Book Title: Sambodhi 1988 Vol 15
Author(s): Ramesh S Betai, Yajneshwar S Shastri
Publisher: L D Indology Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/520765/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ SAMBODHI (SPECIAL ISSUE) ACHARYA HEMACHANDRA NAVAMA SHATABDI MAHOTSAVA-1988 Editors: R. S. Betai Y. S. Shastri Chang Vol-15 1990 Lalbhai Dalpatbhai Institute of Indology, Ahmedabad December 1989 Page #2 -------------------------------------------------------------------------- ________________ SAMBODHI (SPECIAL ISSUE) ACHARYA HEMACHANDRA NAVAMA SHATABDI MAHOTSAVA-1988 Editors : R. S. Betai Y. S. Shastri Vol - 15 Lalbhai Dalpatbhai Institute of Indology, Ahmedabad December 1989 Page #3 -------------------------------------------------------------------------- ________________ Printed by KRISHNA PRINTERY 966, Naranpura Old Village Ahmedabad-380 013 and Published by Ramesh S. Betai Acting Director L. D. Institute of Indology. Ahmedabad-9 Price : Rupees 50-00 Page #4 -------------------------------------------------------------------------- ________________ EDITORIAL NOTE It is a matter of great joy for us to place before the world of scholars and interesed general readers the results of the entire proceedings of the "Acharya Shri Hemachandra Navamashatabdi Mahotsava" that was celebrated fitty at our Institute during the last year. It was remarkable that the celebration was the first ever in Gujarat. It was also remarkable that our celebration continued for one full year. As the first part we had eight lectures, one every month, on different aspects of the life and scholastic personality of the great Acharya, fitly known as "Kalikālasarvajña." This was followed by a two-day Seminar on Acharya Hemachandra in December 1988. In the present special Issue worthy readers will find 7 out of the 8 monthly lectures delivered. We could not procure the lecture of Dr. Umakant P. Shah who suddenly breathed his last in this mortal world. Two during the Seminar and the Valedictory Address by Prof. M. Dhacky are also missing. With all this, the present Issue can claim to touch upon most of the facets of the scholastic personality of the great Acharya, who has left liis indelible mark on the religious, social and cultural life of Gujarat and whose fame knows no frontiers; he is an Acharya and scholar of not only all-India, but international fame. • . We fold our hands in all humbleness before the great Acharya. We also express our deep sense of gratitude to and thank the scholars who co-operated in our celebrations and made it a success. Page #5 -------------------------------------------------------------------------- ________________ CONTENTS Monthly Lectures 1. V. M. Kulkarni Hemacandra's Treatment of the Alamkära and Rasa Traditions. 2. Hemacandra's Pramāņa-Mimāṁsā-Some Striking Features. E. A. Solomon ૩. હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના કુમારપાળ દેસાઈ ૪. ગુજરાતના ધાર્મિક-સાંસ્કૃતિક જીવનમાં હેમચંદ્રાચાર્યનું પ્રદાન હરિપ્રસાદ શાસ્ત્રી ૨૫ ૫. હેમચન્દ્રાચાર્ય અને અણહિલવાડ પાટણ ૨. ના. મહેતા ૩૫ ૬. હેમચન્દ્રકાલીન ગુજરાતને સાહિત્યિક પરિવેશ ભેગીલાલ સાંડેસરા ક૬ ૭. “દેશીનામમાલા”: તેનું ક્ષેત્ર, સ્વરૂપ અને મહત્ત્વ હરિવલ્લભ ભાયાણી ૫૬ પરિસંવાદનાં પ્રવચને ૧. આચાર્ય હેમચન્દ્રના કાવ્યાનુશાસનમાં “નાટક’ વિચાર તપસ્વી નાન્દી ૨. યાશ્રય મહાકાવ્ય પરંપરામાં ... . .. યાશ્રય મહાકાવ્ય-કુમારપાલચરિત્રનું મૂલ્યાંકન નારાયણ કંસારા ૩. “યોગશાસ્ત્રમાં આચારધર્મ રમેશ બેટાઈ ૩૦ ૪. હેમચન્દ્રાચાર્યના યુગની ભૌતિક સંસ્કૃતિ ૨. ના. મહેતા ૪૧ ૫. હેમચન્દ્રના સમયનું ભારત હરિપ્રસાદ શાસ્ત્રી, ૫૦ વાર્ય હેમચન્દ્રનું રીઝBhavas ડે ભેગીલાલ જ. સાંડેસરા ૫૭ . 65. Hamacandra om Sattvika Bhāvas V. M. Kulkarni 1 1. Anyayogavyavacchedika-A study ' ' ' Y. S. Shastri 'R ८. प्रमाण-लक्षण-निरूपणमें प्रामाणमीमांसा का अवदान ॥ सागरमल जैन ९. आचार्य हेमचन्द्रका प्राकृत व्याकरण और अर्धमागधी भाषा-एक मूल्यांकन છે. માર. ચત્ર લોકપ્રિય વ્યાખ્યાન १०. आचार्य हेमचन्द्र : एक युगपुरुष प्रो. सागरमल जैन 11. Ācārya Hemacandra : Select Bibliography Saloni Joshi 27 Page #6 -------------------------------------------------------------------------- ________________ HEMACANDRA’S TREATMENT OF THE ALAMKARA AND RASA TRADITIONS V. M. Kulkarni At the outset I sincerely thank the authorities of the L. D. Institute of Indology for inviting me to deliver a lecture in Sri Hemacandra Navaśatābdi Vyākhyānamālā, organised under the auspicies of their Institute. Ācārya Hemacandra, the polymath, is a precious gift of the Jain community of Medieval Gujarat to our country. He was a great man not only of his age but of all ages. He had profound knowledge of almost all branches of learning known to Medieval India and he himself contributed to them by writing authentic compendiums/works which won him the covetable title Kali-kāla-sarvajña. I.pay homage to the sacred memory of this great Jain polymath/savant. Now, I have been asked to speak on "Hemcandra's Treatment of the Alamkāra and Rasa Traditions". With the late Prof. R. C. Parikh I edited Hemacandra's Kävyānušāsana. This co-operative venture has a history. Prof. Parikh had just about that time brought out his critical edition of Mammala's Kavyaprakāśa with the Samketa Commentary of Someśvara Bhajta which was till then unpublished. Then I was working at the Gujarat College. He gave me a complimentary copy. When I glanced through the pages of the Samketa Commentary, I noticed questionmarks at a number of places indicating that those readings were corrupt. I was prompted by these question-marks to a comparative study and I wrote a review article correcting a large number of passages by identifying their sources, and gave it to Prof. Parikh for pre-view. He was highly impressed by that review article and within a few days he invited me to join him as co-editor in the task of bringing out a second revised edition of Hemcandra's Kävyänuśāsana, and I am happy to state that our edition has been welcomed by scholars in the field as a standard edition. I fully utilised the opportunity provided by Prof. Parikh, studied critically and comprehensively the work and the fruit of this study was my paper "The Sources of Hemacandra's Kävyānuśāsana". This paper was greatly appreciated by an outstanding alamkārika from Bengal, Prof. Siva Prasad Bhattācārya, who had earlier published his paper on "Hemacandra and the Eleventh Century Poeticists of Kashmir" in the Journal of the Asiatic Society, Calcutta, 1957. Page #7 -------------------------------------------------------------------------- ________________ 2 Hemacandra and The alamkara tradition Let us begin with Hemacandra and the and the alamkāra tradition. It appears that in ancient times Kavya and natya (poems and plays) were looked upon as separate compartments. Poetics developed in distinction from dramaturgy. There were certainly predecessors of Bhāmaha and Dandi whose works they have freely used but which are no longer extant. These alamkarikas writers on poetics, literary thinkers in the course of their aesthetic investigation discovered that the prime source of beauty in -Kavya is the alamkaras. This discovery of theirs gave the name alankarasästra to poetics, and the word alamkarika or alamkarakāra for a writer on poetics. The word alamkāra in its widest sense denotes saundarya or vakrokti or atisayokti (beauty, figurative speech or an extra-ordinary striking mode of expression). It is at the basis of each and every alamkara. It constitutes the very life of Kavya (poetry). It distinguishes Kavya from sastra (science) or ordinary everyday language of life (lokaprasiddha bhasa-vyavahāra). It is a deviation from ordinary or natural mode of expressing things of facts of any sort in order to produce a certain striking effect (vicchitti or vaicitṛya) or an imaginative turn of speech (bhangibhaṇiti). In this sense it applies to figures of speech because they beautify Kavya. Dandt uses the term alamkara in the restricted sense of figures of speech and in the widest sense also to cover anything which lends beauty to the poem : काव्यशोभाक रान्धर्मान'कारान् प्रचक्षते । à arrfa fa-à geala_là'a ayufa 11 and, यच्च सन्ध्यङ्ग-वृत्त्यङ्ग- लक्षणाद्यागमान्तरे । व्यावणितमिद चेष्टमल' कारतयैव नः ॥ -Kavyadarśa II. 1 -Kävyädar a II. 367 Bhamaha, the greatest exponent of the alinkara tradition, insists on the alamkaras as the most essential feature of Kavya. He emphatically declares: न कान्तमपि निर्भूषं विभाति वनितामुखम् । -Kavyalamkara I. 13cd Not that these alamkärikas were not aware of the rasa - theory but they gave the rasas 'a subordinate place' from the point of view of the alamkarikas who held rasa or rasadi (dhvani) to be the soul of poetry. Bhamaha and others defined such alamkäras as rasavat, preyas etc., 'making rasas subordinate to alamkaras', Page #8 -------------------------------------------------------------------------- ________________ Mammața defines poetry as तददोषौ शब्दाथी सगुणावनलंकृती पुनः क्वापि । Jayadeva, the author of Candräloka, vehemently criticises Mammağa for his definition of poetry which omits alamkāras. He bursts out : अङ्गीकरोति यः काव्ये शब्दार्थावनल कृती । असौ न मन्यते कस्मादनुष्ण मनल कृती ॥ We have the cause of the alamkāras in the poet's imagination (Kavipratibha) and their effect is a definite fact, a species of charm. Mammata's definition of alamkära in effects accept this fact : वैचित्र्य चालङ्कारः । 'Vaicitrya' or 'vicchitti' is a certain charm which gives an alamkära its being and value. Such charm does not permit of exact description as it is as infinite as the poet's imagination which produces it, but it is this which forms the basis of any alamkāra and justifies our asserting that it is an alamkāra and differentiating it from others. Theoretically speaking, there is no limit to the number of alamkāras. What is after all an alamkāra ? Anandavardhana says: अनन्ता हि वाग्विकल्पास्तत्प्रकाश एव चाल काराः । -Dhv, p. 473 तत्र शब्दार्थ वैचित्र्यप्रकारोऽनन्तः । -Locana, p. 25 अभिधानप्रकारविशेषा एव चालंकाराः। - Alamkārasarvasva, p. 9 Bhāmaha and Dandi hardly made any distinction between gunas and alankaras. Ruyyaka, the author of Alamkarasarvasva, rightly summarises the view of the exponents of the alaṁkära tradition in these words : इह हि तावद्भामहोद्भटप्रभृतयश्चिरन्तनाल कारकाराः प्रतीयमानमर्थ वाच्योपस्कारतयाल कारपक्षनिक्षिप्त मन्यन्ते ।....उद्भटादिभिस्तु गुणाल काराणां प्रायशः साम्यमेव सूचितम् ।. तदेवमल कारा एव काव्ये प्रधानमिति प्राच्यानां मतम् । As against this alamkära tradition we have the Rasa or Rasadi-dhvani tradition. According to this tradition rasa (or rasādi) is the very essencethe very soul of Kavya (including natya). Rasa is pradhāna, alamkārya and alamkaras adorn, or add to or heighten or enhance the beauty of the pradhana artha-the alamkārya rasa. Just as bracelets, etc., when worn on her person by a Kamini (a lovely maiden) enhance her beauty and are called alarkäras even so upama, anuprāsa, etc., the arthalamkāras and Page #9 -------------------------------------------------------------------------- ________________ the śabdălankāras when they heighten rasa,, are called alamkāras. When defining alankāras in a general way Hemdcandra says : अङ्गाश्रिता अलङ्काराः 1. 13 Hemacandra here echoes Dhvanyaloka II. 6: तम मवलम्बन्ते येऽगिनं ते गुणाः स्मृताः । अङ्गाश्रितास्त्वलकारा मन्तव्याः कटकादिवत् ॥ -Kāvyānuśāsana, p. 34 For the present discussion we leave out the śabdalankäras like anuprāsa, yamaka etc. and turn to Hemacandra's treatment of arthalāmkāras. If Bharata speaks of four alamkāras, Mammața 61, Ruyyaka 75, Appayya Dikşita defines and illustrates 125 alamkaras. The increase in number is easy to understand for, as we have already seen, they are the several striking modes of expressing ideas and their number could be infinite-ananta. Simultaneously with this tendency to increase the number of alankaras there was the counter-tendency to reduce their number by rejecting the status of alankäras. to some alleged alamkāras. Bhāmaha is the first alankārika to deny this status to the alleged figure Värtā (Reportage) and the three figures Hetu, Sükşma and Leśa. Incidentally, it may be noted that Dandi calls them "Vācāmuttama-bhuşanam". But neither of them advances any reasons, either against or in favour of them. The real credit for reducing the number of alamkaras by critically examining their nature goes to Kuntaka. By this examination he rejects about twenty alamkāras. He judges them by three criteria-principles-standards : 1. alamkäräntaratva or bhūşanāntarabhāva, 2. śobhā-sünyata and 3. alarıkāryatayä vibhüşyatva. Hemacandra defines and illustrates twenty-nine arthālamkäras and rejects a very large number of alamkāras defined by his illustrious predecessors. The late lamented Prof. R. B. Athavale, a top-ranking alamkārika of the old Bombay State, in his Gujarati edition of Kävyānuśāsana (Adhyāya I, VI Arthālamkāras, Balagovinda Prakashana, Ahmedabad, 1959) discusses this topic at length. It is not necessary to cover the same ground again here. But two points need to be briefly mentioned. Prof. Athavale in the relevant discussion does not refer to Hemacandra's indebteness to Kuntaka's Vakroktijīvita. Naturally enough, he could not have done it for the obvious reason that the full text of the work was not then available. The other point, however, needs some explanation. It is true that Prof. Athavale finds fault with Hemacandra for rejecting a good many well defined and illustrated alankāras of his reputed prede Page #10 -------------------------------------------------------------------------- ________________ 5 cessors. Now, we must not lose sight of the fact that the various alamkärikäs right from Bhämaha to Jagannatha differ among themselves regarding the nature of certain alamkäras and whether they should be accepted or rejected. The reason behind this divergence of views is not far to seek. For the very concept of charm or beauty eludes a clear-cut and precise definition. Further, it is next to impossible to lay down precise quantum of charm for constituting a separate figure (vicchitti visesa) distinct from all the other accepted figures or of the slight difference of charm required for reckoning it as a sub-variety of the concerned distinct figure. Further more, the concepts of aupamya (similarity), virodha (opposition, contradiction or incongruity), bheda (difference) and abheda (identity) are all relative as they admit of degrees or stages. Inherently, the two tendencies; one of multiplying the number of figures and the other, of reducing the number of these figures are quite natural and useful in their own ways. As these eminent literary thinkers widely differ amongst themselves. regarding the alleged figures, the question naturally arises whom wer should follow as the authority. Jagannatha who 'was a poet of creative genius and who also possessed the faculty of aesthetic appreciation in an eminent degree' furnishes the answer to this question when he says more than once that in this matter sahṛdayas-men of taste, competent, responsive, sensitive readers are the authority. This appeal to the sahrlayas implies that the apprehension of charm or beauty of a particular figure as distinct from other accepted figures depends as much on the poet's representation of a thing, situation or idea as on the temperament, training and poetic. sensibility of the sahṛdaya, such as Prof. Athavale. Now, we take up Hemacandra and the Rasa Tradition. Hemacandra and the Rasa Tradition The earliest exponent of the Rasa tradition is Bharata's Natyalastra, a compilation unquestionably from previous works that have been irretrievably lost. The early writers on poetics were aware of the employ ment and importance of rasa-s but they did not treat them as the most essential or vital elements in Kavya. It was Anandavardhana, the author of Divanyaloka, an epoch-making-work, who systematically dealt with the relation of rasas to Kavya. Bharata unequivocally declared: न हि रसाहते कश्चिदर्थः प्रवतते । Everything, every activity or action in drama is directed towards the Page #11 -------------------------------------------------------------------------- ________________ creation of rasa. He set down the Key-formula-the famous sūtra - for developing or producing rasa : farargara:afnarfieàmgefarqfa: 11 The technical terms vibhāva, anubhava vyabhicäri-bhāva, and rasa were deliberately invented to impress on the minds of spectators and readers. that they relate to the world of drama (and by extension to the poetic universe) and not to the real world or every-day life where we use the terms like karaṇa, käyra, sahakari karana and bhava. Bharata explains these terms: Vibhāvas are determinants. In the later classification they fall into two divisions alambana (fundamental) and uddipana (excitant) determinants. Alambana vibhāvas comprise the nayaka, the nayika, for, without them there can be no development or creation of rasa in the audiencepreksakas-spectators. Úddipuna vibhāvas are such conditions of place and time and circumstances as serve to foster rasa (sentiment), for example, the full moon, garden, the fragrant breeze, secluded place, etc. all things which foster the sentiment of sṛngara when the emotion of love (rati) has already arisen. The anubhavas (consequents) are the external manifestations of the feeling, by which the actors suggest to the audience the feelings, the minds and hearts of the characters or persons of the drama, such a kafaksas (sidelong glances); smita (smile), alingana (embrace) and the like. Bharata singles out eight anubhavas, sveda (perspiration), romāñca (horripilation). etc.; and designates them as sättvika-bhāvas (they are called sättvika as arising from a heart which is ready to appreciate the joys or sorrows of another (sattva). Bharata mentions (33) thirty-three vyabhicari-bhāvas transitory feelings like glani (weakness), laikā (apprehension), rama (fatigue or weariness), asuya (envy), cinta (worry), etc. They are called vyabhicaribhāvas because they, like the waves appear on the surface of the sea for a while and submerge the next moment. They are like the gems woven in a thread the sthayibhava and strengthen it. Bharata mentions eight such sthayibhavas (permanent emotions or feelings) rati (love), toka (sorrow), etc. When they are developed we get the eight corresponding rasas, frigara, karuṇa, etc. Later writers add the ninth rasa called fänta. Now, the rasa-sutra has been differently interpreted by four different commentators-Lollata, Šankuka, Nayaka and Abhinava and their views are known as utpattivada, anumitivada, bhuktivada and abhivyaktivada. The commentaries of the first three commentators are lost and we know about their views from the summaries of their expositions recorded by Abhinavagupta in his commentary Abhinavabharati. It is not humanly Page #12 -------------------------------------------------------------------------- ________________ 7 possible to give an exposition of these views even briefly. Post-Abhinavagupta alamkärikas, with one or two exceptions, follow Abhinavagupta unquestioningly. The salient features of his exposition are: (i) Rasa is not produced in the character of the play, say Duşyanta nor inferred as existing in the nata (actor) who plays the role of Duşyanta, nor tasted/relished or enjoyed but it is suggested/manifested/revealed (abhivyakata) as the spectator-sāmājika witnesses the play. The rasa is to be located in the spectator. Thus according to Abhinava rasa is to be located not in the character of the play, not in the actor but in the spectator himself. (ii) Sthayi-vilakṣano rasah-Rasa is altogether different from the permanent feeling or emotion, väsands-latent impressions which man carries from birth to birth. This vasand or sthayibhava is inborn. It is aroused by vibhāvas, anubhavas, etc., it is universalised/generalised and this generalised bhava the spectator enjoys by identifying himself or herself with the hero or heroine (of course on the unconscious level). This enjoyment or relish of rasa continues so long as the vibhāvas etc. are present. The sthayibhava when thus universalised and is attended by vibhāvas, etc. gets the name/ title rasa. When the vibhavas, etc., disappear from view rasa ceases to exist. (iii) Rasa is alaukika- out of the ordinary, extra-worldly or nonworldly, different from its sthayibhava. Because of this alaukika nature, even the paintul feelings of our everyday life like soka (sorrow), krodha (anger), bhaya (fear) and jugupså (disgust) become pleasurable. All the eight (or nine) rasas are therefore anandarupa or sukhātmaka (pleasurable). Keith briefly summarises this view of Abhinavagupta in these words "The sentiment thus excited is peculiar, in that it is essentially universal in character; it is common to all other trained spectators, and it has essentially no personal significance. A sentiment is thus something very different from an ordinary emotion; it is generic and disinterested, while an emotion is individual and immediately personal. An emotion again may be pleasant or painful, but a sentiment is marked by that impersonal joy, characteristic of the contemplation of the supreme being by the adept, a bliss which is absolutely without personal feeling." (The Sanskrit Drama p. 318). Finally, although rasa is alaukika and aprameya (which cannot be known by any of the pramānas - proofs) it does not mean rasa does not exist. For it is sva-samvedana - siddha - it is felt. Page #13 -------------------------------------------------------------------------- ________________ In the course of his refutation of the rival theories of rasa Abhinava. gupta briefly mentions the Samkhya - view which holds that rasa is sukha - dulkhälmaka - 'pleasant and painful'. This view is not made clear. Whether each rasa is both plcasant and painful or some rasas are pleasant and some others painful. Abhinava however rejects it summarily out of hand. In his Kavyanušāsana Hemacandra reproduces the whole section from Abhinavabhārati dealing with the exposition of the rasa-sutra and in unmistakable words declares that in regard to the doctrine of rasa he follows Acārya Abhinavagupta. It is very interesting to find that Hemacandra's close and devoted disciples, Rāmacandra and Guņacandra, enunciate in their Nātya-darpana that rasa is sukha-duh khatmaka and thus provide an exception to the ancient rule “yathopädhyāyan fişyah"; we have no means to know whether these disciples had discussed their view with Ācārya Hemacandra and what the Acārya's reaction was. But for a spirited defence of their view with cogent arguments they have won praise from some modern writers on poetics. Another Jain scholar, Siddhicandragani, a contemporary of Jagannātha, in his commentary Kävyaprakāśakhandana observes - " 1 ffat-5- T-E9T-FEIT Al-faq AITTEET-FT=श्रवणाभ्यां सुखविशेषो जायते । स एव तु रस इति नवीनाः ।" -9.98 According to the view fo the Ancients, the rasa is paramānandarūna. The Moderns (Navināh, including Siddhicandra himself-most probably) however, say: “A Peculiar pleasure which arises on watching a dramatic performance or hearing the recitation of poetry is similar to the pleasure of anointing one's body with sandal-paste or of pressing the breasts of a young beautiful woman. This peculiar pleasure is itself rasa. In other words, the Moderns regard the aesthetic pleasure as on a par with ordinary pleasures of the senses as only (lauk ika) worldly. As a corollary to this view they hold that there are only four rasas : the erotic, the heroic, the comic and the marvellous; and they reject the claim of the pathetic, the furious, the terrifying and the disgusting to the title rasa. From this description of the nature of rasa we can easily see how 1. atalea TE -T-ETua- Tai ya Tai: Feui&tat 91 a muca aer Tema 1...372 Furietai yra tarafa , gaua-...5 374491 ऽपि रत्यादिवत् 'स्वप्रकाशज्ञानसुखात्मका इति तदुन्मत्त-प्रल पितम् । एवं भयातिशयवर्णन तत्तदव्यक्तीनां मादवप्रतिपादनाय । वस्तुतस्तु कविभिः- वशक्तिप्रदर्शनार्थमेव-पद्यबन्धाबन्धादिनिर्माणवत तत्र तत्र प्रवयत इति । पृ. १६-२२ Page #14 -------------------------------------------------------------------------- ________________ Siddhicandra, a Modern, has gone a step, rather far ahead in bringing rasa to the laukika level. The view expressed by the authors of the nātyadarpaņa and Kavyaprakasa-khandana has not been taken note of by the followers of the Ancients. It is sometimes argued that Lollata, Dandi etc. held the view that rasa is sukhaduhkhatmaka. This much is, however, true that they hold that the sthāyin when intensified to its zenith becomes rasa. Thus soka when itensified to its highest point becomes karuna rasa. But this does not mean that the spectators who witness a karuna-rasa-nirbhara play experience sorrow. We should make a distinction between the nature of experience the dramatist and the actor are trying to put across and the way the audience receive it through the medium of art- the poetic art of the dramatist and the art of acting of the actor-which process render any type of experience pleasurable. There is reason to believe that the ancient thinkers held that all rasas are pleasurable to the audience. But it is a separate topic and so we better leave it here. Hemacandra's Kāvyānus'āsana and D. D. Kosambi's Criticism In his Introduction to the Subhāşita-ratnakoşa compiled by Vidyākara (Harvard University Press, 1957, p. x vii) D. D. Kosambi observes : "Every portion of the anthology is permeated by the theme of sex. Even in dealing with the gods, it is their night-life which is most often treated.. What may surprise the reader is that monastic scholars also enjoyed and perhaps wrote, such erotic poetry without the least sense of transgression or incongruity, without deviating from a puritancial doctrine and the ascetic life in any other way. The great Jain ācārya Hemacandra quotes and comments upon many of our stanzas with the zest of any other theorist of Sanskrit poetry, finding nothing in the act unworthy of his high position in a celibate religious life of unquestioned purity. Nor is he alone in this. These people were connected with the court as preceptors to kings. . It follows that the type of poetry had become as much the fashion as the Sanskrit language among the ruling classes and their educated dependents. The conventions developed by professional poets suited kings like Harșa and Bhoja; so were taken over without thought of new departure by them as well as their pontiffs and abbots. In flavour, there is little to choose between the Buddhist Dharmakirti and his S'aiva or Vaişņava colleagues." Page #15 -------------------------------------------------------------------------- ________________ 10 The charge of lack of originality and of plagiarism was levelled against Hemacandra in his life-time and he has met it in one of his subsequent works (Pramāna-Mimāmşā). We do not know if the kind of criticism passed by Kosambi had reached Hemacandra's ears and if he has answered it in any of his later works. We have however clear evidence of such criticism directed against Rāmacandra, who was Hemacandra's very devoted and able disciple. Rāmacandra mentions it and refutes it in his prologue to the play Mallikā-Makaranda. The relevant dilogue reads as follows: . "Nata : (disdainfully) Sir, the munis are solely devoted to śama (peace or quietude) and they use their dignified speech solely for the exposition of dharma. It is certainly unworthy of them to write plays portraying the sentiments of singära (love), hāşya (laughter), vira (heroism) and the like. . Sūtradhara : O my worthy friend, now you speak things which betray that you do not have the cleverness of (even) a villager ! The whole world knows that sama is of the very essence to great monks and sages. Do not however, forget the fact that although gods are born in heaven they move about in all the three worlds." The suggestion is : Munis too should occasionally leave the high pedestal and come down on earth and write poems and plays and appreciate them when sung and staged. Just as the gods do not lose their god-head or divine nature simply because they move about in the three worlds, even so the munis who write poems and plays imbued with rasas like śrnāgāra, hāsya, etc., do not lose their monkhood. This reasoning is rather facile. The real point is that Hemacandra was preparing a critique on poetics -working out an anatomy of poetry and for this purpose a' rational, highly objective and disciplined mind was necessary. Where else can a mind receive such a training if not in the strict world of the (Jain) munis ? Bnt to be a muni one doesn't have to cease to be human and it is a remarkable feature of Hemacandra's personality that the human qualities appear in him so sensitively alive in spite of his being a muni of great or high standing. Kosambi's criticism also suggests an act of impropriety. A muni should have considered erotic experience as unworthy even for the purposes of reading and study. Probably the idea is that such a perusal and continuous perusal at that may have an adverse effect on the mind of even Page #16 -------------------------------------------------------------------------- ________________ 11 a muni. This seems to be a poor view of the strength of the human mind. Virtue does not mean and should not mean running away from occasions of temptation but taking a firm stand to overcome them and discipline of a serious scholar should teach him to be detached enough.. The writing of Kāvyānuśāna by a muni like Hemacandra could be accounted for this way too : a person can have an experience, say, that of anger, and can treat it as an object of his awareness; thus the duality of subject and object is, or at least, can be present, even when the object is a mental phenomenon. A sādhaka (mumuksu) can experience the traces of past experience, awakened by the stimulus-(here, a play) and can treat the newly evoked experience as the object of