થઈ ગઈ. પછી કુળદેવી પાસે જઈ માયાવિકના શિખવ્યા પ્રમાણે બડબડ વાણી બોલવા લાગી, અને કપટી વિપ્રને ભોજન કરવા બેસા. તેણે વિદ્યાશક્તિથી ભેજન કરતાં સર્વ અન્નપાન ખુટાડી દીધાં, એટલે દાસીઓએ તેને ઉઠાડી મૂક્યું. પછી પ્રધુમ્ર બાલમુનિને વેષે રુકિમણને ઘેર ગયે. તેના દર્શન માત્રથી રુકિમણને અત્યંત પ્રીતિ ઉત્પન્ન થઈ. પછી તેને માટે આસન લેવાને રુકિમણી ઘરમાં ગઈ એટલે પછવાડેથી તે કૃષ્ણના રમણુંય સિંહાસન ઉપર બેસી ગયે. તેને ત્યાં બેઠેલ જોઈ રુકિમણું બેલી “આ સિંહાસન ઉપર કૃષ્ણ કે કૃષ્ણના પુત્રવિના જે બીજો કોઈ પુરૂષ બેસે તો દેવતાઓ તેને સહન કરી શક્તા નથી. તે છેલ્લે “તપના પ્રભાવથી મારી ઉપર દેવતાની શક્તિ ચાલતી નથી. હું સોળ વર્ષપર્યત તપ કરીને આજ અહિં પારણાને માટે આવ્યો છું માટે મને ભિક્ષા આપે, અને જે ભિક્ષા આપે તેમ ના હોય તો તેવું કહે એટલે હું સત્યભામાને ઘેર જાઉં.” આવાં તેનાં વચન સાંભળી ફકિમણું બોલી “ઉદ્વેગને લીધે મેં આજે કાંઈપણ રાંધ્યું નથી. તેણે ઉગનું કારણ પૂછયું, એટલે તે બોલી “મેં મસ્તકનું દાન કરી કુળદેવીની આરાધના કરી હતી, ત્યારે તેણે આજે મને પુત્રને મેળાપ થશે એમ કહ્યું હતું. વળી તેણે પુત્રના આવવાની નિશાનીમાં આ આમ્રવૃક્ષને પુષ્પો આવવાનું કહ્યું હતું, તે પુષ્પો તે આજે આવ્યા પણ પુત્રને મેળાપ હજુ થયે નહિ; માટે હવે તમે પણ તેને વિચાર કરીને કહે કે મને મારા પુત્ર ક્યારે મળશે ? બાલમુનિ બેલ્યા “ખાલી હાથે પ્રશહેરા સફલ થતી નથી. રૂમિણુએ કહ્યું “તમને શું આપું?” તેણે કહ્યું “મને ક્ષીર કરીને આપે.' પછી રુકિમણીએ ક્ષીર કરવાને માટે સર્વ દ્રવ્ય ભેગાં કરાવ્યાં, For Private and Personal Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨૧ સર્ગ ૧૨ મે. ] પ્રદ્યુમ્ર બતાવેલ ચમત્કાર. અને પિતે ક્ષીર કરવા માંડી. કપટ મુનિએ વિદ્યાબળથી ક્ષણવારમાં તેના સર્વ પદાર્થો બાળી નાખ્યા, તેથી રુકિમણી ખેદ પામી ગઈ એટલે તેણે કૃષ્ણને ખાવાના મોદક માગ્યા. રૂક્મિણ બેલી તે મોદક કૃષ્ણથી જ જીરવાય તેવા છે, બીજાઓથી દુર્જર છે (પચે કે જો તેવા નથી, તેથી હું તમને આપીને ઋષિહત્યા કરીશ નહિ.” મુનિ બોલ્યા “તપના પ્રભાવથી મારે કાંઇપણ દુર્જર નથી.” પછી શંકાયુક્ત ચિત્તે રૂકિમણીએ એક એક માદક આપવા માંડ્યો. તે બીજે ન આપે તેટલામાં તો મુનિ પેલે મોદક સત્વર ખાઈ જવા માંડ્યા. તે જોઈ વિરમય પામેલી રુકિમણી હાસ્યકરીને બોલી “મુનિ! તમે ખરેખરા બલવાનું જણાઓ છે! અહિં કુળદેવીનાં નામને જપતી સત્યભામા પાસે આવીને તેના સેવક લેકે કહેવા લાગ્યા “આપણું વન પુષ્પફળ વગરનું થઈ ગયું, ગામમાં ઘાસની દુકાને ઘાસવિનાની બની ગઈ, જળાશયે નિર્જળ થઈ ગયા, ભાનુકા ઘોડા ઉપરથી પડી ગયે, જાનમાંથી કન્યાનું હરણ થયું, અને પેલે વિપ્ર જતો રહ્યો તે સાંભળી ખેદ પામતી સત્યભામાએ ક્રોધથી હાથમાં ડાબલા આપીને દાસીઓને કેશ લેવાને માટે રૂકિમણીને ઘેર મેકલી. કપટી સાધુએ માયાવડે સત્યભામાના કેશથી જ પાત્રોને પૂરી દીધાં. અને રુકિમણું કેશ આપતાં નથી એમ કહીને તેને પાછી સત્યભામાની પાસે મોકલી. એટલે સત્યભામાએ જામીન થયેલા કૃષ્ણની પાસે રૂકિમણુના કેશ માગ્યા. કૃષ્ણ કહ્યું “તુંજ મુંડિત થઈ છે, હવે બીજાના કેશનું શું કામ છે ?” ત્યારે તે બોલી “હાસ્ય કરો નહિ, મને કેશ લાવી આપો.” પછી કૃષ્ણ કેશ લેવાને માટે બલભદ્રને રૂકિમણને ઘેર મોકલ્યા. ત્યાં પ્રધુમ્ર વિકલું કૃષ્ણનું રૂપ જોઈ તેને ત્યાં આવેલા જાણું લજજા પામીને પાછા ગયા. ત્યાંથી સભામાં આવ્યા ત્યાં પણ કૃષ્ણને જોઈ રામ બેલ્યા “તમે બે રૂપ લઈ તમારી વધૂને અને મને લજવી દીધા.' હરિએ બલભદ્રને અને ભામાને સોગનપૂર્વક કહ્યું હું ત્યાં ગયેજ નથી.” તથાપિ સત્યભામા એ તમારી જ માયા છે એમ બોલતી પોતાના મંદીરમાં ગઈ. અહિં નારદે આવી રુકિમણુને કહ્યું “આ પ્રદ્યુમ્ર નામે તમારો પુત્ર છે' એટલે તત્કાળ પિતાનું સ્વરૂપ અંગીકાર કરી પ્રદ્યુ તેના ચરણમાં પ્રણામ કર્યો. જેનાં સ્તનમાંથી દૂધ ઝરે છે એવી રુકિમણુએ તેને આલિંગન કર્યું. પ્રધુમ્ર બે બહે માતા ! હમણાં પિતાની આગળ અને પ્રગટ કરશો નહિ.” એમ કહી માયાવડે રથ વિકર્વી તેમાં રૂકિમણીને બેસાડીને તે ચાલી નીકળે. લેકને ક્ષેભ કરે તેવો તેણે શંખને નાદ કર્યો અને બે હું આ રૂકિમણને હરી જાઉં છું, જે કૃષ્ણ બળવાન હોય તો તેની રક્ષા કરે.” એમ બોલતો બેલ વેગથી તે નગરની બહાર For Private and Personal Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૨ જો. " નીકળી ગયા, ‘ આ કાણ દુર્બુદ્ધિ મરવાને ઇચ્છે છે ? ' એમ બેાલતા કૃષ્ણ શા ધનુષ્યનું વારંવાર આસ્ફાલન કરતા સૈન્યસહિત તેની પછવાડે દાડ્યા. વિદ્યાના સામર્થ્યથી પ્રદ્યુમે તત્કાળ તેની સેનાને ભાંગી, અને કૃષ્ણને દાંતવગરના દંતી( હાથી )ની જેમ આયુધવગરના કરી દીધા. તે વખતે કૃષ્ણે બહુ ખેદ પામ્યા. તેવામાં નારદે આવીને કહ્યું ‘ હે કૃષ્ણ ! તમારી સામે છે તે તમારા પુત્ર પ્રધુř છે.’ માધવે પુત્ર જાણી તેને પ્રેમથી આલિંગન કર્યું. પુત્રના સંગમથી હર્ષ પામેલા કૃષ્ણ રૂકિમણીસહિત પૌરજનના ઉત્સવ જોતા નગરમાં પેઠા. તે સમયમાં દુર્યોધને આવી કૃષ્ણને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી · હે સ્વામી ! અધુના કાઇએ મારી પુત્રી અને તમારી પુત્રવધૂને હરી લીધી છે.’ તે સાંભળી ‘ કે સ્વામી ! પ્રજ્ઞપ્તિ વિદ્યાવડે જાણીને હું તે કન્યાને હમણાજ અહિ લાવીશ. ’એમ કહીને પ્રશ્ન તે સ્વયંવરા કન્યાને ક્ષણવારમાં ત્યાં લાન્યા. કૃષ્ણે તે કન્યા તેને આપવા માંડી એટલે તે બેલ્વે એ મારી વધૂ એટલે નાનાભાઇની વહુ થાયછે, તેથી મારે પરણવા ચાગ્ય નથી.' એમ કહીને તેણે ન લીધી; સત્યભામાના પુત્ર ભાનુને પરણાવી. પછી કૃષ્ણે પ્રધુમ્રની ઇચ્છા પરણવાની નહાતી તાપણુ મેટા ઉત્સવ કરીને બીજી ખેચરાની અને રાજાઓની કન્યા સાથે તેને પરણાવ્યા. એક વખતે સત્યભામાને રીસાઇને ઋણ માંચા ઉપર બેઠેલી જોઈ કૃષ્ણે દુઃખનું કારણ પૂછ્યું, એટલે તેણીએ કહ્યું મારે પ્રથ્રુસ્રની જેવા પુત્ર થાય તેમ કરો.’ ચતુર્થ તપ કરીને કૃષ્ણે નૈગમેષી દેવને સાધ્યા, તે પ્રયક્ષ થયા. કૃષ્ણે પુત્ર માગતાં, તે એક હાર આપીને અંતર્ધાન થઈ ગયા. તે રવરૂપ જાણી પ્રદ્યુÀ વિદ્યાના પ્રભાવથી પેાતાની માતાની સખી અને પેાતાની અપરમાતા જાંબવતીને સત્યભામા જેવી કરી હિરના મંદીરમાં માકલી, તેને હાર આપીને કૃષ્ણે ભેગવી. તેજ અવસરે કાઇ દેવ સ્વર્ગમાંથી ચ્યવી શુભ સ્વમથી સૂચિત થઈ તેના ઉદરમાં ઉત્પન્ન થયા. પછી જાંબવતી હર્ષ પામીને પાતાને સ્થાનકે ગઈ. ત્યાર પછી સત્યભામા રતિની ઇચ્છાથી કૃષ્ણની પાસે આવી. એટલે ‘અહા ! આ સ્ત્રીને ભેગની અતૃપ્તિ છે' એવું વિચારી કૃષ્ણે સ્ક્રીને તેની સાથે વિષયક્રીડા કરી. એ સમયે પ્રત્રે કૃષ્ણની ભંભાના નાદ કર્યો. પ્રદ્યુÀ વગાડેલી ભંભાને જાણી કૃષ્ણ ક્ષેાલ પામીને બેઠ્યા ‘હે સત્યભામા ! તારા પુત્ર ભીરૂ થશે.' પ્રાતઃકાલે તે હાર જાંખવતીના કંઠમાં જોઈ પ્રધુમ્રની માયાની પ્રશંસા કરતા કૃષ્ણ વિસ્મય પામી ગયા. શુભ સમયે જાખવતીએ શાબનામના પુત્રને જન્મ આપ્યા, અને સત્યભામાએ જન્મથી અતિ ભીરૂ ાત્રાથી ભીરૂકનામના પુત્રને જન્મ આપ્યો. રૂકિમણીના પુત્ર પ્રશ્ન For Private and Personal Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૨ મો. ] પ્રદ્યુમ્રનું પરાક્રમ તથા બાળચેષ્ટા. ૪૩ કાઈ પ્રયાગવડે રૂક્મિરાજાની પુત્રી વૈદર્ભીને પરણ્યો, અને જાંબવતીના પુત્ર શાંખ માંગદ રાજાની પુત્રી હરણીને પરણ્યા. એક વખતે સત્યભામાએ જાંખવતીને કહ્યું ‘આ શાંખ મારા પુત્રને બીવરાવે છે.' ત્યારે તેણીએ કૃષ્ણ પાસે જઇને કહ્યું ‘મારા પુત્ર તે ન્યાયી છે. ફાગટ સત્યભામા તેને માથે આરોપ મૂકે છે.' કૃષ્ણે જાંબવતીને કહ્યું ‘આપણે તેનું સ્વરૂપ જોઈ પરીક્ષા કરીએ.’ પછી જાંબવતી આહીરી અને કૃષ્ણ આહીર થઇ દધિ વેચવા નીકળ્યાં. બંનેને નગરમાં ફરતાં જોઈ સદા ગામમાં ફરનારા શાંબે આ હીરીને કહ્યું હું આવ, હું ગારસ લઉં.’ એમ કહી શૂન્યગ્રહ તરફ તેને ખળાત્યારે ખેંચવા માંડી. એટલે તરતજ કૃષ્ણ અને જાંબવતીએ પેાતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. તેમને જોઈ શાંબ નાસી ગયા. ત્યારે કૃષ્ણે જાંબવતીને કહ્યું ‘તું માનતી નહૈતી પણ તારા પુત્રનેા અન્યાય જોયા ! પરંતુ તું ન માને તેમાં આશ્ચર્ય નથી, કેમકે સિંહણ પણ ગજેંદ્રોને મારવામાં કાર એવા પેાતાના પુત્રને સૌમ્ય અને ભદ્રિક માને છે.' ? બીજે દિવસે શાંબ હાથમાં એક ખીલા લઇને આવ્યે . તેને કોઇએ પૂછ્યું આ ખીલે। હાથમાં કેમ રાખ્યા છે?” ત્યારે તેણે કહ્યું કાલનું મારૂં વૃત્તાંત જે કહે, તેના મુખમાં નાખવાને માટે રાખ્યા છે.' એવી રીતે તેને સ્વેચ્છાચારી અને નિ જ્જ જાણી કૃષ્ણે પુરમાંથી કાઢી મૂક્યા. એટલે તે પ્રશ્નપાસેથી પ્રજ્ઞપ્તિ વિદ્યા મેળવી ત્યાંથી ચાલી નીકળ્યો. પછી ભીરૂકને નિત્ય પ્રધુમ્ર હેરાન કરવા લાગ્યા. તે જાણી સત્યભામાએ તેને કહ્યું રે શ! તું પણ શાંખનીપેઠે નગરની બહાર કેમ જતા નથી !' પ્રધુ× કહ્યું હું કયાં જઉં ?' સત્યભામાએ કહ્યું ‘સ્મશાનમાં જા.' પ્ર ધુમ્ર ખેલ્યા પૂરી પાળે કયારે આવું ?' સત્યભામાએ ક્રોધથી કહ્યું ‘જયારે હું શાંઅને હાથે પકડીને અહીં લાવું ત્યારે તારે ક઼ીને નગરમાં આવવું.' જેવી માતાની આજ્ઞા' એમ કહી કિમણીને પુત્ર પ્રથ્રુસ્ર સ્મશાનમાં ચાણ્યા ગયા. ત્યાં શાંખ પણ ફરતા ફરતા આવી ચડયો. અહીં સત્યભામાએ ભીરૂકને પરણાવવા માટે નવાણુ કન્યાએ પ્રયલથી એકઠી કરી. પછી સેા પૂરી કરવા માટે એક કન્યાની તજવીજ કરવા માંડી. તે ખબર સાંભળી પ્રધુમ્ર પ્રજ્ઞતિવિદ્યાથી જિતશત્રુરાજા થા અને શાંબ કન્યારૂપે થયા. બંને નગરની બહાર ઉતર્યા. સત્યભામાએ લીકને માટે તે માયાવી જિતશત્રુરાજાની પાસે કન્યાની માગણી કરી. જિતશત્રુરૂપે થયેલા પ્રધુન્ને કહ્યું આ મારી પુત્રીને હાથે પકડીને તમે નગરમાં લઈ જાઓ, અને તેના વિવાહ વખતે તેના હાથ ભિકના હાથ ઉપર જો રખાવે તે હું આ મારી કન્યા ભીને માટે આપું.’સત્યભામાએ તેમ કરવું કબુલ કર્યું. પ્રદ્યુમ્ને પ્રયોજેલી પ્રજ્ઞપ્તિવિદ્યાથી સત્યભામા For Private and Personal Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨૪ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૨ જો. શાંબને કન્યા જાણવા લાગી અને પરમ વિજય થયા એમ માનવા લાગી. પછી શબને હાથે પકડીને નગરમાં આવતી ભામાને જોઈ લેાકેા તર્ક કરવા લાગ્યા કે અહેા! પુત્રના વિવાહ ઉત્સવમાં સત્યભામા શાંબને મનાવીને પ્રીતિથી તેડી જાય છે. એવી રીતે શાંખ ભામાના ધરમાં આન્યા. પછી વિવાહને વખતે શાબે પેાતાને વામકર ભીરૂકના દક્ષિણ કરની ઉપર રાખી અને જમણા કરથી બીજી નવાણુ કેન્યાના કર પકડી એક સાથે વિધિપૂર્વક અગ્નિની પ્રદક્ષિણા કરી. તેની સાથે ઉદ્દાહ કર્યો પછી શાંબ કન્યાઓસહિત નિવાસગૃહમાં ગયા. ત્યાં ભીરૂક આવતાં જ શાંધે તેને શુટિથી ખીવરાવ્યે એટલે તે ભય પામીને નાસી ગયા. તેણે આવીને સત્યભામાને કહ્યું ‘શાંખ આવ્યે છે’. તે વચન નહિ માનતી સત્યભામાએ જાતે આવીને જોયું, તે ત્યાં શાંબને દીઠા શાંધે સત્યભામાને પ્રણામ કર્યાં. સત્યભામાએ કાપથી કહ્યું ‘રે ધૃષ્ટ ! તને અહીં કાણું લાગ્યું છે ?' તેણે કહ્યું “તમેજ લાવ્યાં છે, અને આ કન્યાએની સાથે તમેજ મને પરણાવ્યેા છે. હે માતા ! આ વિષે સર્વ જન સાક્ષી છે, તમે સર્વને આદરપૂર્વક પૂછે.” સત્યભામાએ સર્વ જનસમૂહને પૂછવા માંડયું, તે સર્વે તે વાતને સત્ય કહેવા લાગ્યા. પછી જેનાં બંધુ, પિતા અને માતા માયાવી છે એવા આ માયાવી શાંબે કન્યારૂપે થઈ મને ખરેખરી છેતરી માટે તે મારા સહજ શત્રુ છે. '' આ પ્રમાણે કહી બહુ રાષથી નિશ્વાસ નાખતી સત્યભામા દુઃખી થઈને પેાતાના ધરમાં જઈ જીણું માંચાઉપર બેઠી, એક વખતે શાંખ પેાતાના પિતામહ વસુદેવને નમસ્કાર કરવા ગયા. નમીને બાહ્યા ‘પિતાજી ! તમે તેા ચિરકાલ પૃથ્વીપર ભમીને ધણી સ્રીએ પરણ્યા હતા અને હું તેા થાડા કાળમાં એક સાથે સા કન્યાઓ પરણ્યા, તેથી ખરેખર આપણા બંનેમાં મોટા તફાવત છે. ' વસુદેવે કહ્યું ‘ રે કુવાના દેડકા ! તું શું જાણે છે? દેશેદેશમાં ફી પરાક્રમ બતાવી સ્વયંવરનાં સમાજમાંથી તે કન્યાઓને હું તા પરણ્યા છું, અને તેવે સમયે બંધુઓના અતિ આગ્રહથી પુનઃ નગરમાં આવ્યા છું; અને રે નિર્લજ્જ ! તું તા માયાથી કન્યાઓને પરણ્યા છે, અને માતાને છેતરીને પુરમાં આવેલા છે. કાંઈ આદરથી આવ્યા નથી.’ આ પ્રમાણે પેાતાના પિતામહને ક્રોધ પામેલા જાણી શાંભે પ્રણામ કરીને કહ્યું - હૈ તાત ! આ બાળકના દુ:Àષ્ટિતને ક્ષમા કરો.' આવું વિનયગર્ભ શ ંખનું વચન સાંભળી વસુદેવ મનમાં અતિ હર્ષ પામ્યા અને તત્કાળ તે નીતિવાન પૌત્રની પ્રશંસા કરવા લાગ્યા. પ્રદ્યુમ્ન વિગેરે કૃષ્ણના કુમારા પાંડવાના કુમારાની સાથે મળીને હર્ષથી ખેલતા હતા, અને યાદવાએ આપેલા સન્માનથી પાંડવા પણુ રાત્રિદિવસ For Private and Personal Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૨ મે.] ૪૫ ' દુર્યોધનપાસે પાંડવાએ મોકલેલો દૂત. ઇચ્છાનુસાર મનેરથને પ્રાપ્ત કરતા પેાતાના ધરની જેમ ત્યાં સુખે રહેતા હતા; તેવામાં એક વખતે સમુદ્રવિજય વિગેરે યાદવપતિએ અને રામકૃષ્ણ પ્રમુખ એકઠા મળી પાંડવાને કહેવા લાગ્યા સત્ય પ્રતિજ્ઞાવાળા તમે શત્રુઓનું સર્વ ચેષ્ટિત સહન કર્યું. કેમકે સત્પુરુષા પ્રલયકાળમાં પણ પેાતાનાં વચનથી ચલાયમાન થતા નથી; પરંતુ હવે તમને સમય પ્રાપ્ત થયો છે, માટે કીર્તિને પંગુ કરનારા વૃદ્ધિ પામતા શત્રુરૂપ કાંટાવાળા વૃક્ષને છેદી નાખવા એજ યુક્ત છે.’તે સાંભળી ધર્મપુત્રે કહ્યું ‘દુઃખકારી એવી લવમાત્ર લક્ષ્મીના લાભને માટે પેાતાની પાંખા જેવા બંધુજનને રણમાં મારાથી કેમ મરાય ?' તે સાંભળી દ્રૌપદીએ ભીમની સામું જોયું, એટલે અતુલ ખળવાળા ભીમસેન બેલ્યા ‘તમે કઢિ શત્રુઓની વૃદ્ધિ સહન કરી, પણ હવે હું તેમના પરાભવને સહન કરવાના નથી.' આવાં તેનાં વચન સાંભળીને યુધિષ્ઠિરે યાદવાને કહ્યું જો કે શત્રુએ મારવાને યેાગ્ય છે અને આ ભીમ વિગેરે યુદ્ધ કરવાને ઉત્સુક છેતેા પણ પ્રથમ તેમને સામભેદથી સમજાવવા યોગ્ય છે.’ પછી સમુદ્રવિજય વિગેરેની આજ્ઞાથી મહા વાચાળ વિજય નામે દૂત રથમાં બેસીને હસ્તિનાપુર ગયા. આવી વિજયે ૬વિજય નામે હું દૂત સત્ય પ્રતિજ્ઞાવાળા સમય આવતાં હવે જ્યાં ભીષ્મ અને ધૃતરાષ્ટ્ર વિગેરે બેઠા હતા, તે સભામાં ર્યોધનને કહ્યું “હે રાજા દ્વારકાધીશ અને કંસના શત્રુ કૃષ્ણને છું. તેમના જે ઇરાદે ( સંદેશા ) છે, તે મારા મુખથી સાંભળેા. પાંડુપુત્રો જે તમારા બંધુ થાયછે, તે પેાતાના કહ્યાપ્રમાણે પ્રત્યક્ષ થયા છે. જેવી રીતે તેઓ પોતાના કાળ નિર્ગમન કરી સત્ય રીતે વર્ત્યા, તેવી રીતે તેમને તેમને રાજભાગ પાછે સોંપી તમે પણ સત્ય રીતે વર્તો. હું રાજા ! એક પૃથ્વીના લવ માટે પૂર્વની જેમ તમારે રણના સભારંભ ન થવા જોઇએ અને પરપર દ્રોહ પણ ન થવા જોઇએ. ઇંદ્રપ્રસ્થ, તિલપ્રસ્થ, વારણાવત, કાશી અને હસ્તિનાપુર એ પાંચ ગામ તેમને આપે.” આવાંદૂતનાં વચન સાંભળી ક્રોધથી હાર્ડને ડસત્તા, મૂર્છાને સ્પર્શતા અને પેાતાના ખભા ઉપર નેત્રને ફેરવતા દુર્યોધન બેલ્યા “ રે દંત! એ બ્રુગઢી પાંડવોને હારી ગયેલું રાજ્ય હવે પાછું કેમ મળશે? વળી તે ભીમ વિગેરે તેા પ્રથમથીજ મારા શત્રુઓ છે, બંધુ નથી. મેં રક્ષણ કરેલી ભૂમિમાં તે સર્વે તરફ ફરે હરેછે, તેજ તેમને ભૂમિભાગ છે, ખીજું કાંઇપણ હું તેને આપવાના નથી. પાંડવા મારી સાથે મૈત્રી રાખે કે દ્વેષ કરે પણ મેં ઘુતમાં જીતીને જે મેલખ્યું છે, તેમાંથી એક ભૂમિનેા લવ પણ હું તેમને આપવાના નથી. તે સાંભળી વિજયકૃત નીતિ ભરેલું વચન ફરીથી એલ્યા ‘ હૈ "" ૫૪ For Private and Personal Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨૬ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૨ જે. રાજા ! મારું વચન માને, ગોત્રની કદર્થના કરે નહિ. હિડંબ, કીચક, બક, ક્રૂર અને કિર પ્રમુખ દાનવોને જેણે ક્ષણવારમાં મારી નાખ્યા, તેવા પવનપુત્ર ભીમસેનની આગળ હે સુધન ! તું છતા તે તો શક્ય જ છે. વળી હે રાજા ! જુઓ. પૂર્વે અને તમે અપકારમાં તત્પર હતા છતાં તમારી પ્રયતવડે રક્ષા કરી હતી, તેથી પણ તેઓ સદા તમારે પૂજાય છે. ધર્મને જ એક સારભૂત માનનાર ધર્મકુમાર તે તમારી ઉપર વાત્સલ્ય રાખે છે, તેઓ ઉઘત થતા અગ્નિને જળ શાંત કરે તેમ પિતાના અનુજ બંધુઓને સદા શાંત રાખે છે. વળી તેઓએ હમણાં શત્રુરૂપ ગજેંદ્રમાં સિંહ જેવા કૃષ્ણને આશ્રય કરેલો છે, તેથી વાયુના આશ્રયથી અગ્નિની જેમ તમને સુકા કાણની પેઠે તે સત્વર બાળી નાખશે.” આવાં દૂતનાં વચન સાંભળીને ભીષ્મ, કૃપાચાર્ય, દ્રોણ, પાંડુ અને વિદુર પ્રમુખ રાજાઓએ પણ વિજય દૂતનાં વચનના પડઘાની જેમ તેવાજ વચનો દુર્યોધનને કહ્યાં. પરંતુ તેઓનાં વાક્યથી તપેલા તેલમાં જળની જેમ દુર્યોધનનાં હૃદયમાં ઉલટ ક્રોધાગ્નિ અધિક પ્રજવલિત થશે. તેથી તેણે તે દૂતને તિરરકાર કરીને કાઢી મૂક્યું. એટલે તે ક્રોધ પામેલ દૂત “હવે ધૃતરાષ્ટ્રના પુત્ર જરૂર નાશ પામ્યા.” એમ બેલતો બોલતો ત્યાંથી નીકળે. દૂતે શીધ્રપણે દ્વારકામાં આવી તે વૃત્તાંત કૃષ્ણને કહ્યો. તે સાંભળીને ઈષ્ટપ્રાપ્તિથી હર્ષ પામેલા ભીમસેન પ્રમુખ ઘણી રીતે નાચવા લાગ્યા. પછી સમુદ્રવિજય રાજાની આજ્ઞાથી રણરંગના આંગણામાં પ્રૌઢ તાંડવ કરનારા પાંડેએ સૈન્યને સમાજ એકઠા કરવા માંડ્યો. યાદ, મત્યદેશનો રાજા વિરાટ, ધૃષ્ટદ્યુમ્ર, સત્યકિ, દ્રુપદ અને સૌભદ્રય વિગેરે રાજાઓ પાંડવના સૈન્યમાં આવ્યા. અર્જુનને પુત્ર અભિમન્યુ, ભીમને પુત્ર ધટેન્કચ અને ક્ષત્રિયવટથી ઉજજવળ એવા અનેક ક્ષત્રીપુત્રો પણ આવી મળ્યા, ઇંદ્રચૂડ, મણિચૂડ, ચંદ્રાપીડ, વિયદ્ગતિ અને ચિત્રાંગદ વિગેરે ખેચર રાજાઓ અર્જુનના સ્નેહથી સૈન્યમાં આવ્યા. એકઠા મબેલા રાજાઓની સભામાં પરસ્પર મત્સરને લીધે અને કર્ણને અને કર્ણ અર્જુન નને પરરપર વધ કરવાની ઇચ્છા ધરાવવા લાગ્યા. અહીં ક નેત્રસંશાએ પ્રેરેલા દુર્યોધને રણની ઇચ્છાથી પિતાના પક્ષના રાજાઓને દૂત મોકલી મોકલીને લાવ્યા. તેથી ભૂરિશ્રવા, ભગદત્ત, શલ્ય, શકુનિ, અંગરાજ, ભીષ્મ, કૃપાચાર્ય, દ્રોણગુરૂ, સોમદત્ત, વાલીક, શુતિ, સૌબલ, કૃતવર્મા, વૃષસેન, હલાયુધ અને ઉલૂક વિગેરે રાજાઓ કૌરવનાં સૈન્યમાં એકઠા થયા. ગોત્રની કદર્થના થશે એવું જાણું વિદુર વૈરાગ્યવડે દીક્ષા લઈને વનમાં ગયા. કુંતીએ પિતાના પક્ષમાં લેવા કર્ણને જણાવ્યું કે તું મારે પુત્ર છે, ત્યારે તેણે કહે For Private and Personal Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૨ મ. ] જરાસંધ અને કૃષ્ણ વરચે યુદ્ધની તૈયારી. વરાવ્યું કે મેં મારા પ્રાણ પ્રથમથી દુર્યોધનને અર્પણ કર્યા છે, હવે તેને છોડીને જે હું બીજાને ભજું તો હે માતા તમને લજજા લાગે, વળી મને આવી રિથતિમાં અત્યારે આપે ખબર જણાવ્યા તે હવે તેથી સર્યું. આવી કર્ણની કહેવરાવેલી વાણી સાંભળી કુંતી જાણે ભાલાવડે વિંધાણું હોય તેમ ખેદ પામી, પરંતુ તે પુત્રવત્સલ માતા પાંડવોથી પણ તેને જય વિશેષ ઈચ્છવા લાગી. એ સમયમાં કેટલાક વ્યાપારીઓ યવન દ્વીપથી કરીયાણાં લઈ દ્વારકામાં આવ્યા. ત્યાં તેણે ઘણાં કરીયાણાં વેચ્યાં, પરંતુ વિશેષ લાભની આશાએ રલકંબળે ત્યાં ન વેચતાં મગધ દેશની રાજધાની રાજગૃહી નગરીએ તેઓ વેચવા આવ્યા. ત્યાં જરાસંધ રાજાની પુત્રી જીવયશાએ તે રલકંબળ ઓછા મૂલ્ય માગ્યાં. તેથી લાભને બદલે ઉલટી ખોટ જવાથી ક્રોધ પામેલા તે વ્યાપારીઓએ જીવ શાને કહ્યું “અમારી જ ભૂલ થઈકે અમે વધારે લાભની આશાએ આ રત્નકંબળે દ્વારકામાં ન વેચ્યા ને અહીં લાવ્યા હવે અહીં લાભ મળે તે દૂર રહ્યો પણ ઉલટી મુડીમાં પણ ખોટ જાય છે. તે સાંભળી છવયશાએ પૂછયું દ્વારકાપુરી વળી ક્યાં છે ને કેવી છે ? અને ત્યાં રાજા કોણ છે ? વ્યાપારીઓ બેલ્યા પશ્ચિમ સમુદ્રના તીર ઉપર કુબેરે નિર્મલી ઇંદ્રપુરીની જેવી દ્વારકા નામે નગરી છે, તેમાં યાદવ વંશીઓને નિવાસ છે અને અગ્નિ સરખા જાજવલ્યમાન વસુદેવ રાજાના પુત્ર કૃષ્ણ નામે પ્રતાપી રાજા છે. કૃષ્ણનું નામ સાંભળતાં જ આર્સિરૂપ જવરથી આતુર થયેલી છવયશા રેતી રેતી જરાસંધની પાસે ગઈ અને મૃત્યુની પ્રાર્થના કરવા લાગી. જરાસંધે તેની વાત સાંભળીને કહ્યું “પુત્રિ! રે નહિ, હું કૃષ્ણની સ્ત્રીઓને રોવરાવીશ. મારી અજાણથીજ એ કૃષ્ણ આજસુધી જીવતો - હેલ છે.” એમ કહી જરાસંધે સત્ય પ્રતિજ્ઞાવાળા થઈ સિંહનાદ પૂર્વક ભંભા વગડાવીને સર્વ રાજાઓને બોલાવ્યા. તત્કાળ મોટા પરાક્રમવાળા સહદેવ વિગેરે પુત્રો, ચેટિ દેશનો રાજા શિશુપાળ, સ્વર્ણનાભ, રૂકિમ રાજા અને બીજા ઘણું રાજાઓ તથા હજારે સામંત નદીના પ્રવાહો જેમ આવી આવીને સમુદ્રને મળે તેમ પિતપોતાની સેના સહિત આવી આવીને જરાસંધને મળ્યા. પછી મોટા ક્રોધવાળા દ્ધાઓને લઈને જરાસંધે શત્રુઓનાં પ્રાણને નિર્વાણ કરવાનાં કારણરૂપ પ્રયાણ કર્યું. મંત્રીઓએ અને અપશુકનેએ ઘણી રીતે વાર્યો, પણ તે અર્ધચક્રી જરાસંધ સિન્યથી ભૂચક્રને કંપાવતે ચાલે. કલહ કરાવવામાં કૌતુકી એવા નારદે અને ચરપુરૂષોએ આવીને રણને તૃણસમાન ગણનારા કૃષ્ણને જરાસંધ આવવાના ખબર આપ્યા. તેજના એક રસ્થાનરૂપ કૃષ્ણપણુ અગ્નિની જેમ પ્રજવલિત થઈ પ્રયાણ For Private and Personal Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨૮ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૨ જે. કરવાને માટે લંભા વગડાવી, જેથી અનેક રાજાઓ એકઠા થયા. તેમાં સમુદ્રની જેવા દુર્ધર સમુદ્રવિજય રાજા તૈયાર થઈને આવ્યા. તેમની સાથે તેમના પુત્ર મહોનેમિ, સત્યનેમિ, દૃઢનેમિ, સુનેમિ, ભગવાન્ અરિષ્ટનેમિ, સેન, મહીયે, તેજ સેન, જય, મેઘ, ચિત્રક, ગૌતમ, સ્વફલ્ક, શિવનંદ, વિધ્વસેન અને મહારથ પણ આવ્યા. શત્રુઓથી અક્ષેશ્ય એ અક્ષોભ નામે સમુદ્રવિજયનો અને નજ બંધુ, યુદ્ધમાં ધરી સમાન ઉદ્ધવ, ધવ, ક્ષભિત, મહોદધિ, અભેનિધિ, જલનિધિ, વામદેવ અને દૃઢવ્રત નામે તેના આઠ પુત્રો સહિત આગે. સિમિત અને તેના સુમિમાન, વસુમાન, વીર, પાતાલ અને સ્થિર નામે પાંચ પુત્રો આવ્યા. સાગર અને તેના નિઃકંપ, કંપન, લક્ષ્મીવાન, કેસરી, શ્રીમાન અને યુગાંત નામે છ પુત્રો આવ્યા. હિમવાનું અને તેના વિદ્યુ—ભ, ગંધમાદન અને માલ્યવાનું નામે ત્રણ પુત્રો આવ્યા. અચલ અને તેના મહેંદ્ર, મલય, સહ્ય, ગિરિ, શિલ, નગ અને બલે નામે સાત મહાપરાક્રમી પુત્ર આવ્યા. ધરણ અને તેના કર્કોટક, ધનંજય, વિશ્વરૂપ, તમુખ અને વાસુકિ નામે પાંચ કુમારે આવ્યા. પૂરણ અને તેના દુઃપૂર, દુર્મુખ, દુર્દર અને દુધેર નામે ચાર પુત્ર આવ્યા. અભિચંદ્ર અને તેના ચંડ, શશાંક, ચંદ્રાભ, શશી, સેમ અને અમૃતપ્રભુ નામે છ પુત્રો આવ્યા. સૌથી નાના પણ ઈંદ્ર જેવા મહાપરાક્રમી વસુદેવ તેના ઘણા પરાક્રમી પુત્રો સાથે આવ્યા. તેમના પુત્રોનાં નામ આ પ્રમાણે–વૈરીઓમાં ક્રૂર અક્રૂર, જવલનપ્રભ, વાયુવેગ, અશનિવેગ, મહંદ્રગતિ, સિદ્ધાર્થ, અમિત ગતિ, સુદારૂ, દારૂક, અનાદૃષ્ટિ, દૃઢમુષ્ટિ, હેમમુષ્ટિ, શિલાયુધ, જરકુમાર, વાહીક, ધાર, પિંગલ, રોહિણીના પુત્ર રામ, સારણ અને વિદૂરથ-એ સર્વે આવ્યા. તથા ઉત્સુક, નિષધ, ચારૂદત્ત, ધ્રુવ, શક્રદમન અને પીઠ નામે રામના પુત્રો આવ્યા. ભાનુ, ભામર, મહાભાનુ, અનુભાનુ, બ્રહ જ, અગ્નિશિખ, વૃષ્ણ, સંજય, અકંપન, મહાસેન, ધીર, ગંભીર, ગૌતમસુધર્મા, ઉદધિ, સૂર્ય, ચંદ્ર, ધર્મ, પ્રસેનજિત, ચારૂકૃષ્ણ, ભરત, સુચારૂ, દેવદત્ત વિગેરે તથા પ્રદ્યુમ્ર, શાંબ પ્રમુખ બીજા મહાપરાક્રમી કૃષ્ણના પુત્ર યુદ્ધ કરવાની ઈચ્છાએ તૈયાર થઈને આવ્યા. ઉગ્રસેન અને તેના પણ ઘણા પુત્રો આવ્યા. એ પ્રમાણે દશાહના પુત્ર અને રામકૃષ્ણના બીજા પુત્રો તથા તેમની ફઈન અને બેનના પણ ઘણું મહાભુજ પુર આવ્યા. પછી ક્રાણુકિએ બતાવેલા શુભદિવસે દારૂક સારથિવાળા અને ગરૂડના ચિહવાળા રથ પર બેસી સર્વ યાદવોથી વીંટાઈ શુભ શુકનેએ સૂચવે છે - સવ જેને એવા કૃષ્ણ પૂર્વોત્તર ( ઈશાન) દિશામાં પ્રયાણ કર્યું. યાદવ અને પાં For Private and Personal Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દુર્યોધનની માગણી કુરૂક્ષેત્ર તરફ પ્રયાણ. ૪૨૯ સર્ગ ૧૨ મો. ] ઢવાના ચાલતા સૈન્યના ભારથી પુલગિરિને પણ ચલાવતી પૃથ્વી અત્યંત કંપાયમાન થઈ, સંચાવિધિ જાણનારા કૃષ્ણે પાતાના નગરથી પીસ્તાલીશ ચેાજન જઈ શનિપલ્યગ્રામે પડાવ નાખ્યા. જરાસંધના સૈન્યથી કૃષ્ણનું સૈન્ય ચાર યોજન દૂર રહ્યું. તે સમયે કેટલાક ઉત્તમ વિદ્યાધરા ત્યાં આવ્યા. સમુદ્રવિજયને નમસ્કાર કરીતે તેઓ બેલ્યા ‘ હે રાજા ! તમારા ભાઈ આનકદુંદુભિ ( વસુદેવ )ના ગુણાથી અમે વશીભૂત થયા છીએ. જેએનાં કુળમાં જગત્ની રક્ષા કરવામાં સમર્થ એવા અરિષ્ટનેમિ ભગવાન્ અને અદ્વિતીય પરાક્રમવાળા રામ અને કૃષ્ણ ઉત્પન્ન થ ચેલા છે; તેમજ પ્રદ્યુમ્ન અને શાંબ પ્રમુખ કેાટિગમે જેમને પૌત્રો છે, તેને બીજાએની સહાયની શી જરૂર છે ? તથાપિ યુદ્ધના અવસર જાણી અમે ભક્તિથી આવેલા છીએ, માટે અમેને તમારા સામંતવર્ગમાં ગણીને આજ્ઞા આપેા. ' રાજા સમુદ્રવિજયે કહ્યું · બહુ સારૂં. ' ત્યારે તે ફરીવાર બેલ્યા · માત્ર એક ?ષ્ણુની આગળ જરાસંધ તસમાન છે. પરંતુ વૈતાઢયગિરિ ઉપર જે ખેચરા જરાસંધના પક્ષના છે તે જ્યાંસુધી અહીં આવ્યા નથી ત્યાંસુધીમાં અમેને ત્યાં જવાની આજ્ઞા આપેા, અને તમારા અનુજ બંધુ વસુદેવને અમારા સેનાપતિ ૪રાવીને પ્રદ્યુમ્ન અને શાંબસહિત અમારી સાથે મેકલેા,જેથી તે સર્વને અમે ત્યાંજ જીતી લઇએ. ' સમુદ્રવિજયે કૃષ્ણને પૂછીને વસુદેવ, પ્રધુમ્ર અને શાંબને તે ખેચરાની સાથે મેાકલ્યા. તે સમયે અરિષ્ટનેમિએ તેમનાં જન્મન્નાત્ર વખતે દેવતાઓએ તેમના હસ્તઉપર બાંધેલી અસ્રવારિણી ઔષધી વસુદેવને હાથે બાંધી. ' " ' " અહિં દુર્યોધન યાદવ અને પાંડવાના વધ કરવામાં ઉદ્યત થયેલા જરાસંધને જાણી તેની પાસે આવી નમરકાર કરીને બેઢ્યા ‘સ્વામી ! એ ગેાપાલ અને પાંડવા કાણુ માત્ર છે ? વળી જ્યાંસુધી અમે વિદ્યમાન છીએ ત્યાંસુધી તેમની સાથે તમારે પરાક્રમ બતાવવું યુક્ત નથી. માટે હે રાજા ! અમેને આજ્ઞા આપે કે જેથી અમે આજે શત્રુરૂપ રંભા (કદલી) વૃક્ષને મહા દાણ એવું વિસ્મયકારી યુદ્ધ કરી પૃથ્વીને યાદવ અને પાંડવવગરની કરી દઇએ.' એવા દુર્યોધનને આગ્રહ જાણી જરાસંધે પટબંધ કરી પષ્ટ શક્તિવાળા દુર્યોધનને રણભૂમિમાં પેાતાના શત્રુની સામે યુદ્ધ કરવા માટે સેનાપતિના પદઉપર નીમ્યા. મહાઉદ્ધૃત ચાદ્દાએથી પરવરેલા દુર્યોધન અનુક્રમે કેટલાક પ્રયાણ કરી સત્વર કુરૂક્ષેત્રમાં આવ્યા. ગજેંદ્રરૂપ દ્રીપેાથી, પેઢલરૂપ જલમાનુષ।થી અને અશ્વરૂ૫ મેટા ઊર્મએસથી નદીના જેવી અગિયાર અક્ષૌહિણી સેનાવડે દુર્યોધન શાભવા લાગ્યા. દુર્યોધને વીરમિણ ભીષ્મપિતામહને નમીને હર્ષ અને આદરપૂર્વક પેાતાના સેનાપતિ સ્થાપ્યા. For Private and Personal Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૦ શત્રુંજય માહાસ્ય. [ખંડ રજે. પાંડ સાત અક્ષૌહિણી સેના લઈ અચલ પર્વતને ચલ કરતા કુરૂક્ષેત્રમાં આવ્યા. પાંડવોએ સર્વાનુમતે દ્રુપદ રાજાના પુત્ર મહાપરાક્રમી ધૃષ્ટધુને સેનાપતિપણાનો અભિષેક કર્યો. ત્રણે ઉપાયને નિવૃત્ત કરીને રણને દિવસનો નિર્ણય કરી મહાવીરે એ ક્ષત્રિનાં દૈવતરૂપ શસ્ત્રોની પૂજા કરી. મલ્લિકાનાં પુષ્પની માળાવડે શોભિત એવાં આયુધ પિતાના સ્વામીઓને યશને સમૂહ આપવાને ઉઘત થયાં હોય તેમ શોભવા લાગ્યાં. રાત્રે શસ્ત્રોની આગળ વાગતાં એવાં રણવાજિત્ર આવતી વિજય લક્ષ્મીના નૂપુરના શબ્દ હોય તેવાં જણાવા લાગ્યાં. અનુક્રમે વીરરસે યુક્ત હોવાથી રક્તકાંતિવાળો દેખાતે સૂર્ય શત્રુરૂપ અંધકારના પરમા ને હરતો ઉદય પામે. રણની ઈચ્છા ધરતા વીરલેકને સિંહનાદને વૃદ્ધિ પમાડતા પક્ષીઓ વૃક્ષના અગ્રભાગમાં અને વિદ્યાધરે આકાશમાં શબ્દ કરવા લાગ્યા. ચારેબાજુ બંને સૈન્યમાં રણવાજિત્રો નાદ કરવા લાગ્યાં. અશ્વો ઉદય પામતા સૂર્યના ઘોડાની સ્પર્ધાથી હેકારવ કરવા લાગ્યા. ઝરતા મદજળવડે વ્યાપ્ત અને ગર્જના કરતા ગજેંદ્રો શત્રુરૂપ જવાસાને શેષણ કરનાર વર્ષાકાળના મેઘની જેવા જણાવા લાગ્યા. નિશાન, કાહલ, ભેરી, સૂર્ય, ઢક્કા અને હુડુડા (ઢાલ) વિગેરે વાછત્રોના તેમજ પેદલ, ઘેડા, હાથી અને જેના શબ્દોથી બધું જગત નાદમય થઈ ગયું. સુવર્ણરલનાં કવચને ધરતા, હાથમાં ખાને રાખતા, અને ફલકને ઉછાળતા અનેક સુભટે ચારેબાજુ પ્રસરવા લાગ્યા. ચડાવેલાં ધનુષ્યના ટંકાર કરતા મહા દુધેર અને બળવંત ધનુર્ધારીઓ સૈન્યની આગળ ચાલ્યા. સમુદ્રના કલોલની જેવા અને બખતરને ધારણ કરેલા ઘડાઓ વાજિત્રોના ધ્વનિથી. જાગ્રત થઈ મર્યાદા છોડીને ચાલવા લાગ્યા. ઊંચા કરેલા ગુંડાદંડના અગ્રભાગથી સર્ષની જેવા ભયંકર દેખાતા હાથીઓ રણના આરંભના મિષથી ગર્જના કરવામાં સજજ થઇને ચાલવા લાગ્યા. શસ્ત્રોના જ એક ઘરરૂપ, અને ચક્ર (પઈડાં)ની ધારાવડે પૃથ્વીને પીસતા રથ અંદર બેઠેલા અચલ યોદ્ધાઓનાં બળથી આકુળ વ્યાકુળ થઈને દોડવા લાગ્યા. પિલા ભાગમાં ચરણના પતિથી અને સૈન્યના ભારથી પ્રથ્વીને માટે કંપારો થતાં સમુદ્રનાં જળ પણ ઉછળવા લાગ્યાં. રણરંગના આંગણામાં ચાલતા વીરેએ વાજિત્રોના નાદપ્રમાણે ચાલવાથી ચરણવડે નૃત્ય કરતા હોય તેમ બંને સૈન્યની વચ્ચે યુદ્ધને આરંભ કર્યો. રાત્રિની જે રજનો સમૂહ સર્વ તરફ ફુરણાયમાન થતાં આકાશમાં બાણેનાં મુખ ખજુવાની કાંતિને ધરવા લાગ્યાં. ગજારૂઢે ગોજારૂઢ, ધારે ધાર, રથીએ રથી અને પેદલે દિલ પરસ્પર અથડાવા લાગ્યા. ૧ સામ, દામ ને ભેદ. For Private and Personal Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૨ મ. ] પાંડવ કૌરવોનું યુદ્ધ, ચિત્તાકર્ષક વર્ણન. ૪૩૧ સંદ પામનારાના રોષથી, હાથીઓના પરસ્પર અથડાતા દાંતથી અને પરસ્પર નગ્ન થતા યોદ્ધાના પાદચારથી મોટું યુદ્ધ જામી ગયું. આયુધ ઉગામીને રહેલા, ક્રોધથી જાગ્રત થયેલા અને બખ્તર ધારણ કરેલા દ્ધાઓ સૂર્યની જેવા ઉજજવલ થઈ શત્રુઓને દુકપ્રેક્ષ્ય થઈ પડ્યા. કવચધારી ઘોડાઓ ભાલાના બંધસાથે ઊર્ધ્વગતિવડે ઉછળતા હતા, તેમને જોઈને ભયથી ભગ્ન થયેલા શત્રુઓ “આ પાંખવાળા અશ્વ છે કે શું ? એ તર્ક કરવા લાગ્યા. તે ઉદ્દેલ અને હુંકારાથી ગાજતા સંગ્રામસાગરમાં સર્વ શસ્ત્રો જળચર જીવો જેવા, હાથીઓ પર્વત જેવા, અશ્વો તરંગ જેવા, પેદલે જલમાનુષ જેવા, રો મગર જેવા અને વિમાને વહાણની જેવા દેખાવા લાગ્યા. એ સમયે જેને ક્રોધ વૃદ્ધિ પામેલે છે એ અભિમન્યુ રથમાં બેસીને અંધકારમાં સૂર્યની જેમ શત્રુઓની સેનામાં પેઠે, ઉત્કર્ષશાલી અભિમન્યુ કોપથી બા ના સમૂહરૂપે વર્ષતાં વીરત્વને નાશ થવાથી શત્રુઓને દુકાળ પડયે. તેને સુરણયમાન થતો જોઈ વૃહદ્બલ અને કૃપાચાર્ય રથમાં બેસી બાણોથી આકાશને વ્યાસ કરતા તેની સામે આવ્યા. એટલે અર્જુનકુમાર વૃહદ્બલની સામે થયે અને તેની સહાય કરવાને માટે આવેલ કૈકયરાજા કૃપાચાર્યની સામે થયે. પરસ્પર યુદ્ધ કરતા જગતને પણ ભય ઉત્પન્ન કરનારા તે ચારે જણાઓને દૂર રહીને સૈનિકે જોવા લાગ્યા. તેમાંથી પરપર રથવગરના થએલા અને હાથમાં પણ લઈને યુદ્ધ કરતા કૈક્યરાજા અને કૃપાચાર્ય ઊંચી ફણા કરેલા બે સર્ષની જેમ વિ ને ક્ષય કરવામાં પણ સમર્થ જણાવા લાગ્યા. બાણની મહાવૃષ્ટિ કરનારા અને ભિમન્યુના દેવજ અને સારથિને રણમાં શ્રેષ્ઠ બળવાળા વૃહદબલે છેદી નાખ્યા. તે વખતે કર નિષથી ગાજતે અને ચક્રવડે પૃથ્વીને વિદારતો ભીષ્મને રથ વેગથી યુધિષ્ઠિરનાં સૈન્યમાં આવ્યું. ભીમરથવાળા ભીમે બાણોથી આકાશમાં મંડપ કર્યો એટલે વર્ષાદ વર્ષતાં નાવિકા જેમ અસ્થિર થાય તેમ શત્રુસેના અસ્થિર થવા લાગી. તે સમયે શત્રુઓથી કોપ પામેલા અભિમન્યએ આકાશને આચ્છાદન કરીને દુખરાજાના સારથિને અને ભીષ્મની વજાને છેદી નાખ્યાં, તેથી ભીમને ક્રોધ ઉત્પન્ન થયે તે જોતાંજ અર્જુનના પુત્રની રક્ષા કરવાને માટે પાંડવોના સન્યમાંથી દશ મોટા દ્ધાઓ હથીઆર ઉગામીને ત્યાં આવ્યા. રથના ચીત્યારથી જ ગતને ભ કરતો ભીમસેન પણ રણમાં આવ્યું. તરત ભીષ્મના બાણથી તેની દવજા તુટી પડી એટલે તેને અતિ ક્રોધ ચડે. તેવામાં જેણે પિતાના બે હાથી, સારથિ, રથ અને ઘોડાઓને સમકાળે વિનાશ કર્યો છે એવા ઉત્તરકુમારની ઉપર શલ્યરાજાએ વર્ણશક્તિ છોડી. તેની સામે સર્વ પ્રકારનાં હથિયાર નાખી તેને For Private and