________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨પ૬ શત્રુંજય માહાય.
[ ખંડ ૧ લો. રહેલા પ્રાસાદને ઉદ્ધાર પણ કર્યો. પછી તે દેવતાઓ પોતપોતાને સ્થાનકે ગયા. બ્રહ્મદ્રના ઉદ્ધાર પછી લાખ કોટિ સાગરોપમ ગયા પછી શત્રુંજય ઉપર ભવદ્રને છો ઉદ્ધાર થયે.
આ પ્રમાણે શત્રુંજયગિરિ તીર્થની ઉપર આંતરે આંતરે મનુષ્ય અને દેવતાઓએ કરેલા પુદ્દાર હોય તેવા ઉદ્ધાર થયા. હે ઇંદ્ર! એવી રીતે ભરતથી માંડીને સગરચક્રી સુધીમાં આ શત્રુંજ્ય તીર્થ ઉપર જેમનાં હૃદય પ્રશંસા કરવા
ગ્ય છે એવા છ ઉત્તમ નર અને દેવતાઓ તીર્થોદ્ધાર કરવાથી નિર્મળ કલ્યાણના નિધાનભૂત થઈ, અનુક્રમે ઉત્તમ જ્ઞાનને પ્રાપ્ત કરી મોક્ષસુખના ભાજન થયા. શ્રી વર્ધમાન સ્વામીના મુખકમલમાંથી નીકળતા મકરંદસમૂહના સાર જેવા આપ્રમાણેનાં વચને સાંભળી શકઈંદ્ર એ પરમ આનંદ પામે કે જાણે મોક્ષસુખ પામ્યું હોય તેવો દેખાવા લાગે. इत्याचार्य श्रीधनेश्वरसूरिविरचिते श्रीशत्रुजयमाहात्म्ये द्राविडवाल
खिल्यचरित्रतीर्थोद्धारवर्णनो नाम सप्तमः सर्गः ।
1
નયન
કામદેખાય..
આખ્યાને
For Private and Personal Use Only