his awareness. Two options are available here for him : (i) He can give up his attitude of subject and get immersed in the aroused emotion, or (ii) he can treat it as an object, to test his spiritual strength, the extent of his spiritual attainment. If he adopts the second option it need not obstruct his spiritual progress. A disciplined muni like Ācārya Hemacandra could adopt the second option and read, appreciate and even write Kāvya portraying Syngāra, häsya and other rasas. There is absolutely, no inherent contradiction between ascetic life and engaging in creative literary activities. Charge of plagiarism A modern writer on Sanskrit poetics has charged Hemacandra of plagiarism. In his own times too, it appears, he was charged with plagiarism. For when writing his pramāņa-mimämsä he takes note of this unjustified criticism and briefly answers it, basing his arguments on Jayantabharta's famous Nyāyamañjari which was composed about two centuries before Kāvyānuśāśana. This relevant discussion, though somewhat long, deserves to be reproduced at least partially : "Before the advent of Akşapāda who was there to establish the validity of the Vedas ? But it is a feeble objection. Who has interpreted the Vedas before Jaimini? Who has given the analysis of words before Pāṇini ? Who has made a study of metres before Pingala ? From the dawn of creation these sciences are in vogue on earth like the Vedas. (The so-called authors do not invent the sciences but) they treat the existent or old subject-matters either in an elaborate manner or in an abridged form; and from that point of view only they are called their authors.''2 2. नन्वक्षपादात् पूर्व कुतो वेदप्रामाण्य निश्चय आर्सत् । अत्यल्पमिदमुच्यते । जैमिनेः पूर्व . aie aiera: nifura: qa qifa zycgitaifa l faguttaga केन छन्दांसि रचितानि । आदिसर्गात् प्रभृति वेदवदिमा विद्याः प्रवृत्ताः । संक्षेप-विस्तरविवक्षया तु तांस्तांस्तत्र कर्तृनाचक्षते । Page #17 -------------------------------------------------------------------------- ________________ iż In the same vein Hemicanda saya : "These vidyās (sciences or disciplines) are without a beginning; they become new from the point of view of abridgment (samksepa) and/or detailed description (or amplification vistāra) and are said to be composed by the concerned authors."3 Now, in Medieval India we find many writers of compendiums in alamkāra-śāstra. The Kāvyaprakāśa of Mammata, the most important and most popular work on poetics is a compendium. It epitomizes all the important theories of poetics that were developed before him. Topics which were treated by his predecessors in different works were for the first time brought together and systematised by him in this work. The orderly and concise treatment of the main issues of poetics mark off his compendium from other compendiums as a splendid and marvellous achievement. The fact, however, remains that it is a compendium only and that it does not present any new theory or doctrine of poetics. Henacandra on the other hand treats of the topics of his predecessors elaborately presenting them as far as possible in their own form instead of summarising or paraphrasing or describing in his own language. His capacity to select choicest passages from his authorities and to organise them into a homogenous and organic whole is supreme. It is indeed surprising that such a scholarly, carefully designed and well organised work on poetics should have remained almost entirely unacknowledged. Hemacandra's invaluable services Hemacandra's Kāvyānuśāsana is one of the three authentic and most valuable sources for obtaining better or correct or original readings for scores and scores of passages in Abhinavabhārati, Dhvanyaloka-locana, Vakroktijivita, Sarasvatikanthābharana, Srngäraprakāśa, Bhāmaha-vivarana, etc., which have been judiciously used in its preparation. We may take up for consideration one of these source-books, utilised by Hemacandra, namely Abhinavabhārati. The text of the Abhinavabhārati, has been badly preserved in its manuscripts. The first editor of the text (The Nāt yaśāstra of Bharatamuni with the commentary Abhinavabhārati, Chs. I-VII ed, by M. Ramakrishna Kavi, second edn., Oriental Institute, Baroda, 1956, p. 63) remarked : "... even if Abhinavagupta descended from Heaven and saw the MSS, hc, would not easily restore his original readings." Hemacandra has preserved 3. ......giffa-fagny-FUTTE197919 ETS fa qafifa fefaftita al 31 morife सूत्राणीत्येतदपि पर्यनुयश्व । अनादय एवैता विद्याः संक्षेप-विस्तर-विवक्षया नवनवीभवन्ति तत्तत्कत काश्चोच्यन्ते । Page #18 -------------------------------------------------------------------------- ________________ 13 in tact the ideas and the language of some of the long sections from Abhinavabhārati on the key chapters of the Natyaśāstra, the Rasādhyāya, the Bhāvādhyāya, the Daśrūpaka-vidhāna and the Sandhyadhyāya by incorporating them in their original form without abridging them. Thus, for instance, the pretty long section of Abhinavabhārati extending over fourteen pages of the Kāvyānuśāsana (Ch. II, pp. 89-103) is preserved in toto by Hemacandra. At the end of the section he acknowledges his source in these words: - इति श्रीमानभिनवगुप्ताचार्यः । एतन्मतमेव चास्माभिरुपजीवितम् । For all this we all owe a tremendous debt of gratitude to him. Hemacandra's Kāvyūnuśāsana, Rāmacandra and Guņacandra's Nät yadarpana and Ambāprasada's Kalpalatāviveka that have freely drawn on Abhinavabhārati and Dhvanyaloka-Locana are of immense help in correctrng the corrupt text as printed in the editions of Nātyaśāstra with Abhinavabhārati and Dhvanyaloka-locana-I have published a series of articles all entitled "Abhinavadhārați : Text Restored. I have also published two papers : "Abhinavabhārati: Ch. VII Recovered" ? and “Kalpalatāviveka on Abhinavabhārati”. Even a cursory glance at these papers will convince scholars of poetics of the invaluable help rendered by these Jain authors to our better understanding and appreciation of the greatest and the most valuable commentaries of Abninavabhārāti and Dhvanyä!oka-locana, of the master-critic and aesthete, second only to Anandavardhana, the author of the epoch-making work Dhvanyaloka. . Hemacandra does not claim any originality as regards discovering any new theory of poetics. He however claims originality in his method, manner, and treatment of the subject matter. And this claim is just and legitimate. I have done. I thank the authoritses of the Institute once again for their kind invitation and I thank you all for patient hearing. Page #19 -------------------------------------------------------------------------- ________________ HEMACANDRA’S PRAMĀNA-MIMAMSA-SOME · STRIKING FEATURES E. A. Solomon Striking Features Besides being a renowned Ācārya, Hemacandrācārya was an adept in various fields of Sanskrit and Prakrit learning-Kāvya, Vyakarana-Sāstra, Alankāra-Šāstra, Yogaśāstra, Kośa and the like. He also wrote a work on logic, viz., Pramāņa-Mimāsa in the sūtrà-style with a svopajña-vịtti (his own commentary on it). Unfortunately, the work somehow remained incomplete. As Pt. Sukhlaljee has abundantly shown in his excellent edition of the Pramāna-Mimāṁsā, Hemacandrācārya had made on extensive and careful study of all relevant material on logic as found in the works of all the schools-Brahmanical, Buddhist and of course Jaina. He imbibed all this learning and arrived at his own judgements independently, not fighting shy of accepting a view of, or acknowledging his indebtedness to a thinker of a non-Jaina school I shall here refer to only a few statements of Hemacandra which are thought-provoking and point to his clear-handed thinking and deep insight into the problems of logic that he is tackling. At the very outset he says that one may be tempted to ask that if he claimed that these sūtras were his own, then which and whose were the sūtras prior to his. The reply to this is : 'You have asked very little. You might as well ask, "Which and whose were the sūtras on Vyākarana and other disciplines prior to Pāṇini, Pingala, Kaņāda, Akşapāda and the like. The truth is that these disciplines are without any definite beginning in time; but they appear to grow ever new according as they are presented in abridged or amplified form and as such are linked up with the name of this or that person." This is a very carefully thought-out rejoinder. We are apt to regard this or that person as the founder or originator of a school of thought or of a discipline. Actually the seeds lie in the very distant past and a gradual but steady development of thought can be discerned. It is a far cry from 'vācārambhanam vikāro nämadheyam' or 'yatra dvaitam iva bhavati' of the Upanişads to the Kevalādvaita of Sankarācārya which rejects all Page #20 -------------------------------------------------------------------------- ________________ 15 modification and duality of every sort, and yet none can decry that the thought expressed as such did play an important part in the formulation of the Kevaladvaita though the process was very slow and hardly noticeable, surprisingly perhaps giving rise to the Buddhist concept of pointinstant (svalaksana, sarvam kşanikam) and then emerging in the purged form of kevalădvaita. There is always a steady dev clopment and growth in the case of each concept, but the seeds lie in the hoary 'beginningless' time. It is thus easy to understand why Indian thinkers have respected the testimony of the early seers and the Vedic word. When they feel that they find their own views and convictions in the words of the Vedic seers it is not that they are dishonest and knowingly twist their Upanişadic exprcssions to yield the meaning they want in order to support their own views. On the contrary it appears that thcir line of argument and firm conviction must have been that well-reasoned out truth could be but one, and so what they believe to be the truth and the only truth must certainly have been realised by the ancient sects. This is sufficient justification for the Samanvayādhyāya of the Brahmansūtra, wherein Bādarā yaņa has shown that the apparently conflicting statements in the Upanişads have the same import. And this also explains why the different Acāryas of Vedānta sought and found proof and approval of their vic ws in the Śruti and the Brahma-sūtra. As a matter of fact, a rational approach shows that the distant sources of these various views can certainly be found in the utterances of different Vedic seers, who perhaps were indebted in some way or the other to their predecessors. Again, Hemacandrācārya says that one may be inclined to ask why he did not write a Prakarana type of work as Akalanka and Dharmakirti and others did, but chose to compose the Pramāņa-Mimārsă even though the Tattvārtha-sūtra of Umāsvāti, a standard work, already existed. The answer to this is that his taste is different and there is no public opinion or royal ordinance that could put a restraint upon the free exercise of his will.2 This idea came to Hemacandra's mind, because ordinarily in other systems there is only one sūtra-work (e.g. Nyāya-sutra, Vaiśesika-sūtra) and the later writers write commentaries and sub-commentaries. But even here we cannot be sure that there was cnly one sūtra-work for each system or school. It is likely that there were other sūtra-works, but faded away in comparison to the one which was found to be superior. Bādarāyaṇa, for example, refers to Bādari. Kāśakrtsņa, Jaimini and others who interpreted the Upanişads in accordance with their own convictions, Page #21 -------------------------------------------------------------------------- ________________ 16 In a work on logic it is precise wording and pointed presentation that matters rather than originality. The author's originality lies in his well-reasoned out presentation rather than in content. And Hemacandra's Pramāņa-Mimāmsă could serve as a very good model of apt presentation, and precise and succinct expression. His definitions are, for example, very brief and simple, but centainly free from the faults of ativyāpti (unwanted extension), avyāpti (non-inclusion) and the like. To take an illustration, he defines pramāng (organ of valid knowledge) thus : 129 fury: 941074 (1. 1. 2)-An organ of knowledge is the right definitive cognition of an object. Here the term 'nirnaya' (definitive cognition) serves to deny the character of 'pramāna' (organ of knowledge) to sense-object contact as it is not cognition, and to doubt, indecision and indeterminate cognition though they are included in the category of cognition. It may be noted that according to the Jainas, knowledge as such is never indeterminate. Here Hemacandra is indirectly criticising the Buddhist view that knowledge devoid of vikalpa (conceptualising) can alone be right. It may be noted that sense-object contact is recognised as a pramäņa (organ of knowledge) by other schools, but not by the Jainas, who hold that pramāņa must necessarily be of the nature of knowledge. The 'artha' (object) is what, is attained or aimed at by a cognition, and it is placed under three heads-what is to be avoided, what is to be accepted and what is to be ignored, inasmuch as the avoidable is sought to be avoided, the acceptable is sought to be accepted and the ignorable is sought to be ignored. It cannot be contended that the ignorable (upekşya) should be subsumed under the avoidable (heya) on the ground of its being unfit for acceptance, since by similar logic, the ignorable can be subsumed under the acceptable (upādeya) as it is not-avoidable. As a matter of fact, the category of the ignorable (upekşya) constitutes a field which is very important so far as the yogins are concerned. And even for people like us, the magnitude of what is to be ignored far outweighs that of what is to be accepted and what is to be avoided. It may be noted that Hemacandrācārya is here indirectly refuting the view of Dharmottara (See Nyāyabindutikā, 1.1). The term 'artha' (object) is inserted in the definition in order to exclude '(sva-nirnaya)' self-determination as it is not an exclusive characteristic of pramāna, It may be noted that many illustrious predecessors of Hemacandra had defined pramāna as revelatory of Self and other (See प्रमाण स्वपराभासि Page #22 -------------------------------------------------------------------------- ________________ pariksarsnition ble the Nyäyävatāra 2.1 of Siddhasena Divākara; Fate Tarta7917 CAUTEL Tattvārtha - ślokavārttika 1.10.77 of Vidyānanda; also FITTaficarORAF la TA10 – Parikşāmukhasūtra 1.1 of Māņitkyanandin ). Hemacandra also accepts that cognition besides being revelatory of an object is self-revealing, for it is not possible that the cognition of an object could happen to a person who does not intuit the act of knowledge. But self-cognition though invariably present is not a necessary element of the defining characteristic of pramāna, as it is present in all knowledge without exception, including doubt, and the like. Only that characteristic should form part of a definition which is present in the thing defined alone and distinguishes it from all else, or excludes all else. All possible attributes of it are not required to be mentioned. So Hemacandra parting company with his predecessors, however renowned they were, discretely omits any reference to self-cognition in the case of pramāna, and defines it as only Hiztute fuit. The term 'Samyak' is an epithet of ‘nirnaga' (definitive cognition), because it alone can be right or otherwise. The object (artha) by itself is neither right nor otherwise, and so does not require any such qualifier. An epithat is meaningful only when there is possibility (sambhava) or deviation (vyabhicăra). No one qualifies 'fire' as 'hot' or 'cold' because there is not the possibility of its being cold, and fire does not deviate from heat.(i.e. is always found with it). As Kumārila Bhatta says: :: TARTITITI FOTEL Tuaja i i .. न शैत्येन न चौहण्येन वहिन: क्वापि विशिष्यते ॥ (Tantravārttika, p. 208) Hemacandra does not also think that it is necessary to define pramana as knowledge of an object unknown before or unique (apūrva). He very cogently remarks that the knowledge taking note of an object previously cognised does not lack the status of pramāna exactly as the cognition which takes note of what is to be known (ग्रहीष्यमाणग्राहिण इव retagiotisfa 519191074 1.1.4). According to Jaina metaphysics a thing is constituted of dravya (substance) and paryaya (mode). Does the repudiation of the cognition of a cognised object have reference to the substance or a mode. If a mode, then the modes are different in each moment, and the knowledge even in a series if repeating cognition is always knowledge of an uncognised object. Hence the 3 Page #23 -------------------------------------------------------------------------- ________________ 18 quilifying proviso (viz. that the object of pramāṇā should be an uncognised one) is not required. If it has reference to the substance, substance is eternal and the self-same substance is cognised in either state-cognised before or to be cognised, and again the epithet becomes futile. As a matter of fact, barring the Buddhists, no other logician of any school has adhered strictly to the condition of pramāņa being knowledge of an uncognised object. Recognition and series of repeating (dhārävähin) congnitions are recognised as pramāņa. And as Hemacandrācārya has pointed out, even those wlio deny the status of pramāņa to recollection (smsti) do so on the ground that it is not directly derived from the object, and not on the ground that it is cognisant of a pre-cognised object. (See Jayanta Bhattas (Nyayamañjari, p. 23). Thus the definition of pramāņa as given by Hemacandra is very brief and simple and at the same time packed with meaning and faultless. Perception (protyakşa) is similarly defined as far: (at4 fui :) 928% (1.1.13), lucid right definitive cognition of an object. And its lucidity (vaišadya) consists in its independence of another organ of knowledge or apprehension of its content as 'this' (particular existent). as a (711721atacaal afara at agen – 1.1.14). This definition can apply to both mukhya pratyakşa (principal perception) and Sāṁvyavahărika pratyakşa (empirical perception ) as recognised by the Jaina philosophers. It would not be out of place to give just one example of Hemacandra's deep and alert scholarship. The Nyāya-sūtra 1.1.4 defines pratyaksa thus: .. इन्द्रियार्थ सन्निकर्षीत्पन्नं ज्ञानमव्यपदेश्यमव्यभिचारि व्यवसायात्मक प्रत्यक्षम -The unerring cognition, unnameable and definitive that is produced by senseobject contact is perception. It is clear that pratyaksa is defined as of the nature of knowledge and Hemacandra feels that this is in agreement with the Jaina view that the organ of knowledge is always cognitional in character. But eminent scholars led by Trilocana and Vācaspati have set their face against the interpretation of the sūtra by the earlier exponents and sought to explain the sūtra differently. Their contention is that the definition of perceptual cognition is found in the expression is afers Forca g ent, and the terms 'avyapadesya' and 'vyavasāyatmaka' Page #24 -------------------------------------------------------------------------- ________________ 19 give the classification of perceptual cognition as 'non-determinate (nirvikalpa) and determinate (savikalpa), respectively. It was realised further by Trilocana and Vacaspati and others that pramāņa signifies organ or instrument of knowledge, so they took the word ':' (whence') as understood, and interpreted the sutra to mean that (instrument or source) from which such knowledge classified as non-determinate and determinate arises is the organ of perceptual cognition. It may be noted that the term 'pramaņa' was used in a two-fold sense-(i) valid knowledge, and (ii) organ or instrument of valid knowledge. Trilocana and Vacaspati like contemporary logicians of other schools restricted the term pramaņa to 'instrument of valid knowledge' and used terms like 'pramiti', 'anumiti', etc. to signify 'valid knowledge', 'inferential knowledge' etc. Hemacandra is more concerned with his position that pramana is always cognitional in character and sense-object contact cannot be regarded as a pramana for perceptual cognition. (In the Jaina view it is the bhavendriyas and bhava-manas that are the instruments of knowledge, not dravyendriyas and dravya-manas). As a result he has not emphatically pointed out that the classification into nirvikalpa and savikalpa pratyaksa was not given by the thinkers of the Nyaya school prior to Trilocana and Vacaspati. But he has certainly referred to this interpretation of the sūtra— इन्द्रियार्थं सन्निकर्षोत्पन्नमव्यभिचारि ज्ञानम् as defining perception in general and 'avyapadesya' and 'vyavasayātmaka' as giving the two-fold classification into nirvikalpa and savikalpa pratyakşa. It may be noted that Vacaspati himself has stated in his Tarparya-tika that he is following in the footsteps of his preceptor Trilocana in giving this classification, but that Akṣapada certainly had it in mind when he employed the terms avyapadesya' and 'vyavasāyātmaka'. It is a fact that such a two-fold classification was not known to or not defined by Vatsyayana and Uddyotakara and perception was defined as 'non-erroneous, definitive cognition, not expressed by word, that is produced by sense-object contact', thus excluding doubt, indecisive knowledge, error, memory and other pramanas and showing that verbal usage is not a part of perceptual Valid knowledge though in practice it always accompanies it in a manifest or unmanitest form. Hemacandra must be given the credit of drawing our attention to this new ferture introduced by Trilocana and Vacaspati. As we have seen above, Hemacandra's scholarship was very vast, and had imbibed whatever was acceptable from wherever he could find it. Page #25 -------------------------------------------------------------------------- ________________ 20 He might have got the hint for his definition of pramāna from Bhāsarvajña's 'Samyag-anubhava-sādhanam pramānam (Nyāyasāra), though he has criticised this definition inasmuch as it can apply even to organs or instruments such as sense-object contact which are of the nature of nonknowledge (p. 6). His concept of dhāraṇa (retention) is interesting. He defines it as the cause of memory or recollection ( Flagefa --1.1.29). It is nothing but samskära (mental trace). Retention is thus the continued existence of a cognition for an indefinite length of time. Thus samskāra is, of the nature of knowledge, being a particular stage of perceptual knowledge. It can not be something other than knowledge as the Nyāya School holds. If it were not of the nature of knowledge it could not generate smrti (recollection) which is of the nature of knowledges and it could not also be an attribute of the sentient soul. Now the older Jaina ācāryas assert that avicyuti (absence of lapse) is also a case of dhāraņā (See Višeșāvašyaka-Bhasya, 180). How then could Hemacandra say that the cause of memory, viz. mental trace, alone is dhārana.? The answer to this is that there is such a thing as absence of lapse which is called retention, but that is included within the fold of perceptual judgment (avāya) and hence is not separately mentioned. Perceptual judgment when protracted for a length of time is entitled TITOTT (retention) qua avicyuti (absence of lapse). Or as avicyuti is also a cause of memory, it has been included under dhāraņā (as defined above). Mere perceptual judgment (avāya) bereft of absence of lapse (avicyuti) does not give rise to recollection (smsti). Perceptual judgments (avāya) which are not subjected to attentive reflection are almost on the level of unheeded cases of perception as the touch of grass by a man in hurried motion, and such cases of cognition are not found to give rise to any recollection. There should therefore be no objection as the above-stated definition of dhāraņā (retention ) includes both avicyuti (absence of lapse) and samskāra (mental trace) as the causes of smộti (recollection). Hemacandra further clarifies that though recollection (smrti) has been affirmed to be a species of retention (dhāraṇā) in authoritative texts, it has not been mentioned in the aphorism since it is an instance of n n-perceptual organ of valid knowledge (parokșa-pramāņa).3 It may be noted that Jinabhadra has concluded in his Viseşāvaśyaka-Bhasya (188, 189) and the commentary on it that dhāraṇā is three-fold-avicyuti, vāsanā (or saņskāra) and smsti., and Pujyapāda had said in his Saryārthasiddhi (1.15) that dharaņā is the cause of avismộti (non-forgetfulness). Thus two views came into existence as a result of these. A kalanka (Tattvårtharajavärttika 1.15), Vidyānanda (Tattvārthaślokavārttika 1.15, 21, 22) and Ananta Page #26 -------------------------------------------------------------------------- ________________ 21 virya, all these three Digambara Ācāryas following Pūjyapāda propounded that samskära, which is the cause of smsti and is of the nature of knowledge in the Jaina view, is the same as dhäranä. Whereas in the line of thought headed by Jinabhadra, avicyuti, samskāra and smsti are all dhāraṇā, and samskära, though being of the form of subsistence-cum-destruction of karman that obscures memory-knowledge, and of the form of the potency capable of producing that knowledge, is yet itself not of the form of knowledge. Avicyuti and saņskāra are themselves not of the nature of knowledge, but since they generate smộti they are secondarily or figuratively said to be of the nature of knowledge.4 Haribhadrācārya (Tikā on Āvasyaka Niryukti, 3) and Vādi Devasūri (Pramānanayatattvāloka: 2.10) accepted Jinabhadra's views. Vādi Devasūri even directly criticised by mentioning their names the views of Vidyānanda and Anantavirya (Syadvadaratnākara 2.10). Hemacandra was a successor of Jinabhadra, Haribhadra and Vādi Devasūri, and was even a junior contemporary of Vādi Devasūri with whose work and views he must have been familar, yet he chose to fall in line with Akalanka and Vidyānandi and regarded dhāranā as saṁskāra and yet of the nature of knowledge. He nevertheless did not criticise the view of his predecessor whom he respected, but as shown above adjusted his view in his theory. He followed the Digambara Ācāryas Vidyānanda and others whom Vādi Deva sūri of the Svetām bara fold and his senior had criticised. This is a fine example of a genuine scholarly thinker rising above sectarian considerations if his logical thinking compels him to do so. Such instances can be multiplied. We may finally only mention that justifying the name 'Pramāņa-Mimāṁsā,' Hemacandra says that 'mimāṁsā' means 'püjita-vicäta', respectful consideration. In this work, consideration of pramāṇa alone is not undertaken, but there is also the consideration of nayas which are a part of pramåņas with their path cleared by exclusion of false nayas. As Vācakamukhya Umāsvāti has said, “Acquisition of knowledge of ultimate truth is by means of pramāṇas and nayas." (Tattvärthasūtra 1.6). The work treats also of mokşa (final emancipation) along with the means thereto and its opposite, as this is the foremost amongst the puruşārthas (desired ends). A dissertation on knowledge would, on the other hand, degenerate into more polemic (väk-kolaha) since it is bound to finally resolve into refutation of rival theories. It that were the intention the first sūtra would have read 379 981977 (Now an examination of organ of knowledge) (as in the case of Vidyānanda's work, and not 379: Ta a t ('Now a Critique of organ of knowledge). Thus the word 'mimämsä' signifies that the objective is to deal with the Page #27 -------------------------------------------------------------------------- ________________ 22 . problem of eninipition together with the means of realisation and its opposites, after a thorough critical evaluation of the objects of valid knowledge by means of pramāṇas and nayas. Hemacandra has here amplified Vācaspati's 'statement in his Bhāmati regarding mimāṁbeing 'pujita-vicāra.' Hemacandra, a gennine scholar, has like a bee sucked the essence of everything he admired and turned it into honey with his own sure touch. For him, as for most Indian Philosophers, logic is not just an intellectual luxury, but is meant to be the major force in the pursuit of the inquiry into the Highest Reality.* * I acknowledge my indebtedness to Pt. Sukhlaljee's Introduction and Notes in his edition of the Pramāna Mimāṁsa, and to the translation 'Critique of Organ of Knowledge' by Mookerjee and Tatia. NOTE १. ननु यदि भवदीयानी पानि "जैनसिद्धान्तसूत्राणि तर्हि भवतः पूर्व' कानि किमीयानि वा नान्यासन्निति ? अत्यल्पभिदमन्वयुक्थाः । पाणिन्यकलांककणादाक्षयादादिभ्योऽपि पूर्व कानि किमीयानि वा व्याकरणादिसूत्राणीत्येतदपि पर्यमुयुवश्व । अनादय एवेता विद्याः संक्षेपविस्तरविवक्षया नवनवीभवन्ति तत्तत्कर्तृकाश्चोच्यन्ते । -Pramāņa Mimänsä, p. 1 (Ed. Pt. Sukhlaljee, Singhi Jaina Granthamālā, 1939). २. यद्येवम् - अकलङ्कधर्म की य.दिवतू प्रकरणमेव किनारभ्यते, किमनया सूत्रकारवाहापुरुषिकया ? मैवं वाचः, भिन्नरुचिधय जनः ततो नास्य स्वेच्छाप्रतिबन्धे लौकिक राजकीय' वा शासनमस्तीति यत्किञ्चिदेतत् । Ibid, p. 1. नन्वविच्युतिमपि धारणामन्वशिषन वृद्धाः, यद्माष्यकार:-'अविच्चुई धारणा होइ" विशेषा. गा० १८०] तत्कथ स्मृतिहेतोरेव धारणात्वमसूत्रयः । सत्यम , अस्ति अविच्युतिन,म धारणा, साऽवाय एवान्तभू तेति न पृथगुक्ता । अवाय एव हि दीर्घ दीघे.ऽविच्युतिधारणेत्युच्यते । स्मृतिहेतुत्वाद्वाऽविच्युतिर्धारणयेव सङगृहीता । न द्धवायमात्रादू अविच्युतिरहितात् स्मृतिर्भवति. गच्छत्तणस्पर्श प्रायाणामवायानां परिशीलनविकलानां स्मृतिजनकत्वादर्शनात् । तस्मात् स्मृतिहेत अविच्युतिसस्कारावनेन सङगृहीतावित्यदोषः । यद्यपि स्मतिरपि धारणाभेदत्वेन सिद्धान्तेऽभिहिता तया ऽपि पराक्षानाणभेदत्वादिह नत्केति सर्वमवदाताम | Ibid. p. 22 Page #28 -------------------------------------------------------------------------- ________________ २३ ४. एवमविच्युति-वासना - स्मतिरूपा धारणा. विधा सिद्धा भवति ।.........