Personal Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૨ શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૨ જે. અટકાવવા માંડી પણ તેથી નહીં અટકતાં ઉત્તરકુમારના મસ્તક પર પડીને તેણે તેના પ્રાણ લઈ લીધા. દેવતાની આપેલી શક્તિ સફલ જ થાય છે. તે જોઈને તીવ્ર કોપવાળા થયેલા અને અપરિમિત બાણોના જાળથી શત્રુની સેનાને ઢાંકી દીધી. અર્જુનનાં બાણથી પિતાની સેનાને દીન થયેલી જોઈ ભીવ્રતધારી કરવપતિ ભીષ્મપિતામહ ધનુષ્યનો ધ્વનિ કરતા દોડ્યા આવ્યા. રિપુઓના પ્રાણને માગવા પ્રાપ્ત થયેલા ભીષ્મના માણેએ પિતામાં સિદ્ધ એવું માર્ગણ (માગણી પણું છોડી દીધું નહીં, અર્થાત તેના બાણેએ ઘણાના પ્રાણ લીધા. તે વખતે પાંડવોને સેનાપતિ ધૃષ્ટદ્યુઝ ભીમની ઉપર દોડ, તેઓની વચ્ચે અનેક જનના પ્રાણને હરનારે માટે સંગ્રામ થ. - આ પ્રમાણે આઠ દિવસપર્યત યુદ્ધ ચાલતાં આઠમા દિવસને અંતે પાંડવો વિચાર કરવા લાગ્યા કે સર્વથા દુર્જય એવા ભીષ્મપિતામહ શત્રુઓની સેનાના સેનાપતિ થયા છે, તો તેમને કેવી રીતે મારવા ? તે વખતે કૃષ્ણ અર્જુનને કહ્યું ગાંગેય સત્ય પ્રતિજ્ઞાવાળા છે. તેઓ અસ્રરહિત, નપુંસક, સ્ત્રી અને પરાક્ષુખ થયેલા પુરૂષની ઉપર પ્રહાર કરતા નથી, માટે દુપદરાજાને પુત્ર શિખંડી કે જે નપુંસક છે, તેને તમારા રથમાં તમારી આગળ બેસારી તમે ભીષ્મની સામા જાઓ. નપુંસકને જોઈને ભીમ હાથમાથી અન્ન છોડી દેશે, પછી નિઃશંક થઈને તમે તેની ઉપર પ્રહાર કરજો.” પાંડેએ કૃષ્ણને આ વિચાર અંગીકાર કર્યો. નવમે દિવસે પ્રાતઃકાલે સૈનિકોને તૈયાર કરી પાંડ અને કૌર રણભૂમિમાં આવ્યા. શાંતનુના પુત્ર ભીમે અગ્રેસર થઈ, મેઘ જેમ કરા વષવીને અષ્ટાપદ જાતિનાં જનાવરને ઉપદ્રવ કરે તેમ બાણવૃષ્ટિ કરીને પાંડવોની સેનાને ઉપદ્રવ કરવા માંડે. એટલે અર્જુન પોતાના સ્થાન ઉપર પંઢ એવા દ્રુપદરાજાના પુત્ર શિખંડીને બેસારીને તેમની સામે આવ્યું. શિખંડીને જોતાં જ અન્ન નાખવામાં મંદ થયેલા વૃદ્ધ ભીષ્મને અને ગુપ્ત રહીને તીક્ષ્ય બાણથી જર્જર અંગવાળા કરી નાખ્યા. “ચર્મના મર્મને ભેદનારાં આ બાણ અર્જુનનાં છે, પંઢનાં નથી એમ સારથિને કહેતાં ભીષ્મ રથમાં સુઈ ગયા. ગ્રીષ્મઋતુમાં સુકાઈ ગયેલા સરોવરની ફરતા જેમ તૃબા મનુષ્ય ફરી વળે તેમ ભીષ્મના પડવાથી શેકવડે જેમનાં ગળાં રૂંધાઈ ગયાં છે એવા કૌર તથા પાંડ તેમના વચનરૂપ જળના તુષિત થઈને ભીમને વીટાઈ વન્યા. તે વખતે ભીષ્મપિતામહને તૃષાર્ત જોઈ દિવ્ય અસ્ત્રને જાણનારા અજૂને આકાશમાંથી રવિનું આકર્ષણ કરે તેમ સર્વને આશ્ચર્ય ઉપજાવતા પૃથ્વીમાંથી બાણવડે જળ આકળ્યું. ભીમે તે આશ્ચર્ય દુર્યોધનને બતાવીને કહ્યું For Private and Personal Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૨ મો. ] ચક્રવ્યૂહ, અભિમન્યુનું મૃત્યુ. તારાથી અધિક પરાક્રમવાળા પાંડવાની સાથે સંધિ કર'. સાંભળ્યું ન હોય તેમ બતાવી, દુર્યોધને કાપથી રાતી પાતાની પર નાંખી. પછી દેવની વાણીથી ભીષ્મે ચારિત્ર અંગીકાર કર્યું, ોડી અનશન કરીને અચ્યુત દેવલોકમાં દેવતા થયા. ૪૩૩ ભીષ્મનું વચન જાણે આંખ ભીમની - અને સર્વ સાવધ પછી દુર્યોધને પાતાનાં સૈન્યમાં સેનાપતિપદે દ્રોણાચાર્યના અભિષેક કર્યો, અને સવારે તેમને આગળ કરીને કુરૂક્ષેત્રમાં આવ્યો. તેને જોઇ અર્જુને ધનુર્વેદના ગુરૂ જાણી ગુરૂદક્ષિણારૂપ પ્રથમ પ્રણામ કર્યો. પછી તે બંનેના માણસમૂહે સૂર્યનાં કિરણાને ઢાંકી દઇને દિશાઓ ધૂસર કરી દીધી, જેથી ચક્રવાકપક્ષીઆને દિવસ છતાં પણ વિરહાલ્લાસ થવા લાગ્યો. તે સમયે સંસતકાએ અર્જુનને સૈન્યની બહાર યુદ્ધ કરવાને બાલાવ્યા; તેથી મૃગેાની સાથે મૃગપતિની જેમ અન તેમની સાથે યુદ્ધ કરવાને પ્રવો. યુદ્ધના બારમે દિવસે ભગદત્તનામે ભયંકર વીર હાથી ઉપર બેસીને અર્જુનવિનાના પાંડવાના સૈન્યને ઉપદ્રવ કરવા લાગ્યો. પાતાના સૈન્યના ક્ષેાભના શબ્દ સાંભળી અર્જુન સંસપ્તકાને છેાડીને શીઘ્ર ભગદત્તની સામે યુદ્ધ કરવા આવ્યો. ક્રોધ પામેલા અર્જુને ચિરકાળ યુદ્ધ કરી, ગજસહિત ભગદત્તને મારી, દેવાની પુષ્પવૃષ્ટિ ગ્રહણ કરી. ભગદત્ત મરતાં કારવની સેના રક્ષણવગરની થઈ ગઈ. પછી કેટલાક રાજાઓના કહેવાથી કૌરવોએ તે રાત્રિમાં બીજા દિવસ માટે અખંડિત ચક્રવ્યૂહ કરવાની ગાઠવણ કરી. For Private and Personal Use Only અર્જુન સૈન્યની બહાર આવી સંસäકેાને મારવા રાકાયા, એટલે ભીમ વિગેરેથી પરવરલા અભિમન્યુ ચક્રવ્યૂહમાં પેઠા. દુર્યોધન, કૃપાચાર્ય, દ્રોણ, કહ્યું અને કૃતવર્માનાં અસ્રોને નહીં ગણતા અર્જુનકુમાર ચક્રવ્યૂહનું મથન કરવા લાગ્યો. દુર્યોધન વિગેરે વીરાએ ભીમાદિકને યુદ્ઘમાં રોકી રાખ્યા, એટલે અભિમન્યુ અને જયદ્રથ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. લાહમય અને દિવ્ય એવા અગ્નસમૂહથી ચિરકાળ યુદ્ધ કરીને જયદ્રથૈ સૂર્યારત સમયે અભિમન્યુને મારી નાખ્યો. તે સાઁભળી ક્રોધ પામેલા અર્જુન ખીજા દિવસના અસ્તની અગાઉ જયદ્રથના વધની પ્રતિજ્ઞા કરીને શત્રુએની સેનામાં પેઠા. ક્રોધી અર્જુનને વચમાં દ્રોણાદિકે રૂંધ્યા, ૫રંતુ ક્ષણવારમાં તા તેણે બાણાની ધારાથી શત્રુઓનાં રણક્ષેત્રને રૂધિરના કાદવથી ભરપૂર કરી દીધું. સત્યકિ અને ભીમસેન અર્જુનની પછવાડે આવ્યા. પરંતુ દુર્યોધને ભીમને રૂંધ્યા અને ભૂરિશ્રવાએ સત્યકિને રૂંધ્યો. રાજરાગ જેમ બીજા અનેક વ્યાધિએથી વીંટાયેલ હાય તેમ જયદ્રથની ક્રૂરતા તેના રક્ષણ માટે અનેક રા જાએ વીંટાઇ રહેલા હતા, તથાપિ ઇંદ્રકુમાર અર્જુને દિવસને અંતે જયદ્રથને પ Page #459 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૪ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૨ જો. દીઠે, અર્જુનની ઉપર પડતાં છ વીરાનાં અત્રેથી સર્વે વિશ્વને દુ:સહ પ્રલયકાળની શંકા થઈ પડી. સાત્યકિના વધ કરવામાં તત્પર એવા ભૂરિશ્રવાના હાથને અર્જુને છેદી નાખ્યા; એટલે કાપથી સાત્યકિએ તેને મારી પણ નાખ્યા. અહીં જયદ્રથને અશ્વ, રથ, સારથિ અને અ વગરનો કરીને અર્જુને પેાતાની પ્રતિજ્ઞા સંભારી, અને સૂર્ય અસ્ત થતાં પહેલાં તેને મારી નાખ્યું. આ પ્રમાણે ચૌદ દિવસના યુદ્ધમાં દુર્યોધનની સાત અક્ષૌહિણી સેનાનો વિનાશ થયો; તેથી દુર્યોધનને અત્યંત દુઃખ થયું. પછી કૌરવાએ રાત્રે યુદ્ધ કરવાવડે જય મેળવવાની આશા બાંધી. જ્યારે પાંડુકુમાર સુઈ ગયા ત્યારે તે ઘુવડ પક્ષીની જેમ આવીને અકરમાત્ તુટી પડ્યા. તે વખતે ભીમના જેવા ભયંકર ભીમના કુમાર ટાત્કચ શત્રુઓને ત્રાસ કરતા માયાયુદ્ધથી યુદ્ધ કરવા લાગ્યો. તેને જોઈને કર્ણે કાપ પામ્યા, તેથી અકસ્માત્ બાણેાના મંડપ કરીને તેણે તેને ઢાંકી દીધા. ધંટાત્કચે તે ખાણેાને ગદાથી છેદી નાખ્યા. પછી દેવે આપેલી કુરાયમાન અગ્નિના કણાથી વીંટાએલી એક શક્તિ કહ્ ટાત્કચના પ્રાણ લેવા માટે મૂકી, તેથી ટાત્કચ પ્રાણાંત મૂર્છા પામ્યા. પ્રાતઃકાલે રણકર્મમાં યમજેવા દ્રોણાચાર્યે સૈન્યને ઉપદ્રવિત કરીને વિરાટ અને દ્રુપદરાજા તેની સામે થવાથી તે બંનેને મૃત્યુ પમાડી દીધા. વિરાટ અને દ્રુપદરાજાનાં મૃત્યુથી ધર્મરાજાનું સૈન્ય જ્યારે ગ્લાનિ પામ્યું, ત્યારે પેાતાના સુલટાને સ્થિર કરતા ધૃષ્ટદ્યુૠ દ્રોણની સામે આવ્યા. જેમાં હાથી પડે છે, અશ્વો ત્રાસ પામે છે, અને રથા ભાંગે છે એવું ઘુમ્ર અને દ્રોણાચાર્યનું ચિરકાળ થતું યુદ્ધ જોઈ આકાશમાં રહેલા ખેચરા પણ ભય પામ્યા. " : એવે સમયે માલવદેશના રાજાને અશ્વત્થામા નામે હાથી મરાણા, તે સાંભળી સર્વ સૈન્યમાં ‘ અશ્વત્થામા હણાયા, અશ્વત્થામા હાયે। ' એવા અદ્ભુત ધ્વનિ પ્રસરી ગયા. તે વાણી સાંભળી ‘ પેાતાના પુત્ર અશ્વત્થામા હણાઈ ગયા ’ એવું માનતા દ્રોણાચાર્ય ગુરૂ રણુ કરવામાં મંદ થઇ ગયા, અને ‘ શું કરવું ' ! એ વિચારમાં જડ જેવા થઇ ગયા. તે વખતે અવસર જોઈને છળમાં બળવાલા ધૃષ્ટદ્યુÀ ખાણથી વીંધેલા દ્રોણાચાર્ય વિધુર થતાં અનશન લઇને બ્રહ્મલાકમાં ગયા. પાતાના પિતાના મરણના ખબર સાંભળી ખળથી ઉદ્ધૃત એવા અશ્વત્થામાએ પાંડવેાની સેનાના ખાણસમૂહથી ધણા વિનાશ કર્યાં, અને સર્વ સૈનાના વિનાશ કરવાને તેણે રાષથી નારાયણી અસ્ર છેડયું જેના તણખાથી સર્વ દિશાએ અને આકાશ વિજળીની જેમ પૂરાઈ ગયું. કૃષ્ણના કહેવાથી વિનયવડે નમ્ર એવા પાંડવાએ તે અ For Private and Personal Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૨ મે. ] ભયંકર યુદ્ધ, કૌરવ પક્ષની થતી જતી હાર. ૪૩૫ અને નિષ્ફળ કરી નાખ્યું. “વિનયથી શું સિદ્ધ ન થાય ? ”એવી રીતે અવિચ્છિન્ન બાર પહેરસુધી યુદ્ધ પ્રવર્તતાં ઘણું વિરે ક્ષય પામી ગયા. પછી કૌરવોએ અંગદેશના રાજા કર્ણને સેનાપતિના પદ ઉપર નીમ્ય. “સર્વ પ્રાણુઓને આશા મહા બળવાનું છે.” પ્રાતઃકાલે ગાંધારીના પુત્રો પરાક્રમી કર્ણને આગળ કરી આયુધ ઉગામીને યુદ્ધ કરવાની ઇચ્છાએ રણમાં આવ્યા. બંને સૈ. ન્યમાં શસ્ત્રવડે ઉન્નત એ ઉજજવળ સંફેટ ઉત્પન્ન થયે, જે સર્વ સૈનિકોને પરસ્પર દુઃસહ અને દુક થઈ પડ્યો. કર્ણસુધી ધનુષ્યને ખેંચતો કર્ણ સમુદ્રના જે દિવનિ કરતો શત્રુઓને ત્રાસ પમાડતો રણક્ષેત્રની મધ્યમાં આવ્યું. જેમ સૂર્ય પિતાનાં કિરણે આસપાસ, ઊંચે અને નીચે પ્રસારે છે, તેમ તેને પુત્ર કર્ણ પણ શત્રુઓમાં પિતાનાં બાણેને પ્રસારવા લાગ્યો. સમાન ભુજપરાક્રમવાળા અને ન અને કર્ણ પ્રલયકાળમાં ઉદય પામેલા સૂર્યની જેમ ઉગ્ર એવા બાણોથી યુદ્ધ કરવા લાગ્યા. પૂર્વના કોપથી પ્રેરાયેલા ભીમે દુશાસનને રૂંધી લીધે, અને તેને પૃ થ્વીના પ્રષ્ટ ઉપર પછાડી તેની ભુજાઓ ઉખેડી નાખી. દુ:શાસનના રૂધિરથી રક્ત થયેલી ભૂમિને જોઈ તેને રંગ અદ્યાપિ જાણે બતાવતો હોય તેમ રક્ત થઈને સૂર્ય તેજ વખતે પશ્ચિમદિશાને આશ્રય કર્યો. પ્રાતઃકાલે અર્જુનના વધની અપેક્ષા કરતે કર્ણ શલ્યને સારથિ કરી શંખવનિના મિષથી ગર્જના કરતો રણભૂમિમાં આવ્યું. આકાશમાં, દિશાઓમાં અને પૃથ્વી ઉપર સર્વ પ્રાણીવર્ગની ઉપર વાયુથી મેઘના કણની જેમ તેમનાં બાણ - ણવા લાગ્યાં. સર્વ મંત્રાઍોને જાણનારા અને કણે મૂકેલા નાગાસ્ત્રને ગરૂડાથી નિવારી દીધું તેમજ બીજા પણ તેનાં અસ્ત્રોને પ્રત્યસ્રોવડે નિષ્ફળ કર્યા. પ્રાંતે સૂર્ય પશ્ચિમ સમુદ્ર પર આવતાં પૂર્વ ઉપકારવડે ખરીદ કરેલા પગેંદ્રની સહાયથી ધનંજયે (અર્જુને) કણને મારી નાખે. બીજે દિવસે શલ્યને સેનાપતિ કરી કૈર મંદ ઉત્સાહે રણમાં આવ્યા. શત્રુઓના મનમાં શલ્યરૂપ શલ્યરાજા શત્રુઓની ઉપર બાણ છોડતાં એક યુધિઝિરરાજાજ ખરેખરા યુધિષ્ઠિર થયા, એટલે યુદ્ધમાં રિથર થયા. સહદેવે પણ ક્રોધ પામી બાણસમૂહથી ગગનસાગરને પૂરી પિતાની સામે આવેલા ક્રોધી શક નિને રૂંધી દીધો. પછી ઉત્તરકુમારને શ મારેલ તે વૈરને સંભારીને ધર્મરાજાએ ક્રોધથી સફળ શક્તિ વડે શલ્યરાજાને મારી નાખે. “વીર પુરૂષોને ક્રોધ વૈરીને મારીનેજ શાંત થાય છે. એ પછી કર્મસાક્ષી સૂર્ય જ્યારે અસ્ત પામે, ત્યારે પે ૧ કર્ણ સૂર્યપુત્ર કહેવાતો હતો. For Private and Personal Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૬ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૨ જે. તાનાં કામથી લજજા પામેલે ભીરૂ દુર્યોધન ક્રોધથી નાસીને સરોવરમાં પેસી ગયે. અશ્વત્થામા, કૃતવર્મા અને કૃપાચાર્યું પણ દુર્યોધનની પદણી જોતાં તે સરોવર પાસે આવ્યા. પછી જેવા તે સરોવરમાં રહેલા દુર્યોધનને તેઓ બોલાવતા હતા. તેવામાં જ તેમની પછવાડે પડો ત્યાં આવી પહોંચ્યા. એક અક્ષૌહિણી સેનાથી શત્રુઓને ક્ષોભ કરતા પાંડવો તે સરેવર પાસે આવી જળમાં તિરહિત થયેલા દુર્યોધનને વીંટી લઈને આ પ્રમાણે કહેવા લાગ્યા, “વીરેંદ્ર દુર્યોધન ! આ તે કરેલું પલાયન તારા પૂર્વ મેળવેલા કીર્તિ ગુણવાળા ક્ષત્રીવટનું પલાયન છે, તેથી તે તને યુક્ત નથી. વળી જે પિતાનાં વિદ્યાસૂવડે સમુદ્રને શોષણ કરવા સમર્થ છે, તેવા અર્જુનના રોષ આગળ શું તું આમ સંતાઈને રહી શકીશ ? જે કદિ બધાની સાથે યુદ્ધ કરવાને તું સમર્થ ન થઈ શકે, તો તારી ઇચ્છા પ્રમાણે ગમે તે એક વીરની સાથે તારા ઇચ્છિત યુદ્ધ કરીને યુદ્ધ કર; આ કથન તારા મનમાં વિચારી તે સાંભળી મનવી દુર્યોધન બહાર નીકળીને બોલી ઉઠ્યો “પરાક્રમી ભીમની સાથે ગદાયુદ્ધથી યુદ્ધ કરીશ.' પાંડવોએ તેમ કરવું અંગીકાર કર્યું એટલે દુર્યોધન મોટા જળચર પ્રાણીની જેમ જયની ઈચ્છાથી સરોવરમાંથી બહાર નીકળે. બીજાઓ સભ્ય થઈને જેવા ઊભા રહ્યા, એટલે ભીમસેન અને દુર્યોધન ગદા લઈને પરસ્પર યુદ્ધ કરવા દોડયા. તેઓ ચિરકાળ પરસ્પર ગદાઘાતને વંચી કોપથી રાતાં મુખ થવાથી દેવતાઓને પણ દુરપ્રેક્ષ્ય થઈ પડ્યા. છેવટે છલંગ મારવામાં પ્રવીણ એવા દુર્યોધનને ચરણમાં ગદા મારીને ભીમસેને પૃથ્વી પર આલોટાવી દીધું. તેને ભૂમિપર પડ્યા પછી તેના મુગુટને ભીમે ચરણઘાતકી ચૂર્ણ કરી નાખે. તે જોઈ બલદેવના મનમાં રોષ આવે. પરંતુ જ્ઞાતિસંબધથી શંકા પામી મનમાં કેપ ધરતા હલધર પાંડવોને ત્યાંજ છોડી રીસાઇને જતા રહ્યા. તત્કાળ પાંડવો ઘૂઘુત્ર અને શિખંડીને સૈન્યની રક્ષા માટે રાખી કૃષ્ણને સાથે લઈને બલદેવનું શાંત્વન કરવા તેમની પાછળ ગયા. તે સમયે કૃતવર્મા, કૃપાચાર્ય અને અશ્વત્થામા એ ત્રણે વીરે દુર્યોધનને જવાને રણક્ષેત્રમાં આવ્યા. દુર્યોધનની તેવી અવરથા જોઈ પિતાની નિંદા કરતા તેઓ બોલ્યા “અમને પ્રસન્ન થઈને આજ્ઞા આપો, જેથી અઘાપિ અમે પાંડવોને હણી નાખીએ” “પાંડવોને હણુએ એ વચન સાંભળતાં જ જેનું મન ઉછાસ પામ્યું છે એવા દુર્યોધને તેમને હાથવડે સ્પર્શ કરી પાંડના વધને માટે આજ્ઞા કરી. તેઓ પાંડવરહિત શૂન્ય બલમાં જઈ ધૃષ્ટદ્યુમ્ર અને શિખંડીની સાથે ચિરકાળ યુદ્ધ કરી તેમને મારીને પાંડવોના બાળપુત્રોને હરી લાવ્યા અને તેમનાં મરતક લઈને દુર્યોધનની પાસે મૂક્યાં. તે બાળપુત્રોનાં મસ્તકે જોઈ For Private and Personal Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૭ સર્ગ ૧૨ મે. ] દુર્યોધનનું પવું જરાસંધને ક્રોધ. દુર્યોધને તેઓને કહ્યું “અરે ! ધિક્કાર છે તમને ! આ પાંડવપુત્રોનાં મસ્તક અહીં મારી આગળ કેમ લાવ્યાં ? પણ તેમનાં તેવાં ભાગ્ય હશે ! પરંતુ આમ કરવાથી કાંઈ પાંડેને ક્ષય કે નહીંઆ પ્રમાણે બેલતા દુર્યોધને દુઃખા થઈને તે મસ્તકો તેમને પાછાં આપ્યાં, તેથી કૃપાચાર્ય વિગેરે લજજા પામી શોક કરતા કરતા કોઈ ઠેકાણે ચાલ્યા ગયા. અહીં પાંડવો બલભદ્રને ભક્તિવચનથી અનુકૂળ કરી પિતાનાં સૈન્યમાં આવ્યા, ત્યાં પોતાના બાળપુત્રને મારેલા સાંભળીને શાકાતુર થયા. પછી કૌરના અને પિતાના પુત્રોનાં પ્રતીકાર્ય પાંડેએ સરસ્વતીને કાંઠે કર્યા. દુર્યોધન મૃત્યુ પામે તે ખબર સાંભળી, મગધ દેશના રાજા જરાસંઘે ક્રોધથી પ્રજવલિત થઈ સોમકરાજાને કહ્યું. તેણે આવીને પાંડવોની સાથે રહેલા સમુદ્રવિજયને ધીરવાણીએ જરાસંધને આ પ્રમાણે સંદેશો કહ્યો – તમારાં બળથી અને સહાયથી મારા મિત્ર દુર્યોધનને પાંડવોએ જે મારી નાખે છે તેથી કંસનો વધ કરતાં પણ મને ઘણું માઠું લાગ્યું છે માટે હવે રામકૃષ્ણને અને પાંડવોને મને સોંપી દ્યો, નહિ તો હું આવું છું, તમે સત્વરે યુદ્ધ કરવામાં અગ્રેસર થાઓ. આવો જરાસંધને સંદેશ સાંભળી રામકૃષ્ણ તેને ધિક્કાર આપે; તેથી ક્રોધાયમાન થઈને સોમકે પિતાના રાજા જરાસંધને તે સર્વ વૃત્તાંત જણાવ્યું. તે સમયે જરાસંધના હંસકનામના મંત્રીએ કહ્યું “હે રાજન્ ! ઉત્સાહશક્તિ અને પ્રભુશક્તિ કરતાં પણ મંત્રશક્તિ બલવતી છે. મંત્રશક્તિવગરજ કંસ અને કાલ વિગેરે પરાભવ પામી ગયા છે. મંત્રશક્તિવાળાઓને પગલે પગલે સંપત્તિ પ્રાપ્ત થાય છે. માટે વિચારી જુઓ કે યાદ હમણાં સર્વ પ્રકારે ઉદયવાળા છે. વળી તેઓનું પરાક્રમ પૂર્વે આપે જોયેલું છે. તે કરતાં પણ અત્યારે રામકૃષ્ણ સર્વથી અધિક પરાક્રમવાળા થયા છે, અને તેમના પુત્ર પ્રધુમ્ર અને શાંબ પણ તેવાજ પરાક્રમી છે. વળી તેમનાં કુળમાં ઉત્પન્ન થયેલા એક નેમિકુમારજ ત્રણ લેકને વિજ્ય કરવાને સમર્થ છે; ઈંદ્રોએ પણ નમેલા તે નેમિની સાથે યુદ્ધ કરવાની ઈચ્છા પણ કેણ કરે ? વળી તાદૃશ ૫રાક્રમવાળા પાંડ પણ તેનાં સૈન્યમાં છે. તેમાં એક મહાનેમિ તે સર્વ - હેમાં સૂર્યની જેમ રહેલા છે. આવી રીતે આ સમયમાં કાળબળ અને શત્રુઓની મોટી ઉન્નતિ જાણુને, હે સ્વામી ! આપને હાલ તેમની સાથે યુદ્ધ કરવું ઘટતું નથી. હમણાં સાહસ કરવાથી ઉલટે આપણે તેને ક્ષય થવાને છે.” હુંસક મંત્રીનાં આવાં વચન સાંભળી જરાસંધ ક્રોધથી રાતાં નેત્ર કરી બોલ્યા “હે મૂઢમંત્રી! જરૂર તને યાદવોએ ખુટ છે. તારા મંત્ર(વિચાર)ની સાથે એ For Private and Personal Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૮ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૨ - ગોવાળીઆનાં સૈન્યને રણમાં મારીને હમણાજ મારી પુત્રીની પ્રતિજ્ઞાને હું પૂર્ણ કરીશ.” આ પ્રમાણે કહીને જરાસંધે પિતાના મંત્રીઓની પાસે ચક્રવ્યુહ રચાવ્યું, અને પ્રાતઃકાલે શનિ પલી ગામની પાસે યુદ્ધ કરવા માટે આવવા યાદવોને નિમંત્રણ કર્યું. પછી જરાસંધે સર્વની સંમતિથી પિતે પટબંધ કરીને હિરણ્યનાભને પિતાનાં સૈન્યમાં સેનાપતિ કર્યો. પ્રાતઃકાળે યાદવો પણ ગરૂડયૂહ રચી શુભ શુકનથી ઉત્સાહ ધરતા રણાંગણમાં આવ્યા. સમુદ્રવિજયે પિતાનાં સૈન્યમાં બેળવાનું પુરૂ ષોમાં મુખ્ય એવા અનાદૃષ્ટિને મોટા ઉત્સવ સાથે સેનાપતિપણાને અભિષેક કર્યો. એ અવસરે માતલિ સારથિ ઇંદ્રની આજ્ઞાવડે કાંતિથી આકાશને પ્રકાશિત કરતો એક રથ લઈને ત્યાં આવ્યું. શ્રી નેમિપ્રભુ તેમાં વિરાજમાન થયા. પરસ્પર અસ્ત્રોના સંઘદથી ફુરણાયમાન થતા અશ્ચિકણવડે પ્રજવલિત એવા તે બંને યૂહ જાણે પ્રલયકાળના અગ્નિ હોય તેમ સામસામા મળી ગયા. તેઓના વાજિત્રોના શબ્દથી, ઘેડાના હણહણાટથી, રથના ચીત્કારથી, અને સુભટને સિંહનાદથી જગતું બધું ભંગુર થઈ ગયું. જરાસંધના હુંકારયુક્ત તિરરકારથી અને ચક્રવ્યુહના અગ્રેસરના વીરોથી પ્રથમ કૃષ્ણના સૈનિકો ભંગ પામી ગયા; એટલે ભૂહના દક્ષિણ અને વામજાવતરફ મહાનેમિ અને અર્જુન અને મૂહના મુખભારતરફ અનાદૃષ્ટિ દોડી આવ્યા. સિંહનાદ નામને શંખ મહાનેમિએ, દેવદત્ત નામનો શંખ અને અને બલાહક નામને શંખ અનાદૃષ્ટિએ મોટા નાદથી હું કવા માંડયો. તેઓના શંખના વનિથી, ધનુષ્યના ટંકારથી, રથના ચીત્કારથી અને બાણેના સમૂહથી શત્રુઓનું સૈન્ય પરમ દીનતાને પામી ગયું. તે ત્રણ વીરોએ કેપ કરી ત્રણે ઠેકાણેથી શત્રુના ખૂહને તોડી પાડ્યો. એટલે તે માર્ગ ઘણા વીરે તેમાં પેઠા. પછી મહાનેમિ સામે રૂકિમ, ધનંજય સામે શિશુપાળ અને અનાદૃષ્ટિ સામે હિરણ્યનાભ ક્રોધથી યુદ્ધ કરવાને આવ્યા. પરસ્પર વિવિધ આયુધને વર્ણવતા તે છ વીરેને સંગ્રામ દેવતાઓને પણ થોડા વખતમાં અતિ ભયંકર દેખાવા લાગ્યો. એ કોઈ સ્વાર, એ કોઈ નિષાદી (ગજારૂઢ), એવો કોઈ પદાતિ કે એવો કઈ રથી ન રહ્યો કે જેની ઉપર મહાનેમિનાં બાણેએ વિશ્રાંતિ કરી ન હોય. મહાનેમિનાં બાણેથી વ્યાપ્ત થઈ ગયેલા રૂકિમની રક્ષા કરવાને માટે વેણુહારી વિગેરે સાત રાજાઓ જરાસંધની આજ્ઞાથી આવ્યા. તે આઠે વીરોનાં બાણને તારાઓના પ્રકાશને સૂર્ય છેદી નાખે (ઢાંકી દે) તેમ મહાનેમિએ હાથચાલાકીથી છેદી નાખ્યા. છેવટે શિવાદેવીને કુમારનો સંહાર કરવાને માટે રૂકિમીએ વરૂણપાસેથી મેળવેલી શક્તિ છોડી, જેમાંથી તેમની આગળ અનેક ક્રૂર વ્યંતર પ્રગટ થવા માંડયા તેથી અરિષ્ટનેમિની આજ્ઞા લઈને માતલી સારથિએ મહાનેમિનાં બા For Private and Personal Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૨ મો. 3 કૃષ્ણ અને જરાસંધ વચ્ચે થયેલું મહાયુદ્ધ. માં તત્કાળ ઇંદ્રના વજનું સંક્રમણ કર્યું. વામય બાણના ઘાતથી મહાનેમિએ તત્કાળ તે શક્તિને પાડી નાખી અને રૂકિમના કપાળમાં એક બીજું બાણ માર્યું, તેથી ભૂમિ પર પડી ગયેલા રૂકિમને પિતાના રથમાં ઉપાડી લઈને વેણુહારી ત્યાંથી ચાલે ગયે. એટલે બીજા સાત રાજાઓ પણ ભય પામીને નાસી ગયા. સમુદ્રવિજયે કમને, સ્વિમિતે ભદ્રકંઠને અને અક્ષેભ્ય પરાક્રમવાળા ક્ષેત્યે સુસેનાજાને મારી નાખે. એવી રીતે ક્રોધ પામેલા યાદવ વીરોએ જરાસંધના ઘણા ૫રાક્રમી રાજાઓને યુદ્ધમાં મારી નાખ્યા. તે સમયે તીવ્ર કિરણવાળો સૂર્ય વીર લેકેની તીવ્રતાને જાણે સહન કરી શક્યો ન હોય, તેમ પશ્ચિમ સમુદ્રમાં ચાલ્યો ગયે (અસ્ત પામ્ય), અને સૈનિકે પિતાનાં આશ્રયસ્થાનતરફ ચાલ્યા ગયા. બીજે દિવસે પ્રાતઃકાલે મહારથી રાજાઓથી વીંટાએલે હિરણ્યનાભ - દીમાં મહાહરતી પેસે તેમ યાદવોની સેનામાં પડે. તત્કાળ જયસેન અને મને હીજય ક્રોધ કરી શ્રાવણ ભાદરવાની જેમ બાણધારાને વર્ષાવતા તેની સામે દોડી આવ્યા. તેઓ વચ્ચે લેહમય શસ્ત્રોથી અને દિવ્ય અસ્ત્રોથી મહા યુદ્ધ થયું, જેથી દેવતાઓને પણ ત્રણ જગના મનની શંકા થઈ પડી. ક્રોધ પામેલા હિરણ્યનાભે પિતાને અવસર મળતાંજ જયસેન અને મહીજયને થેંડા વખતમાં મારી નાખ્યા. તેમને વધ ઈક્રોધ પામેલા સ્પષ્ટ પરાક્રમી અનાદૃષ્ટિએ હિરણ્યનાભના રથને, ધોડાને, સારથિને અને હિરણ્યનાભને અનુક્રમે મારી નાખ્યા. પોતાના બંધુને નાશ સાંભળી રથનેમિએ જરાસંધના એગણત્રીશ પુત્રોને મારી નાખ્યા. પછી પરાક્રમી રથનેમિ જરાસંધની સર્વ સેનાનું મંથન કરીને પિતાના સૈન્યતરફ પાછો ફર્યો. ત્રીજે દિવસે પ્રાતઃકાલે જરાસંધે શિશુપાળને સેનાપતિ કર્યો, અને પોતે રામકૃષ્ણને વધ કરવાની પ્રતિજ્ઞા કરી. શિશુપાળને આગળ કરી જરાસંધની સેનાએ રણયજ્ઞના ભુખ્યા એવા યાદવોને નિમંત્રણ કર્યું. હંસક મંત્રીએ કહેલી હકીકતને આધારે રામકૃષ્ણને ઓળખી શત્રુઓને ભય આપનાર અને ઈર્ષ્યાળ જરાસંધે છેમની સામે પોતાનો રથ હાંક્યો. ક્રોધ પામેલા યમરાજની જેવા જરાસંધને આ વતે જેઈ બલભદ્રના દશ પુત્રો બાણશ્રેણીને વર્ષાવતા તેની સામે દોડ્યા. પોતાના આત્માને વિર માનતો અને વીરપણાનાં વચને બેલત શિશુપાળ કૃષ્ણની સામે પોતાને રથ લઈ જઈને બાણ છોડવા લાગ્યો. કૃષ્ણ ક્રોધ કરીને શિશુપાળનાં મુગટ, કવચ, ધનુષ્ય, સારથિ, રથ, ઘોડા અને તેનું મસ્તક અનુક્રમે છેદી નાખ્યાં. પછી જરાસંધના અધ્યાવીશ પુત્રો કપ કરી બલભદ્રની સાથે યુદ્ધ કરવા આવ્યા, પણ બલભદ્રનાં અસ્રોથી સ્વલ્પ સમયમાં મૃત્યુ પામી ગયા. જરાસંધે ક્રોધથી બલભદ્રના For Private and Personal Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૨ છે. પુત્રોને હણને બલભદ્રના મસ્તક પર ગદા નાખી, જેથી બલરામ મૂછ પામી ગયા. તેમને મારી નાખવાને ઇચ્છતા જરાસંધને જોઈ સર્વ વીરશિરોમણિ અર્જુન વચમાં આવીને તેની સામે યુદ્ધ કરવા લાગ્યા. કૃષ્ણ બલરામની તેવી અવસ્થા જાણુને કોપથી જરાસંધના ઓગણોતેર પુત્રોને મારી નાખ્યા. તે સમયે સૂર્ય અરતાચલપર જતાં પિતાનાં સ્વામીની આજ્ઞાથી અનુક્રમે બંને સેનાએ રણક્ષેત્રમાંથી પાછી ફરી. જરાસંધે શત્રુઓને યુદ્ધમાં દુર્જય માની પોતે સિદ્ધ કરેલી જરાનામની અસુર સુંદરીને રાત્રિએ યાદનાં સૈન્યમાં મોકલી. શ્રીનેમિનાથ, કૃષ્ણ અને બલભદ્રવિને સર્વઉપર અત્યંત જરાવસ્થાને પ્રગટ કરતી એ જરા અસુરી બીજી કાળરાત્રિ હોય તેમ સર્વ સેના ઉપર વ્યાપી ગઈ. છાએ વૃદ્ધિ પામતી તે જરાથી બધી સેના ભ્રષ્ટ ચેતનાવાળી થઈને માત્ર કિંચિત્ ઉચ્છવાસ લેવા લાગી. પ્રાતઃકાળે જાગ્રત થતાં જ પ્રતાપી કૃષ્ણ પિતાની સેનાની તેવી સ્થિતિ જોઈને મનમાં જરા ગ્લાનિ પામી નેમિકુમારને કહ્યું. “હે બંધુ! મારા ક્ષયની જેમ આ સૈન્ય બધું શૂન્યાંગ પણાને પામી ગયું, બલભદ્ર પણ ગદાઘાતથી વિધુર થયા અને બીજાઓ પણ છતા અછતા થઈ ગયા. આમ થવાથી હુંતો નેત્રવિનાના દેહની જે ફિક થઈ ગયે છું હવે તો માત્ર તમારી સહાયથી જ શત્રુઓને વિનાશ થાય તેમ છે. આ શત્રુ સમગ્ર બળસંયુક્ત છે અને છળપ્રિય છે, તેથી તે આપણું સૈન્યને હણવાને આવેલ છે, માટે હવે તો તમે રણમાં ચાલે. હે દેવ ! કેસરીસિંહની જેવા તમે જયાંસુધી સજજ થયા નથી ત્યાં સુધી જ શિયાળની જેમ સર્વ સુર, અસુર અને મનુષ્યના સ્વામીઓ બળવાન છે. તમારી ભૂજાના બળમાં આ ત્રૈલોક્ય તન્મયતાને પામે છે. અર્થાત સર્વનું બળ તેમાં સમાઈ જાય છે, અને આ ઉપેદ્રાદિક તમારી આગળ કિંકર હોય તેમ રહેલા છે.” આવાં કૃષ્ણનાં વચન સાંભળી અવધિજ્ઞાને જોઈ દાંતરૂપ ચંદ્રકાંતિથી પાપાંધકારનું હરણ કરતા શ્રી નેમિ ભગવંત બોલ્યા “હે શ્રીકાંત ! સાંભળો, સંભ્રમ પામેલા આ તમારા શત્રુએ તમારા સૈન્ય ઉપર જરાને મોકલી છે, તેથી આ સર્વ સેના વિધુર થઈ ગયેલી છે. તમે એકલા પણ આ રણસંકટમાં શત્રુઓને હણશે એ સત્ય છે, પણ આ તમારું સૈન્ય તો ખરેખર આ જરાવડે પ્રાણ છોડી દેશે, માટે તેને ઉપાય કહું તે સાંભળ—પાતાળમાં ધરણંદ્રનાં દેવાલયમાં ભાવી તીર્થકર શ્રી પાર્શ્વનાથની અતિ મહિમાવાળી પ્રતિમા છે માટે ધરણંદ્રની ત્રણ દિવસ ત્રણ ઉપવાસથી આરાધના કરીને તેની પાસે તે પ્રતિમાની યાચના કરે. એટલે એ રીતે આરાધેલ ધરહૈદ્ર તમને તે પ્રતિમા આપશે, તે પ્રતિમાનાં ચરણકમળનાં સૂત્રજળનું સિંચન કરવા ૧ અહીં એક શ્લોક છે તેને અર્થે પ્રસંગને અનુસરતો ન બેસવાથી મૂકી દેવો પડે છે. For Private and Personal Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૨ મો] નેમિકુમારનું પરાક્રમ, કૃષ્ણને પદ્માવતીનું દર્શન. ૪૧ થી તમારું સર્વ સૈન્ય ક્ષણવારમાં માહિતપણું તજી દઇને સ્વસ્થ થશે.” કૃષ્ણ બોલ્યા હું જેટલીવાર ધરણેન્દ્રના ધ્યાનમાં તત્પર રહું તેટલીવાર આ સેનાનું રક્ષણ કેણ કરશે?” પ્રભુએ કહ્યું ત્યાં સુધી શત્રુઓના સંકટથી હું રક્ષા કરીશ” તે સાંભળી હર્ષ પામેલા કૃષ્ણ ધરણંદ્રના આરાધનમાં તત્પર થયા. પિતાનું મન તેના ઉજજવળ ધ્યાનમાં જોડી દીધું. અહીં યાદવનું સૈન્ય રેઢું જોઈ પરાક્રમી જરાસંધ ચતુરંગ સેના લઈને ચઢી આવ્યું, અને ગગનમાં મંડપ રચતે તેમજ રવિને ઢાંકી દેતો જરાસંધ બીજા મેઘની જેમ બાવૃષ્ટિ કરવા લાગ્યો. તે વખતે નેમિકુમારની આજ્ઞાથી માતલિ સારથિએ ચક્રવાતની જેમ પ્રભુસંયુક્ત પિતાના રથને યાદવ સૈન્યની ચારે બાજુ ફેરવવા માંડશે. તે રથના ભમવાથી આખું વિશ્વ નિષ્ઠિત થઈ જાય તો પછી એક જરાસંધના સૈન્યનું તો શું કહેવું? પછી ત્રણ જગતમાં જેને શબ્દ વ્યાપી રહે છે એવા મહાશંખને પ્રભુએ પૂર્યો અને ભયંકર શબ્દ કરતું ઇંદ્રધનુષ્ય ખેંચીને તેને ટંકારવ કર્યો. તે ધનુષ્યને શબ્દ પ્રલયકાળના સમુદ્ર અને વષદના ઉત્કટ ગરવની જેમ સર્વને દુસહ થઈ પડ્યો. પછી સર્વ તરફ અસંખ્ય બાણે ચાલાકીથી છોડવા માંડ્યા, જેથી શત્રુઓ સર્વ ઠેકાણે વ્યાપકની જેમ પ્રભુને સવેમય જોવા લાગ્યા. તેમના રથના ફરવા સાથે છુટેલી બાણોની શ્રેણીને ભેદવારને અસમર્થ એવા સર્વ રાજાઓ રણમાં સાક્ષીભૂત હોય તેમ દૂર ઊભા રહ્યા. પ્રભુએ તે રાજાઓનાં કવચ, ધનુષ્ય, મુગટ, ધ્વજા અને બાણ છેદી નાખ્યાં; પણ દયાળુ પ્રભુએ તેમના પ્રાણ હર્યો નહિ. અહીં કૃષ્ણ ધ્યાનમાં લીન થયા હતા. તેમની આગળ ત્રીજે દિવસે કાંતિના પુજની અંતર્ગત રહેલાં પદ્માવતી દેવી પ્રગટ થયાં. દેવીઓના ગણની સાથે પોતાની સામે ઊભેલાં તે દેવીને જઈ પ્રણામ કરીને કૃષ્ણ તુતિપૂર્વક આ પ્રમાણે વચન બોલ્યા “હે પવિત્ર દેવિ ! આજે ધન્ય, કૃતાર્થ અને પવિત્ર થે. વળી આજે મારા સર્વ મનોરથ સફલ થયા કે જેથી મને તમારું દર્શન થયું. હે દેવિ ! તમારા વૈભવને મારી જિહાએ કેટલે વર્ણવું! જેને કહેવાને ઇંદ્રાદિક દેવતાઓ પણ સમર્થ થતા નથી.” આવાં ભક્તિભરેલાં વચનથી પ્રસન્ન થયેલાં તે દેવી બોલ્યાં “હે કૃષ્ણ! જે કાર્ય માટે તમે મારું મરણ કર્યું હોય તે કહે. તે સાંભળી વિષ્ણુ બેલ્યા “હે પરમેશ્વરી ! જો તમે સંતુષ્ટ થયાં છે તો મને પાર્શ્વનાથનું અ ભુત બિંબ આપો, જેથી જરાએ ગ્રસ્ત થયેલું આ સૈન્ય તેમનાં નાત્રજળથી સજજ થઈને શત્રુઓને મારે અને સદા તમારી પૂજા કરે. પદ્માવતી બોલ્યાં કહે કૃષ્ણ! આ તમારા બધુ શ્રીનેમિકુમાર કે જે વિજયવાન, જગતની રક્ષા કર ૫૬ For Private and Personal Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાસ્ય. fખંડ ૨ જો. વામાં સમર્થ, જગતના પ્રભુ, જગદ્રવ્યાપી, જગમાં વર, જગતના ગુરૂ, સર્વદર્શી, સર્વજ્ઞ, જિનેશ્વર અને જેઓને ગીથરે પણ નમસ્કાર કરી રહ્યા છે એવા છે તે પ્રભુની આગળ, આ જરા, આ જરાસંધ અને સુરકે અસુરે કોણ માત્ર છે ? તેમની આજ્ઞાથી હું તમારા શત્રુ જરાસંધને સૈન્યસહિત મારી નાખ્યું અથવા તેને બાંધીને ક્ષણવારમાં તમારી પાસે લાવું અને બીજું જે કહે તે તમારું સવે ઈચ્છિત હું કરું.” કૃણે કહ્યું “હે દેવિ! તમારાથી તે સર્વથઈ શકે છે, પરંતુ મેં શ્રીનેમિકુમારની આજ્ઞાથીજ તમારું સ્મરણ કર્યું છે. ત્રણ જગતને માન્ય એવા મારા બંધુ નેમિનાથના મહિમાને કોણ નથી જાણતું ? પણ તમે કહ્યું તેમ તેમની આજ્ઞાવડે તમારી પાસે કરાવવાથી અમારું કાંઈપણ પરાક્રમ જોવામાં આવશે નહીં માટે જે તમે પ્રસન્ન થયાં છે, તો પ્રસાદ કરી અને તે પ્રતિમા આપે, જેથી પોતે જ તમારી કૃપાથી રણમાં શત્રુઓને હણી નાખું.” કૃષ્ણના આવા અતિ આગ્રહથી અને ભક્તિથી પદ્માવતીએ સમરણ કરીને તે પ્રતિમા ત્યાં મંગાવી, અને કૃષ્ણને આપીને પિતે અંતહિત થઈ ગયાં. કૃષ્ણ તે પ્રતિમાના ચરણનાં સ્નાત્રજળનું બધા સૈન્ય ઉપર સિંચન કર્યું એટલે ક્ષણવારમાં સૈન્ય સ્વરથે થયું. પછી પ્રલયકાળના સમુદ્રની જેમ દુર્ધર એવા સમુદ્રવિજયને નમી કૃષ્ણ - સુરસમાં રસિક થયા. રુકિમણીપતિ કૃષ્ણ હર્ષથી પાંચજન્ય શંખને એ હું કે જેને શબ્દ સાંભળી શત્રુઓમાં નિર્ધાત થઈ ગે. પછી શ્રી નેમિનાથે લાખ રાજાઓને જીતી લીધા. પરંતુ પ્રતિવાસુદેવને વધ વાસુદેવથી જ થાય છે એ નિયમ પાળવાને માટે માત્ર જરાસંધને છેડી દીધે. બધું સૈન્ય જ્યારે રણમાં સજજ થયું, ત્યારે નેમિનાથ પ્રભુ પતે રણમાંથી મુક્ત થઈ માત્ર સૈન્યની રક્ષાને માટેજ રહ્યા. બલભદ્ર પણ પિતાની વ્યથા દૂર થયા પછી હલ અને મુશલથી ઘણા શગુઓને ચૂર્ણ કરી નાખ્યા. પછી રોષથી અંધ થયેલા જરાસંધે બાણેની ધારાથી શત્રુઓમાં દુર્દિન કરતા કૃષ્ણનીતરફ પિતાને રથ ચલાવ્યું. અગ્નિની જેમ શત્રુરૂપી કાણોમાં દુસહ અને તેજના એક સ્થાનરૂપ કૃષ્ણ પણ રથમાં બેસીને તેની સામે દેયા. તે બંનેના ગમન કરતા રથનાં ચક્રથી પલાયેલી પૃથ્વી કણેકણ ચૂર્ણ થઈ ગઈ. તે રણધુર્ય વીરોના ગમનાગમનથી બધા વિશ્વમાં ભ થઈ ગયે. દેવતાઓએ પણ ભયથી જોયેલા બંને વીરે પરસ્પર લેહાન્સે લેહાસ્ત્રને અને દિવ્યા દિવ્યાસ્ત્રને છેદ કરવા લાગ્યા. જ્યારે જરાસંધનાં સર્વ અસ્ત્રો ક્ષીણ થઈ ગયાં, ત્યારે તેણે રેષથી ચક્રનું મરણ કર્યું. તત્કાળ અગ્નિના કણોથી વ્યાપ્ત એવું તે ચક તેના હાથમાં આવ્યું, એટલે જરાસંધે કૃષ્ણ પ્રત્યે કહ્યું “રે ગોવાળ! ગર્વ છેડી દે, અને For Private and Personal Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧ર મો. ] કૃષ્ણ અને જરાસંધની વચ્ચે દારૂણ યુદ્ધ, જરાસંધનું મૃત્યુ. ૪૪૩ મારી આજ્ઞા માન; જે તે જીવતો રહીશ તો ગાયને ચારવાનું તારું કામ તું પ્રાપ્ત કરીશ, નહિ તો આ ચક્ર તારા ભરતકને ભેદી નાખશે.”