वासनाऽपि स्मृतिविज्ञानावरणकर्मक्षयोपशमरूपा, तद्विज्ञानजननशक्तिरूपा चेष्यते । सा च यद्यपि स्वयं ज्ञानरूपा न भवति, तथापि पूर्वप्रवृत्ताविन्युतिलक्षज्ञानकार्यत्वात्, उत्तरकालभाविस्मृतिरूपज्ञानकारणत्वाञ्चोपचारतो ज्ञानरूपाऽभ्युपगम्यते। तद्वस्तुविकल्पपक्षस्त्वनभ्युपगमादेव निरस्तः । तस्मादविव्युति-स्मृति-वासनारूपाया धारणायाः स्थितत्वाद् न मतेस्त्रैविध्यम् , कितु चतुर्धा सेति स्थितम् ॥ -Visavasyaka Bhāsya-Brhadvrtti, 188, 189. ५. पूजितविचारवचनश्च मीमांसाशब्दः । तेन व प्रमाणमात्रस्यैव विचारोऽत्राधिकृतः, किन्तु तदेकदेशभूतानां दुर्नयनिराकरणद्वारेण परिशोधितमार्गाणां नयानामपि, 'प्रमाणनयरधिगमः' (तत्त्वार्थसूत्र १.६) इति हि वाचकमुख्यः, सकलपुरुषार्थेषु मूद्ध भिषिक्तस्य सोपायस्य सप्रतिपक्षस्य मोक्षस्य च । एवं हि पूजितो विचारो भवति । प्रमाणमात्रविचारस्तु प्रतिपक्षनिराकरणपर्यवसायी वाक्कलहमात्र स्यात् । तद्विवक्षयां तु 'अथ प्रमाणपरीक्षा' इत्येवं क्रियेत । तत् स्थितमेततू प्रमाणनयपरिशोधितप्रमेयमार्ग सोपाय सप्रतिपक्ष मोक्ष विवक्षितु मीमांसाग्रहणमकाया चायेंणेति । -Pramana Mimāṁsā, ६. पूजितविचारवचने। मीमांसाशब्दः । परमपुरुषार्थहेतुभूतसूक्ष्मतमार्थनिर्णयफलता च विचारस्य पूजितता । -- Bhämāti, p. 27 (NSP, Bombay). This article is an abridged Hemacandrācārya to Logic'. form of my talk on 'Contribution of Page #29 --------------------------------------------------------------------------  Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧. હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના ક્ષિતિજના ઓવારે પ્રગટેલા સહસ્રરશ્મિના તેજબિબ માંથી ફૂટતાં કિરણેા એક સાથે જન અને વન, માનવ અને મકાન- એમ સને સદિશાએથી અજવાળે છે તે જ રીતે કળિકાળસન હેમચદ્રાચાર્યના વિરાટ પ્રતિભાપુ જમાંથી પ્રગટતી તેજસરવાણીએ સમકાલીન પ્રજાજીવનનાં સવ અંગાને પ્રકાશિત કર્યાં છે. ગુજરાતી ભાષાનું પ્રભાત કવિકાળસજ્ઞ હેમચંદ્રાચાય થી ઊધડે છે. ગુજરાતની અસ્મિતાના એ પ્રથમ છડીદાર. ભારતભરના સારસ્વત દિગ્ગજોની પરંક્તિમાં સ્થાન ધરાવે તેવા ગુજરાતી વિદ્વત્તાના અપ્રતિમ માનદ હેમચદ્રાચાર્ય થી સ્થપાય છે. સાલકીયુગની વિદ્વત્તા, રાજસત્તા, લાવ્યવહાર, જનજીવન, ભાષા, સાહિત્ય, સભ્યતા અને સંસ્કારિતા–આ બધાં જ ક્ષેત્રા એમની વિશાળ પ્રતિભાના તેથી છવાઈ ગયાં હતાં. આથી સવાલ એ જાગે છે કે એમને જ્યેાતિધર કહેવા કે યુગપ્રવર્તક ગણવા ? મહાસમર્થ સારસ્વત કહેવા કે જીવનકલાધર કહેવા ? સમન્વયદષ્ટિ ધરાવતા મહાન આચાય ગણવા કે પછી ભરપૂર ગુજરાતી પ્રજાની સૂતેલી અસ્મિતાને જગાડનારા લેાકનાયક કહેવા ? ડા. પિટને એમના જીવનકાર્ય વિશે આશ્ચય વ્યક્ત કરતાં હેમચદ્રાચાય ને જ્ઞાનને મહાસાગર (Ocean of Knowledge)૧ કહ્યા હતા. પં. બેચરદાસ દોશી એમના અગાધ પાંડિત્યપૂર્ણ વ્યક્તિત્વને જીવંત શબ્દકોશ’૨ કહીને અંજલિ આપે છે. તેા મુનિ પુણ્યવિજયજી એમની સ ંધ સમભાવના અને અનેકાંત દૃષ્ટિને જોઈને તેમને “સ્યાદ્વાદ-વિજ્ઞાનમૂર્તિ’૩ તરીકે ઓળખાવે છે. કનૈયાલાલ મુનશી અને ધૂમકેતુ જેવા ગુજરાતના પ્રથમ પંક્તિના સ કાએ પણ એમની સાહિત્યેાપાસનાને ભવ્ય અંજલિ અપી છે. શ્રી કનૈયાલાલ મુનશી હેમચંદ્રાચાર્યની “ગુજરાતના સાહિત્યસ્વામીએના શિરેામણિ ગુજરાતની અસ્મિતાને પાયે નાંખનાર જ્યાતિષ ૨૪ તરીકે ઓળખ આપે છે. જ્યારે હેમચદ્રાચાય ના ચરિત્રકાર શ્રી ધૂમકેતુ એમને હરકેાઈ જમાનાના મહાપુરુષપ તરીકે આદર આપે છે. કેટલાકે ડ્રેસ દ્રાચાય તે સિદ્ધસેન દિવાકર અને આય હસ્તિના અનુગામી તરીકે જોયા છે, તા ૉઈએ એમની સાહિત્યસેવાને અનુલક્ષીને ખીન્ન પતંજલિ, પાણિનિ, મમ્મટ, પિ'ગલાચા, ટ્ટિ કે અમરિસ' કોશકાર તરીકે ઓળખાવવાના પ્રયત્ન કર્યો છે, જુદા જુદા ક્ષેત્રની એમની સિદ્ધિને માટે એમણે જુદાં જુદાં વિશેષણા પ્રયાયાં છે. છેવટે કળિકાળસન હીને આ એક વિશેષણમાં બધાં વિશેષણાને સમાવેશ કરવામાં આવ્યા. જો કે દીવાન બૃહાદુર કૃષ્ણલાલ મે. ઝવેરી તા કહે છે કે કળિકાળસન કરતાં પણ વધુ ઉચ્ચતા ર્શાવતું વિશેષણ વાપરા તાપણ તેમાં સહેજે અતિશયેાક્તિ કહેવાશે નહિ.૬ ગુજરાતના સંસ્કારજીવન પર નજર કરીએ તેા સાહિત્ય, સમાજ, દેશ, સંસ્કાર કે સાધુતાના ક્ષેત્રમાં વ્યાપી જતી એમની તેાલે આવે તેવી, ખીજી કોઈ વિભૂતિ જોવા મળતી માં સાંપ્રદામિકત્તાની સંકીણ દીવાલાને ઓળંગીને તેઓ પોતાના સયમ, સાહિત્ય Page #31 -------------------------------------------------------------------------- ________________ અને સાધુતાના બળે ગુજરાતના સંસ્કારસ્વામી પરમ સારસ્વત અને સન્માનનીય રાજગુરુ ' તરીકે મોખરે રહ્યા. એમણે જીવનધર્મ ઉપરાંત લોકધર્મ, રાજધર્મ અને યુદ્ધધર્મની રાજા અને પ્રજાને યોગ્ય સમજ આપી. નિર્લેપ સાધુ હોવા છતાં તેઓ વ્યવહારદક્ષ રહ્યા હતા. વસ્તુતઃ તેઓ વ્યવહારદક્ષ વિર્ય હતા. એમની વિદ્વત્તા માત્ર પોથીપુરાણમાં બદ્ધ નહોતી. તેનાથી એમણે પ્રજાકીય અસ્મિતાને ઉત્કર્ષ સાો હતો. કોઈ પદ કે મોભાની પરવા કર્યા વગર ગુર્જર સંસ્કૃતિના પાયામાં શ્રી અને સરસ્વતીની સ્થાપના કરી બતાવવા મથત અક્ષરપુરુષાર્થ તેમણે જિંદગીભર અવિરત સાધ્યો હતો. ગુર્જર દેશના રાજા અને પ્રજા ઉભયના સંસ્કારનિર્માતા, નિઃસ્પૃહી સાધુ, સમયધમાં કુશળ રાજનીતિજ્ઞ અને ગહન અધ્યાત્મયોગના ઊર્ધ્વગામી યાત્રિક પણ હતા. પ્રશ્ન એ થાય કે કયે સમયે એમણે જીવનમાં કયું કાર્ય કર્યું હશે. સાધુતાના આચારે સાચવીને કઈ રીતે જાહેરજીવનની આટલી બધી કે પ્રેરક પ્રવૃત્તિ કરી હશે ? અશોકના શિલાલેખમાં કોતરાયેલ અહિંસાની ભાવનાનો છોડ એમણે કઈ રીતે ગુર્જરભૂમિમાં વાવીને ઉગડ્યો હશે ? આટલાં વિભિન્ન ક્ષેત્રમાં સાતેક દાયકા જેટલા દીર્ઘકાળ સુધી એમના જેવું ભગીરથ અને ચિરંજીવ કાર્ય કરનાર અન્ય , , કોઈ વિભૂતિ મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસમાં મળવી મુશ્કેલ છે. બહુમુખી પ્રતિભાવાળા તેમને આ વિરાટ વ્યક્તિત્વને કારણે ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસના આ સુવર્ણયુગને “હમયુગ ગણવામાં આવે છે. ગુર્જરસંસ્કૃતિના બે મુખ્ય પાયા અહિંસા અને અનેકાંત સિદ્ધાંતને હેમચંદ્રાચાર્ય દઢમૂલ કરી આપે છે. અર્વાચીન કાળમાં ગાંધીજીએ તેનો જીવનનાં તમામ ક્ષેત્રોમાં પ્રયોગ કરી બતાવ્યો છે જેમાં હેમચંદ્રાચાર્યના જીવનકાર્યનું સાતત્ય ગાંધીજીમાં દેખાય. ( હેમચંદ્રાચાર્યને સાહિત્યમાંનું વિષયવૈવિધ્ય આશ્ચર્યકારક લાગે છે. કાવ્ય, ન્યાય, કેશ, યોગ, છંદ, અલંકાર, ઇતિહાસ, પુરાણ અને વ્યાકરણ–એમ અનેક વિષયો પર એમણે શાસ્ત્રીય પાંડિત્યપૂર્ણ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથમાંથી એ પણ ખ્યાલ આવે છે કે તેઓ મંત્ર, તંત્ર, શિલ્પ, વૈદક, યંત્ર અને જ્યોતિષ, યુદ્ધશાસ્ત્ર, વનસ્પતિવિદ્યા, સામુદ્રિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, રત્નવિદ્યા વગેરે વિદ્યાઓના પણ જ્ઞાતા હતા. એમનું સમગ્ર લેખનકાર્ય જોતાં એમ લાગે છે કે ગહન ચિંતનશીલતા, અપ્રતિમ સર્જકતા અને મર્મગામી ભાવચિત્રી પ્રતિભા વિના આટલું વિપુલ અને સત્ત્વશીલ સાહિત્ય એક વ્યક્તિના જીવનકાળ દરમિયાન સજવું લગભગ અશક્ય છે. વિદ્યાભ્યાસ, વિચારોની વિશદતા જાળવીને વિષયની સચોટ અને સાંગોપાંગ ચર્ચા થાય તેવી એજન્ધી આલેખનરીતિનું આયોજન એમણે કરેલી ગ્રંથરચનામાં સામાન્યતયા જોવા મળે છે. સંસ્કત ઉપરાંત પ્રાકૃત, અપભ્રંશ અને દેશ્ય ભાષાના વાડ્ર-મયમાં ૫ણું એમની લેખિનીએ સહજ વિહાર કરે છે. એમનું પ્રાકૃત વ્યાકરણ તે સમગ્ર ભારતીય વાડમયમાં એ વિષયના અપૂર્વ અને અનન્ય ગ્રંથ તરીકે આદર પામ્યું છે. તેમણે એમાં બધા પ્રકારની પ્રાકૃતને લગતું વ્યાકરણ આપ્યું. તેમણે સ્વરચિત કૃતિઓ પર વિસ્તૃત સ્વપજ્ઞ ટીકા લખી છે. લુપ્ત થયેલા સાહિત્યમાંથી અનેક અવતરણ ટાંકીને એમણે લોકસાહિત્યની - હૃદયસ્પર્શિતાને સવપ્રથમ સંકેત આપ્યો. અનુગામીઓને માટે ગહન વિષયને સુગમ રીતે આયોજનબદ્ધ પદ્ધતિએ આલેખવાને આદર્શ તેમણે પૂરે પાડ્યો એમ કહી શકાય. તેમની Page #32 -------------------------------------------------------------------------- ________________ આ ખાસિયત વિશદ ભાષા, પ્રાસાદિક શૈલી અને વિષયને સર્વગ્રાહી પરિચય આપતા મીમાંસાગ્રંથોમાં ખાસ ધ્યાન ખેંચે છે. 'સિદ્ધહેમ શબ્દાનુશાસન', દ્વયાશ્રય” મહાકાવ્ય કે ત્રિષષ્ઠિશલાકા પુરુષચરિત' જેવા વિશાળકાય ગ્રંથે તે એમના પ્રતિભાસ્થંભ જેવા છે, પણ અન્યયોગવ્યવચ્છેદ દ્વાચિંશિકા' જેવા બત્રીસ શ્લોકના નાના સ્તુતિકાવ્યમાં પણ એમની પ્રતિભાના સ્ફલિંગને સ્પર્શ થયા વિના રહેતી નથી. ગુજરાતની ભૂખીસકી ભૂમિ પર હેમચંદ્રાચાર્યો આમ સરસ્વતીનો ધોધ વહેવડાવ્યો અને ભવિષ્યમાં ઊઘડનારી ગુજરાતી ભાષાનાં બીજને તત્કાલીન બેલાતી ભાષાના જલસિંચન સાથે જ્ઞાન, વિદ્વત્તા, શાસ્ત્રીયતાનો પટ ચડાવ્યો એ મોટા સદભાગ્યની વાત છે. મૈત્રક વંશનો રાજા ગુહસેન સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ એમ ત્રણેય ભાષામાં રચના કરતા હતા તેવા ઉલેખા સાંપડે છે. હેમચંદ્રાચાર્યના આ ત્રણે ભાષામાં રચાયેલા ગ્રંથ તે મળે છે, પણ, એથીયે વિશેષ તેમણે આ ત્રણેય ભાષાના કોશ અને વ્યાકરણ રચીને અનન્ય અભ્યાસ સાધન સુલભ કરી આપ્યું. આને પરિણામે જેનેતર વિદ્વાનોમાં પણ હેમચંદ્રાચાર્યની કૃતિઓ આદર પામી. છંદશાસ્ત્રના ટીકાકાર હલાયુધ જેવા તો હેમચંદ્રાચાર્યની કૃતિઓના સીધેસીધા ગ્રંથસંદર્ભે જ ટાંકે છે. સિદ્ધરાજનું શૌર્ય અને કુમારપાળની સંસ્કારપ્રિયતા હેમચંદ્રાચાર્યની સાધુતાની જેતથી વધુ પ્રકાશિત બની. હેમચંદ્રાચાર્ય વિના સેલંકીયુગના સુવર્ણકાળના સીમાડા માત્ર પ્રજાની ભૌતિક સિદ્ધિ-સમૃદ્ધિ સુધી જ સીમિત રહેત. જ્ઞાન અને સંસ્કારના સમન્વયરૂપ શીલ વિકસ્યું હોત કે કેમ એ પ્રશ્ન છે. વિદ્યાનું તેજ રાજાઓની આંખમાં આંજીને પ્રજાજીવનનાં સર્વ ક્ષેત્રોને એ તેજથી પ્રકાશિત બનાવનાર સમર્થ સંસ્કૃતિપુરુષ તે હેમચંદ્રાચાર્ય. સાહિત્ય અને ઇતિહાસ, શાસ્ત્ર અને કળી, વ્યાકરણ અને તર્ક, ધર્મ અને વ્યવહાર, સાધુતા અને સરસતા તથા રાજા અને પ્રજા એમ વિભિન્ન સ્તરે સહજ સમન્વય સાધી બતાવનાર કીમિયાગર સંસ્કારશિલ્પી એટલે હેમચંદ્રાચાર્ય. આથી જ ધૂમકેતુ કહે છે – . બહેમચંદ્રાચાર્ય વિના ગુજરાતી ભાષાનો જન્મ કલ્પી શકાતું નથી; એમના વિના વર્ષો સુધી ગુજરાતને જાગૃત રાખનારી સંસ્કારિતા કલ્પી શકાતી નથી; અને એમના વિના ગુજરાતી પ્રજાનાં આજનાં ખાસ લક્ષણ-સમન્વય, વિવેક, અહિંસા, પ્રેમ, શુદ્ધ સદાચાર . અને પ્રામાણિક વ્યવહારપ્રણાલિકા-કલ્પી શકાતાં નથી. હેમચંદ્રાચાર્ય માનવ તરીકે મહાન હિતા; સાધુ તરીકે વધારે મહાન હતા; પણ સંસ્કારદ્રષ્ટા તરીકે તે એ સૌથી વધારે મહાન હતા. એમણે જે સંસ્કાર રેડ્યા, એમણે જે ભાષા આપી, એમણે લોકોને જે રીતે બોલતા કર્યા, એમણે જે સાહિત્ય આપ્યું—એ સઘળું આજના ગુજરાતની નસમાં હજી વહી રહ્યું છે, અને એટલે, એ મહાન ગુજરાતી તરીકે ઈતિહાસમાં પ્રસિદ્ધિ પામવા જેમ પુરુષ છે.”૮ - હેમચંદ્રાચાર્યની વિપુલ અક્ષરપ્રવૃત્તિ સિદ્ધરાજ અને કુમારપાળના રાજ્યાશ્રયે થઈ હતી તેમ કહેવું તે કરતાં તે પ્રવૃત્તિ બે રાજવીઓનો શ્રેયાર્થે ચાલી હતી એમ કહેવું વિશેષ યોગ્ય છે. તેઓ બંને રાજવીઓના આદરપાત્ર માર્ગદર્શક અને સલાહકાર પણ Page #33 -------------------------------------------------------------------------- ________________ કે હતા. સિદ્ધરાજની જ્ઞાનોપાસના અને કુમારપાળની સંસ્કારપ્રિયતાના તેઓ વિધાયક બન્યા હતા. રાજા વિક્રમ અને કવિ કાલિદાસ અથવા તો રાજા ભેજ અને કવિ ધનપાલ સાથે સિદ્ધરાજકુમારપાળ અને હેમચંદ્રાચાર્યની જેડીની સરખામણી કરવી યોગ્ય નથી. રાજા સાથેના એમના સંબંધની તુલના તે ઘણે અંશે સ્વામી રામદાસ અને છત્રપતિ શિવાજી સાથે થઈ શકે. સિદ્ધરાજ અને કુમારપાળની મદદથી હેમચંદ્રાચાર્યને જૂના ગ્રંથની ઘણી હસ્તપ્રતો સાંપડી. હેમચંદ્રાચાર્યના આ કાર્યમાં રામચંદ્ર, ગુણચંદ્ર અને મહેન્દ્ર જેવા વિદ્વાન શિષ્યોને સમુદાય એમને સહાયક થયે હતો. વિદ્યોપાસનાનું કેવું ભવ્ય વાતાવરણ એ સમયે રચાયું હશે એની કલ્પના જ રોમાંચકારી લાગે છે. એમના ગ્રંથની લહિયાઓ પાસે અસંખ્ય પ્રતિલિપિઓ કરાવવામાં આવી હતી અને એ પ્રતિલિપિઓને ભારતના અનેક ગ્રંથભંડારમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ કારણે જ તેમના જીવનકાળમાં જ લખાયેલી કેટલીક પ્રતિલિપિઓ આજે પણ ઉપલબ્ધ થાય છે. એ પછીનાં : નવસો વર્ષના દીર્ધકાળમાં આ ગ્રંથની પ્રતિલિપિઓ થતી રહી છે. આજે ભાગ્યે જ કઈ એવો જૈન ગ્રંથભંડાર હશે, જ્યાં હેમચંદ્રાચાર્યને કોઈ ને કોઈ ગ્રંથની પ્રતિલિપિ ન હોય. હેમચંદ્રાચાર્યના ગ્રંથોનો અભ્યાસ કરતાં પૂર્વે ગ્રંથરચનાનો હેતુ કે ઉદ્દેશ જેવો જરૂરી બનશે. આ નિઃસ્પૃહી સાધુને કવિયશ મેળવવાની તે કલ્પના જ ક્યાંથી હોય? - યશ, અર્થ કે નામનાથી તે સાધુતાના શિખર સમા આ ગ્રંથકાર પર હોય. એ જ રીતે ગ્રંથરચના પાછળ વિતા કે પાંડિત્યના પ્રદર્શનને પણ આશય ન હોય. હેમચંદ્રાચાર્યને હેતુ તે વિદ્યાસેવીઓને સુગમ અને સુબોધ બને એ રીતે ભિન્ન ભિન્ન વિષયનું સર્વાગીણ અને સારભૂત આકલન કરવાનું હતું. આમાં જે અવ્યવસ્થિત હતું અને એમણે વ્યવરિથત કર્યું. જ્યાં ક્ષતિ હતી ત્યાં તેનું નિવારણ કર્યું. લોકકંઠમાં હતું એને લિપિબદ્ધ કર્યું. પુસ્તકમાં હતું તેનું આલન કર્યું. વેદસ્થ વિચારેનું દહન કર્યું. આ રીતે કાવ્ય રચીને કવિ બનવું કે કઠિન ગ્રંથો લખીને વિદ્યાગર્વ ધારણ કરે તેવા કોઈ હેતુને બદલે હેમચંદ્રાચાર્યે વિદ્યાપ્રીતિથી પ્રેરાઈને લોકસંગ્રહ અર્થે પોતાની સઘળી શક્તિ કામે લગાડી હતી. તેમણે યથા અવકાશ સ્વતંત્ર વિચાર કે મૌલિક ચિંતન પણ આપ્યું છે. આ ઉદ્દેશને લક્ષમાં રાખ્યા વગર કળિકાળને સર્વજ્ઞના ગ્રંથોનો અભ્યાસ કરનાર ભૂલથી એવો આક્ષેપ કરી બેસે કે એમણે તે પૂર્વગ્રંથેમાંથી ઉતારા જ કર્યા છે. જોકે છેલ્લા આઠ-નવ સૈકાઓથી એમના ગ્રંથોના અવિરત પઠન-પાઠન પરથી એમના વિદ્યાકીય પુરુષાર્થનું સાફલ્ય પ્રગટ થાય છે. પ્રાચીન ઇતિહાસમાં કે હેમચંદ્રાચાર્યની પૂર્વે આટલા વિભિન્ન વિષયો પર સળંગ શાસ્ત્રીય અને અભ્યાસપૂર્ણ ગ્રંથ આપનાર હેમચંદ્રાચાર્ય જેવી ભાગ્યે જ કોઈ વિરલ પ્રતિભા મળી આવશે. એ જ્ઞાનયોતિએ દૂર કરેલા અજ્ઞાનના અંધકાર વિશે શ્રી સોમપ્રભાચાર્ય કહે છે क्लुप्त व्याकरण नव विरचित छदो नव द्वयाश्रयालकारौ प्रथितौ नवौ प्रकटित श्रीयोगशास्त्र' नवम् । तर्क: संजनितो नवो जिनवरादीनां चरित्र' नव . વટ્ટ' ન ર ન ન વિધિના મે તો સૂરતઃ છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ નવું વ્યાકરણ કમ્યું; નવું છંદશાસ્ત્ર રચ્યું; દયાશ્રય મહાકાવ્ય અને અલંકારશાસ્ત્રને વિસ્તાર્યા અને નવાં જ પ્રકટ કર્યા, શ્રીગશાસ્ત્રને પણ નવું રચ્યું; નવા તર્કશાસ્ત્રને જન્મ આપ્યો; જિનવરોનાં ચરિત્રોનો નવો ગ્રંથ રચ્યો; કઈ કઈ રીતે શ્રી હેમચંદ્રાચાર્યે અજ્ઞાનને દૂર કર્યું નથી ...૯ ગ્રંથભંડારમાં કાળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની અનેક કૃતિઓ મળે છે. આ કૃતિઓની વિશ્વસનીયતાના નિર્ધારણમાં કર્તાએ પોતે કેટલીક કૃતિઓને અંતે કરેલ ઉલ્લેખો સહાયક બને છે. વળી એ પછી તેમપ્રભાચાય અને પ્રભાચંદ્ર એમની કૃતિઓના ઉલ્લેખ આપ્યા છે. ગુજરાતી સાહિત્યના પરોઢને ઝાંખો પ્રકાશ “સિદ્ધહેમશબ્દાનુશાને સૌપ્રથમ દર્શાવ્યો. હેમચંદ્રાચાર્યની વિપુલ સાહિત્યરચનાની ગંગોત્રીનો પ્રારંભ ગુજરાતની અસ્મિતા અને સંસ્કારિતા જગાડનારી એક ઘટનાના પ્રતિભાવમાંથી થયો. જયસિંહ સિદ્ધરાજ માલવપતિ શ્રી યશોવર્માને હરાવી, ધારાનગરીને વંસ કરી, તેને અમૂલ્ય ગ્રંથભંડાર પાટણમાં લાવ્યા. આ ગ્રંથભંડારમાં ભેજરાજવિરચિત “સરસ્વતીકંઠાભરણ” નામના વ્યાકરણગ્રંથ પર સિદ્ધરાજની દૃષ્ટિ પડી. વિશેષ તપાસ કરતાં એને જાણવા મળ્યું કે પોતે જે પ્રદેશને પરાજિત કર્યો છે એ પ્રદેશના ભેજનું વ્યાકરણ જ એના રાજ્યમાં ભણાવાતું હતું. ભોજરાજની વિદ્વત્તાની પ્રશસાએ સિદ્ધરાજને એના માત્ર પ્રદેશવિજયની લઘુતા દેખાડી. આ સમયે ભેજના વ્યાકરણ કરતાં ચડિયાતું વ્યાકરણ રચી શકે તેવા સમર્થ શક્તિશાળી હેમચંદ્રાચાર્ય જ હતા. વિ. સં.. ૧૧૯૩માં એમને આ વ્યાકરણ લખવાનું સોંપાયું. તે માટે સિદ્ધરાજે ઠેરઠેરથી હસ્તપ્રતો મંગાવી. છેક કાશ્મીરથી આઠ વ્યાકરણે મંગાવ્યાં. આ વ્યાકરણની મદદથી અને સ્વ-પ્રતિભાથી કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે “સિદ્ધહેમશબ્દાનુશાસન' નામના વ્યાકરણની રચના કરી. સિદ્ધરાજની વિનંતીથી આ વ્યાકરણ રચાયું હોવાથી પ્રથમ એનું નામ જોડીને નામાભિધાન કર્યું. અગાઉના વ્યાકરણગ્રંથોમાં અતિવિસ્તાર, દુર્બોધતા અને ક્રમભંગ -એ ત્રણ દોષો જોવા મળતા, હતા. હેમચંદ્રાચાર્ય આ વ્યાકરણની રચનામાં સંક્ષેપ, સુગમતા અને ક્રમબદ્ધ આયોજન રાખીને એ ત્રણે દોષથી મુક્ત રહ્યા. આ વ્યાકરણગ્રંથની બીજી વિશેષતા એ છે કે એનાં પાંચેય અંગે * હેમચંદ્રાચાર્યે પોતે લખ્યાં છે. બીજી વૈયાકરણએ વ્યાકરણુસૂત્ર અને બહુ બહુ તે તેના ઉપરની વૃત્તિની રચના કરી છે. વ્યાકરણનાં અન્ય અંગેની રચના તે અનુગામીઓ * કરે એવી પરિપાટી હતી. હેમચંદ્રાચાર્યે આ પાંચેય અંગેની રચના પોતે કરીને પાણિનિ, ભોજી દીક્ષિત અને ભદિ એ ત્રણેય વૈયાકરણોનું કામ એકલે હાથે કર્યું. એમના આ વ્યાકરણગ્રંથે વર્ધમાનસૂરિ અને બુદ્ધિસાગરસૂરિજીના વ્યાકરણગ્રંથોને વિસ્કૃત કરી દીધા. પાણિનિના સંસ્કૃત વ્યાકરણ પછીનું એક બીજું નોંધપાત્ર વ્યાકરણ તે “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન’ ગણાય છે. પાણિનિનાં સૂત્રોની યોજના કરતાં હેમચંદ્રાચાર્યનાં સૂત્રોની જનામાં અભ્યાસકને તે સુગમ થાય તેનો ખ્યાલ રખાય છે. અભ્યાસ અર્થે ગ્રંથ રચવાનો - ઉદેશ હોવાથી જ જ્યાં પૂર્વાચાર્યનાં સૂત્રોથી કામ ચાલ્યું ત્યાં એ જ સૂત્રો તેમણે કાયમ રાખ્યાં છે. આથી શાકટાયન અને હેમચંદ્રાચાર્યનાં સૂત્રોમાં મોટું સામ્ય જોવા મળે છે. જ્યાં દોષ, ત્રુટિ કે દુર્બોધતા દેખાય ત્યાં મૌલિક ઉમેરણથી સૂત્રોને સુગ્રાહ્ય બનાવવાનો વ્યાકરણનાં પાંચ અંગો તેઃ (૧) સૂત્રપાઠ, (૨) ઉણાદિગણુસૂત્ર; (૩) લિંગાનુશાસન (૪) ધાતુપરાયણ, અને (૫) ગણપાઠ. Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રયાસ કર્યો છે. એક વર્ષમાં આ વ્યાકરણનાં સૂત્રો અને લઘુત્તિ તેમણે રચ્યાં હશે. એની બૃહત્તિ અને બીજા અંગેનું નિર્માણ એમણે પછીથી કર્યું હશે. મૂળસૂત્ર, ધાતુ, ગણપાઠ, ઉણાદિ પ્રત્યય અને લિંગાનુશાસન–એમ પંચાંગી વ્યાકરણની રચના એમણે સવા લાખ લોકમાં કરી હતી. મેરૂતુંગાચાર્યું પણ ખેંચ્યું છે કે હેમચંદ્રાચાર્યે આ વ્યાકરણ સવા લાખ લોકેનું રહ્યું હતું. આ વ્યાકરણમાં આઠ અધ્યાય છે. એની કુલ સૂત્રસંખ્યા ૪૬૮૫ છે. પ્રાકૃત વ્યાકરણને લગતાં સૂત્રો બાદ કરીએ તે સંસ્કૃત વ્યાકરણનાં ૩૫૬૬ સૂત્રો મળે છે. આ વ્યાકરણગ્રંથના આઠમા અધ્યાયમાં મળતી પ્રાકૃત અને અપભ્રંશની ચર્ચા એ આ ગ્રંથની અભ્યાસીઓને આકર્ષતી વિશેષતા છે. જેમ પાણિનિએ “અષ્ટાધ્યાયી' નામની સર્વોત્કૃષ્ટ વ્યાકરણમાં વૈદિક વ્યાકરણ પ્રર્યું છે, એ જ રીતે હેમચંદ્રાચાર્યે “સિદ્ધહેમ'ના આઠમાં અધ્યાયમાં પ્રાકૃત અને અપભ્રંશ–પ્રાચીન ગુજરાતી ભાષાનું વ્યાકરણ જેવું છે. એમનું પ્રાકૃત વ્યાકરણ બધાં પ્રાકૃત વ્યાકરણમાં વધુ પૂર્ણ અને વ્યવસ્થિત છે એમના અપભ્રંશ વ્યાકરણે અપભ્રંશ સાહિત્યની રસસમૃદ્ધિનો ખરેખરો પરિચય કરાવ્યો. આ વ્યાકરણ સંક્ષિપ્ત હોવા છતાં એમાં બધાં અંગોનો સમાવેશ થયો છે. આમ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું સિદ્ધહેમ' જેવું વ્યાકરણ એ પછી અદ્યાપિ લખાયું નથી. અભ્યાસીને અનુકૂળ એવી આની વિષયઠવણી અને પરિભાષાને કારણે એફ. કિલહોર્ન (F. Keeilhorn) આને The best grammar of the Indian middle ages કહે છે.૧૧ પ્રાચીન ભાષાએના પ્રત્યેક અભ્યાસીને માટે “સિદ્ધહેમ' અનિવાર્ય પ્રવેશદ્વાર ગણાય. આ વ્યાકરણે રાજા સિદ્ધરાજ અને આચાર્ય હેમચંદ્રની અક્ષરકીતિ સમગ્ર દેશમાં પ્રસરાવી. આ વ્યાકરણને હાથી પર અંબાડીમાં મૂકીને ધામધુમથી પાટણમાં એની શોભાયાત્રા કાઢતામાં આવી હતી. એ રીતે ગુજરાતમાં વિદ્યાપ્રતિષ્ઠાને પ્રારંભ થયો. સિદ્ધરાજે રાજ્યના ત્રણ લહિયા રોકીને આની અનેક પ્રતિલિપિઓ તૈયાર કરાવી એટલું જ નહિ પરંતુ અંગ, બંગ, કેકણ, કર્ણાટક તેમજ કાશ્મીર સુધી આખા દેશમાં તેમ જ નેપાળ, શ્રીલંકા અને ઈરાન જેવા દૂર દૂરના દેશમાં એની પ્રતિલિપિઓ મોકલાવી. ગુજરાતી વિદ્વત્તાની જ્ઞાત એમ એવી સુંદર રીતે પ્રગટી કે એનો પ્રકાશ પહેલીવાર દેશના સીમાડાઓને વીંધીને દેશપાર ગયે. વાણિજયમાં દેશાવર ખેડનાર ગુજરાતે જ્ઞાનપ્રસારમાં પહેલીવાર દેશાવર ખેડવ્યો. આ ગ્રંથ પર વિદ્યાધરગણિ દેવાનંદ અને વાયટગીય અમરચંદ્રસૂરિએ રચનાઓ કરી છે. “સિદ્ધહેમ'ની રચના પછી લગભગ ત્રણ વર્ષ બાદ વિ. સં. ૧૮૯૨ માં જિનમંડનગણિએ એમના “કુમારપાળ પ્રબંધમાં શબ્દસમુદ્રની પારગામી હેમચંદ્રાચાર્યે એટલાએ આવું શબ્દાનુશાસન રચ્યું. તેમની મતિની કઈ રીતે સ્તુતિ કરીએ ?૧૧ એમ કહીને હેમચંદ્રના વ્યાકરણની પ્રશસ્તિરૂપે પિતાના સમયમાં ચાલતી ઉક્તિને નીચે પ્રમાણે ઉલ્લેખ કર્યો છે : भ्रातः पाणिनि सवृणु प्रलपित' कातंत्रकथाकथा, मा कार्षीः कटु शाकटायनवयः क्षुद्रेण चाद्रेण किम् ? । कः कंठाभरणादिभिव लरयत्यात्मानमन्यैरपि श्रूयन्ते यदि तावदर्थ मधुराः श्रीसिद्धहेमोक्तयः ॥१॥ ભાઈ પાણિનિ ! તારા અપલા૫ બંધ કર. વરરુચિ ! તારું કાતંત્ર વ્યાકરણ કંથા જેવું છે એટલે તેને તે શું કહું ? શાકટાય ! તારાં કડવાં વચન કાઢીશ જ નહિ Page #36 -------------------------------------------------------------------------- ________________ અને ચંદ્ર ! તારું ચાંદ્ર વ્યાકરણ સાર વગરનું છે એટલે તારી વાત પણ કરતો નથી. જ્યાં સુધી હેમચંદની અર્થગંભીર મધુર વાણું આ જગતમાં વિદ્યમાન છે ત્યાં સુધી કંડાભરણાદિ બીજા વ્યાકરણ ભણી કયો પુરુષ પોતાની બુદ્ધિને જડ કરે ?૧૨ સિદ્ધહેમશબ્દાનુશાસનના એક સ્વતંત્ર વિભાગ તરીકે રહેમલિંગાનુશાસન પ્રાપ્ત થાય છે. આઠ અધ્યાયનાં ૭૬૩ સૂત્રોમાં આની રચના કરી છે. આની પાછળનો તેમનો હેતુ તે અભ્યાસીઓને લિંગવિધાનનું જ્ઞાન પ્રાપ્ત થાય તે છે. આથી બીજાં લિંગાનુશાસન કરતાં આ કતિ વિસ્તૃત અને નોખી ભાત પાડનારી લાગે છે. પદ્યબંધમાં રચાયેલા આ ગેય ગ્રંથમાં હેમચંદ્રાચાર્યે અમરકેશની શૈલી પ્રમાણે પદ્યમાં સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુંસકલિંગ—એમ ત્રણેય લિંગમાં શબ્દોનું વર્ગીકરણ કર્યું છે. "શબ્દાનુશાસન અને કાવ્યાનુશાસન પછી કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યું છેદોનુશાસનની રચના કરી, પૂર્વાચાર્યોની પદ્ધતિ અનુસાર જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને છંદોવિધાનનું જ્ઞાન મળે તેવો આની પાછળનો ઉદ્દેશ હતું. “કાવ્યાનુશાસન” અને “છંદનુશાસનને લક્ષમાં રાખીને વિખ્યાત સંશોધક એમ. વિન્ટરનિટ્ઝ “The Life of Hemachandracharya પુસ્તકના આમુખમાં નોંધે છે : "Hemachandra's learned books, it is true, are not distinguished by any great originality, but they display a truly encyclopaedic erudition and an enormous amount of reading, besides a practical sense which makes them very useful. This applies also to his manuals of poetics and metrics, the Kāvyānus'āsana and the Chandonus’āsana, each accompanied by the author's own commentary."43 - * * જ સંસ્કૃત ભાષામાં ઈદેનાં લક્ષણ આપ્યા પછી એનાં ઉદાહરણ સંસ્કૃત, પ્રાકૃત અથવા અપભ્રંશ ભાષામાં આપ્યાં છે. આ ઉદાહરણોમાંનાં કેટલાંક ઉદાહરણ હેમચંદ્રાચાર્યો યોજેલાં છે. વળી આમાં સિદ્ધરાજ, કુમારપાળ વગેરેની પ્રશસ્તિરૂપ, સ્વોપણ કાવ્યદષ્ટાંતો આપ્યાં છે જેમાંથી એ સમયની ઐતિહાસિક વિગતે મળે છે. તેથી આ ગ્રંથનું એતિહાસિક દૃષ્ટિએ પણ ઘણું મહત્ત્વ છે. આ ગ્રંથને સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું પિંગળ જ કહેવાય. સંસ્કૃત, પ્રાકૃત કે અપભ્રંશમાં પ્રવર્તમાન બધા દેની આમાં સોદાહરણ ચર્ચા કરવામાં આવી છે. અર્વાચીન છંદશાસ્ત્રને અભ્યાસ કરનારને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ છંદશાસ્ત્રની જાણકારી જરૂરી છે અને તે છંદોની શાસ્ત્રીય વિવેચના એક માત્ર “છંદોનુશાસનમાંથી મળી રહે છે. વળી અર્વાચીન છંદશાસ્ત્રની દૃષ્ટિએ પણ આ ગ્રંથમાં કેટલીક ઉપયોગી ચર્ચા મળે છે. આજના કવિઓ જે પ્રકારનો છંદોનો સંકર કરી રહ્યા છે તેમ જ ગણિતદષ્ટિએ વર્ણગણના ફેરબદલા કરી અનેક નવા છંદોની લેજના કરે છે, તેની ચર્ચા હેમચંદ્રાચાર્યો કરી છે. ૧૪ " એક વૈયાકરણ તરીકે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિશિષ્ટ સ્થાન ધરાવે છે. મહાન વૈયાકરણું પાણિનિએ પિતાની વ્યાકરણ “અષ્ટાધ્યાયી' દ્વારા પૂર્વ પરંપરામાં એક પોતીકી પરંપરાનું નિર્માણ કર્યું હતું. પાણિનિની પૂર્વે શૌનક, શાકટાયન જેવા અનેક વ્યાકરણ Page #37 -------------------------------------------------------------------------- ________________ થયા હતા, પરંતુ પાણિનિના વ્યાકરણે એક પરંપરા સ્થાપી એમાં કાત્યાયન કે પતંજલિએ સંશોધન–ઉમેરણ કર્યું, પરંતુ પાણિનિની વૈયાકરણ તરીકેની પ્રતિષ્ઠા તો સદીઓથી અક્ષત રહી. સંસ્કૃત ભાષાના અંતિમ વ્યાકરણશાસ્ત્રી બન્યા આચાર્ય હેમચંદ્રાચાર્ય. સંસ્કૃત વ્યાકરણ પરંપરામાં એમના પ્રદાનને કારણે હૈમસંપ્રદાય ઊભો થયો. એમના વ્યાકરણનો ઉત્તરકાલીન જૈન વ્યાકરણ પર વિશેષ પ્રભાવ દૃષ્ટિગોચર થાય છે. વેતામ્બર સંપ્રદાયના કેટલાક આચાર્યોએ હેમચંદ્રાચાર્યના વ્યાકરણને આધારે અનેક ગ્રંથની રચના કરી છે. આવા આઠથી દસ વ્યાખ્યાકાર મળે છે.૧૫ અપભ્રંશ વ્યાકરણ તે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું ચિરકાલીન મહત્ત્વ ધરાવતું પ્રદાન ગણાશે. “શબ્દાનુશાસનના આઠમા અધ્યાયના પ્રાકૃત વ્યાકરણમાં હેમચંદ્રાચાર્યું મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકા પૈશાચી અને અપભ્રંશ એમ છે ભાષાએની ચર્ચા કરી છે. અપભ્રંશ વિભાગમાં નાંધેલા દુહાઓનું વૈવિધ્ય આકર્ષક છે. અપભ્રંશનાં સૂની વૃત્તિમાં લગભગ ૧૭૭ દુહાઓ હેમચંદ્રાચાર્યે નોંધ્યા છે, જેમાં ઉપ- - દેશાત્મક, વીરરસપ્રધાન, પરાણિક, શૃંગારરસપ્રધાન અને જૈન ધર્મને લગતા દુહાઓ મળે છે. આ દુહાઓમાંના કેટલાક લોકોક્તિ રૂપે ઊતરેલા છે. આ અપભ્રંશ દુહાઓ છેક ગુજરાતી ભાષા સુધી ઊતરી આવ્યા છે. અપભ્રંશ દુહાનું અર્વાચીન ભાષામાં કેવું રૂપાંતર થયું છે એની તપાસ સંશોધન માટે રસપ્રદ વિષય બને તેમ છે. આઠમા અધ્યાયમાં હેમચંદ્રાચાર્ય એક અપભ્રંશ દુહા ટાંકે છે 'वायसु उड्डावतिअए पिउ दिदुउ सहस-त्ति । अद्धा वलया महिहि गय अद्धा कुट्ट 'तड'-त्ति ॥ १६ . લાંબા સમયથી પ્રેયસી વિરહ અનુભવતી હતી, તેને દેહ પણ ક્ષીણ બની ગયો હતો. આવી વિરહાકલ સ્ત્રી કાગડાને ઉડાડવા જતી હતી ત્યાં જ એકાએક એના પતિને આવતા જે. ચિરવિરહિણી પર એની કેવી અસર થઈ ? અડધાં વલય જમીન પર પડી ગયાં, વિરહને કારણે હાથ દુર્બળ બની ગયું હતું માટે. જ્યારે અડધાં તડ. દઈને તૂટી ગયાં, પ્રિયતમનાં દર્શનથી આનંદિત થયેલી વિરહિણીનું કાંડું ફૂલી ગયું માટે લેકભાષામાં મળતા દુહાઓમાં આનાં બે રૂપાંતર મળે છે. એનું એક સામાન્ય - રૂપાંતર આ છે – કામન કાગ ઊડાવતી, પિયુ આયો ઝબકાં; આધી ચૂડી કર લાગી, આધી ગઈ તડકાં, આ જ દુહાનું એક બીજું ચમત્કૃતિપૂર્ણ રૂપાંતર મળે છે. એમાં અડધી ચૂડીઓ વિરહને કારણે ક્ષીણદેહ થવાથી જમીન પર પડી ગઈ એવું દર્શાવવાને બદલે કવિએ દર્શાવ્યું છે કે અડધી કાગડાના ગળામાં પરોવાઈ ગઈ. બાકીની અડધી ચૂડીઓ ભાંગીને ભોંય પર પડી. કાગ ઊડાવણ ધણ ખડી, આયે પીવ ભડ; આધી ચૂડી કાગ-ગલ, આધી ભંય તડ ! Page #38 -------------------------------------------------------------------------- ________________ અપભ્રંશ વ્યાકરણમાં મળતા દુહાઓમાં કાવ્યસોંદર્ય, ભાવવૈવિધ્ય અને ભારોભાર કવિત્વ છે. આ દુહાઓ દ્વારા એ સમયના લેફ્સાહિત્યની અનુપમ ઝાંખી થાય છે. અપભ્રંશ ભાષાનું વિસ્તૃત અનુશાસન રચનાર હેમચંદ્રાચાર્ય સૌપ્રથમ છે. તેમણે ભિન્ન ભિન્ન પ્રદેશોમાં પ્રચલિત ઉપભાષા અને વિભાષાઓનું સંવિધાન દર્શાવીને અપભ્રંશ ભાષાને પરિચય આપ્યો છે. હેમચંદ્રાચાર્યના સમય પછી ઉત્તર ભારતમાં સંસ્કૃત શબ્દાનુશાસનનો કાળ લગભગ સમાપ્ત થઈ ગયો. “સિદ્ધહેમશબ્દાનુશાસન અને દેશીનામમાળા'ને જતાં હેમચંદ્રાચાર્યને આપણે અપભ્રંશ ભાષાના પાણિનિ કહી શકીએ. ગુર્જરભૂમિના જ્ઞાનદીપને પ્રજવલિત કરવા માગતા કાળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની દષ્ટિ વ્યાકરણ પછી કેશ તરફ ગઈ. ભાષાનો અભ્યાસ સુગમ બને અને વ્યાકરણનું જ્ઞાન સક્રિય બને તે માટે એમને કોશની જરૂર લાગી. માત્ર વિદ્યાર્થીઓ કે અભ્યાસીઓ જ નહીં, પરંતુ વિદ્વાને માટે પણ કોશ જરૂરી જ્ઞાનસાધન છે. આ વિશે હેમચંદ્રાચાર્ય .. कोशस्येव महीपानां कोशस्य विदुषामपि । . उपयोगेो महान् यस्मात् क्लेशस्तेन विना भवेत् ॥ ' “રાજાઓને (દ્રવ્ય) કેશનો અને વિદ્વાનોને પણ (શબ્દ)કોશનો ઘણે ઉપયોગ Lહોય છે. તેના વિના તે બંનેને અત્યંત વિટંબણું પડે છે”૧૭ હેમચંદ્રાચાર્યે “અભિધાનચિંતામણિ, “અનેકાર્થસંગ્રહ અને નિઘંટુશેષ'—એમ ત્રણ સંસ્કૃત ભાષાના કેશ રચ્યા છે. પ્રાકૃત-દેશ્ય ભાષાના જ્ઞાન માટે દેશીમમાળા' અને રયણાવલિની રચના કરી છે. “અભિધાનચિંતામણિ” એ ઇતિહાસ અને ભાષાવિજ્ઞાનની દૃષ્ટિએ અત્યંત મૂલ્યવાન બની રહે તેવો કોશગ્રંથ છે. આમાં હેમચંદ્રાચાર્યે કવિઓ દ્વારા પ્રચલિત અને પ્રયુક્ત શબ્દોનો સુંદર આલેખ આપ્યો છે, વળી સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ ' આ કેશની સામગ્રી અભ્યાસીઓને ઉપગી છે. આમાં એવા અનેક શબ્દો મળે છે. ' જે અન્ય કોશમાં પ્રાપ્ત થતા નથી. ‘અમરકોશને લક્ષમાં રાખીને એક અર્થવાળા સમાન આ શબ્દો આપવા માટે હેમચ દ્રાચાર્ય “અભિધાનચિંતામણિ”ની રચના કરી. જોકે “અમરકોશ’ ' કરતાં દોઠ ગણી શબ્દસંખ્યા આમાં સાંપડે છે. વળી પર્યાયવાચી શબ્દો પણ ‘અમરકોશ” કરતાં વધુ મળે છે. “અમરકેશમાં સૂર્યના ૩૭ પર્યાય, કિરણના ૧૧ પર્યાય, ચંદ્રના ૨૦ પર્યાય, શિવના ૪૮ પર્યાય, બ્રહ્માના ૨૦ પર્યાય, વિષ્ણુના ૩૬ અને અગ્નિનાં ૩૪ પર્યાયવાચી નામ મળે છે. જ્યારે “અભિધાનચિંતામણિમાં સૂર્યને ૭૨, કિરણના ૩૬, ચંદ્રના ૩૨, શિવના ૭૭, બ્રહ્માના ૪૦, વિષ્ણુના ૭૫ અને અગ્નિના ૫૧ પર્યાયે ઉપલબ્ધ છે. આ રીતે આ ગ્રંથની રચના દ્વારા હેમચંદ્રાચાર્યે સંસ્કૃત સાહિત્યના શબ્દકોશમાં વિપુલ વૃદ્ધિ કરી છે. - “અભિધાનચિંતામણિની કુલ સંખ્યા ૧૫૪૧ છે, પરંતુ ટીકા સાથે તેની શ્લોકસંખ્યા કુલ દસ હજારની થાય. આ ગ્રંથના છ કાંડ મળે છે. પ્રથમ કાંડમાં દેવાધિદેવ, બીજા કાંડમાં દેવ, ત્રીજામાં મનુષ્ય, ચોથામાં તિય ચો, પાંચમામ નારકીને જીવો Page #39 -------------------------------------------------------------------------- ________________ અને છઠ્ઠામાં સર્વસામાન્ય એવા એક-અર્થવાચી શબ્દોનો સંગ્રહ છે. આમાં યૌગિક, મિત્ર અને રૂઢ શબ્દો સ્પષ્ટ કર્યા છે. કોશના આરંભના થકમાં પિતાની આ યોજના વિશે હેમચંદ્રાચાર્ય કહે છે ‘નખથા તઃ સિતારાનુરાસનઃ | रूढयौगिकमिश्राणां नाम्नां मालां तनोम्यहम् ॥ “અહું તને નમસ્કાર કરીને પાંચેય અંગ સહિત શબ્દાનુશાસન પ્રતિષ્ઠા પામ્યા પછી, રૂઢ વ્યુત્પત્તિસિદ્ધ અને મિશ્ર નામની માલાને હું વિસ્તારું છું. શબ્દશાસ્ત્ર માટે ઉપયોગી એવો આ ગ્રંથ અર્વાચીન દશ્ય ભાષાના અભ્યાસ માટે એટલે જ આવશ્યક છે. વળી એને સંપૂર્ણ બનાવવા માટે હેમચંદ્રાચાર્યે એમાં છેક સુધી ઉમેરા અને સુધારા કર્યા છે. સંસ્કૃત ભાષાના વિદ્વાનોમાં “અભિધાનચિંતામણિને આદર પ્રાપ્ત થયો. અતિહાસિક દૃષ્ટિએ આમાંથી ઘણી સામગ્રી પ્રાપ્ત થાય તેમ છે. આના ઉદાહરણ રૂપે આમાંથી મળતી ઋતુઓ અને તોલમાપ વિશેની માહિતી ઘણી રસપ્રદ છે. ભારતીય સમાજમાં વર્ણસંકરતાની વિગત પણ આમાંથી મળે છે. જેમ કે પિતા બ્રાહ્મણ અને માતા ક્ષત્રિય હોય તો એના સંતાનની જાતિ “મૂર્વાસિત્ત કહેવાય. એ જ રીતે પિતા શદ્ર અને માતા બ્રાહ્મણી હોય તો સંતાનની જાતિ “વાંજ' કહેવાય. આ રીતે સમાજશાસ્ત્રીય અભ્યાસ માટે પણ આ કોશમાંથી મળતી સામગ્રી ઉપયોગી બની '. રહે છે. વળી આમાંના કેટલાક શબ્દો આધુનિક ભાષામાં ઉતરી આવેલા હોવાથી પણ આ કેશ મહત્ત્વનો ગણાય. હેમચંદ્રાચાર્ય શબ્દજ્ઞાનનું મહત્ત્વ જાણતા હોવાથી એમણે આવો વિશાળ પર્યાયવાચી કેશ તૈયાર કર્યો. એમણે પોતે આ કોશમાં એક સ્થળે નોંધ્યું છેઃ ‘વકતૃત્વ જ વિવું ૨ વિદ્રત્તા : ૪ વિતુ: | રાજ્ઞાનાતે તને ઝૂમણુપતે | બુધજન વકતૃત્વ અને કવિત્વને વિદ્વત્તાના ફળરૂપે જણાવે છે; પણ એ બે શબ્દજ્ઞાન - વિના સિદ્ધ થઈ શકતા નથી.” અભિધાનચિંતામણિ પછી શબ્દજ્ઞાનની મહત્તા જાણનારા હેમચંદ્રાચાર્યે “અનેકાર્થ સંગ્રહ'ની રચના કરી. “અભિધાનચિંતામણિમાં એક અર્થના અનેક શબ્દોનો કેશ આપવામાં આવ્યો હતો. જ્યારે “અનેકાર્થસંગ્રહમાં એક શબ્દના અનેક અર્થનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ કે, જજ નો અર્થ બ્રહ્મા, આત્મા, રવિ, મયૂર, અગ્નિ, યમ અને વાયુ થાય છે. આ દષ્ટિએ “અભિધાનચિંતામણિ” અને “અનેકાર્થસંગ્રહ” પરસ્પરના પૂરક ગણાય. સાત કાંડમાં વહેંચાયેલા આ કેશની કુલ બ્લોકસંખ્યા ૧૮૨૯ છે. એના છ કાંડમાં ૧૭૬૯ ક મળે છે. અને એ પછી સાત અવ્યયકાંડ મળે છે. આ સાઠ લેકના અવયકાંડને “અને કાર્યશેષ તરીકે ઉમેરવામાં આવ્યું છે. “અભિધાનચિંતામણિ'માં પણ છેલે “શેષ' ઉમેરવામાં આવ્યો હતો તે મુજબ અહીં પણ આવું છેલ્લે ઉમેરણ મળે છે. આ ગ્રંથમાં મળતા કેટલાય શબ્દો અર્વાચીન ભાષામાં ઊતરી આવ્યા છે. ગુજરાતી ભાષાના અભ્યાસીઓને પણ આ ગ્રંથને શબ્દો ઘણી સામગ્રી પૂરી પાડે તેમ છે. “અનેકાર્થસંગ્રહમાં Page #40 -------------------------------------------------------------------------- ________________ , પુષ્ટ ૮૪: મળે છે. આમાંથી ગુજરાતી ભાષામાં નીસરણી, પુલાવ, ટાગો જેવા શબ્દો ઊતરી આવ્યાનું વિચારી શકાય. આ ગ્રંથ પર અને રાજૌનહી નામની ટીકા મળે છે. એના પ્રથમ કાંડની પુપિકા જોતાં એમ લાગે કે આની રચના ખુદ હેમચંદ્રાચાર્યો કરી છેપરંતુ એના બીજા કાંડની ટીકાને અંતે મળતા કેટલાક પમ્પિકલાકમાં લખ્યું છે : 'श्रीहेमसूरिशिष्येण श्रीमन्महेन्द्रसूरिणा । भक्तिनिष्ठेन टीकैषा तन्नाम्नैव प्रतिष्ठिता ॥' આ લેક પરથી એ સ્પષ્ટ થાય છે કે હેમચંદ્રાચાર્યના શિષ્ય મહેન્દ્રસૂરિએ આ ટીકા લખી છે અને ભક્તિપૂર્વક પોતાના ગુરુના નામ પર ચડાવી દીધી હતી. હેમચંદ્રાચાર્યની કોશપ્રવૃત્તિનું અંતિમ ફળ છે નિઘંટુશે.” “અભિધાનચિંતામણિ, અનેકાર્થસંગ્રહ’ જેવા સંસ્કૃત કોશ અને “દેશીનામમાળા' જેવા દેશ્ય ભાષાના કોશની રચના કર્યા પછી હેમચંદ્રાચાર્યે નિઘંટુ'ની રચના કરી. “અનેકાથસંગ્રહ’ની ટીકામાં મહેન્દ્રસૂરિએ એવો ઉલ્લેખ કર્યો છે કે પોતાના ગુરુ હેમચંદ્રાચાર્ય પાસે વિશાળ ગ્રંથસંગ્રહ હતો અને તેમાં ધવંતરિને “નિઘંટુ' ગ્રંથ પણ હતો. “ર્ઘિટશેષ’ના છ કાંડ મળે છે અને આ એક પ્રકારને વૈદકશાસ્ત્રને માટે ઉપયોગી એવો વનસ્પતિકોશ છે. આ કોશ છ કાંડમાં વહેચાયેલો છે અને તેની કુલ શ્લોકસંખ્યા ૩૯૬ છે. આ કોશમાં વૃક્ષ, ગુલ્મ, લતા, શાક, તૃણ અને ધાન્ય એમ છ કાંડ છે. ક્રમશઃ કાંડના શ્લોકોની સંખ્યા ઓછી થતી જાય છે. પ્રથમ વૃક્ષા ની ગ્લેકસંખ્યા ૧૮૧, દ્વિતીય મુહમwTv :ની સંખ્યા ૧૦૫, તૃતીય હતાઇe:ની શ્લોકસંખ્યા ૪૪, ચતુર્થ રાજા ની લૈકસંખ્યા ૩૪. પાંચમા તબક્કાની શ્લોકસંખ્યા ૧૭ અને છઠ્ઠા ધાન્ચાઇ ની શ્લોકસંખ્યા ૧૫ છે. હેમચંદ્રાચાર્યના બીજા કોશો જેટલે આ શબ્દકેશ જાણીતો બન્યો નથી. - ત્રણ સંસ્કૃત કોશોની રચના દ્વારા હેમચંદ્રાચાર્યે સંસ્કૃત શબ્દશાસ્ત્રને વ્યાપમાં લેવા પ્રયાસ કર્યો છે. કોશરચના પાછળ ગુજરાતના સરસ્વતીપૂજકને સહાયરૂપ થવાની એમની ભાવના તરવરે છે. વળી ધન્વતરિ, વ્યાડિ અને ધનપાલની કોશે કાળક્રમે નષ્ટ થયા. પરંતુ એનું દહન આજે હેમચંદ્રાચાર્યના કોશ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. એ દષ્ટિએ પણ આ શબ્દકોશનું મહત્ત્વ છે. - “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન'ના આઠમા અધ્યાયમાં મળતા પ્રાકૃત વ્યાકરણને લક્ષમાં રાખીને હેમચંદ્રાચાર્યે “દેશીનામમાલા'ની રચના કરી. વ્યાકરણના યિમાનુસાર શબ્દો સિદ્ધ થતા ન હોય તેમ છતાં ભાષામાં પ્રયોજાતા હોય એવા શબ્દોને હેમચંદ્રાચાર્યું દેશીનામમાલા'માં સંગ્રહ કર્યો. સંસ્કૃત કે પ્રાકૃત સાથે સંબંધ ન ધરાવતા દેશ્ય ભાષાએના શબ્દસંગ્રહ ઉપરાંત સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં કાલગ્રસ્ત અથવા તે તદ્દન અપરિચિત બની ગયેલા શબ્દો પણ આમાં સંગ્રહ પામ્યા છે. વળી જેના મૂળ વિશે સંશય હોય તેવા કેટલાક શબ્દોનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ ૭૮૩ ગાથામાં લગભગ ૩,૯૭૮ શબ્દો આ કોશમાં સંગ્રહિત થયા છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથની વૃત્તિમાં મળતી કુમારપાળની પ્રશસ્તિની ૧૫ ઉદાહરણું ગાથાઓ એવો " સંકેત આપે છે કે રાજવી તરીકે કુમારપાળનું વર્ચસ્વ પ્રવર્તતું હતું તે સમયે આ ગ્રંથની રચના થઈ છે. નોંધપાત્ર બાબત એ છે કે આમાં જયસિંહ સિદ્ધરાજ માટે લખેલી ગાથાઓ બહુ ઓછી છે. ચૌલુક્ય તરીકે કુમારપાળને સંબેધન કરીને એની પ્રશસ્તિ કરતાં શ્રી હેમચંદ્રાચાર્ય કહે છે : कासिज्जदेसलुटणकाहारराणिज्जमाणकणयाइ कासार व बुहाण अकरिम देसिचालुक्क ॥ (દે. ને, મા. ૨. ૨૮.) કાસિજજ (કાકસ્થલ નામે પ્રદેશ) દેશ લૂંટી ૫ખાલવાળાઓ મારફતે આણેલા સુવર્ણ જાણે સામાન્ય સીસાનાં પતરાં હોય, તેમ હે ચૌલુક્ય, તું વિદ્રજજનોને આપે છે.” આ ગ્રંથના “રયણાવલિ, દેસીસસંગ્રહો, દેશનામમાલા અને દેશદસંગ્રહ જેવાં નામો મળે છે. આમાં કુલ ૩,૯૭૮ શબ્દો આપવામાં આવ્યા છે, જેમાં ૧૦૦ - તત્સમ શબ્દો, ૧૮૫૦ ગર્ભિત તદભવ શબ્દો, પ૨૮ સંશયયુક્ત તદ્દભવ શબ્દો અને ૧૫૦૦ દેશી શબ્દો છે.૧૮ “દેશીનામમાલા’નું સંશોધન સૌ પ્રથમ છે. બુલ્ડરે કર્યું. કળિકાળ- * સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની પાસે અનેક દેશ્ય કોશ હતા અને એ કોશનો ઉંલ્લેખ એની વૃત્તિમાં મળે છે. આમ છતાં અત્યારે તે હેમચંદ્રાચાર્યને ‘દેશીનામમાલા એ એક જ સારો કોશ ગણી શકાય. કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે “દેશીનામમાલા'માં અભિમાનચિહ્ન, ગોપાલ, દેવરાજ, દ્રોણ, ધનપાલ, પાદલિપ્તાચાર્ય, રાહુલ અને શીલાંક જેવા કોશકારેનો ઉલ્લેખ કર્યો છે. પ્રાકૃત ભાષામાં વપરાતા દેશ્ય શબ્દોના અર્થનિર્ણય માટે આ ગ્રંથ અત્યંત ઉપયોગી છે. આ કૃતિની રચના દ્વારા હેમચંદ્રાચાર્યે એકલે હાથે એક નવા યુગનો આરંભ કર્યો. આ ઉદેશીનામમાલા મારફતે કેટલાક ગુજરાતી શબ્દોની પ્રાચીનતા પણ સિદ્ધ થાય તેમ છે. આથી ગુજરાતી ભાષાના અભ્યાસીને માટે એનું પરિશીલન શબ્દો ૧૮ અંગે નવી ક્ષિતિજો ઉઘાડનારું બની રહે. * આ ગ્રંથ તુલનાત્મક ભાષાશાસ્ત્રીઓને માટે પણ મૂલ્યવાન બને છે. શબ્દોનું વ્યાપક સંકલન અને સાહિત્યસૌંદર્ય ધરાવતાં ઉદાહરણથી ધ્યાન ખેંચતા આ કોશનું એ રીતે એતિહાસિક, સાંસ્કૃતિક અને ભાષાશાસ્ત્રીય મહત્ત્વ છે. શબ્દશાસ્ત્ર અને કેશની રચના કર્યા બાદ કાળિકાળસર્વજ્ઞની દૃષ્ટિ કાવ્યશાસ્ત્ર તરફ વિળી. સંસ્કૃત અલંકારગ્રંથોની પરંપરામાં હેમચંદ્રાચાર્ય “કાવ્યાનુશાસન'ની રચના કરી. કાવ્યાનુશાસન'ના મુખ્ય ત્રણ ભાગ છે. એક સૂત્ર, બીજી વ્યાખ્યા અને ત્રીજી વૃત્તિ. આઠ અધ્યાયમાં લખાયેલા આ ગ્રંથમાં કુલ ૨૦૮ સૂત્રો છે, સૂત્રોની વ્યાખ્યા કરનારી ચર્ચા * જેમાંનાં કેટલાંક શબ્દો જોઈએ ૩૪ = ઊંડું, રૂત્યુટ = ઊલટું, ૩થ–ા = ઊથલે, ગરધર' = ઘાઘરો. 1 = ખોડો, રહેવમો = ખભે, ટૂઢ = ઓઢણી, સહી = ઉધઈ, સંદીર = ગડેરી, વિડિનર = ખીજ, ટ્ટિો ખાટકી ફરી = ઉકરડી, કરિો = અડદ, લ = ખડકી, જો = ગઢ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અલ કારચૂડામણિ’ને નામે મળે છે. જ્યારે એ વ્યાખ્યાને વિશેષ સ્પષ્ટ કરવા માટે 'વિવેક' નામની ઉદાહરણ સહિતની વૃત્તિ મળે છે. આ સૂત્ર, વ્યાખ્યા ને વૃત્તિ-ત્રણેના કર્તા હેમચંદ્રાચાય છે. હેમચંદ્રાચાયે` ત્રિક્ટિશષ્ટાદ્દાપુરુષŕરત'માં દર્શાવ્યું છે તેમ ‘યોગશાસ્ત્ર’ જેવા ગ્રંથા પેાતાને માટે છે, જ્યારે અમુક ગ્રંથા સિદ્ધરાજને માટે છે તેમ આ ગ્રંથ હો’ છે. આમાં સામાન્ય અભ્યાસીઓને કાવ્યશાસ્ત્રને ખ્યાલ આપવાના હેતુ રહેલા છે. આથી જ તેમણે જુદી જુદી કક્ષાએ)ના અભ્યાસીઓને ઉપયાગી નીવડે માટે ‘સૂત્ર’ ‘સ્વોપાટીના' તેમ જ ‘વિવેચૂકાŕ' નામની વિસ્તૃત ટીકા આપી છે. આ બાબત પણ તેમના હેતુને વધુ સ્પષ્ટ કરે છે. ‘કાવ્યાનુશાસન'માં રાજા કુમારપાળને ઉલ્લેખ નથી. આથી જયસિંહ સિદ્ધરાજના જીવનકાળમાં જ ‘સિંદ્ધહેમશબ્દાનુશાસન' પછી ‘કાવ્યાનુશાસન’ની રચના થઈ હશે. આના આઠ અધ્યાયમાં કાવ્યનું પ્રયાજન, કવિની પ્રતિભા, કાવ્યના ગુણદોષ, રસ, ભાવ અને ગુણના પ્રકારા, શબ્દાલંકાર અને અર્થાલંકાર, કાવ્ય અને નાટકના પ્રકારેા જેવા વિષયાની છણાવટ પુરાગામી આલંકારિકાનાં અવતરણા સહિત કરી છે. આમાં ‘અલ કારચૂડામણિ’માં ૮૦૭ અને ‘વિવેક'માં ૮૨૫ એમ સમગ્ર ‘કાવ્યાનુશાસન'માં ૧૬૩૨ ઉદાહરણેા મળે છે. આમાં પચાસ કવિએ અને ૮૧ ગ્રંથાના નામેાલ્લેખ કરવામાં આવ્યા છે. આ દર્શાવે છે કે કળિકાળસન હેમચંદ્રાચાય પાસે વિશાળ ગ્રંથસ ંચય હતા અને ‘કાવ્યાનુશાસન’ની રચના માટે એમણે અનેક ગ્ર ંથાનું પરિશીલન કર્યું હતું. આનંદવન, અભિનવગુપ્ત, રુદ્રટ, રાજશેખર, મમ્મટ, ધન...જય વગેરે આલંકારિકાના ગ્રંથાના સિદ્ધાંતાની સંયેાજના કરીને તેમણે ‘કાવ્યાનુશાસન’ની રચના કરી છે. સર્વગ્રાહી શિક્ષાગ્રંથ બનાવવાના હેતુને લક્ષમાં રાખીને એમણે એવી કલ્પના કરી કે પહેલાં વિદ્યાથી ‘શબ્દાનુશાસન’ શીખે, કેાશનુ જ્ઞાન મેળવે અને પછી કાવ્યરચનામાં પ્રવેશ મેળવવા માટે અલંકારગ્રંથાની કેડી પર પગ મૂકે. આને કારણે એમણે પૂર્વાચાર્યાં કરતાં અલંકારની વ્યવસ્થા જુદી રીતે કરી છે. તેને વિગતે વિચાર કરીએ. કાલક્રમે જોતાં ભરત માત્ર ચાર જ અલંકારાના વ્યાખ્યા સાથે ઉલ્લેખ કરે છે. તે પછી ‘વિષ્ણુધર્માંત્તર' પુરાણમાં એ શબ્દાલંકાર અને સાળ અર્થાલંકાર મળી કુલ અઢાર અલંકાર નજરે પડે છે. આ પછી ભટ્ટ અને ભામહ આડત્રીસ અલકારા રજૂ કરે છે, જ્યારે દંડી પાંત્રીસ અને ઉદ્ભટ એકતાળીસ અલંકારા બતાવે છે. વામન તેના ‘કાવ્યાલંકાર સૂત્રમાં તેંત્રીસ અલંકાર આપે છે, જ્યારે ધ્વનિને કાવ્યના આત્મા ગણતા આનંદવર્ધન અલંકારાને હારાયઃ ગણી તેનુ મહત્ત્વ ઘટાડી નાખે છે. ત્યાર બાદ રુદ્રઢ અઠ્ઠાવન અને મમ્મટ તા સાઠથી પણ વધુ અલંકારા આપે છે. આ પછી ગઢ જારસ રવ ના કર્તા રૂમ્યક પંચાતેર જેટલા અલકારા વ્યાખ્યા અને ઉદાહરણ સાથે રજૂ કરે છે. ઈ. સ. ૧૧૦૦માં થઈ ગયેલા રુચ્યક પછી ૬૦-૭૦ વર્ષે થયેલા હેમચંદ્ર પંચાતેર અલંકારમાંથી ઓગણત્રીસ અલકારા જ આપે છે. આમ હેમચંદ્રાચાર્ય અલંકારના વર્ગીકરણમાં વધારે પડતા વિસ્તાર ન કરતાં વિષયને અને તેટલા સંક્ષેપમાં સમાવવા પ્રયત્ન કરે છે. તેઓ પાતે જ કહે છે, “અનાચ एवैता विद्याः स क्षेपविस्तारविवक्षया नवीनवीभवन्ति तत्तत्कर्तृ काचोच्यन्ते । " Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૪ હેમચંદ્રાચાર્યના અલકારનિરૂપણને જોતાં પ્રથમ તેઓ શાસ્ત્રાવીનમ્રતા ઉપમાને . નિરૂપે છે. તેઓ તેમાં સાત પ્રકારે બતાવે છે. ત્યાર પછી ઉપમાં જેટલા સર્વવ્યાપક નહીં, પણ કવિસૃષ્ટિમાંથી નીપજેલ ઉàક્ષાનું નિરૂપણ કરે છે. આ પછી ઉપમા કરતાં અનુભૂતિની વધુ ઉત્કટતા ધરાવતા રૂપક અલંકારની વાત કરે છે. આમાં તેઓ એકવિષયરૂપક અને અનેક વિષયરૂપક જેવા પ્રકારે ઉદાહરણ સહિત સમજાવી આહાર્યાવયવ અને ઉભયાવયવને અસ્વીકાર કરે છે, જયારે નિદર્શને અલંકારમાં પ્રતિવસ્તૂપમાં, દૃષ્ટાંત જેવા અલંકાને સ્થાને આપવાની સાથે મમ્મટની પદાર્થગા નિદર્શનાને ભૂલી જ જાય છે ! વળી તેને અતિશયોક્તિમાં , સ્થાન આપી ભારે ગોટાળે પેદા કરે છે. દીપક અલંકારમાં તેઓ તુલ્યોગિતા, અન્ય અને માલાદીપકને સ્વીકાર કરે છે, પણ કારકદીપકનો અસ્વીકાર કરે છે. જ્યારે પર્યાક્તિ અલંકારની હેમચંદ્ર આપેલી વ્યાખ્યા ઘણી જ કિલષ્ટ અને અર્થસંદિગ્ધતા જન્માવે તેવી છે. જે રસગંગાધરકાર ઘણી જ સરળ અને સુંદર રીતે આપે છે. અતિશયોક્તિમાં તેઓ ઘણા અલંકાને તેનાં અંગ બનાવી તેનું ઘણું જ સંક્ષેપમાં નિરૂપણ કરે છે. આ માટે તેઓ “વિવેકમાં કારણ આપે છે, પણ તે બધાંને આપણે સ્વીકારી શકતા નથી. , આક્ષેપ અલકારમાં બહુ ઉપપ્રકારોમાં ન પડતાં તેઓ સાદી વ્યાખ્યા જ આપે છે. જ્યારે સહોક્તિ જેવા અલંકારને સ્વતંત્ર સ્થાન આપવામાં તેમની સૌંદર્યદષ્ટિ દેખાય છે. જના સમયથી સંસ્કૃત કવિઓને આકર્ષતા સમાસક્તિ અલંકાર સાથેના શ્લેષના સંબંધની સુંદર અને વાજબી ચર્ચા તેઓ “વિવેક'માં કરે છે. ત્યારપછી આવતા વ્યતિરેક અલકારમાં વિશ્વનાથની જેમ અડતાલીસ કે મમ્મટની જેમ ચાવીસ પ્રકારો હેમચંદ્ર આપતા નથી. આવા પ્રભેદોનો વિસ્તાર કરવો પોતાના હેતુ માટે ગ્ય ન લાગવાથી તેઓ માત્ર આઠ જ ભેદ આપે છે, જે ઉચિત છે. અર્થાતરન્યાસ અલંકારના નિરૂપણમાં તેમની મૌલિક્તા તેમ જ ઔચિત્યદષ્ટિ દેખાઈ આવે છે, જ્યારે રમણીય એવા સસન્ટેહ અલંકારની હેમચંદ્રાચાર્યે આપેલી વ્યાખ્યા “રસગંગાધર'કાર જગન્નાથે આપી છે તેવી રમણીય તે નથી, પરંતુ તેમાં સાદાઈ અને નવીનતા તે છે જ. આ પછી અપતિ અલંકારમાં તેઓ વ્યાક્તિ અલંકારને સમાવી લે છે. તેને જુદું સ્થાન આપ્યું હોત તે યોગ્ય લેખાત. તેવી જ રીતે પર્યાય અને પરિવૃત્તિ બંનેને પરિવૃત્તિ નામના એક જ અલંકારમાં સમાવી લે છે, તેમાં પણ બહુ ઔચિત્ય દેખાતું નથી. વળી અહીં આ અલકારને સમાવવાના ઔચિત્યને સિદ્ધ કરવા જરા સરખો પ્રયાસ પણ નથી કરતા. કદાચ તેઓ સંક્ષિપ્તતાના આગ્રહને વશ થઈને જ આમ કરતા હોય. આથી કંઈક ઔચિત્યભંગ થવા છતાં પોતાનું નિરૂપણ સરળ બનવવાને તેમને યત્ન છે. વળી સોંદર્ય. દષ્ટિએ ધ્યાનપાત્ર એવા સૂક્ષ્મ અલંકારને તેઓ અનુમાનાલંકારમાં સમાવેશ કરી દે છે. વળી હેમચંદ્રાચાર્ય ઉક્તિવૈચિત્ર્ય મુજબ વિવિધ અલંકારભેદોના પ્રપંચમાં પડવા નથી ચાહતા. અને તેથી જ વિરોધ અલંકારમાં આઠ જેટલા અંલકારો મૂકી તેમણે સંક્ષેપ સાવ્યો છે. વળી છેલ્લા અલંકારોમાં તો “વિવેકમાં પણ તેઓ વિશદ ચર્ચા કરવાને બદલે ઝડપથી પ્રચલિત અલંકારો સમજાવતા જાય છે. અહીં તેઓ માત્ર જૂની પરંપરાને વળગીને અભ્યાસીઓને વધુ ને વધુ અલંકારેને ખ્યાલ આપતા જણાય છે. અલંકારવિવેચનમાં હેમચંદ્રાચાર્યને હેતુ દિલ્માત્રાને નિર્દેશ કરવાનું જણાય છે. અહીં તેઓ અલંકારના વિવેચનને વર્ગીકરણના ખોટા વિસ્તારમાંથી બચાવ કરવા Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રયાસ કરતા હોય તેમ દેખાય છે. તે કેવળ સિદ્ધાંત અને આવશ્યક તત્ત્વોની જ ચર્ચા કરે છે. આ માટે જ તેઓ અલંકારના હાર્દભૂત મળતાપણું અને નપણને ધ્યાનમાં લઈને તે બધાને એક અલંકારના ભાગ તરીકે નિરૂપે છે અને બહુ બહુ તે તેને એક પેટભેદ ગણવા જેટલી વિશેષતા આપે છે. આમ કરવામાં વધુ પડતો સંક્ષેપ થઈ જવાને, કેટલાક અલંકારોની મહત્ત્વની વિલક્ષણતાને અનુચિત ગણત્વ આપી દેવાનો, એક અલંકાર નીચે આપેલાં ઉદાહરણમાં ભિન્નતા જણાવવાનું અથવા તો અલંકારની વ્યાખ્યા વધુ પડતી સામાન્ય બની જવાને દોષ સેવવાનો ભય રહે છે. આથી તેમનું વર્ગીકરણ સંપૂર્ણ પણે સ્વીકાર્યું તે ન જ બની શકે. અનેક અલંકારેને એક અલંકારમાં સમાવવાની બાબતમાં પોતાની રુચિ અને અમુક પ્રકારની વ્યક્તિગત દષ્ટિને હેમચંદ્રાચાર્ય અનુસરે છે, પણ આથી તેઓ પૂર્વાચાર્યોને અનાદર કરે છે તેવું નથી. તેઓ તે તેમની વિગૂ મળ' નામની વિસ્તૃત ટીકામાં પૂર્વાચાર્યોના ઋણને વારંવાર સ્વીકાર કરતા જણાય છે. વળી તેઓ આ ટીકામાં પોતાના સંક્ષેપને સમજાવવા પણ પ્રયત્ન કરે છે. આમ અન્ય આલંકારિકની કોઈ પણ ટીકા કર્યા વિના પિતાની અમુક પ્રકારની રુચિ તેમજ વ્યક્તિગત દૃષ્ટિ પ્રમાણે અલંકારનું વર્ગીકરણ કરતા હેમચંદ્રાચાર્યની પ્રશંસા કરી શકીએ તેમ છીએ. આમાં હેમચંદ્રાચાર્ય હેતુ અલંકારના વર્ગીકરણ પદ્ધતિમાં સૌંદર્યદૃષ્ટિએ યા અન્ય પ્રકારે નવી વ્યવસ્થા. આણવાનો નથી, તેમ જ તે તેમને દાવો પણ નથી. તેઓ તો પિતાના વિશિષ્ટ સમાજ માટે પૂર્વ વિદ્યાઓને વિશદ રીતે રજૂ કરતા ગ્રંથ તૈયાર કરવા - માગે છે અને એમાં ક્યારેક ગૌણપણે એમની પ્રતિભાનું દર્શન થાય છે ખરું. | હેમચંદ્રાચાર્યની વિશિષ્ટ કૃતિ છે સંસ્કૃત અને પ્રાકૃત થાશ્રય. સોલંકીયુગની સંસ્કારિતાને શબ્દબદ્ધ કરતી ગુજરાતની પહેલી અને શ્રેષ્ઠ ગણાય તેવી એતિહાસિક કાવ્યકૃતિ “શબ્દાનુશાસનનાં સૂત્રોનાં દૃષ્ટાંત આપવા માટે ચૌલુક્ય વંશની કથાને તેમણે વિષયવસ્તુ તરીકે રાખીને થાશ્રય કાવ્યની રચના કરી. વ્યાકરણ અને ઈતિહાસ એમાંથી ', એકસાથે સહજપણે સિદ્ધ થાય છે તેથી યાશ્રય મહાસભ્ય તરીકે ઓળખાય છે. મહાકાવ્યમાં મળે એવાં ઋતુવર્ણન, રસવર્ણન અને સૃષ્ટિવર્ણન ઉપરાંત નગર, પ્રભાત, યુદ્ધ, યાત્રા, નદી, રાત્રિ, પર્વત કે વિવાહનાં વર્ણને પણ મળે છે. યાશ્રય ભદિકાવ્યનું સ્મરણ કરાવે છે. પાણિનિના વ્યાકરણના નિયમોના ઉદાહરણરૂપે રામાયણની કથા લઈને ભદિ કવિએ રચના કરી એ જ રીતે “સિદ્ધહેમચંદ્રાબ્દાનુશાસનના વ્યાકરણના નિયમોનાં ઉદાહરણ આપવા માટે મૂળરાજ સોલંકીથી કુમારપાળના સમય સુધીના ઇતિહાસને કથાવસ્તુ તરીકે લઈને હેમચંદ્રાચાર્યું થાશ્રયની રચના કરી. ચૌલુક્ય વંશનું આલેખન થયું હોવાથી એતિહાસિક દષ્ટિએ આ કૃતિનું ઘણું મોટું મૂલ્ય છે અને તેથી આ કૃતિ “ચૌલુક્યવંશત્કીર્તન' નામ ધરાવે છે. એ યુગની સામાજિક, ધાર્મિક અને રાજકીય પરિસ્થિતિનું માર્મિક પ્રતિબિંબ આ કાવ્યકૃતિમાં ઝિલાયું છે. સંસ્કૃત વાશ્રયના ૧૪ મા સર્ગ સુધીનો ભાગ જયસિંહ સિદ્ધરાજના જીવનકાળ સુધીમાં (અર્થાત વિ. સં. ૧૧૯હ્માં) પૂર્ણ કર્યો હશે એમ માની શકાય. જ્યારે કુમારપાળના ચરિત્રને આલેખતું પ્રાકૃત “દયાશ્રય” એક સ્વતંત્ર પ્રાકૃત મહાકાવ્ય ગણાયું છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરણની વિશિષ્ટતા દર્શાવવા માટે રચવામાં આવેલા સંસ્કૃત વાશ્રયના શ્લોકોમાં સિદ્ધરાજનાં પરાક્રમોનું કાવ્યમય વર્ણન મળે છે, પરંતુ ક્યારેક વ્યાકરણ સાથે ઈતિહાસ કે કવિત્વનો મેળ બેસતો નથી. ' - સંસ્કૃત વાશ્રય કાવ્ય એ ગુજરાતની અસ્મિતાનું તેજસ્વી કાવ્ય છે. મહાકવિ કાલિદાસે રઘુવંશમાં રઘુકુળની કીર્તિને અક્ષરઅમર કરી દીધી તે સંસ્કૃત અને પ્રાકૃત દયાશ્રયમાં હેમચંદ્રાચાર્યે ચૌલુક્યવંશની કીર્તિને અક્ષરદેહ આપ્યો ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કારિતા અને ગુજરાતી અસ્મિતાનો આહલાદક ત્રિવેણી સંગમ આ કૃતિએ રચી આપ્યું. ગુજરાતની રમણીઓ, યોદ્ધાઓ, ઉત્સવો, મેદાનનું શૌર્ય અને દરિયાનું સાહસ—એ બધું દર્શાવીને હેમચંદ્રાચાર્ય ધૂમકેતુના શબ્દોમાં કહીએ તો “પ્રજાને મહાન થવાની જાણે હંમેશાં દીક્ષા આપી રહ્યા હોય તેમ લાગે છે.”૨ ૦ કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે પિતાની કલ્પનાથી સર્જેલું એક મહાન ગુજરાત વાશ્રયમાં પ્રગટ થાય છે. ગુજરાતની સમૃદ્ધિ, વીરતા, સંસ્કારિતા અને વિશિષ્ટતાની ગુણગાથા ગાઈને આ સ્વપ્નદૃષ્ટા આવતીકાલના ગુજરાતની ઝાંખી આપે છે. તેમાં હેમચંદ્રાચાર્યનું ગુજરાતી તરીકેનું ગૌરવ, અન્ય ધર્મો પ્રતિ ઔદાર્ય અને સાહિત્યાચાર્યની ઉચ્ચાશયી ભાવના પદે પદે પ્રગટ થાય છે. એક સાચા ઇતિહાસકારને છાજે તે રીતે પાયા, પુરાવા કે આધાર વિનાની ઘટનાઓને ત્યજીને માત્ર અતિહાસિક પ્રસંગોનું આકલન કર્યું છે. એમણે ચૌલુક્યવંશનું યશોગાન કર્યું છે, પરંતુ ઐતિહાસિકતાની ભૂમિ ઓળંગીને નહીં, અથવા તે અતિશક્તિમાં સરી જઈને નહિ. કોઈ પણ પ્રસંગ કલ્પિત રીતે સર્યો નથી કે કોઈ પણ કઠોપકંઠ જળવાયેલી વાતને યોગ્ય સંશોધન વિના સ્વીકારી નથી. કળિકાળસર્વજ્ઞની સંપ્રદાયાતીત પ્રતિભા ધરાશયમાં ખીલી ઊઠે છે. આમાં વૈદિક સાહિત્ય, જુદાં જુદાં પુરાણો, પૌરાણિક આખ્યાયિકાઓ અને અન્ય ધર્મશાસ્ત્રોનાં ઉદાહરણો મળે છે. યજ્ઞ અને દેવતાઓને પણ એમને સારો એવો પરિચય છે. આ બાબતો એમની બહુશ્રુતતા અને વ્યાપક દૃષ્ટિની દ્યોતક ગણાય. સંસ્કૃત ન્યાશ્રયમાં કવિતાની અપેક્ષાએ ઇતિહાસનું પ્રાધાન્ય જોવા મળે છે. તે પ્રાકત “દયાશ્રયમાં કાવ્યતત્ત્વનું પ્રાધાન્ય જોવા મળે છે “સિદ્ધહેમચંદ્રાબ્દાનુશાસન'માં સાત અધ્યાયમાં સંસ્કૃત ‘ક્રયાશ્રય”ની રચના થઈ, તે આઠમા અધ્યાયમાં આપેલા પ્રાકૃત ભાષાના વ્યાકરણના નિયમોના દૃષ્ટાંતરૂપે પ્રાકૃત થાશ્રય” મહાકાવ્યની રચના થઈ. રાજા કુમારપાળના જીવનની કેટલીક ઘટનાઓ આલંબન તરીકે લેવામાં આવી હોવાથી આ કૃતિને કુમારપારિત કહેવામાં આવે છે. આઠ સર્ગ ધરાવતી આ કૃતિના પ્રથમ છ સર્ગમાં મહારાષ્ટ્રીય પ્રાકતનાં ઉદાર અને નિયમો દર્શાવ્યાં છે. બાકીના બે સર્ગોમાં શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાપૈશાચી અને અપભ્રંશ ભાષાનાં ઉદાહરણ મળે છે. આઠ સર્ગની આશરે ૭૪૭ ગાથામાં અણહિલપુરપાટણ, જિનપ્રતિમા, કુમારપાળના વિજયો, જનધર્મના સિદ્ધાંતની ગષણા તથા શ્રતદેવીનો કુમારપાળને અપાયેલ ઉપદેશ આલેખવામાં આવ્યો છે. શ્રતદેવીને ઉપદેશ જે રીતે કૃતિમાં વણું લેવાયો છે તેનાથી કૃતિની કાવ્યમયતા મહોરી ઊઠી છે. તેમાં શાંત, શૃંગાર અને વીરસનું મનભર આલેખન મળે છે. વીરસનું પ્રાધાન્ય હોવા છતાં Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૭ અન્ય રસને તેની સાથે સુભગ સમન્વય સધાયો છે. ભાષાનું સ્વાભાવિક માધુર્ય અને વર્ણની ચિત્રાત્મકતા કાવ્યરસિકના હૃદયને સ્પર્શી જાય છે. વળી આમાં કવિએ ઉપમા, ઉભેક્ષા, દીપક, દૃષ્ટાંત, રૂપક અને અતિશયોક્તિ જેવા અલંકારની સુંદર યોજના કરી છે. આ બધું જોઈને જ પ્રાકૃત થાશ્રય'ના ટીકાકાર પૂર્ણકલશગણિ આરંભે જ બોલી ઊઠે છે ચઃ પ્રાતવ્યાવાર નુ જે साहित्यसर्वस्वमिवार्थभगया । स द्वयाश्रयः काव्यपनल्पबुद्धि યઃ વથ માદા gવ નથઃ ” શબ્દોએ કરીને જે પ્રાકૃત વ્યાકરણ છે; અને અર્થની દૃષ્ટિએ જે સંપૂર્ણ સાહિત્યરૂપ છે–તે બહુ બુદ્ધિવાળાએથી સમજાય તેવું દયાશ્રયકાવ્ય મારા જેવાને કયાંથી સમજાય ?” આ બંનેં મહાકાવ્યમાં પરંપરાનુસારી સુંદર વર્ણન અને અલંકારયોજના જેવા મળે છે. પરંતુ બંનેમાં સંસ્કૃત મહાકાવ્યમાં અપેક્ષિત નાયકના સર્વાગી ચરિત્રનિરૂપણની શરત આ કૃતિ સંતોષે છે એમ ભાગ્યે જ કહી શકાય. ગુજરાતની અસ્મિતા, તેજસ્વિતા, અને સત્વશીલતા માટે આ કાવ્યનું કથાવસ્તુ ચિરસ્મરણીય રહેશે. આપણે માટે દુર્ભાગ્યની બાબત એ છે કે “સંસ્કૃતકથાશ્રય” મહાકાવ્યનું સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ કરેલું ભાષાંતર આજે અપ્રાપ્ય છે અને પ્રાકૃતકવાશ્રયનું ગુજરાતી ભાષાંતર હજી સુધી થયું નથી. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર' એટલે ત્રેસઠ શલાકાપુરુષોનાં ચરિત્ર. ભગવાન ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના ચેવીસ તીર્થંકર, ભરત, સગર, સનતકુમાર, સુભૂમ, હરિષેણ જેવા બાર ચક્રવર્તી, કૃષ્ણ, ત્રિપૃષ્ઠ, સ્વયંભૂ, દત્ત, નારાયણ વગેરે નવ વાસુદેવ, અચલ, વિજય, સુદર્શન, આનંદ, રામ અને નંદન વગેરે નવ બળદેવ, રાવણ, પ્રહલાદ, જરાસંધ, બલિ વગેરે નવ પ્રતિ વાસુદેવ એમ કુલ ત્રેસઠ શલાકાપુરુષોનાં ચરિત્રો આ * કાવ્યગ્રંથમાં આલેખાયાં છે. જે મહાપુરુષોના મોક્ષ વિશે હવે સંદેહ નથી એવા પ્રભાવક પુરુષોને શલાકાપુરુષ તરીકે ઓળખવામાં આવે છે. કુમારપાળ મહારાજાની વિનંતી સ્વીકારીને મહાભારત અને પુરાણેની બરાબરી કરી શકે તે ૩૬,૦૦૦થી વધુ શ્લોમાં લખાયેલો આ કાવ્યગ્રંથ છે. આ કાવ્યગ્રંથની રચના અનુષ્ણુપ છંદમાં દસ પર્વોમાં કરવામાં આવી છે. પ્રથમ પર્વમાં ઋષભદેવ તીર્થકર અને ભરત ચક્રવતનું જીવન વર્ણવાયું છે અને છેલ્લા દસમા પર્વમાં મહાવીર સ્વામીનું ચરિત્ર વિગતે નિરૂપાયું છે. વિશાળ સાગર જેવા આ ગ્રંથમાં મહાપુરુષોનાં ચરિત્રો ઉપરાંત બીજી અનેક નાની-મોટી પૌરાણિક આખ્યાયિકાઓ છે. ઈતિહાસ અને તત્વજ્ઞાન, ધાર્મિક અને સામાજિક ઉત્સ, રીતરિવાજો, દેશસ્થિતિ, લોકોની રીતભાત અને ગુજરાતની પરિસ્થિતિ વગેરેનું તાદશ નિરૂપણ થયું છે. શ્રી મોતીચંદ કાપડિયાએ નોંધ્યું છે કે આ ગ્રંથ સાવંત વાંચવામાં છે તે સંસ્કૃત ભાષાના આખા કેશને અભ્યાસ થઈ જાય તેવી એના રચયિતાએ ગોઠવણ કરી છે. ૨૧ “ત્રિષષ્ઠિશલાકાપુરૂષચરિત્ર' એટલે જૈન કથાનકો, ઈતિહાસ, પૌરાણિક Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૮. કથાઓ, જૈન સંપ્રદાયના સિદ્ધાંતો અને તત્ત્વજ્ઞાનને સર્વસંગ્રહ. યાશ્રય કરતાં આ ગ્રંથમાં રચયિતાએ વિશેષ વૈવિધ્ય સાધ્યું છે અને આની રચના ઉત્તરાવસ્થામાં થઈ હોવાથી એક પ્રકારની પ્રૌઢતા પણ તેમાં જોવા મળે છે. આની પ્રશસ્તિમાં મહારાજા કુમારપાળે શ્રી હેમચંદ્રસૂરિને નીચે પ્રમાણે વિનંતી કરી : પૂર્વે મારા પૂર્વજ સિદ્ધરાજની ભક્તિયુક્ત યાચનાથી આપે વૃત્તિથી યુક્ત એવું સાંગ વ્યાકરણ રચેલું છે, તેમજ મારે માટે નિર્મળ ગશાસ્ત્ર રચેલું છે અને લોકોને માટે ઠવાશ્રયકાવ્ય, ઈદનુશાસન કાવ્યાનુશાસન અને નામસંગ્રહ પ્રમુખ બીજા શાસ્ત્રો પણ રચેલાં છે. હે સ્વામી, જે કે તમે સ્વયમેવ લોકોના ઉપર ઉપકાર કરવાને અર્થે સજજ થયા છે, તથાપિ મારી પ્રાર્થના છે કે મારા જેવા મનુષ્યોને પ્રતિબોધ થવાને માટે આપ ત્રિષષ્ઠિશલાકાપુરુષોનાં ચરિતને પ્રકાશ કરો.”૨૨ આ રીતે ધર્મોપદેશના પ્રયોજનથી ગ્રંથની રચના હેમચંદ્રાચાર્યો કરી છે. ઉત્તરાવસ્થામાં આ વિરાટ ગ્રંથ રચવ તે કોઈ સામાન્ય બાબત નથી. ધાર્મિક દૃષ્ટિએ આમાંથી જનધર્મ, તત્ત્વજ્ઞાન અને પ્રણાલીને પરિચય પ્રાપ્ત થાય છે. તે એતિહાસિક દૃષ્ટિએ પણ દસમા પર્વના બે વિભાગો અત્યંત ઉપયોગી છે. છંદ, અલંકાર અથવા કાવ્યશાસ્ત્ર કે શબ્દશાસ્ત્રની દષ્ટિએ આ મહાકાવ્ય અભ્યાસીઓને મબલક સામગ્રી પૂરી પાડે છે. કવિના મુખેથી કાવ્યપંક્તિઓ છંદોબદ્ધ વાણીમાં કેટલી સરળ અને પ્રવાહી રીતે વહેતી હશે તેની પ્રતીતિ આ મહાકાવ્ય કરાવે છે. શ્રી મધુસૂદન મોદી નોંધે છે, “હેમચંદ્રાચાર્યનું કલિકાલસર્વજ્ઞનું બિરુદ આ એકલો ગ્રંથ પણ સિદ્ધ કરી શકે એવો એ વિશાળ, ગંભીર, સર્વદર્શી છે.”૨૩ ત્રિષષ્ઠિરશલાકાપુરુષચરિત્રની રચના કર્યા પછી હેમચંદ્રાચાર્યે તેર સર્ગમાં પરિશિષ્ટપર્વની રચના કરી. આ ગ્રંથમાં એમણે પૂર્વાચાર્યોએ રચેલા ગ્રંથને આધાર લઈ આમાંની ઘણી માહિતી એકત્રિત કરી લીધી છે. આમાં ભગવાન મહાવીરના નિર્વાણ પછીના સુધર્મસ્વામી, જંબુસ્વામી, ભદ્રબાહુસ્વામી, વજ સ્વામી વગેરે જેનપરંપરાના સાધુઓને વૃત્તાંત બીજી અનેક નાનીમોટી કથાઓ સાથે વર્ણવવામાં આવ્યો છે. શ્રેણિક, સંપ્રતિ, ચંદ્રગુપ્ત, અશોક વગેરે રાજએને ઈતિહાસ એમણે તેમાં ગૂંથી લીધે છે. “ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્ર'નાં દસ ૫ર્વ પછી એને જ અનુસંધાનમાં એ જ શૈલીએ લખાયેલાં આ ચરિત્રોને ગ્રંથકર્તાએ ‘પરિશિષ્ટપર્વ' તરીકે ઓળખાવ્યાં છે. પ્ર. યાકેબી આ ગ્રંથને સ્થવિરાવલિ' તરીકે ઓળખાવે છે. પરંતુ સામાન્ય રીતે “પરિશિષ્ટપર્વ' તરીકે તે વધુ જાણીતું છે. આમાંનાં કથાનકો હેમચંદ્રાચાર્યું અન્ય ગ્રંથમાંથી લીધાં છે, પરંતુ એને કાવ્યને માધુર્ય અને કાવ્યનું સ્વરૂપ હેમચંદ્રાચાર્યું આપ્યું છે. જંબુસ્વામીથી આરંભી વજસેન સુધીના પટ્ટધરોની કથા અને આનુષંગિક એતિહાસિક કથાનકો પદ્યરૂપે હેમચંદ્રાચાર્યું આપ્યાં છે, જે તેમનું અસાધારણ પદ્યરચનાકૌશલ દર્શાવે છે. આમાં સમાવિષ્ટ કેટલીક લકથાઓ અને અમુક દૃષ્ટાંતો અત્યંત રસદાયક છે. જન પટ્ટધરોના ઈતિહાસની દૃષ્ટિએ પણ તેનું મહત્ત્વ છે. અનુછુપ છંદમાં કુલ ૩૫૦ શ્લોક આપ્યા છે. જંબુસ્વામી અને સ્થળભદ્રનાં ચરિત્રો ધ્યાનપાત્ર છે. આમાં માત્ર આચાર્યોની નામાવલિ આપવાને બદલે એને સંબંધિત નાની-મોટી કથાઓ પણ મૂકી છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ‘પ્રમામીમાંસા’ એ હેમચંદ્રાચાર્ય ના પ્રમાશાસ્ત્ર વિશે પાંચ અધ્યાયને ગ્રંથ છે. આમાં પ્રમાણુલક્ષણ, પ્રમાણવિભાગ, પરાક્ષલક્ષણ, પરાર્થાનુમાન, હેત્વાભાસ, વાદલક્ષણા વગેરેની પારિભાષિક ચર્ચા જૈન સૂત્રસિદ્ધાંતા અને જૈનન્યાયશાસ્ત્રને લક્ષમાં રાખીને કરવામાં આવી છે. આ ગ્રંથ એમના સમયમાં વાદાનુશાસન તરીકે એળખાતા હતા. તેના પર પાતે જ ટીકા લખી. જોકે અત્યારે તેા ખીજા અધ્યાયના પ્રથમ આફ્રિક સુધીના ભાગ જ પ્રાપ્ય છે. આ કૃતિ અપૂર્ણ હોવાને કારણે શ્રી હેમચંદ્રાચાર્યની છેલ્લી કૃતિ હશે તેવુ અનુમાન થઈ શકે ખરું ? લેાકહિતની દૃષ્ટિએ રચાયેલા આ ગ્રંથની સપૂર્ણ પ્રત પ્રાપ્ત થાય તા ંયે દર્શીનનું હેમચંદ્રાચાય ના જ્ઞાનનુ નવનીત પામી શકાય. સિદ્ધસેન દિવાકર અને હરિભદ્રસૂરિની સત્યશેાધક દૃષ્ટિ હેમચંદ્રાચાય માં હતી એની પ્રતીતિ આ ગ્રંથ કરાવે છે. શ્રી મધુસૂદન મેાદી વાદાનુશાસન' અને ‘પ્રમાણમીમાંસા' એ બંને કૃતિએ એક હાવાની સંભાવનાનેા સકેત કરે છે.૨૪ સૂત્રશૈલીએ રચાયેલા ગ્રંથને અક્ષપાદ ગૌતમનાં ન્યાયસૂત્રો પ્રમાણે આફ્રિકામાં વહેંચી દીધા છે. પતિ સુખલાલજીએ . હેમચંદ્રાચાર્યની ‘પ્રમાણમીમાંસા'નું સમથ સંપાદન કર્યુ છે. હેમચંદ્રાચાર્ય ની ‘પ્રમાણમીમાંસા’માં પુરાગામી આચાર્યાં સાથે જ્યાં સમતિ હોય ત્યાં એમનાં વચનેામાં ફેરફાર કરવાની એમની લેખનપ્રણાલી નથી. જ્યાં પુરાગામી આચાર્યાંનાં વિધાનમાં સુધારાવધારા કર્યાં છે ત્યાં એમની વેધક દૃષ્ટિને પરિચય મળે છે. સીધી, સરળ અને સચેટ શૈલીમાં લખાયેલેા પ્રમાણમીમાંસા'ને આ ગ્રંથ જૈન ન્યાયના અભ્યાસીએને માટે આશીર્વાદરૂપ ગણાય. આમાં અનેકાંતવાદ તથા નયવાદનું શાસ્ત્રીય નિરૂપણ આપણું ધ્યાન ખેંચે છે. પરમતસહિષ્ણુતાની દૃષ્ટિ નજગત અને તર્ક સાહિત્યને ‘પ્રમાણમીમાંસા’માંથી સાંપડે છે. સંપ્રદાયની વૃદ્ધિ અર્થે લખાયેલેા આ ગ્રંથ એ રીતે સંપ્રદાયાતીત બની જાય છે. યુવાન વયમાં અજ્ઞાતવાસને કારણે કુમારપાળને અનેક સાધુઓનેા સમાગમ થયે અને તેથી યેાગ પર પ્રીતિ જાગી. પચાસ વર્ષની વયે ગાદી પર આવેલા કુમારપાળની યેગશાસ્ત્રની જિજ્ઞાસાને પરિતૃપ્ત કરવા માટે હેમચંદ્રાચાર્યે યાગશાસ્ત્ર'ની રચના કરી હતી. ગ્રંથરચનાનું નિમિત્ત કુમારપાળ હોવા છતાં તેના હેતુ તેા ભવ્યજતેને ખાધ મળે’૨૫. તેવા રાખવામાં આવ્યા અને તેથી સરળ ભાષામાં રચક દૃષ્ટાંત સાથે પેાતે તેની વિસ્તૃત ટીકા રચી. શાસ્ત્ર, સદ્ગુરુની વાણી અને આત્માનુભવ–એ ત્રણ યોગશાસ્ત્ર'ની રચનાનાં સાધુના બન્યાં. આચાર્ય અનુભવસિદ્ધ અને શાસ્ત્રનિશ્ચિત માર્ગ જ દર્શાવે એ રીતે હેમચ'દ્રાચાયે આ શાસ્ત્રની રચના યેાગસિદ્ધાંતને વિશ્વસનીય રીતે પ્રતિપાદન કરવાની પ્રતિજ્ઞા સાથે કરી. ગૃહસ્થજીવનને ઉત્કર્ષ કારક ક્રમમાંથી પસાર કરી તેને ચેગમય જીવનમાં લઈ જવું તે યાગશાસ્ત્રનેા હેતુ છે. હેમચંદ્રાચાયે તેના માનરૂપ રાચક ઉપદેશ અનેક પ્રચલિત વાર્તાઓ ગૂંથીને આપ્યા છે. ઉપદેશની વ્યાપક્તા અને સર્વગમ્યતાએ આ ગ્રંથને અન્યધમી એમાં પણ પ્રિય બનાવ્યા છે. આ ચેાગશાસ્ત્ર' એ. ભાગમાં વિભક્ત છે. એકથી ચાર પ્રકાશના એના પ્રથમ ભાગમાં ગૃહસ્થને ઉપયેગી એવા ધના ઉપદેશ કરવામાં આવ્યા છે. ખીજા ભાગમાં અર્થાત પાંચથી બાર પ્રકાશમાં પ્રાણાયામ આદિ યાગના વિષયાને નિર્દેશ કરવામાં આવ્યા છે. આ બાર પ્રકાશમાં ૧૦૧૩ શ્લોકા મૂકવામાં આવ્યા છે. હેમચંદ્રાચાયે 'યેાગશાસ્ત્ર પર પાતે જ વૃત્તિ લખી છે, અને તેમાં એમણે મહાભારત, Page #49 -------------------------------------------------------------------------- ________________ મનુસ્મૃતિ, ઉપનિષદો વગેરે મંથનાં અવતરણે આપ્યાં છે. પિતાના ગુરુ દેવચંદ્રસૂરિના ગ્રંથમાંથી પણ અવતરણો લીધાં છે. જોકે આવો કઈ ગ્રંથ હાલ ઉપલબ્ધ નથી. આ યોગશાસ્ત્રને અધ્યાત્મોપનિષદ કહેવામાં આવે છે. આ યોગશાસ્ત્રમાં વિવિધ દૃષ્ટાંતે સહિત . ગના વિષયનું સરળ અને રોચક નિરૂપણ મળે છે. માર્ગાનુસારીના પાંત્રીસ ગુણો, સિમ્યકત્વનાં લક્ષણે, મહાવ્રત, અણુવ્રત, સંસારનું સ્વરૂપ, કષાયો, બાર ભાવના, મૈત્રી વગેરે ચાર ભાવના; દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યની એકતા, સ્વપ્નો, પરકાયાપ્રવેશ જેવી સિદ્ધિઓ તથા યમ, નિયમ, પ્રાણાયામ, ધારણા, ધ્યાન આદિ વિષયોની વિશદ ચર્ચા - કરવામાં આવી છે. વળી પતંજલિના “અષ્ટાંગયોગને સાધુઓનાં મહાત્ર તેમજ ગૃહસ્થોનાં બાર ત્રતાની સાથે સુમેળ સાધ્યો છે. આ કૃતિને અંતે કળિકાળસર્વજ્ઞ પિતાના આત્માને કે મામિક ઉપદેશ આપે છે ! ‘તતાના રમેશ્વર પ વાન મા - પ્રસારું નથં- . ' ' स्तैस्तैस्तत्तदुपायमूढ भगवन्नात्मन् किमायास्यसि । हन्तात्मानमपि प्रसादय मनान्येनासतां सौंपदः साम्राज्य' परमेऽपि तेजसि तव प्राज्य समुज्जृम्भते ।।' । હે ઉપાયમૂઢ, હે ભગવાન, હે આત્મન, પરમેશ્વરથી જુદા જુદા ભાવે માટે શા માટે શ્રમ કર્યા કરે છે? જો તું આત્માને થોડો પ્રસન્ન કરે તો આ સંપત્તિઓ શી 'વિસાતમાં છે ? તારા પરમ તેજની અંદર જ વિશાળ સામ્રાજ્ય વ્યાપી રહેલું છે.૨૬ જેન તત્ત્વજ્ઞાન અને જન આચારને દર્શાવતા “ગશાસ્ત્ર ગ્રંથ રાજા કુમારપાળને ખૂબ ગમી ગયો હતો. પોતાના જીવનના અંતકાળ સુધી એમણે એ નિયમ રાખ્યાનું કહેવાય છે કે સવારે ‘યોગશાસ્ત્ર' ગ્રંથને પાઠ-સ્વાધ્યાય કર્યા પછી જ દિનચર્યાને આરંભ કરતા. કે પતંજલિના યોગસૂત્ર” અને હેમચંદ્રાયેના યોગશાસ્ત્રમાં વિષય, વિચાર અને આલેખનની ભિન્નતા હોવા છતાં એ બંનેનું સામ્ય તુલનાત્મક અભ્યાસનો વિષય બની રહ્યો છે. : હેમચંદ્રાચાર્ય પાસેથી તેત્ર પ્રકારની કેટલીક રચનાઓ મળે છે. કેટલાંક સ્તોત્ર ભક્તિથી - આ છે તો કેટલાંક તકેયુક્ત પ્રૌઢિથી લખાયેલાં નારિકેલપાક સમાં ઑત્ર છે. હેમચંદ્રાચાર્યની સ્તોત્રરચનામાં લાગણીનો ઉદ્રક જ નથી, બલકે ઉત્કટ લાગણી સાથે જ્ઞાનીને છાજતો સંયમ સુમિશ્રિત થયેલ છે. આમાં એમની દઢ શ્રદ્ધા પણ પ્રતીત થાય છે. એમને એમની આ શ્રદ્ધા તત્ત્વજ્ઞાનની ઊંડી સમજ અને અધ્યાત્મ અનુભવથી રસાયેલી છે અને આથી તેઓ અગવ્યવચ્છેદિકાકાવિંશિકા'માં કહે છે : મા કહે છે : હે વીર, કેવળ શ્રદ્ધાથી તારા પ્રત્યે પક્ષપાત નથી કે કેવળ ષને લીધે પરસંપ્રદાયી પ્રત્યે અરુચિ નથી; યોગ્ય રીતે આત્મત્વની પરીક્ષા કર્યા પછી જ સર્વશક્તિમાન એવા તમારે આશ્રય લીધે છે”૨૭ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૧ આમ ઊંડા મનન અને તકની કસોટીએ એમણે જિનદર્શનની પરીક્ષા કરી છે અને પછી જ એને પ્રભાવ ગાયો છે. “અગવ્યવચ્છેદિકાકાત્રિશિકા' અને “અન્યયોગવ્યવચ્છેદકાત્રિશિકા નામની બે ધાર્નિંશિકા લખી છે તે સિદ્ધસેન દિવાકરની એવી કૃતિઓની રચનાની શૈલીએ લખી છે.૩૨ શ્લેકની આ રચનાઓમાં બંનેમાં ૩૧ શ્લોક ઉપજાતિ છંદમાં અને છેલ્લે શ્લોક શિખરિણી છંદમાં છે. આ બંનેમાં ભગવાન મહાવીરની સ્તુતિ આપવામાં આવી છે. આનું સ્તુતિની દષ્ટિએ જેટલું મહત્ત્વ છે તેથી વિશેષ મહત્ત્વ એમાંના કાવ્યત્વ માટે છે. આ બંને બત્રીસીઓ તત્ત્વજ્ઞાનથી ગર્ભિત છે અને તેમાં જુદાં જુદાં દર્શનની ઝીણવટભરી સમીક્ષા હોવાથી બુદ્ધિવાદીઓને તે વિશેષ ગમે છે. તેનું રચનાકૌશલ અને ભાષાલાલિત્યા પણ ધ્યાન ખેંચે છે. “અયોગવ્યવચ્છેદિકાઠાત્રિશિકા'માં એમણે જૈનદર્શનની વિગતપૂર્ણ અને વિશેષતાભરી મહત્તા દર્શાવી છે. એમણે કહ્યું છે કે વીતરાગથી ચઢિયાતું કોઈ દર્શન નથી અને અનેકાન્ત વિના બીજો કોઈ શ્રેષ્ઠ ન્યાયમાર્ગ નથી. આ સ્તોત્રમાં અન્ય મતવાદીઓના શાસ્ત્રને સદોષ ઠરાવીને તેજસ્વી વાણીમાં જિનશાસનની મહત્તા દર્શાવી છે. આ સ્તોત્રના અંતે આચાર્ય એમની સમદર્શિતા વ્યક્ત કરે છે અને જિનશાસન જ પ્રામાણિક હેઈને તેનું ગૌરવ દર્શાવે છે. આમાં સરળ અને મધુર શબ્દોમાં ભગવાન મહાવીર પ્રત્યેની ભક્તિ અને જિનશાસનની ગુણઆરાધના કરવામાં આવી છે અન્યયોગવ્યવચછેદાવિંશિકામાં ભગવાન મહાવીરના અતિશયો વર્ણવીને પછી ન્યાય, વૈશેષિક, મીમાંસા, વેદાન્ત, સાંખ્ય, બૌદ્ધ અને ચાર્વાક એ અન્ય દર્શનની સમીક્ષા કર્યા પછી જૈનદર્શનના સ્વાવાદની મહત્તા દર્શાવી છે. આ કૃતિ ઉપર ૧૪મી સદીમાં મલિષેણે સ્યાદવાદમંજરી' નામે ટીકા લખી જે આ સ્તોત્રની દાર્શનિક પ્રૌઢિને સચોટ રીતે બતાવી આપે છે. જેનસિદ્ધાંતના અભ્યાસીઓ માટે આ “સ્યાવાદમંજરી'નું અનન્ય મહત્ત્વ છે. આ બંને ધાત્રિશિકા કરતાં “વીતરાગસ્તોત્ર'ને પ્રકાર જુદો છે. વીતરાગસ્તોત્ર'માં ભક્તિભાવથી ઊછળતું હૃદય પ્રગટ થાય છે. વીસ વિભાગમાં વહેંચાયેલા “વીતરાગસ્તોત્રના દરેક વિભાગને “પ્રકાશ” એવું નામ આપવામાં આવ્યું છે અને એના વીસ પ્રકાશમાં કુલ ૧૮૮ શ્લેક છે. આમાં ક્યાંક ક્યાંક હેમચંદ્રાચાર્યની દાર્શનિક પ્રતિભા પ્રગટે છે, પણ મુખ્યત્વે તે એમાં ભક્તહૃદય જ પ્રગટ થાય છે. આ સ્તોત્રની રચના કુમારપાળ રાજા માટે કરી હતી. વીતરાગસ્તોત્ર' ભક્તિનું એક મધુર કાવ્ય બની ગયું છે. ભક્તિની સાથે જેનર્ણન પણ તેમાં અનુસ્થત છે. એમની સમન્વયાત્મક અને વ્યાપક દૃષ્ટિનો પરિચય પણ થાય છે. આમાં રસ, આનંદ અને આર્જવ છે. એક સ્થળે તેઓ કહે છે : - “હે નાથ, સદાય મારાં નેત્રો આપના મુખના દર્શનથી પ્રાપ્ત થતા સુખની લાલસાવાળાં થાય; મારા બે હાથ તમારી ઉપાસના કરનારા, અને મારા કાન સદાય તમારા ગુણને સાંભળનારા થાવ !” કુતિ હોય તેય પણ, તારા ગુણને ગ્રહણ કરવા પ્રત્યે જે મારી આ વાણી ઉત્કંઠિત થાય તે તે વાણું ખરેખર શુભ હજો ! બીજા પ્રકારની વાણીનો શો ઉપયોગ છે! Page #51 -------------------------------------------------------------------------- ________________ - : હું આપને ભૂત્ય છું, દાસ છું; કિંકર છું; “સારું એમ કહીને હે નાથ, તું * મારે સ્વીકાર કર ! આનાથી વધારે હું કહેતા નથી!”૨૮ આ આખુંય સ્તોત્ર અનુષ્યપ છંદમાં વહે છે અને ભક્તિનો એક મધુર અનુભવ કરાવે છે. આથી જ તેત્ર સાહિત્યમાં આ હૃદયસ્પર્શી સ્તોત્ર ઊંચું સ્થાન ધરાવે છે. જે મહાદેવ વિરક્તિવાળા હોય, વીતરાગ હોય તો તે અમારે મન જિન જ છે એવા ભાવ સાથે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું અનુષ્યપ અને આર્યા છંદમાં લખાયેલું ૪૪ શ્લોકનું આ સ્તોત્ર અગાઉનાં ત્રણ સ્તોત્ર જેવી પ્રૌઢિ ધરાવતું નથી. આનો છેલ્લે શ્લેક આર્યા છંદમાં લખાયેલો છે. હરિભદ્રસૂરિએ મહાદેવાષ્ટક લખ્યું હતું એ જ પ્રણાલીને અનુસરીને હેમચંદ્રાચાર્યે આ જ સ્તોત્ર લખ્યું હોય એ સંભવિત છે. મહાદેવનું સ્વરૂપ કેવું હોવું જોઈએ તે વિવિધ લક્ષણે વડે દર્શાવ્યું છે. સિદ્ધરાજ. હેમચંદ્રાચાર્ય સોમનાથના મંદિરમાં ગયા હતા ત્યારે આનો છેવટનો શ્લોક સોમનાથની પૂજા વખતે કહ્યો હતો તેમ પ્રબંધકારનું માનવું છે. આ શ્લેક છે ? 'भव बीजाकुरजननां रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा, हरी जिना वा नमस्तस्मै । જન્મરૂપી બીજના અંકુરને જન્મ આપનારા રાગાદિ જેના ક્ષય પામ્યા છે તે બ્રહ્મા, વિષ્ણુ, શિવ કે જિન તેને નમસ્કાર હજો !૨૯ આ ઉપરાંત ૩૫ શ્લેકનું “સલાહંત સ્તોત્ર મળે છે, જેમાં મુખ્યત્વે તીર્થકરોની સ્તુતિ છે. આ બધી કૃતિઓ ઉપરાંત “અહંનામસમુચ્ચય' “અહંનીતિ’ જેવી કેટલીક સંદિગ્ધ કૃતિઓ હેમચંદ્રાચાર્યને નામે ચડેલી મળે છે તેમજ અનેકાર્થશેષ”, “પ્રમાણશાસ્ત્ર'. શેષસંગ્રહનામમાલા', “સપ્તસંધાન મહાકાવ્ય જેવી કળિકાળસર્વજ્ઞની રચેલી ગણાતી અનુપલબ્ધ કૃતિઓ કઈ સંશોધકની રાહ જોઈને બેઠી છે. આ સમયે પં. બેચરદાસજીનાં આ વચન યાદ આવે છે : - “એમણે રચેલા કેટલાક અપૂર્વ ગ્રંથ તે આજે મળતા પણ નથી એ આજના ગુજરાતીને શરમાવનારું નથી ? જે મહાપુરુષે અનેક ગ્રંથો લખી ગુજરાતની, ગુજરાતના રાજાની અને વિદ્યાની પ્રતિષ્ઠા વધારી તેમના ગ્રંથને જતનથી જાળવી-સાચવીસંભાળી રાખવા જેટલું પણ સામર્થ્ય આજના આ બેકદર ગુજરાતીએ ખોઈ નાખ્યું છે; એટલું જ નહિ પણ આ જૈનનામધારીઓ-જેઓ તેમના પાકા અનુયાયી હોવાનો ફકે રાખે છે તેમને પણ તેની ક્યાં પડી છે ?” હા, એટલું ખરું. આચાર્યને નામે બે નગારાં, બે શરણાઈઓ જેને જરૂર વગડાવવાના અને કોકવાર મોઢાં પણ મીઠાં કરાવવાનાં, પણ તેમની અક્ષરસંપત્તિ ક્યાં કેમ દટાઈ છે તેનો ભાવ સરખે પણ પૂછશે ખરા ?”૩૦ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ઈ. સ. ૧૯૩૯ની ૯મી એપ્રિલ અને રવિવારે પાટણમાં યેાજાયેલા હેમસારસ્વત સત્રના પ્રમુખસ્થાનેથી વક્તવ્ય આપતાં શ્રી કનૈયાલાલ મુનશીએ કહ્યું હતુ કે હવે ભંડારામાં ભરેલું જ્ઞાન દુનિયાભરમાં ફરતું કરવાનું છે. ૩ ૧ : કળિકાળસÖન હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના જોતાં જણાય છે કે તેઓ સ ંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના મહાન સર્જક, સંગ્રાહક અને સંયાજક હતા. એમની રચનાઓમાં એક બાજુ પોતીકી અસ્મિતા, સાલકીયુગની ગિરમા અને સરસ્વતીપૂજકની યુયુત્સા પ્રગટ થાય છે તેા ખીજી બાજુ ત, વિચાર, વ્યાકરણ, સાહિત્ય, દર્શન સુધીને વ્યાપ મળે છે. કવિ, સંપાદક, કેશકાર, વ્યાકરણશાસ્ત્રી, ઇતિહાસકાર અને સમાજસુધારકી માંડીને યાગનાં ઊંચાં શિખરે સુધી એમની દૃષ્ટિ ફેલાયેલી છે અને બધે જ એમની પ્રતિભા સમ પણે વિહરે છે. એમના વિપુલ ગ્રંથભંડાર વિશાળ નાકાશ જ લાગે. એમની કૃતિએ એટલી બધી છે કે કોઈ એક વ્યક્તિ આજીવન નહિ બલ્કે કેટલીયે વ્યક્તિએ એકસાથે મળીને જીવનભર સંશાધન કરે એટલુ રચનાસામર્થ્ય એમાં છે. કળિકાળન હેમચદ્રાચાનું ગંભાર જ્ઞાન, ઉચ્ચ સાધુતા, સ્વ–પરશાસ્ત્રોમાં પારંગતતા, વ્યવહારકુશળતા અને રાજનૈતિક દક્ષતા દૃષ્ટિગાચર થાય છે. એમણે વિદ્વત્તા સાથેની સાધુતાની ઊંચીં કિ’મત અંકાવી. હેમચંદ્રાચાય ના શિષ્ય દેવચંદ્રના શબ્દોમાં કહીએ તા વિચારમારિધિન થમ રગિરિ શ્રી દેમત્રદ્રોનુઃ ।” છે. વિ. સં. ૧૨૨૯માં કળિકાળસજ્ઞ હેમચંદ્રાચાર્ય કાળધમ પામ્યા. એ અંગે ‘કીતિ કૌમુદી’ના રચયિતા સામેશ્વર કહે છે, “વૈદુચ વિપતાશ્રય. ખ્રિતસિ શ્રીહેમચન્દ્રે વિમ્ ।” અર્થાત્ હેમસૂરિના સ્વર્ગવાસ થતાં વિદ્વત્તા આશ્રયવિહાણી બની જાય છે. ૮૪ વર્ષની વયે કળિકાળસન હેમચંદ્રાચાર્યે એમનું અક્ષરજીવન સ ંકેલી લીધું, પરંતુ એમનું વિપુલ અક્ષરજીવન જોતાં આદરપૂણૅ આશ્ચર્ય સિવાય બીજો કોઈ ભાવ થતા નથી. સદભસૂચિ ૧. હેમચંદ્રાચાર્ય નું શિષ્યમંડળ' લે. ભાગીલાલ જ. સાંડેસરા, શ્રી હૈમ સારસ્વત સત્ર અહેવાલ અને નિબંધસંગ્રહ', પૃ. ૧૨૨. ૨. હેમચંદ્રાચાય ”, લે. ૫. ખેચરદાસ દોશી, પૃ. ૧૧૦, ૩. ‘શ્રી હેમચંદ્રાચાર્ય', લે. ધૂમકેતુ, તૃતીય આવૃત્તિ, પૃ. ૧૬૭. ૪. શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય', લે. શ્રી મેાહનલાલ દલીચંદ દેસાઈ, શ્રી હૈમ સારસ્વત સત્ર: અહેવાલ અને નિબંધસંગ્રહ', પૃ. ૭૪. ૫. શ્રી હેમચંદ્રાચાય ', લે. ધૂમકેતુ, તૃતીય આવૃત્તિ, પૃ. ૧પર. ૬. આચાર્ય હેમચંદ્રસૂરિ : તેમની સગ્રાહી વિદ્વત્તા' લે. દ. ખા. કૃષ્ણલાલ મે. ઝવેરી, શ્રી હૈમ સારસ્વત સત્ર : અહેવાલ અને નિબંધસંગ્રહ' પૃ, ૨૦૩, Page #53 -------------------------------------------------------------------------- ________________ ૭. શ્રી હૈમ સારસ્વત સત્ર : અહેવાલ અને નિબંધસંગ્રહ', પૃ. ૨૭. ૮. શ્રી હેમચંદ્રાચાર્ય',' લે. ધૂમકેતુ, તૃતીય આવૃત્તિ, પૃ. ૭, ૮. ૯. સામપ્રભવિરચિત સ્વીપનવૃત્તિયુક્ત શતા કાવ્યઃ (પ્રાચીન સાહિત્યેાદ્દાર ગ્રંથાવલિ : ગ્રંથ ર્. મુનિશ્રી ચતુરવિજય સંપાદિત પ્રકાશ સારાભાઈ નવાબ) પૃ. ૧૨૪ by Professor Dr. G. Buhler, 10. The Life of Hemachandracharya forward, P. XIV ૧૧. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યની કૃતિ', લે. મેાતીચંદ ગિરધરલાલ કાપડિયા, શ્રી હૈમ સારસ્વત સત્ર : અહેવાલ અને નિબંધસંગ્રહ' પૃ. ૧૦૯, ૧૨. એજન, પૃ. ૧૮૦, 13. · The Life of Hemachandracharya' by Prof. Dr. G. Buhler, forward, P. XIV ૧૪. પ્રાચીન ગુજરાતી છંદો' એક ઐતિહાસિક સમાલેાચના, લે. રામનારાયણ વિ. પાઠક ૧૫. બાવા દેમત્ર' છે. ૐૉ. વિ. મા. પુસા વર, પૃ. ૧૦૦ ૧૬. સિદ્ધહેમગત અપભ્રંશ વ્યાકરણ', સંપા. હરિવલ્લભ ભાયાણી, પૃ: ૨૨. ૧૭. હેમસમીક્ષા', લે. મધુસૂદન મેાદી, પૃ. ૬૭. 18. • The Desināmamala of Hemachandra by R. Pischel, Introduction II, P. 31. The Deśināmamāla of Hemachandra, by R. Pischel, Glossary, P. 1–92. ૨૦. શ્રી હેમચંદ્રાચાર્ય', લે. ધૂમકેતુ, તૃતીય આવૃત્તિ, પૃ. ૬૯ ૨૧. હેમચંદ્રાચાર્યની કૃતિએ' લે. મેાતીચંદ ગિ. કાપડિયા, પ્રસ્થાન' વૈશાખ ૧૯૯૫, પૃ. ૫૪ 19. ૨૨. ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત', પવ` ૧૦, અંત્ય પ્રશસ્તિમ્લાક ૧૮-૧૯ ૨૩. ‘હેમસમીક્ષા' લે. મધુસૂદન મેાદી, પૃ. ૨૯૦, ૨૪. એજન પૃ. ૨૦૧. ૨૫. એજન પૃ. ૨૫૦૦ ૨૬. યોગશાસ્ત્ર' પ્રકાશ–૧૨, શ્લાક–૫૫. ૨૭. ‘અયેાગવ્યવચ્છેદિકા દ્વાત્રિશિકા' શ્લોક ૨૬. ૨૮. વીતરાગસ્તવ’, પ્રકાશ-૧૦, શ્લાક–૬, ૭, ૮. ૨૯. મેરુત્તુંગ : પ્રબંધચિંતામણિ : પ્રકાશ–૪, પૃષ્ઠ−૮૫, (સિધી સીરીઝની આવૃત્તિ). ૩૦. હેમચંદ્રાચાર્ય' લે. ૫. ખેચરદાસ દોશી, પૃ. ૪૩–૪૪. ૩૧. શ્રી હૈમ સારસ્વત સત્ર: અહેવાલ અને નિબંધસંગ્રહ, પૃ. ૪૬. Page #54 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ધાર્મિક–સાંસ્કૃતિક જીવનમાં હેમચંદ્રાચાર્યનું પ્રદાન પ્રા. હરિપ્રસાદ ગ. શાસ્ત્રી સંમાન્ય પ્રમુખશ્રી, અધ્યાપક મિત્રો, સજજનો અને સન્નારીઓ, વિ. સં. ૧૧૪૫ની કાર્તિકી પૂર્ણિમાએ જન્મેલા શ્રી હેમચન્દ્રાચાર્યના જન્મને હાલ ૯૦૦મું વર્ષ ચાલે છે, જે આવતી કાર્તિકી પૂર્ણિમાએ અર્થાત્ નવેમ્બરમાં પૂરું થશે. જેઓએ ભારતભરના ધાર્મિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક જીવનમાં ચિરંજીવ અને ગણનાપાત્ર પ્રદાન કર્યું હોય તેવા જે મહાનુભાવ ગુજરાતમાં થઈ ગયા તેઓમાં હેમચન્દ્રાચાર્ય સુપ્રસિદ્ધ છે. ધર્મ અને દર્શન, વિદ્યા અને સાહિત્ય તેમજ સમાજ અને સંસ્કૃતિનાં ક્ષેત્રોમાં વિપુલ અને અગાધ પ્રદાન કરનાર એ વિભૂતિની જન્મશતાબ્દી શતકે શતકે ઊજવાય એ સમુચિત છે. શ્રી હેમચન્દ્ર નવશતાબ્દી વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા માટે આ સંસ્થાના સંચાલકોએ મને આપેલા નિમંત્રણ માટે હું તેઓનો આભારી છું. એ અંગેના નિમંત્રણ પત્રમાં મારા વ્યાખ્યાન માટે ગુજરાતના ધાર્મિક–રાજકીય જીવનમાં હેમચંદ્રાચાર્યનું પ્રદાન” એ વિષય સૂચવવામાં આવેલો, પરંતુ મેં એમાં કેટલાક સુધારે સૂચવ્યું, જે સંચાલકોએ ખુશીથી સ્વીકારી લીધેલ. હેમચન્દ્રાચાર્યું ગુજરાતના મહારાજાધિરાજ જયસિંહદેવ તથા કુમારપાલ જેવા મહાન રાજવીઓ પર વિપુલ પ્રભાવ પાડેલો ને રાજા #ાહ્ય જારણ એ ન્યાયે એ પ્રભાવ એ રાજવીઓના આચાર તથા આદેશો દ્વારા સમસ્ત પ્રજામાં વત્તાઓછા અંશે પ્રસરેલો એ ખરું, પરંતુ આ સમગ્ર પ્રભાવ રાજાના તથા પ્રજાના સાંસ્કૃતિક જીવનમાં પ્રસરેલો, રાજકીય–રાજનૈતિક જીવનમાં નહિ. આથી મેં આ વ્યાખ્યાનના શીર્ષકમાં ધાર્મિક-રાજકીયના સ્થાને ધાર્મિક-સાંસ્કૃતિક શબ્દ પ્રજ્યા છે. - હેમચંદ્રાચાર્યે સમકાલીન રાજવીઓ, તેઓના અમાત્યો તેમજ પોતાના પટ્ટશિષ્યો પર પાડેલા પ્રભાવ અંગેના અનેક પ્રસંગ પ્રબંધસંગ્રહોમાં તથા ચરિતાત્મક કૃતિઓમાં ' નિરૂપાયા છે; સાથે સાથે એ રાજવીઓએ કરેલાં વિવિધ સુકૃતોનું તેમજ હેમચન્દ્રાચાર્યું તથા એમના શિષ્યએ કરેલાં સાહિત્યિક પ્રદાનોનું પણ નિરૂપણ કરાયું છે, પરંતુ સૂરિ તરીકે હેમચન્દ્રાચાર્યે સમકાલીન જન પર, વિશેષતઃ શ્રાવકો પર કે પ્રત્યક્ષ પ્રભાવ પાડેલો તેની હાલ આપણને જાણ નથી. હેમચન્દ્રાચાર્યને વિપુલ તથા અગાધ જ્ઞાનનો અવર અને અણમોલ વારસો આપણને એમની વિવિધ સાહિત્યિક કૃતિઓ દ્વારા પ્રાપ્ત પયા છે. પરંતુ ગુજરાતના સાંસ્કૃતિક જીવનમાં ય એમનું પ્રદાન ગણનાપાત્ર હતું. આમ તે “સાંસ્કૃતિક શબ્દ એટલે વ્યાપક અર્થ ધરાવે છે કે ધાર્મિક પાસાને ય એમાં Page #55 -------------------------------------------------------------------------- ________________ સમાવેશ થઈ જાય, પરંતુ સાંસ્કૃતિક જીવનમાં એ સૂરિનું પ્રદાન વિશેષતઃ ધાર્મિક ક્ષેત્રે રહેલુ હાઈ આપણે અહીં ધાર્મિક ક્ષેત્રની સવિશેષ સમીક્ષા કરીએ. હેમચન્દ્રાચાય ના જન્મસમયે ગુજરાતમાં મુખ્યત્વે એ ધ સંપ્રદાય પ્રચલિત હતા— હિંદુ અને જૈન. હિંદુ ધર્માંમાં યજ્ઞપ્રધાન વૈશ્વિક-શ્રૌત પર પરા ઘણી સીમિત થઈ ગઈ હતી તે પૌરાણિક પરંપરાના શૈવ, શાક્ત, ભાગવત, સૌર આદિ ભક્તિપ્રધાન સંપ્રદાય લેાકપ્રિય હતા. બૌદ્ધ ધર્માંના હવે અહીં સદંતર લેાપ થયા હતા. જ્યારે જૈન ધર્મના બહાળે પ્રચાર થયા હતા. ત્રતા, ઉત્સવેા, મદિરા અને તીર્થાંના બંને ધર્મ સંપ્રદાયામાં મહિમા હતા. સાલકી રાજાએ કુલધર્માંથી શૈવ હતા. તેએ પરમ-માહેશ્વર' કહેવાતા. જૈન સ‘પ્રદાયમાં શ્વેતાંબરા તથા દિગંબરો વચ્ચે અને ચૈત્યવાસીએ તથા સુવિહિતા (ઉપાશ્રયવાસીઓ) વચ્ચે વાદ–વિવાદ થતા. ધર્મ ચુસ્ત હિંદુ જેના પ્રત્યે અને ધર્મચુસ્ત જૈને હિંદુએ પ્રત્યે પૂ ગ્રહ ધરાવતા, પરંતુ અંતે સંપ્રદાયામાં પરસ્પર સદ્ભાવ તથા સમભાવની વિશાળ દૃષ્ટિ ધરાવતા મહાનુભાવે પણ હતા. વિણકામાં શ્રાવકા અને પેસરી વચ્ચે લગ્નસબંધ બંધાતા. ખુદ ચંગદેવ (હેમચંદ્રાચાર્ય)ના પિતા ચચ્ચ પેસરી–માહેશ્વરી હતા, જ્યારે એમનાં માતા પાહિણી તથા મામા નેમિ શ્રાવક હતાં. ચંગદેવ દીક્ષા લઈ સામચન્દ્ર થયા તે ગુરુ દેવચન્દ્રસૂરિ પાસે શિક્ષણ લઈ તર્ક, શિક્ષણ અને સાહિત્યમાં નિષ્ણાત થયા. વળીબ્રાહ્મી દેવીની કૃપાથી તેઓ સિદ્ધુ–સારસ્વત થાય. પછી સૂરિપદ પામી એ હેમચન્દ્રાચાર્ય થયા. તેઓ ભારતીદેવીની પુરુષરૂપ દ્વિતીય મૂર્તિ મનાતા. પ્રભુધમ્રથામાં તથા ચરિતપ્રથામાં હેમચન્દ્રાચાયે સમકાલીન ગુજ રેશ્વર જયસિ દેવ તથા તેમના ઉત્તરાધિકારી કુમારપાલ પર જે ધાર્મિક તથા સાંસ્કૃતિક પ્રભાવ પાડો તેના અનેક પ્રસ`ગ નિરૂપાયા છે. પ્રભાચન્દ્રાચાય –રચિત પ્રમા~રિત'માં અંતિમ ચરિત હેમચન્દ્રસૂરિનું નિરૂપાયું છે. એમાં સિદ્ધરાજ જયસિંહ સાથેના એમના મિલનના એ નેોંધપાત્ર પ્રસંગ આપેલા છે. એક દિવસ રાજ ગજારૂઢ થઈ નગરચર્યાં કરતા હતા, ત્યાં તેમણે માની બાજુ પર દુકાન પાસે ઊભેલા હેમચન્દ્રને જોયા. રાજાને થયુ, શું આ મૂર્તિમાન ધર્મો છે? ટેકરા પાસે હાથીને રોકીને રાજાએ એમને કંઈ કહેવા વિનંતી કરી. તેા આચાયે કહ્યું : कारय प्रसर सिद्ध ! हस्तिराजमशङ्कितम् । त्रस्यन्तु दिग्गजाः कि ं तैर्भू स्त्वयैवाद्धता यतः ॥ (હે સિદ્ધ, ગજરાજને નિઃશંક ચાલવા દે. દિગ્ગજો ભલે ત્રાસ પામે, તેની શી પરવા ? કેમકે પૃથ્વીને તમે જ ધારણ કરી છે.) સુન રાજાએ પ્રસન્ન થઈ કહ્યું, આપે 'મેશાં મારી પાસે આવતા રહેવું. આમ આ પ્રથમ મુલાકાતથી સિદ્ધરાજને હેમચન્દ્રાચાના સત્સંગને નિત્યલાભ થયા. બીજો પ્રસંગ છે સિદ્ધરાજ માલવદેશ જતી પાટણ માછા ફર્યાં ત્યારે હેમચંદ્રાચાયે રાજવીને આપેલી આશિષના. આચાયે કહ્યું, હે કામધેનુ, તારા ગામય–રસથી ભૂમિને Page #56 -------------------------------------------------------------------------- ________________ લીપી કાઢ. હે રત્નાકર, તું મોતીઓને સ્વસ્તિક રચી દે હે ચન્દ્ર, તું પૂર્ણ કુંભ થઈ જા. હે દિગ્ગજ, કલ્પતરુનાં પત્રો લઈ સ્વ-કરે વડે તમે તોરણ રચી દો. સિદ્ધરાજ પૃથ્વી જીતીને આવે છે, આવો અર્થધન લેક સાંભળી સંતુષ્ટ થયેલા રાજા સૂરિને પોતાના પ્રાસાદમાં વારંવાર તેડાવવા લાગ્યા. સૂરિ અને સમ્રાટના આ સંપર્કનું પ્રથમ સુફલ છે “સિદ્ધહેમ શબ્દાનુશાસન'. અવંતિના ગ્રંથભંડારમાંથી આવેલ ‘જ-વ્યાકરણ” જોઈ રાજાની પ્રેરણાથી કાશ્મીરના જ્ઞાનભંડારમાંથી આઠ વ્યાકરણ ગ્રંથો મંગાવી હેમચંદ્રાચાર્યે તૈયાર કરેલા એ અદ્ભુત વ્યાકરણ ગ્રંથનું રાજાએ બહુમાન કરી ૩૦૦ લહિયાઓ પાસે એની નકલે ઉતારાવી તે ભારતવર્ષના સર્વ પ્રદેશોમાં મોકલી આપી-કચ્છથી કામરૂપ અને નેપાલથી સિંહલ સુધી. કાકલ નામે કાયસ્થને એના અધ્યાપક નીમ્યા ને તેઓ દર માસની જ્ઞાનપંચમીએ વિદ્યાર્થીઓની પરીક્ષા લેતા; ને રાજા વિદ્યાર્થીઓને વિવિધ ઈનામથી નવાજતા. pમાવતરિત'માં આપેલે એક ત્રીજો પ્રસંગ નોંધપાત્ર છે. હેમચંદ્રાચાર્યોના પરમ શિષ્ય રામચન્દ્ર ચતુર્મુખ જિનાલયમાં નેમિનાથચરિતમાં પાંડવોએ આહંત દીક્ષા લીધાની વાત કરી. આથી કુપિત થયેલા વિપ્રેએ રાજા પાસે ફરિયાદ કરી. રાજાએ હેમચંદ્રાચાર્યને તેડાવ્યા ને પૂછ્યું કે પાંડવોએ આહંત દીક્ષા લીધેલી ? આચાર્યે કહ્યું, “મહાભારતમાં વ્યાસે પાંડવો હિમાલય ગયાનું જણાવ્યું છે, જ્યારે અમારાં શાસ્ત્રોમાં પાંડેએ આહંત દીક્ષા લીધી જણાવી છે. પરંતુ જેન શાસ્ત્રોમાં કહેલા પાંડવો એ પાંડવોથી ભિન્ન હોઈ શકે; રાજાએ પૂછયું, શું પાંડવો ઘણા થઈ ગયા ? સૂરિએ “.મારતમાંથી હવાલો આપી કહ્યું કે “ભીષ્મ સો થઈ ગયા, પાંડવો ત્રણ, દ્રોણાચાર્ય હજાર ને કર્ણ અસંખ્ય.” મહામારતની સમીક્ષિત આવૃત્તિમાં આ શ્લોક (સત્ર મીષ્ણાતું ઘં) પ્રાચીન ઠર્યો છે ' કે પ્રક્ષિપ્ત તે જોવું જોઈએ. એ. ગમે તે હોય, સ્યાદ્વાદની દૃષ્ટિએ રામ, પાંડવો, કૃષ્ણ વગેરે અનેક અને વિભિન્ન થઈ ગયાનું માનીએ, તે હિંદુ અનુશ્રુતિ અને જૈન અનુશ્રુતિ વચ્ચેની અસંગતિનું નિવારણ થઈ શકે છે. એક ચોથે પ્રસંગ પણ આ સંદર્ભમાં ઉલ્લેખનીય છે. ભાગવત દર્શનના દેવબોધાચાર્ય અણહિલ્લપુર આવ્યા ત્યારે એમની અને સિદ્ધરાજના માનીતા પ્રજ્ઞાચક્ષુ કવિ શ્રીપાલની વચ્ચે વૈમનસ્ય ચાલતું હતું. છતાં રાજાએ જૈન પ્રાસાદના ધ્વજારે ૫ પ્રસંગે “સત્પાત્ર એવા દેવબંધને ય નિમંત્ર્યા હતા. ત્યારે દેવબોધાચાર્યો ‘જયસિંહભેરુ' નામે શિવાલયમાં શંકરનાં દર્શન કરતાં અર્ધનારીશ્વરની સ્તુતિ કરી ને પછી “રાજવિહારમાં અહતનાં દર્શન કરતાં વીતરાગ જિનની ય સ્તુતિ કરી. દેવબોધ–શ્રીપાલ વચ્ચેનો સંઘર્ષ વધતો ગયો. પરંતુ હેમચન્દ્રાચાર્યો દેવધાચાર્યમાં રહેલ અનન્ય સારસ્વતના ગુણને લીધે એમનું ' ' બહુમાન કરવું ચાલું રાખ્યું ને દેવધાચાર્યું પણ હેમચંદ્રાચાર્યની પ્રશસ્તિ કરી : पातु वो हेमगोपाल: कम्बल' दप्ङमुद्वहन् । षड्दर्शनपशुग्राम चारयन् जैनगे, चरे ॥ Page #57 -------------------------------------------------------------------------- ________________ (કંબલ અને દંડ ધારણ કરતા હેમચન્દ્ર-રૂપી ગોપાલ જન–ગોચરમાં પહૂદર્શન–રૂપી . ' પશુઓને ચારી રહ્યા છે.) આ છે મહાનુભાવોની વિશાળ દૃષ્ટિનાં નક્કર દૃષ્ટાંત. પછી હેમચન્દ્રાચાર્યે શ્રીપાલ કવિને બોલાવી દેવબેધાચાર્ય સાથે મેળ કરાવી આપ્યો. “વિરોધને ઉપશમ કરાવો એ વ્રતધારીઓને આદ્ય ધર્મ છે.” આ ઉદાત્ત સત્ય સર્વધર્મસદ્ભાવના સંદર્ભમાં મહત્ત્વનું છે. હેમચંદ્રાચાર્ય પણ સરકૃત દુશાશ્રય મહાકાવ્યના પ્રથમ સર્ગમાં કહે છે : સ્વમીશા મવિનામર્દન ભવાન વિષ્ણુર્મવાનગઃ ! (હે અહંત, તમે મહેશ્વર છે, તમે વિષ્ણુ છે, તમે બ્રહ્મા છે.) એક નોંધપાત્ર પ્રસંગ મેરૂતુંગાચાર્ય-રચિત ચિતામણ’માં તથા જિનમંડનગણિરચિત મારવાઢgવામાં નિરૂપાયો છે, સિદ્ધરાજે સર્વ દર્શનના અગ્રણીઓને ધર્મનું તત્વ પૂછતાં તેઓ સ્વ-દર્શનની સ્તુતિ અને પર–દર્શનની નિંદા કરવા લાગ્યા. ત્યારે રાજાએ હેમચન્દ્રાચાર્યને બોલાવી પૂછ્યું, સંસાર પાર કરાવે તેવો ધર્મ કયો ?. આચાર્યો પુરાણોક્ત શંખાખ્યાન કહ્યું : એક સ્ત્રીએ અન્ય સ્ત્રીમાં આસક્ત રહેતા પિતાના પતિનું વશીકરણ કરવા જતાં પતિ વૃષભનું સ્વરૂપ પામ્યો, એથી એ સ્ત્રીને ભારે પશ્ચાત્તાપ અને સંતાપ થયો. એને ઉપાય વૃક્ષની છાયામાં રહેલી એક વનસ્પતિમાં હોવાનું જાણવા મળતાં એ સ્ત્રી એની અંદર એકેક છોડને કાપી કાપી વૃષભને ખવડાવવા લાગી. આખરે એમાંના એક અજાણ્યા ગુણના છોડથી એ વૃષભ પાછો મનુષ્યરૂપ પામ્યો. આથી જેમ એ સ્ત્રીએ સર્વ છોડોનો ઉપયોગ કર્યો, તેમ સર્વ ધર્મોનું આરાધન કરવું ઘટે. સર્વ સંપ્રદાયમાં રહેલા સામાન્ય ધર્મનું સ્વરૂપ કેવું છે? હેમસૂરિ રાજાને કહે : વાગે ફાન, ગુરુવુ વિના, સસરવાનુFIT, न्याय्या वृत्तिः, परहितविधावादरः सर्वकालम् । कार्या न श्रीमदपरिचयः संगतिः सत्सु सम्यक् राजन् ! सेव्यो विज्ञदमतिना सैष सामान्यधर्मः ॥ (પાત્રોને દાન, ગુરુઓ પ્રત્યે વિનય, સર્વ તો તરફ અનુકંપા, ન્યાપ્ય વૃત્તિ, પરહિત અંગે સર્વ સમયે આદર, સજ્જનોની સંગતિ–એ એ સામાન્ય ધર્મ, હે રાજા! સારી રીતે સેવ.) આમ હેમચન્દ્રાચાર્ય ધર્મની બાબતમાં કેવી વિશાળ દષ્ટિ ધરાવતા ને સહુને સર્વધર્મસદ્ભાવને બોધ દેતા. ને હેમચંદ્રાચાર્યને એ બોધ સિદ્ધરાજે સારી રીતે અમલમાં મૂકેલે. રાજાએ સિદ્ધપુરમાં રુદ્રમહાલયનું નવનિર્માણ કર્યા પછી ત્યાં મહાવીર સ્વામીનું ય મંદિર બંધાવ્યું ને એની દેખરેખ ત્યાંના બ્રાહ્મણોને સેંપી. સેરઠના દંડનાયક સજ્જને ત્રણ વર્ષના રાજદાયની આવકમાંથી ઉજજયન્ત ઉપર નેમિનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલ તેની જાણ થતાં સિદ્ધરાજે તીર્થોદ્ધારનું પુણ્ય લઈ તે રકમ જતી કરી. સર્વધર્મ સદ્ભાવની આ વિશાળ દષ્ટિ સિદ્ધરાજના પૂર્વજ ભીમદેવ ૧ લાના સમયથી ગુજરાતમાં નજરે પડે છે, જ્યારે ચૈત્યવાસીઓ અણહિલપુરમાં સુવિહિત (વિસતિ-વાદીઓને Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૯ રહેવા દેતા નહોતા, ત્યારે વિપ્ર પુરોહિત સેમેશ્વર ૧ લાએ જિનેશ્વર અને બુદ્ધિસાગરને રહેવાને પ્રબંધ કરી આપેલે ને “શિવ એ જિન છે ને “દર્શનમાં ભેદ રાખો એ મિથ્યામતિનું ચિહ્ન છે' એવી વિશાળ દષ્ટિ ધરાવતા જ્ઞાનદેવની સૂચનાથી શિવ પ્રાસાદને લગતી ભૂમિમાંથી તેઓને રહેવાની જગા અપાવી. સિદ્ધરાજના સમયમાં હેમચંદ્ર અને દેવબોધ જેવા આચાર્યોએ આ જ વિશાળ દષ્ટિ પ્રબોધી, જે સિદ્ધરાજે પણ અપનાવેલી. સિદ્ધરાજે મહાલય, મહાયાત્રા, મહાસ્થાન અને મહાસર–એ ચાર વિશિષ્ટ કાર્ય કરાવ્યાં તેમજ માતા મયણલ્લાદેવીના અનરોધથી સોમનાથના યાત્રાવેરાની ૭૨ લાખની વાર્ષિક આવક રદ કરી. સિદ્ધરાજે સોમનાથની યાત્રા કરેલ ત્યારે તેમણે રૈવતક અને શત્રુંજય જઈ જિનની સ્તુતિ-પૂજા પણ કરેલી. સિદ્ધરાજે જન દેરાસરને ગામનું દાન દીધેલું. રાજાનાં આ પરમાર્થ કાર્યોની પ્રજાના ધાર્મિક-સાંસ્કૃતિક જીવન પર વ્યાપક અસર પડી હશે. હવે હેમચંદ્રાચાર્યે કુમારપાલને ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યોમાં જે પ્રોત્સાહન આપેલું તેની સમીક્ષા કરીએ. કુમારપાલને હેમચંદ્રાચાર્યને પરિચય પિતાના રાજ્યારોહણ પહેલાંથી હતું. જ્યારે કુમારપાલ હેમચંદ્રાચાર્યની પ્રવચન શાલામાં પહેલી વાર ગયા ત્યારે આચાર્યો એમને કહેલું કે પરકીય સ્ત્રીઓને પોતાની બહેનો માનવી એ સર્વોત્તમ સગુણ છે ને કુમારપાલે પરનારીસહદરવત ગ્રહણ કરેલું. કુમારપાલના રાજ્યારોહણ પછી હેમચંદ્રાચાર્ય કર્ણાવતીથી પાટણ આવ્યા ત્યારે રાજાએ શરૂઆતમાં એમની ઉપેક્ષા કરેલી, પરંતુ પછી પશ્ચાત્તાપ થતાં એમને વિનંતી કરેલી કે આપ રાજ્ય ગ્રહણ કર. આચાર્યે કહ્યું, “અમારે રાજ્યનું શું કામ ? તમે જૈનધર્મમાં મન રાખો.” એક દિવસ હેમચંદ્રાચાર્યને કુમારપાલે પૂછયું, યુધિષ્ઠિર, વિક્રમ, ભોજ આદિની જેમ મારી કીર્તિ ચિરકાલીન બને તેવો ઉપાય કહો'. આચાર્ય કહે, “વિખ્યાત ધર્મસ્થાનનું નિર્માણ કરે.” પછી રાજાએ સોમનાથ–પ્રાસાદને જીર્ણોદ્ધાર શરૂ કર્યો. આ કાર્ય જલદી પૂરું થાય તેને ઉપાય પૂછતાં આચાર્યે રાજાને કહ્યું, “તમે બ્રહ્મચર્યવ્રત અથવા માંસ નિષેધની માનતા માન.” ને એના સમર્થનમાં મનુસ્મૃતિ તથા “ પુરાણ' માંથી કેટલાક શ્લેક ટાંકયા. રાજાએ માંસનિષેધને નિયમ લીધો, મંદિરનો જીર્ણોદ્ધાર જલદી પૂરો થયો ને રાજાએ માંસનિષેધની માનતા મૂકવા વિચાયું. હેમચંદ્રાચાર્ય કહે, “સેમિનાથની યાત્રા કરી માનતા ત્યાં મૂકે. પુરોહિત રાજાને કહે, હેમચંદ્રને યાત્રામાં સાથે લો. હેમચંદ્રાચાર્ય કહે : - કુમુક્ષિતેnsf f rગમેનન, નિમરાતે | महात्मापि किमत्यर्थ यात्रार्थ कचिदथ्यते ॥ | (ભૂખ્યાને ય, હે રાજા, ભોજન માટે નિમંત્રણ આપવાનું હોય ? મહાત્માને ય ક્યાંય યાત્રા અર્થે અતિશય વિનંતી કરવાની હોય ?) આમ આચાર્યો તીર્થયાત્રામાં સામેલ થવાની સંમતિ આપી, પરંતુ તે તો ચાલતા ચાલતા શત્રુંજય ઉજજયન્ત આદિ તીર્થોની યાત્રા. કરી પ્રભાસ પાટણ ગયા, જ્યારે રાજા વાહનમાં સીધા ત્યાં ગયા. રાજાના મનમાં બીક Page #59 -------------------------------------------------------------------------- ________________ હતી કે આચાર્ય જિન સિવાય કેઈને નમસ્કાર નહિ કરે. પરંતુ આચાર્યો તે તરત જ સ્તુતિ કરી: भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपगता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ (સંસારના બીજાં કર જન્માવનાર રાગાદિ વૃત્તિઓ જેમની ક્ષય પામી હોય, તે બ્રહ્મા છે, વિષ્ણુ હો, શિવ છે કે જિન હો, તેમને નમસ્કાર.) यत्र तत्र सनये यथा तथा, योऽसि सेोऽस्यनिधया यथा तथा । वीतदेोषकलुषः स चेद् भवानेक एव भगवन ! नमोऽस्तु ते ॥ - (જે જે સ્થળે, જે જે સમયે જે જે નામે હો, જે આપ દોષકલંકથી મુક્ત હો તો હે ભગવાન, આપ એક જ છો, તમને નમસ્કાર હો.). त वन्दे साधुवन्द्य सकलगुणनिधि ध्वस्तदोषद्विषत। बुद्ध वा वर्द्धमान शतदलनिलय केशव वा शिव वा ॥ | (તે સાધુઓ વડે વંદ્ય, સકલ ગુણોના નિધિ, દોષ રૂપી શત્રુઓનો નાશ કરનાર તે બુદ્ધ હો, વર્ધમાન હો, બ્રહ્મા હા, વિષ્ણુ છે કે શિવ છે, તેમને હું વંદુ છું.) પ્રવચ ત’ માં આ પ્રસંગ સિદ્ધરાજના સંદર્ભમાં નિરૂપાયો છે, જ્યારે 'પ્રવધચિત્તામળિ” તથા “કુમ્ભારાણઘ માં હેમચંદ્રાચાર્ય સાથેની આ તીર્થયાત્રા કુમારપાલના સંબંધમાં દર્શાવાઈ છે. સિદ્ધરાજે સોમનાથની યાત્રા કરી તેનું નિરૂપણ હેમચંદ્રાચાર્યે પાશય માં કર્યું હોઈ તેમજ કુમારપાલના સમયના ચિતોડ શિલાલેખમાં ય એનો ઉલ્લેખ હોઈ એ ઘટના વાસ્તવિક ગણાય, પરંતુ સિદ્ધરાજે એ યાત્રા પુત્રકામનાથી અંતિમ વર્ષોમાં કરી હોય એવું લાગે છે. એમને ભાવ બૃહસ્પતિએ સોમનાથના શિવાલયને જીર્ણોદ્ધાર કરવાનો અનુરોધ કરેલો, પરંતુ થોડા સમયમાં સિદ્ધરાજને સ્વર્ગવાસ થતાં એ કાર્ય કુમારપાલે બહાર પાડયું. આથી હેમચંદ્રાચાર્યને લગતો આ પ્રસંગ કુમારપાલ પોતે સમરાયેલું એ મદિર જેવા ગયા ત્યારે બન્યો હોય એ વધુ સંભવિત છે. ઉપર જણાવેલ સોમનાથસ્તુતિને બીજો શ્લોક પ્રભાચન્દ્ર સિદ્ધરાજ-હેમચંદ્રના સંદર્ભમાં આપ્યો હોવા છતાં, જિનમણ્ડનગણિએ આપેલા સર્વ સ્તુતિશ્લેક (જેમાં એ શ્લોકનો પણ સમાવેશ થાય છે) કુમારપાલ-હેમચન્દ્રાચાર્યના સંદર્ભમાં વધુ બંધ બેસે છે. સોમનાથ-યાત્રાના પ્રસંગથી રાજા કુમારપાલ હેમચન્દ્રાચાર્યને પિતાના ગુરુ, પિતા, માતા, સહોદર અને વયસ્ય સર્વસ્વ માનવા લાગ્યા. ને આચાર્યે રાજાને સોમનાથની સાક્ષીમાં મઘમાંસાદિ અભક્ષ્યના ત્યાગને નિયમ લેવરાવ્યો. હવે પેલી માનતા મૂકવાની રહી જ નહિ. કુમારપાલ કેટલીક વાર વસતિમાં જઈને ને કેટલીક વાર સુરિને સભામાં તેડાવી તેમની પાસેથી ધર્મરસનું પાન કરવા લાગ્યા. સરિએ રાજાને દર્શાવ્યું કે વૈદિક ધર્મમાં ય ના Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ધર્મ એમ મનાયું છે. વળી બતાવ્યું કે ભોજરાજાની આગળ સરસ્વતીએ આપેલો આ શ્લોક સવ દર્શનની સંવાદિતા સૂચવે છે : છેતરાઃ સૉતે ધર્મ, ર્ત જ્ઞ: પુરતઃ - વૈદિ દવે , ધ્યાનધ્ય: વરમઃ શિવઃ (બૌદ્ધ ધર્મ સાંભળવો, આહંત ધર્મ આચર, વૈદિક ધર્મ પાળો ને પરમ શિવનું ધ્યાન ધરવું.). હેમચંદ્રાચાર્યના ઉપદેશથી રાજા કુમારપાલનું વલણ જૈનધર્મ તરફ વળતું ગયું. સૂરિએ રાજાને દેવ, ગુરુ અને ધર્મનું તત્ત્વ સમજાવ્યું. રાજાએ પોતાના દેવાલયમાં શાન્તિનાથની સુવર્ણપ્રતિમા પધરાવી. વળી ત્યાં તેમસૂરિની પાદુકા પણ સ્થાપી. કુમારપાલની પ્રેરણાથી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર, વીતરાગસ્તુતિઓ અને ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતની રચના કરી. આચાર્યો કુમારપાલને “પરમ આહંત' પદથી નવાજ્યા. જિનમંડનગણિ જણાવે છે કે કુમારપાલે હેમચન્દ્રાચાર્યના ઉપદેશથી વિ. સં. ૧ર૧૬માં જન ધર્મ અંગીકાર કર્યો. “દાનવરાગ' નાટકનું મુખ્ય વસ્તુ આ ઘટનાનું રૂપકો દ્વારા આબેહૂબ નિરૂપણ કરે છે. છતાં સમકાલીન હસ્તપ્રતો અને અભિલેખોમાં આપેલી વિગતોને તુલનાત્મક અભ્યાસ કરતાં માલૂમ પડે છે કે કુમારપાલ માટે “ઉમાપતિવરલબ્ધપ્રસાદપ્રૌઢપ્રતાપ’ જેવું બિરુદ વિ. સં. ૧૨૧૬ની પહેલાં તેમજ તે પછીયે પ્રયોજાયું છે; બીજી બાજુ વિ. સં. ૧૨૨૧, ૧૨૨૦ અને ૧૨૨૮ની ગ્રંથપ્રશસ્તિઓમાં કુમારપાલને પરમશ્રાવક,’ ‘સુશ્રાવક અને પરમ આહંત' કહ્યા છે. આ પરથી રાજા કુમારપાલે કુલપરંપરા અનુસાર પરમ માહેશ્વર રહીને પરમશ્રાવકનાં ધર્માનુરાગ તથા વ્રત પાલન અપનાવ્યાં લાગે છે. હેમચંદ્રાચાર્યે કુમારપાલને શરણાગતત્રાણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાનપરિહાર, પરદારગમનવર્તન, અપરિચિત પરિગ્રહપ્રત્યાખ્યાન, દિગ્યાન્ના-વિરતિ, ભોગ-ઉપભોગ-પરિવાણ, અનર્થદંડવિરમણ સામાયિક દેશાવકાશિક, પૌષધોપદાસ, અને અતિથિ-સંવિભાગનાં દ્વાદશ તેનો ઉપદેશ દીધો. રાજાએ આચાર્યે રચેલા ગ્રંથના લેખન માટે પૂરતાં તાડપત્રોનો પ્રબંધ કર્યો. ધર્મગ્રંથ લખાવી જ્ઞાનભંડારો વિકસાવ્યા. ગમે તેમ રાજ કુમારપાલે જેમ ભગ્ન કેદાર–મંદિરનું તથા જીણું સોમનાથ-મંદિરનું નવનિર્માણ કરાવ્યું તેમ અનેક જિનાલય પણ બંધાવ્યાં. જૈન સંપ્રદાયમાં વાપીકૂપતડાગાદિનું નિર્માણ ખોદકામ આદિમાં થતી હિંસાના કારણે અશુભ ઉદર્ક (ફલ)વાળું ગણાય છે, પરંતુ નવાં જિનાલય બંધાવવાં, જીર્ણશીર્ણ ચેત્યોને જીર્ણોદ્ધાર કરાવવો, જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવવી, જૈન તીર્થોની યાત્રા કરવી-કરાવવી ઇત્યાદિ સુકૃતમાં ધનોપાર્જનનું સાર્થક્ય મનાય છે. હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી કુમારપાલે પાટનગર પાટણમાં પાર્શ્વનાથ , પ્રાસાદ કરાવ્યો, દેવપત્તનમાં પાર્શ્વનાથનું ચૈત્ય બંધાવ્યું, અણહિલપુરમાં ૭૨ જિનાલયો" થી યુક્ત ત્રિભુવનપાલ–વિહાર કરાવ્યો, ત્યાં બીજાં ચોવીસ જિનાલય કરાવ્યાં, તારંગા Page #61 -------------------------------------------------------------------------- ________________ પર્વત પર અજિતનાથને ઉત્તગ પ્રાસાદ કરાવ્ય, સ્તંભતીર્થ (ખંભાત)માં હેમચંદ્રચાર્ય, ની દીક્ષાના સ્થાનમાં આલિગ નામે વસતિ કરાવી, અમાત્ય વાભેટે કરાવેલા પ્રાસાદને “કુમારવિહાર' નામ અપાયું ને વેરાન વીતભયપત્તનમાંની મહાવીર સ્વામીની પ્રાચીન પ્રતિમા મંગાવી પાટણમાં પધરાવી રાજાએ પોતાને વિશાળ રાજ્યના વિવિધ પ્રદેશમાં અનેકાનેક વિહાર બંધાવ્યા અને અનેક ચૈત્યમાં હેમચંદ્રાચાર્યના હસ્તે નવાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. વળી કુમારપાલે સંઘપતિ થઈને અનેક સૂરિઓ, સામંતો, શ્રેષ્ઠીઓ ઇત્યાદિ ભાવિક શ્રાવકો સાથે જિન તીર્થોની યાત્રા આદરી. ધંધુકા અને વલભીપુર થઈ શત્રુંજયગિરિ અને પાલિતાણું જઈ ત્યાંનાં ચેમાં દર્શન-પૂજન કર્યા, રેવતક (ગિરનાર) પર્વત પર ચઢવાની મુશ્કેલી જોઈ મંત્રી વાલ્મટ દ્વારા ત્યાં પગથિયાં બંધાવવાને પ્રબંધ કર્યો. વળી મંત્રી બાહડે શત્રુંજય પર આદિનાથનો પાષાણપ્રાસાદ બંધાવવાની પિતાની અધૂરી રહેલી ઈચ્છા પૂરી કરી, હેમચંદ્રાચાર્ય પાસે પ્રતિષ્ઠા કરાવી. દંડનાયક આમ્રભટે ભૃગુપુરમાં શકુનિન વિહારનો જીર્ણોદ્ધાર કરી સુવ્રત સ્વામીને ન પ્રાસાદ કરાવ્યો ને હેમચંદ્રાચાર્ય પાસે પ્રતિષ્ઠા કરાવી. રાજા કુમારપાલે સંધ સમક્ષ ગુરુ હેમચંદ્રાચાર્યને “કલિકાલસર્વજ્ઞનું ગરવું બિરુદ આપ્યું. જેમાં રુદ્રમહાલય અને સહસ્ત્રલિંગ સરોવર બંધાવનાર સિદ્ધરાજ જયસિંહે ગુજરાતમાં ઠેકઠેકાણે અનેકાનેક સાર્વજનિક બાંધકામ કરાવ્યાં હોવાનું મનાય છે તેમ રાજા કુમારપાલે શત્રુંજય, ગિરનાર, અણહિલવાડ આદિ અનેક સ્થળોએ ભવ્ય જિનાલયો કરાવ્યાં હોવાનું મનાય છે. એ પૈકી પાટણ આદિનાં ચિત્ય હાલ નામશેષ છે, શત્રુંજય અને ગિરનાર પરનાં ચેત્યોનું મૂળ સ્વરૂપ મોજૂદ રહ્યું નથી, પરંતુ તારંગા પરનું ભવ્ય દેરાસર અદ્યપર્યત કુમારપાલની કીર્તિ પતાકા: ફરકાવે છે. પશ્ચિમ ભારતમાં મૌર્ય કાલમાં જે લોકપ્રિયતા મહારાજ સંપ્રતિની હતી, તેવી લોકપ્રિયતા ગુજરાતમાં સોલંકી કાલમાં કુમારપાલની સ્થપાઈ. * * રાજાની આ ધાર્મિક પ્રવૃત્તિઓને લાભ ગુજરાતના શ્રાવકોને ઘણો મ ગણાય. પરંતુ સમસ્ત પ્રજાના સાંસ્કૃતિક જીવનમાં વ્યાપક પ્રભાવ પ્રસારે તેવી એમની ધાર્મિક પ્રવૃત્તિઓ આથી ય વધારે ગણનાપાત્ર છે. હેમચંદ્રાચાર્યના ઉપદેશથી રાજા કુમારપાલે હિંસા, અસત્ય, ચોરી, મિથુન અને પરિગ્રહને તથા રાત્રિભોજન અને માંસાહારનો ત્યાગ કર્યો. મેદાગર ગય' નાટકમાં કુમારપાલે મોહરાજને મારિ (હિંસા), ક્રોધ આદિ પ્રબળ અનિષ્ટકારી સંતાન સહિત પરાજય કરી ધર્મ અને વિરતિની પુત્રી કૃપાસુંદરીનું પાણિગ્રહણ કર્યું તેવું પ્રતીકો દ્વારા જણાવીને, હેમચંદ્રાચાર્યના બંધની અસરથી કુમારપાલે પિતાના સમસ્ત રાજ્યમાં માંસાહાર, મદ્યપાન, પદારાગમન, મૃગયા, દૂત, વેશ્યાગમન અને તેમને નિષેધ ફરમાવ્યો. તેમજ અમારિ (અહિંસા)ની ઘોષણા કરી હોવાનું દર્શાવ્યું છે. આ સાતે ય વ્યસનના સમસ્ત રાજ્યમાં ફરમાવેલા સદંતર નિષેધને અમલ પૂર્ણ અંશે કરી શકાયો હોય, તે એ એક વિરલ અને અકય સિદ્ધિ ગણાય. મદ્યનિષેધના કાયદાનો અમલ કેટલો મુશ્કેલ છે તે આપણે જાણીએ છીએ ને માંસાહારનિષેધની તે આપણે કલ્પના કરી શકતા નથી. હેમચન્દ્રાચાર્ય ‘ દૂબવ'માં લખે છે કે કુમારપાલે ખાટકીઓથી થતી હિંસા બંધ કરી. શિકારીઓથી થતી હિંસા બંધ કરી, દેવતાઓને મળતા Page #62 -------------------------------------------------------------------------- ________________ બકરાની બલિ બંધ કર્યા ને માંસાદિના વેચાણથી થતી જેઓની આજીવિકા બંધ થતી હતી તેઓને ત્રણ વર્ષનું ધાન્ય આપ્યું. રાજાએ અમારિ ઘોષણામાં ફરમાવ્યું કે જે કઈ જીવોને હણશે તે રાજદ્રોહી થશે. આ ફરમાનના અમલની ખાતરી કરવા રાજા ગુપ્તચરેને મોકલતા. કુમારપાલે ગૂર્જર, લાટ, સૌરાષ્ટ્ર, કચ્છ આદિ ૧૮ દેશોમાં જીવદયા પ્રસારી. કુમારપાલને પોતાના અનેક અભિલેખ મળ્યા છે, એમાં અમારિ–ઘોષણાને લગતે એકે ય લેખ મળ્યો નથી. પરંતુ કુમારપાલના એ સામંતોના અભિલેખમાં અમારિ-શાસનના ઉલ્લેખ છે. તે આ સંદર્ભમાં નોંધપાત્ર છે. આ બંને અભિલેખ રાજસ્થાનમાં મળ્યા છે. કેરામાંથી મળેલા વિ. સં. ૧૨૦૯ના શિલાલેખમાં મહારાજ આલણદેવ ફરમાવે છે કે અષ્ટમી, એકાદશી અને ચતુર્દશી જેવા પર્વદિનેએ જીવોનો વધ કરવો કે કરાવવો નહિ: આ અમારિ–શાસનનો ભંગ કરનારને અમુક અમુક શિક્ષા થશે. રતનપુરમાંથી મળેલા શિલાલેખમાં જણાવ્યું છે કે મહારાણી ગિરિજાદેવી બંને પક્ષની એકાદશીએ તથા ચતુદશીએ તેમજ અમાવાસ્યાએ જીવને અમારિદાન કરે છે; આ શાસનનો ભંગ કરનારનો ચાર દ્રમ્મ દંડ થશે. આ બે શાસન કુમારપાલના અમારિ–શાસનની સ્પષ્ટ અસર સૂચવે છે તે પ્રબંધગ્રંથોમાં તથા ચરિતગ્રંથોમાં જણાવેલા કુમારપાલે કરાવેલી અમારિ– ઘોષણના વૃત્તાંતને સમર્થન આપે છે. કુમારપાલની હિંસાદિ વ્યસનના સાર્વજનિક નિષેધની આ પ્રવૃત્તિએ ગુજરાતની સમકાલીન પ્રજાના સાંસ્કૃતિક જીવનમાં કેટલી વિપુલ અને પ્રબળ અસર કરી હશે ! કુમારપાલની અમારિ ઘોષણા આપણને સ્વાભાવિક રીતે મૌર્ય રાજા અશોકના શિલાલેખ નં. ૧માં જણાવેલ જીવહિંસાનિષેધનું સ્મરણ કરાવે છે. અલબત્ત અજમેર, માળવા અને કોંકણુ જેવા પ્રદેશો પર યુદ્ધ દ્વારા વિજય પ્રાપ્ત કરનાર કુમારપાલે યુદ્ધમાં થતી હિંસાને અનિવાર્ય ગણી હશે. આટલા મોટા રાજ્યમાં આહાર, મૃગયા અને બલિ માટે ય હિંસાબંધી ફરમાવવી એ કેટલું કપરું અને છતાં ઉદાત્ત કાર્યો ગણાય ! . પ્રજાને સાંસ્કૃતિક જીવનમાં ઉપકારક નીવડે એવું કુમારપાલનું બીજું સુકૃત છે અપુત્ર મૃતદ્રવ્યત્યાગનું. ધર્મશાસ્ત્રમાં જે ગૃહસ્થને નજીક કે દૂરનો કોઈ વારસદાર ન હોય તેનું ધન તેના મૃત્યુ પછી રાજ્યમાં જપ્ત કરવાનું કહેલું છે, છતાં કેટલાંક રાજ્યોમાં જે ગૃહસ્થ અપુત્ર મૃત્યુ પામે તેની વિધવાનું સર્વસ્વ રાજાની આવકમાં જપ્ત કરી દેવાતું. આથી કોઈ અપુત્ર પુરુષની પત્ની વિધવા થાય ત્યારે એ ભારે સંતાપ કરતી; ને તેથી જપ્ત કરાતું અપત્રિકાધન નિર્વીરાધન (અપુત્ર વિધવાનું ધન “રુદતી–વિત્ત' (રડતીનું ધન) કહેવાતું. કુમારપાલને આમાંથી ૭૨ લાખની આવક થતી, છતાં જ્યારે એમણે હેમચંદ્રા જો ઉપદેશથી શ્રાવકનાં વ્રતોનો સવિશેષ અંગીકાર કર્યો, ત્યારે તેમણે આ અનુચિત કરવાની પ્રથા રદ કરી અપુત્ર પુરુષોની વિધવાઓને આર્થિક રાહત આપી. જેમ સિદ્ધરાજે સોમનાથને યાત્રા રદ કર્યો તેમ કુમારપાલે અપુત્રિકાધનની આવક રદ કરી. ઉદાત્ત પરિણામો માટે સ્વેચ્છાએ જતી કરાતી આવકનાં આ બંને પગલાં આપણને મઘનિષેધ માટે હાલ જતી કરાતી રાજ્યની આવકનું સ્મરણ કરાવે છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ પચાસ વર્ષની પ્રૌઢ વયે ગાદીએ બેઠેલા કુમારપાલ હવે ૮૦ વર્ષના થવા આવ્યા, જ્યારે હેમચંદ્રાચાર્ય ૮૪ વર્ષના થયા. આચાર્ય કાલધર્મ પામવાની તૈયારીમાં હતા ત્યારે કુમારપાલ ઘણો વિલાપ કરવા લાગ્યા. તે આચાર્ય કહે, “તારા ભક્તહૃદયમાં કેતરાઈ ગયા જેવો હું સ્વર્ગે જઈને પણ તારાથી પૃથફ નહિ રહું.' કાલધર્મ અંગીકાર કરતાં આચાર્ય પિતાને કૃતકૃત્ય માનતા: राजा लुठति पादाने, जिह्वाग्रे च सरस्वती । श्रियेऽस्तु शश्वत् स श्रीमान हेमसूरिन वः शिवः ।। (જેના પાદરે રાજા આળોટતા હોય છે જેના જિવા સરસ્વતી રહેલાં હોય તે હેમસૂરિ નવા શિવ જેવા શ્રેયસ્કર હતા.) ગુરુના વિરહમાં રહેલા રાજા કુમારપાલ પણ ગુરુના પછી છ મહિનામાં મૃત્યુ પામ્યા. नाभू-न भविता चात्र हेमसूसिमो गुरुः । श्रीमान् कुमारपालश्च जिनभक्तो महीपतिः ॥ જિનમંડનગણિ કહે છે કે હેમસૂરિ સમા ગુરુ અને કુમારપાલ સમા જિનભક્તિ રાજવી થયા નથી ને થશે નહિ. - આમ હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલ જેવા સમકાલીન રાજવીએના ધાર્મિક તથા સાંસ્કૃતિક જીવનમાં ભારે પરિવર્તન આણ્યું એટલું નહિ એ રાજવીઆની ધાર્મિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા આજ્ઞાઓ દ્વારા સમસ્ત ગુજરાતના સમકાલીન પ્રજાજીવનમાં વત્તેઓછે અંશે ગણનાપાત્ર પ્રભાવ પ્રસાર્યો. આ આચાર્યો પિતાના અન્ય શિષ્યો-સાધુઓ તથા શ્રાવકે પર તેમજ અમાત્યો, શ્રેષ્ઠીઓ અને ભાવિક શ્રોતા જનો પર પણ પિતાના ધર્મોપદેશ તથા આચારવિચાર દ્વારા એવી ધાર્મિક તથા સાંસ્કૃતિક અસર કરી હોવી જોઈએ. બારમી સદીમાં ગુજરાતના આ પ્રભાવક સૂરિએ ભારતભરના સાહિત્યિક, ધાર્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે અગ્રિમ સ્થાન પ્રાપ્ત કર્યું. ધર્મ, દર્શન, કાવ્યો, ચરિતે, સ્તુતિઓ, શબ્દશાસ્ત્ર, શબ્દકોશ, છન્દઃશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર ઇત્યાદિ અનેકાનેક વિષયોની રચનાઓમાં રહેલા અક્ષરદેહ દ્વારા આચાર્ય હેમચન્દ્રસૂરિ ભારતની પ્રાચીન વિરલ વિભૂતિઓમાં અદ્યપર્યત અગ્રિમ સ્થાન ધરાવે છે. " Page #64 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય અને અણહિલવાડ પાટણ ૨. ના. મહેતા (તા. ૪-૮-૧૯૮૮ ના રોજ આપેલું પ્રવચન). પ્રાસ્તાવિક ધંધુકામાં (વિ. સં. ૧૧૪૫–૧૦૮૯ ઈ. સ.) જન્મેલા ચાંગદેવની દીક્ષા પ્રભાવક ચરિત્ર અનુસાર વિ. સં. ૧૧૫૦ અને પ્રબંધચિંતામણી મુજબ વિ. સં. ૧૧૫૪– માં થઈ. બાળક ચાંગદેવને અને તેમના ગુરુ દેવચંદ્રસૂરિને તત્કાલીન શ્રાવક ઉદયન મંત્રીની ઘણી મદદ હતી. પાહિણી અને ચાચિગના આ પ્રભાવશાળી પુત્રની દીક્ષા પ્રભાવક ચરિત અનસાર સ્તંભતીર્થમાં થઈ, પ્રબંધચિંતામણીમાં ગુરુદેવચંદ્ર, બાળક ચાંગદેવ અને તેમની શોધમાં નીકળેલા ચાચિગને કર્ણાવતી આવતા દર્શાવે છે. તેથી પ્રભાવકચરિતનું સ્તંભતીર્થ -કયું એ વિદ પેદા થાય છે. સામાન્ય અભિપ્રાય સ્તંભતીર્થને સુપ્રસિદ્ધ ખંભાત અંદર ગયો છે. પરંતુ કર્ણાવતીમાં જ સ્તંભતીર્થ હતું એ શિલાલેખને અભિપ્રાય જોતાં. તેમજ વિ. સં. ૧૧૫૦ માં ઉદયન મંત્રી બન્યા હોય એમ માનવા માટે શંકા ઊભી થાય તેવા સંજોગો છે, કારણ કે આ વર્ષોમાં કર્ણનું રાજ્ય હતું અને તેની લશ્કરી છાવણીમાં ઉદયનનો વેપાર ધંધો હતો. તેણે અહીં ઉદયનવિહાર બંધાવ્યો હતો. કર્ણાવતીમાં ઉદયનનો અભ્યદય થતો હતે તે સમય ચાંગદેવની દીક્ષાનો હતો, તે વખતે વિ. સં. ૧૧૪૫ માં સિદ્ધરાજ જયસિંહ બાળક તરીકે અણહિલવાડની ગાદી પર બેઠો હતો એ યોગાનુયોગ બનાવ હતો. અણહિલવાડમાં હેમચંદ્ર - ચાંગદેવ સેમચંદ્ર થયા અને તેના વિદ્યાભ્યાસ બાદ અણહિલવાડમાં જયસિંહ સિદ્ધરાજના વખતમાં વધુ સમય રહેનાર યતિ હેમચંદ્રાચાર્યની વિદ્યા-ઉપાસનાને સિદ્ધહેમ વ્યાકરણ લખતી વખતે વધુ બળ મળ્યું હોવાનો મત સ્વીકારવા જેવો છે. પરંતુ હેમચંદ્રાચાર્ય પાટણમાં ક્યારે આવ્યા, તથા ત્યાં તેમના વસવાટ દરમિયાન પાટણની કેવી સ્થિતિ હતી આદિ અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તેને વિચાર કરવા માટેનાં સાધને તપાસવાં પડે છે. અણહિલવાડ પાટણના ઈતિહાસ માટે, બીજા કોઈ પણ નગરના અધ્યયનને માટે જે સાધન હોય છે તે જ લિખિત, મૌખિક અને પારિભોગિક સાધને તપાસવાની જરૂર પડે. આ દષ્ટિએ તપાસતાં કદાચ પાટણને સૌથી જૂને ઉલેખ નહાવાલાને અબુ, રિહાં ઇસી આદિને ગણાય. અગીયારમી સદીના પ્રારંભના નામમાત્રના આ ઉલ્લેખ છે. ત્યાર બાદ પાટણનાં મહત્ત્વનાં વર્ણને યશ હેમચંદ્રાચાર્યને ફાળે જાય છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્યના અક્ષરદેહમાં તેમનાં વ્યાકરણ સિદ્ધહેમ અને તેના નિયમ સમજાવવા માટે લખેલાં થાશ્રય સંસ્કૃતના વીસ સર્ગો તથા પ્રાકૃત થાશ્રય અથવા કુમારપાલચરિતનાં મહાકાવ્યો છે. તેમનાં બીજાં લખાણોમાં પાટણનું વધારે વર્ણન જોવા મળતું નથી. હેમચંદ્રાચાર્યે આપેલા વર્ણને પછી પાટણની નોંધ પ્રભાવચરિત્ર, વિવિધતીર્થકલ્પ, પ્રબંધચિંતામણિ, પ્રબંધકોશ, કુમારપાલચરિત આદિ ગ્રંથમાં તથા ફારસી ગ્રંથોમાં કેટલીક વિગતે નોંધાયેલી મળે છે. પાટણના સહસ્ત્રલિંગ તળાવ માટે સરસ્વતીપુરાણ મહત્ત્વની : સાધનસામગ્રી પૂરી પાડે છે. પરંતુ પાટણ જોયા સિવાય એનાં કાલ્પનિક વર્ણન ક. મા. મુન્શીની નવલકથાઓમાં દેખાય છે. પરંતુ તેનાં સ્થળોની તપાસમાં રામલાલ ચુનિલાલ મોદી, હીરાનંદ શાસ્ત્રી જેવા કાર્યકર્તાઓએ ઘણું કામ કર્યું છે. જ્યારે સમગ્ર સાહિત્યનું અવલોકન કરીને તેના પરથી રસિકલાલ પરીખ તથા ભેગીલાલ સાંડેસરાએ મહત્ત્વનું કામ કર્યું છે. ' - આ લખાણોથી ઉત્પન્ન થયેલા ઘણું પ્રશ્નોના નિરાકરણ માટે રામલાલ ચુનિલાલ મોદી, હીરાનંદ શાસ્ત્રીની માફક સ્થાનિક તપાસ કરીને યાશ્રિત જ્ઞાન–સાધના દ્વારા શિષ્યોની તપાસ હો હરમાન ગોએલ્સે અને ત્યારબાદ આ વક્તાએ કરી હતી. તેમાં સ્થળતપાસ તથા ઉત્પનને મહત્ત્વનાં સાધનો હતાં. તેથી મળેલી માહિતીનું સાહિત્ય સાથે સંક્લન કરવાની પ્રક્રિયા દ્વારા હેમચંદ્રાચાર્યના યુગને અણહિલવાડને તપાસવાનો પ્રયત્ન કર્યો છે. હેમચંદ્રાચાર્યે સંસ્કૃત કથાશ્રયના પ્રથમ સર્ગમાં ૧૩૦ શ્લોકમાં અને પ્રાકૃત દયાશ્રયમાં ૨૬ શ્લોકમાં એમ ૧૫૬ શ્લેકમાં વ્યવસ્થિત વર્ણન કર્યું છે. તદુપરાંત પૂર્તકાર્ય માટે તૈયાર થયેલાં સહસ્ત્રલિંગનું આઠેક શ્લોકનું વર્ણન છે તથા દેરાસર, શિવાલય આદિની નોંધ છે. પ્રાકૃત થાશ્રયમાં બીજા સર્ગમાં કુમારપાલ પૂજા કરે છે તે પ્રસંગના વર્ણનમાં દેરાસરની કેટલીક બેંધ છે. આ સાહિત્યનાં વર્ણને મુખ્યત્વે મહાકાવ્યનાં કોવ્યસ્વરૂપને ધ્યાનમાં રાખીને થયાં હોય એમ સ્પષ્ટ થાય છે. આ મહાકાવ્યનાં સ્વરૂપ માટે દંડીના કાવ્યાદર્શની વ્યાખ્યા હેમચંદ્રાચાર્યની નજર સમક્ષ હોય એમ દેખાય છે. હેમચંદ્રાચાર્યે અણહિલવાડ માટે થાશ્રયોમાં સંસ્કૃત અને પ્રાકૃત વર્ણને આ પ્રમાણે આપ્યાં છે. ..... अस्ति स्वस्तिकवद्भूमेधागार नयास्पदम् । पुर श्रिया सदा लिष्ट - नाम्नाणहिलपाटकम् ॥१.४॥ अत्थि अणहिल्ल नगर अन्ता वेई समाइ निव निचि । सत्ताविसइ-मुक्तिअ भूसिअ जुवइ जण पइ हरय' ॥१.२॥ હેમચંદ્રાચાર્યને સંસ્કૃત થાશ્રય કાવ્યનું અર્થઘટન અભયતિલકગણિએ કર્યું છે. તેમાં તેમણે અણહિલપુર કેવું હતું એ પ્રશ્ન પૂછીને ધર્મ અને ધમને અભેદ દર્શાવીને ધર્મવત આગાર અર્થાત્ ઘરે હતાં, ન્યાયપૂર્ણ સ્થાન હતું તથા શ્રી અર્થાત ધન, ધાન્ય, ક્રિપદ, ચતુષ્પદ પ્રાણ આદિ સમૃદ્ધિવાળું હતું. તેથી લક્ષ્મીદેવતાથી આશ્લિષ્ટ અથવા આશ્રય Page #66 -------------------------------------------------------------------------- ________________ પામેલું હતું તથા ભૂમિ અને સાગર તેમજ આકાશનાં ક્ષેત્રના અલંકારરૂપ હતું એમ દર્શાવવા માટે જેમ ઘરે, વાડ આદિને સ્વસ્તિક વડે અલંકૃત કરવામાં આવે છે તેમ ભૂમિનું ભૂષણ હતું એમ જણાવ્યું છે. આ વિ. સં. ૧૩૧૨-૧૩૭૭ વચ્ચે થયેલા અભયતિલગણિના અર્થઘટનને વીસમી સદીમાં માત્ર કલ્પનાને બળે રસિકલાલ પરીખે બદલ્યું છે. તેમણે મુંબઈ યુનિવર્સિટીની વ્યાખ્યાન શ્રેણીમાં ગુજરાતની રાજધાનીઓની ચર્ચા કરતી વખતે હેમચંદ્રાચાર્યના શ્લોકનો અર્થ કરતાં “ભૂમિના સ્વસ્તિક જેવું, ધર્માગાર, નયસ્થાન અને શ્રીથી સદા આશ્લિષ્ટ એવું પુર નામે અણહિલપાટક” એમ જણાવીને અભયતિલકગણિના શબ્દોનું રૂપાંતર કર્યું છે અને પછી નોંધ કરી છે કે “આ વિશેષણ વસ્તુસ્થિતિમાંથી ઉદ્ભવેલાં હોય કે નહીં નાગરક મનનો આદર્શ સૂચવનારાં તો છે : ધર્મ, નય અને શ્રી અને તેથી જ સ્વસ્તિક જેવું મંગલભૂષણ! આમ અભયતિલકગણિનો અર્થ સ્વીકારીને પોતાની કલ્પના ઉમેરી છે. પાટણને સન્નિવેશ પણ સ્વસ્તિક આકારને હશે એમ પણ આ વિશેષણ સૂચવે છે. માનસાર ગ્રામ આકારના જે પ્રકાર આપે છે તેમાં સ્વસ્તિકને વિષે કહ્યું છે કે તે આકારને સન્નિવેશ ભૂપને યોગ્ય છે જે આપણે બીજા વ્યાખ્યાનમાં જોઈ ગયા છીએ.” (ગુ. રા. વ્યા. ૫) આ અર્થધટન પ્રથમ નજરે અણહિલવાડનાં સ્વરૂપસૂચક હોવાનું લાગે, તેમાંથી બે મુદ્દા ઉપસ્થિત થાય. પ્રથમ મુદ્દામાં હેમચંદ્રાચાર્યે તેને સ્વસ્તિકસ્વરૂપ માન્યું હતું. અથવા બીજા મુદ્દા પ્રમાણે રસિકલાલ પરીખે તેની તપાસ કરીને અર્થઘટન કર્યું હોય. બીજા મુદ્દાની તપાસ માટે આપણા સ્થાપત્ય અને શિલ્પ ગ્રંથમાં સ્વસ્તિક આકાર એટલે અષ્ટકોણ આકૃતિ એવો અર્થ વ્યાપક રીતે માનસાર, અપરાજિતપૃચ્છા આદિમાં સ્વીકાર્યો છે તે ધ્યાનમાં લેવો જોઈએ. તે બાબત તપાસ કરતાં અણહિલવાડનો વિસ્તાર ઉત્તરદક્ષિણ વધુ તથા પૂર્વ-પશ્ચિમ મર્યાદિત હતું એવું વિધાન થઈ શકે એમ છે, પરંતુ , તે અણહિલવાડ અત્યારનું પાટણ નથી એ સ્પષ્ટ કરવું હિતાવહ છે. આજનું કિલ્લેબંદ પાટણ નવું પાટણ છે. સ્થાનિક સાધનોની તપાસ પરથી શ્રી કનૈયાલાલ ભા. દવેએ તે નવું હોવાનું સિદ્ધ કર્યું છે. હેમચંદ્રાચાર્યના કાલધર્મ પામ્યા પછી આશરે સવાસો વર્ષ પછી તેને વિકાસ થયો છે. તેને કિલ્લો અઢારમી સદીમાં બંધાયો. તે કિલ્લો પણ અષ્ટાત્ર નથી. તેથી નવું પાટણ સ્વસ્તિકાકાર નથી એ સ્પષ્ટ વાત છે. માનસારનાં ગામોની રચનામાં બસો એક દંડથી બે હજાર એક દંડ સુધીના ચોરસ નગરને સ્વસ્તિક કહ્યું છે (૯ અધ્યાય). અને તેના રેખાંકનમાં તે તેવું બતાવ્યું છે. માનસારની આ વ્યાખ્યા પાટણને લાગુ પડે તેમ નથી, તેથી રસિકલાલ પરીખની કલ્પના માનવા માટે બાધક પ્રમાણે ઘણાં છે. હેમચંદ્રાચાર્યું કર્યું પાટણ જોયું હશે એ પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉપસ્થિત થાય. આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે પાટણની લોકકથા અને સ્થળનામ પર આધાર રાખવો પડે. પાટણની મૌખિક પરંપરા પ્રમાણે જૂનું પાટણ હાલના પાટણની Page #67 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમે અનાવાડા વિસ્તારમાં હતું. આ અનાવાડા શબ્દ જૂના અણહિલવાડનું સૂચન કરે ? છે અને તેની સાથે સ્થળ–તપાસ કરવામાં આવે તે આ વિસ્તારમાં જૂના અવશેષો મળતા દેખાય છે. ' પાટણના આ વિસ્તારમાં ભદ્રકાલીન કોટ, રાણીની વાવ, સહસ્ત્રલિંગ તળાવ, તથા જૂના નગરના ભગ્નાવશેષો પહેલા છે. આ સમગ્ર અવશેષોનો વિસ્તાર ચાવડા અને સોલંકી વંશનાં નગરને છે, તેની તપાસ કરતાં તે અષ્ટાશ્ર દેખાતો નથી. તેથી પાટણ અાશ્ર અર્થાત સ્વસ્તિકાકાર નગર હોવાની ક૯૫ને નિરાધાર દેખાય છે. તેથી અભયતિલકગણિ તથા પૂર્ણકલશગણિની નેંધ વધુ વિશ્વસનીય દેખાય છે. પરંતુ હેમચંદ્રાચાર્યે પિતાના શ્લોકમાં સૂચક રીતે અણહિલ–પાટક શબ્દનો પ્રયોગ ર્યો છે, અને ત્યાં તેમણે પાટણ કે પત્તન જેવો શબ્દ વાપર્યો નથી તે બાબત વિચાર કરતાં પાટણ અને પાટક વચ્ચે તેમણે ભેદ જોયો હોવાનું અનુમાન થાય છે. પાટણ અથવા. પત્તન કે પટણા ભોજરાજાએ સમરાંગણુસૂત્રધારમાં આપેલી વ્યાખ્યા પ્રમાણે રાજાનો ઉપનિવેશ કે ઉપ-સ્થાન ગણાય છે, અર્થાત્ બીજુ નગર ગણાય. વનરાજ માટે આ વ્યાખ્યા કદાચ સાચી ગણાય. પરંતુ ચૌલુક્યો માટે અણહિલવાડ અથવા અણહિલપાટક રાજધાની હતું. હેમચંદ્રાચાર્ય તેથી તેને “પાટક' કહે છે, તેથી તેના રાજનિવેશની ફરતે વાડ હોવાનું સૂચન થઈ શકે. હેમચંદ્રાચાર્ય પાટક કહે છે તેને મળતો શબ્દ અણહિલવાડ કે અનાવાડા છે. જ્યારે પાટણ કે પત્તન એ શબ્દનો સ્વીકાર હેમચંદ્ર પછી થયો હોય એમ લાગે છે. આ શબ્દ વનરાજના સન્નિવેશનું ગ્ય સ્વરૂપ દર્શાવતો હોય એમ અનુમાન થઈ શકે છે. અભયતિલકગણિ અને પૂર્ણ કલશગણિએ વનરાજે નવું નગર વસાવ્યું તે માટેની પરંપરાની નોંધ કરતાં જણાવ્યું છે કે વનરાજે નવું નગર વસાવવાને માટે જમીનની તપાસ કરવા માંડી ત્યારે અરણ્યમાં ગાયો ચારનાર અણહિલ નામના ગેપાલકે તેમને વિચાર જાણીને એક જગ્યાએ શિયાળે બળવાન કુતરાને નિર્ધાત કર્યો હતો તે સ્થળ બતાવ્યું હતું. ત્યાં વનરાજે અણહિલના નામ પરથી પિતાને રાજ-નિવેશ કર્યો એવી અનથતિ નોંધી છે. તેમાં વનરાજનો આ પિલુડીનાં વૃક્ષ પાસે રાજ-નિવેશ એ રાજમહેલનો વિસ્તાર હોવાનું સમજાય છે અને તેથી તેનું સૂચક નામ “વાડ” “વાડા' કે પાટક અથવા “પાડા’ પદાન્તવાળું છે. તેને વિકાસ થયા પછી પાટકનું પાટણમાં રૂપાંતર કરવાના પ્રયત્નો થયા હોય એમ લાગે છે. આ અણહિલવાડને ઇતિહાસ મેતુંગાચાર્યો આપ્યો છે, તેમાં અણહિલને ગોપાલકને બદલે ભારૂયાડ અથવા ભરવાડ કહ્યો છે, તથા શિયાળને બદલે સસલાએ કુતરાને ત્રાસ પમાડવાની વધુ આકર્ષક કથા રજૂ કરી છે. મેરૂતુંગાચાર્યને પ્રબંધચિંતામણિને આધારે તેમાં વનરાજે બાધેલું કસ્ટકેશ્વરી, યોગરાજનું ભટ્ટારિકાદેવી, ભૂયડનું ભૂયડેશ્વરપ્રાસાદ, મૂલરાજની મૂલરાજ વસદિકા, મૂંજાલ પ્રાસાદ, તથા બીજા રાજવીઓના ત્રિપુરૂષ પ્રાસાદ, ચંદ્રનાથદેવ, ચાચિશ્વર આદિ દેવસ્થાનેવાળું પાટણ હેમચંદ્રાચાર્યું જોયું હશે. , Page #68 -------------------------------------------------------------------------- ________________ આ મંદિરની સરખામણીમાં વનરાજનો રાજનિવેશ અપજીવી હતું, કારણ કે હેમચંદ્રાચાર્યના વખતમાં તેને ત્રણ કરતાં વધારે વર્ષો થવા આવ્યાં હતાં અને તેથી તેને બદલે દલભરાજે સપ્તભૂમિક રાજમહેલ તેની સાથે વ્યયકરણશાળા, હસ્તિશાળા, ઘટિકાગ્રહ આદિ બંધાવ્યાં. આ કામથી જૂના રાજમહેલનું સ્વરૂપ બદલાઈ ગયું હશે. દુર્લભરાજનો દશમી સદીમાં તૈયાર થયેલો આ રાજમહેલ ભીમદેવ, કર્ણદેવ, સિદ્ધરાજ જયસિંહના વખત સુધી રહ્યો હતો કે તેમાં ફેરફાર થયા હતા એ પ્રશ્ન અનુત્તર રહે છે. ભીમદેવના વખતમાં બંધાયેલી રાણી ઉદયમતીની વાવ તથા તેણે બંધાવેલા ત્રિપુરુષ - પ્રાસાદ આદિ હેમચંદ્રાચાર્યના વખતમાં અસ્તિત્વ ધરાવતા હતા. હેમચંદ્રાચાર્યે દુર્લભરાજે બંધાવેલા દુર્લભસરને સિદ્ધરાજે કરાવેલ જીર્ણોદ્ધાર, તથા કુમારપાળના વખતમાં બંધાયેલા કુમારપાલેશ્વર, કુમારવિહાર આદિ તેમનાં જીવન દરમિયાન થયેલાં કાર્યો નિરખ્યાં હશે. હેમચંદ્રાચાર્યે અણહિલવાડ પાટણનાં પિતાના વખતમાં થયેલાં મોટાં ઈષ્ટાપૂર્તનાં કાર્યની સારી નોંધ સંસ્કૃત વાશ્રયના પંદરમા સર્ગમાં લીધી છે. પરંતુ બાળ સિદ્ધરાજ જયસિંહને તેઓ સરસ્વતી નદીને કાંઠે રમત હોવાનું દર્શાવે છે, તે સૂચક હકીકતો સરસ્વતીપુરાણમાં નાંધેલી વાત સાથે મેળ ખાતે હોય તેમ લાગે છે. સિદ્ધરાજ જયસિંહે સુકાઈ ગયેલુ તળાવ જોયું હતું અને તે દુર્લભસરનો જીર્ણોદ્ધાર જયસિંહે કરાવ્યો હતો. એ માહિતી પરથી સિદ્ધરાજના બાલ્યકાળ પહેલાં આ દુર્લભસરની પરિસ્થિતિ કંઈક બરાબર ન હોય તેથી જયસિંહને બાળપણમાં હેમચંદ્રાચાર્ય સરસ્વતી તટે રમતો બતાવે છે. - આ સરસ્વતી તટનું હેમચંદ્રાચાર્યનું વર્ણન કાવ્યમય છે. તેમણે સંસ્કૃત થાશ્રયમાં આ વર્ણન આ પ્રમાણે આપ્યું છે. रोदस्या पावयत्येनो लवन्या वाग्निनायिनी । श्रव्येति ब्राह्मत्र गव्या नव्या जला नदी ॥१.२३॥ . આ શ્લોક એકલો જોવામાં આવે તે તે પૌરાણિક સરસ્વતીને હોવાનું લાગે. અભયતિલકગણિ તેની બ્રહ્માની પુત્રીની વાત પરથી તેને કાંઠે મોટાં તીર્થો હોવાનું અને વડવાનલને સમદ્રમાં લઈ જતો હોવાનું કહે છે તેથી તે સાંભળવા યોગ્ય ચરિત્રવાળી શ્રવ્ય તથા સુસ્વાદ, ઠંડા, શુભ પરિણામ આદિવાળી ગાયને ઉપકારી પાણીવાળી અને અગાધજલને લીધે નાવ કે તરી ચાલે તેવી નદીને લીધે નગરની પવિત્રતા દર્શાવી અને ત્યાં નિર્દોષ જલની પ્રાપ્તિની વાત કહી છે એમ નોંધે છે. સરસ્વતી નદીને દક્ષિણ કિનારે આવેલા અણહિલપુરની ભૌગોલિક યથાર્થતાની સાથે નદીના નામની સમાનતાનો હેમચંદ્રાચાર્યે યોગ્ય ઉપયોગ કરીને માત્ર વધારે વરસાદ પડે તેવાં ચોમાસાં સિવાય પાણી વિનાની કે બહુ ઓછાં પાણીવાળી સરસ્વતીનાં હેમચંદ્રાચાર્યનાં કવિત્વમય વણને ક. મા. મુન્શીને નદીના ઓવારે આવતી નાવનું વર્ણન કરવા તેમની નવલકથામાં પ્રેરણા આપી તથા રસિકલાલ પરીખને “નવ્યા એટલે નાવને ગ્ય એવી હશે ?” એવા અભૌગોલિક પ્રશ્ન તરફ પ્રેર્યા. Page #69 -------------------------------------------------------------------------- ________________ . . હેમચંદ્રાચાર્યનાં સરસ્વતીનાં ભૂગોળ અને કાવ્યતત્ત્વમિશ્રિત આ વનની સરખામણીમાં નગરના સીમાડાનું વર્ણન વધુ યથાર્થ છે. તેમણે “દિવેિન્દ્રાં , રસવુચિ વીડધ: જે કથાવિમિડ્યાર નિવેવ્યન્ત વદિમ્a: ” ૧.૨૬ જેવું પાટણ બહારનાં ગોચરનું જે વર્ણન આપ્યું છે તેમાં ઘણો અલ્પ ફેરફાર થયો છે. " હેમચંદ્રાચાર્યનું સિદ્ધરાજ જયસિંહના ઈષ્ટાપૂર્ત કર્મની સાક્ષીરુપ સહસ્ત્રલિંગ તળાવનું વર્ણન રોચક તથા કેટલુંક વિવાદાસ્પદ છે, તે બાબત તપાસ કરવાની જરૂર છે. હેમચંદ્રાચાર્ય સહસ્ત્રલિંગ તળાવને ૧૫.૧૧૪ માં મહાસર કહે છે. આ મહાસર , શિ૯૫ગ્રંથનું લાક્ષણિક નામ છે. ગળાકાર ઘાટનાં તળાવને મહાસર કહેવાય એ અપરાજિત પ્રછાનો મત હેમચંદ્રાચાર્યના વિધાનનું સમર્થન કરે છે. પરંતુ તેનું વિગતવાર અધ્યયન તેના સ્વરૂપ માટે મતભેદ ઊભો કરે છે. - સહસ્ત્રલિંગ તળાવ પ્રથમ નજરે ગોળાકાર હોવાનું દેખાય છે. પરંતુ તેની પાળનું સ્વરૂપ તેને ચોરસ જેવું રૂપ આપે છે, તેથી તેનાં સ્વરૂપ બાબત ચર્ચા થઈ હતી. તેની તપાસને અંતે તે પાંચ ખૂણાવાળું તળાવ હોવાનું સમજાયું છે. તેથી આ મહાસર તેની શાબ્દિક વ્યાખ્યા સાથે સંપૂર્ણ મેળ ખાતું નથી. - તદુપરાંત હેમચંદ્રાચાર્યો તળાવની પાસે સત્રશાળાઓ બંધાવી હોવાનો નિર્દેશ કર્યો છે. આ સત્રશાળાઓની ઈમારતો નષ્ટ થઈ ગઈ હોવાથી તે બાબત વિશેષ અધ્યયન થઈ શક્યું નથી. હેમચંદ્રાચાર્યનાં સહસ્ત્રલિંગ તળાવના વર્ણનમાં તેમણે “મેઃ સહસ્ત્રનો જાયતાનિ સાસ્તરે ૧૫.૧૧૭ જેવી ઉક્તિ વાપરી છે. આ ઉક્તિને આધારે સહસ્ત્રલિંગ તળાવને કાંઠે એક હજાર ને આઠ નાનાં મોટાં શિવાલય હોવાની માન્યતા વિકસી છે અને તેને જેમ્સ બર્જેસ અને કઝીન્સ જેવા લેખકે એ સમર્થન આપ્યું છે. આ માન્યતા ઘણી પ્રબળ છે. પરંતુ સહસ્ત્રલિંગ તળાવની પુરાવસ્તુઓ આ માન્યતાને સર્મથન આપતી નથી. ત્યાં . વિરમગામના મુનસર તળાવની માફક નાની દોરીઓને અભાવ છે, તેથી સંશય પેદા થાય છે કે હેમચંદ્રાચાર્યે આપેલું વર્ણન કપલ કપિત છે કે આપણે તેનું અર્થઘટન બરાબર કર્યું નથી ? સદભાગ્ય સહસ્ત્રલિંગ તળાવ માટે સરસ્વતીપુરાણમાં વર્ણન આપ્યું છે તેની મદદથી હેમચંદ્રાચાર્યનાં વાક્યનું અર્થઘટન કરવાથી નવી દૃષ્ટિ ઉઘડે છે. સરરવતી પુરાણને આધારે સહસ્ત્રલિંગ તળાવ પર કૃપ, કુરુક્ષેત્ર, પ્રભાસ આદિ શેવતીર્થોની સાથે સહસ્ત્રલિંગ મહાદેવનાં મંદિરનું અસ્તિત્વ હતું. આમ આ તળાવ પર શૈવતીર્થો ઘણાં હતાં. શિવનાં મંદિરોમાં સહસ્ત્રલિંગની સ્થાપના અને બનાવટ માટેની માહિતી ભેગી કરતાં રાજલિંગ અથવા ઘટિત લિંગના વિવિધ પ્રકારે પૈકી એક સહસ્ત્રલિંગનો પ્રકાર દેખાય છે. આ શિવલિંગ બનાવવા માટે, પૂજા ભાગ પર ૯૧ – ૧૧ રેખાઓ દેરીને તેની Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪ મદદથી સહસ્ત્રલિંગ બનાવવાની પ્રક્રિયા જાણીતી છે. આવાં લિંગવાળું મંદિર સહસ્ત્રલિંગનું મંદિર ગણાય. રાજગઢી પાસે કદાચ આવું શિવાલય હોય એમ દર્શાવતાં આરસપહાણનાં મંદિરના ભગ્નાવશેષો મળ્યા હતા. તેની સાથે બીજાં ઉપર જણાવેલાં શિવાલયે ધ્યાનમાં લેતાં સહસ્ત્રલિંગ તળાવ પર મુનસરની માફક હજાર દેરી હોવાનો મત નિર્બળ જણાય છે, અને તેથી બીજે મત તપાસવો પડે છે. આ બીજા મત પ્રમાણે સહસ્ત્રલિંગ મહાદેવના શિવાલયવાળું તળાવ સહસ્ત્રલિંગ કહેવાય. આવું એક જ મંદિર આ તળાવ પર હોવાની અણહિલવાડમાં પ્રચલિત પરંપરા કર્નલ ટોડે તેના પશ્ચિમ ભારતના પ્રવાસ દરમિયાન નોંધી છે. તદુપરાંત પાટણમાં અને ઉત્તર ગુજરાતમાં સહસ્ત્રલિંગ બનાવવાની શિલ્પગ્રંથોમાં વર્ણવેલી પદ્ધતિ જાણીતી હતી, તે જોતાં હેમચંદ્રાચાર્યે કરેલાં વર્ણનનું આપણું અર્થઘટન દોષપૂર્ણ છે, એમ સ્વીકારવું પડે તેથી અભયતિલકગણિને તદ્દન સ્પષ્ટ લાગતી વાત પણ કેટલી અસ્પષ્ટ થઈ છે તે સમજાય છે. આ ઉપરાંત સહસ્ત્રલિંગ તળાવ પર દશાવતારી, માતાનાં મંદિરે આદિ હોવાનાં હેમચંદ્રાચાર્યનાં વર્ણનને સરસ્વતીપુરાણ અનમેદન આપે છે. તે પૈકી માતાનું મંદિર સહસ્ત્રલિંગની પશ્ચિમે હોવાનું ત્યાંના અવશેષો દર્શાવે છે. પણ દશાવતારનું મંદિર નષ્ટ થઈ ગયું છે. તેની સાથે કીર્તિસ્તંભો, વિંધ્યવાસિનીનું મંદિર આદિ પણ કાલગર્તામાં સમાઈ ગર્યા છે. સહસ્ત્રલિંગ તળાવનાં યથાર્થ વર્ણન પૂરતાં હેમચંદ્રાચાર્યનાં વર્ણનો મર્યાદિત નથી, પરંતુ પ્રાકૃત થાશ્રયમાં ૫.૬૫ ૫ર તેમણે “મુળા સરળ ઇંસાનું માનું 7 ડિ વિલિં ” જેવું કાવ્યમય વર્ણન આપ્યું છે. ગુજરાતમાં હંસ થતા નથી, અને સહસ્ત્રલિંગ તળાવ પર બગલા, ચમચા જેવાં પંખીઓ હોય એ બાબત સ્વાભાવિક છે. પણ ત્યાં હું માનસ સરોવરને ભૂલી જતા હતા એવાં કથન કાવ્યચમત્કાર સિવાય * વધુ મહત્ત્વ આપવા જેવાં નથી. | હેમચંદ્રાચાર્યનાં અણહિલવાડ પાટણનાં વર્ણનમાં જેમ સ્વસ્તિક અને સહસ્ત્રલિંગનાં અર્થધટનામાં ભેદ દેખાય છે તેવો ભેદ તેમના “સારનાં વર્ણનમાં છે. તેમણે સંસ્કૃત કથાશ્રયની ૧.૧૨ની ગાથામાં ઊંચો ધવલશીર્ષ ધારણ કરતો સર્વતઃ સાલ હતો એવી નોંધ કરી છે. અભયતિલકગણિએ આ ગાથા સમજાવતાં સાલને અર્થ કોટ કર્યો છે અને તેના શીર્ષ પર અનેક ધ્વજ ફરતા હતા એમ દર્શાવ્યું છે. - હેમચંદ્રાચાર્યનાં વર્ણનની માફક સેમેશ્વરે કીર્તિ મુદીમાં પણ પ્રકાર હોવાની વાત નોંધી છે તેથી પાટણ પ્રાકારપરખાયુક્ત નગર હતું એવી સ્વાભાવિક વિચારણા થાય. નવાં પાટણની આજબાજુ દામાજીરાવે કેટ બંધાવ્યો હતો. તે પહેલાં તે ખુલ્લું નગર હોવાનો સંભવ છે. પરંતુ જૂના પાટણને મેરૂતુંગાચાર્યના મત પ્રમાણે ભૂયડે પ્રાકાર બંધાવ્યું હોવાની માન્યતા છે, તેથી પાટણને નવમી સદીમાં કિલ્લેબંદ કરવામાં આવ્યું હોવાની વાતને પરંપરાનો ટેકો છે. - આ પરંપરાગત માન્યતા અનુસાર પાટણમાં રાજગઢીના કિલ્લાને જૂને દુર્ગ ગણવામાં આવે છે. આ દુર્ગને પૂર્વાભિમુખ દરવાજો પૂરી દઈને ત્યાં ભદ્રકાલીનું મંદિર બનાવવામાં Page #71 -------------------------------------------------------------------------- ________________ આવ્યું છે. તેની પાસેના પથ્થરના બુરજેમાં સોલંકીયુગનાં શિલ્પ આડા અવળાં જડી દીધાં છે. તેથી તેમાં જૂના પથ્થરોનો નવેસરથી થયેલો ઉપગ દેખાય છે, માટે આ કિલ્લે સોલંકીયુગને હવાને સંભવ બાહ્ય અવલોકન પરથી રહેતો નથી. આ પરિસ્થિતિ સાચી કે પરંપરા સાચી ? એ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે રાણીની વાવની ઉત્તરે વ્યવસ્થિત ઉખનન કરવામાં આવ્યું હતું. આ ઉખનનમાં કોટની દીવાલ અથવા સાલ મળી આવી. પરંતુ એ દીવાલ ઊભી કરવા માટે નાખેલા પાયામાં પૂરેલા પથ્થરોમાં મંદિરની દીવાલમાં વિવિધ જગ્યાએ વપરાયેલા પથ્થરો હતા. તેની નીચે ઈ ટેરી મકાનોની ભીંત, કિલ્લાની દીવાલથી જુદી દિશામાં દેખાતી હતી. મંદિરોમાં વપરાયેલા પથ્થરે પાયામાં પૂરીને તથા થાંભલા આદિમાં વાપરીને ઈમારત તથા રસ્તા, પુલ આદિ ભારતમાં બાંધવાની પરંપરા પરદેશી પ્રજાઓનાં બાંધકામોમાં અથવા ભારતીય સંસ્કૃતિમાં ન માનનાર લોકોનાં બાંધકામમાં જોવામાં આવે છે. આ રીતે ભારતીય પરંપરામાં કદાપિ કામ થતું નથી તે જોતાં, પાટણને સૌથી જૂને રાજગઢીને કેટ તેનાં બાહ્ય અવલોકન તથા તેનાં સંપૂર્ણ અન્વેષણની મર્યાદામાં ચૌદમી સદી પહેલાનો કઈ પણ રીતે નથી. તેની નીચેની દીવાલે અહીં તે પહેલાં મકાન હોવાનું સ્પષ્ટ કરે છે. તેથી આ દ્રવ્યાશ્રિત જ્ઞાન, હેમચંદ્રાચાર્ય આદિની પરંપરાની સામે બાધક પ્રમાણ ઊભું કરે છે. તે માત્ર કિલ્લાની વાત આટલેથી અટકતી હતી તે પણ તે ગંભીર ગણાય એવી અર્થ.' ' ઘટનની અવ્યવસ્થા ઊભી કરે છે. તેની સાથે હેમચંદ્રાચાર્યના સંસ્કૃત વાશ્રયના ૧.૨૫ની ગાથામાં પોતાને ગવાક્ષમાં ઊભેલી પુરબ્ધીઓ સરસ્વતીનાં દર્શન કરે છે. એ વર્ણનને પર્વતોપમ દુર્ગનાં વર્ણન સાથે વિસંવાદી ગણવું પડે. જે નગરને કિલે વર્ણન પ્રમાણે ઊંચે હોય તે તેની પાછળનાં મકાને તેનાથી વધુ ઊંચાં હોવાં જરૂરી ગણાય. પરંતુ તે મત ગ્રાહ્ય ન રાખવામાં આવે તે દુર્ગ ન હોય તે હેમચંદ્રાચાર્યનું ૧.૨૫નું વર્ણન વધુ સત્યનિષ્ઠ ગણાય. ' આમ હેમચંદ્રાચાર્યનાં થાશ્રયનાં વર્ણનોની અવ્યવસ્થાને દ્રવ્યાશ્રિત જ્ઞાન સાથે સરખાવવાથી પાટણને કિલ્લો હોવા બાબતે શંકા પેદા થાય છે. આ શંકાનું સમાધાન રાજકીય ઇતિહાસમાંથી મળતું લાગે છે. પાટણ પર ગઝનીના મેહમુદે તેની સોમનાથની ચડાઈ વખતે આક્રમણ કર્યું ત્યારે ભીમદેવ પહેલાનું રાજ્ય હતું. ગઝનીનો સામને કરવાને બદલે ભીમદેવે કચ્છ જતા રહેવાનું પસંદ કર્યું હતું. પાટણને બદલે મોઢેરાએ ગઝનીનાં સૈન્યનો સામનો કર્યાની હકીકત મહમદ ગઝનીના દરબારીઓએ નોંધી છે. તેથી પાટણના સિનિક અને રાજા કરતાં મોઢેરાના મોઢ બ્રાહ્મણે અને વણિકે વધુ પરાક્રમી હોવાને ભાવ પેદા થાય. પરંતુ ભીમદેવ ડરપોક ન હતો, તેથી આ માન્યતા સ્વીકારાય નહીં. આ સંજોગોમાં બીજી પરિસ્થિતિ વિચારવી પડે. આ પરિસ્થિતિમાં પાટણ ખુલ્લું શહેર હોય અને એકાએક દુશ્મન ચઢી આવે તે સ્વબચાવમાં મુશ્કેલી ઊભી થતાં રાજાને ખસી જવું પડે એ યોગ્ય પ્રક્રિયા ગણાય. તેથી ગઝનીને હુમલો, ભીમદેવની પ્રવૃત્તિ અને પુરાવસ્તુનાં દ્રવ્યાશ્રિત જ્ઞાનની એકરૂપતા દેખાય છે. આવી પરિસ્થિતિ વારંવાર સર્જાતી દેખાય છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ પાટણના હેમચંદ્રાચાર્યના વર્ણનમાંથી અર્થપત્તિથી કિલ્લાનું અસ્તિત્વ શંકાસ્પદ લાગતું હતું. તે એતિહાસિક પ્રક્રિયાથી પુષ્ટ થાય છે. માટે દુર્ગનું વર્ણન મહાકાવ્યના ભાગરૂપે, સર્ગબદ્ધ રચનાઓ કરનાર કવિઓને મનોવ્યાપાર છે એમ દેખાય છે. કવિઓએ કલ્પનાને યથાર્થતા આપવા માટેના કરેલા પ્રયોગો તેમની બુદ્ધિ માટે માન પ્રેરે છે, પરંતુ તેથી ઇતિહાસ અર્થાત ભૂતકાળમાં ખરેખર શી પરિસ્થિતિ હતી તે બાબત સંશય પેદા કરીને તેનાં અન્વેષણ માટેની જરૂર દર્શાવે છે. આવી પરિસ્થિતિ અન્યત્ર પણ જોવામાં આવી છે. સમગ્ર અણહિલવાડ અને અનાવાડા વિસ્તારમાં રાજગઢી જેવા દુર્ગના બીજા કોઈ પણ અવશેષોનું અસ્તિત્વ જણાતું નથી. અણહિલવાડની મુખ્ય રચનાઓનાં વર્ણનોની સાથે હેમચંદ્રાચાર્ય ત્યાંનાં મંદિરે, દેરાસરે આદિની માહિતી આપે છે. અણહિલવાડનાં સ્વયંભૂ, શ્રીપતિ, સૂર્ય, શંભુ, સોમ, ષડાનન જેવા દેવોના દેવસ્થાને હોવાની નોંધ હેમચંદ્રાચાર્યો કરી છે, તે બાબત અહીંથી મળતાં શિલ્પો સાક્ષી પૂરે છે. હેમચંદ્રાચાર્યને જમાનામાં પાટણમાં દેરાસરે હતાં. તેનું કેટલુંક વર્ણન તેમણે સંસ્કૃત અને પ્રાકૃત થાશ્રયમાં કર્યું છે. સંસ્કૃત થાશ્રયના ૨૦.૯૮ શ્લેકનાં વર્ણન પ્રમાણે કુમારપાલે પાશ્વત્ય બનાવ્યો તેમાં સફાટિક પાર્વબિંબ હતું અને સ્વર્ણ તથા નીલ ભીંત હોવાની નેંધ કરી છે. સ્વર્ણ કલશ અને નીલભીંતવાળાં આ મંદિરનું પ્રાકૃતમાં બીજા સર્ગમાં વર્ણન છે, તેમાં ૨.૪૬ પર ડમર-નીટ નોળ વિશેષણ હેમચંદ્રાચાર્યનાં અવલોકન તથા તેની પર વિવાદ ઉભો કરે છે. - સામાન્યતઃ મંદિરનાં બાંધકામમાં પથ્થર વપરાય છે. સ્થાપત્યગ્રંથમાં દર્પણગ્રહ * બાંધવાની વાત આવે છે. આ દર્પણગૃહોની ભીંત આદર્શ અથવા અરીસા જેવી ચળકતી હોય છે તેથી ચળકાટવાળી આવી ભીતના પથ્થરોને મણિ તરીકે વર્ણવ્યા હોવાની શક્યતા . વિચારી શકાય, આ પાશ્વચેત્ય અથવા કુમારપાલવિહારના અવશેષો મળ્યા નથી તેથી તેને માટે વધુ પ્રયત્ન આવશ્યક છે. - પાર્શ્વનાથનાં મંદિરની આદર્શ જેવી ભીતે એ વિ. સં. ૧૨૪૧માં સોમપ્રભસૂરિએ કુમારપાલપ્રતિબોધમાં, પોતાનાં પ્રતિબિંબો જોઈને તેને શેક માનીને પોતાના પતિ પર કોપાયમાન થતી મુગ્ધાઓનાં દર્શન વાચકોને કરાવ્યાં છે. આ દર્પણહનું ચમત્કારિક વર્ણન લેકાભિમુખ બનીને અત્યારે પ્રચલિત સરદારજીની વાત સુધી ટક્યું છે તેની સ્મૃતિ તાજી થાય છે. પરંતુ હેમચંદ્રાચાર્યે મર-ની-નીજિની નોંધ લીધી છે. તેમાં નીલને અર્થ ભૂર કરવાને બદલે લીલે કર્યો છે તે બાબત વિચારવા જેવી છે. વેદમાં ઈન્દ્રધનુષ્યના રંગનું વર્ણન કરતાં અથર્વવેદના પંદરમા કાંડમાં પ્રથમ સૂક્તમાં નીલ અને લોહિત શબ્દો ભૂરા અને લાલ રંગે દર્શાવે છે ત્યાંથી શરૂ કરીને સંસ્કૃતમાં નીલ શબ્દનો અર્થ ભૂર, કે આકાશ જેવો રંગ રૂઢ થયેલો અર્થ છે. આ અર્થનો અનાદર કરીને હેમચંદ્રાચાર્ય જેવા Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૪ વૈયાકરણ અને ભાષાના વિદ્વાને તેને અ લીલેા કેમ કર્યાં એ સ્વાભાવિક પ્રશ્ન ઉપસ્થિત થાય. આ પ્રશ્નના ઉત્તરા આપતાં હેમચદ્રાચાય ને રંગના જ્ઞાન વિનાના ગણવા પડે અથવા તેમણે વ્યવસ્થિત વર્ણન કર્યુ· હોય તે તેની તપાસ કરવી પડે. પાંચૈત્યનું નીલભી તનુ વન જોતાં તે બાંધવામાં નીલરંગી પથ્થર વપરાયે। હાવાનું અનુમાન થાય. આ રંગના પથ્થરનાં અનાવાડામાંથી મળેલાં શિલ્પા વડોદરા મ્યુઝિયમમાં સુરક્ષિત છે, તેની પર ૐ. હરમાન ગાએટ્સને લેખ પ્રસિદ્ધ થયા છે. આ પથ્થરના દેવની મેરીના સ્તૂપમાંથી બુદ્ધના નિલય સાચવતા સમુદ્ગક મળ્યા છે, તથા અગીયારમી સદી પહેલાં નીલર`ગી પથ્થરનાં અનેક શિલ્પા બનાવવામાં આવતાં હતાં તેના અસંખ્ય નમૂનાઓ ગુજરાત તથા રાજસ્થાનમાંથી મળે છે. આ નીલરંગી કે આકાશ જેવા રંગનેા પથ્થર તેના રંગને લીધે પારેવા પથ્થર, તરીકે ઓળખાય છે. તેની ઉપર સુંદર ચમકાર આવે છે તેથી તેનું વર્ણન કરતાં ઘણા લેખકો તેને કાળા આરસ' કહે છે. આ નીલમણિની ખાણા ડુંગરપુર તથા પંચમહાલના વિસ્તારામાં છે. આ પથ્થરને સામાન્ય રંગ પારેવા કે નીલ છે, પરંતુ તેની એક જાત લીલા રંગની આવે છે. આજકાલ ‘કાટા ટાઈલ્સ’ને નામે એળખાતા ફબદીના પથ્થરા આ જાતના છે, તે તપાસતાં આ બન્ને રંગના પથ્થરો જોવા મળે છે, તેથી નીલમણિનાં વર્ણન વખતે હેમચંદ્રાચાર્યે લીલા રંગના પથ્થર જોયા હોય તે તેનું વર્ણન ઇસ્ફુર-ની' યથા ગણાય. પરંતુ જેમ શિવનાં મ ંદિશમાં આપણું અર્થઘટન ખામીવાળુ હતુ, તેમ હેમચદ્રાચાયે કરેલાં દ` જેવા રંગનાં વર્ણનથી પણ ગરબડ થઈ છે. ખાસ કરીતે અનુકાલીન ટીકાઓમાં નીલને અ લીલા કરવાના શબ્દાશ્રિત રિવાજ વધવાને પરિણામે પેપટના રંગ જેવાં ભૂરાં વસ્ત્રો” જેવું વર્ણન વાંચવા મળે ત્યારે મૂળ દ્રવ્યનાં યથાયેાગ્ય જ્ઞાનને અભાવે એક વખતનાં યેાગ્ય વર્ણનને પણ કેવા વિચિત્ર વળાંક મળે છે તે સ્પષ્ટ થતાં આશ્રય થાય છે. પરંતુ હેમચંદ્રાચાયે કરેલાં કેટલાંક ચમત્કારી લાગતાં વણતામાંથી અણહિલ પાટકની શિલ્પ સમૃદ્ધિ દેખાય છે. તેમણે સંસ્કૃત દ્વથાશ્રયમાં ૧.૩૨માં એક ચમત્કારી વન આપ્યુ છે. તેમાં ‘ન નાનૂ ગહન ત્રમતે ચમ્ય માતેઃ । કહે ગાન્ત નિખિયા હનત્તસ્યાપિ નાવિદા આ વર્ણનમાં લંકામાં થાક ન અનુભવનાર હનુમાન અણહિલવાડની શ્રીથી થાકયા અર્થાત્ અહીંની શ્રી લંકાથી વિશેષ હતી એમ વર્ણન કર્યું છે. આ વનનું ચમત્કાર તત્ત્વ સ્વીકારવા છતાં રાણી ઉદયમતીની વાવના પહેલા કાઠા પાસે જાનકીની શેાધમાં અશાકવાટિકામાં આવેલા અને ખારા પથ્થરમાં સૂતા થયેલા મારુતિનું સ્મરણ થાય છે. આ મારુતિની Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમા હેમચંદ્રાચાર્યના જમાનામાં દષ્ટિગોચર હતી, તેને આ ચમત્કારિક ઉલ્લેખ નથી ? વળી સદા છીથી આશ્લિષ્ટ અણહિલવાડમાં જે હનુમાનજી થાકીને ઊભા રહે તે હેમચંદ્રાચાર્યના મનમાં લંકાની શ્રી કરતાં અણહિલવાડની શ્રીને પ્રભાવ વધુ હોવાનું દર્શન થાય છે. તેનો પડઘો સિદ્ધહેમ વ્યાકરણના છેલ્લા અધ્યામમાં પ્રાકૃતના નિયમો અને “દૃષ્ટાંતો આપવામાં જેવડું અને તેવ” શબ્દપ્રયોગ દર્શાવતા દૃષ્ટાંત “વડું મતદ રાવળ રામ સેવવું અત્ત નાનÉમાં હેમચંદ્રાચાર્ય પાડીને રાવણની સમૃદ્ધ લંકાને તો યાદ નથી કરતા ? એવું આશ્ચર્ય થાય. | હેમચંદ્રાચાર્યના નવશતાબ્દિ મહોત્સવના આ નાનકડા સ્વાધ્યાયથી હેમચંદ્રાચાર્યો અણહિલવાડનાં દર્શન કરાવ્યાં છે તે નગર માત્રનાં થોડાં વર્ણનથી હેમચંદ્રાચાર્યની પ્રતિભાનાં યથાર્થદર્શી, કાવ્યમય વર્ણને તથા તે સમજવાની આપણી શક્તિ-અશક્તિને નિર્દેશ કરીને આપ સર્વેનો આભાર માનીને વિરમું છું. Page #75 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રકાલીન ગુજરાતને સાહિત્યિક પરિવેશ ડે, ભેગીલાલ જ, સાંડેસરા (તા. ૬-૧૦-૮૮ના રોજ આપેલું વ્યાખ્યાન) આચાર્ય હેમચંદ્રનો જન્મ સં. ૧૧૪૫માં કાર્તિકી પૂર્ણિમાએ થયો હઈ સં. ૨૦૪૫ની કાત્તિકી પૂર્ણિમાએ એમની નવમી જન્મશતાબ્દિ છે. એમનો જન્મ ધંધુકામાં થયો હતો, પણ એમની કર્મભૂમિ પાટણ હતી. દયાશ્રય” કાવ્યમાં તેઓ લખે છે – अस्ति स्वस्तिकवद् भूमेधागार नयास्पदम् । पुर' श्रिया सदाश्लिष्ट' नाम्नाणहिल पाटकम् ॥ “ભૂમિના સ્વસ્તિક જેવું, નયનીતિનું સ્થાન અને લક્ષ્મી વડે સદા આલિંગિત એવું અણહિલપાટક નામે નગર છે.” આમાંના વરિત વત્ પ્રયોગ ઉપરથી કેટલાક અભ્યાસીઓ એમ માને છે કે અણહિલપુર પાટણ નગરરચનાની દષ્ટિએ સ્વસ્તિકાકૃતિ હતું. પ્રાચીન સ્થાપત્ય ગ્રન્થોમાં આ પ્રકારના નગરનો ઉલ્લેખ છે. વળી એ નગરના નિવાસીઓ વિષે એ જ કાવ્યમાં આચાર્ય હેમચન્દ્ર કહે છે – प्राङ् शौयत्तो प्राशारत्रे प्राङशमे प्राङ्शमे समाधिषु । प्राङ् सत्ये प्राङ् षड्दर्शन्यां प्राङ्गङग्यामिता जनः ॥ “અહીંના લોકો શૌર્યવૃત્તિમાં, શાસ્ત્રમાં, શમમાં સમાધિ (શાતિ)માં, સત્યમાં, વડુદર્શનમાં અને (વેદનાં) છ અંગોમાં અગ્રેસર છે.” પિતાની કર્મભૂમિને હેમચન્ટે આપેલી આ માનાંજલિ, એને ઇતિહાસ જોતાં, અત્યુક્તિપૂર્ણ લાગતી નથી. - આચાર્ય હેમચન્દ્ર કલિકાલસર્વજ્ઞ' કહેવાય છે, કેમ કે એ સમયે ભારતમાં ખેડાયેલી સર્વ વિદ્યાઓમાં તેમણે નવીન અને પ્રમાણભૂત રચનાઓ કરી તથા તે તે વિષયના ઉત્તમ પાઠવગ્રન્થ આપ્યા. હકીકત સંક્ષેપમાં કહેવા માટે, હેમચંદ્રના લધુવયસ્ક સમકાલીન, મારપાલપ્રતિબોધ'ના કર્તા સેમપ્રભસૂરિને નીચેને બ્લોક ટાંકવો જોઈએ ૪ત્ત વ્યાકરનું નવું વિરચિત છ નવ ટૂંથાયાलकारी प्रथितौ नवी प्रकटित श्रीयोगशास्त्र नवम् । तक: सजनितो नवो जिनवरादीनां चरित्र नव बद्ध येन न केन केन विधिना मोहः कृतो दूरतः ॥ “જેમણે નવું વ્યાકરણ (સિદ્ધહેમશબ્દાનુશાસન') રચ્યું, નવું છંદશાસ્ત્ર (છંદેડનુશાસન') રચ્યું, નવાં કથાશ્રય (સંસ્કૃત થાશ્રય” અને પ્રાકૃત “યાશ્રય–કુમારપાલચરિત) Page #76 -------------------------------------------------------------------------- ________________ અને અલંકારશાસ્ત્ર (કાવ્યાનુશાસન) પ્રસિદ્ધ કર્યા, નવું ગશાસ્ત્ર પ્રગટ કર્યું, નવું તર્કશાસ્ત્ર પ્રમાણમીમાંસા) રચ્યું તથા જિનવર આદિનું નવું ચરિત્ર (ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર અને પરિશિષ્ટ પર્વ') નિબદ્ધ કર્યું તે હેમચંદ્રાચાર્યે (આપણું) અજ્ઞાન કઈ રીતે દૂર નથી કર્યું ? અર્થાત સર્વ રીતે કર્યું છે.” પણ આ ટૂંકી પ્રસ્તાવના પછી, મારે હેમચન્દ્રકાલીન ગુજરાતના સાહિત્યિક પરિવેશ વિષે મુખ્યત્વે કહેવું છે. એ સમયનું પાટણ ગુજરાતનું જ નહિ, પશ્ચિમ ભારતનું રાજકીય, વ્યાપારી, સાંસ્કૃતિક અને સાહિત્યિક પાટનગર હતું. ભારતના વિવિધ પ્રદેશના વિદ્વાનો અને કવિઓ અહીં આવતા. બિહણ કવિ કાશ્મીરને હતે. એ કાળના કવિપંડિતોની જેમ, તે પણ વિવિધ પ્રદેશમાં ફરતાં ફરતાં પાટણ આવી, સિદ્ધરાજના પિતા કણ સોલંકીના અમાત્ય સંપકર—શાન્ત મહેતાના આશ્રયે રહ્યો હતો. બિહણે “કણું સુન્દરી' નામે નાટિકા રચી હતી, જે શાન્ત મહેતાના આદેશથી પાટણમાં શાત્યુત્સવગૃહમાં આદિનાથના યાત્રા મહોત્સવ પ્રસંગે ભજવાઈ હતી, એવો ઉલ્લેખ તેની પ્રસ્તાવનામાં છે. કણ સુન્દરી'ની નાયિકા કણે સુન્દરી વિદ્યાધરી છે. કર્ણ સાથે તેના પ્રત્યપ્રસંગ અને અંતે લગ્નનું નિરૂપણ આ નાટિકામાં છે. કર્ણસુન્દરી એ કર્ણાટકની રાજપુત્રી અને સિદ્ધરાજ જયસિંહની ભાવી માતા મયણલ્લા છે એવું સાધાર અનુમાન થાય છે. અન્ય પ્રદેશમાંથી આવેલો બીજો એક કવિ હરિહર હતો. એ ગૌદેશ હતો, નૈષધીય–ચરિત'ના કર્તા શ્રીહર્ષના વંશમાં થયો હતો અને મંત્રી વસ્તુપાલના સમયમાં ગુજરાતમાં આવ્યો હતે. હરિહરની કવિતાની પ્રશસાનાં અનેક સુભાષિતે મળે છે, જેમ કે – मुधा मधु मुधा सीधु मुधा कोऽपि सुधारसः । आस्वादित मने।हारि यदि हारिहर वचः ॥ - “હરિહરના મનહર વચનને આસ્વાદ કર્યો હોય તો મધ વૃથા છે, મદિરા વૃથા છે, સુધા-અમૃતને રસ પણ વૃથા છે.” स्ववापाकेन यो वाचां पाक शास्त्यपरान् कषीन् ! कथ हरिहरः सेाऽभूत् कवीनां पाकशासनः ॥ પિતાની વાણીના પાક વડે બીજા કવિઓને જે વાણીને પાક શીખવે છે તે હરિહર કવિઓનો પાકશાસન (ઇન્દ્ર) કેવી રીતે થયો ?, (પાક એટલે કવિતામાં શબ્દોની અનવદ્ય રચના Best words in best order. એને “શય્યા' પણ કહે છે.) મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેને ફાળે એ - વિષેને મારે અંગ્રેજી મહાનિબંધ ૧૯૪૯માં હું તૈયાર કરતો હતો ત્યારે મારા ગાઈડ સ્વ. પ્રો. રસિકલાલ છો. પરીખે વાતવાતમાં કહ્યું કે “જેની કવિતાની આવી પ્રશંસા મળે છે, તે હરિહરે કઈ સ્વતંત્ર પ્રન્યરચના કરી હોવી જોઈએ.” એ સમયે એવી કઈ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૮ રચના મળી ન હતી. પણ થોડા વર્ષ પહેલાં અમદાવાદમાં દેવશાના પાડાના ભંડારમાંથી મનિશ્રી પુણ્યવિજયજીએ હરિહરકત “શંખપરાભવ વ્યાયોગ'ની હસ્તપ્રત ખોળી કાઢી હતી અને એનું સંપાદન મેં વડોદરા ગ્રામ્ય વિદ્યામંદિરની ગાયક વાટ્ઝ ઓરિએન્ટલ સિરીઝમાં સને ૧૯૫૬ માં પ્રગટ કર્યું છે. વ્યાયોગ' સંસ્કૃત એકાંકી નાટક છે, જે વીરરસપ્રધાન હોય અને જેમાં સ્ત્રી પાત્ર ન હોય. “શંખપરાભવ વ્યાયોગમાં ભરૂચના રાજા શંખને વસ્તુપાલે પરાજય કર્યો હતે, એ ઘટનાનું કવિત્વમય નિરૂપણ છે. એ પ્રસંગના ઉપલક્ષ્યમાં ખંભાતમાં એ નાટક ભજવાયું હતું. સિદ્ધરાજ અને કુમારપાલને પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલ નામે હતું. તે વણિક હતા અને સિદ્ધરાજ તેને પિતાના બંધુ સમાન ગણતો હતો. કુમારપાલે બંધાવેલા વડનગરના કિલ્લાના સ્વરચિત પ્રશસ્તિ લેખમાં શ્રીપાલે પોતાને વિષે કહ્યું છે– एकाहनिष्पन्नमहाप्रबन्धः । બીજિગત નવજુ: છે श्रीपालनामा कविचक्रवर्ती । प्रशस्तिमेतामकरोत् प्रसिद्धाम् ॥ આ શ્લેકની પ્રથમ પંકિતમાં, શ્રીપાલે એક દિવસમાં “મહાપ્રબન્ધ રચવાને ઉલ્લેખ છે. પ્રભાચન્દ્ર સૂરિકૃત પ્રભાવક્યરિતમાં શ્રીપાલે વૈશજનવિજય, નામે “મહાપ્રબન્ધ’ રચ્યો હોવાને નિર્દેશ છે, જે હાલ મળતો નથી. ઉપર્યુકત પ્રશસ્તિમાં નિર્દિષ્ટ મહા પ્રબન્ધ” તે આ જ કૃતિ હશે ? - પ્રસ્તુત લેકની બીજી પંકિતમાં શ્રીપાલે પોતાને શ્રી વિરાગ ગતિનાપુ: કહ્યો છે. યશચંન્દ્રકૃત સમકાલીન “મુદ્રિતકુમુદચન્દ્ર પ્રકરણ નાટકમાં શ્રીપાલને શ્રીfમૂવામિત્રમ (શ્રી સિદ્ધરાજને બાલમિત્ર) હ્યો છે, તેથી પણ એ નિર્દેશનું સમર્થન થાય છે. સિદ્ધરાજે પાટણમાં બાંધેલ સહસ્ત્રલિંગ સરોવર, જેના દર્શનીય અવશેષો આજે પણ નજરે પડે છે, તેના કિનારા ઉપર સફેદ આ રસને એક ભવ્ય કીર્તિસ્તંભ બંધાવ્યો હતો, જે વિષે ગુર્જર રાજપુરોહિત સેમેશ્વરના “કીર્તિકૌમુદી મહાકાવ્યમાં વર્ણન છે કે – यस्याच्चैः सरसस्तीरे राजते रजतोज्ज्वलः । कीर्तिस्तम्भो नभोगगाप्रवाहोऽवतरन्निव ॥ “જે સરોવરના કિનારે ચાંદી જેવો સફેદ, ઊંચે કીર્તિસ્તંભ શોભે છે ! જાણે આકાશગંગાનો પ્રવાહ નીચે ઊતરતો ન હોય”! એ સહસ્ત્રલિંગ સરોવરની ૧૦૮ શ્લોકની પ્રશસ્તિ, એક શિલાપદ ઉપર કોતરીને કીર્તિસ્તંભ ઉપર મૂકવામાં આવી હતી. કીત્તિસ્તંભ નાશ પામી ગયે, તે સાથે એક શિલાપદ પણ વિશીર્ણ થઈ ગયો હશે; કેવળ એનો એક ટુકડો, જેમાં થોડાક શ્લોકોના ત્રુટિત અંશો જ મળે છે, તે પાટણમાં વીજળકૂવા નામે મહોલ્લામાંના શિવમંદિરની Page #78 -------------------------------------------------------------------------- ________________ - ૪ ભીંતમાં ચણાયેલ છે અને એ ત્રુટિત અંશે પાટણવાસી વિશિષ્ટ સંશોધક રામગુપ્ત ચુનીગુપ્ત મોદીએ પ્રગટ કર્યું છે. આખી પ્રશસ્તિ તે નાશ પામી ગઈ, પણ એના બે અખંડ શ્લોક મેરૂતુંગકૃત “પ્રબન્ધચિન્તામણિમાં ઉદ્ધત થયેલા છે. શ્રીપાલકૃત બીજી એક પ્રશસ્તિ માળવામાં રતલામ પાસેના વિલપાક નામે ગામના વિશાળ શિવમંદિરમાંથી મળી છે. (વિલપાક એ સ્પષ્ટ રીતે વિરૂપાક્ષ ને અપભ્રંશ છે.) પ્રશસ્તિનું વર્ષ સં.૧૧૯૮ છે, એટલે માળવા ઉપર સોલંકીઓનું સંપૂર્ણ આધિપત્ય થયા પછી વિરૂપાક્ષનું મંદિર બંધાયું હશે એ સ્પષ્ટ છે. એમાં પણ શ્રીપાલ પિતાને નિqનમાખવધઃ કહે છે. શ્રીપાલનાં સુભાષિત સંસ્કૃતના વિખ્યાત સુભાષિતસંગ્રહો-જલ્પણ કૃત “સૂક્તિમુક્તાવલિ અને શાવરકૃત “શાધર પદ્ધતિમાં છે; બીજાં કેટલાંક સુભાષિત પ્રબન્ધચિન્તામણિ” અને પ્રભાવકચરિત'માં પણ છે. આ પ્રજ્ઞાચક્ષુ કવિ શ્રીપાલનું તત્કાલીન વિદ્વતસમાજમાં ભારે માન હતું. સિદ્ધરાજના દરબારમાં વેતાંબર આચાર્ય વાદી દેવસૂરિ અને દિગંબર આચાર્ય કુમુદચન્દ્ર વચ્ચે વાદ થયો હતો, જેમાં દિગંબર આચાર્યને પરાજય થયો હત; એ સમકાલીન એતિહાસિક પ્રસંગનું નિરૂપણ કરતું નાટક “મુદ્રિતકુમુદચન્દ્ર પ્રકરણ” ધર્કટવંશીય વણિક યશશ્ચન્દ્ર રચ્યું છે. એમાં એક પાત્ર તરીકે શ્રીપાલ પણ આવે છે. બીજા એક પાત્રને મુખે એમાં શ્રીપાલને વિષે કહેવાયું છે કે “પુરાકૃત અસુકૃતના પરિપાકથી તમને ચર્મચક્ષ નથી, પરતું તેવ માવલ્યા મરચા સ્વરિ ત્રાગાનનુષઃ સારર વતવણુ વિતરણેન જ ”, લોક્યનું આકલન કરનાર સારસ્વતચક્ષુનું દાન કરીને ભગવતી ભારતીએ તમારા ઉપર કરણા કરી છે. “મુદ્રિતકસુદચન્દ્ર પ્રકરણમાં એક પાત્ર તરીકે સોમચંદ્રનો ર્દેિશ છે. હેમચંદ્રનું આચાર્યપદ પહેલાનું નામ સોમચંદ્ર હતું. હેમચન્દ્રને આચાર્યપદ એકવીસ વર્ષની નવયુવાન વયે મળ્યું હતું, આથી દેવસૂરિ અને કુમુદચંદ્રના વાદ સમયે એમનું વય એ કરતાંયે નાનું હશે. પણ રાજસભામાં એ પૂર્વે એમને માનપૂર્વક પ્રવેશ થયો હતો. - શ્રીપાલનો પુત્ર સિદ્ધપાલ, અને તેનો પુત્ર વિજયપાલ પણ કવિઓ હતા. સતત ત્રણ પેઢી સુધી કવિપ્રતિભાનું સાતત્ય સચવાયું હોય એવાં ઉદાહરણે સાહિત્યના ઇતિહાસમાં વિરલ છે. દ્રૌપદીસ્વયંવરના પૌરાણિક પ્રસંગનું નિરૂપણ કરતું દ્રૌપદી સ્વયંવર' નાટક વિજયપાલે રચ્યું છે, અને તે પાટણમાં ત્રિપુરુષપ્રાસાદમાં વસંતોત્સવ પ્રસંગે રાજા ભીમદેવ બીજાની આજ્ઞાથી ભજવાયું હતું . મુદ્રિતકુમુદચન્દ્ર પ્રકરણમાં સિદ્ધરાજની સભામાં ઉત્સાહ નામે પંડિતને ઉલ્લેખ છે. ઉત્સાહ કાશ્મીરી લાગે છે. સિદ્ધરાજની વિનંતીથી હેમચન્દ્ર “સિદ્ધહેમ શબ્દાનુશાસન' એ વ્યાકરણ લખવાને ઉપક્રમ કર્યો ત્યારે અનેકવિધ સાહિત્યની જરૂર હતી. સિદ્ધરાજે, એ માટે, મોકલેલા પ્રતિનિધિમંડળમાં ઉત્સાહ કાશ્મીરના શારદાપીઠમાં ગયે હતું અને ત્યાંથી જુદા જુદા આઠ વ્યાકરણ ગ્રન્થ લાવ્યા હતા. એ વ્યાકરણ રચાયા પછી રાજાના મુખ્ય હાથી શ્રીકરણ ઉપર એની શોભાયાત્રા નીકળી, બે ચામરધારિણીઓ એને ચામર ઢળતી હતી અને ઉપર શ્વેત છત્ર હતું. એ રીતે બહુમાનપૂર્વક એ વ્યાકરણ રાકેશમાં મુકાયું, Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૦ હેમયન્દ્રની અસામાન્ય સરસ્વતીસેવા તથા સિદ્ધરાજે આપેલા વિનય–સમન્વિત આશ્રયને અનુલક્ષોને ‘શેષ’–રામનારાયણ વિ. પાડકની કાવ્યાક્તિ છે કે—હૈમપ્રદીપ પ્રગટાવી સરસ્વતીને, સા કય કીધું નિજ નામનુ, સિદ્ધરાજે ત્રણસેા લહિયા બેસાડી એની સેંકડો નકલા કરાવી હતી અને ભારતના જુદા જુદા પ્રદેશામાં મેાકલાઈ હતી. એમાંની આઠ નકલેા કાશ્મીર મેાકલવામાં આવી હતી. કલ અથવા કાકલ નામે કાશ્મીરી પતિની નિયુક્તિ આ વ્યાકરણના અધ્યાપક તરીકે થઈ હતી. એનુ ગુજરાત સમેત ભારતના વિવિધ પ્રદેશાનું વિદ્યાકીય આદાનપ્રદાન પારસ્પરિક હતું અને અત્યારે આપણે કલ્પના કરીએ તે કરતાં ઘણું ઝડપી હતું. મમ્મટના ‘કાવ્યપ્રકાશ'ની એ સૌધી જૂની ટીકાઓ—માણિકથચદ્ર અને જયંત ભટ્ટની—ગુજરાતમાં રચાયેલી છે. શ્રીહનું કઠિન કાવ્ય નૈષધીયચરિત ' રચાયું. એ પછી થેાડા જ સમયમાં અવતરણ હેમયન્ત્રશિષ્ય મહેન્દ્ર સૂરિષ્કૃત ‘અનેકા કરવાકર કૌમુદી'માં મળે છે. કુમારપાલના મંત્રી દુČભરાજકૃત ‘સામુદ્રિકતિલક’ તા એ જ સમયમાં થયેલા નરહરિકૃત ‘નરપતિજય . ચાઁસ્વરાદય'ની પ્રાચીનતમ હસ્તપ્રત નેપાળના મહારાજાના ખીર પુસ્તકાલયમાં છે. કનેાજના રાજકવિ રાજશેખરકૃત કવિશિક્ષાગ્રન્થ ‘કાવ્યમીમાંસા’ની હસ્તપ્રતા માત્ર પાટણમાંથી મળી છે. બૌદ્ધ ધર્મ ભારતમાંથી લુપ્ત થયા તે પછી પણ બૌદ્ધ ન્યાયના (મેધા તુચ્છેદ્યા વૌદ્યુત સમુદૂમવાઃ। પ્રભાવકચરિત’) અભ્યાસ ગુજરાતમાં થયા હતા. નાલંદા વિદ્યાપીઠના આચાય શાન્તરક્ષિતકૃત બૌદ્ધ દર્શનના મહાગ્રન્થ ‘તત્ત્વસંગ્રહ’, એમના શિષ્ય તેમજ નાલંદાના અધ્યાપક કમલશીલની ટીકા સહિત, પાટણમાંથી મળ્યા છે. લેાકાયત દનના એક માત્ર ઉપલબ્ધ ગ્રન્થ ભટ્ટ જયશશિકૃત તત્ત્વાપપ્લવસિંહ'ની તાડપત્રીય હસ્તપ્રત પાટણના ભંડારમાંથી મળી છે એ બતાવે છે કે લેાકાયત જેવા વગાવાયેલા દનના પણ ગંભીર અભ્યાસ અહી થતા હતા. * જૈન આગમનાં અગિયાર અગા પૈકી એ‘આચારાંગ સૂત્ર’ અને ‘સૂત્રકૃતાંગ સૂત્ર'ની પ્રમાણભૂત સંસ્કૃત ટીકા પાટણ પાસેના ગાંભુ ગામમાં (એ વખતે ગાંભુ ગ્રામ નહિ, પણ નગર હશે.) શીલાંકદેવે રચી હતી. આ શીલાંકદેવને કેટલાક અભ્યાસીએ પ્રાકૃત ‘ચઉપન્નમહાપુરિસચરિય'ના કર્તા શીલાંક અને વનરાજના ગુરુ શીલગુણસૂરિથી અભિન્ન માને છે. આગમનાં બાકીનાં નવ અંગેા ઉપર પ્રમાણભૂત ટીકાએ પાટણમાં અભયદેવ– સૂરિએ રચી; આથી તેઓ ‘નવાંગી વૃત્તિકાર' તરીકે એળખાય છે. સાયણાચા ને એમના વેદ્રભાષ્યની રચનામાં એક પંડિત પરિષત સહાય કરતી હતી તેમ અભયસૂરિની સહાયમાં પણ એક પતિપરિષત્ હતી, એમ તેમણે સ્પષ્ટ જણાવ્યું છે. પ્રાચીનતર ટીકા અને ચૂર્ણિએ (પ્રાકૃત ટીકા)ને, તુલનાપૂર્વક, પર્યાપ્ત ઉપયાગ અભયદેવસૂરિએ કર્યાં હતા. અભયદેવસૂરિની ટીકાઓની સહાય વિના જૈન આગમસૂત્રોનું અ રહસ્ય સમજવાનું ગમે તેવા –આરૂઢ વિદ્વાને માટે પણ મુશ્કેલ બનત. આ ટીકાઓનું સ`શેધન દ્રોણાચાય નામે એક પ્રકાંડ પંડિતે કર્યુ હતું. વિશેષ નેોંધપાત્ર વાત એ છે કે આ દ્રોણાચા પૂર્વાશ્રમમાં ગુજરાતના ચૌલુકય રાજા ભીમદેવ પહેલાના મામા થતા હતા. આગમા ઉપરની બીજી પણ અનેક મહત્ત્વની ટીકાએ આ સમયમાં રચાઈ હતી. Page #80 -------------------------------------------------------------------------- ________________ માત્ર જૈન વિદ્યાની પ પણ સોલંકીયુગમાં થતી હતી એમ નહિ.. “વાજસનેયી સંહિતા” તથા “પ્રાતિશાખ્ય સૂત્રો ઉપર, વડનગરનિવાસી ઊવટકૃત ભાષ્યો અને વેદમાંની ઇતિહાસકથાઓ આલેખતી, એ જ નગરના ઘાદિવેદકત “નીતિમંજરી’ વૈદિકવિદ્યાના ખેડાણનાં લાક્ષણિક ઉદાહરણ છે. વડનગર અને શ્રીસ્થલ – સિદ્ધપુર એ બે એવા “અઝહાર' હતા, જ્યાં વેદવિદ્યાનું વ્યાપક ખેડાણ થતું હતું. અલબત્ત, એ સમયની હસ્તપ્રતાની પબ્લિકાઓનાં સ્થળનામો જોઈએ તે તે સમયની વિદ્યાકીય ભૂગોળને સારો ખ્યાલ આવશે. પાટણના ગ્રન્થભંડારોની પ્રાચીન હસ્તપ્રતોમાં વિષયનું જે વૈવિધ્ય છે તે પણ, આ દષ્ટિએ, સૂચક છે. વૈદિક અને જન પરંપરા વચ્ચે ગુજરાતમાં જે સામંજસ્ય હતું, એનું એક લાક્ષણિક ઉદાહરણ જોઈએ. વનરાજના ગુરુ શીલગુણસૂરિ ચૈત્યવાસી યતિ હતા; એ કારણે પાટણમાં ત્યવાસી યતિઓનું પ્રાબલ્ય હતું અને સુવિહિત જૈન સાધુઓને ત્યાં પ્રવેશ નહોતે. એક પ્રસિદ્ધ આચાર્ય અભયદેવસૂરિ–નવાંગી વૃત્તિકાર અભયદેવસૂરિથી ભિન્ન-ના બે વિદ્વાન શિષ્યો જિનેશ્વર અને બુદ્ધિસાગર નામે હતા. પૂર્વાશ્રમમાં તેઓ શ્રીપતિ અને શ્રીધર નામે વેદપાઠી બ્રાહ્મણ હતા. તેઓ વિહાર કરતા પાટણમાં આવ્યા, પણ ચેત્યો. અને ઉપાશ્રયોથી સંકીર્ણ પાટણ નગરમાં તેમને નિવાસ માટે કોઈ સ્થાન મળ્યું નહિ. આથી નિર્વેદ પામી, રાજપુરોહિત સેમેશ્વરને ઘર આગળ આવી તેઓ વેદોચ્ચાર કરવા લાવ્યા. પુરોહિતે આશ્ચર્ય પામી, તેમને આમ કરવાનું કારણ પૂછવું. બંને સાધુઓએ પિતાની મુશ્કેલી જણાવી. પુરોહિતે રાજા દુર્લભરાજને કહી તેમને નિવાસ અપાવ્યો અને ત્યારથી પાટણમાં સુવિહિત સાધુઓનો નિબંધ વાસ શરૂ થશે. સહસ્ત્રલિંગ સરેવર, જે “સિદ્ધસર' તરીકે ઓળખાય છે, તેની આસપાસનો વિસ્તાર એક યુનિવર્સિટી ટાઉન જેવો હતો. અધ્યાપક અને વિદ્યાર્થીઓ માટે ત્યાં નિવાસ, ભોજન અને અધ્યયન – અધ્યાપનની પૂર્ણ વ્યવસ્થા હતી. ત્યાંની પ્રવૃત્તિઓનું વિગત‘ભરપૂર અને ચિત્રાત્મક વર્ણન હેમચન્દ્ર યાશ્રય” કાવ્યમાં કર્યું છે. સહસ્ત્રલિંગ આસપાસનાં તથા સરસ્વતીને તીર પ્રદેશનાં તીર્થોનું વર્ણન એ સમયે જ રચાયેલા “સરસ્વતીપુરાણમાં છે. પાટણ, ધોળકા, વડનગર, સિદ્ધપુર આદિ સ્થાનના સંપન્ન વેદપાઠી બ્રાહ્મણે અને તેમના યાયાવર શિષ્યના વેદધ્વનિથી ગુજરાત શબ્દાયમાન હતું. તત્કાલીન ગુજરાતમાં વૈદિક યજ્ઞો બહોળા પ્રમાણમાં થતા હતા. મહામાત્ય વસ્તુપાલના મિત્ર, રાજપુરોહિત સેમેશ્વરે (સુવિહિત જૈન સાધુઓને પાટણમાં નિવાસ અપાવનાર પૂર્વોક્ત સેમેશ્વરથી આ સોમેશ્વર ભિન્ન છે, પણ એને વંશજ છે.) “સુરથોત્સવ મહાકાવ્યના અંતિમ સંગ માં પિતાના પૂર્વજોને વૃત્તાન્ત આપ્યો છે, તેમાં તેમણે કરેલા વૈદિક યજ્ઞોનું વર્ણન છે. નિષધીય ચરિતની બે સૌથી પ્રાચીન ટીકાઓ ગુજરાતની છે—એક, વિદ્યાધરની સાહિત્ય વિદ્યાધરી અને બીજી ધોળકા-નિવાસી ચંડ પંડિતત ટીકા. વિદ્યાધરની ટીકા ઘણું કરીને વીસલદેવના રાજ્યકાળમાં રચાઈ હશે, કેમ કે વીસલદેવના ભારતી ભાંડાગાર Page #81 -------------------------------------------------------------------------- ________________ પરપુસ્તકાલયમાંની પ્રતિ અનુસાર નૈષધ'ના પાઠ ઉપર એ ટીકા છે. ચંડ પંડિતની ટીકા, એના પોતાના કથન અનુસાર, સં. ૧૩૫૩ (ઈ. સ. ૧૨૯૭)માં ધોળકામાં રચાઈ છે. સંસ્કૃત કાવ્યોને ચંદુ એક માત્ર એવો ટીકાકાર છે, જે વારંવાર શ્રૌત સૂત્રોનાં અવતરણ આપે છે. તેણે કેટલાક સમસત્રો કર્યા હતા. તેણે દ્વાદશાહ અને અગ્નિચયન જેવા વૈદિક યજ્ઞો કર્યા હતા; વાજપેય અને બૃહસ્પતિસવ કરીને તેણે અનુક્રમે “સમ્રાટ' અને સ્થપતિની પદવી મેળવી હતી. એ વિષે ઉપર્યુક્ત ટીકામાં તે કહે છે – .. यो वाजपेययजनेन बभूव सम्राटू कृत्वा बृहस्पतिसव स्थपतित्वमाप । यो द्वादशाहयजनेऽग्निचिदप्यभूत् सः श्रीचंडुपण्डित इमां विततान टीकाम् ॥ “સુરત્સવ’નો કર્તા સોમેશ્વર ચુસ્ત વૈદિક હતા. તેણે રચેલું “ઉલ્લાઘરાઘવ' નાટક, જેમાં રામાયણકથા નિરૂપાઈ છે, તે દ્વારકામાં જગત મન્દિરમાં ભજવાયું હતું. વસ્તુપાલે આબુ અને ગિરનાર ઉપર બંધાવેલાં જન મન્દિરનાં પ્રશસ્તિ-કાવ્યો આ સોમેશ્વરે રચેલાં છે. કર્ણામૃતપ્રપા' નામે સ્વરચિત સુભાષિત સંગ્રહને મંગલાચરણમાં સોમેશ્વર પિતાના મુખમાં રહેતા ત્રણ વેદની સ્તુતિ કરે છે– विषयरसनिरन्तरानुपानप्रकुपितमोहकफेापगु'फितात्मा । - ત્રિફુટિશાનિવ ત્રિવે વનસ્તામાનવદં નમામિ છે આ “વિષયરસના નિરંતર અનુપાનથી જેને મેહ રૂપી કફ પ્રકોપ થયો છે એવો હું (કફને દૂર કરનાર ત્રિકટુક ગુટિકા (સૂંઠ, મરી અને પીપર એ ત્રણ તીખાં ઔષધની • ગોળી)ની જેમ, મારા મુખમાં રહેલી વેદત્રયીને પ્રતિદિન નમસ્કાર કરું છું.” એ જ સોમેશ્વર આચાર્ય હેમચંદ્રનું સ્મરણ કરતાં કહે છે— सदा हृदि वहेम श्रीहेमसूरेः सरस्वतीम् । “શ્રીહેમચન્દ્રસૂરિની સરસ્વતી–વાણીને અમે સદા હૃદયમાં ધારણ કરીએ.” , શ્રમણ અને બ્રાહ્મણ વચ્ચે જૂના સમયથી ચાલતે આવેલ શ્રેષ, જેની નોંધ પતંજલિ અને બીજાઓએ કરી છે તે ગુજરાતમાં, જાણે કે, લોપ પામી ગયો હતો. આવું અસાંપ્રદાયિક વલણ આકસ્મિક નહોતું, પણ સમકાલીન જીવનમાં જે પ્રશસ્ય સહિષણતા અને આદાનપ્રદાનની ભાવના પ્રવર્તમાન હતી, તેનું પરિણામ હતું. વળી વિદ્યા અને સત્તા વચ્ચે એક પ્રકારની સમતુલા હતી; એથી બ્રાહ્મણ-અબ્રાહ્મણના જે પક્ષો મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં પેદા થયા તે ગુજરાતમાં થયા નહિ. હેમચંદ્રાચાર્યના શિષ્યમંડળના ટૂંકા ઉલેખ વિના આ વ્યાખ્યાન અપૂર્ણ ગણાય. રામચન્દ્રએ આચાર્ય હેમચન્દ્રના પટ્ટશિષ્ય હતા. તેઓ પૂર્વાશ્રમમાં ચારણ હતા, એવો કેટલાક પ્રબન્ધોમાં ઉલ્લેખ છે. રામચન્દ્ર રઘુવિલાસ, નલવિલાસ, યદુવિલાસ, સત્યહરિશ્ચન્દ્ર, Page #82 -------------------------------------------------------------------------- ________________ પં નિર્ભયભીમવ્યાયેગ, મલ્લિકામકરંદપ્રકરણ, રાઘવાક્યુદય, રહિણીમૃગાંકપ્રકરણ, વનમાલાનાટિકા, કૌમુદીમિત્રાણંદ અને યાદવાલ્યુદય એ પ્રમાણે અગિયાર નાટકો રચ્યાં છે. એમાંથી રઘુવિલાસ, નલવિલાસ, સત્યહરિશ્ચન્દ્ર, નિર્ભયભીમવ્યાયેગ, મલ્લિકામકરંદપ્રકરણ અને કૌમુદીમિત્રાણંદ–એટલાં નાટકે પ્રગટ થયાં છે અને બાકીનાં અપ્રગટ કે અનુપલબ્ધ છે. સુધાકલશ' નામે સુભાષિતકેશ રામચન્દ્રો સંકલિત કર્યો હતો. પિતાના ગુરુ ભાઈ ગુણચંદ્રની સાથે “નાટયે દર્પણ” એ નાટયશાસ્ત્રનો ગ્રંથ તથા દ્રવ્યાલંકાર' એ ન્યાયશાસ્ત્રને ગ્રંથ રામચન્દ્ર લખ્યો છે. કુમારપાળે બંધાવેલા કુમારવિહારનું કવિત્વમય વર્ણન કરતું કુમારવિહારશતક અને પ્રથમ તીર્થકર આદિનાથની સ્તુતિ કરતી યુગાદિદેવયાત્રિશિકા' એ પણ રામચન્દ્રની રચનાઓ છે. “પ્રબન્ધશત' નામને રામચન્દ્ર ગ્રંથ મળતો નથી, પણ એક જૂના ગ્રંથભંડારની સૂચિમાં પં. રામજન્નત પ્રવધશતં દ્વાઢશપનાક્ષાદ્રિaહવજ્ઞાવ, સંચા પ૦૦૦ એ પ્રમાણે ઉલ્લેખ છે. એ ઉપરથી મુનિ જિનવિજયજી માને છે કે આચાર્ય હેમચન્દ્ર કાવ્યાનુશાસનમાં જે બાર વસ્તુઓ રૂપક તરીકે જણાવી છે તે રૂપકના તથા નાટકાદિના સ્વરૂપ વિષે આમાં વિસ્તૃત ચર્ચા હશે. ધનંજયે પિતાના દશરૂપક' ગ્રંથમાં દશ રૂપક ગણાવ્યાં છે; બાર રૂપકોની ચર્ચા કરતો રામચન્દ્રને આ ગ્રંથે મળી આવે તે આ વિષયમાં ઘણું નવું જાણવાનું મળે. રામચન્ટે પોતાનાં નાટકોનું વસ્તુ પુરાણમાંથી લીધું છે તેમ લકથાઓમાંથી પણ લીધું છે. પોતે તર્ક, લક્ષણ (વ્યાકરણ) અને સાહિત્યના જ્ઞાતા – સૈવિદ્યવેદી હોવા છતાં કવિત્વ માટે સ્પૃહા ધરાવે છે, એમ તેમણે “નાશ્વદર્પણ”ના આરંભમાં કહ્યું છે– . प्राणा: कवित्व' विद्यानां लावण्यभिव योषिताम् । . विद्यवेदिनेोऽप्यस्मै ततो नित्य कृतस्पृहाः ॥ નાટયદર્પણમાં રામચન્દ્ર પિતાનાં અગિયાર નાટકો સમેત ચુંમાલીસ સંસ્કૃત નાટકમાંથી ઉદાહરણો કે અવતરણો આપ્યાં છે, તે એમનું વિશાળ વાચન અને વિવેચક બુદ્ધિ દર્શાવે છે. “મુદ્રારાક્ષસના કર્તા વિશાખદત્તના લુપ્ત દેવીચન્દ્રગુપ્ત' નાટકમાંથી રામચન્દ્ર વિસ્તૃત અવતરણો આપ્યાં છે, તેથી ગુપ્તવંશના ઇતિહાસ ઉપર નવો પ્રકાશ પડે છે. મહાપરાક્રમી સમ્રાટ સમુદ્રગુપ્તના અવસાન પછી તેના પુત્ર ચંદ્રગુપ્ત બીજે –જેણે “વિક્રમાદિત્ય” નામ ધારણ કર્યું હતું તે-ગાદીએ આવ્યો ત્યાર પહેલાં મગધના સિંહાસન ઉપર રામગુપ્ત નામે રાજા થોડા સમય માટે બેઠો હતો. એ રામગુપ્ત બીજે કોઈ નહિ, પણ ચંદ્રગુપ્તને મોટે ભાઈ હતો. પરંતુ રામગુપ્ત પિતાના પરાક્રમી પિતા અને પરાક્રમી બંધુથી જુદી જ પ્રકૃતિને મનુષ્ય હતો. પરદેશી શક રાજાના આક્રમણમાંથી પિતાને અને પોતાના રાજ્યને બચાવવા માટે તેણે પોતાની પટ્ટરાણી ધ્રુવદેવીને શક રાજાની છાવણીમાં મોકલવાનું સ્વીકાર્યું હતું. પણ આ હીણપત નહિ સહન થવાથી ચંદ્રગુપ્ત પિતે સ્ત્રીવેશમાં શક રાજાની છાવણીમાં ગયો અને તેણે શક રાજાને વધ કર્યો હતો. બીજા એતિહાસિક પુરાવાઓ ઉપરથી જણાય છે કે પાછળથી કેઈએ રામગુપ્તને : વધ કર્યો હતો તથા ચંદ્રગુપ્ત અને ધ્રુવદેવીનાં લગ્ન થયાં હતાં. રામચન્દ્રના “નાટયદર્પણમાં Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ‘દેવીચન્દ્રગુપ્તમાંથી અવતરણે ઉદ્ધત થયાં છે તેમ ભોજદેવના શૃંગારપ્રકાશ” માં પણ થયાં છે. આ ઘટનાને અનુલક્ષીને શ્રી કનૈયાલાલ મુનશીએ એમનું પ્રવેસ્વામિનીદેવી” નાટક રચ્યું છે, બંગાળી પુરાતત્ત્વવિદ અને નવલકથાકાર રાખાલદાસ બેનરજીએ “ધ્રુવા” નામે નવલકથા લખી છે, જેનું “શકારિ નામથી ગુજરાતી ભાષાંતર થયું છે તથા હિન્દી કવિ જયશંકર પ્રસાદે “ઝુવા” નામે કૃતિની રચના કરી છે. એક ઘડાયેલા નાટકકારને હાથે લખાયેલો, નાટશાસ્ત્રનું નિરૂપણ કરતા ગ્રન્થ નાટથદર્પણ” બીજી અનેક રીતે પણ વિશિષ્ટ છે. રામચન્દ્રને એમાં ગુણચન્દ્રને કીમતી સહકાર મળ્યો હશે એ સ્પષ્ટ છે. હેમચન્દ્ર કુમારપાલને આપેલા ઉપદેશને વિષય ઉપર , કુમારપાલપ્રતિબોધ' નામે પ્રાકૃત ગ્રન્થ (જેમાં કેટલોક અપભ્રંશ ભાગ પણ છે) સોમપ્રભસૂરિએ સં. ૧૨૪૧માં રચ્યો હતો, તે હેમચન્દ્રના ત્રણ શિષ્યો ગુણચન્દ્ર, મહેન્દ્રમુનિ અને વર્ધમાનગણિએ સાદ્યત સાંભળ્યા હતા, એવો ઉલ્લેખ એની પ્રશસ્તિમાં છે.. . . હેમચન્દ્રના અન્ય શિષ્યોમાં મહેન્દ્રસૂરિકૃત “અનેકાર્થ કે રવાકરક મુદી', જે હેમચન્દ્રકૃત અનેકાર્થસંગ્રહ’ની ટીકા છે, તેનો ઉલ્લેખ અગાઉ કર્યો છે. બીજા એક શિષ્ય વર્ધમાનગણિએ રામચન્દ્રકૃત “કુમારવિહારપ્રશસ્તિ' કાવ્ય ઉપર ટીકા લખીને એ કાવ્યના ૧૧૬ અર્થ કરી બતાવ્યા છે. બીજા એક શિષ્ય ઉદયચન્દ્ર પોતાના ગુરુ હેમચન્દ્રકૃત ‘યોગશાસ્ત્રમાં વ્યાકરણની એક ભૂલ બતાવી હતી. આ ઉદયચંદ્રના ઉપદેશથી દેવેન્દ્રમુનિએ “સિદ્ધહેમબૃહદ વૃત્તિ' ઉપર ટીકા રચી હતી તથા સિદ્ધર્ષિકૃત “ઉપમિતિભવપ્રપંચ કથા'ના સંક્ષેપરૂપે “ઉપમિતિભવપ્રપંચ કથા સારોદ્ધાર” લખ્યો હતો. અને દેવેન્દ્રના શિષ્ય કનકપ્રભ હૈમન્યાસસારને ઉદ્ધાર કર્યો હતો. આ દેવેન્દ્રને ડો. ન્યૂલરે ઉદયચંદ્રના શિષ્ય માન્યા છે. યશશ્ચંદ્ર નામે બીજા એક શિષ્ય ઘણો સમય હેમચંદ્રની સાથે રહેતા એવો ઉલ્લેખ પ્રબંધોમાં છે. (“મુદ્રિતકુમુદચંદ્રપ્રકરણ”ના કર્તા શ્રાવક યશશ્ચંદ્રથી આ સાધુ યશશ્ચંદ્ર ભિન્ન છે). હેમચંદ્રના ગુરુ દેવચંદ્ર હતા, તેમ એમના એક શિષ્ય પણ દેવચંદ્ર નામે હતા, આ દેવચંદ્ર “ચંદ્રલેખા-વિજયપ્રકરણ” નામે એક નાટક રચ્યું હતું, જે હજી અપ્રગટ છે. આ નાટકની રચનામાં એક શેખ ભટ્ટારકે સહાય કરી હતી, એવો ઉલ્લેખ તેને અંતે છે. ચંદ્રલેખા વિજયપ્રકરણમાં નાયિકા તરીકે ચંદ્રલેખા વિદ્યાધરીને ક૯૫વામાં આવી છે. હકીકતમાં, તે સપાદલક્ષના રાજા અર્ણરાજની બહેન જહણાદેવી છે. કુમારપાલે અરાજને હરાવ્યું અને જલ્લાદેવી સાથે કુમારપાલનું લગ્ન થયું એ પ્રસંગ પર કુમારપાલના વીરત્વને વર્ણવતું આ પ્રશ સાત્મક નાટકે છે. આ નાટક પાટણમાં કુમારવિહારમાં શ્રી અજિતનાથદેવના વસંતોત્સવ પ્રસંગે કુમારપાલની સભાના પરિતાપ અર્થે ભજવાયું હતું, એવો સ્પષ્ટ ઉલ્લેખ પ્રસ્તાવનામાં છે. આમ હેમચંદ્રના શિષ્યમંડળની સાહિત્યસેવા પણ ગુરુની પરંપરાને અનુરૂપ ગૌરવશાળી છે. - છેલે, વિદ્યાનિધિમધમવિિર: શ્રી હેમચો ગુરુઃ (વિદ્યાસમુદ્ર મંથનમાં મંદરાચલ સમાન શ્રી હેમચંદ્ર ગુરુ) તરીકે જે “કલિકાલસર્વજ્ઞ’ને એમના શિષ્ય દેવચંદ્ર Page #84 -------------------------------------------------------------------------- ________________ પપ ઉક્ત ચંદ્રલેખા વિજયપ્રકરણમાં માનાંજલિ અર્પી છે, તેમને વિદ્યા પ્રત્યેનો અભિગમ કેવો હતો, એની વાત કરીને આ વ્યાખ્યાન પૂરું કરીશ. સાહિત્યશાસ્ત્રના પ્રતિષ્ઠિત સંસ્કૃત ગ્રન્થોમાં મમ્મટને “કાવ્યપ્રકાશ વિશિષ્ટ છે આચાર્ય હેમચન્દ્ર મમટની પછી એક સૈકા બાદ થયા છે અને તેમના કાવ્યાનુશાસન ઉપર મમ્મટનો સારો પ્રભાવ છે. જો કે હેમચંદ્રની કતિમાં કેટલુંક નાવીન્ય છે અને રૂપકાદિની ચર્ચા તો સાહિત્યશાસ્ત્રના ગ્રંથોમાં તેમણે પ્રથમ વાર કરી છે, પણ કાવ્યપ્રયોજન પરત્વે પૂર્વાચાર્ય મમ્મટથી તેમનો મતભેદ છે. કાવ્યપ્રયોજનનું નિરૂપણ કરતી, “કાવ્યપ્રકાશની પ્રથમ કારિકા આ પ્રમાણે છે– काव्य यशसेऽर्थ कृते व्यवहारविदे शिवेतरक्षतये । सद्यः परनिर्वृतये कान्तास भितयोपदेशयुजे ॥ (કાવ્ય યશ માટે, ધન માટે, લેક વ્યવહાર જાણવા માટે, અનિષ્ટ નિવારણ માટે, સદ્ય-તત્કાળ (રસાસ્વાદને કારણે) પરમાનંદ માટે અને કાન્તાની જેમ ઉપદેશ માટે રચાય છે.) કાવ્યપ્રયોજન વિષે હેમચન્દ્ર કહે છે— काव्यमानन्दाय यशसे कान्तातुल्योपदेशाय च ॥३॥ (કાવ્ય આનંદ માટે, યશ માટે અને કાન્તા તુલ્ય ઉપદેશ માટે) એના વિવરણમાં આચાર્ય કહે છે કે ધનમેગ્નાનિતમ્ | (ધન અનેકનિક છે; અર્થાત કાવ્યરચનાને પરિણામે ધન મળશે જ એવો કોઈ - એકાન્ત–નિશ્ચય નથી.) તથા પિતાને વિધાનના અનુમોદનમાં “શાન્તિશતકમાંથી એક લેક ટાંકે છે, જેને પૂર્વાધ આ પ્રમાણે છે उपशमफलाद् विद्यावीजाद् फल धनभिच्छता भवति विफलो यद्यायास्तत्र किनद्भुतम् । (ઉપશમ જેનું ફળ છે એ વિદ્યાબીજમાંથી ધન ઈચ્છનારનો આયાસ જે નિષ્ફળ જાય તો એમાં શું આશ્ચર્ય છે ?) - ત્યાગી, મહામનીધી આચાર્ય હેમચન્દ્રનું કથન સર્વથા યોગ્ય છે કેમ કે વિદ્યાને પરિણામે માન, સત્તા, પદવી કે ધન મળે, પણ એનું આત્યંતિક અને શ્રેષ્ઠ ફળ ઉપશમ છે; સરસ્વતીની ઉપાસનાની કૃતાર્થતા અને પરિણામ ઉપશમ છે. ઉપશમ એ માનવ જીવનની સાર્થકતા છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ દેશીનામમાલા” : તેનું ક્ષેત્ર, સ્વરૂપ અને મહત્વ - હરિવલ્લભ ભાયાણું ૧. “શીનામમાલાનું મહત્વ હેમચંદ્રાચાર્યે રચેલાં શાસ્ત્રો અને કાવ્યોમાં વ્યાકરણ અને શબ્દકોશને લગતા ગ્રંથને આપણે તેમના વાડમયપ્રાસાદને કળશ કહી શકીએ. તેમાં પણ તેમણે કરેલે દેશ્ય શબ્દોને સંગ્રહ, જે “દેશીનામમાલા” તરીકે જાણીતો થયો છે તથા જેને હેમચંદ્ર “રયણાવલી” એટલે કે “રત્નાવલી” એવું નામ આપેલું છે, તેનું મહત્ત્વ અનન્ય છે. એ એક ગ્રંથની જ , , તેમણે રચના કરી હેત તે પણ તેમના પાંડિત્યનો ધ્વજ લહેરાતે રહ્યો હોત. આ માત્ર ઉપાસના પ્રાપ્ત દેવની પ્રશસ્તિ નથી—એ સહેજે બતાવી શકાય. શિષ્યોના સામાન્ય વ્યવહારમાં અને સાહિત્યમાં જે ભાષાપ્રયોગો થયા હોય, થતા હોય અને કરણીય હોય તે પ્રયોગોનું-તે પદો, વાક્યો, શબ્દો, બંધો અને પ્રબંધનું પ્રમાણુકરણ હેમચંદ્ર “સિદ્ધહેમ–શબ્દાનુશાસન”, “અભિધાન ચિંતામણિ” વગેરે કોશે, “કાવ્યાનુશાસન” અને “છંદનુશાસન” દ્વારા કર્યું. વ્યાકરણ અને સંસ્કૃત કોશને જેમને આધાર નથી તેવા, પ્રાકૃત સાહિત્યમાં પરંપરાથી પ્રચલિત શબ્દોના-એટલે કે દેશ્ય શબ્દોના પ્રમાણીકરણ માટે તેમણે “દેશીનામમાલા” રચી. આ માટે તેમણે પૂર્વવર્તી દેશ્ય શબ્દકોશોનું સંક્લન કરીને તેમાં આવશ્યક શુદ્ધિવૃદ્ધિ કરી, અને સામીને એવા સુવ્યવસ્થિત રૂપે રજૂ કરી કે તેમના દેશીકેશે આગળના બધા કોશોને ભુલાવીને પ્રચારલુપ્ત કરી દીધા. ધનપાલકૃત “પાઈલછીનામમાલા”ના એક માત્ર અપવાદે (તેને પણ માત્ર પા ભાગ જ દેશ્ય શબ્દોએ રોક્યો છે, બાકીનામાં તે સંસ્કૃતભવ શબ્દો છે) હેમચંદ્રપૂર્વેના બધા દેશીકેશન ઘણા સમયથી નામશેષ બની ગયા છે. ૨, દેશ્ય પ્રકારના પ્રાકૃત શબ્દોનું સ્વરૂપ હેમચંદ્રાચાર્યે “રયણાવલિ (જેનાં બીજાં નામ “દેશી-દૂસંગહો” અને “દેશીનામ કેટલાંક - પ્રત્યયવાળાં સાધિત સંરકૃત અંગે પાછળની સમયમાં, લૌકિક ઉચ્ચારણના પ્રભાવે, હું કારાન્ત સ્વરૂપે, લિંગ પરિવર્તન પામીને (નપુંસકલિંગીને બદલે સ્ત્રીલિંગી બનીને), મૂળ સ્વરૂપવાળાં અંગેની સાથોસાથ, વિકલ્પ વપરાતાં થયાં હતાં. જેમ કે, માધુર્ય/નાપુરી, ચાતુર્ય/ચાતુરી, વય/ચોરી, સાક્ષ્ય અને ગુજરાતી સાધના મૂળમાં રહેલ સાક્ષી(એટલે કે “સાખ''). તે જ પ્રમાણે વિશ. પછી યેશી સંજ્ઞા રેશીજારાના સંક્ષેપ તરીકે કોશવાચક પણ બની. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૫૭ માલા” છે.)ની રચના ઈ. સ. ૧૦૪૫–૧૦પ૦ ની વચ્ચે કરી હતી. જે પ્રાકૃત શબ્દો પરંપરાગત પરિભાષા પ્રમાણે “દેશ્ય”, “દેશી” અથવા “દેશજ” તરીકે જાણીતા હતા, તેવા શબ્દોના પ્રાચીન ભારતીય કેશામાં આ અંતિમ અને સંભવતઃ સૌથી મોટા કાશ હતા. “દેશીનામમાલા” (સંક્ષિપ્ત દેના.) એક સ્વનિર્ભર, સ્વાયત્ત કાશ નથી. ભાષાના શબ્દોને લગતા જે પર’પરાગત સિદ્ધાંત પ્રચલિત હતા તેના ઉપર આધારિત વ્યાકરણ અને શબ્દ કોશાની રચનામાં તે એક ઘટક કે અંગભૂત હતા. પ્રાચીન ભારતમાં ભાષાનું વર્ણન અને વિશ્લેષણ માટે ભાગે તેા જે સાહિત્ય અને શિષ્ટ વ્યવહાર ઉચ્ચવર્ણ પૂરતા મર્યાદિત હતા, તેના માધ્યમ તરીકે જ થતું રહ્યું છે. વ્યાકરણીય પરંપરા તેના પ્રાચીનતમ તબક્કાથી ભાષાની શુદ્ધિ જાળવવા, શિષ્ટ પ્રયોગાનુ ધારણ જાળવવા સતત જાગ્રત રહેતી. હેમચંદ્રાચાર્ય પૂર્વે અગિયારસાથી પણ વધુ વર્ષાથી સંસ્કૃતની સાથેાસાથ પ્રાકૃત ભાષાએ પણ સાહિત્યભાષા તરીકે વપરાતી થઈ હતી. હેમચદ્રાચાર્ય' સુધીના તથા તેની પછીના વ્યાકરણકારા માટે સાહિત્યમાં વપરાતા શબ્દભંડોળને પ્રમાણિત કરવાનું સતત કા રહેતું, કેમ કે એવા શબ્દભંડોળમાં પરિવર્તન થવું સ્વાભાવિક અને અનિવાર્યું હતું. સાહિત્યિક પ્રાકૃતા અતિશય રૂઢ બની ગયેલું સ્વરૂપ અને શૈલી ધરાવતી ભાષાઓ હતી. પુસ્તકિયા કહી શકાય એવી એ ભાષામાં સંસ્કૃતમાંથી અવિરત આદાન થતું રહેતું. સંસ્કૃત વ્યાકરણા રચવા પાછળના એક હેતુ લેખકા અને પાઠકા માટે એક સહાયક સાધન નિર્માણ કરવાનેા હતેા. એ કારણે સસ્કૃત વ્યાકરણામાં પ્રાકૃતનું ધ્વનિસ્વરૂપ અને વ્યાકરણ સંસ્કૃતમાંથી સિદ્ધ કરવાના નિયમેા જોડવાની પ્રથા પડી. સાહિત્યિક પ્રાકૃતાના શબ્દોનું તત્સમ, તદ્ભવ અને દેશ્ય એવા ત્રણ પ્રકારમાં વહેંચીને તેમનું નિરૂપણ કરવામાં આવતું.૨ જે ધાતુઓ અને અ ગેા તેમના મૂળભૂત ધાતુરૂપે। અને શબ્દોથી અભિન્ન હતા, તે સ ંસ્કૃતસમ કે તત્સમ. આવા પ્રાકૃત શબ્દોની સંસ્કૃત શબ્દોથી અભિન્નતાનું તાત્પર્ય એ છે કે એ ધાતુ અને શબ્દોના ધ્વનિ અને અર્થામાં કશું દેખીતું કે ધ્યાનપાત્ર પરિવર્તન નથી થયુ. જે ધાતુએ અને અ ંગા મૂળભૂત સંસ્કૃતમાંથી ધ્વનિપરિવર્તન દ્વારા વિકાર, લાપ કે આગમની પ્રક્રિયાઓ દ્વારા નિષ્પન્ન થયેલા હાય તે સંસ્કૃતમવ કે તમવ. બાકી રહેલા જે શબ્દો (એટલે કે ધ્વનિ અને અર્થ ના સ’યેાજનવાળાં એકમે) જે ધ્વનિ અને અના સ્વીકૃત નિયમ લાગુ પાડીને સાધી શકાતા ન હોય તે દેશ્ય. આમાંના ત્રીજા પ્રકારના શબ્દોનુ – એટલે કે દેશ્ય શબ્દોનું પ્રમાણીકરણ માન્ય દેશીકાશેાની રચના દ્વારા થતું. હેમચંદ્ર “સિદ્ધહેમ શબ્દાનુશાસન”માં તત્સમ અને તદ્ભવ પદો સિદ્ધ કરવાનું કાર્ય તે માટેનાં સૂત્રેા રચીને પાર પાડયું. બાકી રહેલા દેશ્ય શબ્દાના પ્રકારની તેમણે દેના.માં સંભાળ લીધી. દેના. ઉપરની સ્વાપન્ન વૃત્તિમાં તેમણે સ્પષ્ટ કર્યુ` છે કે લાપ, આગમ અને વિકાર એ પ્રક્રિયાઓ ઉપર આધારિત, વ્યાકરણગત નિયમાને આધારે જે શબ્દો સંસ્કૃતમાંથી સિદ્ધ થઈ શકતા નથી તેમને દેના,માં સંગ્રહ કરેલા છે. ૨. ' આ ત્રિવિધ વર્ગી કરણ ઉપરાંત ચતુર્વિધ વર્ગીકરણની પણ એક પર પરા હતી. તત્સમ, તદ્ભવ, દેશ્ય અને સામાન્ય. જુએ મારા હંરિદ્દ ઉપરના લેખ(૧૯૭૩), પણ પ્રસ્તુત ચર્ચા માટે તે ઉપયેાગી નથી. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૮ નિરૂપ્ય વિષયની મર્યાદાઓ દર્શાવતાં હેમચદ્રાચાર્યે જણાવ્યું છે કે તેમના સમયમાં જે શબ્દો જુદાજુદા પ્રદેશાના લેાકવ્યવહારમાં પ્રચલિત હતા — એટલે કે પ્રાદેશિક એલીએમાં રાજરાજ વપરાતા શબ્દો – તે બધાને સંગ્રહ કરવાના તેમને પ્રયાસ નથી. તેમની તેમ તે પરાપૂર્વથી જે શબ્દો પ્રાકૃત સાહિત્યમાં વપરાતા રહ્યા છે અને જેમની વ્યુત્પત્તિ થઈ શકતી નથી તેવા શબ્દો સંગૃહીત કરવાની છે. ૩. હેમચદ્રની રચનાપદ્ધતિ અને સિદ્ધિ પહેલાં જણાવ્યુ` તેમ પ્રાકૃત વ્યાકરણા અને કોશા રચવા પાછળનું પ્રયાજન હંમેશાં એ રહ્યું છે કે તેમના દ્વારા, જેએ – સંસ્કૃતના જાણકાર હતા. તેમને પ્રાકૃત સાહિત્ય રચવા અને સમજવા માટે આધારભૂત, સગવડભર્યાં અને અદ્યતન સહાયક સાધન પૂરાં પાડવાં. હેમચંદ્ર દેશીકેાશકારાની દી પર પરાને છેડે આવે છે. દેના.માં બાર પુરાગામી દેશીકારામાંથી કાં તેા ઉદ્ધરણા આપેલાં છે, અથવા તો તેમના પ્રમાણ તરીકે નિર્દેશ કરેલા છે. ધણા પૂવી દેશીકાશા હેાવા છતાં પોતે શા માટે નવા દેશીકાશ રચી રહ્યા છે એવા પ્રશ્નના ઉત્તરરૂપે હેમચંદ્ર ત્રણ કારણા આપ્યાં છે : (૧) પાછળના સમયના કેટલાક દેશીકાશા ભૂલભરેલા, પ્રમાદવાળા અને હકીકતની ચાકસાઈ કરતી સમીક્ષાદષ્ટિ વિનાના છે. એ કાશકારાએ આગળના પ્રમાણભૂત દેશીકાશાના તેમના અજ્ઞાનને લીધે, અથવા તેા તેમનુ ખાટું અધટન કરવાને લીધે અનેક દેશી શબ્દોના સાચા સ્વરૂપ અને અ બાબત ગૂંચવાડા ઊભા કર્યાં છે. (ર) હસ્તપ્રતલેખકેાની મેદરકારી અને ભૂલભરેલી રીતરસમેાને લીધે એ ગૂંચવાડામાં મોટા ઉમેરા થયા છે. (૩) આગળના કાશમાં શબ્દો વર્ણાનુક્રમ પ્રમાણે અને શબ્દોની લંબાઈ પ્રમાણે ગાઢવીને ન આપ્યા હાવાથી શબ્દોના સ્વરૂપમાં ગરબડ થતી રોકી શકાતી નથી. હેમચંદ્ર દેના.માં શબ્દોને વર્ણાનુક્રમે અને તેમની લંબાઈ પ્રમાણે ગેાઠવ્યા છે. જે બાબતમાં એમને શંકા પડી કે મતભેદ જણાયા ત્યાં તેમણે ચાગ્યાયેાગ્યતાના નિર્ણય કરીને પોતાની પસંદગી કરી છે. જ્યાં તેમને પુરાવા અનિર્ણાયક લાગ્યા છે કે એ મા તુલ્યબળ લાગ્યા છે, ત્યાં તેમણે બંને વિકલ્પ નાંધ્યા છે. અનેક સ્થળે સંગૃહીત શબ્દ પરત્વે પૂવી' સાધનેામાંથી ઉદ્ધરણેા આપ્યાં છે, ચર્ચા કરી છે અને અયેાગ્ય માને પ્રતિવાદ કર્યાં છે. આ હકીકત, તેમ જ તેમણે અનેક શબ્દોની બાબતમાં સ્વીકારેલી વૈકલ્પિક જોડણી અને વૈકલ્પિક અર્થા તથા પિશેલે નાંધેલાં – પાઠાંતરાનું અડાબીડ જંગલ—એ બધા ઉપરથી આપણને કાંઈક ખ્યાલ આવે છે કે દેશ્ય શબ્દોના સ્વરૂપ અને અની બાબતમાં હેમચંદ્રના સમય સુધીમાં કેટલેા ગૂંચવાડો અને અવ્યવસ્થા ઊભાં થયાં હતાં, અને કેવી વિકટ સમસ્યાઓને તેમને સામનેા કરવા પડયો હશે. દેશ્ય શબ્દોના તેમના નિરૂપણમાં સમગ્રપણે જોતાં સમતુલા, વિશદતા અને વૈજ્ઞાનિક સાવધાનીની જે ઉચ્ચકક્ષા આપણને પ્રતીત થાય છે તે દેના.ને હેમચંદ્રાચાર્યની એક વધુ ભગીરથ સિદ્ધિ તરીકે આપણી સમક્ષ સ્થાપે છે. તેમણે દેશીશબ્દોનું ક્ષેત્ર જે રીતે સીમિત કર્યું" છે, તેમાં પણ આપણને ઉપયુક્ત ગુણા જોવા મળે છે, કેમ કે જે —સિદ્ધાંતા અને સદ માળખુ તે Page #88 -------------------------------------------------------------------------- ________________ પ૯ વેળા પરંપરાથી સ્વીકાર્યા હતાં. તેમની મર્યાદામાં રહીને દેશી શબ્દપ્રકારની, ચુસ્ત વ્યાખ્યા તે દૂર રહી પણ કામચલાઉ વ્યાખ્યા આપવાનું પણ સહેલું ન હતું. શબ્દને દેશી ગણવા માટે હેમચંદ્ર ત્રણ ધોરણ આપ્યાં છે : (૧) સવરૂપગત અસાધ્યતા : શબ્દસિદ્ધિના સ્વીકૃત નિયમોને આધારે જે શબ્દો સંસ્કૃતમાંથી સિદ્ધ ન થઈ શકે કે જેમને પ્રકૃતિ-પ્રત્યય-વિભાગ ન થઈ શકે તે દેશ્ય શબ્દ. (૨) અર્થગત અસાધ્યતા : જે શબ્દો સ્વરૂપથી સંસ્કૃતમાંથી સિદ્ધ થઈ શકતા હોય પણ જેમને અર્થ જુદો હોય (પછી ભલેને તે મૂળના અર્થમાંથી સાધી શકાતો હોય) તે દેશ્ય શબ્દો. (૩) પૂર્વપરંપરા : કેટલાક એવા શબ્દો, જેમને દેખીતાં સંસ્કૃત સાથે ચેડાઘણા પ્રયત્ન આપણે સાંકળી શકીએ તેમ હોય, તે પણ જેમને આગળના આદરણીય અને પ્રમાણભૂત કોશકારોએ દેશી ગયા હોય તેમને પણ દેશી ગણવા. હેમચંદ્ર સંસ્કૃત ધાતુઓમાંથી નિષ્પન્ન ન કરી શકાતા પ્રાકૃત ધાતુઓનો સૈદ્ધાંતિક રીતે દેના.માં સીધે સમાવેશ નથી કર્યો. તે માટે તેમણે એવું કારણ આપ્યું છે કે એ શબ્દોને સંસ્કૃતમાંથી સાધિત પ્રત્યય લગાડી શકાતા હતા. પહેલાંના દેશીકારની પદ્ધતિ છોડી દઈને હેમચંદ્ર ધાત્વાદેશને “સિદ્ધહેમ” વ્યાકરણના પ્રાકૃત વિભાગમાં સ્થાન આપ્યું છે અને તેમ છતાં પૂર્વ પ્રચલિત પ્રથાને માન આપીને, તેમ જ ઉપયોગિતાની દૃષ્ટિએ તેમણે બધા મહત્ત્વના ધાતુઓને દેના. ઉપરની પોતાની ટીકામાં પણ નોંધ્યા છે. આ બાબતમાં તેમ જ બીજી ઘણી બાબતમાં સામાન્ય રીતે બધાયે પ્રાકૃત વ્યાકરણકારોનો અભિગમ સૈદ્ધાંતિક કરતાં વ્યવહારુ વધુ રહ્યો છે. જે આ મુદ્દાનું મૂલ્ય આપણા મનમાં વસે તે સંસ્કૃત મૂળના અને સંસ્કૃતમાંથી વ્યુત્પન્ન નહીં થઈ શકતા શબ્દોને જુદા પાડવાની બાબતમાં પ્રાકૃત વ્યાકરણકારો જોઈએ તેવા ચુસ્ત અને સુસંગત નથી એ પ્રકારના આધુનિક અભ્યાસીઓના વાંધા વજૂદ વગરના લાગે, અને કેટલીક વાર તે તેમાં આપણને વાંકદેખાપણાને દોષ દેખાય. દેશ્ય શબ્દોના અર્વાચીન સમયમાં થયેલાં અધ્યયનએ એ શબ્દોના મૂળ સ્ત્રોત કયા હતા તે વિષય પર કેટલોક પ્રકાશ પાડ્યો છે. કેટલાક દેશ્ય શબ્દોનું મૂળ સંસ્કત હોવાન બતાવી શકાય છે. એ શબ્દો દેશ્ય ગણાયા તે એ કારણે કે જે ધ્વનિપરિવર્તન કે અર્થપરિવર્તનને પરિણામે તે નિષ્પન્ન થયા છે, તે પરિવર્તન સંકુલ અને તરત ન પચ્છાય તેવાં છે. બીજા કેટલાક દે શબ્દોનાં મૂળરૂપ પ્રાચીન ભારતીય–આર્ય શબ્દો એવા છે. જેમને જળવાયેલા કે જાણીતા સાહિત્યમાંથી પ્રગ ટાંકી શકાતો નથી અથવા જેમનો મૂળ શબ્દ માત્ર વૈદિક ભાષામાં જ પ્રયોજાયો છે અથવા તે ભારતીય–આર્યની પૂર્વવતી ભૂમિકામાંથી તેમના સગડ મળે છે. બીજા કેટલાક શબ્દોના મૂળરૂપ શબ્દ દ્રાવિડી પરિવારની ભાષાઓમાંથી કે કુવચિત ફારસી-અરબીમાંથી બતાવી શકાય છે. પરંતુ આ રીતે જૂની ભૂમિકાઓમાં અથવા તે અન્ય ભાષાઓમાં જેમનું મૂળરૂપ હોવાનું આપણે બતાવી Page #89 -------------------------------------------------------------------------- ________________ શકીએ છીએ તેવા શબ્દને બાજુ પર રાખીએ, તે જેમની વ્યુત્પત્તિ અસ્પષ્ટ કે અજ્ઞાત છે, તેવા બાકી રહેતા શબ્દોનું પ્રમાણ ઘણું મોટું છે. उत्पत्ति ૪. દેશ્ય શબ્દસામગ્રીની સમસ્યાઓ દેના. ઉપરનું હવે પછીનું સંશોધનકાર્ય બે સંલગ્ન દિશામાં ચલાવવાનું છે : તે તે દેશ્ય શબ્દનું એક્કસ સ્વરૂપ અને અર્થ નિશ્ચિત કરવા તથા તેનું પ્રચલન અને વ્યુત્પત્તિ નિશ્ચિત કરવાં. આમાંથી પહેલી સમસ્યાનાં બે પાસાં છે : પ્રથમ તો હેમચંદ્ર જે સ્વરૂપે અમુક દેશ્ય શબ્દ નોંધ્યો હતો તે સ્વરૂપ નક્કી કરવું. આપણી પાસે દેના.ની જે હસ્તપ્રતો છે, તેમાં દેશ્ય શબ્દોના લિખિત સ્વરૂપને લગતા અપરંપાર અને ગૂંચવાડાવાળાં પાઠાંતર મળે છે. પિસેલે દેના.ના તેમના સંપાદનમાં પાઠનિર્ણયને લગતી સમસ્યાઓનો સમુચિત ખ્યાલ આપ્યો છે. તેમણે સાત હસ્તપ્રતોમાંથી (અને સુધારેલી આવૃત્તિમાં રામાનુજસ્વામીએ વધારાની ત્રણ પ્રતમાંથી) બધાં પાઠાંતરે નોંધ્યાં છે અને મોટેભાગે પાઠ નિશ્ચિત કરી આપે છે. પરંતુ તેમણે એ પણ જણાવ્યું છે કે અનેક શબ્દોની બાબતમાં કોઈ આધારભૂત ઘેરણને અભાવે, વિવિધ જોડણીભેદમાંથી કોઈ એકની પસંદગી કરવી ઘણી મુશ્કેલ છે, ક્વચિત તેમણે આમાં અર્વાચીન ભારતીય–આર્ય સામગ્રીમાંથી સહાય મેળવવાનો પ્રયત્ન કર્યો છે ખરે, પણ પિશેલે એ આધારસ્ત્રોતનો નામમાત્ર સ્પર્શ કરેલ. હરગોવિંદદાસ શેઠે અને વધુ તો બેચરદાસ દોશીએ તેને ઘણી સારી રીતે ઉપયોગ કર્યો છે અને હવે તો આપણે (૧) ટર્નરને નેપાલી કેશ, (૨) તેમને ભારતીયઆર્યનો તુલનાત્મક કોશ, (૩) માયફરને પ્રાચીન ભારતીય–આર્યને સંક્ષિપ્ત વ્યુત્પત્તિકેશ અને (૪) બરો તથા એમેનને દ્રાવિડી ભાષાઓને વ્યુત્પત્તિકોશ – એ સાધનોને લીધે અને (૫) ઈ. સ. ૧૯૦૦ પછીથી ભારતીય–આર્ય પરત્વે એતિહાસિક અને તુલનાત્મક દષ્ટિએ થયેલા વધુ સંશોધનકાર્યને લીધે એ આધારનો ઘણી વધુ સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. એ બીજે અગત્યને આધાર આપણને પિશેલના દેના. સંપાદન પછી પ્રકાશિત થયેલ વિશાળ પ્રાકૃત સાહિત્ય અને સમગ્ર અપભ્રંશ સાહિત્ય પૂરો પાડે છે. દેશી શબ્દોના સ્વરૂપનિર્ણય માટે એ સાહિત્યમાંથી બહુ થોડું ઉપયોગમાં લેવાયું છે. દેશ્ય શબ્દોના સ્વરૂપનિર્ણય અને અર્થનિર્ણયને લગતી સમસ્યાનું બીજું પાસું છે, હેમચંદ્ર પરંપરાને આધારે નોંધેલા શબ્દોના સ્વરૂપની અને અર્થની ચકાસણી. દેશી શબ્દોનો ચેકસ સ્વરૂપનિર્ણય કરવાનું કામ જ્યારે હેમચંદ્ર હાથમાં લીધું ત્યારે જ તે ભારે ગૂંચવાયેલું હતું. હેમચંદ્ર પોતાની વિવેકશીલ, સમીક્ષક દૃષ્ટિએ એ સમસ્યા ઉકેલવાના. જે પ્રયાસ કર્યા છે, તેમાંથી આપણને તેમની ઊંચી વૈજ્ઞાનિકતા, વ્યવસ્થાપકતા અને સમતલ દૃષ્ટિ પ્રતીત થાય છે. અનેક શબ્દોની બાબતમાં હેમચંદ્ર વૈકલ્પિક શબ્દરૂપ આપ્યાં છે. તો પણ છેવટે તે તેઓ અમુક પાયાની સ્વીકૃતિઓને વશવતીને જ (પુરસ્કાર-તિરસ્કારનું) કામ કરી શકે તેમ હતું. વળી પરંપરા પ્રત્યે આદર તેમને માટે અવિાર્ય હતે. આપણા સમયના કોઈ કોશકારની સરખામણીમાં હેમચંદ્રને દૃષ્ટિની તેમ જ સંદર્ભ સામગ્રીની મોટી મર્યાદાઓ નીચે કામ કરવાનું હતું. અર્વાચીન અભિગમ, તપાસ પદ્ધતિ અને સહાયક સાધના Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧ પ્રકાશમાં આપણે હેમચ જેમને અલગ, જુદા દેશ્ય શબ્દ લેખે નાંખ્યા છે, તેમને અન્યત્ર નોંધેલા કાઈક શબ્દના માત્ર સ્વ-રૂપાંતર તરીકે ઘટાવી શકીએ છીએ. વળી દેશ્ય શબ્દોનાં મળતાં વિવિધ સ્વ-રૂપાંતરાની પાછળ રહેલું લેખનમૂલક કે ઉચ્ચારણમૂલક કોઈક વ્યાપક વલણ તારવીને, તે દ્વારા ભારતીય-આના ઇતિહાસ માટે પણ કેટલીક મહત્ત્વની હકીકતા પ્રાપ્ત કરી શકીએ છીએ. દેશ્ય શબ્દોની બીજી સમસ્યા તે તેમના સાહિત્યગત પ્રયાગે અને વ્યુત્પત્તિને લગતી છે. એ સમસ્યાને ઉકેલવા માટે પણ આપણે ઉપયુક્ત એ આધારાના આશ્રય લેવાના છે. આ માટે પ્રાચીન પ્રાકૃત અને અપભ્રંશ કૃતિઓનું તેમાં વપરાયેલા દેશ્ય શબ્દોની દૃષ્ટિએ અધ્યયન કરવું પણ જરૂરી છે. ૫. સમસ્યાઉકેલના પ્રારંભ દુર્ભાગ્યે એકમે અપવાદે ઉકેલની દિશામાં કશા વ્યવસ્થિત પ્રયાસેા નથી થયા. ૧૯૨૯માં પ્રકાશિત હરગાવિંદદાસ શેઠના પ્રાકૃતકાશ પાઈઅસમહવા' દ્વારા દેના.ના અનેક દેશ્ય શબ્દોના સાહિત્યિક પ્રયાગાના નિર્દેશ મળે છે ખરા. શ્રીમતી રત્ના શ્રીયને મારા માદન નીચે પુષ્પદંતના અપભ્રંશ પૌરાણિક મહાકાવ્ય મહાપુરાણ'માં તેમ જ તેની ખી∞ અપભ્રંશ કૃતિઓમાં વપરાયેલા ચૌદસા જેટલા દેશ્ય કે વિરલ શબ્દાનુ વ્યવસ્થિત અધ્યયન તેમના પીએચ.ડી. માટેના શોધપ્રબંધમાં ૧૯૬૨માં કર્યું. છે (પુસ્તકરૂપે પ્રકાશિત ૧૯૬૯ માં), અને તે પછી તેમણે શાન્તિસૂરિષ્કૃત પ્રાકૃત “પુહવીચંદ્રચરિય”માં પ્રયુક્ત નવ સા જેટલા દેશ્ય શબ્દોનું અધ્યયન કર્યું. ( ૧૯૭૨માં પ્રકાશિત થયેલા એ ગ્રંથને અતે આપેલા શબ્દકાશમાં). દેખીતુ છે કે આ પ્રકારનાં સંખ્યાબંધ તુલનાત્મક અને સમીક્ષાત્મક અધ્યયનોને પરિણામે જ આપણું દેના. તેમ જ તેના પૂવતી ઇતર કાશાની દેશ્યસામગ્રીના ચાક્કસ સ્વરૂપ અને અા નિર્ણય કરવાનું કામ આગળ ચલાવી શકીએ. આ પ્રકારના આગળ કરવાના કાર્યની દિશામાં પહેલાં ઘેાડાંક કદમ લેખે મે. ૧૯૬૩માં આપેલાં ત્રણ વ્યાખ્યાનામાં (૧૯૬૬માં પ્રકાશિત) આશરે છસેા દેશ્ય અને વિરલ પ્રાકૃત શબ્દોની ચર્ચા કરી હતી. તેમાંના પહેલા વ્યાખ્યાનમાં દેના.માં સંગૃહીત દેશ્ય શબ્દોમાં, જે શબ્દ એક જ હોય પણ વિવિધ સ્વરૂપે આપેલા હોય, તેવા શબ્દોની ચર્ચા કરી છે. એવા શબ્દોના એ પ્રકાર છે : જેમના સ્વરૂપભેદના મૂળમાં લેખનોષ કે લિપિગત વતા ભ્રમ હાય અને જેમના સ્વરૂપભેદના મૂળમાં વાસ્તવિક ધ્વનિપરિવર્તન હોય. પહેલા પ્રકારને સાત વમાં અને બીજાને ખત્રીશ વર્ષોંમાં વહેંચીને વણુ પરિવાનુ વિશ્લેષણ કર્યુ છે. ખીજા વ્યાખ્યાનમાં રામાનુજસ્વામીના દેના.ના સંપાદનમાં પાણા ખસે જેટલા શબ્દોના કરેલા ખાટા અથ સુધાર્યાં છે.૩ ત્રીજા વ્યાખ્યાનમાં સ્વયંભૂના અપભ્રંશ પૌરાણિક કાવ્ય પઉમચરિય'માં મળતા દેશ્ય શબ્દોની ચર્ચા કરી છે. ૩. ખેચરદાસ દોશીના “દેશીશબ્દસંગ્રહ”માં પણ, જે શબ્દોને રામાનુજસ્વામીએ ખાટો અથ કર્યાં છે, તે શબ્દોને સાચા અર્થ કરેલા છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ એ પછી ૧૯૬૭માં પ્રકાશિત એક લેખમાં મેં દેના.ના કેટલાક અનેકાર્થી શબ્દોના અર્થભેદના મૂળમાં ખરેખર જુદાજુદા બે અર્થ રહેલા નથી, પણ અર્થવાચક શબ્દના . લેખનભ્રમને કારણે બે દેશીકારોમાં જાણે કે તે શબ્દ જુદાજુદા અર્થમાં નોંધાયો છે એવો ભ્રમ થયો છે એ હકીકત બાર શબ્દોની વિગતે ચર્ચા કરીને દર્શાવી છે. સેંકડો દેશ્ય શબ્દો અને પ્રાકૃત ધાત્વાદેશની આ દુટિએ ચકાસણી કરવાની જરૂર હોઈને આ તો એ દિશામાં કરેલી એક નાનકડી શરૂઆત જ છે. પ્રાકૃત-અપભ્રંશ સાહિત્યમાં પ્રયુક્ત દેશ્ય શબ્દોનું સ્વરૂપ અને અર્થ નિશ્ચિત કરવા અને તેમને દેના.માં નોંધેલા શબ્દ સાથે મેળ બેસારવા પ્રત્યેક શબ્દને લગતાં પાઠાંતરે, સંદર્ભો વગેરેની ઝીણવટથી ચર્ચા કરવી ઘણી વાર જરૂરી બને છે. એ પદ્ધતિએ મેં જૈન આગમ સાહિત્યમાં વપરાયેલા શબ્દોની તથા વિરૂરિ૦, રવિ૮, શુટુંધિય અને Ííમિય જેવા શબ્દોની કેટલાક લેખો દ્વારા ચર્ચા કરી છે. મુનિ દુલહરાજ સંપાદિત “દેશી શબ્દકોશ”(૧૯૮૮)માં જૈન આગમગ્ર છે, તેમના • • પરની વ્યાખ્યાઓ તથા હેમચંદ્રની દેના.માંથી દેશ્ય શબ્દો સ્થાનનિર્દેશ અને પાઠાંશનાં ઉદ્ધરણ સાથે આપ્યાં છે, તે ઉપરાંત “પાઈઅસદુમહ ’માંથી તથા પ્રકાશિત પ્રાકૃતઅપભ્રંશ સાહિત્યકતિઓને અંતે તેમના સંપાદકેએ તારવીને મૂકેલા શબ્દકેશોમાંથી દેશ્ય શબ્દો સંગૃહીત કર્યા છે. આ રીતે જૈન આગમ સાહિત્યમાં પ્રયુક્ત પ્રાચીન દેશ્ય શબ્દો તથા અન્ય ગ્રંથની દેશ્યસામગ્રી જેમાં સંગૃહીત કરી છે, તે દેશી શબ્દકોશ તૈયાર કરાવી પ્રકાશિત કરવાનું જૈન વિશ્વ ભારતીનું પ્રશસ્ય કાર્ય એ શબ્દોના અધ્યયન માટે એક ઘણું ઉપયોગી સાધન પૂરું પાડે છે. ૬. દેના.નું સામાન્ય સ્વરૂપ અને નિરૂપણપદ્ધતિ , હેમચંદે દેના,માં સંગ્રહીત દેશ્ય શબ્દોને તેમના આદ્યવણના ક્રમ અનુસાર આઠ વર્ગોમાં વહેચેલા છે. એ રીતે કુલ ૭૮૩ ગાથામાં ૩૯૭૮ શબ્દોનો સમાવેશ કરેલો છે. તે-તે વણથી શરૂ થતા શબ્દોને તેમની અક્ષરસંખ્યાના ક્રમે ગોઠવ્યા છે અને પહેલા એકાર્થ અને પછી અનેકાર્થી શબ્દો નોંધ્યા છે. દેના. ઉપર પોતાની સંસ્કૃત વૃત્તિમાં હેમચંદે ઘણાખરા પ્રાકત ધાત્વાદેશોને પણ સમાવેશ કર્યો છે અને નોંધેલા શબ્દોના સ્વરૂપ અને અર્થ વિશેનાં મતાંતરો પણ આપ્યાં છે. એ બધાને જે ગણતરીમાં લઈએ તે ઉપર નોંધેલી શબ્દસંખ્યા બમણીત્રમણી થવા સંભવ છે. તે તે ગાથામાં નોંધેલા દેશ્ય શબ્દોના પ્રગના ઉદાહરણ લેખે (અનેકાર્થ શબ્દોને બાદ કરતાં) હેમચં' કે ૬૨૨ કાવ્યાત્મક દૃષ્ટાંતગાથાઓ રચીને મૂકી છે. આઘવર્ણની અને અક્ષરસંખ્યાની સમાનતાને આધારે એક જ ગોથામાં ગૂંથાયેલા શબ્દો વચ્ચે અર્થદૃષ્ટિએ ઘણુંખરું તે બાદરાયણ–સંબંધ જ હોય (એક જ વ્યાકરણસૂત્રમાં સાથોસાથ ગૂંથાયેલા શ્વન, યુવન, મધવન વચ્ચે હોઈ શકે તેવો). એવા શબ્દોના અર્થોને સાંકળી સુસંગત અર્થવાળી. કાવ્યાત્મક રચના કરવા માટે કેટલું રચનાકૌશલ જોઈએ એ સમજી શકાય Page #92 -------------------------------------------------------------------------- ________________ તેમ છે.* આ કારણે એ છતગાથાઓમાં કેટલીક કિલષ્ટતા કે આયાસસાધ્યતાને અનભવ આપણને થાય તે અનિવાર્ય છે અને એ કારણે પિશેલ વગેરેએ એ ગાથાઓની કઠોર ટીકા પણ કરી છે. પરંતુ બેનરજીએ આ બાબતમાં હેમચંદ્રને યોગ્ય બચાવ કરીને કહ્યું છે કે એ ગાથાઓ પ્રાકૃત કવિતામાં હેમચંદ્રનું મૂલ્યવાન પ્રદાન છે. બેચરદાસ દોશીએ એ બધી દૃષ્ટાંતગાથાઓનું અર્થઘટન કરીને ગુજરાતીમાં અનુવાદ આપવાનો સમર્થ પ્રયાસ કર્યો છે. પરંતુ એ દૃષ્ટાંતગાથાઓ નિરૂપિત દે શબ્દોના વિવરણનું એક અનિવાર્ય અંગ હોવાનું પિશેલ જોઈ નહોતા શક્યા. અમુક દેશ્ય શબદનો જે પર્યાયશબ્દ પ્રાકૃતમાં (મૂળ ગાથામાં) કે સંસ્કૃતમાં (ટકામાં) આપેલ છે તે ઘણીવાર અનેકાર્થ હોય છે, અને ત્યારે તેનો કયો અર્થ કોશકારને અભિપ્રેત છે તેનું સ્પષ્ટીકરણ શબ્દને વસ્તુતઃ પ્રયોગ કરીને, તે સંદર્ભને આધારે જ બનાવી શકાય. નહીં તો ઘણું સંદિગ્ધતા રહે. બેનરજીએ ગણતરી કરી છે કે દેના.ની ૬૩૪ દૃષ્ટાંતગાથાઓમાંથી ૪૧૦ શૃંગારિક છે; ૧૧૯ પ્રકીર્ણ વિષયની છે અને ૧૦૫માં કુમારપાલ કે જયસિંહની પ્રશસ્તિ છે—એ ચાટુકાવ્યો છે. ૭. દેશ્ય શબ્દોનાં મૂળ | હેમચંદ્ર વ્યાકરણશાસ્ત્રની સ્થાપિત પરંપરા અનુસાર જે શબ્દોને દેશ્ય ગણ્યા છે, તેમાંથી ઘણું શબ્દો આપણું અર્વાચીન ભાષાવિજ્ઞાનની દષ્ટિએ સંસ્કૃત મૂળના કે તદ્દભવ હોવાનું આપણે બતાવી શકીએ છીએ. મેરિસ, પિશેલ, રામાનુજસ્વામી વગેરેએ આ દિશામાં કેટલુંક કાર્ય કર્યું છે. સંસ્કૃત શબ્દોની વ્યુત્પત્તિ પરત્વેની એક પરંપરામાં બધાં નામને ધાતુ જ ગણીને જે શબ્દોને પ્રકૃતિપ્રત્યય વગેરે રૂપે વિભાગ ન કરી શકાય તેવા રૂઢ શબ્દોની પણ વ્યુત્પત્તિ આપવાની પ્રથા યાસ્કની પણ પૂર્વેના સમયથી પ્રચલિત હતી. વ્યાકરણકારો, કોશકારે વગેરે (૧) પાણિનિનાં ૩ળવા વડુમ્ અને વૃદ્ધરાજયઃ એ સૂત્રને આધાર લઈ, (૨) ધાતુપાના અહ૫પરિચિત ધાતુઓને આધાર લઈ, (૩) ધાતુઓ અનેકાર્થ હોય છે”, “શબ્દો અનેકાર્થ હોય છે” એવા મતોનો આધાર લઈ, અને (૪) એકાક્ષર કોશોનો આધાર લઈ, મારી તોડીને રૂઢ શબ્દોની વ્યુત્પત્તિ પરાપૂર્વથી આપતા આવ્યા છે. બેચરદાસ દોશીએ આ પરંપરાને અનુસરીને તેમના “દેશીશબ્દસંગ્રહ”માં ૨૫૦ જેટલાં પૃષ્ઠોમાં દેના.ના ઘણાખરા દેશ્ય શબ્દોને વ્યુત્પન કરી બતાવ્યા છે. આ એક ઘણે જ સમર્થ પ્રયત્ન છે અને તેમાંથી સેંકડો દેશ્ય શબ્દોના ૪. કથાશ્રય તથા દ્વિસંધાન વગેરે પ્રકારનાં કાવ્યોની રચના માટે પણ આવી જ આવડત જરૂરી હોય છે. ૫. એમના પ્રયાસ પછી પણ કેટલીક ગાથાઓને અર્થ બરાબર બેસાડવામાં મુશ્કેલીઓ - રહે છે અને તે નવો પ્રયત્ન માગે છે. ૬. “સંસ્કૃત-પ્રાકૃત જેન વ્યાકરણ ઔર કોશ કી પરમ્પરા” (૧૯૭૭) માં પ્રકાશિત એક લેખમાં મેં ઉદાહરણ લેખે દેના.