—આ પ્રમાણે કહેતા જરાસંધને કૃષ્ણ કહ્યું “રે મૂઢ જરાસંધ! તું સત્ય કહે છે, તેને મારીને ગેપાલન એટલે પૃથ્વીને પાલન કરવાનું મારું કર્મ હું કરીશ; માટે હવે ચક્ર છેડી દે, શામાટે વિલંબ કરે છે? ” જરાસંધે તત્કાળ રોષથી આકાશમાં ફેરવીને કલ્પાંત કાળના અઝિની જેવું ભયંકર ચક્ર મૂકયું. તેચક્ર કૃષ્ણને પ્રદક્ષિણા કરીને કૃષ્ણના હાથમાં આવ્યું એટલે “પોતે અદ્ધચક્રી છે એવું જાણુને કૃષ્ણ તે ચક્ર શત્રુઉપર પાછું છોડ્યું. તે ચકે જેનું કંઠનાળ છેવું છે એવો મગધરાજ જરાસંધ તત્કાળ પૃથ્વી ઉપર પડી ગયે, અને મૃત્યુ પામીને ઘણાં કર્મના ભારથી આકુળ વ્યાકુળ થઈ ચોથા નરકનો મિત્ર થ. “નવીને પરાક્રમને ધારણ કરનારા, ઘનશ્યામ વર્ણવાળા અને ઉજજવળ કીર્તિવાળા આ કૃષ્ણ નવમા વાસુદેવ છે ” એમ બોલતા દેવતાઓએ કણનાં મસ્તક ઉપર પુષ્પથી વૃષ્ટિ કરી. પછી સહદેવ વિગેરે જરાસંધના પુત્રોએ આવી કૃષ્ણને પ્રણામ કર્યો. કૃણે તેમની સંભાવના કરી અને હર્ષથી રાજગૃહપુરીને રાજે સ્થાપન કર્યા. પછી યાદવોએ પ્રેરેલા અને અમાપ ભક્તિવાળા કૃષ્ણ ત્યાં પદ્માવતીએ આપેલી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા અને તેની સામે પિતાની પ્રતિમા સ્થાપિત કરી અને તેના શાસનમાં તે નગરને નીમી દીધું. યાદના પતિઓએ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાને વારંવાર પૂછને પ્રીતિથી તેમની બહુ ભક્તિને હૃદયમાં રાખવાને અસમર્થ થયા હોય તેમ પવિત્ર એવા સ્તોત્રવડે જેમના અનેક મહા પ્રભાવે દીઠેલા છે એવા તે સૌભાગ્યવાનું પ્રભુની રતુતિ કરી. પછી યાદવોએ વાPરૂપ અમૃતથી વધાવેલા અને હર્ષભર લેચનના કિરણરૂપ પુષ્પોથી પૂજેલા એવા ઉત્તમ પરાક્રમની ખાણરૂપ શ્રીનેમિનાથ પ્રભુની પૂજા કરીને માતલિ સારથી તેમની આજ્ઞા મેળવી પ્રણામ કરી સ્વરથાને ગયે, અને પ્રભુના વીરત્વનું કીર્તન કરવાથી સ્વર્ગપતિ ઇંદ્રને પ્રીતિનું પાત્ર થે. કૃષ્ણ હર્ષથી ઇંદ્રપ્રસ્થ પાંડવોને, અધ્યા રૂદ્મનાભને, શૌર્યપુર મહાનેમિને અને બીજાઓને યોગ્ય ગામે સોંપી દીધાં. પછી ઊંચા પદાગમાં આરૂઢ થયેલા યાદોથી વીંટાઈ, માર્ગમાં ચાલતા રાજાઓના વિજયદંડથી હર્ષ પામતા કૃણસૈન્ય તથા બલભદ્રની સાથે ભરતાદ્ધને વિજ્ય કરવા માટે ચક્રની પછવાડે ચાલ્યા. છ માસમાં બધી પૃથ્વીને વિજ્ય કરી, ભક્તિથી નમ્ર એવા સોળ હજાર રાજાઓએ જેના ચરણને પૂજેલા છે અને ભુજાના પ્રૌઢ પ્રતાપથી શત્રુઓના સમૂહને જેણે દળી નાખ્યા છે એવા કૃષ્ણ એકછત્ર રાજ્ય મેળવીને પિતાની ઉત્સવમય નગરી For Private and Personal Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૨ જે. (દ્વારકા) માં આવ્યા. પછી પિતાની સ્થિતિ વિચારીને તેમણે ભૂમિતળ ઉપરથી ભરતાન્ક્રવાસી દેવતાઓએ બતાવેલી કેટિ શિલાને ભૂમિથી ચાર અંગુલ ઊંચી કરી. નમ્ર એવા અનેક રાજાઓના મુકુટમણિની કાંતિથી જેમના ચરણકમળ પ્રકાશમાન છે, જેમના પ્રત્યેક અંગનું સેંદર્ય સ્ત્રીઓને પિતાના નેત્રરૂપ પાત્રોથી પીવા ગ્ય છે, વિદ્યાધર અને દેવોએ જેમની સેવા કરેલી છે એવા ગુણગણના આધારરૂપ, ફુરણાયમાન કીર્તિરૂપ, નદીના ગિરિરૂપ અને લક્ષ્મીના પતિ શ્રીકૃષ્ણવાસુ દેવ આ ભરતાર્દ ઉપર સુખે રાજય કરવા લાગ્યા. इत्याचार्य श्री धनेश्वरसूरिविरचिते श्री शत्रुजयमाहात्म्य तर्भूत श्री रैवताचलमाहात्म्ये द्वादशः सर्गः । १२ For Private and Personal Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૩ મો. DIE Net (II, GA B E શત્રુજ્યમાહાભ્યાંતભૂત. ગિરનાર મહાભ્ય. I તલ બળવાલા જે નેમિનાથને સુર અને અસુરે અંજલિ જેડીને નમે હે છે અને ગીઓ હૃદયની અંદર જેનુ ધ્યાન ધરે છે, તે નેમિનાથની ' નમરકારપૂર્વક સ્તુતિ કરૂંછું. તુલ બગીએ તો કહ્યું KLEINE SCIDUD I\'MILTHIS . નોrilERારી IIME E શ્રીનેમિનાથ પ્રભુ પિતાની સમાન વયના થઇને આવેલા દેવતાઓની સાથે અમાનથી રહેતા હતા, તથાપિ પ્રતિબંધરહિતપણે માત્ર કૃષ્ણને હર્ષ આપવાને માટે ક્રીડા કરતા હતા. જેવી નેમિનાથ પ્રભુની ઈચ્છા થતી, તેવી તેવી ચેષ્ટા દેવતાઓને સમૂહ કરતો હતો અને પ્રભુ પણ તેનો બદલો આપવાને ઈ છતા હોય તેમ દેવતાઓની અભિલાષા પ્રમાણે વર્તતા હતા. જે જે પ્રદેશમાં સૂર્યની જેમ પ્રભુ વિચરતા હતા, તે તે પ્રદેશ અતિ અભિરામ થતું હતું, અને દેવતાઓના આગ્રહથી જે જે પ્રદેશને છોડી દેતા હતા, તે તે પ્રદેશ તેમના વિરહથી ભારહિત થતો હતો. - એક વખતે લીલાથી સેવક દેવતાઓનાં વૃંદને વિનોદ આપતા પ્રભુ લાખો રક્ષકના શસ્ત્રોથી રક્ષિત એવા કૃષ્ણનાં આયુધગૃહમાં આવી ચડ્યા. ત્યાં રહેલા અતિ ઉજજવળ શંખને જોઈને દેવતાઓ રાહુના ભયથી જાણે પૃથ્વી પર આવેલે ચંદ્ર હોય, ક્ષીરસાગરમાંથી ઉતરેલ માખણને પીંડ હોય, અથવા કૃષ્ણ વાસુદેવને યશરાશિ હોય તેમ વિચારવા લાગ્યા. કિરણોના સમૂહથી વ્યાપ્ત એવું ચક્ર જોઈ, For Private and Personal Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૨ જે. શું ગમનાગમનથી ત્રાસ પામીને સૂર્ય અહીં આવેલ હશે અથવા તો સમુદ્ર સાથે વિરોધ કરી વડવાનલ અહીં નાસી આવ્યો હશે એમ તર્ક કરવા લાગ્યા. વળી સ્વર્ગદંડના મુખભાગની જેમ જેની કાંતિ આકાશમાં વ્યાપી રહી છે, શેષનાગની કણાના મણિ જેવી જે પ્રકાશિત છે અને કામદેવની કટિમેખલા જેવી જે શોભે છે એવી કૃષ્ણની ગદા જોઈને વિચારમાંજ પડી ગયા, અને શકે પિતાના જીવિતવ્યની જેમ આપેલું વિષ્ણુનું ધનુષ્ય જોઈને “ઈંદ્ર વિષ્ણુને અનુજ પણું આપ્યું (અર્થાત ઈકે વિષ્ણુને પિતાના અનુજ બંધ કર્યા ) તેથી વિષ્ણુનાં ધનુષ્ય ઇંદ્રનાં ધનુષ્યને અનુજપણું આપ્યું જણાય છે, એમ દેવતાઓ રફુટ રીતે કહેવા લાગ્યા. તે સિવાય કૃષ્ણના બીજા શસ્ત્રોના સમૂહને જોઈને પણ તેઓએ તર્ક કર્યો કે આ શસ્ત્રો નથી પણ શત્રુઓના વિનાશરૂપ ભેગ મળવાથી અસંખ્ય પણાને પ્રાપ્ત થયેલે કૃષ્ણને પ્રતાપ છે. દેવતાઓ આ પ્રમાણે વિચારે છે તેવામાં વિશ્વને ઉદ્ધાર કરવામાં પ્રવીણ એવા પ્રભુએ કૌતુથી કૃષ્ણના શંખને લેવાની ઈચ્છા કરી, એટલે શસ્ત્રાગારના અધિકારી સેવકોએ ભક્તિથી પ્રણામ કરીને કહ્યું “હે સ્વામી ! જે કે તમે પિતાના બળથી શત્રુઓનો વિનાશ કરનાર અને કૃષ્ણ વાસુદેવના વીર્યાસિંધુ બંધુ છો, તથાપિ આ શંખને લેવાનો પ્રયાસ કરશે નહિ; કારણ કે તેને ગ્રહણ કરવાને પણ તમે સમર્થ થશે નહીં.” આવી સેવકોની વાણી સાંભળી દેવતાઓના સમૂહને પણ આશ્ચર્ય ઉત્પન્ન કરનાર પ્રભુએ હસતા હસતા શંખ ઉપાડી પિતાના દાંતનાં કિર ની સાથે સ્પર્ધા કરતી કાંતિવાળે કરી મધુર લીલાથી ફુકવા માંડયો. તે પંચજન્ય શંખમાંથી ઉત્પન્ન થયેલા નાદે બધા નગરમાં પ્રસરી સમુદ્રના પૂરને સામે પાર જઈ બધી પૃથ્વીને કંપાવી દીધી. સમુદ્ર મેટા તરંગના ઘાતથી મારીને બહાર કાઢી નાખેલા મત્સ્યગણે નગરમાં રહેલા મહેલોનાં શિખર પર આવી પડતાં તેની અંદર રહેલા કામદેવના ચિન્હને ધારણ કરવા લાગ્યા. પોતાની માતા પ્રથ્વીને વિયેગ પામીને જે ધાતુઓ દૂર ગયા હતા, તેઓ આ શંખધ્વનિથી પડી જતા મોટા મહેલના મિષથી પાછા પૃથ્વીના સંગને પામવા લાગ્યા. વળી તે નાદ પ્રસરતાં, હાથીઓ ઊભા રહેવામાં કાયર થયા, અશ્વો વેગથી કંપાયમાન થયા અને રથ ચાલવામાં વૃથા થઈ ગયા. કર્ણમાં તે ધ્વનિરૂપ ખીલાના ઘાતથી લેકે અચેતન થઈ પૃથ્વી પર આળોટવા લાગ્યા, અને બલભદ્ર કૃષ્ણ, તથા દશાહ વિગેરે દુઃખથી દુભાણા હોય તેમ ક્ષેભ પામી ગયા. ક્ષણવાર અંતરમાં ચમત્કાર પામી નેત્ર ઉઘાડી અને મસ્તક ધુણાવી કૃષ્ણ તે ધ્વનિથી ધુણત થયેલા For Private and Personal Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૩ મો.] નેમિનાથે શંખ ફેંકવાથી કૃષ્ણની તૈયારીઓ. ૪૭ સની સમક્ષ અરખલિત વચને બલભદ્રને કહ્યું “પૂર્વે આપણે જીતેલા શત્રુઓના સમૂહથી આ કેઈ ન ઉત્પન્ન થયેલ છે? વા શું જિનેશ્વર ભગવંતે નહિ જણાવેલ એ કઈ નવીન ચક્રવર્તી કે ઇંદ્ર પૃથ્વીમાં વૃદ્ધિ પામી પ્રગટ થયેલ છે? આ ત્રણ લોકમાં કોઈ બીજે તે પુરૂષ નથી કે જે બળથી મને અને તમને (બલભદ્રને) ક્ષેભ કરી શકે, તે છતાં સર્વ જનને અત્યંત ક્ષેભ કરનાર આ શંખ કેણે વગાડ્યો હશે? રે રણમાં કઠોર અંગવાળા વીર ! તૈયાર થાઓ, ગજેન્દ્રોને અને અશ્વગણને તૈયાર કરે, રફુરણાયમાન સૂર્યનાં કિરણોની ઉપમાને હરી લેતા અગ્નસમૂહને ઉતેજિત કરે. ઉત્તમ ભુજાના ઉગ્રવીર્યથી સર્વ શત્રુઓની સેનાને પરાભવ કરનાર, પિતાના બાહુપર મેરૂગિરિને ધારણ કરનાર અને હેલામાત્રમાં બળથી વારિધિની વેલાનું પણ ઉલ્લંઘન કરનાર, એવા હે વીર લેક ! અહીં આવો” આ પ્રમાણે કહી હેઠને રફુરણાયમાન કરતા, કરાઘાતથી પૃથ્વીને કંપાવતા અને યુદ્ધના સ્મરણથી ભયંકર અંગને ધારણ કરતા કૃષ્ણ તત્કાળ સિંહાસન ઉપરથી ઊભા થયા. એટલે બીજા લેકે પણ કપના આટાપથી હાથમાં રાખીને ઉછાળતા શસ્ત્રજાલવડે આકાશને દંતુર કરતા અને સભાને ભેંભ કરતા બેઠા થયા જેથી તેઓ કૃષ્ણના અંશની જેવા દેખાવા લાગ્યા. તે વખતે શબ્દથી ભૂમિ અને આકાશને ફેડી નાખતા અને પ્રતિધ્વનિથી દિશાઓને ગજાવતા રણનાં વાજિંત્રો વાગવા માંડયાં. ગજેંદ્રરૂપી પર્વતવાળ, દુંદુભિવડે ઘેર ગર્જના કર, તુરંગરૂપ તરંગવાળો, બખ્તરરૂપ ઊર્મિએ ઉછળ અને શસ્રરૂપ જળથી પૂર્ણ એ નરસાગર પૃથ્વીતલ ઉપર ઉશ્કેલ થયેલ હોય એમ જણાવા લાગ્યું. નિઃસ્વાનના શબ્દોથી, ભુજાઓના અભિઘાતથી, ધેડાઓના ઉચ્ચ હેપારવથી, હાથીઓની ગર્જનાથી, શંખના ઘોષથી અને સુભટના સિંહનાદથી શૈલેષેપણ ચલાચલ થઈ ગયું. એવી રીતે ચતુરંગ સેનાને તૈયાર કરીને કૃષ્ણ ત્યાંથી આગળ ચાલવાને ઇચ્છતા હતા, તેવામાં અગ્નગ્રહને અધિકારીએ આવી વિનયનમ્રપણે નમરકાર કરીને વિજ્ઞપ્તિ કરી “હે દેવ ! શાર્થધનુષ્યને શીંગડાનું ધારી તિરરકારથી લીધું નહીં, ખર્શ કરગ્રહણને સહન કરે તેવું નથી એમ ધારી સ્વીકાર્યું નહીં, ગદા વાંકી અને જીર્ણ થયેલી છે તેમજ સ્ત્રી જાતિ છે એમ ધારી ઉપાડી નહીં, અને ચક્ર મારા હાથમાં રહેવાથી ઘણે આક્રંદ કરશે એમ ધારી લેવા ઇચ્છયું નહીં, એવી રીતે અવજ્ઞાપૂર્વક સામાન્ય જનને ભયંકર એવાં શસ્ત્રો છેડી દઈ, “આ શુલપણામાં વિખ્યાત છે, માટે કાંઈક મને વિનદ આપવાને સમર્થ છે એવું ધારી અને નીતિવચનથી વાય તો પણ તમારા બંધુ અરિષ્ટનેમિએ કૌતુકથી તમારે શંખ હાથમાં લઈ જાણે તમારા બળને અંદર સંક્રમિત કરતા હોય For Private and Personal Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪૮ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડર જો. તેમ ફૂંકવા માંડ્યો. તેથી હે નાથ ! શત્રુની સામે યોગ્ય એવા સૈન્યના સંગથી જેમાં ક્રાપ પ્રગટ જણાય છે એવા પુરૂષાર્થને છેડી દ્યો, તમારી સેનાના ભારથી પીડિત શેષનાગ પણ ભય પામે છે.” આવું પોતાના બંધુનું પરાક્રમ સાંભળી કૃષ્ણ અંતરમાં ચમત્કાર પામી ગયા, અને સ્તબ્ધ થઇને યુદ્ધના આયાસથી વિરામ પામ્યા; તેમજ ત્યાંથી જરાપણ ચલિત થયા નહીં. અહીં ભગવાન નેમિનાથે પણ પેાતાનું કિંચિત્ વીર્ય બતાવીને શંખને છેડી ઢીધા. એટલે જગત્ પણ પાછું પેાતાની પ્રકૃતિને પ્રાપ્ત થયું; કેમકે કારણવગર કાર્ય થતું નથી. પછી ત્યાંથી પાછા ફરતા ભગવંત નેમિનાથ બ્રષ્ટથ ચેલી દુકાનાની શ્રેણી, મણિમય દીવાલે અને ત્રાસ પામેલા ગજેંદ્રોનાં ટાળાંને જોતાં જોતાં વેગથી કૃષ્ણની સભા તરફ આવ્યા. જે સભા કાઇ ઠેકાણે ભાલા, છરી, વા, ખડ્ગ, ભઠ્ઠીના ફલા અને ધનુષ્યને ધરનારા તથા ામાંચસહિત ખખ્તરાથી પ્રફુલ્લિત અંગવાળા સુભટાથી વીરરસે કરીને ઉજ્જવળ જણાતી હતી; કાઈ ઠેકાણે સિંદૂર પૂરવડે અરૂણ એવી સુંઢાવાળા, લેાઢાની ભાગળાથી કબજે રાખેલા, શરીરપર ખખ્ખર ધરાવેલા, ખીલાસાથે મજબૂત બાંધેલા અને ગર્જના કરતા હેાવાથી મેધથી વીંટાએલા પર્વતાના સમૂહ જેવા દેખાતા ગજેંદ્રોથી વ્યાપ્ત હતી; કાઈ ઠેકાણે ફીણથી વીંટાએલા ઊર્મિ સમૂહ જેવા, વારંવાર હૈારવ કરતા અને સુખે બેસી શકાય તેવા બખ્તરધારી અધગણા પેાતાની ખરીઓના અગ્રભાગથી ભૂમિભાગને ખેાઢી નાખતા હતા; કોઈ ઠેકાણે જોડેલા અશ્વોએ કંઠાગ્રભાગે ધારણ કરેલા, જેની અંદર અનેક પ્રકારના શસ્ત્રા ભરેલા છે એવા અને ઉગ્ર સુભટ પતિએ તેની ઉપર ચડવાને માટે જેનાં અંગ પકડેલા છે એવા રથાએ તેના માર્ગ રૂંધી નાખ્યા હતા; અને ઘાટા વાહનેાના સમૂહથી, સુભટાના હુંકાર શબ્દથી અને શસ્રના નાદથી વીર, અદ્ભુત, રૌદ્ર અને ભયાનક રસનું જાણે એક ઘર હોય એવી જે જણાતી હતી તેવી ક્રૃષ્ણ વાસુદેવની સભામાં અનુક્રમે અરિષ્ટનેમિ આવ્યા. સભામાં આવતાંજ ભગવંતે યાં આગળ કૃષ્ણને જોયા કે જે એક ચરણથી પૃથ્વીને દબાવી અને બીજા ચરણથી આસનને દબાવીને બેઠા હતા, ક્રોધથી રાતા થયેલા મુખવડે ઉદય પામતા સૂબિંબને અનુસરતા હતા, ઉષ્ણતા સાથે નીકળતા વચનથી જેમના અંતરનેા રેાષાશિ જણાઈ આવતા હતા, હાઠ કંપતા હતા, લલાટપટ્ટ ઉપરની ત્રિવલીમાં વેઢજળનાં બિંદુઆને સમૂહ આવી રહ્યો હતા, એક હાથથી ગદાનેા ટકા લઈ વીર સુભટાને યુદ્ધસંબંધી કાર્યમાં બહુ પ્રકારે યાજતા હતા, અને પૂર્વે અનેક વખતે ઉત્પન્ન થયેલા રણવિજયના ગર્વથી ઉદ્ધૃત થઈ ગયેલા જણાતા હતા. For Private and Personal Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૩ . ] નેમિનાથનું ભુજબળ જવાની કૃષ્ણની માગણી. ૪૪૯ લીલાથી ચપળ એવા લેનવડે યુદ્ધના ઉદ્યોગને જવાને ઉત્કંઠિત એવા બંધુ નેમિનાથને ત્યાં આવેલા જોઈ તત્કાળ કૃષ્ણ લજજાથી નગ્ન થઈ ગયા, અને બીજાઓ સર્વ પણ મૌન થઈ ગયા. તે વખતે કૃષ્ણ ક્ષણવારમાં પિતાની આકૃતિને છુપાવીને સંભ્રમથી નેમિકુમારને બોલાવી આત્મપ્રીતિ જણાવતા જેનું મુખકમળ હસતું છે એવા પ્રભુ પ્રત્યે બેલ્યા હે ભાઈ ! તમને સંભાર્યા તેવાજ તમે આવ્યા છે. હે ભ્રાતા ! શસ્ત્રગૃહમાં રહેલા પંચજન્ય શંખને તમે કોઈપણ આશા( કારણ) વિના શામાટે શું કે જેથી સાગર અને પર્વતસહિત આ ચરાચર વિશ્વ અઘાપિક્ષોભ પામેલું જણાય છે. આપણે ઘરમાં બાળકને ક્રીડા કરવાને લાયક બીજી ઘણું ક્રિયાઓ (રમતો) છે, તે તમને કેમળ અંગવાળાને આનંદને માટે ન થઈ કે જેથી આ કઠેર અંગવાળા પુરૂષને એગ્ય એ શખ ઉપાડ્યો ” આવી રીતે કૃષ્ણના આશયને ગતિ પણે સૂચવનારી વાણી સાંભળીને અતિ ગંભીર નેમિનાથ પ્રભુએ ચિત્તમાં ભ પામ્યા વગર પિતાના સહજ રંગરસથી જ તેને પ્રત્યુત્તર આપે. પ્રભુનું તેવું બળ અને તેવી ધીરતા જોઈ જાણે આશંકા પામ્યા હોય, તેમ કૃષ્ણ બળભદ્રનાં મુખ સામું જોઈ નેમિકુમાર પ્રત્યે આ પ્રમાણેનાં ગંભીર, ૫વિત્ર, સ્વાદિષ્ટ અને કઠેર વચન બે “ભાઈ ! તમારા આ લેટેત્તર બળથી અને ગાંભીર્ય ગુણથી હર્ષ પામેલે હું, આ સમગ્ર વિશ્વને મારા ચાલતા મોટા શાસનના નિવાસને વેગે થયેલું છે, એમ જાણું છું. હીરાના અંકુર જેવી કાંતિથી અધિક શોભતા એવા તમારાથી અલંકૃત થયેલું આ બધું યાદવકુળ બીજા બધા કુળને કાચના જેવા ગણે છે. આ બલભદ્ર મારા બળથી જેમ રાજાઓને તૃણ સમાન જાણે છે, તેમ હું તમારા બળથી બધા વિશ્વપતિને તૃણસમાન જાણું છું. હે બંધુ ! તમારાં આવાં બળથી દેવતાઓને રોધ કરે તેવી સમૃદ્ધિ તથા હર્ષ મને પ્રાપ્ત થયો છે, તથાપિ પ્રસન્ન થઈને મને તે ભુજાનું બળ બતાવો.” આવી પિતાના ભાવને મળતી કૃષ્ણની વાણી સાંભળી જેના ચિત્તમાં કાંઈપણ ક્ષોભ થયો નથી એવા પ્રભુએ પૃથ્વી સામું જોઈ, ઉચિત કાર્ય પાણી, તેમને પ્રીતિ ઉપજાવવાને માટે તેમ કરવું અંગીકાર કર્યું તે પછી તે બંને ભાઈ જાણે દેહધારી ઉત્સાહ અને ધૈર્ય હોય તેમ સિંહાસનથી ઉઠી બંધુઓની અને લેકસમૂહની સાથે આયુધશાળાતરફ ચાલ્યા. તે સમયે બીજાઓનો નાશ કરવામાં શક્તિને નહીં વાપરનારા કૃપાળુ નેમિનાથ પ્રભુ વિચાર કરવા લાગ્યા “અહા ! આ મારા બંધુ કૃષ્ણ હૃદયની તુચ્છતાની ભારે વિષે પણ શંકા કરે છે. હું કૃષ્ણને મન, વચન અને કાયાની શુદ્ધતાથી કહું છું કે મારે જગ ૫૭ For Private and Personal Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૦ શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૨ જે. તના આધિપત્યની રપૃહા નથી, આ સંસાર સાગરમાં પડવું નથી, કેવળ વ્રત ગ્રહણ કરવાની જ ઈચ્છા છે, તથાપિ કૃષ્ણ તે માનતા નથી. ભુજા, છાતી, કરતલ અને ચરણથી જે હું તેને મારીશ, તે તેનું શું થશે ? “કદલી વૃક્ષ પક્ષીઓના પગને સહન કરે છે, પણ ઐરાવત હાથીને ઘર્ષણને સહન કરી શકતું નથી. તો પણ જે રીતે મારાથી એને કાંઈ અનર્થ પ્રાપ્ત ન થાય, તે ઉન્મત્ત હોવાથી મારું બળ જાણી લે, અને તેના માનની પણ સિદ્ધિ થાય, તેવી રીતે વિચારીને મારે આ કાર્ય કરવાનું છે” આ પ્રમાણે મનમાં વિચારી અમંદ બુદ્ધિવાળા પ્રભુ ગંભીર વાણીથી સમુદ્રના વિનિને તિરસ્કાર કરતા અને દિશાઓને પણ વાચાળ કરતા બેલ્યા “હે બંધુ ! ચરણના પ્રકારથી અને પૃથ્વી પર પડવાથી રજાસમૂહને ઉડાડવાવડે થતું પામર જનને હર્ષ આપનારું જે બાહુયુદ્ધ તે સર્વ પ્રકારના યુદ્ધમાં ચતુર એવા ઉ. ત્તમ વીર પુરૂષને યુક્ત નથી, વળી શત્રુઓ ઉપર જવા યોગ્ય એવા દિવ્ય અને લેહમયે શસ્ત્રોથી પણ આપણે યુદ્ધ કરવું સારું નથી, કારણ કે પરસ્પર પિતાના જ અંગની જેમ આપણે બંને બંધુઓને એવો ભેદભાવ નથી અને તે યુદ્ધ તો વિશેષ ખેદને ઉદય કરનાર છે, માટે આપણે પરસ્પર ભુજાને નમાડીનેજ પરાજ્યની કલ્પના કરીએ, જેથી ક્રીડામાત્રમાં આપણને માનની સિદ્ધિ થશે અને લજજાકારી દેહપીડા નહીં થાય.” તે વાત કબૂલ કરીને પર્વતની જેવા બળવાળા કૃષ્ણ એક દાંતે રહેલા હાથીની જેમ અને એકજ ઊંચી શાખાવાળા પવન વગરના વૃક્ષની જેમ ઊંચે હાથ કરીને ઊભા રહ્યા. એટલે બળના ગર્વથી ધનુષ્યની જેમ ઊંચા રાખેલા અને જેમાં બાણની રેખા છે એવા તે કૃષ્ણના બાહુનાલને નેમિનાથે પિતાની વામ ભુજાવડે કમળનાલની જેમ નમાવી દીધું. પછી પ્રભુએ જરા હાસ્ય કરી પિતાની વામ ભુજા એક ઊંચા શિખરવાળા પર્વતની જેમ અને જેમાં એક તાલવૃક્ષ ઊંચું હોય એવા વૃક્ષજાલની જેમ ઊંચી કરી. કૃષ્ણ સર્વ બળથી નેમિનાથના તે મજબૂત હાથને નમાવવા માંડ્યો પરંતુ તે કિંચિત પણ નમે નહીં. “અતિ બળવાન પવન, વૃક્ષોને ક્ષોભ પમાડે છે, પણ મેરૂને ક્ષેભ પમાડી શકતો નથી.” પછી વડનું વૃક્ષ જેમ વડવાઈથી શાખાને વીંટાઈ વળે અને સર્પ જેમ પિતાના દેહથી ચંદનવૃક્ષને વીંટાઈ વળે તેમ કૃષ્ણ નેમિનાથની તે ભુજાને બે હાથવડે વીંટાઈ વન્યા, તથાપિ નેમિનાથની તે મહાભુજા નમી નહીં; એટલે કૃષ્ણ તેની સાથે ચરણ કિચીને વડવાંદરીની જેમ અને સુઘરીના માળાની જેમ વાનરપેઠે લટકી રહ્યા. પછી હાસ્યથી પિતાનું વિલખાપણું ઢાંકી દેતા કૃષ્ણ સર્પની ફણ જેવી નેમિનાથની ભુજાને છોડી દીધી અને પ્રેમથી તેમને આલિંગન કરીને બોલ્યા, “હે વત્સ ! અને For Private and Personal Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮પ૧ સર્ગ ૧૩ . ] ઇદ્રના કથનથી કૃષ્ણને ઉદ્ભવેલું નિશ્ચિતપણું, તુછ બળવાળા તમારા સહાયથી સર્વત્ર વિજ્ય મેળવતો એ હું આ વિશ્વને તૃણસમાન ગણું છું, અને પર્વતમાં મેરૂની જેમ સવકુળમાં આપણા કુળને ઉંચું ગણું છું.” એવી રીતે પ્રસન્ન અને ગંભીર વાણવડે કહીને કૃષ્ણ નેમિનાથને વિસર્જન કર્યા. પ્રભુના ગયા પછી શંકિત ચિત્તવૃત્તિવાળા કૃષ્ણ પ્રસન્નતા અને વિરમયતાપૂર્વક બલભદ્રને કહ્યું “આ બધુ નેમિનાથ બળને એક સિંધુ રૂપ છે, તે તે સમુદ્રપર્યત પૃથ્વીમંડલને કેમ સાધતા નહિ હોય ? શરદૂઝતુનાં વાદળાંની જેમ પિતાના આત્મબળને વૃથા કેમ કરતા હશે ?' કૃષ્ણને શકિત આશય જાણી બળરામે શાંત મને કહ્યું. “આ બંધુ સ્વયમેવ સર્વ સંગને ત્યાગ કરનાર અને કામદેવનું મદંન કરનાર હોવાથી સંસારની અભિલાષાવાળા નથી. જે મુમુક્ષુ રાગાદિક રેગને નાશ કરવાને માટે વ્રત ગ્રહણ કરવા ગ્ય સમયની રાહ જુએ છે, તે સંસારની વૃદ્ધિ કરનાર આ રાજયને મદને માટે કેમ છે ? જેણે જ્ઞાન અને વૈરાગ્યના વેગને જાણેલ નથી, તેવા પુરૂષને જ સંસારની અભિલાષા સુખને હેતુ થાય છે. મરૂદે. શમાં આમ્રવૃક્ષને નહીં પ્રાપ્ત કરનાર માણસજ કેરડાના વૃક્ષની અભિલાષા કરે છે.” આ પ્રમાણે બલભદ્રે કહ્યું, તે પણ કૃષ્ણ વાસુદેવ નિત્ય નેમિનાથથી શંકા પામતા હતા. “પાતાલના મૂળમાં અગ્નિ ગુપ્ત રહેલ હોય તો પણ તે શંકા કરવાને ગ્ય છે.' એકદા વિશ્વમાં હર્ષને વિરતાર પમાડનાર પ્રભુને વિલાસ જાણી ઈંદ્ર ત્વરાથી ત્યાં આવ્યું, અને પ્રભુને નમસ્કાર કરી તેમના પરાક્રમથી ચિત્તમાં ખેદ પામેલા કૃષ્ણને ઇંદ્ર કહ્યું “ ત્રિષષ્ટિશલાકા પુરૂમાં વીશ વીતરાગ તીર્થકરે ૫રાક્રમમાં સર્વથી શ્રેષ્ઠ અને બધા વિશ્વને વિન્યાસ કરવામાં સમર્થ હોય છે, તથાપિ તેઓ સંસારથી પરાભુખ રહે છે. અમારા જેવા ઇંદ્રો પણ જેમની આગળ કિંકર જેવા જણાય છે, તેવા આ વિશ્વપતિ પ્રભુ તુચ્છ અને ક્ષણભંગુર એવા આ રાજયની શા માટે ઇચ્છા કરે ? અમે આદિનાથ પ્રભુએ કહેલું સાંભળ્યું છે કે બાવીશમા તીર્થંકર યાદવગોત્રમાં રસરૂપ થશે, તેઓ જન્મથી જ વિકારમુક્ત રહી શાંત મને કુમારપણામાંજ સિદ્ધિને પામશે. હે કૃષ્ણ! તમે પૂર્વે તેવા તેવા કામમાં આ નેમિનાથનું લેકોત્તર પરાક્રમ જોયેલું છે, તે છતાં હમણાં હૃદયમાં વિકલ્પજાળ કેમ વિસ્તાર છે ? આ પ્રભુ નેમિનાથ આ રિથતિમાં કેટલોક કાળ નિર્ગમન કરીને પછી બેંકના ઉદ્ધારને માટે ચારિત્ર લઈ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને એ પવિત્ર મૂર્તિ પુનઃ સંસારમાં ન આવવું પડે તેવી મુક્તિને મેળવશે.” આવાં ઇંદ્રનાં વચન સાંભળી જેને સંશય દૂર થઈ ગયે છે એવા કૃષ્ણ પિતાને અપરાધ ખમાવી ને For Private and Personal Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૨ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૨ જો. મિનાથને આલિંગન કર્યું. પછી ઇંદ્રને વિદાય કરી નેમિનાથને લઇને કૃષ્ણ પાતાના અંતઃપુરમાં ગયા. યાં દ્વારપાળેળાને આજ્ઞા કરી કે આ મારા બંધુ નેમિનાથને અંતઃપુરમાં પ્રવેશ કરતાં કાઇ દિવસ રોકશે નહીં, તે સત્યભામા વિગેરે પાતાની ભેાજાઇએની સાથે ભલે ક્રીડા કરે. એવી રીતે કહીને નેમિનાથને વિદ્યાય કર્યાં. પછી કૃષ્ણ વનમાં જઈ જઈને પેાતાની સ્ત્રીઓની સાથે ખેલવા લાગ્યા અને નેમિનાથ પણ નિર્વિકારીપણે તેમની સાથે રમવા લાગ્યા. એક વખતે ગ્રીષ્મઋતુમાં સૂર્ય અત્યંત તપતા હતા, તે સમયે જળક્રીડાની ઇચ્છાએ કૃષ્ણ નેમિનાથને સાથે લઇને અનેક યુવતીઓની સાથે ગિરનાર ઉપર ગયા. ત્યાં એક સરૈાવરમાં કૃષ્ણની પ્રેરણાથી તેની અધિષ્ઠાયક દેવીઓની જેમ કૃષ્ણની સ્રી પેઠી. હર્ષથી જળનું આસ્ફાલન કરવાવડે થયેલા કંકણ્ધ્વનિ કામદેવ ભૂપાળના વાજિંત્રનાદનું પાષણ કરવા લાગ્યા. કાઈ રમણી પર્વતની ઉપરની ભૂમિને રાગસહિત કરતી હાય તેમ કુંકુમના પિંડ કૃષ્ણનાં વક્ષસ્થલ ઉપર ફેંકવા લાગી. કોઈ સ્ત્રી જળયંત્રમાંથી ઉછળતા જળની ધારાવડે કૃષ્ણનું સિંચન કરતી સતી મેધમાલાવાળા પર્વતની જેમ કૃષ્ણને ઝરણાવાળા કરવા લાગી. આવી રીતે ક્રીડારસ અત્યંત વિસ્તાર પામતાં કૃષ્ણની સ્ત્રીએ ક્રીડા અને ઉપહાસ્યને માટે નેમિનાથને પ્રેરણા કરવા લાગી. વેગથી પાછી પૂરી ફીને તે મૃગાક્ષીએ જળશૃંગ હાથમાં લઈ જળથી અને કટાક્ષથી નેમિનાથને આચ્છાટન કરવા લાગી. ઉછળતા જળની સ્પર્ધાથી જળવડે ભિજાયેલા સ્તનરૂપ કુંભના અગ્રભાગથી પણ જળને જીરાવતી તે સ્ત્રીઓએ નેમિનાથના ઉરરથલઉપર પાણી ફેંકવા માંડયું. નેમિનાથ નિવિંકારપણે માત્ર તે સ્રીએ જેપ્રમાણે કરે તેપ્રમાણે તેની સામું કરતાં અને વારંવાર હસ્તના અગ્રભાગથી જળઉપર તાડન કરતાં તેમની સાથે રમવા લાગ્યા. નેમિનાથને એપ્રમાણે ખેલતા જોઈ માધવ બહુજ ખુશી થયા. તેવી રીતે ચિરકાળ ક્રીડા કરીને પ્રિયાએથી પરવરેલા કૃષ્ણે હંસીએથી પરવરેલા હંસની જેમ સરાવરને કાંઠે આવીને બેઠા. નેમિનાથ પણ જળમાંથી નીકળીને તેમની પાસે સત્યભામાએ આપેલા આસનપર બેઠા. તે સમયે મિણીએ હાસ્યપૂર્વક કહ્યું ‘ હૈ દીયરજી ! ભાર્યાવગર વાંઢાની જેમ એકલા રહીને અપરિગ્રહીની જેમ બધા જન્મ નૃથા કેમ ગુમાવેા છે ? તમારા બંધુ કૃષ્ણ સાળ હજાર સ્રીઓનાભાા છે, તેના તમે પ્રિય બંધુ છતાં એક સ્ત્રીને પણ પરણતા નથી, તે તમને લજ્જા કેમ આવતી નથી ?' પછી જાંબવતી બેલી ‘ મને તે આપણા દીયર નપુંસક હોય એમ જણાય છે અથવા ધરના ખર્ચથી ઉદ્વેગ પામતા જણાય છે, તેથી સ્ત્રીને સ્વીકારતા નથી. For Private and Personal Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૩ મો. ] રાજિમતી સાથે નેમિનાથના લગ્નની તૈયારીઓ. ૫૩ આજસુધી થયેલા બધા તીર્થકરો ગૃહસ્થાશ્રમી થઈ રાજય ભોગવીને પછી દીક્ષા લઈ નિવૃત્તિ પામ્યા છે, પણ આ તો કેઈ નવીન તીર્થંકર થયા જણાય છે.” પછી સત્યભામાએ પણ આગ્રહથી કહ્યું ત્યારે નેમિનાથ વિચાર કરવા લાગ્યા આ સર્વ પિતે તો સંસારમાં પડ્યા છે અને બીજાને પાડવા ઈચ્છે છે, પણ હમણાં તો આ સર્વને આગ્રહ મારે માત્ર વાણીથી સ્વીકારો. પછી કાંઈ મિષ કરીને હું મારા આત્માની ઇચ્છા પૂર્ણ કરીશ.' આ વિચાર કરી પ્રભુ બોલ્યા “તમે જે ઈચ્છો છો તે હું કરીશ. જે પિતાના કાર્યને અવસર જાણે છે તેજ ચતુર ગણાય છે. ' આ પ્રમાણે નેમિકુમારનાં વચન સાંભળી હર્ષ પામેલા કૃષ્ણ નેમિનાથને હાથી પર બેસારી પ્રિયાએસહિત દ્વારકામાં આવ્યા. પછી નેમિનાથે પરણવાનું કબૂલ કર્યું, તે વાર્તા રાજા સમુદ્રવિજય અને શિવાદેવીને કૃષ્ણ જણાવી. સત્યભામાએ લાવણ્યસંપત્તિથી સર્વસ્ત્રીઓના ગર્વને હરનારી રાજિમતી નામે પિતાની બેન નેમિનાથને યોગ્ય છે એમ કહ્યું. લેકોએ આશ્ચર્યથી જોયેલા કૃષ્ણ તત્કાળ જાતે ઉઠીને ઉગ્રસેન રાજાને ઘેર ગયા. કૃષ્ણને જોઈ ઉગ્રસેન રાજા ઊભો થયે અને કૃષ્ણને આસન પર બેસારી તેમની પ્રશંસા કરતા તેમના આગમનનું કારણ પૂછયું. કૃષ્ણ બોલ્યા “તમારી પુત્રી રાજિમતી મારાથી અધિક ગુણવાન મારા બંધુ નેમિનાથની ઈચ્છિત વધુ થાઓ એવી મારી પ્રાર્થના છે.' ઉગ્રસેને આનંદ પામીને કહ્યું આ ગૃહ અને આ લક્ષ્મી સર્વ તમારાં જ છે તો તેમાં પ્રાર્થના શી કરવાની છે?' પછી ત્યાંથી ઉઠીને કૃષ્ણ સમુદ્રવિજય પાસે આવી તે વાત નિવેદન કરી, અને લગ્ન દિવસ મુકરર કરવા માટે પોતાની પ્રતીતિવાળા કોટ્ટકિટ નિમિત્તિયાને માણસો મેકલીને તત્કાળ બેલા. કૃણે તેને વિવાહ કરવા ગ્ય લગ્નદિવસ પૂછે એટલે કોણુક બેલ્યો “શ્રાવણમાસની શુકલ ષષ્ટીએ વધુવરની વૃદ્ધિ થાય તેવું લગ્ન છે.” કોણુકિને ભક્તિપૂર્વક સત્કાર કરી કૃષ્ણ તે ખબર ઉગ્રસેનને કહ્યા, પછી બંને પક્ષ વિવાહની તૈયારી કરવા લાગ્યા. યાદવની સ્ત્રીઓના મધુર અને કોમલ સ્વરથી ગવાતા ધવળમંગળના દેવનિથી દિશાઓનું મંડલ એવું વ્યાપી ગયું કે જેથી બધે નાદાદ્વૈત થઈ રહ્યું. વિવાહને દિવસ નજીક આવતાં કૃષ્ણ આખી દ્વારકાનગરીમાં દુકાને દુકાને અને દ્વારે દ્વારે તોરણે બંધાવ્યાં. જોકેએ રક્તમય માંચા શણગારી તેની વચમાં સુગંધી ધૂપની ઘટાઓ મૂકી. પછી દશ દશાર્ણ, બલરામ, કૃષ્ણ, શિવાદેવી, રોહિણી, દેવકી, રેવતી અને સત્યભામાં પ્રમુખ સ્ત્રીઓ-એમ સર્વેએ મળીને નેમિનાથને પૂર્વાભિમુખે આસન પર બેસાર્યા, અને કૃષ્ણ તથા રામે પ્રીતિથી સ્નાન કરાવ્યું. સ્માન કરાવ્યા પછી For Private and Personal Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૪ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડર જો. ધનુષ્યધારી નેમિનાથને સિંહાસનપર બેસારી કૃષ્ણે વિવાહ યોગ્ય વસ્રાદિ ધારણ કરાવ્યાં. પછી કૃષ્ણે ઉગ્રસેનને મંદિરે જઈ રાજિમતી બાળાને આદરથી કસુંબી વસ્ત્રો પહેરાવ્યાં. પ્રાતઃકાલે શરીરપર ગાશીર્ષ ચંદન લગાવી, શ્વેત શૃંગાર અને વસ્રો ધરી, ચામર તથા છત્રથી મંડિત થઇ, આગળ ચાલતા કાટિંગમે રાજકુમાર અને દેવતાઓથી વીંટાઈ શ્રી નેમિનાથ પ્રભુ શ્વેત અશ્વવાળા ઉત્તમ રથ ઉપર આરૂઢ થયા. તેમની પછવાડે આભૂષણેાની કાંતિથી આકાશને પ્રકાશિત કરતી અંતઃપુરની સર્વે સ્ત્રીઓ શિબિકામાં બેસીને ચાલી. તે વખતે ધવળમંગળ ગવાતાં હતાં, નન્તેકીજન નાચતા હતા, બંદીજના સ્તુતિ કરતા હતા અને અનેક પ્રકારનાં વાજિત્રો વાગતાં હતાં. એ પ્રમાણે કાટિ નેત્રોથી જોવાતા, કવીશ્વરાએ સ્તવાતા, ૨મણીએથી વધાવાતા, દેવકૃત મહેાત્સવને જોતા અને ભવનાટકનું ચિંતવન કરતા નેમિકુમાર પેાતાને ઘેરથી રાજમાર્ગે થઇને ચાલતાં અનુક્રમે ઉગ્રસેનનાં મંદિર પાસે આવ્યા. * એ સમયે રાજિમતી સ્નાન કરી સર્વે આભૂષણે ભૂષિત થઈ શ્વેતમાળા અને વસ્ત્ર ધરવાથી જાણે તારાવાળી પૂર્ણિમાની રાત્રિ હોય તેવી દેખાવા લાગી. સમાન વયની સખીઓના વૃંદથી પરવરેલી હાવાથી કમલિનીથી વીંટાએલી લક્ષ્મીની જેવી દેખાતી તે પોતાના વરના આવવાનાં વાજિંત્રો સાંભળી અંગમાં પ્રફુલ્લિત થઇ ગઈ. તેના ભાવ જાણી સખીએ પૂછ્યું, ‘ સખી રાજિતિ! તમે યા તીર્થમાં જિનેશ્વરની આરાધના કરી હતી કે જેથી આવા ઉત્તમ વર પામ્યા ? હૈ સુંદિર! જેને દેવતાઓ નમસ્કાર કરે છે અને જે જગત્ના પ્રભુ છે, તે પ્રભુના આગમનનાં વાજિંત્રો વાગે છે તે સાંભળે. જો કે અમે તમારા અંતરમાં રહેલા નેમિનાથને જોઇએ છીએ, અને તમે પણ જુએ છે, તથાપિ જો તમે પ્રસન્ન હૈ। તે આપણે એને માર્ગમાં આવતા પણ જોઈએ.' આ પ્રમાણે સાંભળી રાજિમતી નૂપુરના રવથી કામદેવને જીવાડતી સખીઓની સાથે ગેાખમાં આવીને બેઠી. નેત્રસ્ફારિત કરીને જોતી રાજિમતીને સખીએ કહ્યું ‘ હૈ સખિ ! હે સખિ ! આ જો, આ તારા ત્રૈલેાકય સુંદર પતિ નેમિનાથ આવે છે. જીએ, આ બે ચામરની સાથે તેમની સુખન્ત્યાહ્ના મળી જવાથી ગંગાના ઉર્મિ સાથે મળેલી યમુના નદીના જેવી દેખાય છે. હૈ સખિ! આ તેમના મસ્તકપર રહેલું પૂર્ણચંદ્ર જેવું શ્વેત છત્ર કમળમાં લુબ્ધ થચેલ હંસની શાભા બતાવે છે. આવા લોકોત્તર નેમિનાથને પેાતાની દૃષ્ટિવડે જોઈ રાજિમતી વિચારવા લાગી કે જો આ નેમિજ મારા પતિ થાય તે મારૂં મોટું ' For Private and Personal Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૫ સર્ગ ૧૩.] પશુપકારથી નેમિનાથે પાછો વાળેલ રથ. ભાગ્ય સમજવું. તે વખતે જ દક્ષિણ અંગના ફરકવાથી ભાવી અશુભને ચિતવતી રાજિમતી બેલી “સખિ ! અત્યારે મને અપશુકન થાય છે, તેથી આ નેમિનાથ જેવા પતિ મને પ્રાપ્ત થવા અતિ દુર્લભ છે.” સખી બોલી “બહેન ! જિનેશ્વરના પ્રભાવથી તે અશુભ શાંત થશે. જે આ નેમિનાથ પ્રત્યક્ષ આવ્યા ! હવે સંદેહ શું કરે છે ? આ પ્રમાણે રાજિમતી તથા સખીઓ પરસ્પર વાત કરે છે તેવામાં નેમિનાથ પ્રભુને રથ વેગથી ઉગ્રસેનના મંદિર પાસે આવ્યું. તે અવસરે નિષ્કામ પ્રભુએ પ્રાણીઓને કરૂણરવર સાંભળે. વિવિધ જાતિનાં પશુઓ ઊંચાં મુખ કરીને પિતપિતાની ભાષામાં નેમિનાથ પ્રત્યે કહેવા લાગ્યા કે “ત્રણ જગતનું રક્ષણ કરનાર છે સ્વામી ! અમારી રક્ષા કરો, રક્ષા કરો.” જો કે પ્રભુ સર્વ જાણતા હતા, તથાપિ તેમણે સારથિને પૂછયું કે “આ પશુઓને સમૂહ કેમ એકઠો કર્યો છે ? અને તે શા માટે કરૂણવરે રૂવે છે?” સારથિએ નમન કરીને કહ્યું, “સ્વામી ! યાદ આ પ્રાશુઓને વિવાહમાં ભજનને માટે લાવેલા છે, તે શું આપ નથી જાણતા ?' તેના કહેવાથી દયાળુ પ્રભુ અંતરમાં અત્યંત દુભાણ અને ચિતવવા લાગ્યા કે “અહો ! આ સર્વ વિશ્વ તત્વાર્થની સમજ વગરનું છે, પરંતુ બંધુજનના સ્નેહપાશમાં બંધાઈ જઈને અમે પણ શું આવું અકૃત્ય આરંભીએ ? પ્રાપ્ત થતી વખતે કિંચિત્ માત્ર સુખને માટે આવું કાર્ય કોણ કરે ? ક્ષણવાર પ્રકાશ મેળવવાને માટે અગ્નિથી પિતાનું ઘર કેણ બાળી નાખે? માટે પાપકારી અને મુક્તિગૃહમાં જતાં આડી ભેગલરૂપ આ બંધુવર્ગના સ્નેહનું અને ઇંદ્રિના વિષયનું મારે કોઈપણ પ્રજન નથી.” આવું ચિતવી પ્રભુએ સારથિને કહ્યું “રથના ઘોડા પાછા વાળ, હું માનવી સ્ત્રીને છોડી અનંત સુખની આપનારી મુક્તિ સ્ત્રીને જ પરણીશ” રથને પાછો વાળતા નેમિનાથને જોઈ યાદવપતિ સમુદ્રવિજયે મનમાં ઉદ્વેગ લાવીને પોતાને હાથી વચમાં નાખે, અને કહ્યું, “હે મેટી બુદ્ધિવાળા વત્સ ! આવા ઉત્સવમય સમયમાં બેધુવને મહા દુઃખદાયી એવું આ શું આરંહ્યું ? હે વત્સ ! આ તરફ મુખપર વસ્ત્ર રાખીને નેત્રમાં આંસુ લાવતાં તારી માતા શિવાદેવી રહેલા છે, તેમના મનોરથરૂપ વૃક્ષને ભાંગ નહીં.” સમુદ્રવિજય આ પ્રમાણે કહે છે તેવામાં નેમિનાથને પાછા વળેલા સાંભળી ઉત્સુક થઈને રામ અને કૃષ્ણ પણ તેમના રથની આડા ફર્યા. બીજા સર્વ ભાઈઓ અને માતાઓ પણ ચંદ્રની ફરતા તારાની જેમ અને પુણ્યવાનને સંપત્તિઓની જેમ ત્યાં આવીને પ્રભુના રથને વીંટાઈ વળ્યા. પ્રભુના ચિત્તને હરનારા હોવાથી મોહરૂપી ચોરના અનુચરે હોય તેવા જણાતા તેઓથી વીંટાયેલા પ્રભુ પ For Private and Personal Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૬ શત્રુંજય માહા.... [ ખંડ ૨ જો. તાના આત્માને મુક્તિમાર્ગમાં એક અંતરાય ઉત્પન્ન થયેલે માનવા લાગ્યા. શિવાદેવી અને સમુદ્રવિજયે કહ્યું “હે વત્સ ! તમે આ શું કરવા માંડયું? પોતે અંગીકાર કરેલા કાર્યને છોડી દેવાથી અમને મોટું કલંક બેસે છે. હે પુત્ર ! તમે બાલ્યવયથી અમારા સર્વ મનોરથ પૂર્યા છે, તે હવે આ છેવટની શિક્ષાને પરિગ્રહ કરીને અમારે ઉદ્ધાર કરે. અર્થાત્ પરણવાનું કબૂલ કરે.” પ્રભુને ભાવ નહીં જાણતા કણ બે–“હે બંધુ ! આવા પવિત્ર ઉત્સવમાં તમને વૈરાગ્ય થવાનું શું કારણ છે? વાત્સલ્યરૂપ અમૃતની નીક જેવા આ તમારાં માતાપિતા અને તેની પાસે રહેનારા અમે તમારું કલ્યાણ કરવામાં જ પ્રવીણ છીએ. વળી કમળ જેવા લેચનવાળી રાજિમતી પણ તમારી ઉપર અત્યંત રાગિણી છે, તે છતાં આ ખેદ ફોગટ તમને કેમ પડે છે?” પ્રભુ બોલ્યા “હવે મને પિતા કે બંધુઓ પર કાંઈ પણ રતિ ઉત્પન્ન થતી નથી, આ સંસારરૂપ અરણ્યમાં રહેલા વિષયરૂપ શત્રુઓથી હું બીહું છું. એ વિષયે અનાદિ કાળથી આ સંસારમાં ભગવ્યા છતાં વારંવાર નવા નવા લાગે છે, અને તેમાં અતૃપ્ત રહેનારા મૂઢમતિ પ્રાણું ભવમાં ભમ્યા કરે છે. જો તમે મારા પર વાત્સલ્ય ધારણ કરીને ખરેખરૂં મારું હિત ઈચ્છતા હે તો સંસારથી કાયર એવા મને દીક્ષા લેવાની સંમતિ આપો.” પ્રભુની આવી સહેતુક વાણી સાંભળી યાદવમુખે કાંઈ પણ બોલી શક્યા નહીં. નીચી ગ્રીવા કરીને ઊભા રહ્યા. તે સમયે સારસ્વત વિગેરે નવ જાતિના લોકાંતિક દેવતાઓ આવી પ્રભુને નમીને કહેવા લાગ્યા કે, “હે દયાળુ સ્વામી! તીર્થ પ્રવત્ત.” તત્કાળ રથને છોડી દઈને પ્રભુ ઈદ્રની આજ્ઞાથી દેવતાઓએ લાવેલા દયવડે સંવત્સરી દાન આપવા ઘર તરફ ચાલ્યા. આ ખબર સાંભળી રાજિમતી જાણે વિદ્યુત પ્રહાર થયે હેય તેમ અચેતન થઈને પૃથ્વી પર આળોટવા લાગી. સેંકડે સખીઓએ કરેલા ઉપચારથી મૂછરહિત થઈ, એટલે કેશ છૂટા મૂકીને તે આ પ્રમાણે અત્યંત વિલાપ કરવા લાગી. હે નાથ ! મારા પૂર્વોપાર્જિત ભાગ્યની મંદતાથી મેં તમને પ્રથમ દુર્લભ જ જાણ્યા હતા; પણ પછી વાક્યથી મારે સ્વીકાર કર્યા છતાં છેવટે તમે આ સારું કર્યું નહીં. સત્યુરૂષે જે કાર્ય બની શકે નહીં, તેવું કાર્ય કરવાને અંગીકારજ કરતા નથી, અને શુભ કે અશુભ જે અંગીકાર કર્યું તે પછી અવશ્ય પાળેજ છે. હે સ્વામી! જેવો રાગ મારી ઉપર કર્યો હતો, તે મુક્તિ ઉપર કરશો નહીં, કેમકે મારે ત્યાગ કરીને તે મુક્તિને પામશે, પણ મુક્તિને ત્યાગ કરીને તો કોઈપણ પામશે નહીં.” આ વિલાપ કરતાં જ રાજિમતીનું ભાગ્યકર્મ તુટી ગયું, અને સખીઓએ સાંત્વન કરીને તેનાં દુઃખને કાંઈક નિવૃત્ત કર્યું. For Private and Personal Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યા. ત્યાં શિશિકાઈ તેમની ગતિ પછી કિ માગી , અને સર્ગ ૧૩ મો. ] નેમિનાથ પ્રભુની દીક્ષા અને કેવળ જ્ઞાનપ્રાપ્તિ. ૪૫૭ પ્રભુએ જંગમ કલ્પવૃક્ષની જેમ એક વર્ષ સુધી વાચકોને દાન આપ્યું. પછી અવધિજ્ઞાને દીક્ષા અવસર જાણી ઈંદ્રોએ હર્ષથી ત્યાં આવી જન્માભિષેકની જેમ પ્રભુને દીક્ષાભિષેક કર્યો. પછી સુરાસુએ કલ્પેલી ઉત્તરકુર નામની શિબિકામાં પ્રભુ આરૂઢ થયા. સર્વ આયુધને ધરતા, ઇંદ્રોએ ચામરોથી વીંજાતા, પાછળ ચાલનારા કૃષ્ણ પ્રમુખ રાજાઓથી પ્રીતિવડે પૂજાતા, લેકના સમૂહે જેવાતા, સુર અસુરોએ સ્તુતિ કરાતા, સ્વર્ગ, પાતાળ અને મૃત્યુલેકની સ્ત્રીઓનાં મુખથી જેના ગુણ ગાવાઈ રહ્યા છે એવા, ત્રણ જગતને વિસ્મય પમાડનારા અને સર્વ આભૂષણોથી ભૂષિત થયેલા નેમિનાથ પ્રભુ રૈવતગિરિના સહસ્ત્રાષ્ટ્ર નામના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં શિબિકામાંથી ઉતરીને પ્રભુએ આભૂષણાદિક તજી દીધાં, એટલે કૃષ્ણ ભક્તિભાવથી નમ્ર થઈ તેમની પ્રીતિને માટે તે લઈ લીધાં. જન્મદિવસથી ત્રણશે વર્ષ ગયા પછી શ્રાવણ માસની શુક્લ ષષ્ટીએ દિવસના પ્રથમ પહેરે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં, છઠ્ઠ તપ કરી, પંચ મુષ્ટિ લેચ આચરી પ્રભુ દીક્ષા લેવા તૈયાર થયા. લેચ કરેલા પ્રભુના કેશ ઇંદ્ર ક્ષીરસાગરમાં ક્ષેપવ્યા, અને પ્રભુની ભુજા ઉપર એક દેવદૂષ્ય વસ્ત્ર મૂક્યું. પછી ઇંદ્ર કોલાહલ શાંત કર્યો એટલે પ્રભુએ સામાયિક ઉચ્ચર્યું. તત્કાળ મન:પર્યય નામે ચોથું જ્ઞાન પ્રભુને પ્રાપ્ત થયું. તેમની પછવાડે બીજા એક હજાર રાજાઓએ વ્રત લીધું. પછી ઇંદ્ર અને કૃષ્ણ પ્રમુખ રાજાઓ પ્રભુને નમન કરી પોતપોતાના સ્થાનકે ગયા. બીજે દિવસે નજીકના ગોષ્ટની અંદર વરદત્ત બ્રાહ્મણને ઘેર પ્રભુએ પરમાત્રથી પારણું કર્યું. ત્યાં દેવતાઓએ પાંચ દિવ્ય પ્રગટ કર્યો. પ્રભુએ કર્મને ક્ષય કરવા માટે ત્યાંથી બીજે વિહાર કર્યો. વ્રત લીધા પછી ચેપન દિવસ ગયા ત્યારે પ્રભુ સહસ્ત્રાગ્ર વનમાં પાછા આવી વેતસાશ્રયને પ્રાપ્ત થયા. ધ્યાનમાં રહેલા પ્રભુને આધિનમાસની અમાવાસ્યાએ ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં ઘાસિકમને ક્ષય થઈને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તત્કાળ ઈંદ્રો આસન ચલિત થવાથી હર્ષવડે ત્યાં આવ્યા. તેઓએ સમવસરણ રચ્યું, જેને પ્રભુએ નિવાસ કરીને દીપાવ્યું. ઉદ્યાન પતિએ દ્વારકામાં આવી કૃષ્ણને પ્રણામ કરી જણાવ્યું કે શ્રી નેમિનાથને કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલું છે. તેને ઉચિતદાન આપી દશે દિશાહ, માતા, બંધુ, અંગના અને પુત્રોની સાથે કૃષ્ણ ઉત્સવ સહિત ગિરનાર ઉપર આવ્યા. ત્યાં પ્રભુને પ્રદક્ષિણા કરી, નમી અને સ્તુતિ કરી ઈંદ્રની પછવાડે ગ્ય આસને બેઠા. બીજા પણ દેવો ભક્તિથી પિતપતાના ભુવનમાંથી ત્યાં આવી એક બીજાની સમૃદ્ધિના મેગથી સ્પર્ધા કરતા પિતપિતાના સ્થાને બેઠા. ૫૮ For Private and Personal Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૫૮ શત્રુંજય માહાત્મ્ય. અંબિકાનું ઉપાખ્યાન. અત્ર પ્રસંગેાપાત્ શ્રીનેમિનાથના શાસનરૂપ પિવત્ર જેવી કૂષ્માંડિકા દેવીનું વિશ્ર્વને નાશ કરનારૂં ચારૂં ચરિત્ર નેમિનાથનાં ચરણકમળમાં ભમરીરૂપ, મનેરથ પૂરવામાં ખરેખરી અંબા ( માતા ) તુલ્ય અને શ્રેષ્ઠ આમ્રફળની કરી છે એવી યાગીશ્વરી અંબાદેવી સુખને માટે થાઓ. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only [ ખંડ ૨ જો. મેધમાં વિદ્યુની પ્રભાકહેવામાં આવેછે. શ્રીકામધેનુ જેવી, લોકાને લંબી જેણે હાથમાં ધારણ સિદ્ધાચળ અને ઉજયંત ( ગિરનાર ) રૂપ એ મસ્તકવાળા અને સર્વ દેશના આભરણુરૂપ સુરાષ્ટ્ર નામે દેશ છે, જે ભૂમિ તથા સ્વર્ગને જય કરવાથી પાતાળને નીચે કરીને બીજા સર્વ તીર્થમાં નિર્મળ મેાતીરૂપ જણાય છે. ત્યાં રહેલા શ્રી રૈવતાચળના દક્ષિણ ભાગમાં દાક્ષિણ્યતાથી અને ન્યાયથી રક્ષિત થયેલું, અને સમૃદ્ધિવડે કુબેર ભંડારીની જેવા મનુષ્યાથી ભરપૂર કુબેર' નામે એક ઉત્તમ નગર છે. જ્યાં ઊંચા મહેલમાં રહેતા ગૃહસ્થાના પસીનાના જળને યક્ષનદીના જલકણને વહન કરતા શીતળ પવન અને જરા ચપળ થતાં કદળીનાં પત્રો સ્વયમેવ વિલય કરેછે, જ્યાં આશ્ચર્યના અવલેાકનથી લેાકેાનાં નેત્ર કમળે! જેમાં વિકાસિત થયેલાં છે એવાં કમળવના છે, શત્રુઓની શ્રેણીને નાશ કરનારા કિલ્લો છે, પાપને પ્રલય કરનાર પ્રાસાદે છે, અને પ્રત્યેક ચૈત્યમાં અદ્વૈતની ચિત્રમય પ્રતિમાને ભક્તિથી સેવી અશુભ કર્મનેા ધાત કરીને લાંકા લક્ષ્મીસંબંધી ષટ્કર્મનાં સુખ યુક્તિથી મેળવે છે; તે નગરનું ઇંદ્રના યશ જેવા મનેાહર ગુણવાળા, શત્રુ રૂપી ગજેંદ્રને વિદ્યારવામાં સિંહ જેવા, યતવગર ઇચ્છિત અર્થને પૂરનારા અને યાદવવંશમાં રસરૂપ કૃષ્ણ રાજા પાલન કરતા હતા. તે કુબેર નગરમાં ધણા ગુણાથી શેાલતા, પેાતાના ષટ્કર્મ સાધવામાં પૂર્ણ કામના ધરતા, જિનચરણના મરણરૂપ કિલ્લાથી ખાર વ્રતરૂપ લક્ષ્મીનું રક્ષણ કરતા, ‘ આ જગમાં ત્રણ રતના આધાર ધર્મજ છે ' એમ જણાવવાને તેના ચિન્હરૂપ ત્રણ સૂત્રની યજ્ઞોપવિતથી અંગમાં સુશાભિત રહેતા, મુનિઓના કહેલા સુભાષિતરૂપ અમૃતથી બેધ પામેલા અને અદ્ભુત તેમજ મનેાહર વિદ્યાને ધારણ કરતા દુધ્રુવભટ્ટ નામે એક બ્રાહ્મણુ રહેતા હતા. તેને વાઢીઆની વિદ્યાને ન્યૂન કરનારા, દેવલા નામની તે ભટ્ટની સ્ત્રીના ઉત્તરરૂપ સરોવરમાં હંસ જેવા અને પોતાના ગુણૈાથી લાકપ્રિય થયેલા સેમભટ્ટ નામે બુદ્ધિના ભંડાર પુત્ર થયા હતા. તે પુત્રને પેાતાના મુખચંદ્રથી ચં. " ૧ કેાડીનાર સંભવે છે. Page #484 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૩ મો.] ગૃહાંગણે આવેલા બે મુનિઓને જોઈ અંબિકાને થયેલ હ. ૪૫૮ દ્રના બિંબને તિરસ્કાર કરનારી, બિબ જેવા અધરવાળી, શીલધર્મને આ રાધનારી, પતિના સુખનું સ્થાન અને અસત્યને છોડનારી અંબિકા નામે સ્ત્રી હતી. લક્ષ્મી ચપળ છે, સરસ્વતી માત્ર વાણુંમાં ફલવતી છે, ચંદ્રની લેખા કુટિલ અને આકાશમાં રહેલી છે અને ઈંદ્રાણુને શેનું સાલ છે, તેથી એ સારા આચરણવાળી અંબિકાને કોની ઉપમા આપીએ! અનુક્રમે સોમભટ્ટને પિતા દુર્દેવભટ સ્વર્ગમાં ગયે, તેની સાથે સોમભટ્ટને જૈન ધર્મ પણ સ્વર્ગમાં ગયે. ઉદાર બુદ્ધિવાળી અંબિકા તેની સંગતિથી ભદ્રિક ભાવને ધારણ કરવા લાગી. એક વખતે તે દુર્દેવભટ્ટનો શ્રાદ્ધને દિવસ આવ્યું. સૂર્ય ગગનના મધ્યભાગે આવ્યા હતા તે સમયે માપવાસથી કર્મની હવેલીઓને તેડનારા બે મુનિ સેમભટ્ટને ઘેર આવી ચડ્યા. તપ અને ક્ષમાથી સૂર્ય ચંદ્ર જેવા, કર્મરૂપી મહાગની ચિકિત્સા કરવાથી અશ્વિનીકુમાર જેવા અને ગુરૂ અને બુધની જેમ વિબુધને સેવવા યોગ્ય એવા તે મુનિઓને જોઈ અંબિકા હર્ષ પામી. અનંત ભક્તિથી તે મનમાં વિચારવા લાગી કે આજે પર્વ દિવસે મારા અગણ્ય પુણ્યથી ક્ષમારૂપ સરિતાના પર્વતરૂપ આ બે મુનિઓએ મારા ગૃહના આંગણાને અલંકૃત કર્યું છે. આજે મારે સુખકારી પર્વ થયું, અસંખ્ય સુખને આપનાર ઘણા પુણ્યની પ્રાપ્તિ થઈ, અને આ મુનિના દર્શનથી ક્ષીરસાગરમાં દેવાયું હોય તેમ મારાં બે નેત્ર પવિત્ર થયાં. અત્યારે મારી અનાર્ય સાસુ ઘેર નથી, દાન આપ્યાવિના મારું ચિત્ત પ્રસન્ન થતું નથી અને ઘરમાં શુદ્ધ ધાન્ય પણ છે, માટે આ મુનિઓને પ્રતિલાભિત કરું. આ વિચાર કરી હર્ષના ભારથી નેત્રમાં અબુ અને અંગપર રેમાંચ ધારણ કરતી અંબિકા આસન ઉપરથી ઊભી થઈ અને હાથમાં અન્ન લઈને ભક્તિથી મુનિ પ્રત્યે કહેવા લાગી હે મુનિરાજ! કૃતાર્થ અને ઉત્તમ પ્રકૃતિવાળા તમે મારા પૂર્વ સુકતથી અહીં પધાર્યા છે, માટે કૃપા કરીને આ અન્ન ગ્રહણ કરે, જેથી હું પવિત્ર પુણ્યવતી થઉં. તેના ચિત્તની અને અન્નની શુદ્ધિ જોઇને પૂજાપાત્ર મુનિએ તેની પાસે પાત્ર ધર્યું, એટલે અંબિકાએ હર્ષથી ઉત્તમ ગતિનું જાણે બીજ વાવતી હોય તેમ તેમાં અન્ન વહેરાવ્યું. બન્ને મુનિએ હર્ષ ધરીને બળથી પાપરૂપ હાથીને મારવામાં સિંહ જેવો ધર્મલાભ કહ્યો, જેથી સિંહની જેમ અંબિકાને મુક્તાની પ્રાપ્તિને લેભ વધે. પછી બંને મુનિ તેના ઘરમાંથી ચાલ્યા ગયા, ૧ સિંહ હાથીને મારે એટલે તેના માથામાંથી મુક્તાફળ નીકળે છે, તેમ પાપરૂપ હાથીને મારનાર ધર્મલાભરૂ૫ સિંહથી અંબિકાને મુકતા–એટલે મુક્તિનો લોભ વધ્યા. For Private and Personal Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહા. [ ખંડ ૨ જે. પણ પુણ્યરૂપ મોતીની છીપ જેવી તેની મને વૃત્તિમાંથી ચાલ્યા ગયા નહિ. ધર્મથી પાપને નાશ થતાં શુભ પરિણામને લીધે ત્યારથી અંબિકા ગૃહકાર્યમાં મંદ થઈ ગઈ. અંબિકાએ આપેલું આ મુનિદાન જોઈને જાણે મૂર્તિમાન કૃત્ય હોય તેવી કોઈ તેની કલહપ્રિયા પાડોશણ તત્કાળ ઊંચે હાથ કરતી પોતાના ઘરમાંથી બને હાર નીકળી. મુખ વાંકું કરી અને નેત્રકમળ રાતાં કરી વચનથી લેકોને ત્રાસ પમાડતી એ સ્ત્રી પિતાના હાથને કટી ઉપર પછાડી ક્રોધાત થઈને કહેવા લાગી. હે વધુ! આ તારી સ્વતંત્રતાને ધિક્કાર છે તેં વસ્તુવિષે પણ કાંઈ વિચાર કર્યો નહિ, જે હવ્ય કવ્ય આપ્યા વગર આ મુનિને ધાન્ય આપ્યું. આ તારે અન્યાય છે. તારા ઘરમાં સાસુ નથી અને તું આ વૈશ્યકુળને ચગ્ય એવું આચરણ કરે છે, તે યુક્ત નથી. અદ્યાપિ પિતૃઓને અને બ્રાહ્મણોને પણ પિડપ્રદાન થયું નથી, તે ત્યાં સુધી તેનું કાંઈ ભેગ્યાદિક થાય જ નહિ. માટે આ તારે વેચ્છા વિહાર છે.” આ પ્રમાણે ઘેલી હોય તેમ ઊંચે સ્વરે બોલતી તે પાડોશણે નજીકના ઘરમાંથી તેની સાસુને બોલાવી જગતને પીડાકારી વાત્યા (મોટે વાયુ) જેમ ધૂમાડાની શ્રેણીને વધારે, તેમ અંબિકા વધૂની બધી વાર્તા વધારીને કહી. સાસુએ અંબિકાને કહ્યું, “અરે વધુ! દયાને આધાર થઈ તે જે મુનિને અન્ન આપ્યું, તે સારું કર્યું નથી. હું છતાં તારી સત્તા કેમ ચાલી શકે? “ નિષ્પા૫ ચિત્તરૂપી ભરેલે સાગર જ સુખને માટે થાય છે. તે વખતે પોતાની સાસુ અને પાડોશણ એ બંને સ્ત્રીઓની વચ્ચે રહેલી અંબિકા મેઘમાળા અને રાહુની છાયા વચ્ચે રહેલી ચંદ્રકળાની જેમ કૃશ થઈને હૃદયમાં કંપવા લાગી. એ સમયે પેલે અસૌમ્ય વૃત્તિવાળો સોમભટ્ટ પણ બ્રાહ્મણોને બોલાવીને ઘેર આવ્યું. તેણે પોતાની માતાની અને પાડોશણની બંનેની વાર્તા સાંભળી કોપ પામીને પિતાની પ્રિયાને ઘણે તિરરકાર કર્યો. તે જોઈ તે અંબિકાના અભિમાની પુત્રએ તેને કેટલાંક વચન કહ્યાં, તેથી તે પોતાના બે પુત્રોને લઈને મનમાં મુનિનું આ પ્રવચન સંભારતી દિનમુખે ઘરમાંથી ચાલી નીકળી. તે મનમાં ચિંતવવા લાગી કે મેં કદિપણ સાસુ સસરાની આજ્ઞા ઉલ્લંઘન કરી નથી, સદા ભક્તિથી પતિનું હિત કરેલું છે, અને સુખરહિત થઈ નિર્વિકારપણે ઘરનું સર્વ કામકાજ કરું છું, વળી આજે પવિત્ર પર્વને દિવસ ધારી મુનિઓમાં મુગટ સમાન એ મુનિને સર્વના શ્રેયને માટે મેં દાન આપ્યું છે, તે છતાં તેઓ ફેગટ મને આવી રીતે હેરાન કરે છે. પુત્રોએ આપેલા પિંડાદિકથી જે મરેલા પ્રાણીઓ પ્રસન્નતાને પામતા હૈોય તે સુકાઈ ગયેલું વૃક્ષ જળના સિંચનથી પુનઃ નવપલથી ૧ દેવતાને જે અપાય તે હ. ૨ પિતૃઓને જે અપાય તે કવ્ય. For Private and Personal Use Only Page #486 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૩ મો.] અંબિકાને ગ્રહત્યાગ, તેને માથે પડેલ સંકટ પરંપરા. ૪૧ કમળ થવું જોઈએ. મિથ્યાત્વમાં મૂઢ એવા આ લેકે મારા શુભપાત્રના દાનને નિદે છે. કારણ કે રાત્રિએ અંધ થતા નેત્રરોગી લેકે સૂર્યના મંડળની નિદા કરે છે. અથવા તે વિષે મારે વિશેષ પ્રલાપ કરે તે વૃથા છે, કારણ કે આ મારા શભ કર્મનો લાભજ મને પ્રાપ્ત થયેલ છે. કેમકે અત્યારથી અવશ્ય મારે ગૃહવાસનું દાસીપણું નાશ પામી ગયું છે. માટે હવે તે આ સંસાર સાગરમાં તે પવિત્ર મુનિનું મારે શરણ હો. હવે હું શ્રીરૈવતાચળ પર જઈ શ્રીજિનેશ્વરને ઈષ્ટદેવ ધારી કુકર્મની હાનિને માટે નિત્ય તપસ્યા કરું. આ અંતરમાં વિચાર કરી એક પુત્રને કટિઉપર અને એકને હાથમાં લઈ શેક છોડી દઈ, પ્રભુના ચરણકમળના સ્નેહથી જેના હૃદયમાં ભક્તિનો દીપક બુઝાતો નથી એવી અંબિકા અચળ નિશ્ચયથી પેલા બંને મુનિનું અને તે ગિરિનું ચિત્તમાં સ્મરણ કરતી ગૃહવાસના બંધને સર્વથા તજી દઈને જાણે નિઃશ્વાસ બળવાળી અબળાથી પ્રેરાયેલી હોય તેમ ત્યાંથી આગળ ચાલી. દુઃખથી આકુલ અને પૃથ્વીપર નેત્ર રાખીને ચાલતી અંબિકા ડેક દૂર ગઈ, એટલામાં અપષ્ટ વર્ણ બેલતે અને શરીરમાં વિવર્ણ થઈ ગયેલું જે બાળપુત્ર કટિઉપર તેડવ્યો હતો તે રોવા લાગે. અતિ તૃષા લાગવાથી તે શિશુ મુખમાં લાળ અને નેત્રમાં અમું ધરી “પાણું પાછું” કહી પોકારવા લાગ્યું. ત્યાં બીજો પુત્ર જે શુભંકર હતો તે ઊંચા હાથ કરી ગ્લાનિ પામીને બે-બહે માતા! મને ભેજન આપ.” બંને બાલકોના કરૂણ ભરેલા રૂદનથી અંબિકાને પાછો નવીન શેક ઉત્પન્ન થયે. અને જાણે તે બાળકોએ અંદર પેશીને પ્રેરણા કરી હોય તેમ તેનાં લેકચનમાંથી પણ અશ્રુ પડવા માંડયાં. પછી તે ચિતવવા લાગી કે–“ આ વનમાં રહી ઘર, અર્થ, પતિ, સુખ, સંબંધીવર્ગ અને આ દેહની ઉપરની પૃહાને પણ તજી દઈ મુનિના વાક્યના સારથી શોકને પણ ભૂલી જઈ જિનચરણની સેવાને માટે હું તત્પર થઈ છું. પરંતુ આ મારા મુગ્ધ બાળકે સુધા અને તૃષાથી શેક કરે છે, તેઓ સમયને જાણતા નથી, તેથી તે બાળકે તેના પહેલાં આવા ઉત્સુકપણાથી મારા પ્રાણને જ નાશ કરશે. મારા પુત્રને જોઈતી વસ્તુ આપવાને અસમર્થ અને અશુભ કર્મ કરનારી એવી મને ધિક્કાર છે. હે પૃથ્વીમાતા! મારી ઉપર પ્રસન્ન થા, અને મને છિદ્ર આપ, કે જેથી હું તેને આશ્રય કરીને દુઃખ મુક્ત થઉં. હે ભ્રષ્ટા! અગ્નિથી થયેલી હોઉં તેમ તમારી સૃષ્ટિને અગ્ય એવી મને કેમ સરજી? હે દુખો! તમે સર્વે એક કાળેજ આવ્યાં છે, કેમકે આ તમારે પણ સમય આવ્યો છે. અથવા આ અરણ્યમાં ૧ નેહને બીજો અર્થ તેલ થાય છે, તેથી દીપક બુઝાય નહીં તે સંભવિત છે. For Private and Personal Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४६२ શત્રુંજય માહાસ્ય. [ખંડ ૨ જો. મારું રૂદન વૃથા છે, અસાતાના ઉદયથી જે કર્મ ભેગવવાનાં હશે તે જોગવવાંજ પડશે, તેથી હવે તો શ્રીજિનેશ્વરના ચરણમાં ભ્રમરીરૂપ થઈને જે સર્વ પડે તે સહન કરું.” આ પ્રમાણે ચિંતવી નિઃશ્વાસના પવનથી પાર્થભાગના વૃક્ષને કેપાવતી અંબિકા જરા નીચે બેઠી. એટલામાં તેણે પોતાની આગળ સ્વચ્છ જળે ભરેલું અને કમળેવાળું એક પવિત્ર સરોવર દીઠું. અને તે સમયે જ પડખેથી ભમરાના ઝંકારસાથે કોકિલાના શબ્દો જેમાં થઈ રહેલા છે એવા બે આમ્રવૃક્ષોએ પાક્યાથી પીળી થઈ ગયેલી ફળની લુંબ તેના હાથ ઉપર નાખી. તરતજ અંબિકાએ સરોવરનું જળ અંજલિમાં લઈ બાળકોને પાયું અને આમ્રફળ ખવરાવ્યાં. મુનિદાનનું તાત્કાલિક આવું ફળ જોઈ તેણે આદરપૂર્વક ધર્મઉપર વિશેષ પ્રીતિ કરી. અહીં ઘેર અંબિકાની સાસુ કોપથી અંબિકાને અનેક પ્રકારના શ્રાપ આપતી, ચિત્તમાં પ્રથમના અન્નને ઉચ્છિષ્ટ માનીને નવું અન્ન નિષ્પન્ન કરવાને માટે ઘરમાં આવી. ત્યાં તો સ્પર્શમણિથી ઢાંની જેમ તે બંને મહાશય મુનિના સ્પર્શથી તે મુનિ જેના ઉપર બેઠેલા તે આસને સુવર્ણમય થયેલાં અને સર્વ પાત્રો અન્નથી પૂર્ણ ભરેલાં જઈ તે અત્યંત ખુશી થઈ. તે સમયે આકાશમાં વાણી થઈ કે રે ચંડી! અરે ક્રોધી સ્ત્રી! તે મૂઢ થઈને અંબિકાને કેપિતા કરી છે, પણ તેમાં તારે દોષ નથી. કારણ કે તે એક રાંક બ્રાહ્મણની પુત્રી છે, તેથી તેવા દાનને ફળને ગ્ય તારું ઘર નથી. કેમકે તેણે જે અન્નદાન આપ્યું છે, તેના સુખકારી ફળને માત્ર અંશજ મેં તને બતાવ્યું છે, પણ જેને પુણ્યકારી અદ્દભુત વૈભવ છે એવી એ અંબિકાને તે તેના પરિણામમાં સુરેદ્રને પણ પૂજવા યોગ્ય એવું ઉત્તમ સ્થાન પ્રાપ્ત થશે.” આવી આકાશવાણી સાંભળીને જાણે ભય પામી હોય તેમ અંબિકાની સાસુ ઘરની બહાર નીકળી પુત્રને કહેવા લાગી કે, “રે પુત્ર! અહીં ઘરમાં ધનધાન્યની સંપૂર્ણ રચના થઈ ગઈ છે તે છે, અને હવે એ વધૂને અંગીકાર કર. હે વત્સ! તું ત્વરાથી જઈ પ્રાર્થના કરીને મારી પ્રીતિને માટે એ વધૂને પાછી લઈ આવ અને તેનું સન્માન કર. મૂર્તિવિનાના દેવાલયની જેમ હવે તેના વિના મારું ઘર અને હૃદય મને શુન્ય લાગે છે.” આ પ્રમાણે માતાના મુખથી વાણી સાંભળી તેના સ્નેહ અને મેહથી ઉત્સુક થયેલે સેમદેવ ચંદ્રિકાને માર્ગે સમુદ્રના પૂરની જેમ તેને પગલે પગલે વેગથી ચાલ્યું. આગળ જતાં વનમાં તેણે બે કરમાં પુત્રને અવલંબીને ફરતી અદ્ભુત પ્રભાવવાળી અંબિકાને જોઈ. એટલે તેણે અફુટવણે કહ્યું, “બાલે! એક ક્ષણવાર મારી રાહ જે, હું આવું છું.” For Private and Personal Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૩ મો. ] અંબિકાએ ફુવામાં પડી, કરેલ મનુષ્યદેહ ત્યાગ. ૪૬૩ સ્ખલિત થતી નદી, વૃક્ષ અને કાટરની અંદર તેના આર્યેા પ્રતિધ્વનિ સાંભળીને આગળ ચાલતી અંબિકાએ મુખકમળ વક્ર કરીને જોયું, ત્યાં તે તેણે સેામદેવભટ્ટને પેાતાની પાછળ આવતા જોયા. એટલે તે વિચારવા લાગી કે—અરે ! અગ્નિને પવનની જેમ મારા કાઈ અકારણ વૈરીએ પ્રેરેલા આ સામદેવ ક્રોધ કરીને મારી ઉપર આવે છે. હવે આ વનમાં હું કેાનું શરણ લઇશ. એ નિર્દય પુરૂષ હમણાંજ મને ખળાત્કારે પકડીને મારથી હેરાન કરશે. અહીં કાઇ પણ મારા ત્રાતા નથી, અનાથ અને આકાશમાંથી પડેલની જેમ અહીં હું એકલી શું કરીશ ? અથવા અહીંથી જઇને ગૃહસ્થાવાસમાં દાસવૃત્તિએ રહી મારે જીવવાની ઇચ્છા શામાટે રાખવી? મેં મુનિદાનવડે જે પુણ્યદ્રષ્ય ઉપાર્જન કરેલું ાય, તેજ મારે પરલેાકના પ્રયાણમાં ઉપયોગી થાઓ. આ દૂર પુરૂષ કર્થના કરીને મને મારશે તે તે પેહેલાં હું મારા પ્રાણને સ્વેચ્છાથી છેડી દઉં. ' એવા વિચાર કરી પડીને મરવાની ઇચ્છાએ તે કાઈ મેટા કુવાના કાંઠાઉપર આવીને ઊભી રહી. પછી તે વિચારવા લાગી કે—“મુનિદાનના પ્રભાવથી શ્રી જિનેંદ્રના ચરણ, સિદ્ધ, પાપના ભારને હરનારા તે બે મુનિ, અને ઢયાના ઉદયવાળા ધર્મ-તેનું મારે શરણ થાઓ. બ્રાહ્મણ, દરિદ્રી, કૃપણુ, ભિન્ન, મ્લેચ્છ, કલંકી, અને અધમ કુળમાં તેમજ અંગ, બંગ કુરૂ, કચ્છ અને સિંધુ વિગેરે. દેશમાં મારા જન્મ થશે। નહીં. યાચકપણું, મૂર્ખપણું, અજ્ઞાનીપણું કૃપપણું, મિથ્યાત્વ, સેનાપતિપણું, વિષ, અસ્ર તથા માઢિ રસ પદાર્થોના વ્યાપાર અને પ્રાણીઓને ક્રયવિક્રય મને કાઈ ભવાંતરમાં પ્રાપ્ત થશે નહીં. આ દાનના પ્રભાવથી દેવ, ગુરૂ અને ધર્મ-એ ત્રણ રત્નાને જાણનારા, દેવના પૂજનારા, દાતાર, અધિકારી, ધનાઢય, અને શુભ અશુભને એળખનાર એવા કુળમાં તથા સૌરાષ્ટ્ર, મગધ, કીર, કાશ્મિર, અને દક્ષિણ દિશાના દેશમાં મારા જન્મ થજો. તેમજ મને ધનાઢચતા, દાતૃતા, આરોગ્યતા અને ઇંદ્રિયાનું સંપૂર્ણપણું પ્રાપ્ત થજો, અને પ્રાણીપર અનુકંપા, આત્તેજનની રક્ષા અને યાગના આશ્રય મળજો. ” આવી રીતે સત્યાશ્રય કરી, શ્રી જિનેશ્વરનાં ચરણકમળમાં પેાતાનું ચિત્ત જોડી, સાહસથી જેનું અંગ શાભિત છે એવી તે અંબિકાએ બે પુત્રોની સાથે સહસા તે કુવામાં ઝંપાપાત કર્યો. તત્કાળ ખીજા વેષમાં આવેલી નહીં હાય તેમ તે અંબિકા મનુષ્યદેહ છેાડી દઈ, દેહની કાંતિથી કિરણાને વિસ્તારતી અને બંને પુત્ર સાથે આનંદી મુખકમળ ધરતી વ્યંતર દેવાને સેવવા ચાગ્ય દૈવી થઈ. તેને કુવામાં પડતી જોઈને નહિ નહિ’ એમ પાકાર કરતા સામદેવ જેવા કુવાપાસે આવી પહોંચ્યા, તેવામાં તા પુત્રસહિત જેના અંગાવયવ વિશીર્ણ થઈ ગયા છે એવી અંબિકાને તેણે કુવામાં ૫ For Private and Personal Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬૪ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૨ જો. 66 ડેલી જોઈ, તેથી તે ધણા ખેદ પામ્યા. પછી કહેવા લાગ્યા કે અહા ! હૈ માલા! કાપને વશ થઈને આ તેં અકાળે શું કર્યું ? કઢિ જડ જેવા હું આ કામ કરૂં, પણ તેં વિદુષી થઇને આ શું કર્યું ! હે માનિનિ ! તારાવિના નિષ્ફળ એવું આ કલંકી જીવિત હવે શા કામનું છે ? હું નિર્ભાગી અને હતાશ' ઘેર જઇને સ્વજનને મુખ શી રીતે બતાવું ? સ્ત્રી અને પુત્રનાં મૃત્યુથી દુઃખી થયેલા મને હવે મૃત્યુજ સુખકારી છે. કેમકે જ્યારે સર્વના નાશ થવા બેઠા, ત્યારે હવે સર્વે નાશ પામે.” દુઃખથી આતુર થયેલા તેણે આપ્રમાણે વિચારીને તે અંબિકાનેજ સંભારતાં તેજ કુવામાં ઝંપાપાત કર્યો, જેથી તત્કાળ મૃત્યુ પામીને તે અવધિજ્ઞાનને ધરનારા અને અંબિકાનું સિંહરૂપે વાહન થનારા દેવ થયા. સિંહવાહની અંબિકા બે પુત્રથી પૂર્ણહર્ષવડે ઉજ્જવલ જણાતાં હતાં, તત્કાળ ઉત્પન્ન થયેલા આમ્રવૃક્ષપર મધુરશબ્દ કરતી કેાકિલની શ્રેણીને જોવામાં પ્રીતિવાળાં હતાં, ઉદય પામતા સૂર્યનાં કિરણેાના જેવીકાંતિથી બીજા દેવતાની પ્રભાને હરી લેતાં હતાં, મુખ ચંદ્રનાં કિરણેા ઢાય તેવાં શ્વેત વસ્ત્રાથી વિભૂષિત અંગના પ્રત્યેક અવયવ શેાભતા હતા, મુખનાં કિરણારૂપ અમૃતસાગરની વચમાં મુખ, બે નેત્ર અને દ્વૈતરૂપી રતો ખીલી રહ્યા હતા, બ્રૂકુટિરૂપ મૂળમાંથી પ્રગટેલી વંશપત્ર જેવી નાસિકાસાથે અધરાણ શે।ભી રહેલા હતા, અને શંખનીજેવા તેના કંઠ હતા. સર્વ અવયામાં નિર્દોષ, સર્વ આભૂણાથી શોભિત, દૈવીએએ ઉપાસિત અને નવીન અવતારથી અધિક પ્રભાવિક તેમજ બે દક્ષિણ હાથમાં પાશ અને આમ્રફળની લંબ અને બે વામ ભુજામાં પુત્રો તથા અંકશને ધારણ કરનારાં, કનકવ↑ પ્રભાવાળાં તેમજ વરદાન આપવામાં પ્રવીણ વાણીવાળા એ દેવીને જોઈ ભક્તિથી તેમની મૂર્તિમાં ઉલ્લાસ પામતા, ઉદાર પ્રીતિ ધારણ કરતા અને બે હાથે છડી પકડી ઊભેલા તેમના પ્રતિહારી હર્ષથી તેમને પ્રણામ કરી પરિચિત વચને આપ્રમાણે પૂછવા લાગ્યા—હૈ દેવિ! હે સ્વામિનિ ! તમે પૂર્વભવમાં તપ દ્યાન અને તીર્થના આશ્રય-શું શું કર્યો છે, કે જેથી તમે વ્યંતર દેવીઓને સેવવા યોગ્ય થયાં છે? ' પ્રતિહારીની આપ્રમાણે વાણી સાંભળી સાવધાન થઇ પૂર્વભવનું અવલાકન કરીને તેણે તેને સર્વ વૃત્તાંત જણાવ્યા, અને પછી મૌન ધરીને ચેગસહિત તેમણે શ્રીજિનચરનુ સ્મરણ કર્યું. પછી દેવાએ વિક્ર્વેલા વિમાનમાં બેસી, સંગીત સાંભળવામાં પેાતાના કાન લગાડી, દિશાઓને પ્રકાશિત કરતાં તત્કાળ અંબિકા દેવી શ્રીરૈવતાચળે આવ્યાં. ૧ જેની આશાએ હણાઈ ગઈ છે એવા For Private and Personal Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૩ મા. ] ભગવંતની દેશના, ગોમેધનું ચરિત્ર. ૪૬૫ 66 આ સમયમાં ભગવંત અરિષ્ટનેમિને કર્મને નાશ કરનારૂં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું, તેથી તેમની સભામાં વેગથી જઈને અંબિકા દેવીએ તેમની ધર્મવાણી સાંભળી “ આ જગમાં ધર્મ કારણ વગરને બંધુ, જગદ્વત્સલ, પીડાના નાશ કરનાર અને ક્ષેમંકર છે, તેથી તે ધર્મ અત્યંત ભક્તિવડે સેવવા ચાગ્ય છે. “ તે ધર્મરૂપી વૃક્ષની મુખ્ય ચાર શાખા છે. તેમાં સત્પાત્રને દાન આપવું તે પ્રથમ “ શાખા છે, અખંડ શીળ પાળવું તે બીજી શાખા છે, સમરત પ્રકારના વિન્નભયને “નાશ કરનાર તપ કરવા તે ત્રીજી શાખા છે અને સંસારના નાશ કરનારી શુભ ભાવના “ ભાવવી તે ચેાથી શાખા છે. સિદ્દાચળ અને રૈવતાચળ વિગેરે તીર્થોની સેવા, દે “ વાર્ચન,સદ્ગુરૂનું સેવન અને પાપના સમૂહને હરનાર પંચપરમેષ્ઠીના મંત્રપઢ-એ ધર્મરૂપ વૃક્ષની અગ્રશાખાના પુષ્પાંકુર છે અને તેનું ફળ મુક્તિ છે. માટે “ શુભયેગની સેવારૂપ શ્રેણી ઉપર ચડી, ઉત્કૃષ્ટ શમતાને અંતરમાં રાખી, ઉદાર સત્ત્વ“ થી ચિત્તરૂપ પવનના કંપથી રહિતપણે તે મુક્તિરૂપ ફળને ગ્રહણ કરી લેવું.” 66 આપ્રમાણે અહિંસા ધર્મરૂપ દેહને જીવાડનારી શ્રીનેમિનાથ પ્રભુની વાણી સાંભળીને સર્વ પ્રાણીઓ આપત્તિરૂપી વિષને ઉતારનાર અમૃતના પાન જેવી પવિત્ર તુપ્તિને પામ્યા. તે વખતે વરદત્ત રાજાએ વૈરાગ્યના રંગથી બે હજાર સેવકેાની સાથે વ્રત લીધું અને બીજા દેશ ગણધરામાં મુખ્ય એવી ગણધરની પદવી પ્રાપ્ત કરી. યક્ષિણી નામે રાજાની પુત્રી બીજી સ્રીઓની સાથે પ્રવૃત્તની થઈ. દશાહે, ભેાજ, કૃષ્ણ અને બલભદ્ર પ્રમુખ શ્રાવકે થયા અને તેમની સ્ત્રીએ શ્રાવિકા થઈ. એવી રીતે ચાર ગતિરૂપ અંધકારમાં દીપક સમાન ચાર પ્રકારના ધર્મરૂપ ગ્રહને દૃઢ આધાર અને મુક્તિરૂપી સ્રીના હારરૂપ નેમિ પ્રભુના ચતુર્વિધ સંધ સ્થપાયા. પછી પ્રભુના મુખથી અંબિકાના ચરિત્રરૂપે અમૃતનું પાન કરી અતિ ભક્તિવાળા ઇંદ્ર બીજા દેવતાઓના આગ્રહથી તે અંબિકાને શ્રીનેમિપ્રભુના શાસનનાં વિશ્નોને નાશ કરનારી શાસન દૈવી ઠરાવી. તે અરસામાં સુગ્રામ નામે ગામમાં ગામેધ વિગેરે યજ્ઞાના કરનાર હાવાથી ગામેધ નામે એક ગૌતમગાત્રી કુળવાન બ્રાહ્મણ રહેતા હતા. તેની લાખેા બ્રાહ્મણેા સેવા કરતા હતા. કાઇ ઉત્પાત યાગે તેની સ્રી અને પુત્રો મરણ પામી ગયાં, અને કાળક્રમે તેના શરીરમાં પણ કુષ્ટરોગ ઉત્પન્ન થયા. જેથી તેના સર્વે અનુચર-વજનાએ તેને તજી દીધા. અતિ પીડાથી દુઃખી એ બ્રાહ્મણના કુષ્ટિ શરીરમાં કઠાર કિડા ઉત્પન્ન થઇને તેને હેરાન કરવા લાગ્યા. અંગારાની શય્યામાં જાણે તેની મૂર્ત્તિ લીન થઈ ગઈ હાય તેમ તે દ્વિજ સર્વ રામે રામે પ્રસરેલાં અને મને પ For Private and Personal Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૨ જે. વૃત્તિને મંદ કરનારાં એ દુઃખને નરકના દુઃખથી પણ અધિક માનવા લાગે. તેના શરીરમાંથી પરૂ ઝરતું હતું, લાળ પડતી હતી, સર્વ ધાતુ સુકાઈ ગઈ હતી, અને દુર્ગધમાં લુબ્ધ થયેલી મક્ષિકાએ આસપાસ ગણગણતી હતી. એવી સ્થિતિવાળા અને માર્ગમાં લોટતા તે ગમેધને જોઈને કોઈ શાંતમુનિ તેના પ્રત્યે કહેવા લાગ્યા “હે ભદ્ર ! ધર્મની બુદ્ધિથી અને કુગુરૂએ બતાવેલા મિથ્યા લાભથી તે યજ્ઞમાં જે ઘણું પ્રાણીઓને ઘાત કર્યો છે, તેથી ઉગેલા ઉગ્ર પાપરૂપ વૃક્ષને અહીં તે પુબ્ધ માત્ર ઉગ્યાં છે, બાકી તેનાં ફળ તો દુર્ગતિમાં પડીને પ્રાપ્ત કરીશ. તેથી હજી પણ જે આ દુઃખથી ભય પામે છે તે શુભકર્મમાં સારરૂપ અને જીવરક્ષામય શ્રીજિનવચનને આશ્રય કર અને સર્વ પ્રાણુઓ પાસે પિતાના અપરાધની ક્ષમા માગ. સર્વેમાં સારભુત તત્ત્વ એજ છે. વળી તારા પૂર્વોક્ત પાપની શાંતિમાં સમર્થ, સર્વ સમૃદ્ધિ અને લબ્ધિવાળા દેવતાઓના વૃંદને સેવવા ગ્ય અને સેંકડો જિનાલયેથી જેને પૃષ્ઠભાગ પવિત્ર છે એવા રેવતાચળનું મનમાં સ્મરણ કર.”–આવાં તે મુનિનાં વચન સાંભળી ગેમેધ સમતારૂપ અમૃતથી પૂર્ણ, સંકલ્પ વિકલ્પરહિત અને પીડાથી રહિત થઈ તત્કાળ મૃત્યુ પામે, અને ક્ષણવારમાં ઉત્તમ ઋદ્ધિવડે પરિપૂર્ણ યક્ષપણે ઉત્પન્ન થયે. મુનિશ્રેષના વચનથી કૈલજ્યપતિ પ્રભુના અસંખ્ય ગુણનું સ્તવન કરતો અને તેથી પવિત્ર મુખને ધારણ કરતો તે યક્ષ ત્રણ રતના આધારરૂપ ધર્મથી અધિવાસિત થે. પછી ત્રણ વામ ભુજાઓમાં શક્તિ, ફૂલ અને નકુલ તથા ત્રણ દક્ષિણ ભુજામાં ચક્ર, પરશું અને માતુલિંગને ધરનારો અને મનુષ્યને વાહનપર બેસનારે તે ગમેધ નામને યક્ષ અંબિકાની જેમ ભક્તિથી ઉત્તમ પરિવારને લઈને રેવતાચળ પર રહેલા નેમિનાથ પ્રભુની પાસે આવે, અને તેમને પ્રથમ ઉપકાર માનીને પ્રણામ કર્યો. ત્યાં પ્રભુનાં વચન સાંભળીને તે પ્રતિબોધ પામે; અને ઇંદ્રની પ્રાર્થનાથી તે નેમિનાથનાં શાસનમાં અંબિકાની જેમ લેકને સર્વ ઇચ્છિત અર્થને આપનાર અધિષ્ઠાતાની પદવીએ રહ્યો તે સુમયે શ્રીનેમિનાથને નમસ્કાર કરી અંજળિ જોડીને ઇંદ્ર પુછ્યું- હે સ્વામી! આ વરદત્ત કયા પ્રશ્યથી તમારા ગણધર થયેલા છે !' આ પ્રશ્ન સાંભળીને કપાળ પ્રભુ ભવ્ય પ્રાણીઓને બંધ કરવા માટે બોલ્યા. ગઈ ઉત્સર્પિણમાં સાગર નામે ત્રીજા તીર્થકર ઉત્તમ જ્ઞાનને ધારણ કરીને “પિતાના ચરણની રજથી પૃથ્વીને પવિત્ર કરતા વિચરતા હતા. અન્યદા તે પવિત્ર વાણવાળા જિનેશ્વર ચંપાપુરીના ઉધાનમાં સમોસાર્યા. દેશનાની અંદર લેકપુરૂષના “વિચારને પ્રસંગ ચાલતાં સર્વ વિશ્વને જાણનાર પ્રભુએ મોક્ષસ્થાનસંબંધી પવિત્ર ૧ ચૌદ રાજલોકરૂપ પુરૂષાકૃતિ. For Private and Personal Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org "" સર્ગ ૧૩ મો ] પ્રભુએ જણાવેલા મેાક્ષસ્થાનસંબંધી પવિત્ર વિચાર. ૪૬૭ "" "" “ વિચાર આપ્રમાણે જણાવ્યો. પીતાળીશ લાખ યોજન વિસ્તારવાળી ( લાંબી “ પહાળી) અને ઉત્તાન કરેલા છત્રના જેવી આકૃતિવાળી ઉજ્જવળ વર્ણની સિદ્ધિ“ શિલા છે, તેની ઉપર એક યેાજનના ચાવીશમા ભાગમાંનિરંજન અને અનંતાનંદ ચૈતન્યરૂપ સિદ્ઘ રહેલા છે. તેએ અવિકૃત અને અન્યયરૂપ છે. તેઓ અનંત, અચળ, શાંત, શિવ, અસંખ્ય, મહત, અક્ષય, અરૂપ અને અવ્યક્ત છે. તેમનું સ્વરૂપ માત્ર જિનેશ્વર કે "કેવળીભગવંત જાણે છે. ચેગથી પવિત્ર પુરુષ “ કર્મના નાશ થવાથી પેતેજ જાણી શકે તેવું અને વચનવડે અવાચ્ય એવું મુક્તિસુખ પામે છે. આપ્રમાણે પ્રભુની વાણી સાંભળી પાંચમા દેવલાકના સ્વામી “ ઇંદ્ર પેાતાના સ્વર્ગસુખમાં મંદ થઈ ગયા; અને પ્રભુને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરવા “ લાગ્યા કે—હે સ્વામી! મને આ સંસારની ભ્રાંતિ અસ્ત પામશે અને મુક્તિસુખને “ સંગમ થશે કે નાડું” પ્રભુ બેલ્યા-ઢે બ્રહ્મદ્ર!આવતી અવસર્પિણીમાં ખાવીશમા “ તીર્થંકર અરિષ્ટનેમિ થશે, તેમનું ગણધરપદ મેળવી, ભવિ પ્રાણીઓને બાધ કરી, રૈવતાચલના આભૂષણ થઈને તમે ચેાગયુક્તિએ મુક્તિપદને પામશે; આ નિઃસં“ શય વાત છે.’' આપ્રમાણે સાંભળી બ્રહ્મદ્ર હર્ષથી પ્રફુલ્લિત નેત્રે પ્રભુને નમી પે 66 "L Acharya Shri Kailassagarsuri Gyanmandir તાના દેવલાકમાં ગયા અને મારૅવિષે ઘણા અનુરાગ ધરવા લાગ્યા. મારા પેાતાની “ ઉપર ભાવી ઉપકાર જાણી મારૂં ધ્યાન ધરવાને માટે શ્રેષ્ટ રહોથી નેત્રને અમૃતના “ અંજન જેવી તેણે મારી મૂર્ત્તિ બનાવી. પછી નિત્ય તેની આગળ સંગીત કરી “ શાશ્વતપ્રતિમાની જેમ ત્રિકાળ તેની પૂજા કરવા લાગ્યા. એવી રીતે મારી ભક્તિમાં 66 પેાતાનું આયુષ્ય પૂર્ણ કરી શુભધ્યાનમાંજ એક મન રાખી ઉત્તરોત્તર ઉત્તમ ભવ “ મેળવીને આ વરદત્ત થયેલ છે. તેણે મારી મૂર્ત્તિ બનાવી અને તેની પૂજા કરી, “ તેના ફૂલથી તે ગણધરપદ મેળવી મુક્તિને પામશે.” તે સમયે તે વખતના બ્રહ્મદ્રે ઉઠીને પ્રભુને નમસ્કાર કરીને કહ્યું, હે વિભુ ! તમારી તે મૂર્તિને હું પણ પૂજું છું, અને મારા પૂર્વજ ઇંદ્રોએ પણ તેને ભક્તિથી સ્તુતિપૂર્વક પૂજેલી છે. અત્યારે આપના કહેવાથીજ તે પ્રતિમા કૃત્રિમ છે એવું મારા જાણવામાં આવ્યું, નહિ તે। હું તેને શાશ્વતજ માનતા હતા.' પ્રભુ બાલ્યા−હૈ ઇંદ્ર! તે મૂર્ત્તિ અહિં લાવેા, કેમકે કલ્પમાંરહેવાથી ભૂમિની જેમ નિરંતર પૂજનિક અને હિતકારક રહેતી નથી.પ્રભુની આજ્ઞાથી ઇંદ્ર તે મૂર્ત્તિ શીઘ્ર લઈ આવ્યા, એટલે કૃષ્ણે હર્ષથી પૂજા કરવાને માટે પ્રભુની પાસેથી તે મૂત્તિ પ્રાપ્ત કરી. પછી સુર અસુર અને નરના ૧ ઊંધા કરેલા. ૨ એક યેાજનના ૮૦૦૦ ધનુષ્ય, તેના ૨૪ ભાગ કરતાં ૩૩૩ ધનુષ્ય ને ૭૨ આંગળ થાય. એટલી સિદ્ધની ઉત્કૃષ્ટ અવગાહના હાયછે. For Private and Personal Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહામ્ય. [ ખંડ ૨ જે. ઈશ્વરે શ્રીનેમિનાથને નમીને તેમના મુખથી તીર્થનું માહાત્મ સાંભળવા લાગ્યા. પ્રભુ બેલ્યા–“આ રૈવતાચલગિરિ પુંડરીક પર્વતનું સુવર્ણમય મુખ્ય શિખર છે. મંદાર અને કલ્પવૃક્ષ વિગેરે ઉત્તમ વૃક્ષોથી વીંટાઈ રહેલું છે. તે મહાતીર્થ ઝરતાં નિઝરણુંઓથી હંમેશાં પ્રાણીઓના પાતકને જોઈ નાખે છે અને સ્પર્શથીપણું અપવિત્રતાને ટાળે છે. આ પર્વત પુણ્યને રાશિ અને પૃથ્વીના તિલક જેવો છે. વળી સર્વશના ચરણથી પવિત્ર થવાને લીધે ત્રણ લેકના આભૂષણરૂપે શોભે છે. સર્વ તીર્થોમાં ઉત્તમ અને સર્વ તીર્થની યાત્રાના ફળને આપનાર આ ગિરિ દર્શન અને સ્પર્શમાત્રથી સર્વ પાપને હણે છે. જલ તથા ફલસહિત અને ભદ્રશાળાદિ વનથી વીંટાએલે આ રમણીય રૈવતગિરિ ઈંદ્રોને એક કીડાપર્વત છે. જ્યાં સુધી રૈવતાચલે જવાય નહીં ત્યાં સુધી જ સર્વપાપ, ત્યાં સુધી જ સર્વ દુઃખ અને ત્યાં સુધી જ સંસારમાં વાસ છે. આ ગિરિએ આવીને જેઓ પોતાના ન્યાયપાર્જિત ધનને “સત્પાત્રને આધીન કરે છે, તેઓને ભવભવ સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. ભવિ પ્રાણુઓમાં ઉત્તમ એ જે કોઈ પ્રાણુ આ તીર્થમાં માત્ર એક દિવસ પણ શીલ ધારણ કરે છે તે હંમેશાં સુર, અસુર, નર અને નારીઓથી સેવવા યુગ્ય થાય છે. જે વિવેકી પુરૂષ અહીં દશ પ્રકારના પ્રત્યાખ્યાન (૫) કરે છે તેને અનુક્રમે દશ “પ્રકારનાં સ્વર્ગસુખ મળે છે. આ તીર્થમાં જેઓ ચતુર્થ, છ8, અને અડ્ડમઆદિ તપ કરે છે તેઓ સર્વ સુખને ભોગવી અવશ્ય પરમપદને પામે છે. જે પ્રાણુ અહીં “ભાવથી શ્રીજિનપ્રતિમાની પૂજા કરે છે તે શિવસુખને પ્રાપ્ત કરે છે. તો માનવસુખની તો વાર્તા જ શી કરવી? જે પ્રાણી અહીં ભાવથી સુસાધુને શુદ્ધ અન્ન, વસ્ત્ર અને પાત્ર વિગેરે વહેરાવે છે તે મુક્તિરૂપી સ્ત્રીને આનંદ પ્રાપ્ત કરે છે. આ તીર્થમાં સુવર્ણ, રૂ, અન્ન અને વસ્ત્રાદિક ભાવપૂર્વક જેટલું આપે છે તેના કરતાં અનંતગણું લીલામાત્રમાં તે મેળવે છે. ત્રણ જગતમાં સર્વ તીર્થોને વિષે ઉત્કૃષ્ટ આ મહાતીર્થ છે. જેમાં નિવાસ કરવાથી તિર્યંચ પણ આઠ ભવની અંદર સિદ્ધિને પામે છે. આ રૈવતગિરિપર વસતા વૃક્ષો અને મયૂરાદિ પક્ષીઓ પણ ધન્ય અને પુણ્યશાળી છે, તો મનુષ્યની શી વાત કરવી? દેવતાઓ, ઋષિઓ, સિદ્ધો, ગંધર્વો અને કિંનરાદિ આ તીર્થની સેવા કરવાને માટે સદા ઉત્સાહથી આવે છે. તેવી કોઈ પણ “દિવ્ય ઔષધિઓ, સ્વર્ણાદિક સિદ્ધિઓ અને રસકૂપિકાઓ નથી, કે જે આ ગિરિમાં શાશ્વતપણે ન હોય. આ તીર્થમાં મોક્ષલક્ષ્મીના સુખરૂપ ગજેંદ્રપદ નામે કુંડ છે, જેમાં કદિપણ જીવ પડતા નથી અને જે સમગ્ર પાપને ટાળવામાં શક્તિ For Private and Personal Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૩.] ભગવંતે કહેલું રાશેઠનું વૃત્તાંત. ૪૬૯ “માન છે. આ ગિરિ બીજા પણ એવા એવા કુંડનું ઉત્પત્તિસ્થાન છે કે જેમાં છ “માસ માત્ર નાન કરવાથી પ્રાણુઓના કુષ્ટાદિક રોગો નાશ પામે છે.” આ પ્રમાણે શ્રીનેમિનાથ પ્રભુનાં મુખકમળથી ગિરનારગિરિને મહિમા સાંભળીને પુણ્યવાન સુર, અસુર અને નરેશ્વરો હર્ષ પામ્યા. પછી કૃષ્ણ પૂછ્યું “હે પ્રભુ! આ પ્રતિમા મારા પ્રાસાદમાં સ્થાપન કરવાની છે. તે ત્યાં કેટલે કાળ રહેશે અને પછી કયાં કયાં પૂજાશે ?' પ્રભુ બોલ્યા “જયાં સુધી તમારું નગર રહેશે ત્યાં સુધી તમારા પ્રાસાદમાં પૂજાશે અને પછી કાંચનગિરિપર દેવતાઓથી પૂજાશે. અમારા નિર્વાણ સમય પછી અતિ દુઃખદાયક બે હજાર વર્ષ ઉલ્લંઘન થશે. ત્યારપછી અંબિકાની આજ્ઞાથી રત નામે એક ઉત્તમ અને સારી વાસનાવાળો વણિક ત્યાંથી લાવી, આ રૈવતગિરિપર પ્રાસાદ કરાવી, તેમાં સ્થાપિત કરીને તે પ્રતિમાની પૂજા કરશે. પછી એક લાખ ત્રણ હજાર, બસે ને પચાસ વર્ષ સુધી ત્યાં રહીને પછી ત્યાંથી તે અંતર્ધાન થઈ જશે. એકાંત દુષમા કાળમાં તેને સમુદ્રમાં રાખીને ઘણું દેવતાઓ તેની પૂજા કરશે અને પછી બીજા દેવતાઓ પૂજશે.' આપ્રમાણે સાંભળી કૃષ્ણ પૂછ્યું કે “એ પુણ્યવાન રત્ન વણિક કોણ થશે કે જે એ પ્રતિમાની પૂજા કરશે ?' આવી કૃષ્ણની વિજ્ઞપ્તિ સાંભળીને જગદગુરૂ નેમિનાથ પ્રભુ બેલ્યા “હે કૃષ્ણ! તમારી સ્થાપેલી પ્રતિમાની પૂજા જયારે બંધ થશે, તે સમયમાં જૈનધર્મમાં ધુરંધર વિમલનામે એક રાજા થશે. એ રાજા વિચિત્રવર્ણથી નિર્મલી મારી મૂર્તિને એક કાષ્ટના પ્રાસાદમાં સ્થાપન કરશે. તે પ્રતિમાનું ત્યાં પૂજન પ્રવર્તતું હશે તેવા સમયમાં સૌરાષ્ટ્ર દેશમાં કાંડિલ્ય નામના નગરમાં રત નામે એક ધનાઢ્ય વણિક થશે. હે કૃષ્ણ! તે વખતે બાર વર્ષનો દુકાળ પડશે, તેમાં ઘણાં પ્રાણીઓ પ્રાણ છેડી દેશે. તે રસશેઠ પણ સ્થિતિરહિત થઈ જવાથી સૌરાષ્ટ્ર દેશને છોડી દેશાંતરમાં ફરતો ફરતો કાશ્મિરમાં આવીને રિથતિ કરશે. ત્યાં દ્રવ્ય ઉપાર્જન કરીને વ્યયવડે તેનું ફળ મેળવવાની ઈચછાએ અહંતની પૂજાને માટે ભક્તિથી તે સંધની પ્રાર્થના કરશે. સંધજનોએ વિશેષ ઉત્સાહિત કરેલ રત હર્ષના ભારથી ઉજજવળ થઈદેવાલયમાં રહેલા ચલિત પ્રભુની પૂજા કરતો સંધ લઈને ત્યાંથી નીકળશે. માર્ગમાં નગરે નગરે પ્રભુના નવીન પ્રાસાદો કરાવત અને આનંદસૂરિ નામે ગુરૂની પૂજા કરતે ચાલશે. રસ્તે ભૂત, વ્યંતર, વૈતાળ, રાક્ષસ અને યક્ષોથી થતાં સંધનાં વિોને અંબિકાના ધ્યાનથી નાશ કરશે. અનુક્રમે પિતાને નગરે આવી, ભક્તિથી ત્યાંના સંઘને નિમંત્રણ કરી, શત્રુંજય પર પ્રભુને નમીને રૈવતાચલે આવશે. જે ઠેકાણે મને જ્ઞાન થયું છે તે સ્થાને આવી, For Private and Personal Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૦ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૨ જો. હર્ષથી અમારી પ્રતિમાને પૂછ, પછી અંગમાં આનંદ સુખવડે મગ્ન થઈ મુખ્ય શિખર ઉપર આરૂઢ થશે. છત્રશિલાની નીચે ચાલતાં તેને કંપ થતે તેના જેવામાં આવશે, એટલે તે ભકિતથી ગુરૂને બોલાવીને તેનો હેતુ પૂછશે. અવધિજ્ઞાનવડે જાણીને ગુરૂ તેને આદરથી કહેશે કે “આ તીર્થનો ભંગ અને ઉદ્ધાર તારાથી જ થશે.” પછી રશેઠ કહેશે કે “ હે વિભુ ! જે આ તીર્થને ભંગ મારાથી થવાને હોય તે હવે અહિંથી આગળ ચાલવાની જરૂર નથી, અહીં રહીને જ જિનેશ્વરની પૂજા કરીશ.' ગુરૂ કહેશે કે “તારાથી તીર્થનો ભંગ નથી પણ તારા અનુગામી પ્રાણીઓથી છે, અને તારાથી તે આ તીર્થને અધિક ઉદ્ધાર પ્રભુએ કહ્યો છે.” આવી ગુરૂની વાણી સાંભળી સંઘપતિ રલે ઉત્સવથી યાત્રાળુઓની સાથે સંઘનો પ્રવેશ મુખ્ય શિંગ ઉપર કરાવશે. ત્યાં હર્ષ પામેલા સર્વ યાત્રાળુઓ સત્વર ગજેંદ્રપદ કુંડ (હાથીપગલા) માંથી શુદ્ધ જળ કાઢી કાઢીને સ્નાન કરશે. પછી હર્ષપૂર્ણઅંગે ધૌતવસ્ત્રને ધારણ કરી તે કુંડના જળવડે કળશ ભરીને તેઓ જિનાલયમાં પ્રવેશ કરશે. દેવતાઓએ વાર્યા છતાં તેમની ભાષાને નહિ જાણતા તેઓ હર્ષના આવેશથી મારી લેયમય મૂર્તિને જળથી સ્નાન કરાવશે. તે જળના સ્પશથી તત્કાળ લેયમય મૂર્તિ ગળી જશે અને ક્ષણવારમાં અતિઆદ્ર મૃત્તિકાના પિંડની જેમ થઈ રહેશે. તેને જોતાં જ રતશેઠનું હર્ષરૂપી સરોવર શેકરૂપી અ. ગ્નિથી સંષાઈ જશે. તત્કાળ મૂછિત થઈને શું કરવું ? એવા વિચારમાં તે જડ જે થઈ જશે. તે વખતે તે વિચારશે કે–તીર્થને દવંસ કરનાર મને ધિક્કાર છે, મારા આવા અજ્ઞાનપણાને ધિક્કાર છે, અને આ તીર્થને વિનાશ કરનારા મારા અજ્ઞાની અનુયાયીઓને પણ ધિક્કાર છે. અહિં આવતાં અમારી સર્ભક્તિનું ઉલટું આવું ફળ થયું કે જેથી તીર્થને ઉદ્ધાર ન થતાં તીર્થને ધ્વસ થે. કયા કયા દાન અને કયા ક્યા તપથી હું આ પાપને હણી નાખીશ, કારણ કે ચાકરના અપરાધમાં સ્વામીને દંડ કરે કહેલ છે. અથવા આવી વ્યર્થ ચિંતા કરવી શા કામની છે ? આ અપરાધમાં મારે આ સ્થિતિ પામેલાને શ્રીનેમિનાથ પ્રભુનું જ શરણ છે. આ પ્રમાણે કહીને બધા લેકે વારશે તે પણ એ રસશેઠ સત્યવાન થઈ મારું સ્મરણ કરી દૃઢ આસને નિરાહાર થઈને બેસશે. તેવી રીતે નિરાહાર થઈને બેસતા અને ઉપસર્ગમાં પણ નહિ કંપતા એ રત વણિકની પાસે એક માસે અંબિકા આવશે. અંબિકાના દર્શનથી જેને હર્ષ થયેલ છે એ તે શેઠ પિતાના તપની પ્રતીતિ જાણુને ઉભે થશે. અંબિકા તેને કહેશે, “વત્સ! તુ ખેદ કેમ કરે છે? તું ધન્ય છે કેમકે તે યાત્રા કરાવીને આ સર્વ પ્રાણુઓને પુણ્યવાન કર્યા For Private and Personal Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૩ મે. ] ભગવતે કહેલું રતશેઠનું વૃત્તાંત. ૪૭૧ છે. આ પ્રતિમાને પ્રાચીન લેપ બગડી જવાથી પ્રતિવર્ષ નવીન લેપ થયા કરે છે. અહિં જ એમનું પ્રતિષ્ઠા સ્થાન છે અને તેને શંકુ અભંગ રહે છે. માટે ફરીવાર લેપ કરાવીને તું તેની પ્રતિષ્ઠા કરાવ; જીર્ણ વસ્ત્રને ત્યાગ કરવાથી નવીન વસ્ત્રો થાય જ છે.” પછી રસશેઠ કહેશે, “માતા ! એવું વચન બોલે નહિ. પૂર્વ મૂત્તિના ભંગથી હું પાપી તો થે જ છું. હવે કદિ તમારી આજ્ઞાથી હું નો લેપ કરાવીશ, પણ મારી જેમ બીજો કોઈ અજ્ઞાની આવશે તો તેને દવંસ કરી નાખશે, માટે હે માત ! પ્રસન્ન થઈને કોઈ અભંગ મૂર્તિ મને આપો કે જેથી જળસ્નાનની પૂજા કરનાર લેકનાં મન પ્રસન્ન થાય.' આવી રવણિકની વાણીને સાંભળી ન સાંભળી કરીને અંબિકા અંતર્ધાન થઈ જશે, એટલે તીવ્ર નિશ્ચયવાળો તે રવણિક પાછો તપ શરૂ કરશે. અંબિકા તેને ક્ષેભ કરવાને ઉપસર્ગ કરશે, પણ તે મહાસત્વ વણિક તેનું દૃઢ રીતે સ્મરણ કરશે. પછી જેનું સિંહવાહન ગજેના કરી રહેલું છે એવી તે કૃષ્પાંડિની અંબિકા સર્વ દિશાઓમાં ઉઘાત કરતી તેની આગળ રિથરપણે પ્રત્યક્ષ થઈને કહેશે–“વત્સ ! તારા આ તીવ્ર સત્વથી હું સંતુષ્ટ થઈ છું, માટે મારી આગળથી જે તારા મનની ઈચ્છા હોય તે માગી લે.” આવું વચન સાંભળી રતશેઠ કહેશે કે, “હે માતા ! આ તીર્થના ઉદ્ધારવિના મારે બીજે કાંઈપણ મને રથ નથી. માટે મને નેમિપ્રભુની વજમય મૂર્તિ આપો કે જે શાશ્વત રહે અને જેથી જળના પૂરથી પૂજન કરનારા લોકો પણ હર્ષ પામે.” પછી અંબિકા કહેશે કે, “વીતરાગ પ્રભુએ તને તીર્થોદ્ધાર કરનાર કહે છે, માટે તું આદરથી મારી સાથે ચાલ, પરંતુ મારા ચરણન્યાસવિના બીજે કાંઈ પણ દૃષ્ટિ નાખીશ નહિં. તે સાંભળી રતશેઠ તે દેવીની પછવાડે ચાલશે. પછી અંબિકા ડાબા હાથ તરફ બીજા શિખરને છેડતી ચાલશે, અનુક્રમે પૂર્વ દિશામાં હિમાદ્રિ પર્વતઉપર આવીને તે કઈ સિદ્ધને કહેશે કે, “કાંચન નામના આ ચયની રક્ષાને માટે દેએ તને અહિં રાખેલે છે માટે તું ભક્તિથી આ બંધ કરેલા દ્વારને સત્વર ઉધાડ.' અંબિકાની એવી આજ્ઞાથી તત્કાલ તે દ્વારને ઉઘાડશે; એટલે તેમાંથી પ્રતિમાઓની કાંતિનો ઉદ્યોત નીકળી બહાર પ્રકાશ કરશે. ઘડાના મુખ જેવડા તે દ્વારમાં અંબિકા પેસી જશે, તેની પછવાડે સેય સાથે બાંધેલા દોરાની જેમ તે ઉત્તમ શ્રાવક રાશેઠ પણ તેમાં પ્રવેશ કરશે. પછી અંબિકા તેમાં રહેલા પ્રત્યેક બિંબને બતાવતાં કહેશે કે, “વત્સ ! આ બિબના જે જે કર્તા છે, તેમનાં નામે તત્પર થઈને સાંભળ. આ બિબ સૌધર્મ પતિએ નીલમણનું બનેલું છે, આ બિંબ નાગકુમારના ઇંદ્ર ધરણ પદ્યરાગમણિથી બનાવેલ છે, આ બિંબો ભરત, આદિત્ય For Private and Personal Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૨ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૨ જે. યશા અને બાહુબલિ વિગેરેએ રમાણિક્યનાં બનાવીને તેની નિરંતર પૂજા કરેલી છે, આ ઉદામ રામાણિજ્યના સારથી બનેલું શાશ્વત પ્રતિમા જેવું પ્રતિબિંબ છે તે બ્રહ્મઢે બનાવેલું છે અને તેને બ્રહ્મદ્રોએ ચિરકાલ સુધી પિતાના દેવલોકમાં રાખીને પૂજેલું છે અને બીજાં આ બિંબે રામકૃષ્ણ કરાવીને પૂજેલાં છે. આ સર્વ બિબેમાંથી તને જે રૂચે તે મારી આજ્ઞાથી ગ્રહણ કર.” પછી તે રત શ્રાવક રજ, મણિ અને સુવર્ણમય બિંબ ગ્રહણ કરવાની ઈચ્છા કરશે એટલે અંબિકા કહેશે કે, “વત્સ! તેવા બિબ તું ગ્રહણ કર નહીં. સાંભળ-હવે આવનારા દુષમકાળમાં લેકે નિર્દય, સત્ય, શૌચ, અને દયારહિત તથા ગુરૂ દેવ અને ધર્મના નિદક થશે. વળી તે કાળમાં આ પૃથવીઉપર અન્યાયી, પરદ્રવ્ય અને પરસ્ત્રીમાં આદર કરનારા અને ચરવૃત્તિવાળા તેજી રાજાઓ થશે. તેથી કોઈવાર હું ક્યાંક ગઈ હઈશ એવે સમયે શૂન્ય થયેલા જિનમંદિરમાં આવીને તે અમર્યાદ લેકે લેભથી એવા બિબની આશાતના કરશે. તેથી જેમ લક્ષ્મી ન હોય તે કરતાં પ્રાપ્ત થઈને સહસા ચાલી જાય તે વધારે દુઃખ થાય છે તેમ ઉદ્ધાર કરતાં હાનિ થવાથી તેને વિશેષ પશ્ચાત્તાપ થઈ પડશે. માટે હે ભદ્ર! આ બ્રહેંદ્રનું રચેલું રિથરબિંબ ગ્રહણ કર; તે વિધુત, અગ્નિ, જળ, લેહમય શસ્ત્ર અને વજથી પણ અભંગુર છે. આ પ્રમાણે કહી તેની કાંતિ કે જે બાર યોજનસુધી પ્રસરતી હતી, તેને માયાથી ઢાંકીને માત્ર સામાન્ય પાષાણ જેવું કરી દેશે. પછી સૂક્ષ્મ તંતુઓથી તેને બાંધીને અંબિકા શેઠને કહેશે કે, “સ્થાનવિના પણ જ્યાં તું મૂકીશ ત્યાં આબિંબ પર્વતની જેમ સ્થિર થઈ રહેશે, ” એ પ્રમાણે સમજાવી તે બિંબ આપીને અંબિકા ચાલ્યાં જશે અને રસશેઠબીજી કોઈ પણ દિશાતરફ અવકન કર્યા સિવાય તે બિંબને લઈને ચાલશે. અનુક્રમે માર્ગમાં અખલિત ચરણે રૂની જેમ તે બિંબને વહન કરતો રશેઠ પ્રાસાદના દ્વાર પાસે આવી આ પ્રમાણે ચિંતા કરશે. આ બિંબને અહીં રાખી મધ્યે રહેલા પૂર્વ બિંબના લેપને પડેલા ઢગલાને લઈ લઈને પછી અંદર રથાપન કરું. એ વિચાર કરી તે ઠેકાણે તે બિંબને મૂકી અંદર જઈ બધું પ્રમાઈને તે હર્ષથી બિબને લેવા આવશે, તેવામાં ત્યાં જ મેરૂની જેમ નિશ્ચળ થયેલ જોવામાં આવશે. જયારે કોટી મનુષ્યોથી પણ તે ચલિત થશે નહીં ત્યારે તે પાછો પૂર્વની જેમ રિથર થઈને તીવ્ર તપસ્યા કરશે. તેને સાત ઉપવાસ થશે ત્યારે અંબિકા તેને દર્શન આપશે અને કહેશે કે, “હે વત્સ! રવેચ્છાએ આ શું કરે છે? આ બિંબને જ્યાં તું મૂકીશ, ત્યાં જ સ્થિર રહેશે. ” એવું મારું વચન ભુલી જઈને એ શાશ્વતબિંબને તેં શામાટે અહીં મૂકયું? હવે તું વૃથા પ્રયાસ કર નહીં, આ બિંબ અહીં ધ્રુવ અને For Private and Personal Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૩ સર્ગ ૧૩ મે. ] ભગવતે કહેલું રમશેડનું વૃત્તાંત. મેરૂની જેમ નિશ્ચલ છે. દેવદાનથી પણ તે આ સ્થાનથી ચલિત થશે નહીં. માટે અહીં જ આ બિંબની ફરતો પશ્ચિમાભિમુખી પ્રાસાદ કર, કે જેથી તારું પશ્ચિમાવસ્થામાં કરેલું પુણ્ય શાશ્વત થાય. બીજાં તીર્થોમાં તો ઉદ્ધાર ઘણું થશે, પણ આ તીર્થને ઉદ્ધાર કરનાર તે તું એક જ આ બિબની પેઠે સ્થિર થયેલે રહીશ.” એવી રીતે તેને સમજાવી સંતુષ્ટ થઈ વરદાન આપીને અંબિકા વેગથી અંતર્ધાન પામી જશે. પછી રતાશેઠ પણ તેજપ્રમાણે કરશે. હત્કર્ષના ભારથી ઉલ્લસિત થયેલા રલશ્રાવક દેવીના કહ્યા પ્રમાણે કરેલા ચૈત્યમાં તે બિંબની પ્રતિષ્ઠા કરાવશે. સૂરિ મંત્રનાં પદેથી આકર્ષિત થયેલા દેવતાઓ તે બિંબ અને ચિત્યને અધિષ્ઠાયક સહિત કરશે. પછી અષ્ટપ્રકારી પૂજા કરી મહાવજ ચડાવી ભક્તિવડે નમ્ર અને ઉદાર તે રતશ્રાવક હર્ષથી મારી આ પ્રમાણે સ્તુતિ કરશે. “હે અનંત, જગન્નાથ, અવ્યક્ત, નિરંજન, ચિદાનંદમય અને ગેલેક્યતારક એવા સ્વામી ! તમે જય પામો. હે પ્રભુ જંગમ અને સ્થાવર દેહમાં તમે સદા શાશ્વત છે, 'અપ્રશ્રુત અને અનુત્પન્ન છે અને ધાતુ તથા રોગથી વિવર્જિત છે. દેવતાઓથી પણ અચલિત છે, સુર અસુર અને મનુષ્યોથી પૂજિત છો, અચિંત્ય મહિમાવાળા છો, ઉદાર છો અને દ્રવ્યભાવ) શત્રુઓના સમૂહને જીતનારા છે. ત્રણ છત્ર સાથે મળતા, બે ચામરથી વીંજાતા અને પ્રાતિહાર્યની શેભાથી ઉદાર એવા હે વિશ્વાધાર પ્રભુ ! તમને નમસ્કાર છે.” આ પ્રમાણે સ્તુતિ કરી, પાંચ અંગે પૃથ્વીને સ્પર્શ કરી અને રોમાંચ ધારણ કરીને જાણે મને પ્રત્યક્ષ દેખતે હેય તેમ તે મૂર્તિને જોઈને પ્રણામ કરશે. તે વખતે ક્ષેત્રપાળ પ્રમુખ દેવતાઓની સાથે અંબિકા ત્યાં આવીને તેના કંઠમાં પારિજાતનાં પુષ્પોની માળા પહેરાવશે. પછી તે રવણિક કૃતાર્થ થઈ સૌરાષ્ટ્ર દેશમાં જ રહી સાત ક્ષેત્રમાં દ્રવ્યરૂપ સબીજને વાવીને તેના ફળરૂપ મેક્ષને પામશે. હે કૃષ્ણ! આવી રીતે તે રન મારી પ્રતિમાને પૂજશે, અને તમે પણ તીર્થને ઉદ્ધાર કરવાથી ભાવી તીર્થંકર થશે. પ્રભુની આવી વાણું સાંભળી કૃષ્ણ પૂછયું-“હે પ્રભુ ! મુક્તિને આપનારી આ મૂર્તિ હું કયા તીર્થમાં સ્થાપિત કરું ?' પ્રભુ બોલ્યા- હે કૃષ્ણ! પૂર્વ ઈંદ્ર જ્ઞાનશિલા ઉપર મારો મૂર્તિ સહિત કાંચનમય પ્રાસાદ કરાવ્યો છે, તેની નીચે નવીન પ્રાસાદ કરાવીને આ મૂર્તિ સ્થાપિત કરે.” પ્રભુની આજ્ઞાથી યદુપતિ કૃષ્ણ એક મહાન ચૈત્ય કરાવીને તેમાં ત્રિજગત્પતિ શ્રી નેમિનાથની બ્રહ્મદ્ર ૧. નહીં ચળવાવાળા. ૨ નહીં ઉત્પન્ન થયેલા. For Private and Personal Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાતમ્ય. [ ખંડ ૨ જો. આપેલી પ્રતિમા સ્થાપના કરી. જે પ્રતિમા ત્રણ જગતના લેકેએ પૂજેલી અને ભક્તિ તથા મુક્તિને આપનારી છે. પ્રભુના વાસક્ષેપથી ગણધરોની પાસે તેની પ્રતિષ્ઠા કરાવી. પછી કૃષ્ણ જલયાત્રાને માટે દેવ તથા મનુષ્યને નિમંત્રણ કર્યું. વાજિત્રો વાગતાં હાથમાં કુંભવાળી સ્ત્રીઓથી અને દેવતાઓથી પરવરેલા કૃષ્ણ વાસુદેવ કુંડ સમીપે આવ્યા. પ્રથમ ઐરાવત કેડે ગયા, ત્યાં તેના નામને નિર્ણય કરવા માટે કૃષ્ણ ઈન્દ્રને પૂછયું કે, “આ કુંડનું આવું નામ કેમ પડ્યું ? ઇંદ્રે કહ્યું કે “પૂર્વ જ્યારે અહિં ભરતચક્રી આવ્યા હતા, ત્યારે તે સમયના ઇંદ્ર ઐરાવત હાથીપાસે આ કુંડ કરાવે છે. ચૌદ હજાર નદીઓના જળને પૂરે આ કુંડમાં પ્રવેશ કરે છે, તેથી આ કુંડ પવિત્ર અને પાપને ઘાત કરનાર છે. જેણે આ કુંડના જળથી નાન કરીને જિનેશ્વર ભગવંતને સ્નાન કરાવ્યું છે, તેણે કમળવડે લેપાયેલા પિતાના આત્માને પવિત્ર કર્યો છે. આ કુંડના જળનું પાન કરવાથી કાસ, શ્વાસ, અરૂચિ, ગ્લાનિ, પ્રસૂતિ અને ઉદરની બાહ્ય પીડાઓ અંતર પીડાની જેમ નાશ પામે છે. આ બીજ પવિત્ર કુંડ ધરણે નાગકુમારે કરેલ છે અને આ કુંડ અમરેન્દ્રના વાહન મયૂરે રચેલે છે. એ બન્ને કુંડના જળથી જંગમ અને સ્થાવર વિષ તથા ક્ષય અને શ્વાસાદિક ન ખમી શકાય તેવા રોગ નાશ પામી જાય છે અને એ બે કુંડના જળથી જે પોતે શુદ્ધ અને સ્નાન કરી પ્રભુને નાન કરાવે છે તેને સ્વર્ગ મૃત્યુ અને પાતાળનું રાજય દૂર નથી. આ બીજા બલીં, સૂર્ય અને ચંદ્ર વિગેરેના રચેલા કુંડ છે, જેઓ પોતાના જળથી પાપને હરે છે. આ કુંડ અંબાદેવીએ ભરચક્રીને ઉદ્ધાર વખતે તેની મિત્રાઈથી કરેલ છે તે અંબાકુંડ હમણું વિશિષ્ટ કુંડ એવા નામથી પ્રખ્યાત થયેલ છે. કૃષ્ણ ઈન્દ્રને પૂછ્યું કે-વિશિષ્ટ મહાત્મા કેણ થઈ ગયા કે જેના નામથી આ પવિત્ર કુંડનું અંબાકુંડ નામ લેપાઈને તેનું નામ પ્રસિદ્ધ થયું?' સૌધર્મપતિ બોલ્યા- હે કૃષ્ણ! તે વિશિષ્ટની કથા સાંભળે, કે જે કથામાં જિનેશ્વરના મુખકમળના વચનરૂપ મધુરસ મિશ્રિત થયેલું છે. અર્થાત જે કથા શ્રીજિનેશ્વરે કહેલી છે. જયારે આ ઠમાં વાસુદેવ લક્ષ્મણ સમુદ્ર સુધી પૃથ્વીનું પાલન કરતા હતા, તે સમયમાં વિશિષ્ટ નામે એક તીવ્ર તપ કરનારો તાપસપતિ થયે હતું. તે વેદ વેદાંગને જાણનાર અને કુટિલ કંલામાં કુશળ હતું. કંદ મૂળ ફળ અને જળથી નિર્વાહ કરતો હતો અને લેકે પોતાના કાર્યને માટે તેની પૂજા કરતા હતા. એક વખતે કોઈ હરણું તેની પર્ણકટીના આંગણામાં વિસ્તારથી ઉગેલા નીવાર ધાન્યને ચરવા આવી. તેને જોઈ કોપથી મંદ પગલાં ભરતાં આવીને તેણે એક લાકડીને તેની For Private and Personal Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૩ મો. ] વિશિષ્ટ તાપસન વૃત્તાંત. ૭૫ પર ઘા કર્યો. તે ઘા લાગતાં જ ફાટી ગયેલા તેના ઉદરમાંથી એક બચ્ચે નીકળી પડ્યું, અને ખરીઓથી પૃથ્વીને ઉખેડતી મૃગલીએ ઘાની પીડાથી તત્કાળ પ્રાણ છોડી દીધા. તેમજ બચ્ચે પણ મરણ પામ્યું. તે જોઈ વિશિષ્ટ તાપસ અંતરમાં ઘણું કચવાયે, અને લેકે તેને “બાલસ્ત્રીઘાતક ” એમ કહીને હસવા લાગ્યા. તેનું પ્રાયશ્ચિત્ત લેવાની ઈચ્છાથી એ પાપભીરૂ વિશિષ્ટ અનુચને છેડી દઈને એ વાદળાની જેમ નદીઓ, કહે, ગિરિ, ગ્રામ અને સમુદ્રતીરે ભમવા લાગે. એવી રીતે અડસઠ તીર્થોમાં જઈ આવીને પિતાના આત્માને પવિત્ર માનતો એ તાપસ પુનઃ પિતાના સ્થાનમાં આવ્યા. તે સમયે કોઈ જ્ઞાન પવિત્ર જૈનમુનિ તેની પર્ણકુટી પાસે આવીને કાઉસ્સગ ધાને સ્થિર રહ્યા. એ વખતે તેની નજીકના નગરના લેકે સંશયરૂપ અંધકારમાં સૂર્યસમાન એ મુનિને આવેલા જાણીને ભક્તિથી તેમને પ્રણામ કરવા ત્યાં આવ્યા. સર્વના પૂર્વભવોનું વ્યાખ્યાન કરતા તે મુનિને સાંભળીને વિશિષ્ટ તેમની પાસે આવી પૂછ્યું કે, “મારામાં હવે તે પાપકર્મ રહ્યું છે કે નહિ ? 'મુનિ બોલ્યા-ક્ષેત્ર અને તપસ્યા વિના માત્ર પર્વત નદી વિગેરેમાં ભમવાથી તેવું નિવિડ કર્મ કેમ ક્ષય થઈ જાય તેવા કર્મને તોડનાર રૈવતાચલ તીર્થવિના મિથ્યાત્વ તીર્થમાં ભ્રમણ કરવાથી તે ફક્ત કલેશજ થાય છે.” વિશિષ્ટ કહ્યું, “હે મુનિ! તમે જે ક્ષેત્ર અને તપ કર્યું, તે મારા પાપની શાંતિને માટે વિરતારથી કહે.મુનિ બોલ્યા-સૌરાષ્ટ્રદેશમાં રેવતાચલગિરિ ઊત્તમ ક્ષેત્ર છે અને પાંચ ઇંદ્રિયને નિગ્રહ કરીને શ્રી અરિષ્ટનેમિનું ત્યાં આરાધન કરવું તે તપ છે. જે તારે પાપને ભય હોય અને નિર્મલ પુણ્યની પ્રાપ્તિ કરવી હોય તે સગતિને આપવામાં જામીનરૂપ તે રૈવતગિરિને આશ્રય કરે.” તે સાંભળીને તેમના ઉત્તમ બેધને હૃદયમાં ધરતો અને નેત્રને પ્રફુલ્લિત કરતે વિશિષ્ટ ચંડાલના પાડાની જેમ તે આશ્રમસ્થાન છેડીને ત્યાંથી ચાલતે થે. અનુક્રમે તમાલવૃક્ષના જેવા શ્યામ અને ફુરણાયમાન તેજથી પ્રકાશિત શ્રીનેમિનાથનું મરણ કરતો મનના વેગે ઉતાવળે તે રૈવતાચલે આવ્યું. પ્રભુની પ્રભાથી પ્રકાશમાન મુખ્ય શિખરને પ્રદક્ષિણા કરીને મન વચન કાયાના શુભયેગથી પ્રકાશિત થયેલે તે ઉત્તરદિશા ના માર્ગથી ગિરિરાજ ઉપર ચડ્યો. દક્ષિણ તરફ અંબાગિરિની છત્રશિલાને છેડી તે અંબાકુંડ પાસે આવ્યો અને ત્યાં તેના જળથી તેણે સ્નાન કર્યું. નાન કરતાં હૃદયકમળમાં સ્ફટિકમણિ જેવા નિર્મલ આહંત તેજનું ધ્યાન કરતો તે તાપસ સદધ્યાનના બલથી પૂર્વે કરેલા પાપરૂપ બેય વસ્તુને ભુલી ગયે. જેવો નાન કરીને તે બહાર નીકળે, તેવી જ આકાશવાણ થઈ કે, “હે મુનિ! તું હત્યાના For Private and Personal Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४७१ શત્રુંજય માહા.... [ ખંડ ૨ જે. પાપથી રહિત થઈને શુદ્ધ થયું છે. અંબાકુંડન જળવડે સ્નાન કરવાથી અને શુભ ધ્યાનથી તારું અશુભકર્મ બધું ક્ષીણ થઈ ગયું છે, માટે હવે શ્રી નેમિનાથને આશ્રય કર.” આવી આકાશવાણું સાંભળીને મનમાં હર્ષ પામતા વિશિષ્ટ તત્કાલ નેમિનાથના ચૈત્યમાં જઈને તેમને નમરકાર કર્યો. સદ્ભક્તિવડે સ્તુતિ કરી, સમાન ધિથી ધ્યાન કરી અને અત્યંત તપ આચરીને તેણે અવધિજ્ઞાનને પ્રાપ્ત કર્યું. પ્રાંતે પ્રથમને તાપસ વેષજ રાખી જિનધ્યાનમાં પરાયણ થઈ તે વિશિષ્ટ મુનિ પરમ ઋદ્ધિથી પવિત્રિત એવા દેવપણાને પામ્યા. અહિં વિશિષ્ટને હત્યાદેષ મટી ગયે હતો, તેથી હે કૃષ્ણ! આ પવિત્ર કુંડ તેના નામથી લેકમાં પ્રસિદ્ધ થશે. આ કુંડના જળસંસર્ગથી ઘાત, વ્યાધિ, પથરી, પ્રમેહ, કુષ્ટ, દદુ વિગેરે રોગો નાશ પામે છે, તેજપ્રમાણે દુસ્તર હત્યા પણ નાશ પામે છે. આ પ્રમાણે ઈંદ્રની પાસેથી કુંડની ઉત્પત્તિ સાંભળીને તેમાંથી જળ લઈ કૃષ્ણ નેમિનાથના મંદિરમાં આવ્યા. ત્યાં ઈંદ્રોની સાથે પ્રભુને સ્નાત્ર કરીને અગરચંદનવડે વિધિથી પૂજા કરી. પછી કૃષ્ણ આરતી ઉતારી ઉત્સવ સાથે સુવર્ણ, રત અને મણિનાં દાન આપીને ત્યાંથી સુવર્ણ ચૈત્યમાં રહેલા પ્રભુના ચરણની પૂજા કરી. ભક્તિરૂપ દામ–દેરડાથી ઉદરમાં બંધાયા, તેથી દામોદર એવું નામ ધારણ કરીને દાદર નામના દ્વારમાં કૃષ્ણ પિતાની મૂર્તિ કરાવી, અને અધિક ભક્તિ જણાવતા કૃષ્ણ પિતાના મરતકપર નેમિનાથના બિંબને ધારણ કરીને પોતે જ કારપાળ થયા. જયાં પ્રભુએ પોતાનું વસ્ત્ર મૂક્યું હતું, તે વસ્ત્રાપથ નામના તીર્થમાં કાલમેઘ નામે એક શાસન કરનાર ક્ષેત્રપતિ થયો હતો અને પિતાના જળમાં નાન કરનારા પ્રાણુઓને અમલ–નિર્મલ કરવાથી અમલકીર્તિ નામની ત્યાં એને ક સરિતા હતી, તેમાં ભવ નામે દેવતાને અધિપતિ રહેતો હતો. તે ભવ પૂર્વે કઈ દુર્ભવી મૃગ હતો. વનમાં ભટકતાં કોઈ મુનિની પાસેથી રેવતાચલ તીર્થનું માહાઓ સાંભળી તે ત્યાં આવ્યું. એક વખતે દાવાનલ સળગવાથી તેવડે બલતાં મૃગલીની સાથે તે જળ પાસે આવ્યું. કંડને જોઈ તીર્થની ભાવનાથી તે તેમાં પડે, જેથી મૃત્યુ પામીને તે ત્યાંજ ભવ નામે દેવતા , અને તે મૃગી મરણ પામીને કુંડની અધિષ્ઠાયક દેવી તરીકે વિખ્યાત થઈ. ત્યારથી તે કુંડ અને દેવ બનેને સર્વ મનુષ્ય નિત્ય પૂજવા લાગ્યા, અને તેઓ જિનેશ્વરની ભક્તિ કરવા લાગ્યા. કર્ણાટક દેશમાં ચક્રપાણિ નામે એક રાજા થયે. તેને પ્રિયંગમંજરી નામે એક ગુણથી ઉજવલ પતી હતી. અન્યદા તેણે નારીની જેવા મનોહર દેહવાળી For Private and Personal Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૩ મો.] સૌભાગ્યમંજરીની કથા. ૪૭૭ પરંતુ વાનરી જેવા મુખવાળી એક પુત્રીને જન્મ આપ્યા. તેને જોઇને રાજા મનમાં વિસ્મય પામ્યા. રિષ્ટની શંકા થવાથી રાજાએ સર્વત્ર શાંતિકર્મ કરાવ્યું, ચૈત્યે ચૈત્યે દેવપૂજા કરાવી અને સત્પાત્રોનું અર્ચન આચર્યું. પ્રતિદિન રાજગૃહમાં વધતી જતી એ સુંદર પુત્રી અનુક્રમે અંગમાં લાવણ્યતાનું પોષણ કરવા લાગી. તે સુભગાત્તમ કન્યાનું સૌભાગ્યમંજરી એવું નામ પાડયું. અનુક્રમે તે ચાસઠ કળામાં પ્રવીણ થઈ. એક વખતે રાજસભામાં રાજાના ઉત્સંગને અલંકૃત કરીને તે બેડી હતી, તેવામાં કાઈ વિદેશી પુરૂષ રાજાની સભામાં આન્યા. તેણે સર્વ તીર્થના મહિમાનું કીર્તન કરવા માંડયું. પ્રથમ પુંડરીકગિરિનું માહાત્મ્ય કહીને પછી તે સંસાર તારણ અને પુણ્યનું કારણ એવું રૈવતગિરિનું માહાત્મ્ય કહેવા લાગ્યા-ઢે રાજા! આ જગતમાં પુણ્યના સંચયને પ્રગટ કરનાર, દુઃખદારિદ્રને દૂર કરનાર અને પાપથી નહિં જિતાય તેવા રૈવતગિરિ જય પામે છે. સર્વ પ્રકારના કલ્યાણનું નિર્માણ કરવામાં પ્રવીણ એવા એ રૈવતગિરિપર રહેવાથી આ ભવમાં કે પરભવમાં-બંને ભવમાં દારિદ્ર તથા પાપના ભય લાગતા નથી. તે ગિરિનાં પવિત્ર શિખરો,સરિતાઓ, નિઝરણાંઓ, ધાતુઓ અને વૃક્ષો સર્વ પ્રાણીઓને સુખ આપનારાં છે. હું રાજા ! એ પવિત્ર ગિરિપર નેમિનાથની સેવાને માટે આવેલા દેવતા સર્વ સુખના સ્થાનભૂત સ્વર્ગને પણ સંભારતા નથી. આવી રીતે રૈવતાચલના માહાત્મ્યને સાંભળતી સૌભાગ્યમંજરી પૂર્વભવનું રમરણ થવાથી તત્કાળ મૂછો પામી ગઈ. ધણા શીતેપચાર કરવાથી સચેતન થઇ હર્ષ ધરીને તે પેાતાના દુઃખી પિતાને કહેવા લાગી—હૈ તાત! આજે મારે મહાનગળીક છે, તેનું કારણ સાંભળેા. પૂર્વભવે રૈવતાચલ ઉપર હું એક વાનરી હતી. તે વખતે સદા ચપલતાથી અવિવેકીપણે સર્વ શિખરો, વૃક્ષા અને સરિતામાં ફરતી હતી. એ ગિરિના મુખ્ય શિખરથી પશ્ચિમ દિશામાં એક અમલકીર્ત્તિ નામે નદી છે. નાનાપ્રકારના પ્રભાવાવાળા અનેક દ્રઢાથી ભરપૂર એ નદી શ્રી નેમિનાથની દૃષ્ટિથી પવિત્ર થયેલી છે. અન્યદા અનેક વાનરોની સાથે હું વૃક્ષામાં સ્વેચ્છાએ ક્તી ( વાનરી ) જાતિની ચપલતાને લીધે ત્યાં આવી. ત્યાં ફલિત થયેલા આંબાની મેાટી લતાના તંતુથી કંઠ બંધાઈ જવાને લીધે તિર્યંચના ભવથી કલંકિત એવા પ્રાણને મેં ક્ષણવારમાં છેડી દીધા. ત્યાંથી મરણ પામીને તીર્થમાં નિવાસ કરવાના પ્રભાવથી હું તમારી પુત્રી થઈ છું. આ મારા શરીરમાં જે આશ્ચર્યકારી વિચિત્રતા થઇ છે, તેનું કારણ હવે સાંભળેા. તે વાનરીનું મસ્તક લતાપાશથી બંધાએલું હતું, તે નમતું નમતું માત્ર મસ્તક વિના બધું શરીર એ અમલકીર્ત્તિ નદીમાં પડ્યું. તેથી હું હું સર્વ અંગમાં લાવણ્યથી મંડિત થઇ For Private and Personal Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૮ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૨ જો. હવે ઢે અને તે તીર્થં નદીના સ્પર્શવગરનું મારૂં મસ્તક વાનરીના જેવુંજ રહ્યું. પિતા ! મારૂં મસ્તક જે ત્યાં વૃક્ષપર રહેલું છે તેને નદીમાં નાખો, એટલે પછી હું વિડંબના રહિત થઇને મારા જન્મ નિર્ગમન કરીશ. આ વિદેશી પુરૂષે રૈવતગિરિનું માહાત્મ્ય સંભળાવીને મને તેનું સ્મરણ કરાવ્યું,તેથી હે પિતાજી! એ મારા ખરેખર બંધુ છે, માટે તેનું આપ ધણું સન્માન કરે.” આ પ્રમાણે પ્રસન્ન મનથી પુત્રીને પૂર્વભવ સાંભળીને રાજાએ માણસે માકલી તેનું મસ્તક તે નદીમાં નખાવ્યું, એટલે તત્કાલ એ વિશાલ લેાચના રાજકુમારીએ મુખોાભાથી ચંદ્રને જિતી લીધા. અર્થાત્ તેનું મુખ ચંદ્રથી વિશેષ શેલાવાળું થયું. રાજા પણ એ તીર્થનું માહાત્મ્ય પ્રત્યક્ષ જોઇને ચિત્તમાં બહુજ વિસ્મય પામ્યા. પછી સૌભાગ્યમંજરી સંસારથી વિમુખ થઈ આગ્રહથી પિતાને પેાતાના વિવાહાત્સવ કરતા અટકાવીને રૈવતાચલે આવી. ત્યાં તીવ્રતપ આચરતી એ ઉત્સુક બાલાએ જિનધ્યાનમાં તત્પર થઇને અનુક્રમે ધણાં અશુભકર્મ ખપાવ્યાં. છેવટે મૃત્યુ પામીને તીર્થના માહથી તે ત્યાં વ્યંતરદેવી થઈ અને તે નદીના દ્રમાં નિવાસ કરીને સંધનાં વિજ્ઞોને નાશ કરવા લાગી. તે મેટા માહાત્મ્યવાળા તીર્થમાં રહેવાથી સર્વદેવતાઓને અનુસરવા યોગ્ય મહાદેવી થઇ પડી. પછી ઇંદ્ર વાયવ્ય ાણમાં ઇંદ્ર નામનું એક પેાતાનું નગર વસાવીને નેમિનાથને મસ્તકપર ધરીને ત્યાં રહ્યો. તેમિ જિનના ધ્યાનથી પવિત્ર થયેલા બ્રહ્મદ્રે સંધની વૃદ્ધિને માટે ડમર નામના દ્વારમાં પેાતાની મૂર્તિ સ્થાપન કરી, જિનધ્યાનથી પવિત્ર મનવાળા મલ્લિનાથ નામના દ્ન નંદભદ્ર નામના ગિરિદ્વારમાં દ્વારપાળ થયા. બલવાન્ બલભદ્ર પેાતાના મસ્તકપર છત્રરૂપ કરેલા ભગવંતના ચરણકમળથી આતપ રહિત થઈ મહાખલદ્વારમાં રહ્યો. મહા બલવાન વાયુ લૉકાના વિન્નરૂપ તણુના સમૂહને ઉડાડનાર થઈ બકુલ નામના દ્વારમાં રહ્યો. પાતાનાં શસ્ત્રોથી વિન્નરૂપ શત્રુઓને હણનારી અને ઉત્તર કુરૂમાં રહેનારી સાત માતાએ બદરીદ્વારમાં રહી. કેદાર નામના દ્વારમાં કેદાર નામે રૂદ્ર ગિરિના રક્ષક થઇને રહ્યો. એવી રીતે સર્વ દિશામાં આઠ દેવતાઓએ નિવાસ કર્યાં. જેમ જિનેશ્વરપાસે આઠ પ્રાતિહાર્ય રહે છે, તેમ એ આઠ દેવતાએ ગિરિપર આયુધ ઊંચાં કરી પ્રતિહાર થઇને રહ્યા છે. સર્વે દેવતાએ મસ્તકપર નેમિનાથ પ્રભુનાં ચરણકમળ રાખવાથી પવિત્ર અને મહા પ્રભાવથી વિશ્ર્વસમૂહને ત્રાસ આપી નિમેળ થઇને રહેલા છે. ત્યાં રહેલા અસંખ્ય દેવતાએ ત્યાં આવનારના મનારાને પૂરે છે, વિવિધ આયુધ ધરીને રહેલા છે અને ભવિજને પર વાત્સલ્ય રાખનારા છે, મુખ્ય શૃંગથી ઉત્તર દિશાએ તે દિશાના રક્ષક મહાબલવાન મેધનાદ છે, પશ્ચિમ For Private and Personal Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૩ મો. ] ઉમાશંભુ ગિરિની ઉત્પત્તિ. ૪૭૯ દિશાના રક્ષક વાંચ્છિત અર્થને આપનારા રમેધનાદ છે, પૂર્વદિશામાં સિદ્ધે ભાસ્ય નામે છે અને દક્ષિણમાં સિંહનાદ છે. એ ચાર શિખરાથી મુખ્ય શિખર જાણે ચતુર્મુખ હાય તેવું જણાય છે. મુખ્ય શિખરથી ચારે દિશાઓમાં એ બે લઘુ શિખર છે, ત્યાં મૃત્યુ પામેલા અને દગ્ધ થયેલા પ્રાણી ઉત્તમ દૈવ થાય છે. ત્યાં રહીને તપસ્યા કરતાં અને નેમિનાથનું ધ્યાન ધરતાં મનુષ્યો અષ્ટસિદ્ધિ મેળવીને પ્રાંતે અવ્યય પદને પામે છે. તે શિખરાની ઉપર છાયાદાર કલ્પવૃક્ષો, વાંછિત દાનને આપનારી વલ્લીઓ, સરાવરા, કુવાઓ અને કાળી ચિત્રાવેલી છે, કે જે પ્રાણીને પુણ્યથીજ પ્રાપ્ત થાય છે. એ ગિરિપર પ્રત્યેક વૃક્ષમાં, પ્રત્યેક સરાવરમાં, પ્રત્યેક કુવામાં, પ્રત્યેક દ્રમાં અને પ્રત્યેક સ્થાનમાં શ્રી નેમિનાથના ધ્યાનમાં પરાયણ દેવતાએ રહેલા છે. હારની મધ્યમાં ચકદાની જેમ તે સર્વેની મધ્યમાં ઊંચા શિખર ઉપર સંધના ઇચ્છિત અર્થને આપનારા સિંહવાહની અંબિકાના નિવાસ છે. જ્યાં રહીને શ્રી નેમિનાથ પ્રભુએ જરા પાછું વાળીને જોયું હતું તે, તેમના બિંખવડે પવિત્ર થયેલું શિખર આલાકન એવા નામથી પ્રખ્યાત થયેલું છે, અંબાગિરિની દક્ષિણ તરફ સર્વે અર્થને આપનાર અને યુદ્ઘથી શત્રુઓના સમૂહને હણનાર ગામેધ નામે યક્ષ રહેલા છે. ઉત્તર દિશાએ સંધના વિશ્ર્વસમૂહને હરવામાં ચતુર મહાજ્વાળા નામે પ્રસન્નનયના દેવી રહેલાં છે. કૃષ્ણ વાસુદેવે પૂજા કરતી વખતે પેાતાનું છત્ર જે શિલાપર મૂકીને પાછું લીધેલું હતું તે શિલા લેકમાં છત્રશિલા એવા નામથી પ્રખ્યાત થઈ છે. તે ગિરિ ઉપર એવાં ઘણાં શિખરા છે અને ધણી ગુફાઓ છે કે જ્યાં જિનસેવામાં પરાયણ ધણા દેવતાઓએ આશ્રય કરેલા છે. એવી રીતે તેનાં બધાં સ્થાનેા દેવતાઓએ આશ્રિત કરેલાં ઢાવાથી તે ગિરિ સ્વર્ગથી પણ મનહર અને જાણે દેવમય થયેલા હાય તેમ જણાય છે. કૃષ્ણે કરેલા જળયાત્રા મહેાત્સવ પૂર્ણ થવાથી સર્વે દેવતાઓ કૃતાર્થ થઈ પ્રભુને નમી ફરીવાર આવવાને ઉત્સુક થઈ પાતાતાને સ્થાનકે ગયા. પછી પુણ્યકર્મમાં તૃષ્ણાસહિત એવા કૃષ્ણ પણ નીચે ઉતરવા લાગ્યા. માર્ગમાં હિંદુ૩હાનેવિષે એક મુનિ તેમના જોવામાં આવ્યા. તત્કાળ હૃદયમાં હર્ષ પામતા કૃષ્ણ તે મુનિને નમ્યા, અને તેમની પાસેથી ગિરિના ધણેા પ્રભાવ સાંભળ્યેો. પછી ત્યાં રહીને પર્વતનું સૌંદર્ય જોતાં વાયવ્ય દિશામાં એક ગિરિને જોઈ કૃષ્ણે તે મુનિને પૂછ્યું કે, ‘આ કયો ગિરિ છે': મુનિ બાલ્યા−એ ગિરિ હાલ ઉજ્જયંતગિરિનું મસ્તક એ નામથી ઓળખાય છે, હવે પછી તેનું ઉમાશંભુ એવું નામ પડશે. તેનું For Private and Personal Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૦ શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૨ જો. કારણ સાંભળો. “વૈતાગિરિ ઉપર વિદ્યાના બલથી ભયંકર એવો રૂદ્ર નામે ખેચર વૈતાઢય ઉપરની બધી પૃથ્વીને દબાવશે. તે ખેચર ઘણી સ્ત્રીઓને પતિ છતાં તેને જાણે બીજું જીવિત હોય તેવી ઉમા નામે એક નિર્દોષ શરીરવાળી સ્ત્રી થશે. તે રૂદ્રના ભયથી તેને શંભુ નામથી બોલાવીને પિતાની શાંતિને માટે લેકે તેના ભક્ત થઈ ઈષ્ટદેવની જેમ ઉમાસહિત તેની પૂજા કરશે. એ ખેચર સારી રીતે ધ્યાન કરનારા મનુષ્યની ઉપર તુષ્ટમાન થઈને તેમને ઇચ્છિત વસ્તુ આપશે, તેથી લેકે તેની વિશેષ પૂજા કરશે. પર્વત, આરામ, સરિતા અને ચૈત્ય પ્રમુખ સ્થાનમાં હર્ષથી ક્રીડા કરતે તે રૂદ્ધ ખેચર એ ઉજજયંતગિરિના મસ્તક પર આવીને ઉમાસહિત તપસ્યા કરશે, અને ત્યાં રહેલા ચારણ મુનિને ભક્તિથી નમસ્કાર કરશે. પછી તે મુનિના ઉપદેશથી તે પાપકર્મથી વિરામ પામશે. મુનિના ઉપદેશથી દુઃખનું વૃક્ષ જે વિષય, તેનું આદ્ય મૂળ સ્ત્રી જ છે, એવું જાણું પિતાની સ્ત્રી ઉમાને ત્યાગ કરીને સહસ્ત્રબિંદુ નામની ગુફાને વિષે તે એકલે તપસ્યા કરશે. તેના વેગથી રહિત એવી ઉમા પણ તેની પ્રવૃત્તિ (ખબર ) નહીં જાણવાથી બિંદુશિલા ઉપર રહીને એકલી તીવ્ર તપસ્યા કરશે. તેના ધ્યાનથી સંતુષ્ટ થયેલી ગૌરીવિદ્યા નિશ્ચળ ચિત્તવાળી ઉમા ઉપર સંતુષ્ટ થઈ પ્રત્યક્ષ દર્શન આપીને ઇચ્છિત વરદાન આપશે. તે વરદાનથી પોતાના પતિને સહસ્ત્રબિંદુ ગુફામાં તપ કરતા જાણી, ત્યાં જઈ અતિ મેહક રૂપથી ઉમા તેને ધ્યાનમાંથી ક્ષેભ પમાડશે, “સ્ત્રીનાથી કોણ ક્ષોભ ન પામે ?” પછી પુનઃ પ્રેમમગ્ન થઈ રૂદ્ર ખેચર તેની સાથે પાછો રમમાણ થશે. તેનાથી આ ગિરિ ઉમાશંભુ એવા નામથી પ્રખ્યાત થશે. સહસ્ત્રબિંદુ ગુફામાં એક ચિત્તથી તેણે શ્રી નેમિનાથનું આરાધન કર્યું હતું તેથી તે ઉત્સર્પિણી કાળમાં દેવપૂજય તીર્થંકર થશે.” આ પ્રમાણે મુનિ પાસેથી સાંભળી તે ભાવી જિનેશ્વરને નમસ્કાર કરી કૃષ્ણ વાસુદેવ પરિવાર સાથે ત્યાંથી દ્વારકામાં આવ્યા અને શ્રી નેમિનાથપ્રભુ દેશનાથી ભવિકજનોને પ્રતિબધ કરતા મૂર્તિમાન સૂર્યની જેમ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. રાજિમતીએ સંવેગ પામીને નેમિનાથપાસે વ્રત ગ્રહણ કર્યું, અને એક વસુદેવવિને બધા દશાહએ પણ દીક્ષા લીધી. મહાનેમિ તથા રથનેમિ વિગેરે યદુપુત્રો પણ દીક્ષા લઈ તીવ્ર તપ કરવા લાગ્યા. દ્વારકા નગરીમાં સ્થાપત્યા નામે સાર્થવાહી રહેતી હતી, તેને પુત્ર સ્થાપત્યા સૂનું હતો, દેવતાની જેવા તે પુત્રે બત્રીશ પ્રિયાઓને પ્રાણનાથ થઈ સૈ ૧ થાવસ્યા. ૨ “થાવગ્ના પુત્ર” એ નામથી પ્રસિદ્ધ છે તે. For Private and Personal Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૩ મો. ] થાવાપુત્રનું વૃત્તાંત. ૪૮૧ કડે સુખ ભોગવતાં ઘણા દિવસો ઉચે પ્રકારે નિર્ગમન કર્યા. એક સમયે સંસારરૂપ દાવાનલને શમાવનાર શ્રી નેમિનાથનાં વચન સાંભળીને તે ક્ષણવાઝ્માં વિષયગ્રામથી વિમુખ થઈ ગયું. પછી કર્મબંધ હલકાં થવાથી તેણે પોતાની માતા પાસે આવીને વિવિધ આગ્રહથી દીક્ષા લેવાની રજા દેવા પ્રાર્થના કરી. એટલે મુક્તાફલથી ભરેલે થાળ લઈ માતાએ કૃષ્ણ પાસે આવીને પિતાના પુત્રને દીક્ષા લેવાનો આગ્રહ જણાવ્યું. કૃષ્ણ તેની સાથે આવીને સ્થાપત્યા પુત્રને સંસારની તૃષ્ણ વધે તેવાં વચનો કહ્યાં, પણ અતિ વિરક્તપણાને લીધે તેણે તે વચન માન્ય કર્યા નહિ. તેથી હર્ષ પામીને કૃષ્ણ તે સ્થાપત્યાપુત્રની સાથે દીક્ષા લેવાની ઇચ્છાવાળા જે પુરૂષો હોય તેને જાણ કરવા માટે પોતાની નગરીમાં આવેષણ કરાવી. તેથી વ્રત લેવાની ઈચ્છાવાળા એક હજાર પુરૂષો ત્યાં એકઠા થયા. કૃષ્ણ તે સર્વને થાવચા પુત્રની સાથે દીક્ષા મહોત્સવ કર્યો. નેમિપ્રભુના ધ્યાનરૂપ ભંડારના અધિપતિ સ્થાપત્યા પુત્ર મુનિ તે સર્વે મુનિઓની સાથે શ્રત જ્ઞાનધારી થયા. જીવાજીવાદિ તત્ત્વને જાણનારા તે થાવસ્થા પુત્ર મુનિને પ્રભુએ સૂરિપદે સ્થાપિત કર્યા. પછી તે હજાર મુનિઓની સાથે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. સ્થાપત્યા સૂનુ આચાર્ય વિહાર કરતા કરતા એકદા શૈલક નામના નગરમાં આવ્યા. ત્યાંના શૈલક નામના રાજાને તેમણે પ્રતિબંધ પમાડીને અણુવ્રતધારી કર્યો. ત્યાંથી વિહાર કરી એ પ્રસિદ્ધ આચાર્ય સૌગંધિક પુરીના ઉદ્યાનમાં સમોસર્યા. ત્યાં એક સુદર્શન નામના તાપસ ભકતે તેમને નમસ્કાર કર્યો. તે શેઠે તેમની પાસેથી જીવ દયામય ધર્મ સાંભળીને ગ્રહણ કર્યો. “ચિંતામણિ રતને કોણ ન ઇચછે ?” તેને પૂર્વ ગુરૂ શુક નામે એક સંન્યાસી હતા, તે એક હજાર શિષ્ય સાથે દેશાંતરમાંથી ફરતો ફરતો ઉસુક થઈને તે નગરમાં આવ્યું. ત્યાં સુદર્શન શેઠને જુદી જ રીતનો થઈ ગયેલે જઈ તેણે કહ્યું, “હે શિષ્ય! કયા પાખંડી ગુરૂ પાસેથી તે આ ધર્મ સ્વીકાર્યો ?” તે બે -આ દયામય ધર્મમાં ચતુર્ણાનધારી અને શીલગુણથી ઉજવળ સ્થાપત્યાસુનુ નામે મારા ગુરૂ છે. પછી પિતાના હજાર શિષ્યથી પરવરેલે શુક સુદર્શનની સાથે નીલ અશેકવનમાં ગયે. ત્યાં રહેલા સ્થાપત્યાપત્ય મુનિને જોઈ ચુકે આગતવાગત સંબંધી પ્રશ્ન કર્યો. પછી સ્થાપત્યા સૂનુ આચાર્ય અનેક મતરૂપ સાગરની જળભમરીમાં જેની પદપંક્તિ ભમી રહેલી છે એવા શુકને નિરૂત્તર કરી દીધું. જેથી તત્કાળ શુક તાપસે જૈનમતરૂપ અમૃતના સ્વાદમાં લોલુપ થઈને પિતાના સર્વ શિષ્યની સાથે ચારૂ ચારિત્ર ગ્રહણ કર્યું અને અનુક્રમે તેઓ સૂરિપદને પામ્યા. ભવભીરૂ રથાપત્યાનું પતાને અંતસમય નજીક જાણી શ્રમરહિતપણે સિદ્ધગિરિ પર આવ્યા અને અન For Private and Personal Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૨ જે. શન ગ્રહણ કર્યું. એક માસને અંતે જિનધ્યાનમાં પરાયણ એવા તેઓ સર્વ પરિવાર સાથે અક્ષર પદને પામ્યા. - શુકાચાર્ય વિહાર કરતાં કરતાં શૈલક નગરે આવ્યા અને ત્યાંના રાજા શૈલકને પાંચ મંત્રીઓ સહિત દીક્ષા આપી. મહા તપસ્યા કરનાર શૈલકમુનિ દ્વાદશાંગી ભણીને અનુક્રમે સૂરિપદને પામ્યા, અને પિતાના ચરણન્યાસથી પૃથ્વીને પવિત્ર કરવા લાગ્યા. શુક ભટ્ટારક પણ ચિરંકાલ પૃથ્વી પર વિહાર કરી શત્રુંજય તીર્થ આવી અનશન લઈને કેવળ જ્ઞાન પામ્યા અને એક માસને અંતે જયેષ્ઠ માસની પૂર્ણિમાએ એક હજાર મુનિઓસહિત અનંત ચતુષ્ટયને સિદ્ધ કરીને સિદ્ધ પદને પ્રાપ્ત થયા. શૈલકાચાર્યને કાલાતિક્રમે ભોજન કરવાથી શરીરમાં રોગ ઉત્પન્ન થયે. તેઓ ફરતા ફરતા શિક્ષક નગરે આવ્યા. તેને પુત્ર મક્ક રાજા પોતાના પિતા મુનીશ્વરને આવેલા જાણી પરિવાર સાથે સામે ગયો અને ભક્તિથી તેમને વંદના કરી. પછી મક્કે પુણ્યને પિષણ કરનારી તેમની વાણી સાંભળીને સંતોષ પ્રાપ્ત થવાથી પિતાના પિતા પાસેથી શ્રાવકધર્મ ગ્રહણ કર્યો. જેને માંસરસ સુકાઈ ગયે છે અને જેમનું શરીર કૃષ્ણવર્ણ થઈ ગયું છે એવા પિતાના પિતાને નમસ્કાર કરીને તે રાજા બે હે ગુરૂ! જે આપની આજ્ઞા હેય તો હું વૈઘો પાસે તમારી નિર્દોષ ચિકિત્સા કરાવું?' આ પ્રમાણે કહી તેમની આજ્ઞા મેળવીને મટુંકે વૈદ્યોને બેલાવી તેમને ઉપચાર કરાવ્યું અને તેવી ગુરૂભક્તિથી દુષ્કર્મરૂપ રેગથી પોતાના આત્માને પણ ઉપચાર કર્યો. ત્યાં બહુ દિવસ રહેવાથી આચાર્યને રસમાં લેલપી થયેલા જાણુને એક પંથક નામના શિષ્યને ત્યાં મૂકી બાકીના સર્વે મુનિએ અન્યત્ર વિહાર કર્યો. એક વખતે કાર્તિક માસની પૂર્ણિમાને દિવસે તે પંથક મુનિએ પ્રતિક્રમણ કરતાં પ્રથમથી સુઈ ગયેલા ગુરૂને ખામણા ખામતાં પિતાના મસ્તકને તેમના ચરણ સાથે સ્પર્શ થવાથી જગાડ્યા. “મને કણ જગાડે છે ?” એમ બેલતા ગુરૂ ઉઠયા. એટલે પંથક મુનિએ વિનયથી આ પ્રમાણે કહ્યું, “હે પૂજ્ય ગુરૂ! આ જે ચાતુર્માસ પૂર્ણ થયેલ હોવાથી તમને ખામણા આપવાના મિષથી મેં જગાડ્યા છે, તેથી મને ધિક્કાર છે. હે ક્ષમાવાન ગુરૂ! તે મારા અપરાધને ક્ષમા કરે.' આવે તેને વિનય જોઈ ગુરૂ મનમાં લજજા પામ્યા, અને ચારિત્રને દૂષણ લગાડનારા પિતાના આત્માને આ પ્રમાણે અત્યંત નિંદવા લાગ્યા–“રસના ઇંદ્રિયે જિતાએલા મને ધિક્કાર છે! કે મેં શિથિલપણાથી ધર્મરૂપ રતને મલીન કરી નાખ્યું, - ૧ મોક્ષ. For Private and Personal Use Only Page #508 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૩ મો. ] યાત્રાર્થે પાંડવાનું પ્રયાણ. ૪૮૩ નિદ્રાતંદ્રાના નાશ કરીને પ્રતિક્રમણ કરતા એવા આ પંથકે મારા મેાાંધકાર દૂર કરાવીને મને બે પ્રકારે' જાગ્રત કરેલા છે–” આવી રીતે આત્મગર્હણા કરી દાષને પરિગ્રહ છેડી દઈને શૈલકાચાર્ય પેાતાના પરિવાર સાથે પૃથ્વીપર વિહાર - રવા લાગ્યા. એ પ્રમાણે ધણા લોકોના અનુગ્રહ કરીને પ્રાંતે શૈલકાચાર્યે શત્રુંજય ગિરિપર જઇ અનશન ગ્રહણ કર્યું. એક માસને અંતે કેવળ જ્ઞાનથી નિર્મલ થઈ પાંચસે મુનિએની સાથે તેમણે પણ શિવાગારને શેાભાવી દીધું. એ પ્રમાણે સ્થાપતાપુત્ર, શુકાચાર્ય અને શૈલક વિગેરે મુનિપતિએ અહીં મેાક્ષને પામ્યા છે, તેથી આ તીર્થ અતિ વંદનીય છે. અને નામગ્રહણમાત્રથી પણ પ્રબલ કુકર્મના મર્મને ભેદનારૂં છે. શ્રીનેમિનાથ પાસેથી શત્રુંજય ગિરિનું માહાત્મ્ય સાંભળીને પાંડવેએ પેાતાના જન્મને સાર્થક કરવા માટે તે તીર્થની યાત્રા કરવાને મનોરથ કર્યાં. તે વખતે તેમના પિતા પાંડુએ સ્વર્ગમાંથી આવીને પ્રીતિથી કહ્યું કે, ‘હે વત્સ ! આ તમારા મનેરથ સારા પરિણામવાળા થશે માટે તમે શુદ્ધ હૃદયથી પુંડરિક ગિરિની યાત્રા કરી, તેમાં મહાપુણ્યવાન એવા તમને હું સહાય કરીશ.' પિતાની આવી આજ્ઞા થવાથી પાંડવાએ પ્રસન્ન થઇને યાત્રાને માટે સર્વ રાજાઆને નિયંત્રણ કર્યું. એટલે તે સર્વ રાજાએ હર્ષ પામી માટી સમૃદ્ધિ અને બહુ પરિવાર સાથે લઇને હસ્તિનાપુર આવ્યા. પાંડવાએ તેમને સારો સત્કાર કર્યો. પછી શુભ દિવસે મણિમય પ્રભુના બિંભયુક્ત દેવાલય આગળ કરીને સૈન્ય અને વાહના સહિત તેમણે હસ્તિનાપુરથી પ્રયાણ કર્યું. માર્ગમાં સામૈવાત્સલ્ય, ગુરૂ, જ્ઞાન અને દેવની પૂજા તથા જીણું ચૈત્યોના ઉદ્ધૃાર કરતા કરતા ચાલ્યા. સુરાષ્ટ્રદેશના સીમાડાસુધી સામા આવીને પ્રીતિવાળા પાંડવોને યાદવાસહિત કૃષ્ણ આનંદથી મળ્યા. ત્યાંથી આગળ ચાલતાં તીર્થની સમિપે આવીને તે તીર્થપૂજા અને ગુરૂપૂજા વિધિપૂર્વક કરી હર્ષથી શત્રુંજય ગિરિઉપર ચડ્યા. મુખ્ય શિખર અને રાજાદની વૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરીને સુર અસુરાએ પૂજેલી પ્રભુની પાદુકાને તેમણે પ્રણામ કર્યા. પછી કૃષ્ણ અને યુધિષ્ઠિર પરપર બાહુ મિલાવીને વરદત્ત ગુરૂની સાથે હર્ષપૂર્વક ચૈત્યમાં પેઠા, એટલે પાષાણેાની સંધિ શિથિલ થવાથી જેમાં તૃણાંકુર ઉગેલા છે એવું તે ચૈત્ય જરાક્રાંત શરીરની જેવું તેમના જોવામાં આવ્યું. ચૈત્યની મધ્યમાં ભગવંતનું બિંબ પણ તેવુંજ જીર્ણ થયેલું જોઈ તે બન્ને ધાર્મિક વીરા જાણે મર્મભેદ થયા ઢાય તેમ અતિદુઃખથી ખેદ પામ્યા. પછી કૃષ્ણે ધર્મપુત્રપ્રત્યે બેાલ્યા ‘જી ૧ દ્રવ્યથી ને ભાવથી. For Private and Personal Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४८४ શત્રુંજય માહાસ્ય. [ ખંડર જો. ઓ આપણે રાજય કરતાં છતાં કાળના માહાસ્યથી આ તીર્થ કેવું જીર્ણ થઈ ગયેલું છે ? તે સમયે અકરમાતું સ્વર્ગમાંથી પાંડુદેવે આવીને પ્રસન્ન દૃષ્ટિએ કહ્યું, “હે કૃષ્ણ! તમે સર્વ કાર્યમાં પરિપૂર્ણ પરાક્રમી છે, તમે પૂર્વે રૈવતાચલનો ઉદ્ધાર કરીને ફલ મેળવ્યું છે, તે મારા પુત્રને આ પુંડરીકગિરિના ઉદ્ધારનું ફલ આપે. કૃષ્ણ પ્રસન્ન થઈને કહ્યું, “હે પાંડુદેવ ! તેમાં તમારે પ્રાર્થના શા માટે કરવી પડે છે કેમકે તમારા પુત્ર પાંડે તે અમે છીએ અને અમે તે પાંડવો છે, અમારામાં પરસ્પર કાંઈ પણ અંતર નથી.” પછી પાંડુદેવ કૃષ્ણને ભલામણ કરી પ્રભુને સ્તવી નમી અને યુધિષ્ઠિરને એક મણિ આપીને વેગથી અંતર્ધાન થઈ ગયા. પછી ધર્મસૂનુએ આનંદ પામી કારીગરો બોલાવીને આદિનાથ પ્રભુનું શાશ્વત ચૈત્યજેવું મોટું ચય કરાવ્યું. પછી પારિજાત વૃક્ષની શાખાને એક નિર્મળ શંકુ કરીને પાંડુદેવે આપેલે મણિ ભગવંતની પ્રતિમાના હૃદય ઉપર સ્થાપિત કર્યો. પછી સુગંધી દિવ્ય દ્રવ્યથી શિક્ષીઓની પાસે પાંડવોએ આનંદપૂર્વક પ્રભુનું બિંબ રચાવ્યું. તે બિંબ પાંડના ભક્તિરાગવડેજ રક્ત હોય તેવું, પાંડવોને પુણ્યરૂપી સૂર્યનાં ઉદય કિરણો ધારણ કરતું હોય તેવું અને મુક્તિરૂપી સ્ત્રીને લલાટના કુંકુમ તિલક જેવું શૈભવા લાગ્યું. ધર્મકુમારે શ્રી વરદત્ત ગણધરે આપેલા શુભ લગ્નમાં પ્રભુના ચૈત્યની અને બિંબની તેમની પાસે જ પ્રતિષ્ઠા કરાવી. પછી રાજા યુધિષ્ઠિરે પોતાના કુલને અલંકૃત કરવા માટે વિશ્વના અલંકારરૂપ પ્રભુને માટે અલંકારોને સમૂહ રચાવ્યું. પછી પૂર્ણ કામનાવાળા પાંડવોએ પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરી, ચૈત્ય ઉપર પરમ ધર્મના લક્ષણરૂપ મહાવજ ચડાવે, હર્ષથી યાચકની ઈચ્છા પ્રમાણે અવિશ્રાંત દાન દીધું અને નિષ્પા૫ આદિતીર્થરૂપ સંઘની પૂજા કરી. પછી ઈંદ્રોત્સવ કરી, ચામર છત્ર પ્રભુની આગળ ધરી પ્રભુની આરતિ ઉતારીને પુષ્કળ દાન આપ્યું. એવી રીતે ધર્મકુમાર સર્વ ધર્મ કાર્ય કરીને અનુમોદન કરતા સર્વે રાજાઓની સાથે ગિરિ ઉપરથી ઉતર્યા. ત્યાંથી ચંદ્રપ્રભાસ તીર્થે જઈને ચંદ્રપ્રભુની, રેવતગિરિ ઉપર નેમિનાથની, અને અબુદાચલ ઉપર શ્રી આદિ પ્રભુની તેમણે હર્ષથી પૂજા કરી. પછી વૈભારગિરિએ અને સમેતશિખરે ગયા, અને વીશે તીર્થકરોની દશ ત્રિક સહિત પૂજા કરવાવડે તેમણે ઉપાસના કરી. આવી રીતે શુભ એવું સંઘ પતિનું કર્તવ્ય કરી પુણ્યથી પવિત્ર હૃદયવાળા તેઓ અનુક્રમે દ્વારકામાં આવ્યા. દ્વારકામાં કૃષ્ણને મૂકી, તેમણે કરેલે આભૂષણેને સત્કાર ગ્રહણ કરી, સર્વ રાજાઓને વિદાય કરીને પાંડવો પિતાના નગરમાં આવ્યા. એવી રીતે પાંડેએ પિતાના પુણ્યના ઉદ્ધારની જે મહામંગળકારી શત્રુંજય તીર્થે ઉદ્ધાર કર્યો. ૧. ત્રણ નિમિહી, ત્રણ પ્રદક્ષિણા વિગેરે દશ ત્રિક ચૈત્યવંદન ભાખ્યાદિકથી જાણી લેવાં. For Private and Personal Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૩ મે.] કૃષ્ણે ચતુર્માસમાં બહાર ન નીકળવાનો કરેલો નિર્ણય. ૪૫ હું દ્વારકામાં કૃષ્ણ પેાતાના વાસગૃહમાં જિનેશ્વરનું ધ્યાન ધરતા રહેવા લાગ્યા. એક વખતે તેમણે પેાતાના પુત્રોને કહ્યું કે ‘જે પ્રાતઃકાળે નેમિ પ્રભુને પેહેલા નમવા જશે, તેને હું મારા ઈષ્ટ અશ્વ આપીશ. તે વાત પ્રશ્ને અને પાલકે સાંભળી. તેથી પાલક તે। સૂર્ય ઉગ્યા પેહેલાં નેમિનાથને વંદના કરી પાછે આવીને ઉભા રહ્યો અને પ્રધુમ્ર તેા પેાતાના આવાસમાં રહીનેજ નેમિનાથ પ્રભુને ભાવ નમસ્કાર કર્યો. પછી કૃષ્ણે જઇને નેમિનાથ પ્રભુને પૂછ્યું કે, હે સ્વામી ! આજે તમને પ્રથમ કાણે નમસ્કાર કર્યો ?' પ્રભુ મેલ્યા-પાલક અહીં પ્રથમ આવ્યા છતાં તેને આભ્યા ન સમજવા. કેમકે પ્રધુમ્ર રાત્રિએ જવાથી જીવ હિંસા થાય તેના પાપથી ભય પામીને આવ્યેા નહાતા, અને પાલક તે અશ્વના લાભથી અહિં પ્રથમ આવ્યા હતા. માટે હે કૃષ્ણ ! માત્ર કાયા વિગેરેથી ફળ થતું નથી પણ ભાવથીજ ફળ પ્રાપ્ત થાય છે. સર્વ ધર્મને ઉત્પન્ન થવાનું કારણ ભાવ છે.' પછી કૃષ્ણે પૂછ્યું એટલે શ્રી નેમિનાથ પ્રભુ જીવતત્ત્વવિષે બાલ્યા– હે કૃષ્ણ ! આ સંસારમાં ચારાશી લાખ જીવાયેાનિ છે. તેમાં પૃથ્વી, પ્, અગ્નિ, વાયુ અને વૃક્ષ એ પાંચ સ્થાવર અને છઠ્ઠા ત્રસ છે. ભૂમિ વિગેરેમાં ચતુર્માસના દિવસમાં અનેક પ્રકારના જીવા ઉત્પન્ન થાય છે, તેમની કુલ સંખ્યા વિવિધ પ્રકારની જાણવી.” તે સાંભળી કૃષ્ણ વર્ષાઋતુના ચતુર્માસ પેાતાના ધરમાંજ રહ્યા, જીવડુંસાના ભયથી બહાર નીકળ્યા નહિ. તે સમયે સામંતસહિત લૉકા કહેવા લાગ્યા કે, હમણાં હિર ( કૃષ્ણ ) સુતા છે.’ દેવતાઓને જો કે રાત્રિ હાતી નથી છતાં એ ક્રમ લેાકઢીથી ચાલ્યેા છે. ત્યાં આવી ક્રૃષ્ણે સમૃદ્ધિવાન્ દ્વાર એક વખતે નેમિનાથ પ્રભુ સહસ્રામ્ર વનમાં સમાસ. તેમને નમસ્કાર કર્યો, અને પૂછ્યું કે, ‘હૈ પ્રભુ ! આ દેવનિર્મિત કાપુરી અને યાદવે પેાતાની મેળે નાશ પામશે કે ખીજાથી નાશ પામશે ?' પ્રભુ બાલ્યા‘શાંબ વિગેરે તમારા પુત્રો મદિરાપાન કરી દ્વીપાયનને મારશે એટલે તે કાપ કરીને અવશ્ય દ્વારકાપુરીને બાળી નાખશે; અને તમારા ભાઈ જરકુમારના હાથથી તમારૂં પણ મૃત્યુ થશે.” આવાં પ્રભુનાં વચન સાંમળી અંતરમાં ખેદ પામતા કૃષ્ણ દ્વારકાપુરીમાં ગયા. તે વૃત્તાંત સાંભળીને યાદવેએ જરત્કમારના તિરસ્કાર કર્યો. તેથી તેણે કૃષ્ણની રક્ષામાટે દૂર જઇને વનમાં નિવાસ કર્યાં. લે. કાના કહેવાથી તે હકીકત સાંભળીને દ્રીપાયન પણ ત્યાંથી બીજે ઠેકાણે ચાલ્યાં ગયા, અને કૃષ્ણે નગરમાંથી બધું મધ લઇને પર્વતની ગુફાઓમાં નખાવી દીધું. તે મઢીરા કાદંબરી નામની ગુફામાં રહેવાથી કેટલેક કાલે નજીકનાં પુષ્પાના ગંધ For Private and Personal Use Only Page #511 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४८६ આ કીપ મારી નાખે તમારા કોબા થથ મગર શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૨ જે. સાથે મળવાને લીધે ગધ માત્રથી પણ અતિ મદ કરનારી થઈ પડી. એક વખતે શાંબ કુમાર ફરતે ફરતો તે તરફ ગયે, અને તેને ગંધ સુધી તેમાં લાલુપ થઈ અતૃપ્તપણે તેનું પાન કરીને તેણે તેનું ઉચે પ્રકારે વર્ણન કરવા માંડ્યું જેથી બીજા કુમારોએ પણ તેનું પાન કર્યું. પછી સર્વે તેના ઘેનથી ઘુમતા ધુમતા એક ગિરિની ગુફામાં આવ્યા, ત્યાં પોતાના શત્રુ કોપાયનને ધ્યાન કરતો તેઓએ જે. એટલે “આ દીપાયન આપણું નગરીને બાળી નાખીને યાદને નાશ કરવાને છે, માટે તેને અહિંજ મારી નાખે, જેથી હણાયા પછી તે આપણને શી રીતે હણશે ? આ પ્રમાણે શાબના કહેવાથી સર્વે કુમારો ક્રોધાતુર થઈ, લાકડીઓ, યષ્ટિઓ અને મુષ્ટિઓથી તેને ખૂબ ફૂટી નગરીમાં ચાલ્યા ગયા. તે ખબર સાંભળી કચ્છ ખેદ પામીને બલભદ્રની સાથે ત્યાં જઈ તેને શાંત કરવા લાગ્યા. “હે ક્ષમાધાર ! મારા દુર્વિનિત પુત્રોએ મદ્યપાની થઈને આવી માઠી ચેષ્ટા કરી છે તે તે ક્ષમા કરો, તમારા જેવા પુરૂષોને કોપ હેત નથી. સત્પરૂ દુર્જનોથી પીડાયા છતાં પણ કિંચિત્માત્ર કેપ કરતા નથી. રાહુથી પીડાએલે ચંદ્ર શું કદિ પણ પિતાના કીરણોથી કોઈને બાળે છે ?” આવી કૃષ્ણની પ્રાર્થના સાંભળીને દીપાયને કહ્યું, “હે કણ ! આ તમારી પ્રાર્થના વૃથા છે, કેમકે પ્રથમ જયારે મને મારની પીડા થઈ ત્યારે મેં દ્વારકા બાળવાનું નિયાણું કરેલું છે. તેથી તમે બે ભાઈવિના સર્વે યાદવે જરૂર અગ્નિથી દગ્ધ થઈ જશે, માટે હવે વધારે ચાટુ વચન કહેવાની જરૂર નથી. આવાં તેનાં વચન સાંભળીને “જે થવાનું હશે તે અન્યથા થશે નહિ.” એવું વિચારી કૃષ્ણ ત્યાંથી ચાલ્યા ગયા, અને તપસ્વી દીપાયન મૃત્યુ પામીને નિયાણાના કારણથી અગ્નિકુમાર દેવતાઓમાં ઉત્પન્ન થે. બીજે દિવસે કૃષ્ણ દ્વારકામાં એવી ઉદ્દધેષણ કરાવી કે, “ભાવી અરિષ્ટને નાશ કરવાને માટે સર્વ લેએ ધર્મમાં તત્પર રહેવું. જોકે તે સાંભળીને તે પ્રમાણે રહેવા લાગ્યા. તેવામાં સર્વજ્ઞપ્રભુ વિહાર કરતા કરતા રૈવતાચળઉપર સમેસર્યા. તે ખબર સાંભળી કૃષ્ણ પુત્રો સહિત ત્યાં આવી પ્રભુને વંદના કરી. પ્રભુના મુખથી મેહને નાશ કરનારી વાણી સાંભળીને પ્રધુમ્ર અને શાંબ વિગેરે કુમારે એ દીક્ષા લીધી. રુકિમણી તથા જાંબવતી વિગેરે ઘણી યાદવોની સ્ત્રીઓએ ચારિત્ર લીધું અને બીજી કેટલકે શુભ વાસનાથી શ્રાવકપણું ગ્રહણ કર્યું. પછી કૃષ્ણ પૂછયું- હે સ્વામી ! મારા નગરને દાહ ક્યારે થશે ?' પ્રભુએ કહ્યું, “આજથી બાર વર્ષે રોષ પામેલો તે દ્રીપાયન અસુર તમારા નગરને બાળી નાખશે. તે સાંભળી કૃષ્ણ મનમાં ખેદ પામીને પિતાની નગરીમાં ગયા, અને નેમિનાથ પ્રભુએ સૂર્યની જેમ અજ્ઞાનરૂપી અંધકારને ટાળતા ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. For Private and Personal Use Only Page #512 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૭ સર્ગ ૧૩ . ] દ્વારકાનગરીને વિનાશ. અહીં દ્વારકામાં કૃષ્ણની આજ્ઞાથી સર્વ જને વિશેષપણે ધર્મવાનું થયા, અને પેલે કપાયનદેવ પણ પિતાને અવકાશ જેવા લાગે. એ પ્રમાણે બાર વર્ષ વીતી ગયાં, એટલે સર્વ કે તપ કરવામાં કંટાળી ગયા, મઘ માંસ ખાવા લાગ્યા અને સ્વેચ્છાવિહારી થઈ ગયા. એટલે લાગ જોઈને એ સમયે પેલે છળવાન અસુર નગરીમાં અનેક પ્રકારના ઉત્પાત કરવા લાગે અને વળીઆવડે તૃણ અને કાણોને તેમજ મનુષ્યને ઉછાળી ઉછાળીને નગરીમાં નાંખ્યા. પછી સાઠ કુળ કેટી બહાર રહેનારા અને બૌતેર કુળ કટી નગરીમાં રહેનારા–સર્વે યાદોને નગરીમાં એકઠા કરીને તે અસુરે દ્વારકાપુરીમાં અગ્નિ સળગાવ્યું. તે સમયે સર્વે દહન થવાથી પરસ્પર અફળાવા લાગ્યા, અને નગરી બહાર જવાને અશક્ત થવાથી તેઓએ ધન અને ઘરની સાથે પ્રાણને પણ છોડી દીધા. વસુદેવ, દેવકી અને રોહિણી સમાધિવડે અનશન કરી અગ્નિના ઉપઘાતથી મરણ પામીને દેવપણાને પ્રાપ્ત થયાં. દેવતાના કહેવાથી રામકૃષ્ણ નગરીની બહાર નીકળી જી ઘાનમાં આવી ઉભા રહીને પિતાની નગરીને દહન થતી જોવા લાગ્યા. જ્યારે અગ્નિની જવાલામાલાથી આકુલ પિતાની નગરીને જોઈ પણ શક્યા નહીં, ત્યારે તેઓ ત્યાંથી પાંડવોની પાંડુમથુરા તરફ ચાલી નીકળ્યા. લોકસહિત દ્વારકાનગરી છ માસ સુધી અગ્નિથી દહન થયા કરી. પછી સમુદ્ર જળના પૂરથી ડુબાવી દીધી. પાંડુમથુરા તરફ જતાં માર્ગમાં હસ્તિક૫ નામના નગરમાં બલભદ્ર - જન લેવા માટે ગયા, ત્યાં ત્યાંના રાજા અચ્છદંતે તેમને સૈન્યથી ઘેરી લીધા. તે વખતે બલભદ્ર સિંહનાદ કર્યો, તે ઉપરથી બલભદ્રને કષ્ટમાં જાણી કૃષ્ણ ત્યાં આવ્યા, અને સૈન્યસહિત અચ્છદંત રાજાને જિતી લઈને બલભદ્રને છોડાવ્યા. પછી તે નગરીની બહાર જઈને તેઓએ ભેજન કર્યું. ત્યાંથી આગળ ચાલતાં કૃષ્ણ તૃષાતુર થયા. તેથી જળ લેવાને માટે બલભદ્રને મોકલ્યા અને પોતે એક વૃક્ષની નીચે વસ્ત્ર ઓઢીને સુઈ ગયા. તે વખતે કૃષ્ણને બંધુ જરાકુમાર કે જે મૃગયા કરીને નિર્વાહ કરતો હતો, તેણે કૃષ્ણના પગમાં મૃગબુદ્ધિથી બાણ માર્યું. બાણ પગમાં વાગતાં જ ઉઠીને કૃષ્ણ બોલ્યા કે, “હું કૃષ્ણ છું, મને છળથી કેણે બાણ માર્યું? માટે જેણે બાણ માર્યું હોય તે પિતાનું નામ અને ગોત્ર સત્વર જણાવી ઘે.” તે સાંભળીને વૃક્ષના અંતરમાં રહેલા જરાકુમારે કહ્યું કે, હું જરાદેવીને કુમાર જરકુમાર છું, અને કૃષ્ણની રક્ષાને માટે હું વનમાં રહ્યો છું.” અહીં હું બાર વર્ષ થયા ૧ એ ધૃતરાષ્ટ્રને પુત્ર હતો. જુઓ પાંડવચરિત્ર. ૨ શીકાર, પારધીપણું. For Private and Personal Use Only Page #513 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૮ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૨ જો. રહું છું, પણ અહીં કેઈપણ માણસ ક્યારે પણ મારા જોવામાં આવ્યું નથી, તેથી મારા ઘાતથી પીડાઓ છે તે તમે કોણ છો? જે સત્ય હોય તે કહે.” કૃષ્ણ કહ્યું, ભાઈ જરકુમાર ! અહીં આવ, જેને માટે તું વનવાસી થયે છે, તે હું કૃષ્ણ છું. તારે વનમાં રહેવાને બધે પ્રયાસ વૃથા થયેલ છે. પરંતુ જે ભાવી થવાનું હતું તે સત્ય થયું છે, તેમાં તારે જરાપણ દોષ નથી. પણ હવે અહીંથી તું સત્વર ચાલ્ય જા, નહીં તો મારા વધના ક્રોધથી બલભદ્ર તને મારી નાંખશે. આ મારૂં કૌતુભ ઇંધણી તરીકે લઈને તું પાંડેની પાસે જા, તેમને આ સર્વ વૃત્તાંત જણાવજે; એટલે તેઓ તને સહાય આપશે. આ પ્રમાણે કહેવાથી જરાકુમાર ઘણે કણે ખેદ પામતે ત્યાંથી ગયે. તેના ગયા પછી બાણના ઘાની પીડાથી ક્ષણમાં કૃષ્ણને કુલેશ્યા ઉત્પન્ન થઈ. તે વેશ્યાથી મૃત્યુ પામીને કૃષ્ણ ત્રીજી નરકે ગયા. એવી રીતે યાદવ નાયક કૃષ્ણ પિતાનું એક હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. ત્યાર પછી તરતજ બલભદ્ર પાંદડાના પડીયામાં પાણી લઈને ત્યાં આવ્યા. એટલે પિતાના અનુજબંધુ કૃષ્ણને તેમણે પૃથ્વી પર સુતેલા જોયા. “આ સુખે સુતા છે એવી બુદ્ધિથી ક્ષણવાર તે તે ભાણા, તેવામાં કૃષ્ણના મુખમાં પેસતી મક્ષિકાઓ જોઈને તે મનમાં દુઃખ પામ્યા. એટલે વારંવાર નેહથી તેમને બેલાવવા લાગ્યા, બેલ્યા નહીં એટલે હલાવી જોયા, તેથી તેમને મૃત્યુ પામેલા જાણ્યા, એટલે બલભદ્ર તત્કાળ મૂછ પામીને રૂદન કરવા લાગ્યા. પછી વનમાં ચારે બાજુ દૃષ્ટિ નાખતાં તેને ઘાતકને જ નહીં, એટલે તેમણે માટે સિંહનાદ કરીને વૃક્ષોને અને પ્રાણીઓને કંપાવી દીધા પછી અપૂર્વ નેહથી કૃષ્ણના શબને ધઉપર ઉપાડીને બલભદ્ર વને વને ભમવા લાગ્યા. વળી ક્ષણવાર નીચે મૂકીને મીઠે વચને બેલાવવા લાગ્યા. એવી રીતે સ્નેહથી મોહ પામીને તેમણે છ માસ નિર્ગમન કર્યા. પછી તેને સારથિ સિદ્ધાર્થ જે દેવ થયે હતો તે ત્યાં આવ્યું. તેણે અતિ ભાંગી ગયેલા રથને સજજ કરવાની મહેનત કરીને, પથ્થર ઉપર લતા વાવીને અને બળી ગયેલા વૃક્ષ પર સિંચન કરી તેને નવપલ્લવ કરવાનો પ્રયત કરી દેખાડીને બલભદ્રને બોધ પમાડ્યો. તેવાં દૃષ્ટાતેથી રામે કૃષ્ણને મૃત્યુ પામેલા જાણ્યા, એટલે તે દેવે પિતાનું સ્વરૂપ જણાવ્યું અને કૃષ્ણ ઉપરનો નેહ તજાવ્યો. પછી બલરામે તે દેવની સાથે સિંધુસંગમ તીર્થમાં અગ્નિ અને કાર્ષથી કૃષ્ણના દેહને અગ્નિસંસ્કાર કર્યો. એ સમયે શ્રીનેમિનાથ ભગવંતે મોકલેલા એક ચારણ મુનિ ત્યાં આવ્યા. તેમણે પ્રતિબોધ આપીને બલભદ્રને દીક્ષા દીધી. પછી બલભદ્ર મુનિ તુંબિકા For Private and Personal Use Only Page #514 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૩ મો. ] પ્રધુમ્ર અને શાંબ પ્રમુખ યાદવકુમારનું મોક્ષગમન. ૪૯ શિખરે પ્રભુપાસે ગયા. અન્યદા ખલરામ મુનિ પારણાને માટે એક નગરમાં ગયા. ત્યાં કુવાકાંઠે પાણી ભરવા આવેલી કાઈ સ્રીએ તેમના રૂપથી માહિત થઈ તેમનીજ સામું જોઈ રહીને ધડાની શંકાએ પેાતાના બાળકના ગળામાં ઢારડું નાંખીને તેને કુવામાં મૂકવા માંડ્યો. તે જોઈને પેાતાના દેહનેવિષે પણ તેએ ઉદ્વેગ પામ્યા; અને ‘હવેથી મારે કાઈ વખત પણ નગરમાં પેસવું નહિ' એવા અભિગ્રહ ધરીને ત્યારથી તેએ વનવાસી થયા. વનમાં રહીને તપસ્યા કરતા એ બલરામમુનિની સમતાના પ્રભાવથી સિંહ ન્યાત્રાદિક ક્રૂર પ્રાણીઓએ પણ પેાતાની દુષ્ટતા છેડી દ્વીધી. એક મૃગ પૂર્વભવના સંબંધથી તેમની પાસે આવીને હંમેશાં શિષ્યની જેમ હર્ષપૂર્વક તેમની ઉપાસના કરવા લાગ્યા. એક વખતે કાઈ રાજાના કાર્યને માટે એક રથકાર ત્યાં આવ્યા. તેનીપાસે બલરામમુનિ મૃગની પાછળ પાછળ ચાલતા પારણાને માટે ગયા. રથકાર તેમને જોઈ ને ધણેાજ ખુશી થયા અને પાતાના આત્માને ધન્ય માનવા લાગ્યા. પછી તેણે શુદ્ધ અન્નથી બલરામમુનિને પ્રતિલાભિત કર્યાં. રથકારનું દાતાપણું અને મુનિનું સત્પાત્રપણું ભક્તિથી અનુમાદા તે મૃગ નેત્રમાં હર્ષાશ્રુ લાવી ઉન્મુખ થઇને ઉભા રહ્યો. તે વખતે અકસ્માત્ અર્ધું છેદ્યાએલું એક વૃક્ષ તેમના ઉપર પડયું, તેથી ત્રણે મૃત્યુ પામીને બ્રહ્મક૯૫માં પદ્મોત્તર વિમાનની અંદર દેવતા થયા. જે તુંગી શિખર ઉપર રામમુનિએ મેટું તપ કર્યું હતું, તે શિખર તેમના સંયાગથી સર્વ પાપને ધાવામાં સમર્થ મહાતીર્થ થયું. એ તુંગીગિરિ મહા પ્રભાવિક છે કે જ્યાં તપ અને દાનની અનુમેાદના કરવાથી એક મૃગે પણ સ્વર્ગમાં દેવપણું પ્રાપ્ત કર્યું. ત્યાં જઈને જે ત્રિકાલે ભક્તિથી નેમિપ્રભુને નમે છે, તે ત્રણ ભવની અંદર મુક્તિસુખને પામે છે. પ્રશ્ન અને શાંબ પ્રમુખ યાદવકુમારા વિધિપૂર્વક નેમિપ્રભુની આરાધના કરતા હતા; તેમને અન્યદા પ્રભુએ કહ્યું કે, હે વત્સા ! તમે દુર્ગતિના દ્વારને બંધ કરનાર શ્રીસિદ્ભાચલ તીર્થં જાએ, ત્યાં ધ્યાન ધરતાં તમને મુક્તિના લાભ થશે.’ આવી પ્રભુની વાણી સાંભળી સાડાત્રણ કાટી મુનિસાથે શાંખ અને પ્રધુમ્ર મુનિ પ્રભુને નમીને હર્ષથી શત્રુંજય તીર્થે આવ્યા. રાજાદનીનું વૃક્ષ અને પ્રભુના સ્થાનને મૂકી તેની દક્ષિણ તરફ જઈ તેજ ગિરિના સાતમા શિખર ઉપર રૈવતગિરિની નજીક આવીને તેએ રહ્યા. ત્યાં આસનપર બેસી, ઇંદ્રિયાને જિતી, સમતાવાન થઈ, શ્વાસ પ્રશ્વાસથી નાસિકાને રાકી જાણે કાતરી લીધા હોય તેમ સ્થિર થઈ પ્રભુના ધ્યાનમાં લીન થઈને રહ્યા. ક્ષણવારમાં આર્હત્ જ્યોતિનું ધ્યાન ધરવાથી લયના લાભ કરી ધ્યાતા, ધ્યેય અને ધ્યાનના ભેદ છેાડી દઇ એ ત્રણેની ઐક્યતા કરી દઇને કેવલ જ્ઞાન પામ્યા. પછી ક્રમયોગે સર્વ કર્મને ખપાવી ર For Private and Personal Use Only Page #515 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૦ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૨ જો. તેઓ મહાઉવલ મુક્તિ નામના અવ્યાબાધ પને પ્રાપ્ત થયા. સદ્ભદ્ર ના મના શિખર ઉપર એ સાડાત્રણ કાઢી મુનિએ મુક્તિ પામ્યા છે, તેથી તે શિખર ત્યાં જનારા પ્રાણિઓના મનને દહન કરે છે. અર્થાત્ મનરહિત થઇને તે પ્રાણી મેાક્ષસુખ મેળવે છે. આ ગિરિ સિદ્ધિરૂપ મેહેલનું આંગણું છે તે ખરી વાત છે, કારણ કે ત્યાં ગયેલા પુરૂષા કપૌં અને ગામેધ ચક્ષરૂપ દ્વારપાળની સહાયથી સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. અહિં જરાકુમાર પાંડવાનીપાસે આવ્યા, અને કૃષ્ણે આપેલું. કૌસ્તુભમણિ ખતાવીને દ્વારકા દહન થવા વિગેરેનું બધું વૃત્તાંત જણાવ્યું. તે સાંભળી પાંડવા શાકથી સંસારસાગરને ઉતરવાની ઇચ્છાએ દીક્ષારૂપ વહાણ મેળવવાને માટે તેમિનાથ પ્રભુનું સ્મરણ કરવા લાગ્યા. સર્વજ્ઞ શ્રી નેમિનાથે તરતજ પાંડવાને બોધ આપવા માટે ધર્મધાષ નામના મહામુનિને પાંચસેા મુનિનીસાથે ત્યાં મેાકલ્યા. પાંડવે। પણ પરિવાર લઇને તેમને વાંદવા ગયા, અને તેમની મેહના નાશ કરનારી દેશના સાંભળી. પછી તેઓએ ધર્મષ્ઠ મુનિને નમીને આદરથી પેાતાના પૂર્વભવ પૂછ્યા; એટલે મુનિ જ્ઞાનવડે જાણીને તેમને ગંભીર વાણીએ કહેવા લાગ્યા. “આસન્નચલ નામે નગરમાં પૂર્વે તમે પાંચે ભાઈએ કૃષીકાર હતા, અને જળમનુષ્યની જેમ પરસ્પર પ્રીતિરસમાં બંધાઈ રહેલા હતા. પુરાતિ, શાંતનુ, દેવ, સુમતિ અને સુભદ્રક એવાં નામેાથી પેાતાના ગુણાવડે તમે વિખ્યાત હતા. અન્યદા દારિદ્રરૂપ કાદવમાં મસ થયેલા તેમણે સંસારથી ઉદ્વેગ પામીને ચોાધર મુનિના વચનથી દીક્ષા ગ્રહણ કરી. પેાતાના દેહમાં પણ નિ:સ્પૃહ તેઓએ ગ્રીષ્મઋતુસંબંધી મહા આકરા તપરૂપ સૂર્યના ઉગ્ર કિરણાથી પેાતાના કર્મરૂપ ખાયેાચીઆંને સુકાવી દીધાં. પેઢલે કનકાવલી, બીજે રણાવલી, ત્રીજા દેવમુનિએ મુક્તાવલી, ચેાથાએ સિંહનિકેતન અને પાંચમા સુભદ્ર મુનિએ આચામ્લવર્દુમાન એમ જુદાં જુદાં તપ કર્યાં, અને પાંચે ઇંદ્રિ ચેાના નિગ્રહ કરીને તે પાંચે ભાઈએ પાંચ મહાવ્રતવડે શાભવા લાગ્યા. અનુક્રમે કર્મદેહ તથા ધાતુદેહને તપરૂપ અગ્નિથી શેાષવી દઈને પ્રાંતે અનશનવડે મૃત્યુ પામી, તેઓ અનુત્તર વિમાનમાં દેવતા થયા. ત્યાંથી ચ્યવીને તમે પાંડુરાજાના પુત્રો પાંચે પાંડવા થયા છે; અને આ ભવમાંજ તમને અદ્ભુત મુક્તિના લાભ થવાના છે.’’ આપ્રમાણે પેાતાના પૂર્વભવ સાંભળી અતિ સંવેગથી પાંડવોએ અભિમન્યુના પુત્ર પરીક્ષિતને રાજ્ય ઉપર બેસારી ધર્મવેષ ગુરૂનીપાસે દીક્ષા લીધી. કુંતી અને દ્રૌપદીએ પણ સ્નેહરૂપ બંધનરહિત થવાથી ઢીક્ષા લીધી, પાંચે પાંડવા વિવિધ અભિગ્રહથી ભૂષિત થઇને તપસ્યા કરવા લાગ્યા. For Private and Personal Use Only Page #516 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૩ મો.] રેવતાચલપર ભગવંતનું નિર્વાણ. ૪૯૧ દ્વારામતી નગરીને। દાહ થયા પછી યાદવાની સાથે સંમત થઈને પરીક્ષિત રાજા મહાનેમિના પુત્ર મેદિનીમલને સૂર્યપુરમાંથી લઈ આવ્યા અને સુરાષ્ટ્ર કેશમાં રૈવતાચલની નીચે રહેલા ગિરિદુર્ગ ( જુનાગઢ ) નગરના રાજ્ય ઉપર તેને અભિષેક કર્યો. તેના રાજ્યથી બધા મંત્રીએ, અંતઃપુરના લોકો, રાજાએ અને સર્વ પ્રજા–ધર્મિષ્ઠ, ગુણવાન અને વિશેષ ઉદયવાળી થઈ. પછી પરીક્ષિત રાજા હર્ષથી શત્રુંજય અને ઉજ્જયંત તીર્થની યાત્રા કરી યાદવ રાજાની રજા લઇને પેાતાના નગરમાં આવ્યા. ભગવાન્ નેમિનાથે અનુક્રમે પૃથ્વીને પવિત્ર કરતાં છંકાપુરમાં આવી ધૂમકેતુ નામના અસુર બ્રાહ્મણને પ્રતિબાધ કર્યાં અને ગિરિપાસે રહેલા અન્નપુરમાં દુષ્ટ વૈતાલશંકરને પ્રતિબંાધ આપીને સમકિત પાત્ર કર્યો. કારંટક વનમાં કાકીડાઓના ધાત કરનાર કર્કોટક નાગને અને સિદ્ધવડે સિદ્ધ્નાગયેાગીને પ્રતિબેધ કર્યાં. નગરકાટમાં નાગ નામના પુરૂષને સમકિત પમાડયું, અને ઇંદ્રકીલગિરિમાં ઇંદ્રકેતુ નામના અધમ વિદ્યાધરને પણ સમકિત આપ્યું. દેવગિરિમાં દુગર્યાદિત્યને જૈનતત્ત્વને જાણનાર કર્યો, અને બ્રહ્મગિરિમાં બ્રહ્મનાથ તાપસને પ્રતિબાધ કર્યો. બીજા પણ ધણા લાંકા, ભિલ્લો, મ્લેચ્છા, પાપી, વનચર અને પક્ષીઓને પ્રભુએ હર્ષથી પ્રતિબાધ પમાડયો. ધર્મ તીર્થને નાશ કરનારા અને લેાંકાના અતિ દ્રોહ કરનારા કેટલાક મનુષ્યાને પ્રભુએ સમકિત મૂલ શ્રાવકધર્મ ગ્રહણ કરાવ્યા. તેથી જેએ તીર્થના નાશ કરનારા હતા તેઆપણુ ઉલટા પેાતાના અંગીકાર કરેલા સમકિતની વિશુદ્ધિને માટે તીર્થના પ્રભાવક થયા અને નેમિનાથના ચરણની પૂજાથી મૃત્યુ પામીને સદ્ગતિને પ્રાપ્ત થયા. આ પ્રમાણે આયોનાર્ય દેશમાં વિહાર કરતા નેમિનાથ પ્રભુને ચાવીશ હજાર ને સાતસા સાધુઓ, ચાળીશ હજાર બુદ્ધિમાનું સાધ્વીએ, એક લાખ ને આગણુસાઠ હજાર શ્રાવકા, અને ત્રણ લાખ ને એગણચાળીશ હજાર શ્રાવિકાઓ–એટલેા પરિવાર પાતાના પ્રતિબાધેલા થયા. પેાતાના નિર્વાણસમય નજીક જાણી સુર, અસુર અને નરાએ ધ્યાન કરવાચેાગ્ય નેમિપ્રભુ રૈવતાચલ ઉપર આવ્યા. ત્યાં પ્રભુએ પર્યંત દેશના આપી, જેથી કેટલાક જનોએ પ્રતિબાધ પામી દીક્ષા લીધી. પછી પ્રભુએ પાઢપાપગમ અનશન અંગીકાર કર્યું. એ સમયે આસન ચલિત થવાથી સર્વે ઇંદ્રો શેક કરતા ત્યાં આવ્યા. અનુક્રમે આષાઢ માસની શુકલ અષ્ટમીએ ચિત્રા નક્ષત્રમાં શૈલેસી ધ્યાનવડે પ્રભુ પાંચસે ને છત્રીશ સાધુઓની સાથે માક્ષે ગયા. પછી ઈંદ્રોએ કલ્પવૃક્ષનાં કાષ્ટોથી અરિષ્ટનેમિનાથ અને ખીજા For Private and Personal Use Only Page #517 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૨ જો. મુનિઓના દેહને અગ્નિસંસ્કાર કર્યો, અને ત્યાંથી નંદીશ્વર દિપે જઈ અઠ્ઠાઈ ઉત્સવ કરીને જિનધ્યાનમાં પરાયણપણે પિતાપિતાને સ્થાનકે ગયા. જ્યાં શ્રી નેમિનાથના દીક્ષા, જ્ઞાન અને મોક્ષ–એ ત્રણ કલ્યાણક થયેલા છે એવા શ્રી રૈવતાચલગિરિને હું નમરકાર કરું છું. જયા અહંત પ્રભુનું એકજ કલ્યાણક થાય તેને પણ મુનિઓ તીર્થ કહે છે, તો આ ત્રણ કલ્યાણકવાળે ઉજજયંત ( રૈવત) ગિરિ તેથી અધિક છે. ભગવંતના ચરણથી પવિત્ર થયેલી રૈવતાચલની રેણુઓ શુદ્ધિ કરનારા ચૂર્ણની જેમ આ વિશ્વને પવિત્ર કરે છે. આ રૈવતગિરિમાં દરેક શિખરની ઉપર જળ સ્થલ અને આકાશમાં ફરનારા જે જે જી હોય છે, તે સર્વે ત્રણ ભવમાં મોક્ષે જાય છે. તે સિવાય જે આ ગિરિપર વૃક્ષ, પાષાણો અને પૃથ્વીકાય , અપકાય, વાયુકાય અને અગ્નિકાયમાં રહેલા અચેતન છે - હેલા છે, તેઓ પણ કેટલેક દિવસે મોક્ષે જનારા છે. જે ગિરિની મૃત્તિકા ગુરૂગમના મેગથી તેલ અને ઘીની સાથે મેળવીને અગ્નિમાં ધમવાથી સુવર્ણરૂપ થઈ જાય છે, તેનો મહિમા શી રીતે વર્ણન કરે ! અહીં રહી, તપ અને ક્ષમાથી યુક્ત થઈ શમતારસમાં મગ્ન થયેલા મુનિ સપ્ત ધાતુમય દેહને છોડીને શાશ્વત દેહને પામે છે. જેમ પાર્શ્વમણિના સ્પર્શથી લટું સુવર્ણ થઈ જાય છે, તેમ આ ગિરિના સ્પર્શથી પ્રાણી ચિન્મયસ્વરૂપી થઈ જાય છે. જેમ મલયગિરિ ઉપર બીજાં વૃક્ષો પણ ચંદનમય થઈ જાય છે, તેમ અહીં પાપી પ્રાણુઓ પણ પૂજય થઈ જાય છે. ત્રણ જગતમાં શ્રીનેમિપ્રભુ જેવા કોઈ સ્વામી નથી, રૈવતાચલ જે કઈ ગિરિ નથી, અને ગર્જેદ્રપદ (હાથીપગલાં) જેવા કોઈ કુંડ નથી. એ ગિરિઉપર શ્રીનેમિનાથ પ્રભુના આઠ બંધુઓ, કૃષ્ણની આઠ પટ્ટરાણીઓ, રાજિમતી અને બીજા પણ ઘણું જીવો મોક્ષે ગયા છે. દીક્ષા લઈને વિહાર કરતા પાંડવોએ હરિતકલ્પનગરમાં લેકેની પાસેથી નેમિનાથ પ્રભુનું નિર્વાણ સાંભળ્યું. તેથી શેક કરતા તેઓ રૈવતગિરિને દક્ષિણતરફ રાખીને પુંડરિકગિરિએ આવ્યા. અને ત્યાં તેમણે અનશન ગ્રહણ કર્યું. અનુક્રમે કુંતીમાતાની સાથે ઘાતી કર્મને ક્ષય કરી અંતકૃત્યેવલજ્ઞાનને પ્રકાશ પ્રાપ્ત કરી મેક્ષે ગયા. એ પ્રમાણે અહંત પ્રતિમાને ઉદ્ધાર કરનારા પાંડવો વીશ કોટી મુનિઓ અને કુંતીજીની સાથે આ સિદ્ધગિરિ પર મોક્ષે ગયા છે. પાંડવો મોક્ષે ગયા પછી બીજા બે હજારને પાંચસો મુનિએ પણ અનંત ચતુષ્ય પામીને મેક્ષે ગયા. ઘણું પુણ્યવાળી સતી દ્રૌપદી પાંચમા દેવલેકમાં ગયાં, અને બીજા કેટલાક મુનિઓ મેશે અને સ્વર્ગ ગયા. For Private and Personal Use Only Page #518 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૩ મો.] નારદનું શત્રુંજય ગિરિઉપર મોક્ષગમન.. ૪૩ હવે દ્વારકાના દાહના અને યાદવાના ક્ષયના ખબર સાંભળી હૃદયમાં દુઃખ પામતા નારદ શત્રુંજય ગિરિએ આવ્યા. ત્યાં પેાતાના અવિરતીપણાની નિંદા કરતા અને યુગાદીશ પ્રભુને નમતા નારદે તેજ શિખર ઉપર સંસારને નાશ કરનારૂં અનશન ગ્રહણ કર્યું. ચાર શરણને અંગીકાર કરી અને ચાર મંગલને સ્વીકારી ચતુર નારદે મન, વચન અને કાયાની શુદ્ધિથી ચાર કષાયને તજી દ્વીધા. તેમજ ચાર શાખાવાળા ધર્મના આશ્રય કરી, ચેાથા ધ્યાનમાં રહી તેનેા ચતુર્થ અંશ મેળવીને પાંચમી ગતિ ( મેક્ષ ) ને પ્રાપ્ત થયા. એવી રીતે ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં મળીને એકાણુ લાખ નારદા એ ગિરિની ઉપર સિદ્ધિને પામ્યા જયરામ પ્રમુખ ત્રણ કાટી રાજર્ષીએ આ ગિરિએ આવી શ્રીયુગાદિ પ્રભુના ધ્યાનથી કેવળજ્ઞાન પામીને મેક્ષે ગયા છે. આ મહાતીર્થમાં અસંખ્ય ઉડ્ડા, અસંખ્ય પ્રતિમાએ અને અસંખ્ય ચૈત્યેા થયેલા છે, છે. વીર પ્રભુ ઈંદ્રને કહે છે, “હે ઇંદ્ર ! એવી રીતે શત્રુંજયગિરિના માહાત્મ્યને અનુસરીને રૈવતગિરિનું મોટું ઉદાર અને પવિત્ર માહાત્મ્ય અલ્પ રીતે મેં પ્રગટ કર્યું છે, હવે બાકીના ઉડ્ડારની સ્થિતિસંબંધી પાપના નાશ કરનારી, અને અમૃતને અરનારી મારી વાણીને શુદ્ધ મનથી ભાવનાવડે ભાવિત ચિત્ત કરીને સાંભળો. ’ इत्याचार्य श्रीधनेश्वरसूरिविरचिते श्रीशत्रुंजयमहातीर्थमाहात्म्यांतर्भूत श्रीरैवताचलमाहात्म्ये श्रीनेमिनाथदीक्षाज्ञाननिर्वाणपांडवोद्धारादिवर्णनो नाम त्रयोदशः सर्गः । For Private and Personal Use Only Page #519 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૪ મે. ingri , * કાપવા = 3:00 EVENrhitralinilallaiાનામાં લile: તા I િરીતil Edi-નાળ વીર શ્રી પાર્શ્વનાથાદિ ચરિત્ર. 1 ના લાંછનરૂપ સર્ષની ફણાના મણિકિરણથી, મુખચંદ્રથી અને નHછે ખના કિરણોથી ત્રણ જગતને અંધકાર નાશ પામે છે, તે પાજા નાથ પ્રભુ તમને પવિત્ર કરો. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વારા ણ સી નામે નગરી છે, જે ગંગાનદીના પ્રતિબિંબથી જાણે સ્વર્ગપુરી હોય તેવી સૌરાજયવતી દેખાય છે. તે નગરીમાં ભારત વંશને વિષે ઈશ્વાકુ કુળમાં યશરૂપ છત્રવાળા, ગુણોના ઘર જેવા અને જિનાજ્ઞાને કળશની જેમ મસ્તકે ધારણ કરનારા અશ્વસેન નામે રાજા થયા. તેને આલ્હાદકારી ગુણોથી શોભિત, શુદ્ધ હૃદયવાળી, સર્વ સ્ત્રીઓના શિરેરલ જેવી અને શીલના ધામરૂ૫ વામા નામે વલ્લભા હતી. એક વખતે તે રમીએ રાત્રિને ચોથે પહેરે સુખશય્યામાં સુતાં હતાં તે સમયે સુખની ખાણરૂપ ચૌદ સ્વ જોયાં. તે દિવસે એટલે ચૈત્રમાસની શુકલ ચતુર્થીએ ચંદ્ર વિશાખા નક્ષત્રમાં આવ્યું હતું તે વખતે તેના ગર્ભમાં પ્રાણત દેવલેકમાંથી ચવીને જિનેશ્વર થનાર જીવ ઉત્પન્ન થયે. તે કાળે ત્રણ જગતમાં ઉદ્યોત થઈ રહ્યો. ગર્ભસમય પૂર્ણ થતાં પૌષ માસની શુકલ દશમીએ, વિશાખા નક્ષત્રમાં ચદ્રનો વેગ થતાં, સુર અસુરોને પૂજ્ય અને સર્ષના લાંછનવાળા એક પુત્રને વામા દેવીએ જન્મ આપે. દેવીઓએ રાજભુવનમાં અને દેવોએ મેરૂગિરિપર લઈ જઈને જન્મ મહેસવ કર્યો. અશ્વસેન રાજાએ પણ હર્ષ ધરીને પિતાના વૈભવના ઉત્કર્ષથી મોટો ઉત્સવ કર્યો. જ્યારે પ્રભુ ગર્ભમાં હતા, ત્યારે માતાએ પાર્શ્વ (પડખા) માં પ્રસરતા સર્પને જે હતું, તેથી પિતાએ તેમનું પાર્શ્વ એવું નામ પાડ્યું. પછી તેમણે આ વય અલ્પદોષવાળી છે, એવું જાણું બાલ્યવય ગ્રહણ કરી, પણ તેને અનુભવ કરીને સર્વ દોષને છોડનારા પ્રભુએ તે વયને પાછી છોડી દીધી. તે વિચાર પણ તેમણે ઘટ For Private and Personal Use Only Page #520 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૪ મે.] શ્રી પાશ્વનાથચરિત્ર. ૪૯૫ તેજ કર્યો. તારૂણ્યવયમાં પાર્ષકુમાર પિતાના આગ્રહથી નરવર્મ રાજાની પુત્રી સુંદર પ્રભાવાળી પ્રભાવતીને મોટા ઉત્સાહથી પરણ્યા. અન્યદા પાર્શ્વનાથ પ્રભુએ મિથ્યાત્વતપના મઠરૂપ કમઠ નામના તાપસને ધૂમ્રપીડિત સર્ષ બતાવીને ધર્મબંધમાં જાગ્રત કર્યો. અગ્નિજવાલાથી આકુલ વ્યાકુલ થયેલા સર્પને પ્રાણ તજતી વખતે પાર્શ્વનાથ પ્રભુના દર્શન થવાથી તે ધરણ નામે પાતાલપતિ દયાળુ નાગદ્ર થયે. હિંસામિશ્ર ધર્મને કરનાર કમઠની લેકે નિંદા કરવા લાગ્યા. તેથી પાર્શ્વનાથ ઉપર રોષ ધરતો કમઠ મૃત્યુ પામીને મેઘમાળી નામે અસુર થયે. અનુક્રમે ત્રીશ વર્ષ ઉલ્લંઘન કરીને લોકતિક દેવતાએ પૂજિત પ્રભુ સાંવત્સરી દાન આપી દીક્ષા લેવાને ઉત્સુક થયા અને પૌષમાસની શુકલ એકાદશીએ અનુરાધા નક્ષત્રમાં દિવસના પ્રથમ ભાગે પ્રભુએ અ8મ કરીને ત્રણસો રાજાઓની સાથે દીક્ષા લીધી. તે વખતે પ્રભુને મનઃપયેય જ્ઞાન ઉત્પન્ન થયું અને દેવતાઓ નમસ્કાર કરી મનમાં તેમનું મરણ કરતા પિતપોતાને સ્થાનકે ગયા. બીજે દિવસે કેપકટક નામના નગરમાં ધન્ય નામના ગૃહસ્થને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. ત્યાંથી વિહાર કરતા પ્રભુએ કલિગિરિમાં કંડ જેવા સરોવરને કાંઠે કાદંબરી અટવીનેવિષે કયેત્સર્ગ કર્યો. ત્યાં મહીધર નામે એક હાથી જળ પીવા માટે આવ્યું. તેને પ્રભુને જોતાં પૂર્વભવનું મરણ થવાથી તે પ્રભુની સેવા કરવા લાગ્યો. નજીકમાં રહેલા દેવતાઓએ ત્યાં ત્રિકાલ સંગીત કરવા માંડયું. કેમકે “આંગણામાં કલ્પવૃક્ષ આવતાં તેને લાભ લેવામાં કોણ ઉદાસી રહે?” ત્યાંથી પ્રભુ વિહાર કરી ગયા પછી અંગદેશને રાજા તેમને વાંદવામાટે આવ્યું. ત્યાં પ્રભુને ન જોવાથી ચિંતામણિ રત હાથમાં આવેલું જવાથી ખેદ પામે તે ખેદ પામીને તે મૂછ પામી ગયે. તે રાજાને મૂછિત જઈ તેની પ્રીતિનેમાટે દેવતાઓએ ત્યાં પ્રમુની નવ હાથ પ્રમાણ પ્રતિમા કરી. મહીધર હસ્તી કાલગે મૃત્યુ પામીને વ્યંતરદેવ થયે. તે દેવ અને બીજા દેવતાઓ તે પ્રતિમાનું ધ્યાન કરનારા પુરૂષોની મનોકામના પૂરવા લાગ્યા. અંગરાજાએ હર્ષ પામીને ત્યાં મોટા પ્રાસાદ કરાવ્યું. ત્યારથી એ તીર્થ કલિકંડ એવા નામે વિખ્યાત થયું. કલિગિરિમાં તે કુંડને કાંઠે રહેલી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાને જે જુએ છે, સંભારે છે અને પ્રીતિથી પૂજે છે, તેનું સર્વ પ્રકારનું હિત થાય છે. એ મહાતીર્થ દેવતાઓએ ભક્તિથી અધિષ્ઠિત કરેલું છે, તેથી ત્યાં રહીને મંત્ર ધ્યાન કરવાથી તે આ ભવ અને પરભવના વાંછિતને આપે છે. સદ્દગુરૂ પાસેથી મંત્ર લઈને એ કલિકુંડ પાશ્વનાથનું જે નિઃશંકપણે For Private and Personal Use Only Page #521 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૬ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૨ જો. ધ્યાન ધરેછે, તેને સિદ્ધિ દૂર રહેતી નથી. જે પ્રાણી ધ્યાન ધરતાં ક્ષુદ્ર ઉપસૌથી ક્ષેાભ પામતા નથી તે પ્રાણી સિંહને પણ જીતનારા થાય છે અને સિહના ફુંફાડાથી શિયાળની જેમ તેનાં દુઃખ માત્ર નષ્ટ પામેછે. તે તીર્થમાં ગુરૂના વાક્યથી બ્રહ્મચારી, મિતાહારી, દાંત, અને અંતરંગ શત્રુને જિતનાર થઈને જે મંત્રજાપ કરેછે, તે ચેડા કાળમાં સિદ્ધિને મેળવેછે. અહિં પાર્શ્વનાથ પ્રભુએ શિવપુરીના કૌશાંબક નામના વનમાં કાયાત્સર્ગ કર્યો. ત્યા ધરણેંદ્ર વંદના કર વાને આવ્યેા. ‘ આ પ્રમાણે કરવાથી મારા ભત્રતાપ નાશ પામશે' એવું ધારી ધરણનાગે પ્રભુની ઉપર આતપ નિવારે તેવું પેાતાની ફણાનું છત્ર કર્યું, અને તેના અંતઃપુરની સ્ત્રીઓએ આવીને પ્રભુની આગળ સંગીત કર્યું. “ તેવા પુરૂષાની ભક્તિરૂપી વલ્લી એવી રીતેજ પાવિત થાયછે. ” ત્યારથી તે ઠેકાણે અહિચ્છત્રા નામે પુરી થઇ. “ જ્યાં જ્યાં મહત્પુરૂષા પ્રવર્ત્ત ત્યાં ત્યાં તે વિખ્યાતિને પામેછે.” તે અહિચ્છત્રાપુરીમાં જઇને જે પાર્શ્વનાથ પ્રભુને નમેછે, તે અખંડિત પદ્મ મેળવીને જગત્ના લૉકાથી નમાયછે. ત્યાંથી પ્રભુ રાજપુરમાં કાર્યોત્સર્ગ કરીને સ્થિર રહ્યા. ત્યાંના રાજા ઈશ્વરે આવીને હર્ષથી વંદના કરી. પ્રભુના દર્શનથી પોતાના પૂર્વભવ જાણીને ત્યાં તે રાજાએ મેઢા પ્રાસાદ કરાબ્યા, તેમાં ઈશ્વરરાજાએ પાતાના પૂર્વભવની કુકડાની મૂર્ત્તિ કરાવી, તેથી એ તીર્થ કુફ્રુટેશ્વર એવા નામથી પ્રખ્યાત થયું. તે તીર્થમાં દેવતા સાંનિધ્ય કરીને રહેલા છે. તેએ કલ્પવૃક્ષની જેમ તે તીર્થનું ધ્યાન કરનારા પ્રાણીઓના મનેરથને સદા પૂરેછે. જે ભક્તિમાન્ પુરૂષ ત્યાં રહેલા પ્રભુનું નિત્ય ધ્યાન ધરેછે, તે પૂર્ણકામ પુરૂષના ધરમાં દેવતાઓ કિંકર થઇને રહેછે, આ ત્યાંથી આગળ ચાલતાં પાર્શ્વનાથપ્રભુ કાઈ નગરની પાસેના તાપસના શ્રમની નજીક કુકર્મને દૂર કરવામાટે કાર્યાત્સર્ગ કરીને રહ્યા. તે સમયે પૂર્વના દશ ભવના શત્રુ કઠાસુર' ત્યાં આવી છળ શોધીને પ્રભુને અદ્ભુત ઉપસર્ગ કરવા લાગ્યા. દીપડા, હાથી, સિંહ, વૈતાળ, સર્પ અને વીંછીના ઉપસર્ગથી જ્યારે પ્રભુ ક્ષેાભ પામ્યા નહીં ત્યારે તેણે આકાશમાં મેધ વિકાઁ, વૃક્ષને ઉમેળતા અને અળથી પાષાણાને ઉડાડતા જાણે કલ્પાંતનો આરંભ કરતા હોય તેમ ક્રૂસહુ વાયુ વાવા લાગ્યા. પૃથ્વીને ફાડતા, પર્વતાને તાડતા અને હાથીને ત્રાસ પમાડતા મેધ પ્રભુને ક્ષેાલ કરવા માટે મહાનિહૂર ગર્જના કરવા લાગ્યો. પેાતાને પૃથ્વીમાં પેસવાને ચાગ્ય જાણે ખાડા કરતા હોય તેમ મેધ માટી તીવ્ર ધારાએથી વિદ્યુત્પાત ૧ કમઠાસુર ને કટાસુર અન્ને નામ નીકળેછે. For Private and Personal Use Only Page #522 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સર્ગ ૧૪ મો. ] શ્રીપાર્શ્વનાથચરિત્ર. ૪૯૭ સાથે વાવા લાગ્યો તેથી અંધકારની જેમ સર્વતરફ પ્રસરેલું જળ ખાડાઓમાં, ખીણેામાં, નદીઓમાં અને ઝરાઓમાં ન માવા લાગ્યું. જેમ જેમ વજાની જેવી વિઘુતા અને જળ પ્રસરવા લાગ્યાં, તેમ તેમ પ્રભુના ધ્યાનરૂપી દીપક વૃદ્ધિ પામવા લાગ્યા. તે સમયે પૃથ્વીમાં જે સ્થિરતા હતી તે ન રહી, પૃથ્વી કંપાયમાન થવા લાગી. તેની સ્થિરતા પાર્શ્વનાથપ્રભુમાં આવીને રહી, કારણ કે તેના કંપાયમાન થયા છતાં પણ પ્રભુ ધ્યાનથી જરાપણ કંપિત થયા નહીં. વધતું જતું જળતું પૂર જો કે નીચગામી છે, તે છતાં પણ પ્રભુના સત્સંગથી ઊંચું થઇને પ્રભુની નાસિકા સુધી પ્રાપ્ત થયું. Acharya Shri Kailassagarsuri Gyanmandir એ સમયે જાણે તે જળપૂરના સંગથીજ થયું હોય તેમ ધરણ નાચંદ્રનું આ સન સમુદ્રમાં વહાણુની જેમ કંપાયમાન થયું. ત્યારે તેને વિચાર થયા કે, ‘ અરે ! મેની જેવું અચળ મારૂં આસન કાણે કંપાવ્યું ! કંપાવનારનું મરતક આ વજાથી ચૂર્ણ કરી નાખું. ' આવા કાપાટાપ કરીને તેણે અવધિજ્ઞાનવર્ડ જોયું, એટલે પ્રભુની તેવી સ્થિતિ જાણીને તે મનમાં ધણા ખેઢ પામ્યા. તત્કાળ પરિવારસહિત પ્રથમ શરીર ધરી ત્યાં આવીને તેણે પ્રભુની ઉપર પેાતાનું કાછત્ર ધારણ કર્યું, અને પ્રભુને પૃથ્વીથી ઉર્ધ્વ કરી પેાતાની ઉપર રાખ્યા. તે વખતે તેની ઇંદ્રાણીએ પ્રભુની પાસે સંગીત કરવા લાગી. સમદૃષ્ટિવાળા પ્રભુએ દેાષિત અને દાષમુક્ત બન્નેની ઉપર સમવૃત્તિ રાખી. ધરણેંદ્રના આવ્યા છતાં પણ જયારે તે મેધમાલી વૃષ્ટિના ઉપદ્રવથી વિરામ પામ્યા નહિ, ત્યારે ધરણેન્દ્રે ક્રોધથી પેાતાના સેવકાને તત્કાળ શત્રુઓનેા નાશ કરવાની આજ્ઞા કરી. કાપથી રક્તનેત્રવાળા તેઓને જોઈ અમં બુદ્ધિવાળા મેધમાલી તત્કાળ નાસીને પ્રભુને શરણે આવ્યા, અને મેધના સમૂહને સંહરી લઈને તે ભક્તિથી એલ્યા—“હે સ્વામી! મેં જે અજ્ઞાનથી કર્યું તેને માટે મારી ઉપર ક્ષમા કરો. હું વિશ્વજનના સ્વામી ! આજથી હું તમારો દાસ છું. તમે સદા દયાના આધાર છે, માટે મારી પર વિશેષ દયા કરી. હે નાથ ! ત્રણ લેાકના રક્ષણને કરનારા એવા તમે જો મારી ઉપર રીસ કરશેા તા તે યુક્ત નથી, કેમકે પેાતાનાં તેજથી ખદ્યોતની સાથે દ્વેષ કરનાર સૂર્ય શું લજ્જા ન પામે ?'' ૧ સર્પનું. ૬૩ આપ્રમાણે તે કમઠાસુર ધરËદ્રની જેમ પાર્શ્વનાથપ્રભુના સેવક થઇને રહ્યો, અને ત્યારથી ધરણેંદ્રના અનુમતથી તે સંધનાં સર્વ વિદ્યોના નાશ કરવા લાગ્યા. ધરણુંદ્ર અને કમઠાસુર વિગેરે પાતાની ઇચ્છિત કામના પૂર્ણ થવાથી પાર્શ્વનાથ For Private and Personal Use Only Page #523 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૨ જે. પ્રભુના શાસનમાં મોટા ઉત્સવકારી થઈ પડ્યા. પછી પ્રભુને નમસ્કાર કરીને તેઓ પિતપોતાને સ્થાનકે ગયા, અને તીર્થના આશ્રયભૂત પ્રભુએ ત્યાંથી બીજે વિહાર કર્યો. અનુક્રમે કાશીનગરીના ઉદ્યાનમાં ધાતકી વૃક્ષની નીચે ચૈત્રમાસની શુકલ ચતુ થએ અનુરાધા નક્ષત્રમાં દીક્ષાથી ચોરાશીમે દિવસે પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સુર અસુરોએ આવીને રચેલાં સમોસરણમાં જગતના હર્ષને માટે પ્રભુએ પુણ્યરૂપ નાટકની નદીરૂપ દેશના આપી. તે સાંભળી અશ્વસેન વિગેરે રાજાઓએ અને વામાં પ્રભાવતી વિગેરે સ્ત્રીઓએ પ્રતિબોધ પામીને દીક્ષા લીધી. હરિસેન પ્રમુખ કેટલાક રાજાઓએ અને ફુરણયમાન શીલરૂપી કમળને ખીલાવવામાં સૂર્યપ્રભા જેવી તેમની સ્ત્રીઓએ સમકિત પ્રાપ્ત કર્યું. આર્યદત્ત વિગેરે પ્રભુની ઉપાસના કરનારા દશ પ્રકારના યતિધર્મના મૂર્તિમાન અંશ હોય તેવા દશ ગણધરે થયા. સ્થાને રસ્થાને ચરણન્યાસથી તીર્થે નિપન્ન કરતાઅતિશયોથી શોભિત એવા પ્રભુ ત્યાંથી પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. અનુક્રમે પ્રભુ તીર્થરાજ શ્રી શત્રુંજ્ય ગિરિપર આવ્યા. ત્યાં શ્રી આદિનાથની જેમ ભવિ પ્રાણીઓને તેમણે તે તીર્થને મહિમા આપ્રમાણે કહ્યો-ભે ભવ્ય ! “આ ગિરીશ્વર અનાદિ સંસારરૂપ સમુદ્રમાંથી તારનારે છે, જે શુદ્ધભાવથી જ પ્રાપ્ત “થાય છે; અભવ્ય છે તેને સ્પર્શ પણ કરી શકતા નથી. આ વિમળગિરિ સર્વ તીર્થમય છે, તે માત્ર જોવાથી જ નિર્મળ આત્માવાળા પુરૂષની બે દુર્ગતિ (નરક ને “તિર્યચ)ને હણે છે તે અર્ચન કરવાથી શું ન કરે તેના મુખ્ય શિખરની ઉચ્ચતા ની શી વાત કરવી ! જેની આગળ મેરૂગિરિ પણ લધુ છે. તે શિખર પ્રાપ્ત થવાથી “ભવ્ય જીવોને લેકાગ્ર હસ્તગત થાય છે. જેને પ્રાપ્ત કરવાને માટે દેવતાઓ પણ ત્રણ રતને પ્રકાશ કરનાર મુક્તિમાર્ગની દીપિકારૂપ મનુષ્યતાને ઇચ્છે છે.” આ પ્રમાણે પાર્શ્વનાથ પ્રભુનાં મુખથી સાંભળીને તે ગિરિની અનુમોદના કરતા સતા કેટલાક મનુષ્યોએ સમકિત, કેટલાકે દ્વાદશત્રત અને કેટલાકે ચારિત્ર અંગીકાર કર્યું. પ્રભુનું વ્યાખ્યાન સાંભળી સર્ષ, નળીઆ, હાથી અને ભૂગ પણ પ્રતિબોધ પામી સમતાના આશ્રયથી અનુક્રમે તેજ ગિરિપર શિવગતિને પામી ગયા. દેવતાઓ જેમના ચરણકમળને સેવી રહ્યા છે એવા પ્રભુ રૈવત વિગેરે શિખરોમાં વિહાર કરી પુનઃ કાશીના ઉદ્યાનમાં આવીને સમેસર્યા. તેમના ભાઈ હરિતસેને આવી પ્રભુને ૧ પ્રભુની માતા. ૨ પ્રભુની સ્ત્રી. For Private and Personal Use Only Page #524 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૪ મો. ] પ્રભુની દેશના. નમસ્કાર કર્યો. ઈંદ્રો પણ એકઠા મળી ભક્તિએ પ્રેરિત થઈને ત્યાં આવ્યા. કૃપાળુ પ્રભુએ તેમને તારવાને માટે સર્વ ભાષાનુગામી વાવડે દેશના આપવાને આરંભ કર્યો-“શત્રુંજયગિરિ, સુરપતિ અહંતની પૂજા, સંઘપતિનું પદ, સ“ગુરૂ, સમકિત, શીલ અને સમતા, એ શિવસુખને આપનારું સતક છે. અનંત “ભવમાં ઉત્પન્ન થયેલાં દુષ્કૃત્યને દ્રોહ (નાશ) કરનાર અને સિદ્ધિ પદરૂપ શાશ્વ“તગિરિ શત્રુંજયને કણ ન સેવે ? રાગ-દ્વેષ વિગેરે શત્રુઓને નાશ કરનાર જિનસમૂહ પૂજન કરવાથી પ્રાણીઓના કર્મસમૂહને વિનાશ કરે છે. તીર્થંકર નામ કર્મને ઉપાર્જન કરાવનાર, પિતાના ગોત્રને પવિત્ર કરનાર અને ઉત્કૃષ્ટ પુણ્યને સંચય કરાવનાર સંઘપતિપણાને કોણ ન સેવે ? અર્થાત કોણ અંગીકાર ન કરે? “મિથ્યાત્વરૂપ ઘામથી પીડિત પ્રાણીને સમ્યફ વચનરૂપ અમૃતવડે શાંત કરનાર ગુરૂધ્યાન કરવાથી પ્રાણીઓના સર્વ પાપનો નાશ કરે છે. મિથ્યાત્વથી “મોહિત જીવ આ સંસારમાં ત્યાં સુધી જ ભમે છે, કે જયાં સુધી સમરત પાપને ભેદનારા સમકિતને સ્પર્શ કરતો નથી. જેનાથી અગ્નિ જળ થાય, વિષ અમૃત થાય, સર્પ જજુ થાય, અને દેવતા દાસ થઈ જાય તેવું શીલ પ્રાણીઓએ અવશ્ય સેવવા ગ્ય છે. જેથી સ્વાભાવિક વૈરને ધારણ કરનારા પ્રાણીઓ પણ વૈર“વગરના થઈને પરસ્પર મિત્રપણાને પામી જાય છે તેવી અને સિદ્ધિનું કારણ “સમતા સદા સેવનીય છે. - “ઉપર કહેલાં સાત વાનાં સાત નરકરૂપ અંધકારને ભેદવામાં સૂર્યકાંતિસમાન છે અને એકોત્તર સાત કર્મ (આઠ કર્મ)ની સમાપ્તિ કરીને છેવટે મોક્ષની પ્રાપ્તિ કરાવે છે.” આ પ્રમાણેની દેશના સાંભળી હરિતસેન રાજાએ ભક્તિથી ઉઠી પ્રભુને નમી અંજલિ જેડીને હર્ષપૂર્વક પ્રભુ પાસે સંઘપતિ પદની પ્રાર્થના કરી. તત્કાળ પ્રભુએ ઇંદ્ર લાવેલ વાસક્ષેપ તેના મરતકપર નાખી, તેને ઉત્સવના મંદિર જેવું સંધપતિપદ આપ્યું. હરિતસેન રાજા સંધની સાથે દેવાલયને આગળ કરી પૂર્વસંધ્રપતિની જેમ માર્ગમાં જિનેશ્વરની અને ગુરૂની પૂજા કરતો ચાલ્યું. અનુક્રમે શત્રુંજય ઉપર આવી નદીઓમાંથી જળ લઈને મોટા મહોત્સવથી પ્રભુને નમરકારપૂર્વક તેનાત્ર કર્યું. પછી દ્રવ્યની વૃષ્ટિ કરતા તેણે શિખરે શિખરે ચિય કરાવ્યા અને પુણ્યથી ગાઢ બનીને મહોદયવાળા તેણે વિશેષ પ્રકારે સંઘની પૂજા કરી, ત્યાંથી ચાલતાં For Private and Personal Use Only Page #525 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૦૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાત્મ્ય. [ ખંડર જો. ચંદ્રપ્રભાસમાં, શ્રી શૈલમાં અને ગિરનારમાં પણ અદ્વૈત પ્રભુને નમી સ્તવના કરીને તેણે પાંચે પ્રકારનાં દાન આપ્યાં. સાત ક્ષેત્રોમાં દ્રવ્યરૂપ ખીજને નાખીને મેાક્ષરૂપ ફળની પ્રાપ્તિને માટે નિત્ય પુણ્યરૂપ જળથી તે તેનું સિંચન કરવા લાગ્યા. અનુક્રમે હસ્તિસેન રાજા ચતુર્વિધ ધર્મનું ધ્યાન ધરતા પાછે વળીને પ્રભુને નમી કાશીનગરીમાં આન્યા, ત્યાં તેણે અનેક ચૈત્યા બંધાવ્યા. એ ધર્માં હસ્તિસેનને ચિત્તમાં જિનેશ્વર, નેત્રમાં ગુરૂ, વાણીમાં તત્ત્વ, શ્રવણમાં જ્ઞાન, હાથમાં દાન અને મસ્તકપર પ્રભુની આજ્ઞા સદા રહેલાં હતાં. પૃથ્વીપર વિહાર કરતાં વીશ હજાર ને નવસા લબ્ધિવાળા સાધુઓ, ત્રીશ હજાર ને આઠ સાધ્વીએ, એક લાખ ને ચાસઠ હજાર શ્રાવકા અને ત્રણ લાખ ને સત્યેાતેર હજાર શ્રાવિકાઓ-એટલે પરિવાર પ્રભુના વહરતથી ધર્મ પામેલા થયેા. અનુક્રમે સ। વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ભગવાન પાર્શ્વનાથ સંમેતશિખરે પધાર્યા. ત્યાં એક માસના અનશનથી નિઃશેષ કર્મના ક્ષય કરી તેત્રીશ મુનિએની સાથે આષાઢમાસની શુક્લ અષ્ટમીએ અનુરાધા નક્ષત્રમાં દેવતાઓએ જેમની અંત્યક્રિયા કરી છે એવા પાર્શ્વનાથ પ્રભુ મેક્ષે ગયા. હસ્તિસેન રાજા પણ પેાતાના પુત્ર મહારથને માથે રાજ્યભાર મૂકી દીક્ષા લઈ શત્રુંજય ગિરિઉપર સમતાના આશ્રયથી શાંતપણે સિદ્ધિના ધામને પ્રાપ્ત થયા. મહાવીર પ્રભુ ઇંદ્રને કહે છે, હું ઇંદ્ર ! મારી અગાઉ સિદ્ધિપદને પામેલા મુનિએ અને તીર્થોદ્ધાર કરનારા સંઘપતિએ અવસર્પિણી કાળમાં જે થઇ ગયા છે તેમાના મુખ્ય મુખ્ય મેં તમને કહી બતાવ્યા, હવે મારા પછીના કાળમાં પ્રાણીએ એકાંત દુઃખી થવાના છે, તેનું વર્ણન પણ મારી પાસેથી ભાવપૂર્વક સાંભળે. આ શત્રુંજય ગિરિરાજનું ચરિત્ર શ્રોતા અને વક્તાને ત્રણ પ્રકારની શુદ્ધિવડે બુદ્ધિનું વધારનારૂં, રવિની જેમ અજ્ઞાનરૂપ અંધકારને ભેદનારૂં, નિર્મલ, રાગ દારિદ્રય વિષ અને અપમૃત્યુને શમાવનારૂં, અમૃતની જેવું સ્વાદિષ્ટ અને સર્વ કર્મને હણનારૂં છે. તે સાંભળવાથી પ્રાણીઓને આનંદકારી ઉચ્ચપદ (મેક્ષ ) ને આપે છે. इति श्रीपार्श्वनाथ चरित्र. શ્રી મહાવીર પ્રભુ ઇંદ્રને કહે છે કે એક વખતે વૈભારગિરિપર અમને વાંઢવાને આવેલા શ્રેણિક રાજા અમારા વચનથી આ તીર્થની યાત્રા કરીને આ તીર્થં અને પેાતાના નગરમાં ચૈત્યા કરશે. હે ઇંદ્ર ! અમારા નિર્વાણ પછી ત્રણ વર્ષ અને સાડાઆઠ માસ ગયા પછી ધર્મના નાશ કરનારા પાંચમા આરાને પ્રવેશ થશે. ત્યારપછી ચારસા છાસઠ વર્ષ For Private and Personal Use Only Page #526 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૪ મે.] * ભાવડ શેઠને વૃત્તાંત. ૫૦૧ અને પીરતાળીશ દિવસે વિક્રમાર્ક રાજા આ પૃથ્વી પર રાજય કરનાર થશે. તે સિદ્ધસેનસૂરિના ઉપદેશથી જિનવચનની જેમ સર્વ દેશને ગણમુક્ત કરી અમારા સંવત્સરનો લેપ કરીને પિતાને સંવત્સર પ્રવર્તાવશે. તે સમયમાં ઇંદ્રમાન્ય અરિહંતનાં મંદિરેથી શોભિત કાંપિલ્યપુર નામના નગરમાં વ્યાપારીઓમાં શિરોમણિ ભાવડ નામે એક શેઠ થશે. તીવ્રશીલને ધરનારી ભાવલા નામે તેને એક સ્ત્રી થશે, જે ધર્મની સાથે ક્ષમાની જેમ ભાવડની સાથે અનુયાયીપણે વર્તતી શોભા પામશે. ગૃહરીના વ્રતને પાળતાં તે બંને સ્ત્રી પુરૂષોને ધર્મસુખના આશયથી સુષમા કાલની જેમ દિવસે નિર્ગમન થશે. પછી ચિરકાલથી પાળેલી લક્ષ્મી પિતાના ચંચળ સ્વભાવથી વિજળીની જેમ ચંચળ થઈને તેના ઘરમાંથી જોતા જોતામાં ચાલી જશે. દ્રવ્ય જતાં પણ તેઓમાંથી સત્વ જશે નહિ. “પુરૂષને મનવાંછિત સર્વ ક્રિયા સત્વથીજ સાધ્ય થાય છે.” અલ્પ (સામાન્ય) વેષ ધરનારે, અલ્પ (નાના) ગૃહમાં રહેનાર અને અહ૫ દ્રવ્યવાળે તે ભાવડ થઈ ગયે, છતાં ધર્મમાં અન૯૫ ભાવ ધરીને રહે હાટ વિગેરે માંડીને દ્રવ્ય ઉપાર્જન કરશે. ત્રિકાલ જિનપૂજન કરી ગુરૂમહારાજને વંદના કરશે, અને બંને સંધ્યાએ ભક્તિપૂર્વક પ્રતિક્રમણ કરશે. એક વખતે કઈ બે મુનિ વિહાર કરતા કરતા તેને ઘેર આવી ચડશે, તે વખતે ભાવલા તેમને હરાવીને પિતાને દ્રવ્ય મળવા સંબંધી પ્રશ્ન કરશે. તેમાંથી એક મુનિ જ્ઞાનથી જાણુને તેને કહેશે કે, “આજે એક ઘડી વેચાવા આવશે તે તું વેચાતી લેજે, તેનાથી તમને બહુ ધનની પ્રાપ્તિ થશે. આ કથન સાવદ્ય છે, તો પણ પરિણામે બહુ શુભનું હેતુભૂત હોવાથી અમે કહ્યું છે. કેમકે તે દ્રવ્યથી તમારે પુત્ર તીર્થને ઉદ્ધાર કરશે.” મુનિનાં આવાં વચન સાંભળીને ભાવલા તે મુનિને હર્ષથી નમરકાર કરશે, મુનિઓ ધર્મલાભરૂપ આશિષ આપીને પોતાના ઉપાશ્રયમાં આવી ગુરૂચરણની સેવા કરશે. તેવામાં હાટથી ઘેર આવેલા ઘડી વેચનાર પુરૂષને જોઈને ભાવલા પિતાના પતિને મુનિનું હિતકારી વચન કહેશે. એટલે ભાવડ કેટલાક રેકડ અને કેટલાક ઉધાર દ્રવ્યથી ઘેર આવેલી મૂર્તિમાન કામધેનુ જેવી તે ઘડીને ખરીદ કરશે. પછી ભાવડ શેઠ સર્વ કામ છોડી દઈને તે ઘડીનીજ સેવા કરશે. જે વસ્તુ પરિણામે હિતકારક હોય છે તેનું સર્વે યતથી પાલન કરે છે.” અનુક્રમે સગર્ભા થયેલી તે ઘડી સમય આવતાં ઉચ્ચવાને અનુજબંધુ હોય તેવા સર્વ લક્ષણથી લક્ષિત અશ્વકિશરને જન્મ આપશે. પોતાના તેજથી ૧ ગૃહિધર્મ. શ્રાવકના બાર વ્રતરૂપ તેને, ૨ પ્રાતઃકાળે અને સૂર્યાસ્ત સમયે. For Private and Personal Use Only Page #527 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦૨ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૨ જો. કિરણવાળા સૂર્યની જેવો તે કિશોર ત્રણ વર્ષને થતાં લેકોના કહેવાથી રાજાની પૃહાનું પાત્ર થશે. પછી તપનનામે રાજા ઉત્સુક થઈ પિતેજ ભાવડને ઘેર આવી ત્રણ લાખ દ્રવ્ય આપીને તે અથ લઈ જશે. ભાવડ તે દ્રવ્યથી ઘણી ઘોડીઓને સંગ્રહ કરશે, જે ઘડીઓ તેવા તેવા અશ્વરોને પ્રસવનારી થવાથી દારિદ્રયનાશક રનની ખાણ જેવી થઈ પડશે. સૂર્ય સાત ઘોડાથી એક ભુવનમાં ઉઘાત કરે છે અને આ ઘડીને એક પુત્ર ત્રણ લોકમાં ઉધત કરશે. એવી રીતે તેનાથી અનુક્રમે પરાક્રમથી દિશાઓના ચક્રને આક્રમણ કરનારા એવા બહુ પરાક્રમી ત્રણગણું અશ્વો ઉત્પન્ન થશે. તે સમયમાં સર્વના અધિપતિ વિક્રમરાજાને જાણું ભાવડ તે એકવણી ઘોડા લઈને તેને ભેટ કરશે. તેની અપૂર્વ ભેટથી વિક્રમ રાજા સંતોષ પામીને તેને સૌરાષ્ટ્ર દેશમાં બીજા બાર નગરસાથે મધુમતી (મહુવા) નગરી આપશે. પછી અનેક પ્રકારનાં વાજિત્રોના ગાન સહિત છત્ર ચામરનાં ચિન્હોથી શોભત, ચારણ ભાથી ઊંચે સ્વરે રતવાતે અને ગાયકજનોથી ગવાતા ભાવડ શ્રેષ્ઠી લોકોનાં વંદથી અને અશ્વોના સમૂહથી પરવલે ઊંચા તોરણવાળી પિતાની મધુપુરીમાં પ્રવેશ કરશે. તે જ સમયે પૂર્વ દિશા જેમ સૂર્યને પ્રસવે તેમ તેની સ્ત્રી શુભલક્ષણ અને વ્યંજન સહિત એક પુત્રને જન્મ આપશે. તે વખતે પુત્રના મુખચંદ્રથી સંપત્તિરૂપ વેલામાં વૃદ્ધિ પામેલે ભાવડનો આનંદસાગર એવો ઉછળશે કે જેને કોઈ પણ વારી શકશે નહિ. પુત્રજન્મની વધામણિ સાંભળીને ભાવડ પ્રાતઃકાલે વેગથી નગરમાં પ્રવેશ કરી દીનજનોને પુષ્કળ દાન આપી દયાવડે સંતુષ્ટ કરી દેશે. તે વખતે સર્વ દિશાઓ પ્રસન્ન થશે, વાયુ સુખકારી વાશે, અને ચરાચર જેનાં મન શાંતિ પામશે. પછી ભાવડ પૂર્ણ ભાગ્યથી પ્રકાશમાન શરીરવાળા તે પુત્રનું પોતાના ગોત્રને મળતું જાવડ એવું નામ પાડશે. ધાત્રી માતાઓએ લાલિત કરેલ અને તેમના રતનપાનથી પિષિત થયેલ જાવડ કલ્પવૃક્ષની જેમ માતાપિતાના મનોરથને પૂર્ણ કરશે. અન્યદા નિમિત્તિઓએ બતાવેલા શુદ્ધ પૃથ્વીભાગની ઉપર પોતાના વૈભવના ઉદયથી ભાવડ તે પુત્રના નામથી એક નગરી વસાવશે. પુણ્યથી ઇષ્ટ ફલ થાય છે, અને પુણ્યને આપનારા જિનેશ્વરો છે, તેમાં પણ શ્રીવીરપ્રભુ નજીકના પુણ્યને આપનારા છે; આપ્રમાણે વિચારીને તે નગરીમાં ભાવડ એક અમારો પ્રાસાદ કરાવશે અને ધર્મધ્યાન કરવાની બુદ્ધિથી તેની પાસે એક પૌષધાગાર રચાવશે. 'રીંખનને મૂકીને પગે ચાલવાને સમર્થ થયેલે જાવડ પાંચ વર્ષને થઇને ૧ ભાંખડીએ ચાલવું. For Private and Personal Use Only Page #528 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦૩ સર્ગ ૧૪ મે. ] સુશીલાનું કૌમાર્ય, જાવડશાનો સંબંધ. કળાભ્યાસ કરશે. તેનામાં મધ (યૌવન) વયનો પ્રવેશ થતાં તેના પિતાના મનમાં તેને ગ્ય કન્યાની ચિંતા પ્રવેશ કરશે. કાંપિલ્યપુર નગરમાં પોતાની જ્ઞાતિના હજારો લેકો વસતા હેવાથી ભાવડ સ્ત્રીનાં લક્ષણ જાણવામાં ચતુર એવા પિતાના સાળાને કન્યા શોધવા ત્યાં મોકલશે. કાંપિલ્યપુર જતાં માર્ગમાં શત્રુજયની તળેટીમાં આવેલા ઘેટી ગામમાં તે કાંઈ નિમિત્તે એક રાત્રિ નિવાસ કરશે. તે ગામમાં ભાવડની જાતને શૂર નામે એક વણિક રહેતો હતો, તેને સુશીલા નામે પુત્રીરત થશે. દેવકન્યા જેવા શરીરવાળી અને વાણુમાં પ્રસાદવાળી તે બાળા ઘરના આંગણામાં બીજી કન્યાઓની સાથે આવશે, અને કૌતુકથી તે તેના સામું જશે. જાવડને માતુલ તારાઓમાં ચંદ્રકલાની જેવી સર્વ કન્યાઓમાં શ્રેષ્ઠ તેને જોઈને વિસ્મય પામશે. નિમિત્તને જાણનારે તે તે કન્યાને બેલાવીને તેનું ગોત્ર અને નામ વિગેરે જાણી લેશે. પછી તેને પોતાના ઉલ્લંગમાં બેસારી કોની પાસે તેના પિતા શર વણિકને બોલાવશે. ગામને એગ્ય ભેટ લઈ શૂર વણિક ત્યાં આવી, નમી, આલિંગન કરીને તેને પિતાની પાસે બેસારશે. પછી ચતુર ભાવકને સાળો મધુર વાક્યથી તેને ઉલ્લાસ પમાડી પોતાના ભાણેજ જાવડને માટે તે યોગ્ય કન્યાની માગણું કરશે. પોતાની શક્તિથી શૂર વણિક નમ્ર વદનને થઈ જશે, તેવામાં કન્યા પિતજ હાસ્ય કરી તેને આપ્રમાણે કહેશે કે, “જે કુળવાન પુરૂષ મારા ચાર પ્રશ્નને ઉત્તર આપશે તે મારો ગ્ય પતિ થશે, અને જે તે પતિ નહિ મળે તો હું તપસ્યા કરીશ.” તેની આવી વાણું સાંભળી હર્ષ પામેલે જાવડને મામો તે કુલીન કન્યાને સાથે લઈને સત્વર મધુમતિ નગરીએ આવશે. તે ખબર સાંભળી કૌતુકથી ઉત્તાલ મનવાળે ભાવડ સ્વજનને લઈ પુત્રની સાથે અમારી ચયમાં આવીને બેસશે. પછી પિતાના સ્વજનથી પરવરેલી અને અંગપર સર્વ શૃંગારવાળી તે કન્યા ચૈત્યમાં આવીને સવેલને પિતાના ચસુથી અવલોકન કરશે. સર્વ તરફ ભમવાથી જાણે ખેદ પામી ગયા હોય તેમ તેનાં ચક્ષુ યુવાન અને લાવણ્ય જળના સરોવરરૂપ જાવડની ઉપર વિશ્રાંતિ પામશે. પછી જરા હાસ્યથી મુખને પ્રફુલ્લિત કરતી તે સુશીલા મરથરૂપ રથમાં બેઠેલ જાવડને સુશીલવાણીએ કહેશે. હે ચતુર ! શાસ્ત્રમાં કહેલા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ નામના ચાર પુરૂષાર્થનું મારી આગળ વર્ણન કરે. તે સાંભળી સર્વ શાસ્ત્રરૂપ સમુદ્રને પારગામી એ કુમારરાજ મંદરગિરિથી ક્ષેભ પામેલા સમુદ્રની જેવા ધ્વનિવડે આપ્રમાણે કહેશે–ત્રણ રતને આધાર અને પ્રાણીમાત્રને હિતકારી એ ચારિત્રલક્ષણવાળે ધર્મ કોને સુખકારી નથી ? હિંસા, ચેરી, પરદ્રોહ, મોહ અને લે For Private and Personal Use Only Page #529 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦૪ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૨ જે. શવડે વર્જિત તેમજ સાત ક્ષેત્રમાં ઉપયોગી જે અર્થ (દ્રવ્ય) અનર્થને નાશ કરનારું છે. જાતિસ્વભાવના ગુણને ધારણ કરનાર, અન્ય ઇંદ્રિને ક્ષણમાં લેપનાર અને ધર્મ અર્થને અબાધક એ કામ દંપતીના પવિત્ર ભાવને બાંધનારે છે. કષાય દોષે વર્જિત, સમતાવાન, મનને જીતનાર અને શુક્લધ્યાનમય છે આ ત્માને આવિર્ભાવ, તે મેક્ષ કહે છે. ” આવો ચાર પુરૂષાર્થને નિર્ણય સાંભવીને ભારતીના અનુમતથી સુશીલા પિતાના નેત્રરૂપ શ્રમરના આધારરૂપ વરમાળા તરતજ તેના કંઠમાં પહેરાવશે. હર્ષના ઉત્કર્ષથી મનમાં પ્રીતિ ધરીને તેનાં માતાપિતા શુભદિવસે અન્ય અનુરાગી એવાં તે દંપતીને વિવાહ કરશે. કદાચિત્ ગ થયા છતાં પણ રાત્રિ અને ચંદ્ર તથા દેહ અને છાયાના ન્યૂનાધિકપણાથી તેની તેમને ઉપમા આપી શકાય નહીં. ધન ઉપાર્જનમાં અને શત્રુના નાશમાં ચતુર એવા તેમને ચારે ઉપાયની યોજના કરતાં ત્રણ ચાર અર્થ સિદ્ધ થશે. (ત્રણ પુરૂષાર્થની સિદ્ધિ તાત્કાલિક થશે, ચોથની અનુક્રમે થશે.) અન્યદા અથકીડા કરવા માટે નીકળેલ જાવડ ગુરૂની વાણીથી સર્વાર્થને સાધનારી આશાવલ્લીમાં દેરાશે. કેટલાક કાળ ગયા પછી ભાવડ સ્વર્ગમાં જશે, એટલે જાવડ પિતાની નગરીનું ધર્મની જેમ પાલન કરશે. પછી દુષમકાળના માહાસ્યથી મુગલ લેકેનું લશ્કર પિતાના બલથી સમુદ્રના પૂરની જેમ તેની પૃથ્વીને ડુબાડીને લઈ લેશે. મુગલકે ગાયે, ધાન્ય, ધન, બાળ, સ્ત્રીઓ તથા ઉત્તમ મધ્યમ અને અધમ જાતના લેકને સૌરાષ્ટ્ર, કચ્છ અને લાટ વિગેરે દેશમાંથી લઈને પિતાના દેશમાં ચાલ્યા જશે. ત્યાં તે મુગલકે સર્વ વણેને પિતાતાના ઉચિત કાર્યમાં જોડી ઘણું દ્રવ્ય આપી પિતાના મંડળ (દેશ) માં જોડી દેશે ( રાખશે). તે સમયે ત્યાં પણ સર્વ વસ્તુના વ્યાપારમાં પ્રવીણ જાવડ શેઠ જેમ વિચારવાનું પુરૂષ પુણ્યને ઉપાર્જન કરે તેમ દ્રવ્યને ઉપાર્જન કરશે અને આદેશની જેમ ત્યાં પણ પોતાની જ્ઞાતિને એકત્ર વસાવી ધર્મવાનું રહીને અમારું ચૈત્ય કરાવશે. આર્ય અનાર્ય દેશમાં વિહાર કરતા મુનીશ્વર અનુક્રમે આનંદસહિત ત્યાં આવશે, એટલે જાવડ તેમને વંદના કરશે. ધર્મવ્યાખ્યાનને સમયે સિદ્ધગિરિના મહિમાના ઉદયને પ્રસંગે “પાંચમા આરામાં જાવડ નામે એક તીર્થોદ્ધાર કરનાર થશે એવું તે મુનિના મુખથી જાવડને સાંભળવામાં આવશે, એટલે જાવડ આનંદથી પ્રણામ કરી મુનિઓને પૂછશે કે, “હે ગુરૂ ! જે તીર્થોદ્ધાર કરનાર જાવડ ૧ રાત્રિ અને ચંદ્ર તથા દેહ અને છાયાનું પણ તેની પાસે ન્યુનપણું હતું. તેઓને સ્નેહ અધિક હતો. For Private and Personal Use Only Page #530 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૪ મે. ] જાવડશાને પ્રાપ્ત થનાર આદિનાથનું પ્રભાવક બિંબ. ૫૦૫ થશે, તે હું કે બીજે જાવડ થશે ?” ઉપયોગથી જાણુને ગુરૂ કહેશે કે, “ જયારે પુંડરીક ગિરિના અધિષ્ઠાયક હિંસા કરનાર થશે, મધમાંસ ખાનારા તે યક્ષે સિદ્ધગિરિની આસપાસ પચાસ જનસુધી બધું ઉજજડ કરી નાખશે, કટિ કોઈ માણસ તે અવધિનું ઉલ્લંઘન કરી તેની અંદર જશે તો તેને મિથ્યાત્વીથયેલે કપર્દીયક્ષ અતિ રેષ ધરીને મારી નાખશે, ભગવાન યુગાદિ પ્રભુ પણ અપૂજ રહેવા માંડશે, તેવા બારીક સમયમાં તે તીર્થને ઉદ્ધાર કરવાને તું પિતેજ ભાગ્યવાન થઈશ. માટે પ્રભુના કહેવાથી બાહુબલિએ કરાવેલાં શ્રી પ્રથમ પ્રભુના બિંબને તું ચક્રેશ્વરી દેવીની ભક્તિ કરીને તેની પાસેથી માગી લે.” આ પ્રમાણે સાંભળી ગુરૂને નમી હર્ષથી નેત્રને પ્રફુલ્લિત કરતે જાવડ પિતાને ઘેર જઈ તત્કાળ પ્રભુની પૂજા કરીને બલિવિધાનપૂર્વક શુદ્ર દેવતાને સંતોષ પમાડી મનમાં ચકેશ્વરીનું ધ્યાન કરત સમાધિયુક્ત તપસ્યા કરશે. માસિક તપને અંતે ચકેશ્વરી દેવી સંતુષ્ટ થઈ, પ્રત્યક્ષરૂપે આવીને તે મહાપુરૂષને કહેશે “હે જાવડ! તું તક્ષશિલા પુરીએ જા, ત્યાંના રાજા જગન્મલને કહે, એટલે તેને બતાવવાથી ધર્મચકની આગળ તે આહંત બિંબને તું દેખીશ. પછી પ્રભુએ કહેલ અને ભાગ્યથી પ્રકાશિત એવો તું મારા પ્રસાદથી સર્વ પ્રકારના ધર્મમાં સારરૂપ તીર્થોદ્ધાર કરીશ.” કણમાં અમૃત જેવું તેનું વચન સાંભળી, હદયમાં તેમનું જ મરણ કરતો તે તત્કાળ તક્ષશિલા નગરીએ જશે અને ઘણા ભેટાવડે ત્યાના રાજાને સંતોષીને દેવીએ બતાવેલી પ્રતિમાને માટે પ્રીતિથી પ્રાર્થના કરશે. પછી રાજાની પ્રસન્નતા મેળવી ધર્મચક્ર પાસે આવી ભક્તિથી પ્રદક્ષિણા કરીને સમાહિતપણે જાવડ તેનું પૂજન કરશે. કેટલાક કાળ ગયા પછી ચંદ્રજનાની જેવું નિર્મળ, મૂર્તિમાન સુકૃત હોય તેવું, દૃષ્ટિને અમૃત સમાન અને બે પુંડરીકવાળું આદિનાથ પ્રભુનું બિંબ એકદમ પ્રગટ થશે. “ભાગ્યથી શું ન મળે ?' પછી તે જગત્પતિના બિંબને પંચામૃત સ્નાન કરાવી, પૂજા કરી, રથમાં બેસારીને ઉત્સવપૂર્વક તક્ષશિલા નગરીમાં લઈ જશે. પછી રાજાની સહાય મેળવી, ત્યાં રહેલા પોતાના ગોત્રીઓને સાથે લઈને એકબુક્ત કરતા જાવડ શત્રુંજય તીર્થની સન્મુખ તે પ્રતિમાને લઈને ચાલશે. માર્ગમાં સ્થાને સ્થાને ભૂમિકંપ, મહાઘાત, નિર્ધાત, અને અગ્નિદાહ વિગેરે મિથ્યાદૃષ્ટિ દેવોએ કરેલા વિક્રમૂહને ભાગ્યોદયથી ટાળતે અનુક્રમે સૌરાષ્ટ્ર દેશમાં પ્રવેશ કરીને સામર્થ્ય યુક્ત તે પિતાની નગરી મધુમતીમાં આવી પુગશે. ૧. એકાશના, For Private and Personal Use Only Page #531 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૦૬ શત્રુંજય માહામ્ય. [ ખંડ ૨ જે. એ સમયે પૂર્વે કરિયાણાં ભરીને જે વહાણે તેણે મહાચીન, ચીન તથા ભેટ દેશ તરફ મોકલેલાં હતાં, તે વાયુથી ભમતાં ભમતાં સ્વર્ણ દીપે જશે. અગ્નિના દાહથી ખલાસીઓ તેને વિષે સુવર્ણને નિશ્ચય કરી, તે અઢારે વહાણ તે ધાતુથી ભરશે અને જાવડના સદ્દભાગ્યના વેગથી નગરપ્રવેશને વખતેજ ત્યાં આવી પહોંચશે. તે વખતે એક પુરૂષ તેની પાસે આવીને ખબર આપશે કે, “નગરીના પરિસર ભાગમાં શ્રીવાસ્વામી નામે મુનિ પધાર્યા છે;” અને એક બીજો પુરૂષ પણ આનંદ ભર્યો આવીને ખબર આપશે કે, “પ્રથમ મોકલેલાં વહાણે બાર વર્ષ સુવર્ણ ભરીને અહીં આવ્યાં છે. તે બંને ખબર સાંભળી પ્રથમ શું કરવું તેના વિચારમાં તેનું ચિત્ત હિંચકા ખાતાં તે નિશ્ચય કરશે કે, “પાપનું ચિન્હ–પાપથી ઉપાર્જન થનારી લક્ષ્મી કયાં ! અને પુણ્યથી જ પ્રાપ્ત થનારા મહા પવિત્ર મુનિ કયાં ! માટે પ્રથમ વા મુનિ પાસે જઈ તેમને નમીને તેમનાં મુખનાં વચનો સાંભળું. કારણ કે તેમનાં દર્શન આગળ જગતમાં લક્ષ્મી અથવા બીજું કાંઈ પણ દૂર નથી. આ વિચાર કરીને તે ધન્યાત્મા જાવડ મોટા ઉત્સવથી લે કોની સાથે સમીપે આવેલા તે જંગમ તીર્થરૂપ પ્રભુની પાસે જઈને તેમને વંદના કરશે. પછી સુવર્ણ કમળ પર બેઠેલા વાસ્વામીના મુખચંદ્ર પર દૃષ્ટિ રિથર કરીને જાવડ તેમની આગળ બેસશે. તેવામાં દિશાઓને પ્રકાશિત ક. રતો, આકાશમાં વિદ્યુદંડની જેમ પ્રકાશ બતાવતો અને લોકોનાં ચિત્તને હરતે આકાશમાગે ત્યાં કોઈ દેવ આવી મુનિને નમીને આપ્રમાણે કહેશે–“હે સ્વામી ! પૂર્વે તીર્થમાન નગરના પતિ સુકર્મનો કપર્દી નામે દુર્દાત અને મદ્યપાન કરનાર હું પુત્ર હતો. તે વખતે દયાના સાગર એવા તમે મને પચ્ચખાણ આપી, શત્રુંજય તીર્થની સ્મૃતિ કરાવી અને પંચ પરમેષ્ઠી પદનો બોધ કરી મદ્યપાનના પાપથી નરકમાં પડતે બચાવ્યો હતો. જેવી રીતે આપે મને બચા, તે આપના ઉપકારનું લક્ષણ વિશેષપણે સાંભળે—પૂર્વ મધપાનના રસમાં મગ્ન હતું, મને જોઈ આપ દયાળુ પૂજય ભગવંતે મધ પીવાના પચ્ચખાણનું અવલંબન આપ્યું, જે મેં ગ્રહણ કર્યું હતું. તે છતાં એક વખતે ચંદ્રશાલા (અગાશી) માં ભદ્રાસન પર બેસી સ્ત્રીઓની સાથે કાદંબરી નામની મદિરા હું પોતે હ, પ્યાલામાં મધ લઈ જેવામાં હું નવાક્ષરમંત્રનું મરણ કરતો હતો, તેવામાં ઉપરથી પક્ષીએ ભક્ષણ કરેલા સર્પનું ઝેર તેમાં પડ્યું. તે નહિ જાણતાં મેં તેનું પાન કર્યું. થોડી વારમાં વિષ ચડતાંજ મને મૂર્છા આવી. તે વખતે મેં સર્વ તરફ મદિરા અવલેકતાં તે મહામંત્ર નવકારનું સ્મરણ કરવા માંડ્યું. મારા વ્યસનની નિંદા કરતો, વારંવાર For Private and Personal Use Only Page #532 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૪ મો.] જાવડશાના ઉદ્ધાર વખતે દેવતાઓથી થવાના ઉપસર્ગ. ૫૦૭ તમને સંભારતો અને નવકાર મંત્રને ઉચ્ચારતો હું મૃત્યુ પામીને આ યક્ષ જાતિમાં ઉત્પન્ન થયે છું. મારું નામ કપર્દી યક્ષ છે. હું એક લાખ યક્ષે સ્વામી છું અને વિશ્વને ઉદ્ધાર કરવામાં સમર્થ છું. માટે તે સ્વામી ! કહે, શી આજ્ઞા છે આ પ્રમાણે વિનયથી કહીને સર્વ આભૂષણથી ભૂષિત થયેલે, ચાર ભુજમાં પાશ, અંકુશ, બીજોરું અને અક્ષમાળાને ધારણ કરનારે, હાથીને વાહનવાળે, નિધાનના સ્વામી એવા દેવતાઓએ ચોતરફથી સેવેલે અને સુવર્ણના જેવા વર્ણવાળો તે કપદ યક્ષ વજસ્વામીની પાસે બેસશે. પછી શ્રતજ્ઞાનને ધારણ કરનારા વાસ્વામી સિદ્ધગિરિનો પ્રભાવ કહી બતાવીને જાવડને કહેશે– હે મહાભાગ ! તું એ મહાતીર્થની યાત્રા કર અને એ તીર્થને ઉદ્ધાર કર. તારા ભાગ્યને વેગથી હું અને આ યક્ષ તે કાર્યમાં તેને મદદ આપશું.” તે સાંભળી જાવડ તત્કાળ ત્યાંથી ઉઠી વહાણમાંથી વસ્તુ ઉતારી મંગળીક કરીને કલ્યાણની ઈચ્છાએ ત્યાં જવા પ્રયાણ કરશે. પહેલે દિવસે સિદ્ધગિરિના પ્રથમના રક્ષક તે સંઘપતિની સતી સ્ત્રી જયમતિના શરીરમાં જવર ઉત્પન્ન કરશે. તે વખતે તપસ્વી વાસ્વામી તેના પર પિતાની દૃષ્ટિ માત્ર નાખીને તેની ચિકિત્સા કરશે. કેમકે “રાત્રિ અંધકાર ફેલાવે છે પણ સૂર્ય ક્ષણમાં તેને દૂર કરે છે. આકાશમાં લાખો યક્ષેસહિત ચાલતો નો કપ યક્ષ દુષ્ટ દેવતાઓ તરફથી આવી પડતા અનેક દુસહ વિન્નોને દૂર કરશે. શ્રીવાસ્વામી પણ વાયુથી મેઘને, ગિરિથી વાયુને, વજથી ગિરિને, સિંહથી હાથીને અષ્ટાપદથી સિંહને, જળથી અગ્નિને, અગ્નિથી જળને અને ગરૂડથી સપને એમ અસુરેએ ઉત્પન્ન કરેલી વિઘણને હણ નાખશે. અનુક્રમે તે સંઘ આદિપુર પહોંચશે, ત્યારે તે અધમ દેવતાઓ વૃક્ષના પત્રને વાયુ ચળાવે તેમ પર્વતને કંપાયમાન કરશે. એટલે શ્રીવાસ્વામી શાંતિકર્મ કરીને તીર્થજળ, અક્ષત અને પુષ્પ આક્ષેપ પૂર્વક પર્વત પર છાંટીને તેને નિશ્ચલ કરશે. પછી વજસ્વામીએ બતાવેલા શુભદિવસે ભગવંતની પ્રતિમાને આગળ કરીને દુંદુભિના દવનિ કરતો સંઘ ગિરિ ઉપર ચડશે. તે વખતે ત્યાં રહેલા મિથ્યાત્વી દેવતાઓ ભયંકર એવા શાકિની, ભૂત, વેતાળ, રાક્ષસ અને કુહના સમૂહને બતાવશે. સૂર્ય ચંદ્રની જેમ વાસ્વામી અને કપદ યક્ષ તે વિન્નરૂપ અંધકારને હણું નાખશે, તેથી સર્વ સંધ સુખેથી ગિરિના શિખર પર પહોંચશે. ત્યાં મુડદાં, અરિથ, ચરબી, રૂધિર, ખરી, કેશ અને માંસ વિગેરે મહા કિલષ્ટ પદાર્થોથી ખરડાએલ તે ગિરિને For Private and Personal Use Only Page #533 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦૮ શત્રુંજય માહાતમ્ય. [ ખંડ ૨ જો. જોઈ બધા યાત્રાળુઓ ખેદ પામશે. તે વખતે કપર્દી યક્ષ દેવતાઓની પાસે ક્ષણ માત્રમાં પુષ્કળ જળ મંગાવીને પોતાના ચિત્તની જેમ તે ગિરિને ક્ષણવારમાં જોઈને નિર્મળ કરી દેશે. પછી વાયુવડે કંપતા, સર્વત્ર તૃણ ઉગેલા અને પડી ગયેલા પ્રાસાદને જોઈ સંધપતિ વારંવાર ઘણે ખેદ પામશે, રાત્રિ પડતાં સર્વ સંધ ત્યાં નિવાસ કરીને નિદ્રાવશ થશે, એટલે તે અસુરો રથમાં રહેલી પ્રભુની પ્રતિમાને પર્વત ઉપરથી નીચે ઉતારી દેશે. પ્રાતઃકાલે મંગળનાદથી જાગ્રત થયેલે જાવડ પ્રભુની પ્રતિમાને નહિ જેવાથી અત્યંત ખેદ પામશે. પછી વાસ્વામી ઉપગથી તેને નીચે ઉતારેલી જાણી કપર્દીયક્ષને તે પ્રતિમા બતાવશે એટલે તે આનંદથી પાછો ઉપર લાવશે. ફરીવાર પાછા સંઘાળુઓ દિવસ વ્યતિક્રમ્યા પછી રાત્રિએ સુઈ જશે, એટલે તે મિથ્યાત્વીઓ પ્રતિમાને નીચે ઉતારી દેશે. પ્રાતઃકાલે પાછા સંધના લેકે તેને પર્વત ઉપર લાવશે, પણ નિર્વેદ વગરના તે દેવતાઓ પાછા રાત્રિએ તેને નીચે લઈ જશે. એવી રીતે લઈ જવામાં અને લાવવામાં એકવીસ દિવસ ચાલ્યા જશે, પણ આગ્રહને લીધે બંને પક્ષમાંથી કોઈ તેમ કરવામાં ઉદ્વેગ પામશે નહિ. પછી વાસ્વામી રાત્રિએ કપર્દી યક્ષને અને જાવડને બેલાવીને બંનેને પૃથક પૃથક કહેશે–“હે યક્ષ ! હવે તારી શક્તિનું સમરણ કર અને તારા અનુચરોને કહે. તું દેવતાઓની સાથે અસુરરૂપ તૃણમાં પવનરૂપ થઈ આકાશમાં વ્યાપી રહે, કારણ કે તારું ગાત્ર સનંગથી આશ્રિત છે, તેથી તું વજની જેમ બીજાથી અભેદ્ય છે. અને હે સંઘપતિ જાવડ ! તું સ્ત્રી સહિત ચતુર્વિધ ધર્મને ધારણ કરનારે છે, માટે તમે બંને આદિ પ્રભુનું હૃદયમાં ધ્યાન ધરી અને પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરી, પ્રતિમાના રથની નીચે તેનાં ચક્ર (પૈડાં) ની પાસે પ્રતિમાને રિથર કરવાને માટે સુઈ જાઓ, તે મિથ્યાત્વી દે સમર્થ છતાં પણ તમે બંનેને જરાપણું ઉલ્લંઘન કરી શકશે નહિ, અને આ બાળઅબળાદિ સર્વ સંધ અમારી સાથે આદિનાથનું સ્મરણ કરતે પ્રાતઃકાળ સુધી કાયોત્સર્ગ કરીને રહો.” આવાં ગુરૂનાં વચન સાંભળી સર્વજન પિતપોતાના કાર્યમાં ત્વરા કરશે અને વજસ્વામી ધ્યાનમાં નિશ્ચળ થઈને રહેશે. પછી શબ્દસાથે હુંફાડા મારતા તે પાપી અસુરો ત્યાં આવશે, પણ ધ્યાનના પ્રભાવથી કઈ રીતે પ્રવેશ કરી શકશે નહિ. પ્રાતઃકાલે સૂર્ય પ્રકાશ થશે, એટલે પુણ્ય પ્રકાશક વાસ્વામી ધ્યાન પૂર્ણ કરીને જોશે તે સર્વ જેમનું તેમ દેખશે. પછી સર્વ તરફ મંગળવાજિત્ર વગાડતા સર્વ યાત્રાળુઓ અત્યંત હર્ષથી તે પ્રતિ ૧ બીજી પ્રતમાં આ લેકને બદલે જાવડàષિ પિતાને સેવક પાસે જળ મંગાવીને તેને નિર્મળ કરશે એવા ભાવાર્થવાળો ફ્લોક છે, For Private and Personal Use Only Page #534 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૪ મો. ] જાવડશાના ઉદ્ધારનું ચમત્કારિક વૃત્તાંત. ૫૦૯ માને પ્રાસાદમાં લઈ જશે. પછી વાસ્વામી, સંઘપતિ, તેની પતી અને મહાધરો ચૈત્યમાં પ્રવેશ કરી પૂર્વક સર્વત્ર વિસંધૂળપણું દૂર કરીને આખા ચૈત્યને પ્રમાજશે (શુદ્ધ કરશે ), પછી દુષ્ટ દેવતાઓના નાશને માટે વાસ્વામી ધ્યાન સમાધિપૂર્વક સર્વ ઠેકાણે વાસાક્ષત નાખીને શાંતિ કરશે. હવે પ્રથમનો જે મિથ્યાત્વી કપદ યક્ષ હતો, તે કેટલાક અસુરો સહિત અનર્થ કરવાની ઇચ્છાએ કેપ કરીને પ્રથમની મૂર્તિમાં અધ્યાસ કરીને રહેશે. વર્ણભ્રષ્ટ અને જીર્ણ થયેલી આ મૂર્તિને બહાર કાઢીને સાથે લાવેલી દૃઢ અને નવીન મૂર્તિને અંદર રથાપિત કરું એવી બુદ્ધિથી જાવડ પ્રથમની મૂર્તિને ઉદ્ધાર કરશે. ( બહાર લઈ લેશે). તે વખતે શ્રી વજીરવામીએ મંત્રથી રતંભિત કરેલે પૂર્વોક્ત અસુરસમૂહ તેને ઉપદ્રવ કરવાને અશક્ત થઈ દારૂણ સ્વરે પિકાર કરશે. તેને વનિ આકાશમાં વ્યાપવાથી સર્વ ખેચરો દિગ્ગજેની સાથે ભય પામીને દૂર નાસી જશે, પૃથ્વી પર્વતેસહિત કંપાયમાન થશે, સમુદ્રમાં તરંગ ઉછળશે, સર્વે હાથી, સિંહ, મનુષ્ય અને સર્પો મૂછ પામી જશે, પ્રાસાદે, દિવાલો અને વૃક્ષ તત્કાળ પડી જશે, એ ગિરિરાજના પણ દક્ષિણ અને ઉત્તરમાં બે વિભાગ થઈ જશે, માત્ર વાસ્વામી, જાવડ અને તેની પલવિના બીજા સર્વે મરેલાની જેમ જમીન પર આળોટતા અચેતન થઈ જશે. સર્વ જનોની આવી સ્થિતિ જોઈને વજારસ્વામીએ પ્રતિબોધે ને કપર્દી યક્ષ કરમાં વજ લઈ અસુરોને અત્યંત તિરરકાર કરતો તે અસુરોની ઉપર દોડશે. તેને જોઈ પૂર્વકપદ ત્યાંથી નાસીને સમુદ્રના તીર ઉપર આવેલા ચંદ્રપ્રભાસ ક્ષેત્રની અંદર જઈ બીજું નામ ધારણ કરીને રહેશે. પછી વાસ્વામી લેકને શુદ્ધિમાં લાવવા માટે પ્રથમની પ્રતિમાના અધિષ્ઠાયકોને શાંત વાણુથી આપ્રમાણે કહેશે–જાવડે લાવેલું પ્રભુનું નવીન બિંબ પ્રાસાદની અંદર રહે, અને પૂર્વબિંબની સાથે તમે પણ અહિં (પ્રાસાદની બહાર) સ્થિર થાઓ. પ્રથમ અંદર રહેલા મુખ્ય નાયકને નમરકાર, સત્રપૂજા, વાજા અને આરાત્રિક મંગળ કરીને પછી પૂર્વબિંબને પણ એ પ્રમાણે કરશે. આ મુખ્ય મૂળ નાયકનીજ આજ્ઞા સદા રિથર થાઓ. જે આ રીતિને તોડશે, તેના મસ્તકને ભેદનાર (ન) કપર્દી યક્ષ થશે.” આવી શુભ પરિણામવાળી આજ્ઞા કરીને વજગુરૂ પૂર્વના સર્વ અધિષ્ઠાયક દેવતાઓને સ્વસ્થ કરશે. એટલે તેઓ પણ લેકિને સ્વરતાપૂર્વક હર્ષિત કરશે. પછી જય જય દવનિપૂર્વક મંગળ વાછત્રો વાગતે પ્રગટ દૈવતવાળી નવીન પ્રતિમાને પ્રતિષ્ઠા મહોત્સવ થશે. ગુરૂમાં જે For Private and Personal Use Only Page #535 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૧૦ શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૨ જે. ભક્તિ, પ્રભુની જ પૂજા, મહત્વવાળું જે દાન, ભાવનામાં જે હર્ષ અને હૃદયની જે નિર્મળતા જાવડમાં હતી, તેવી બીજે કઈ સ્થાનકે નહતી. કેમકે ગાયના દૂધમાં જે સ્વાદ હોય છે, તેવો આકડાના દૂધમાં હતો જ નથી.” પછી સંઘપતિ સ્ત્રી સહિત દેવજ ચડાવવાને માટે મુક્તિરૂપ મંદિરના દ્વારસમાન પ્રાસાદના અગ્રભાગ ઉપર ચડશે. તે વખતે ત્યાં રહીને “અહા સંસારમાં હું ધન્ય છું; મારું ભાગ્ય અદ્ભુત છે, જેથી અન્યને મહાદુષ્કર અને નિર્દોષ એ તીર્થને ઉદ્ધાર મેં કર્યો. મારા ભાગ્યથી લબ્ધિવાળા, સંસાર સમુદ્રમાંથી તારનારા અને વિધ્રના મૂહને હરનારા શ્રી વાસ્વામી જેવા અને ગુરૂ મળ્યા. વળી જેનું બાહુબલિએ ધ્યાન કરેલું, મહાપ્રભાવ તથા સમૃદ્ધિવાળું અને જે બીજાને દુપ્રાપ્ય એવું પ્રભુનું બિંબ મને પ્રાપ્ત થયું, તેથી પણ હું ભાગ્યવાનું છું. આ મુક્તિને આપનારું શત્રુંજય તીર્થે દુપ્રાય થઈ પડ્યું હતું તેને મેં સુલભ કરી દીધું, તે પણ મારે મેટો ઉદય છે. શ્રીવાસ્વામીએ પ્રતિબોધે, સર્વ વિઘોને મર્દન કરનાર અને કોટી દેવતાઓએ સેવિત જે કપદ યક્ષ મારે પ્રત્યક્ષ થે, તે પણ મારે મહાન ભાગ્યોદય છે. આ મનુષ્ય ભવરૂપ વૃક્ષનું મુખ્ય ફળ આજ છે કે સંધને આગળ કરીને અહીં આવી શ્રીજિનેશ્વરને નમસ્કાર કરાય. આજે જ મારો જન્મ સફળ થયે, આજે જ મારે પ્રભાતકાળ કે, આજે જ મારી પર સર્વ દે સંતુષ્ટ થયા, અને આજેજ મારે સુમંગળ વૃદ્ધિ પામ્યું. આવું અદ્ભુત પુણ્ય કર્યા પછી પણ કર્મને વશ થયેલે પ્રાણી આક્ત, વૈદ્રાદિક ધ્યાનથી પિતાને કલંકિત કરે છે; અહા ! તે કેવા ખેદની વાત છે ! માટે હવે તો આ સંસારવાસ છોડી, જિનધ્યાનમાં પરાયણ થઈ જે હું સર્વ કર્મને ખપાવું, તો સિદ્ધિ મારી આગળજ છે. (દૂર નથી.)” આપ્રમાણે જાવડ અને તેની સ્ત્રીને શુભભાવનાથી ચિંતવન કરતાં ક્ષણવારમાં નિષ્કલંક શુભધ્યાન પ્રગટ થશે. હર્ષસંપત્તિના અત્યંત બાહુલ્યપણાથી અને આયુષ્ય પણ પૂર્ણ થવાથી હૃદયફોટપૂર્વક તેઓ ત્યાં જ મૃત્યુ પામી ચોથા દેવલોકમાં જશે. પછી અક્ષીણ વાસનાવાળા વ્યંતર દેવતાઓ તેમના ઉત્તમ દેહને લઈને ક્ષણવારમાં ક્ષીરસાગરમાં લેપન કરશે. સર્વ દેવતાઓ પ્રમુખને શુદ્ધ મન વચન કાયાથી માન્ય એવા તે નિત્ય શત્રુંજયનું સમરણ અને તીર્થને મહિમા વિસ્તાર છે. શત્રુંજય પર આવેલો તેને ( જાવડને) પુત્ર જજનાગ અને સર્વ સંધ તે બંનેને નહિ જેવાથી ઘણે ખેદ પામશે. પછી ચક્રેશ્વરી દેવી આવીને ઈષ્ટ વચનની યુક્તિથી તેમને હર્ષદાયક વૃત્તાંત જણાવી તેમને અત્યંત આનંદ પમાડશે. For Private and Personal Use Only Page #536 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૪ મો.] કચ્છી રાજાનું વૃત્તાંત. ૫૧૧ પછી જાજનાગ પણ ગુરૂના કહેવાથી સંધને લઈને રૈવતાચલ પ્રમુખ તીર્થોએ જઈ અહંત પ્રભુને હર્ષથી વંદના કરશે. શુભઉદયવાળો તે સર્વ ઠેકાણે ચ કરાવીને સર્વ કાર્યમાં પિતાનો આચાર પાળશે. વિક્રમાદિત્યની પછી મહાત્મા જાવડને કરેલે આ ઉદ્ધાર એકસે ને આઠ વર્ષે થશે. ત્યાર પછી કેટલાક કાળ ગયા પછી પરવાદીઓથી દુર્જય અને વિદ્યાબળમાં સમર્થ એવા બૌદ્ધ લેકે રાજાઓને બોધ કરી બીજા શાસન (ધમી ) ને લેપ કરી જગતમાં પિતાને ધર્મ સ્થાપન કરી સર્વ તીર્થો પિતાને કબજે કરશે. પછી ચંદ્રગચ્છરૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન, સર્વ દેવમય અને લબ્ધિસંપન્ન ધનેશ્વર નામે સૂરિ થશે. અનેક તપવડે પવિત્ર તે આચાર્ય વલભિપુરના રાજા શિલાદિત્યને પવિત્ર જિનમતને બોધ પમાડશે. તે સૂરિરાજ શિલાદિત્યની પાસે બૌદ્ધ લેકોને દેશમાંથી કઢાવી તીર્થોમાં શાંતિ કરીને ઐયના સમૂહ કરાવશે. વિક્રમાદિત્ય પછી ચારસો ને સોતેર વર્ષે તે ધર્મવદ્ભક શિલાદિત્ય રાજા થશે. ત્યાર પછી આ જૈન શાસનમાં કુમારપાળ, બાહડ, વસ્તુપાળ અને સમરાશા વિગેરે પ્રભાવિક પુરૂ થશે. તે સમયમાં ઘણું કરીને રાજાઓ સ્વેચ્છ જેવા, મંત્રીઓ ધનલુબ્ધ અને લેકે આચારભ્રષ્ટ તેમજ પરવંચક થશે. કેટલાક ગીતાર્થ માત્ર લિંગનાજ ધરનારા, કેટલાક આચારહીન, કેટલાક અપવિદ્યામાં આદરવાળા અને સત્ય વિદ્યામાં અનાદરવાળા થશે. વળી પિતાની બુદ્ધિથી નવીન આચારને ક૯પનારા, દુરાગ્રહી હૃદયવાળા, બહિ:ક્રિયામાં તીવ્રતા બતાવનારા અને અંતરમાં અત્યંત મત્સર ધરનારા થશે. તેમજ મુખ્ય માર્ગને ઉછેદ કરનારા અને અંદર અંદર ભેદ કરાવી પૂર્વપક્ષને તજી દઈને બીજા પક્ષમાં રહેનારા ૧૦૮ આચાર્યો થશે. હે ઇંદ્ર ! મારા નિર્વાણ પછી એક હજાર નવસે ને ચૌદ વર્ષે ગયા પછી ચૈત્રમાસની અષ્ટમીને દિવસે વિષ્ટિ. કરણમાં પાટલીપુત્ર નગરમાં કલ્કી, ચતુર્વક અને રૂદ્ર એવા ત્રણ નામવાળે પ્લેછપુત્ર રાજા થશે. તે સમયે મથુરાપુરીમાં રામ અને કૃષ્ણનાં મંદિરે પવને હણેલા જીર્ણવૃક્ષની જેમ અકરમા પડી જશે. તે વખતમાં સાતે ઇતિઓ, સાતે પ્રકારના ભય, ગંધરસને ક્ષય, દુર્મિક્ષ અને રાજવિરોધ તેમજ કેટિ ઉત્પાતો થશે. એ કલકી છત્રીશ વર્ષને થશે ત્યારે રાજા થશે, તે નંદરાજાના સુવર્ણના રજતૂપને લઈ આવશે, પછી દ્રવ્યને અર્થી થઈ તે નગરીને ખોદાવીને પણ ધન ગ્રહણ કરશે, અને સર્વ રાજાઓને પિતાના કર ભરનારા કરી દેશે. દ્રવ્યને માટે નગરને ખોદતાં લગ્નદેવી નામે એક શિલામય ધેનુ પ્રગટ થશે, જે મુનિઓને For Private and Personal Use Only Page #537 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧૨ શત્રુંજય માહાતમ્ય. [ ખંડ ૨ જે. પીડાકારી થશે. તેની દૃષ્ટિએ પડવું તેજ અરિષ્ટના હેતુભૂત થશે, તેથી તેમ જાણીને કેટલાક મુનિ બીજે ચાલ્યા જશે અને કેટલાક ત્યાં પણ રહેશે. પેલે કલ્કી અન્યલિંગીને દંડ લઈ કપથી જૈનમુનિઓની પાસેથી પણ દંડ માગશે; એટલે તે નગરીને અધિષ્ઠાયક દેવ બલાત્કારે તેને અટકાવશે. પછી વર્ષાદ સત્તર અહેરાત્ર સુધી વૃષ્ટિ કરીને તે નગરને ડુબાવી દેશે. તે સમયે કલ્કી, પ્રતિપદ નામે સૂરિ અને કેટલાક સંઘના લેકે ઊંચા સ્થળપર ચડી જવાથી બચશે અને કેટલાક જળને પૂર સાથે સમુદ્રમાં તણાઈ જશે. પછી નંદરાજાના દ્રવ્યથી કઠી તે નગરીને નવી કરાવશે, અને પચાસ વર્ષ સુધી ધર્મથી સુકાલ ચાલશે. પછી અવસાનકાલ નજીક આવવાથી દુષ્ટ બુદ્ધિવાળો કલકી લિંગનો ત્યાગ કરેલા બીજા પાખંડીઓ પાસે જૈનલેકને ઉપદ્રવ કરાવશે. તે સમયે પ્રતિપદસૂરિ અને સંઘ કોન્સર્ગ કરીને રહેશે. તેથી આસન ચલિત થવાને લીધે ઈંદ્ર બ્રાહ્મણને રૂપે ત્યાં આવશે. ઉક્તિપ્રત્યુક્તિથી વારતાં પણ જયારે કલિક વિરામ પામશે નહિ, ત્યારે ઇંદ્રના પ્રહારથી મૃત્યુ પામશે. કલ્કી રાજા છાશી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને મહાદુરંત નરકભૂમિમાં નારકી થશે. પછી ઇંદ્ર કલ્કીના પુત્ર દત્તને તેના પિતાના રાજયપર બેસારી, આહંત ધર્મને બેધ કરી, સંધને નમીને સ્વસ્થાને જશે. પછી જેણે પાપનાં ફળ પ્રત્યક્ષ જાણ્યાં છે એ દત્ત ઇંદ્રની આજ્ઞાથી અને પ્રતિપદસૂરિના કહેવાથી કેટલાક જૈન કરાવશે. પછી સંઘ અને ગુરૂને આગળ કરીને દત્તરાજા શત્રુંજયાદિ તીર્થોએ જઈ યાત્રા અને ઉદ્ધાર કરશે. ત્રિખંડ ભરતક્ષેત્રમાં દરેક નગરે, ગામે, ખેટે, કટે, પત્તને, ગિરિઓ, તીર્થ અને આર્ય અનાર્ય દેશમાં સર્વત્ર ઊંચા અરિહંત પ્રભુનાં ચૈત્ય કરાવશે, અને સદા અહિંસામાં તત્પર રહીને ગુરૂની આજ્ઞા પાળશે. એ દત્તના રાજયમાં મુખ્ય પક્ષને આશ્રય કરનારા, દુરાગ્રહ અને ઈબ્ધ છેડી દેનારા, શાંત, દાંત, સદાચારી અને ચાર ચારિત્રમાં સ્પૃહા રાખનારા એવા શ્રેષ્ઠ મુનિઓ થશે. ઇંદ્રના આદેશથી વર્ષાદ બરાબર કાળે વર્ષશે અને સાતે પ્રકારની ઈતિઓ ઉત્પન્ન થશે નહિ. સર્વ વિશ્વ ગાય, મહિષી અને અશ્વથી ભરપૂર થઈ સ્વર્ગના જેવું દેખાશે. રાજા દત્ત રાજ્ય કરતાં રાજાએ ન્યાયી, મંત્રીઓ જનહિતકારી અને લેકે સમદ્ધિમાન તેમજ ધાર્મિક થશે. એવી રીતે ત્યાર પછી પણ પાંચમા આરાના છેડાસુધી નિરંતર જૈનધર્મની પ્રવૃત્તિ રહ્યા કરશે. ત્યાર પછી વિશેષ દુષમ કાલ આવતાં લેક અધમ, નિર્ધન, અપાયુપી, For Private and Personal Use Only Page #538 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૪ મે. ] ભગવંતે પ્રાંત કહેલ પુંડરીકગિરિને મહિમા. ૫૧૩ રોગી અને કરથી પીડાયેલા થશે. રાજાએ અર્ધલુબ્ધ, ચેરી કરવામાં તત્પર અને અતિ ભયંકર થશે. કુલવાન સ્ત્રીઓ પણ કુશળવાળી થશે. ગાંમડાંઓ રમશાન જેવાં દેખાશે. જોકે નિર્લજજ, નિર્દય, દેવગુરૂના નિંદક અને દિનપરદિન અતિશય રાંક અને હીન સત્વવાળા થશે. પાંચમા આરાને છેડે આ ભરતક્ષેત્રમાં છેલ્લા દુપ્રસહ નામે આચાર્ય, ફલ્ગશ્રી નામે સાધ્વી, નાગિલ નામે શ્રાવક, સત્યશ્રી નામે શ્રાવિકા, વિમલવાહન નામે રાજા અને સુમુખ નામે મંત્રી થશે. દુ:પ્રસહસૂરિના ઉપદેશથી વિમલવાહન રાજા વિમલગિરિપર આવી યાત્રા અને ઉદ્ધાર કરશે. તે સમયે લેકે બે હાથપ્રમાણે કાયાવાળા અને વિશ વર્ષના આયુષ્યવાળા થશે. તેમાં કેઇકજ ધમ થશે, બાકી પ્રાયઃ ઘણું અધમ થશે. આચાર્ય દુઃખસહ બાર વર્ષ ગૃહથપણામાં રહી અને આઠ વર્ષ ચારિત્ર પાળી છેવટે અષ્ટમભતથી કાળ કરીને સૌધર્મ ક૫માં દેવ થશે. પછી (પાંચમા આરાના છેલ્લા) દિવસના પૂર્વાણહકળે ચારિત્રને ક્ષય થશે, મધ્યાન્હકાલે રાજધર્મને ક્ષય થશે, અને અપરાણહે અગ્નિને ક્ષય થશે. આપ્રમાણે એકવીશ હજાર વર્ષને દુષમા કાળ (પાંચમો આરો) પૂરે થશે. પછી તેટલાજ પ્રમાણને એકાંત દુઃષમાકાળ (છકો આર) શરૂ થશે. તે સમયે લેકે પશુની જેવા નિર્લજજ, બિલમાં રહેનારા, અને મત્સ્ય ભક્ષણ કરનાર થશે. તેઓ બીજમાત્ર રહેશે. કાળે શત્રુ જ્યગિરિ સાત હાથો થઈ જશે અને પછી ઉત્સર્પિણ કાળમાં પાછો પૂર્વની જેમ વૃદ્ધિ પામવા માંડશે. અનુક્રમે પદ્મનાભ પ્રભુના તીર્થમાં પૂર્વની જેમ તે તીર્થે ઉદ્ધાર થશે, પદ્મનાભ પ્રભુની મૂર્તિ બિરાજમાન થશે અને આ રાજાનીનું વૃક્ષ પણ ઉગશે. આ પ્રમાણે આ ગિરિરાજ જિનેશ્વર ભગવંતની જેમ ઉદય પામી કીર્તિનથી, દર્શનથી અને સ્પર્શથી પ્રાણુઓને તારશે. પાપના ભાર અને વિકારરૂપ અંધકારને નાશ કરનાર, સેંકડો સુકૃતેથી પામવા ગ્ય, સર્વ પિીડાને હણનાર અને અનુપમ મહિમાનું પાત્ર એ પુંડરીક ગિરિવર જય પામે છે. સર્વ ઇંદ્રિના બેધથી જેમાં વિવેક જાગ્રત થયેલ છે એવા પિતાના મનમાં જેઓએ સદા વીતરાગને ધરી રાખ્યા છે એવા અને જેઓએ સિકડે ભવમાં પુણ્ય કરેલાં હોય છે તેવા રાજાઓ પણ શુદ્ધ મન વચન કાયાથી એ પુંડરીકગિરિની સેવા માત્ર એક વખત મેળવી શકે છે. એક ક્ષણવાર પણ એ ૧ ગંગા સિંધુના બન્ને કિનારા ઉપર ૧૮-૧૮ એટલે કુલ ૭૨ બીલ (નાની ગુફાઓ-બેખડે) છે તેમાં. ૬૫ For Private and Personal Use Only Page #539 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧૪ શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૨ જે. ગિરિએ રહીને જે અતિ દૂર જાય છે, તે ત્યાં પણ શત્રુંજયને નહિ પ્રાપ્ત કરનાર લેકેમાં પુણ્યથી સેવવા યોગ્ય થાય છે, અને તે કદિ પણ જિનેશ્વરને છોડીને બીજાને ભજતો નથી, એ નિઃશંક વાત છે. કેમકે સદ્દબુદ્ધિવાન માણસ ચિંતામણિને મેળવ્યા પછી શું કાંકરાને ગ્રહણ કરે રે પ્રાણ ! પાપથી શા માટે પીડા પામે છે ? ઘણે સંતાપ કેમ ધરે છે ? અને ઘણાં યમનિયમનાં દુઃખથી આત્માને શા માટે બહુ દુઃખ આપે છે ? રાગ દ્વેષરૂપ વૃક્ષમાં અગ્નિ છે અને સમતાને ભજનારે થઈ એ સિદ્ધાચલનો એક વખત આશ્રય કર, કે જેથી તું તારાં સર્વ નિબિડ કમને ખપાવી દઈશ. અમંદ બેધને જાગ્રત કરનાર પ્રાણી જયાં સુધી સિદ્ધાચલે જઈને શ્રી આદિનાથ પ્રભુનું ધ્યાન ધરતા નથી, ત્યાં સુધી જ પૃથ્વીમાં ફરતે પાપરૂપી સુભટ તેને વિકટ ભય આપે છે, અને ત્યાં સુધી જ સેંકડો શાખાથી દુર્ગમ એવો આ સંસાર તેનામાં અવિરતપણે પ્રસરે છે. રે કલિકાલ ! તું કોણમાત્ર છે ? અરે પાપ ! તમે હવે શી બીશાતમાં છે ? રે તૃષ્ણ ! તું વળી કોણ ? રે વિષયે ! તમે શા હિશાબમાં છો ? તમોએ આ જગતના ક્ષયને માટે ઉપાડો કર્યો છે, પરંતુ હવે જુઓ, તમારું મૂળમાંથી ઉમૂલન કરવાને માટે ઇંદ્રિયને નિરોધ કરીને ભેગીલેકે શત્રુંજયગિરિપર રહી ભગવાન્ શ્રી આદિનાથની સેવા કરે છે. એ ગિરિરાજનાં શિખરે, ગુફાઓ, તળા, વન, જળ, કુંડે, સરિતાઓ, પાજાણો, મૃત્તિકાઓ અને બીજું જે કાંઈ ત્યાં રહેલું છે, તે અચેતન છતાં પણ મહાનિબિડ પાપને ક્ષય કરે છે, તો જે પ્રાણું પિતાનાં મનને રેપ કરીને ત્યાં રહે તેની તો વાત જ શી કરવી ? આ પ્રમાણે આ ગિરિરાજનું શુભ માહામ્ય-ચરિત્ર સહજ માત્ર ઉતાવળથી અમે કહ્યું છે, કદિ મુખમાં ઘણી જિહાએ હેય તો પણ તેનું સંપૂર્ણ માહામ્ય કહી શકાય એમ નથી. વધારે વચનને વિલાસ કરી પ્રયાસ કરવાની કાંઈ જરૂર નથી. ટુંકામાં એટલું જ કહેવાનું છે કે જો કોઈ પણ જ્ઞાતાપણું હોય અને જે પાપને ભય હોય તો, બીજી સર્વ કર્થેના છોડી દઈને એ આદિનાથ સહિત પુંડરીકગિરિનું ત્યાં જઈને સેવન કરે. આવી રીતે વીર પ્રભુરૂપ મેઘ પ્રાણુ વર્ગ ઉપર પ્રબોધામૃતની વૃષ્ટિ કરી વિરામ પામ્યા, અને ભવ્યજનોના ચિત્તની અંદર વાવેલા નિર્મળ બીજમાંથી પુણ્યરૂપી વૃક્ષને ઉદય જેવાને જાણે ઉત્સુક હોય તેમ દેખાવા લાગ્યા. સર્વ પ્રાણીઓએ પ્રફુલ્લિત નેત્રોથી અને મન તથા દેહને સ્થિર રાખીને For Private and Personal Use Only Page #540 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૪મો ] ગ્રંથક્તનું કથન, પ્રશસ્તિ, આશિર્વચન. પ૧૫ પ્રભુની વાણીનું પાન કર્યું, તેથી નેત્ર તથા દેહમાંથી રિથર અને અસ્થિરપણાને તેમજ ઉન્મેષ અને વિશેષપણને જે ભેદ હતો તે ટળી ગયો. જેઓએ પ્રથમ દેવતાઓએ પ્રગટ કરેલા રસને આધીન થઈ હર્ષવડે તેને આશ્રય કર્યો હતા, તેઓમાંથી કેટલાક અત્યારે ઉત્સુકપણાથી પ્રભુના સ્વરમાં લીન થયા અને કેટલાક પોતાના ભાગ્યનો આશ્રય કરીને તેના રસવડે વ્યાપ્ત થયા. જેઓ પ્રથમ પુણ્યક્ષિતિ-પુણ્યનિવાસ હરવાને ઉત્સુક હતા, તેઓ અત્યારે પુણ્ય (પવિત્ર ક્ષિતિ–પૃથ્વીમાં વિહાર કરવાને ઉસુક થયા (સાધુ થયા.) અને જેઓ પૂર્વે અવિરત હતા, તેઓ વિરત થઈ ગયા. અર્થાત્ તેઓએ વિરતિપણું અંગીકાર કર્યું. આ પ્રમાણે દેશના આપીને મહાવીર પ્રભુ વિમલગિરિના શિખર ઉપરથી ઉતર્યો. પછી દેવતાઓ અને મનુષ્ય પણ તીર્થને નમરકાર કરીને પિતાને સ્થાનકે ગયા. ગ્રન્થકર્તાનું કથન. આ શત્રુંજયગિરિના મહિમાનું કીર્તન કરવાથી મને જે કાંઈ પુણ્ય પ્રાપ્ત થયું હોય તેનાથી મિથ્યાત્વને નાશ કરનાર એ નિર્મલ બોધ મને પ્રાપ્ત થાઓ. આ ગ્રંથમાં અજ્ઞાન અને પ્રમાદના વશથી જે કાંઈ જૂનાધિક કહેવાયું હોય, તે મારું દુષ્કૃત જિનધ્યાનથી મિથ્યા થાઓ. મિથ્યાત્વરૂપી રાત્રિને હરનાર, અંતરંગ શત્રુઓના વિજયથી પ્રતાપવાન્ ભવ્યજનેને પ્રબોધ કરનાર, દુરંત પાપરૂપ અંધકારની શોભાને ચેરનાર, પિતાની ગો (વાણીરૂપ કિરણો) થી ભવિપ્રાણરૂપ કમલને વિકાશ કરનાર, પ્રસરતા કિરણોથી ઉજજવળ અને સિદ્ધાચલરૂપી ઉદય ગિરિપર રહેલા—આદિનાથરૂપી સૂર્ય પ્રતિદિન રક્ષણ કરે. બુદ્ધકોની બુદ્ધિને વિમુખ કરનાર, શ્રી ચંદ્રગથ્થરૂપી સમુદ્રમાં ચંદ્રસમાન અને જાગ્રત ગુણેને ધારણ કરનાર શ્રીધનેશ્વરસૂરિએ યદુવંશના આભૂષણમણિ અને તીર્થને ઉદ્ધાર કરનાર આહત ભક્ત શ્રી શિલાદિત્ય રાજાના અતિ આગ્રહથી બહુ હર્ષને આપનારું આ શત્રુંજયગિરિનું માહામ્ય કહેલું છે. જયાં સુધી જનસમૂહને સુખ આપનાર શ્રી જૈનધર્મ જગતમાં જાગ્રત રહે અને જ્યાં સુધી અંધકારને અંત કરનાર ચંદ્ર સૂર્ય આકાશરૂપ શય્યામાં ઉદય પામે; ત્યાં સુધી તે તે પુરૂષરતોના ચરિત્રથી ભૂમંડલમાં અલંકારરૂપ અને વિવિધ રસને સાગર એવો આ ગ્રંથ પૂર્ણ ઉદયથી વૃદ્ધિને પામો. For Private and Personal Use Only Page #541 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧૬ શત્રુંજય માહાસ્ય. [भंड २ . स्नग्धरा. यावजागर्ति जैनस्त्रिजगति जनतादत्तशर्मा सुधर्मो, यावच्चाकाशतल्पे कलयत उदयं पुष्पदंतौ तमोऽतौ। तत्तत्पुरत्नवृत्ताश्रय इह वसुधामंडले मंडनाभस्तावन्नंदत्वमंदोदयिविविधरसांभोनिधिय॑न्थ एषः ॥१॥ इत्याचार्यश्रीधनेश्वरसूरिविरचिते श्रीशत्रुजयमहातीर्थमाहात्म्ये श्रीपार्श्वनाथादिमहापुरुषचरित्रवर्णनो नाम चतुर्दशमः सर्गः। समाप्तमिदं शत्रुजयमाहात्म्यम्, For Private and Personal Use Only Page #542 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only