ના ૨૫૦ જેટલા દેશ્ય શબ્દોનું સંસ્કૃત મૂળ આપ્યું છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ મૂળનો વિચાર કરવા માટેની મૂલ્યવાન સામગ્રી કે સંકેત આપણને મળે છે. પરંતુ એતિહાસિક ભાષાવિજ્ઞાન અને ભારતીય-આર્યન પરિવર્તનના ઇતિહાસની દૃષ્ટિએ દોશની ઘણી વ્યુત્પત્તિઓ કેવળ અટકળો કે ગમે તેમ કરીને શબ્દ વ્યુત્પન્ન કરવાના આગ્રહનાં પરિણામે હોવાનું જોઈ શકાય છે અને તે કારણે તે નિરાધાર કે અપ્રતીતિકર ઠરે છે. રામાનુજસ્વામીએ તેમના સંપાદનને અંતે આપેલા શબ્દકોષમાં ઘણું દેશ્ય શબ્દોનાં મૂળ સૂચવ્યાં છે. પૂર્વે થયેલા આ વિષયને લગતા કામને આધારે બેનરજીએ એવો અંદાજ કાઢો છે કે દેના.ના દેશ્ય શબ્દોમાં ૧૦૦ તત્સમ છે, ૧૮૫૦ “છૂપા” તદ્દભવ છે, પ૨૮ શંકાસ્પદ તભવ છે અને ૧૫૦૦ ચેખા દેશ્ય - એટલે કે સંસ્કૃતમાંથી વ્યુત્પન્ન ન કરી શકાતા શબ્દો છે. એ ૧૫૦૦માંથી ૮૦૦ અર્વાચીન ભારતીય આર્ય ભાષાઓમાં પ્રચલિત છે; બાકી રહેલા આતર ભાષામાંથી આવ્યા હોવાનો સંભવ છે. બેનરજીના ૧૯૩૧ના અંદાજમાં તે પછી ઉપલબ્ધ થયેલા પ્રાકૃત સાહિત્યના અને સંશોધનના પ્રકાશમાં ઠીક-ઠીક ફેરફાર કરવો પડશે. જે કેટલાક શબ્દોનું મૂળ દ્રાવિડી ભાષાઓમાં અને થોડાકનું મૂળે ફારસી કે . અરબી ભાષામાં હોવાનું અભ્યાસીઓએ ચીધ્યું છે, તેમાં પણ પુનર્વિચારણાને માટે ઘણે અવકાશ છે. ટૂંકમાં આવાં બધાં તારણેને ચુસ્ત ધરણે ચકાસીને ચોક્કસ નિર્ણય કરવાનું હજી ઘણા શબ્દોની બાબતમાં બાકી છે. - કેટલીક ચર્ચા પછી અમે દેશ્ય શબ્દોનું જે કામચલાઉ, વ્યવહારુ વર્ગીકરણ નકકી કર્યું હતું, તે રત્ના શ્રીયને તેમના દેશી શબ્દોના અધ્યયનમાં અપનાવ્યું છે. ઉપરાંધેલા બેનરજીના વર્ગીકરણથી તેમાં વધુ ઝીણવટ છે : તે વર્ગીકરણ આ પ્રમાણે છે : (૧) સંસ્કૃતમાંથી સીધા જ નિષ્પન્ન કરી શકાતા શબ્દો. (૨) સંસ્કૃતમાંથી નિષ્પને પણ વિશિષ્ટ કે પરિવર્તિત અર્થવાળા શબ્દો. (૩) સંસ્કૃતમાંથી અંશતઃ વ્યુત્પન્ન શબ્દો. (૪) જે શબ્દોને મળતા શબ્દો ઉત્તરકાલીન સંસ્કૃત કોશો અને એવા બીજા સ્ત્રોમાં મળે છે તેવા શબ્દો. (૫) રવાનુકારી શબ્દો (૬) વિદેશી શબ્દો (૭) બાકીના અવ્યુત્પાદ્ય – “શુદ્ધ દેશી શબ્દો. * રના શ્રીયને જે રીતે સાહિત્યિક તથા અર્વાચીન ભારતીય ભાષાઓના આધારે, પ્રાચીન ટીકાકારોએ આપેલા અર્થો, અર્વાચીન શાસ્ત્રીય કોશે અને વ્યુત્પત્તિ ચર્ચાઓ-એ બધાનો આવશ્યક આધાર લઈને પ્રત્યેક દેશ્ય શબ્દના મૂળની ચર્ચા કરી છે, એ પદ્ધતિએ કાર્ય આગળ ચલાવીને જ આ વિષયમાં નિશ્ચિત પરિણામો લાવી શકાશે. ૮. ઐતિહાસિક મહત્વ દેના.નું વિવિધ દૃષ્ટિએ મહત્ત્વ છે. ભારતીય-આર્યના ઇતિહાસની દૃષ્ટિએ જોઈએ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૫ તે તેમાં સંગૃહીત શબ્દસામગ્રીમાં મધ્યમ ભારતીય આર્ય અને અર્વાચીન ભારતીય-આય ભૂમિકાને સાંધતી કેટલીક કડીએ આપણને જોવા મળે છે. અહી તે માત્ર એક બે મુદ્દાના નિર્દેશ કરી શકાશે. વ્યુત્પત્તિવિદોનું સંસ્કૃત ગંગાલ”ને અને ઉત્તરકાલીન સંસ્કૃત શને એકબીજા સાથે સાંકળવાનું વલણ છે : ૧૩માંથી મસ્જી શબ્દ સ્વરૂપનિષ્પને થયાનું મનાયું છે. હવે આ વ્યુત્પત્તિમાં 3>= એવુ ધ્વનિપરિવર્તન ગૃહીત બને છે. આતુ' થાડુક સમથ ન આપણને દેના.ના એકાદ શબ્દમાંથી મળી આવે છે, અને જે ત્રણચાર શબ્દોમાં આ ધ્વનિપરિવર્તન પ્રર્વત્યુ આપણને લાગતુ હતું, તે કાંઈક વધુ નિશ્ચિત અને છે ઃ સ', los— સ. શરી : પ્રા. શ : ઉત્તરકાલીન પી : દેશ્ય મત્સ્ય - (દેના. ૬. ૧૪૫) માયું. : પ્રા. ચા આવી જ રીતે મધ્યમ ભારતીય-આના સાધિત આખ્યાતિક તથા નામિક અ'ગા પરત્વે પણ દેના.ના શબ્દોમાંથી કેટલીક નવી માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ આ એક અલગ તપાસના વિષય છે. સ.... મન સ. દેના.ના ઘણા શબ્દો અર્વાચીન ભારતીય આય ભાષાઓમાં તેમની જૂની તેમ જ અર્વાચીન ભૂમિકામાં, પ્રચારમાં રહેલા આપણે જોઈ શકીએ છીએ. આ દૃષ્ટિએ કેટલુ કે છૂટકત્રટક લખાયું છે, પણ વ્યવસ્થિત કામ કરવાનું બાકી છે. દેના,ના કેટલા શબ્દો હિન્દી, રાજસ્થાની, મરાઠી વગેરેની સાથે સમાનપણે ગુજરાતીમાં પણ મળે છે, અને કૈટલા શબ્દો એવા છે જે માત્ર ગુજરાતીમાં જ જળવાયા છે એની તપાસ ધણી ઉષ્યાગી નીવડે. ખીજી બાજુ દેના.માં સંગૃહીત શબ્દો દ્વારા તત્કાલીન સાંસ્કૃતિક, અમે સામાજિક પરિસ્થિતિ વિશે—રીતરિવાજો, ઉત્સવા, પ્રથાઓ, રમતગમત, સંપ્રદાયા વગેરે વિશે— આપણને જે મહત્ત્વની માહિતી મળે છે તે વિશે કેટલાક અભ્યાસીએ એ આપણું ધ્યાન દોર્યુ છે. અહી હું આ બંને બાબતનાં ઉદાહરણરૂપે પાંચસાત શબ્દોને નિર્દેશ કરીશ. ૭. મયથાને (૬.૧૦૨) ઉત્તર ગુજરાતના, સૂર્યમંદિરના અવશેષથી નાતા મેટશ ગામના એક નામ તરીકે આપેલે છે. તેનું સસ્કૃત મૂળ રૂપે માથામ સૂચવે છે કે સ નામ ત્યાંના સૂર્ય મંદિરને કારણે તેને માટે રૂઢ થયુ હશે, કેમ કે મેળવત્ શબ્દ સૂર્ય વાચક પણ હતા. આ ઉપરાંત છિદ્રમાંથી નિષ્પન્ન દેશ્ય જિી અને ઇિત્ઝ-તે (તેના. ૭.૩૫) નિર્દેશ કરી શકાય, પણ એક તરફ્ સ. જ્યૂ>પ્રા: ૢ વગેરે અને બી તરફ સં. મંત્ર> પ્રા. મદ્ય વગેરેને ધ્યાનમાં લેતાં છિક અને છેઅને ટ્રિના વૈકલ્પિક ધ્વનિપરિવત નથી સધાયેલ પણ માની શકાય, જિંરંતુ બ્રિનું બન્યુ હેવાનુ માનવું અમિષાય ન ખસ, Page #95 -------------------------------------------------------------------------- ________________ (૧.૧૪૭) શબ્દ “છૂટાં છૂટાં પડતાં વરસાદનાં ફોરાં એવા અર્થમાં આપે છે. સૌરાષ્ટ્રની બોલીમાં આવા વરસાદને માટે રાજી શબ્દ આજે પણ પ્રચલિત છે, અને માટે પણગે મે એવી, લેસ્થામાં મળતી દુહાની પંકિતમાં પણ એ પ્રયોગ મળે છે. આ (૧.૧૪૪) શબ્દને કથક એવો અર્થ આપ્યો છે. ભેજને અનુસરીને હેમચન્દ્ર આપેલી આખ્યાન નામના સાહિત્યપ્રકારની વ્યાખ્યા અનુસાર જે પૌરાણિક ઉપાખ્યાન કથન, ગાયન અને અભિનય સાથે શ્રોતાઓ સમક્ષ રજૂ કરાય તે આખ્યાન કહેવાય. આ દૃષ્ટિએ આખ્યાનના કહેનારને એકનટ (જે કામ નાટકમાં અનેક નટો કરતા તે એકલે હાથે કરતે હોવાથી) સહેજે કહી શકાય. વાયન(૭.૫૭) શબ્દ ભય પદાર્થની ભેટ”ના અર્થ માં સેંધ્યો છે. ગુજરાતી કોશમાં વાદળું શબ્દ (૧) “નવાં પરણી આવેલાં વરવધૂને અથવા સીમંતિનીને સગાંઓ. તરફથી અપાતું હોંશનું જમણ', તથા (૨) “સૂપડીમાં કંકુની ડાબલી, કાંસકી વગેરે મૂકી સધવાઓને અપાતી ભેટ' –એવા અર્થોમાં આપેલ છે. વળી વિચાg/સચાણું મંગળ પ્રસંગે ગોર, વસવાયા વગેરેને અપાતી ચોખા, ઘઉં, નાળિયેર વગેરેની ભેટ' એ શબ્દના મૂળ તરીકે આપણે અક્ષતવાનને બદલે માતરાયનને વધુ યોગ્ય ગણીએ, તો તેમાં પણ આ વાયળ (મૂળ સં. ૩પાયન) જળવાયો હોવાનું કહી શકાય. . ગો (૧. ૧૫૩) શબ્દ બાળકો નાસીને સંતાઈ જવાની જે રમત રમે છે તેને : માટે–એટલે કે “સંતાકૂકડી કે “સંતાકણે દાવના અર્થમાં નોંધ્યો છે. “આંધળો–પોટલિયો એ બાળરમત ભાટે ચક્ષુસ્થગન-ક્રીડા' માટે તે રૂઢ હોવાનું મતાંતર પણ નોંધ્યું છે. એ બીજી રમત માટે જુદો શબ્દ છિંછટરમળ (૩.૩૦) પણ આપેલો છે. પ્રા, સુ કે હું (૭. ૨૪) છુપાવું'ના અર્થમાં જાણીતા છે (હિંદી વગેરેમાં સુના). અમિળg(૧. ૪જ) એટલે કે છોકરાઓ ગમ્મત ખાતર, સરખી રીતે બાંધીને જે એક ખાલી (અથવા તો અંદર કચરો ભરીને) પડે બજારના રસ્તા વચ્ચે મૂકે છે, જેથી આવતો જતો કોઈ માણસ લોભાઈને તે ઊંચકી લઈ ખોલીને જુએ અને તે ભોંઠો પડે એટલે છોકરાઓ ખીખી કરીને હસે – એ પ્રકારની રમુજ ભરી રમત. સંસ્કૃત મૂળશબ્દ મિનટ ન ખોલેલ, બાંધેલે પડો”. હેમચંદ્રના વિવરણના મૂળ શબ્દો આ પ્રમાણે છે : ફિમિઃ ક્રીયા ગન મનાથે વિપળના રિક્તા પુટિક્કા ચા લિવ્ય જૈવમુખ્યતે, આવી ગમ્મત અત્યારે પણ સૌરાષ્ટ્ર વગેરે ગુજરાતના પ્રદેશમાં છોકરાઓ કરતા હોય છે. ' હિંગિ(કે હિંવિમ) (૮.૬૮) શબ્દ એક પગે ચાલવાની બાળરમત” એટલે આજની બંગડીના અર્થમાં ધેલ છે. ગુજરાતી ઢીંનો પુરુષો અને સ્ત્રીઓ સાથે મળીને પગને ઠેકે આપતાં અને ગાતાં ગોળાકાર સમૂહનૃત્ય કરે છે તે એવો અર્થ “બૃહદ આરતી કોશમાં આપે છે. એનું અને હિંગિ નું મૂળ એક જ હોવાને ઘણે સંભવ છે. અને તે હિંગિ એ શબ્દરૂ૫ લિપિભ્રમનું પરિણામ હોય. . Page #96 -------------------------------------------------------------------------- ________________ દેના.ના અનેક મહત્ત્વનાં પાસાં છે, અને તેમાંથી ઘણું વિશે ઓછું કે નહિવત સંશોધન થયું છે, એટલે તેમની સવિસ્તર ચર્ચા કરોને ઘણે અવકાશ છે. અહીં તે. તેમાંથી બેચાર પાસાંને જ સ્પર્શ કર્યો છે, અને તેમાં પણ ઘણે અંશે તે આ પહેલાં થયેલા, બીજાના તથા મારા પિતાના કાર્યને આધાર લીધો છે. વિષયની આકર્ષતા અને સંશોધન માટેના મોટા અવકાશને કારણે નવા નવા સંશોધકોને તે નોતરશે એવી આશા આપણે હેમચંદ્રાચાર્યની નવમી જન્મશતાબ્દીના આ વર્ષે તે જરૂર રાખી શકીએ. ટૂંકી સંદર્ભસૂચિ દેશીનામમાલા : પિશેલ અને રામાનુજસ્વામી (૧૮૮૦, ૧૯૩૦), બેનરજી (૧૯૩૧), અને બેચરદાસ દોશી (૧૯૭૪) વડે સંપાદિત આવૃત્તિઓ. પાઈઅસદમહણ : હરગોવિંદદાસ શેઠકૃત, ૧૯૨૮, ૧૯૬૩. હેમસમીક્ષા : મધુસૂદન મેદીકૃત, ૧૯૪ર. સ્ટડીઝ ઈન હેમચંદ્રઝ દેશીનામમાલા : હ. ભાયાણકૃત વિદ્યા, ૨૨, ૧૯૬ર. અપભ્રંશ વૃત્તિ : હ. ભાયાણકૃત, જર્નલ ઓવ ધી ઓરિએન્ટલ ઈન્સ્ટિટયૂટ, બરોડા, ૧૩, ૧૯૬૩. હેમચંદ્રઝ દેશનામમાલા : હ. ભાયાણુકૃત, ૧૯૬૬. ઓરિજિન્ન ઓવ મલ્ટિપલ : હ. ભાયાણત, વિદ્યા, ૧૯૬૭. મિનિંગ્સ ઓવ દેશ્ય વઝ, એ ક્રિટિકલ સ્ટડી ઓવ મહાપુરાણ : રત્ના શ્રીયનકૃત, ૧૯૬૯. એવ પુષ્પદન્ત પહઈચંદચરિય ઃ શાનિરિકત, રમણીકવિજય–સંપાદિત, રત્ના શ્રીયનકૃત શબ્દકોશ, ૧૯૭ર. “મિડલ ઇન્ડો-એરિઅન વિકરિશ્ન” : હ. ભાયાણીકૃત, ભારતીય વિદ્યા, ૨૩, ૧૯૬૩. “ત્રણ દેશ્ય આગમિક શબ્દો : હ. ભાયાણીકૃત, મોહનલાલજી સ્મારક ગ્રંથ, ૧૯૬૪. તીને અર્ધમાગધી શબ્દોંકી કથા’ : હ. ભાયાણીકૃત, મુનિશ્રી હજારીમલ સ્મૃતિ - ગ્રંથ, ૧૯૬૫. સમ ફર્ધર લાયૂટ ઓન હરિવૃદ્ધ એન્ડ : હ. ભાયાણકૃત, વિદ્યા, ૧૬, ૧૯૭૩. હિઝ વેલ કલાસિફિકેશન ઓવ લિટરરી પ્રાકૃત એન્ડ અપભ્રંશ Page #97 -------------------------------------------------------------------------- ________________ “પ્રા. કમુરતું મિક : હ. ભાયાણીલ, વિલા, ૧૭, ૧૯૭૪. પ્રા. ઘુંટુંતિએ : હું. ભાયણીકત, જન. ઓરિ, બડા, ૧૯૭૪. સંસ્કૃત પ્રાકૃત જન વ્યાકરણ ર : મુનિ દુલહરાજ તથા અન્ય સંપાતિ, ૫છ૭. કેશ કી પરસ્પર દેશી શબ્દકોશ : મુનિ દુલહરો જ સંપાદિત, ૧૯૮૮. Page #98 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય હેમચન્દ્રના કાવ્યનુશાસનમાં નાટક’ વિચાર તપસ્વી નાન્દી કાવ્યાનુશાસન (કા.શ.)*ના આઠમા અધ્યાયમાં પ્રબન્ધાત્મક કાવ્યપ્રભેદો વિચારતાં આચાર્યશ્રી હેમચન્દ્ર નોંધે છે કે, કાવ્ય મુખ્યત્વે “પ્રેક્ષ્ય અને શ્રવ્ય” એમ બે પ્રકારનું છે (કા.શા. ૮/૧), દર્શન અને વર્ણનની ક્ષમતા ધરાવે તે થયે કવિ અને તેનું કર્મ તે કાવ્ય. “કવિકર્મને કાવ્ય કહેતાં આચાર્યશ્રી ભટ્ટ તૌતને હવાલે આપે છે. કુન્તક ઉપર પણ તૌતની અસર હશે. હેમચંદ્ર ઉપર કુન્તકનો ઓથાર પણ જોઈ શકાય. પ્રેક્ષ્ય એ અભિનય પ્રકાર છે જ્યારે શ્રવ્ય અનભિનેય છે. પ્રેક્ષ્યના પાડ્યું અને ગેય એમ બે ભેદ (કા.શા. ૮/૨) રાણાવાયા છે. તેમાં પાઠથના પટાભેદોમાં નાટક, પ્રકરણ, નાટિકા, સમવકાર, ઈહામૃગ, ડિમ, વ્યાયેગ, ઉત્સુષ્ટિકાંક, પ્રહસન, ભાણ, વિરથી અને સદકાદિને સમાવેશ થાય છે. રામચંદ્ર અને ગુણચંદ્રના નાટ્રયદર્પણ (નાદમાં પણ દ્વાદશ રૂપકભેદો જોવા મળે છે, જેમાં સર્વસ્વીકૃત દશ રૂપકો ઉપરાંત નાટિકા અને પ્રક સમાવિષ્ટ થયાં છે. હેમચંદ્ર દ્વાદશ” એમ સંખ્યાનિર્ધારણ કર્યું નથી અને “પ્રકરણને સ્થાને “સદકાદિનું ગ્રહણ કર્યું છે. નાદ. (૧/૩, ૪) પ્રમાણે નાટક, પ્રકરણ, નાટિકા અને પ્રકરણ એ ચાર “પૂર્ણદશાસન્ધિવાળાં રૂપકો છે, જ્યારે બીજા તેવાં નથી. આવો ભેદ પણ આચાર્યશ્રીએ તારવ્યો નથી. વળી, હેમચંદ્ર જે તે રૂપકપ્રકારની વ્યાખ્યા સીધી . • ભારતના નાટ્યશાસ્ત્ર (ના.શા.) પ્રમાણે જ ઉદ્ધત કરી છે, જ્યારે ના.દ. તથા ધનંજયના દશરૂપક (દ.રૂ.)માં ગ્રંથકારની પોતાની વ્યાખ્યા જોવા મળે છે. હેમચંદ્ર અલબત્ત ભરતની જે તે વ્યાખ્યાન વિમર્શ પિતાની “વિવેક' ટીકામાં વિસ્તારથી કર્યો છે, જેનો ઘણો પ્રભાવ ના.દ. ઝીલે છે તે આપણે જોઈશું. હેમચંદ્ર પિતાની નજીકના આચાર્ય ધનંજયના દ.રૂ.ને બાજુ પર રાખી સીધું ના.શા. સાથે અનુસંધાન તાજુ રાખવાનું વિચાર્યું તે પાછળ એક પરિબળ રૂપે તત્કાલીન રાજકીય સંદર્ભ પણ હોઈ શકે. શક્ય છે કે, કા.શા.માં ભેજની માલવપરંપરાને મુકાબલે કાવ્યશાસ્ત્રીય ચર્ચામાં જેમ દૂરની કાશ્મીરી પરંપરા પુરસ્કાર કરાયો છે, એ જ રીતે, એ જ કારણથી તેમણે કરેલી નાટયશાસ્ત્રીય ચર્ચામાં પણ માલવપતિ મુંજના દરબારના પંડિત ધનંજય/ધમિકને બાજુ ઉપર રાખી માલવપરંપરાને સ્થળે ભારતની મૂળ પરંપરાના પ્રવર્તનનું ધ્યેય એમને ઉચિત જણાયું હશે. જે હોય તે, બધા સંદર્ભે “કાવ્યાનુશાસન', - આવૃત્તિ બીજી, ૧૯૬૪, શ્રી મહાવીર જેતા વિદાલય, મુંબઈ - ના સમજવા. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૨ પરંતુ એક વાત તેા નક્કી કે કાવ્યશાસ્ત્રીય ગ્રંથમાં પણ આ અધ્યાયમાંથી બે અધ્યાયેા– સપ્તમ અધ્યાય જેમાં નાયક-નાયિકાવિચાર કરાયા છે તે અને સમસ્ત રૂપકવિચારણા આવરી લેતા અષ્ટમ અધ્યાય – કેવળ નાટ્યશાસ્ત્રીય વિગતાની ચર્ચા માટે અલગ તારવીને આ પ્રકારના ગ્રંથનિરૂપણની પરિપાટીમાં આચાર્યશ્રીએ નવું પરિમાણ સાકાર કર્યુ છે; અથવા, કહેા કે એક ‘દ્વિસંધાન' સાધ્યુ છે ! અલબત્ત, અહી રૂપકવિચાર પ્રધાત્મક કાવ્યના પ્રકારવિશેષરૂપે હાથ ધરાયા છે, એ વિગત એવું સૂચવે છે કે 'નાટક'ને પણ કાવ્ય' કહેવામાં હવે તત્કાલીન સહયાને કાઈ ખચકાટ કે છે” અનુભવાતાં નહિ હાય. એક બીજી વાત એ પણ તેાંધીશુ` કે ના..માં વિષયવિસ્તાર જરૂર અધિક સધાયેા છે, પણ તેમાં પણ પ્રતિપદ કા.શા.નું ઋણ પ્રત્યક્ષ થયા વગર રહેતું નથી. વળી, કા.શા.માં વિષયા સકાચ અને પેાતાની રીતની ફાળવણી પણ દષ્ટિગાચર થાય છે. જેમ કે, સંધિવિચાર કા.શા.માં કોઈ પણ કારણે મહાકાવ્યના સંદર્ભમાં રજૂ કરાયા છે અને તેમાં પણ – ‘મુલ વય: સમ્બÀા માતે।। મે' (કા.શા. ૮/૬ ઉપર) એટલી નેાંધ સાથે મૂળ ભરતની વ્યાખ્યાએ જે ઉદ્ધૃત થઈ છે જેના ‘વિવેક’ ટીકામાં વિસ્તારથી વિચાર કરાયા છે. પણ ના.દ.ની માફક સધ્યગાની વિચારણા, વિષ્ણુભકાદિ અર્થાપક્ષેપકાની વિચારણા, વગેરેને ગાળી નાખવામાં આવી છે, જ્યારે રસવિચાર બીજા અધ્યાયમાં તથા તેના ઉપરના ‘વિવેક'માં રસનિના સંદર્ભમાં થયેા છે; વળી આ રસવિચાર સાંગેાપાંગ આનંદવધ ન/અભિનવગુપ્ત પ્રમાણે જ થયેા છે, જ્યારે ના.દ. પેતાની રીતે સુખદુઃખાત્મક રસની મીમાંસા કરી નવેા ચીલા ચાતરે છે. પ્રસ્તુત લેખમાંની ચર્ચા ફક્ત ‘નાટક’ પ્રકારના રૂપકની કા.શા.માં પ્રાપ્તથતી વિભાવનાની વિચારણા તથા ના.. સાથેના તુલનાત્મક અભ્યાસને આવરી લેશે. અન્ય રૂપકપ્રકારા અહી વિચારશે નહિ, અલબત્ત નાટક અગેની બીજી સામાન્ય વિગતા જે આચાર્યશ્રીએ પાછળથી આપી છે, તેની અહીં સમાવેશ જરૂર થશે. નાટકની વ્યાખ્યા આપતાં હેમચન્દ્ર ભરત, ના.શા. ૧૮/૧૦, ૧૧ ટાંકે છે. તે વખતે કોઈ પણ નોંધ અલંકારચૂડામણિ'માં (અલ'.ચૂ.) તેઓ આપતા નથી પણ ‘વિવેક'માં તેને ઘેરા વિમર્શી કરાયેા છે. ના.શા. પ્રમાણે નાટક પ્રખ્યાત વસ્તુવિષયવાળુ હોય છે તથા તેને નાયક પ્રખ્યાત અને ઉદાત્ત હાવા ઘટે. વળી નાટક ‘રાષિવશ્યચરિત' તથા ‘દિવ્યાશ્રય’વાળુ હોય છે, તેમાં અનેક પ્રકારની વિભૂતિનું નિરૂપણ કરાય છે તથા તે ઋદ્ધિ, વિલાસ વગેરે ગુણવાળુ હાય છે. આ નાટક અંક, પ્રવેશક વગેરેથી સુશાભિત હાવું જરૂરી છે. ના.દ. (૧/૫) નાટકની વ્યાખ્યામાં ધર્મ જામા સ' અને ‘સાોપાય-તશા-સન્ધિ’એવાં વિશેષણા પ્રયાજે છે અને અંક, ખીજ વ. ઉપાયા, આરંભ વ. અવસ્થાએ મુખ વ. સંધિઓ વગેરેની ચર્ચા યાગ્ય રીતે સવિસ્તર આવરી લે છે. અંકની વિચારણામાં પ્રયાયાપ્રયેાજ્યવિચાર પણ ના.૬. કરી લે છે અને અંકમાં જેનું નિરૂપણ ન થઈ શકે એ વિગતા કેવી રીતે વણી લેવાય એ સમજાવતાં વિષ્ણુભક વગેરે અર્થાપક્ષેપકા પણ વિચારી લે છે, એટલું તા ચાસ કે હેમચંદ્રના પ્રભાવ નીચે પણ રામચન્દ્ર –ગુણચન્દ્રો Page #100 -------------------------------------------------------------------------- ________________ ખૂબ વ્યવસ્થિત, વિસ્તૃત અને મૌલિક ચર્ચા આપી છે. સંધિઓ, સંધ્યાની વિશદ ચર્ચા નાદામાં મળે છે, જે હેમચન્ટે ટાળી છે. . વિવેકમાં પિતાને અભિપ્રેત વિચારનો વિસ્તાર કરતાં હેમચન્દ્ર નેંધે છે કે, નાટકને પ્રખ્યાતવસ્તુવિષયવાળું કહ્યું છે, તેમાં પ્રખ્યાત એટલે કે, ઈતિહાસ, આખ્યાન આદિ જેનું વસ્તુ છે તેવું, એમ સમજવાનું છે. નાટયકાર આવી ઈતિહાસાદિ – પ્રસિદ્ધ વિગતો એટલા માટે વણે છે, કેમ કે, કથાપરિચયને કારણે પ્રેક્ષક/ભાવક/સામાજિકને તેને વિષે આદરાતિશય પ્રગટે છે. અથવા પ્રખ્યાતમાંનો પ્ર = વિશેષરૂપે ખ્યાત = પ્રસિદ્ધ વસ્તુ, એટલે કે ચેષ્ટા–એવા પ્રકારને વિષય જેમ કે માલવ પંચાલ વ.-જેમાં છે, તેવું. અહીં ‘વિવેકના મૂળ શબ્દો આ પ્રમાણે છે : (પૃ. ૪૩૩)-ચઠ્ઠા પ્રશ્નન રચાત્ત વતુ રેટિd, તથા વિદ્યા માઢવપશ્વાદિરિઝન પછી નોંધે છે કે, ચંવાર્તાને sfપ દ્િ વત્સરાગર શ્રોશથ્વી વ્યક્તિને વિષ વાત્તાપ ચનિરન્તર નિનૈન તર-ચાર મવતિ ! અહીં “તથા વિષ માઢવપન્નારાવિ રિઝર' એ શબ્દો બરાબર સ્પષ્ટ નથી થતા, પણ પાછળથી જે ઉદાહરણ અપાયું છે અને આવા મતલબની ના.દમાં જે ચર્ચા આવે છે તે પ્રમાણે એવું સમજી શકાય કે, માલવદેશ કે પંચાલદેશ કે જે તે દેશવિશેષમાં વિખ્યાત અને લોકપ્રિય હોય તેવું વસ્તુ વાટકારે વણવું. ના. દ.માં પણ “જેમ કૌશાબ્દિમાં વત્સરાજ” એવી ખાતત્વની સમજૂતી અપાઈ છે તે હેમચન્દ્રને અનુસરીને હોઈ શકે. આ રીતે હેમચન્દ્ર પ્રમાણે અહીં એવું અભિપ્રેત જણાય છે કે, મોટો ચક્રવતી હોવા છતાં વત્સરાજનું ચરિત કૌશાંબી સિવાયના પ્રદેશમાં જે ખાસ સંદર્ભ વગરનું સતત નિરૂપિત થાય તો તે જામતું નથી અને વિરસતા આણે છે. ના.દ. તે આ અંગે વધારે સ્પષ્ટતા કરે છે જેમ કે, - (ના.દ. ૧/૫ ઉપર) – ફુદું ચાતત્રં ત્રિધા, નન્ના, તેિન, ફેશન ૨ | દશાગ્યાં ચરિત્ત वत्सराजेनैव रजकम् । चरितमपि वत्सराजस्य । कौशाम्ब्यां वासवदत्तालाभादिकमेव । વારંવત્તામાવિ વત્સરાગટ્ય શ્રી રામામંત્ર | આ રીતે ખ્યાતિ એ સાપેક્ષ ખ્યાલ છે એવી સમજ હેમચન્દ્ર આપે છે જેને, રામચન્દ્ર અને ગુણચન્દ્ર પણ આવકારે છે. વસ્તુગત અને વિષયગત (= દેશવિશેષ ?) પ્રખ્યાતિ સૂચવીને ત્રીજા પ્રકારની પ્રખ્યાતિ - ભરત પ્રમાણે સમજાવતાં હેમચંદ્ર નોંધે છે કે, “પ્રખ્યાતદત્તાનાયકવાળું નાટક' એમ જે કહ્યું છે તેમાં ઉદાત્ત = ‘વીરરસને યોગ્ય' એમ સમજવું. આમ, ધીરલલિત, ધીરદાર. ધીરપ્રશાન્ત અને ધીરેધત એ ચારે પ્રકારના નાયકો અભિપ્રેત છે. ના દ. આની વિશેષ ચર્ચા કરે છે ( ના,દ. ૧૬,૭). તે પ્રમાણે કોઈ પણ એક નાયક જુદા જુદા સંદર્ભમાં ચારે પ્રકાર હોઈ શકે પણ એકીક્ષણે ચારે પ્રકારનો ન હોય. ના.દ. પ્રમાણે ક્ષત્રિયે ચારે પ્રકારના સ્વભાવવાળા હોય છે, જયારે દેવો વ. કેવળ ધીરેહત, વ. સ્વભાવના નિરૂપાય છે. ના.દ. કહે છે કે વાસ્તવિક સ્વભાવ ગમે તે હોય, પણ આવા પ્રકારનું સ્વભાવનિરૂપણ કવિઓ કરે છે. - “રાજર્ષિવંસ્થચરિતને અર્થ છે, રાજર્ષિના વંશને છાજે તેવું. હેમચંદ્ર નોંધે છે કે આ દ્વારા એવું અભિપ્રેત છે કે પ્રખ્યાત હોય તે વિગત પણ ઋષિતુલ્ય રાજાઓના Page #101 -------------------------------------------------------------------------- ________________ કુળમાં જે સાધુ કહેતાં યોગ્ય લેખાય તેનું જ નિરૂપણ કરવું; સાધુ વિગતને પરિહાર : કરો. અહીં ઉદાહરણ અપાયું નથી પણ આપણે નેધી શકીએ કે કાલિદાસે જેમ દુશ્ચંતને શકુન્તલાપ્રત્યાખ્યાનના આક્ષેપથી ઉગાર્યો, તેવું કવિએ કરવું. હેમચન્દ્ર વળી આગળ નોંધ છે કે પ્રખ્યાત હોવા છતાં દેવોનું ચરિત વરદાન, પ્રભાવતિશય વગેરેની બહુલતાને કારણે સામાન્ય વ્યક્તિને માટે ઉપદેશયોગ્ય નથી. સામાન્ય વ્યક્તિ તેમાંથી કંઈ પ્રેરણા મેળવી શકે નહિ. આમ અહીં બને વિગતોને ફલત: પ્રતિષેધ અભિપ્રેત છે. “રાજર્ષિપદમાં ‘ઋષિઓ જેવા રાજાઓ” એમ ઉપમિત સમાસ છે. તેમના વંશમાં જે થોગ્ય ચરિત હોય તેના નિરૂપણવાળું તે થયું નાટક. હા, દેવોના ચરિતનું નાટકમાં નિરૂપણ મ જ કરવું એમ સાવ નથી, પણ દિવ્ય પાત્રોને આશ્રયરૂપે અર્થાત ઉપાયરૂપે એટલે કે પતાકા કે પ્રકરીનાયકરૂપે નિરૂપવા, આ રીતે તે ગ્રાહ્ય છે. જેમ કે, “નાગાનંદમાં પૂર્ણ કરુણામયી મા ભગવતીના સાક્ષાત્કાર દ્વારા વ્યુત્પત્તિ જન્મે છે. એમ સમજાય છે કે નિરંતર ભક્તિભાવવાળાઓને વિષે દેવતાઓ પ્રસન્ન થાય છે. તેથી તે પ્રકારનું દેવતાર ધનપૂર્વકનું ઉપાયાનુષ્ઠાન જવું. નાદામાં પણ આ જ વાત દોહરાવાઈ છે. ના.દ. તે એમ પણ કહે છે કે કેવળ દેવાયત્ત ફળવાળા નાટયવસ્તુમાં પણ દેવ પણ સગુણથી રીઝે છે અને દેવતાની કૃપાય અધિકારીને થાય છે. તે સચ્ચરિતવાળા થવું એવો ઉપદેશ તેમાંથી પામી શકાય. તે માટે આ રીતે દેવતાઓનું ગ્રહણ નાટકમાં થઈ શકે. હવે હેમચન્દ્ર પૂર્વપક્ષ રજૂ કરે છે. તે પ્રમાણે પ્રશ્ન એ છે કે દિવ્યનાયકાશ્રય જેમાં લેવાય છે તેવા વસ્તુવાળું કથાશરીર નાયકમાં હોય છે એવી સમજૂતી કેમ ન આપી શકાય ? જવાબ એ છે કે આવી વ્યાખ્યા કરવાથી કોઈ અર્થ સરે તેમ હોય તો તેમ પણ કરી શકાય. પણ અહીં તે તે નિરર્થક જ જણાય છે. ના.દ. પણ આ જ દલીલ દોરાવતાં નોંધે છે કે દેવતાઓને તો દિવ્યપ્રભાવથી ઈચ્છામાત્રરૂ૫ પ્રયત્ન જ બસ છે. અર્થાત એમને તો ઇરછા કરવી એ જ પર્યાપ્ત છે. ઈચ્છા કરે કે તરત આપોઆપ ફલસિદ્ધિ થઈ જ જાય એ તેમને પ્રભાવ હોય છે. આવું ચરિત કે સામર્થ્ય મર્યો વડે દાખવવું અશક્ય છે તેથી આવી વસ્તુ ઉપદેશાઈ નથી. ના.શા. ર/૨૨, ૨૩ ટાંકતાં આચાર્યશ્રી જણાવે છે કે દેવતાઓની તે ગૃહમાં કે ઉપવનમાં માનસી સિદ્ધિ હોય છે, જ્યારે સામાન્ય રીતે બધા માનુષભાવો તે ક્રિયા અને પ્રયત્નથી નિષ્પન્ન થાય છે. તેથી મનુષ્ય દેવની પ્રકૃતિમાં રહેલા ભાવો સાથે સ્પર્ધા ન કરવી. આથી નાટકમાં તે એવા જ ચરિતનું નિબંધન કરવું કે જેમાં ઇષ્ટ કે અનિષ્ટ દેવી અને માનુષી કર્મોથી પ્રાપ્ત થતાં શુભાશુભફળ ભોગવનાર મનુષ્યોની જ વાત હોય અને તેમને અભિપ્રેત ભોગની પ્રાપ્તિ અને વિપત્તિના પ્રતિકાર વિષે સમજ કેળવાવે એવું જ નાટક રચવું. આથી નાટમાં મનુષ્ય રાજાઓ જ નાયક તરીકે યોગ્ય છે. હા, નાયિકા દિવ્ય હોય તે પણ તેમાં વિસધ નથી, જેમ કે ઉર્વશી. કારણ કે નાયિકાના વૃત્તનો આક્ષેપ નાયકના વૃત્ત દ્વારા જ થઈ જાય છે. આમાં એ પણ ઈશારો છે કે સત્કમ નાયક હોય Page #102 -------------------------------------------------------------------------- ________________ એને જ દિવ્યનાયિકા પુણ્યબળે પ્રાપ્ત થાય. આમ મનુષ્યોને પુણ્યકર્મ કરવાની પ્રેરણું પણ આમાંથી પ્રાપ્ત થઈ શકે. પ્રસિદ્ધ વસ્તુ પણ વ્યુત્પત્તિ એટલે કે સમજદારી કેળવવામાં નિષ્ફળ જતું નથી એ સમજાવતાં કહેવાયું છે કે, નાટક નાના પ્રકારની વિભૂતિઓથી યુક્ત હોવું ઘટે. હેમચન્દ્ર સમજાવે છે કે અહીં વિભૂતિયુક્ત એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપી ચારે પુરુષાર્થો જેમાં ફળરૂપે રહેલા છે તેવા સુંદર રૂપથી યુક્ત એમ સમજવું. હેમચન્દ્ર નોંધે છે કે ધર્મ અને અર્થ સર્વજન-અભિલાષણીય છે માટે તેનું બાહુલ્ય દર્શાવવું (પૃ. ૩૪). “ઋદ્ધિ, વિલાસ વગેરે ગુણોવાળું નાટક હોય' –એ દ્વારા એવું અભિપ્રેત છે કે, ત્રદિ એટલે કે અર્થની, રાજ્યની સંપત્તિની–વૃદ્ધિ. ‘વિકાસ’ દ્વારાં “કામ” લક્ષિત થાય છે. એનો અર્થ છે આનંદ માટેની પ્રવૃત્તિઓ. “આદિ' શબ્દ દ્વારા એવી પ્રવૃત્તિઓનું પ્રાધાન્ય અભિપ્રેત છે. એટલે કે ઋદ્ધિ અને વિલાસ જેમાં પ્રધાન છે તેવી ફલ સંપત્તિવાળું નાટક હોવું જોઈએ. આથી રાજાએ બધું રાજ્ય બ્રાહ્મણને આપીને વાનપ્રસ્થનો સ્વીકાર કર્યો એવા પ્રકારના ફળવાળું નાટક ન રચવું. અર્થાત ધર્મ અને મોક્ષરૂપી પુરુષાર્થના બાહુલ્યવાળું નહિ. સામાન્ય રીતે લોકો સુખ સગી આંખે જોવા / માણવાની ઈચ્છાવાળા હોય છે એટલે આવી ધર્મ/મેક્ષની પ્રતીતિ વિરસ બની રહે. આ વાત ના.દ. પણ આ જ રીતે હેમચન્દ્રને અનુસરીને કરે છે, વળી નાટકમાં કેટલીક હેય અને અપ્રધાન વિગત પણ નિરૂપાય છે, જે અપયરૂપ હોવાથી પ્રતિનાયકને વિષે જોડવાની હોય છે. આવી વિગતો પૂર્વપક્ષરૂપે રહેલી જાણવી અને તેમના પ્રતિક્ષેપથી નાયકના ચરિતનું નિર્વહણ થવાથી તેને જનપદ (પ્રદેશ), કોશ, વ. સંપત્તિ પ્રાપ્ત થાય છે, આવું નિરૂપણ નાટકમાં કરવાનું હોય છે. “વિલાસો” એટલે કે, આનંદ કે ભોગ માટેની પ્રવૃત્તિઓ. એ દ્વારા મુદી મહોત્સવ વ. ઉજવણીઓ અભિપ્રેત છે, જેથી મનુષ્યો આનંદ પામે છે. વળી, “ગુણો” દ્વારા સંધિ, વિગ્રહ વગેરે છ ગુણે નાયક એવા રાજાના ચરિતમાં વણવાના હોય છે. “ગુણેને આ અર્થ ચાણક્યના શાસ્ત્રના પરિચયથી ફુટ થાય છે. નાટકની વ્યાખ્યામાં “વસ્તુ અને રાજવિચરિત' એ બંને પદોથી બધી જ અભિપ્રેત વિગતો આવી જાય છે. એ સિવાયની અવાક્તર વિગતની સમાપ્તિમાં અર્થાત વિશ્રાન્તિ માટે જે અંશે-ટૂકડા–રહેલા છે, તે થયા અંકો', જે પાંચથી દશની સંખ્યામાં રાખવા. વળી કારણવશાત્ જે અપ્રત્યક્ષદશ્ય એવાં કાર્યો છે, તેમના આવેદકો એ થયા પ્રવેશકે વગેરે. આ બધાથી નાટક શોભે છે. આપણે જોઈ શક્યા કે આ સમગ્ર ચર્ચાની ના.દ. ઉપર ઘેરી અસર છે. આ ઉપરાંત હેમચંદ્ર “વિવેક' (પૃ. ૪૪૩)માં નાટકાદિ બધા રૂપકપ્રકારે ચાર પ્રસિદ્ધ પુરષાર્થો સાથે કેવી રીતે સંકળાયેલ છે તે પણ દર્શાવે છે. આ સમગ્ર ચર્ચાનો ભાર પણ ના.દ. ઉપર પડેલો જ છે. હેમચંદ્ર પ્રમાણે નાટકમાં ધર્મ, અર્થ અને કામમાંથી કઈ પણ એક મુખ્ય રીતે અને બાકીના ગૌણ હોય તેમ નિરૂપાય છે, જેનું આરાધન નાટકમાં જાણે કે સાક્ષાત હોય તેમ, ઉપાદેય એટલે ગ્રાહ્ય હોય એ રીતે નિરૂપાય છે. તેમાં પણ વળી Page #103 -------------------------------------------------------------------------- ________________ ધર્મ પ્રધાન નાટચવસ્તુમાં દાન, તપ, યજ્ઞ વગેરે રૂપી દ્વિયા/અનુષ્ઠાન દ્વારા જે યશસ્કર અને આ જન્મે જ જે પ્રત્યક્ષફળ દર્શાવનાર છે તેનુ નિરૂપણ અભિપ્રેત છે. આર્થારાધનરૂપી વસ્તુવાળા નાટકમાં રાજાઓનું એવુ ચરિત નિરૂપાય છે જેમ સ ંધિ, વિગ્રહ, વગેરે પ્રયુક્ત થાય છે, તથા જેમાં કપટ, છેતરિપંડી વગેરેનુ બાહુલ્ય હોય છે. વળી અહીં શત્રુને છેદ થયા પછી યશઃપ્રાપ્તિ થાય છે અને લાલ વગેરે રૂપી ફળની પ્રાપ્તિ થાય છે. ‘કામ ’ના આરાધનવાળા નાટ્યવસ્તુમાં દિવ્ય સ્ત્રી, કુબજા સ્ત્રી વગેરે સાથેના સંભાગ તથા સ્વાધીનપતિકા વગેરે આઠ અવસ્થાએવાળી નાયિકાને સ ંભાગ વગેરે નિરૂપાય છે. તે દિવસે પરસ્પરના અવલાકન વગેરે વ્યાપારથી નિરૂપાય છે, અને રાત્રિએ ઉપચારયુક્ત સંભોગ રાણીવાસમાં કુશળતાથી થાય છે એવુ' રાજાને સમજાવાય છે. વળી રાજાની વિવિધ નાયિકા વિષે અને વિવિધ નાયિકાઓની રાજા વિષે રુચિ નિરૂપિત થાય છે. વિવિધ નાયિકાઓમાં મહાદેવી, દેવી, સ્વામિની, સ્થાપિતા, ભાગિની, શિલ્પકારિકા, નાટકીયા, નત કી, અનુચારિકા, પરિચારિકા, સચારિકા, પ્રેષણકારિકા, મહત્તરા, પ્રતીહારી, કુમારી, સ્થવિરા, યુક્તિકા, વગેરને સમાવેશ થાય છે. રાજાના રાણીવાસમાં જેના સંચાર થઈ શકે છે તેવા લોકમાં સ્વાપત્ય, કસુકિ, વધર, ઉપસ્થાયિક, નિમ્ ડ વગેરેના સમાવેશ થાય છે તથા અંત:પુરની બહાર રહેનારાઓમાં યુવરાજ, સેનાપતિ, મંત્રી, સચિવ, પ્રાÇિવાક્ (?), કુમાર વગેરેને સમાવેશ થાય છે, વળી, વિદૂષક, શકાર, ચેટ વગેરેનુ વૃત્ત પણ સમજાય છે, રાજાના પ્રતિપક્ષીઓનું ચરિત પણ રાજાઓના ઉપર કહેલા ગુણાના વિષયરૂપ હોવાથી અશુભ જન્માવનાર છે અને એથી ત્યાં જય છે એમ સમજાવવા નિરૂપિત કરાય છે. આ પછી હેમચન્દ્ર જે તે રૂપકપ્રકારામાં પણ, કેવા પ્રકારના પુરુષાના પ્રાધાન્યના અનુસંધાનમાં શું શું અભિપ્રેત છે તે વિગતે નિરૂપે છે. હેમચંદ્રે આ બધી તેધ એક જ સ્થળે, બધાં રૂપાના વ્યાખ્યાવિચારપૂરા થાય છે ત્યાં ચી છે, જ્યારે તા.દ. જે તે રૂપકપ્રકારની ચર્ચાના અનુસંધાનમાં જ ઉપયુક્ત વિગતને વણી લે છે, આટલા તફાવત છે. કદાચ નાદ.ના ઉપક્રમ વધુ યુક્તિયુક્ત છે. અહી હેમચન્દ્રે કરેલા નાટક' પ્રકારના રૂપકના પરામર્શ પૂર્ણ થાય છે. તેમાં ગ્રંથકારની ઝીણવટ તથા સરળ ભાષામાં પણ જરૂરી શાસ્ત્રા કરવાની હથેાટીનાં દન થાય છે. તેમણે સમેક્ષિકયા ગ્રાહ્યાત્રાના વિવેક કર્યાં છે. સાથે એ પણ નોંધવું ઘટે કે નાટચશાસ્ત્રીય વિગતે તેમણે અતિસંક્ષેપમાં નિરૂપી છે. હા. દ. એ આખા નાટયશાસ્ત્રીય ગ્રંથ હોવાથી, જ્યાં હેમચંદ્રમાં ઊણપ વર્તાય છે તેવા સઘળા મુદ્દાઓની વિશદ અને વિસ્તૃત ચર્ચા સમાવવાની તેમાં તક રહેલી છે, જેને રામચન્દ્ર અને ગુણચન્દ્રે બહુ સરસ રીતે ઝડપી છે. હા, કાવ્યશાસ્ત્રીય ગ્રંથમાં પણ ઔચિત્યપુરઃસર નાટચશાસ્ત્રીય વિગતા વણી લેવાની જે પ્રણાલિ હેમચન્દ્ર ઉપસાવી તે સ્તુત્ય છે અને તેનુ અનુકરણ તેમના કેટલાક સમર્થ અનુગામીએએ કર્યુ છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ દ્વયાશ્રય મહાકાવ્ય પરંપરામાં આચાર્ય હેમચંદ્રસૂરિકૃત સંસ્કૃત-પ્રાકૃત દ્વાશ્રય મહાકાવ્ય-કુમારપાલચરિત્રનું મૂલ્યાંકન [ The Kumarapala-carita as a Specimen of the · Dvyäsraya Tradition of the Mahäk ävyas ) - નારાયણ મ, કંસારા કાવ્યશાસ્ત્ર-શાસ્ત્રકાવ્ય-યાશ્રયકાવ્ય-દ્વિસંધાનકાવ્ય “કાવ્યની ચર્ચા કરતું શાસ્ત્ર તે કાવ્યશાસ્ત્ર એવી આપણી સામાન્ય સમજ છે. છતાં ઈ. સ.ની ૧૧મી સદીમાં ભેજદેવે “શૃંગારપ્રકાશમાં દિકાવ્ય જેવી કૃતિને “કાવ્યશાસ્ત્ર' તરીકે ઓળખાવી છે. એથી ઉલટું કાવ્યમય શિલીમાં શાસ્ત્રીય તથ્યોની રજૂઆત કરતા રતિવિલાસ” અને “કામંદકીય-નીતિસાર” જેવા ગ્રંથને તેમણે શાસ્ત્રકાવ્ય' તરીકે ઓળખાવ્યા છે. તે જ અરસામાં થોડાક સમય પછી ક્ષેમેન્દ્ર “સુવૃત્તિતિલકમાં ભદિના ભદિકાવ્ય', ભૌમકના “રાવણાજુનીય’ વગેરેને “કાવ્યશાસ્ત્ર' તરીકે ઓળખાવ્યાં છે. સામાન્ય દષ્ટિએ એમાં કઈ વાંધો ઉઠાવવો જરૂરી નથી, કારણ કે આ કૃતિઓ “કાવ્ય” તરીકે જ રચવામાં આવી હતી. પણ સાથે સાથે કવિઓએ એમાં શાસ્ત્રની સામગ્રી પણ ઉદાહરણરૂપે ' ખીચોખીચ ડાંસીને વ્યવસ્થિત રીતે ભરી હતી. તેથી તે માત્ર “કાવ્ય' ન રહેતાં કાવ્ય” અને શાસ્ત્ર' બંનેનો સુમેળ ધરાવતી ઉભયાત્મક કૃતિ બની રહી. ભોજદેવ અને ક્ષેમેન્દ્રની પૂર્વે ઈ. સ.ની દસમી સદીમાં જીવી ગયેલ રાજશેખરે કાવ્યમીમાંસામાં શાસ્ત્રકવિના પ્રકારે પાડ્યા : (૧) જે શાસ્ત્ર રચે તે; (૨) જે શાસ્ત્રમાં કાવ્યની યોજના કરે; અને (૩) જે કાવ્યમાં શાસ્ત્રને મર્મ નિબદ્ધ કરે. પછી પ્રથમ પ્રકારના શાસ્ત્રકવિઓની અને તેમની કૃતિઓ તરીકે પાણિનિકૃત ‘અષ્ટાધ્યાયી', કૌટિલ્યકૃત અર્થશાસ્ત્ર', વાત્સ્યાયનકૃત 'કામસૂત્ર', વગેરેને, બીજા પ્રકારના શાસ્ત્રકવિઓની કૃતિઓના ઉદાહરણ તરીકે કામન્દકીય-નીતિસાર', “મનુસ્મૃતિ', વરાહમિહિરકૃત “બૃહત્સંહિતા' જેવા પદ્યબદ્ધ શાસ્ત્રગ્રંથને ગણાવ્યા છે, જ્યારે ત્રીજા પ્રકારમાં ભદિકાવ્ય” જેવા કાવ્યમાં સાથે સાથે શાસ્ત્રનું નિરૂપણ કરતા ગ્રંથોની ગણના કરી છે. - દ્વયાશ્રયકાવ્ય' શબ્દમાં થાશ્રય” શબ્દ એ આશ્રયભૂત વિષયનું સૂચન કરે છે. સામાન્ય રીતે મુક્તક, ખંડકાવ્ય, મહાકાવ્ય કે ગદ્ય મહાકથામાં કવિ મુખ્યતયા કથાવસ્તુને જ આશ્રય લે છે અને તેને નિરૂપતી વખતે શેલીમાં રસ ભાવ, અલંકાર વગેરેનો વિન્યાસ, કરે છે. પણ તે સ્વાભાવિક રીતે યથાપ્રસંગે કથામાં વિક્ષેપ ન કરે તે રીતે જ આણે છે, Page #105 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય આશ્રય તરીકે નહીં. તેથી આ પ્રકારની કૃતિઓ એકાશ્રય” કાવ્ય હોય છે. એથી ઊલટું “ભદિકાવ્ય' જેવી મહાકાવ્યકૃતિઓમાં કવિ એકી સાથે બે આશ્રયભૂત વિષયોનું કાવ્યમય નિરૂપણ કરે છે, જેમાંનો એક હોય છે કથાવસ્તુ અને બીજ હોય છેશાસ્ત્રીય ઉદાહરણ. આવાં કાવ્યમાં બંને આશ્રય મહત્ત્વના હોય છે; તેથી જ તેમને યાશ્રય” તરીકે ઓળખવામાં આવે છે; પરંતુ એમાંના એક કાવ્ય-કથાવસ્તુ આશ્રયમાં અર્થ મહત્વ ધરાવે છે, જ્યારે બીજા શાસ્ત્ર આશ્રયમાં શાસ્ત્રીય ઉદાહરણ મહત્ત્વ ધરાવે છે. “દ્વિસંધાન કાવ્યમાં બે કથાવસ્તુઓ આશ્રયભૂત હોય છે, તેથી તેને યાશ્રય કઈ કહે તો બહુ વાંધો ન ઉઠાવી શકાય પણ બંને આશ્રયભૂત વિષય “કથાવસ્તુ' જ હાઈ, એક જ કાવ્યમાં શ્લેષાત્મક શબ્દોના પ્રચુર પ્રયોગના આધારે એક જ શ્લોકમાંથી બંને અર્થોને બોધ થઈ શકે એવી અર્થાનુસંધાન પ્રક્રિયા અજમાવવામાં આવી હોય છે. આ કારણે થાશ્રય” શબ્દની રૂઢિ કરતા અલગ અર્થધની રૂઢિમાં ઢાળવા માટે તેનું “દ્વિસંધાન નામકરણ પ્રચલિત કરવામાં આવ્યું લાગે છે. જે એક જ પદ્યમાંથી બે કરતાં વધુ અર્થોનું સંધાન કરવામાં આવ્યું હોય તો એ કાવ્ય “ત્રિ-સંધાન', “ચતુઃસંધાન”, “પંચસંધાન’ એમ આશ્રયભૂત કથાવસ્તુની સંખ્યા અનુસાર એાળખાવવાપાત્ર ઠરે છે.' દ્વયાશ્રય કાવ્યોની પરંપરા દ્વયાશ્રયં કાવ્યની પરંપરામાં આજે ઉપલબ્ધ ઈ. સ.ની છઠ્ઠી સદીનું પ્રાચીનતમ થાશ્રય કાવ્ય છે ભદિકૃત “રાવણવધ” કે “ભદિકાવ્ય'. ત્યારબાદ સાતમી સદીમાં મહાકવિ ભટ્ટભીમે “રાવણાજુનીયમ' રચ્યું, એ પણ યાશ્રય કાવ્યું છે. દસમી સદીમાં કવિ હલાયુધે “કવિરહસ્ય' નામનું થાશ્રય કાવ્ય રચ્યું. આ કાવ્યોમાં કવિઓએ પાણિનીય વ્યાકરણનાં સૂત્રોને લક્ષમાં રાખીને, સંભવતઃ શક્ય હોય ત્યાં સૂત્રોનો ક્રમ જાળવીને તેમના પ્રયોગને દર્શાવતાં ઉદાહરણે કાવ્યના કથાનકના ગ્લૅકોમાં નિબદ્ધ કરવાના ઉદ્દેશથી કાવ્યરચના કરી છે. આ દરેક મહાકાવ્યના કથાનકની સર્ગવાર વિગતો, તથા એમાં શાસ્ત્રનું નિબંધના કેવી રીતે કેટલા અંશે સફળ રીતે થયું છે એની વિગતવાર ચર્ચા આ લેખમાં કરી હતી. પરંતુ પ્રકાશન વેળા એ બધી સામગ્રીને લીધે લેખને વિસ્તાર મર્યાદા કરતાં વધી જ હોવાથી આચાર્ય હેમચન્દ્રના જ ગ્રંથનો વિગતવાર અભ્યાસ રજૂ કરવાની મર્યાદા સ્વીકારી, એ બધી પુરોગામીઓની કૃતિઓની છણાવટ આ લેખમાંથી કમી કરી છે. આ લેખતી પ્રેસ કોપી કરવાને શ્રમ ઉઠાવી લેવા બદલ મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમીનાં સંશોધન સહાયક કુ. ડૉ. જાગૃતિબેન પંડ્યાનો હું આભારી છું. द्वत्याश्रयकाध्यम् કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પ્રાપ્ત કરનાર શ્વેતાંબર જૈન આચાર્ય હેમસંદ્ર ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના કાળ દરમિયાન ઈ. સ. ૧૭૮૪ થી Page #106 -------------------------------------------------------------------------- ________________ ઈ. સ. ૧૧૭ના ગાળામાં જીવી ગયા. ગુજરાતમાંd ધંધુકા તેમનું વતન હતું. હેમચંદ્રાચાર્ય જેન હોવા ઉપરાંત પ્રખર વિદ્વાન હતા અને તેથી બ્રાહ્મણની ઈર્ષાને પાત્ર બન્યા હતા. વ્યાકરણના ક્ષેત્રે તેમણે પવૃત્તિ સહિત ઉણાદિસૂત્ર, પત્તવૃત્તિ સહિત ધાતુપાઠ, સ્વપજ્ઞત્તિ સહિત ધાતુપારાયણ, ધાતુમાલા, બાલભાષ્ય વ્યાકરણ સૂત્રવૃત્તિ, સ્વાદિ સત્તાવચૂરિ, લિંગનિર્દેશ, પણ બૃહદિકા વિવૃત્તિ સહિત લિંગાનુશાસન, પત્તવૃત્તિ – બૃહદ્ધત્તિ – વ્યાકરણ – ઢુંઢિકા – લઘુવૃત્તિ – લઘુદ્ધિચંદ્રિકા – બૃહન્યાસસહિત શબ્દાનુશાસન અને પણ હૈમપ્રક્રિયા ઢુંઢિકા સહિત પ્રાકૃત વ્યાકરણ એ ગ્રંથની રચના કરી હતી. પિતાને “સિદ્ધહેમશબ્દાનુશાસનનાં સૂત્રોના પ્રયોગોનાં ઉદાહરણ રજૂ કરવા તેમણે દ્વયાશ્રય મહાકાવ્યની રચના કરી. આ મહાકાવ્યના પ્રથમ વીસ સર્ગોની સંસ્કૃતમાં રચના કરી અને આઠ સર્ગો પ્રાકૃતમાં રચ્યા. આશરે ૨૪૩૦ શ્લોકના સંસ્કૃત દયાશ્રય કાવ્યમાં તેમણે એક આશ્રય સેલંકી વંશના રાજાઓના વંશાનુચરિતને અને બીજો આશ્રય “સિદ્ધહૈમશબ્દાનુશાસનના એકથી સાત સુધીના અધ્યાયમાં નિરૂપેલા સંસ્કૃત વ્યાકરણને લીધે. આમ આ કાવ્ય “કંથાશ્રય બન્યું છે. આ મહાકાવ્યને સારાંશ આ પ્રમાણે છે : પ્રથમ સર્ગમાં (શ્લે. ર૦૧) ચાલુક્યવંશની પ્રશસ્તિ, અણહિલવાડ નગરનું વર્ણન અને મૂળરાજને રાજવહીવટ નિરૂપ્યો છે. બીજા સર્ગમાં (શ્લો. ૧૧૦) મૂળરાજનું સ્વપ્ન, પ્રભાસતીર્થને નષ્ટ કરનારા શત્રુઓના નાશ માટેની મંત્રણ, ગ્રહરિપુનું દુરાચરણ, ગ્રહરિપુના સૈન્યબળને અંદાજ વગેરે વર્ણવાયાં છે. ત્રીજા સર્ગમાં (શ્લો. ૧૬૦) શિયાળાનું વર્ણન, ચઢાઈની તૈયારીઓ સિન્યની કુચ, છાવણી અને રાત્રિવર્ણન છે. ચેથા સર્ગમાં (શ્લોક ૯૪) ગ્રહરિપુના દૂતનું આગમન, તેની સાથે મૂળરાજનું સંભાષણ અને ગ્રહરિપુના સૈન્યમાં યુદ્ધની તૈયારીઓનું વર્ણન છે. પાંચમા સર્ગમાં (શ્લોક ૧૪૨) યુદ્ધવર્ણન, ગ્રહરિપુને પરાજય અને મૂળરાજની સેમનાથયાત્રાનું નિરૂપણ છે. છઠ્ઠા સર્ગમાં (ક ૧૦૭) ચામુંડરાજને જન્મ તેનું બાળપણ અને શિક્ષણ, રાજાઓ તરફથી નજરાણાં, લાટદેશના રાજા દ્વારપની વિશિષ્ટ અપમાનજનક ભેટ, ચામુંડરાજ દ્વારા લાદેશ પર આક્રમણ, દ્વારપનો પરાજય, ચામુંડરાજને રાજ્યાભિષેક મૂળરાજનો વાનપ્રસ્થપ્રવેશ અને મૃત્યુ સુધીના પ્રસંગેનું વર્ણન છે. સાતમા સગમાં ક ૧૪૨) ચામુંડરાજને ઘેર વલ્લભરાજ અને દુર્લભરાજ એ બે પુત્રનો જન્મ, પછી ત્રીજા પુત્ર નાગરાજનો જન્મ, તેમનું શિક્ષણ, વલ્લભરાજના સેનાપતિપદે માળવાની ચઢાઈ, વચ્ચે શીતળાને ભોગ બનવાથી વલ્લભરાજનું મૃત્યુ. અંતિમ સંસ્કાર, દુર્લભરાજનો રાજ્યાભિષેક કરી ચામુંડરાજને વાનપ્રસ્થપ્રવેશ, નર્મદા કિનારે મૃત્યુ, દુર્લભરાજનો રાજવહીવટ, મરુદેશના રાજા મહેન્દ્ર દ્વારા દુલભરાજ અને નાગરાજને સ્વયંવરમાં નિમંત્રણ, બનેને મહેન્દ્રરાજની પુત્રીઓ સાથે વિવાહ અને પ્રતિસ્પર્ધીઓ સાથે યુદ્ધ એ પ્રસંગે નિરૂપાયા છે. આઠમા સર્ગમાં (શ્લોક નસ્પ) નાગરાજને ઘેર ભીમ નામે પુત્રને જન્મ, ભીમને રાજ્યાભિષેક, તેને રાજવહીવટ, પં, વંદાવન, મથુરા, મિથિલાવન તથા Page #107 -------------------------------------------------------------------------- ________________ મગધના રાજાઓ દ્વારા તેની પ્રશંસા તથા સિંધુ અને ચેદિના રાજાઓની તેના પ્રત્યેની શત્રુતાને લગતે ગુપ્તચરને અહેવાલ, સિંધુરાજ સામે આક્રમણ, સિંધુ નદી પર સેતુબંધ, અને હંસકનો પરાજય વર્ણવ્યો છે. નવમાં સગમાં (શ્લોક ૧૭૨) ભીમનું ચેદિરાજ સામે આક્રમણ, ચેદિરાજ દ્વારા સંધિનું કહેણ, ભીમરાજ દ્વારા મેત્રીનો સ્વીકાર અને અણહિલવાડ તરફ પુનરાગમન, રાજ્યત્યાગ અને કર્ણને રાજ્યાભિષેક, ભીમરાજના મૃત્યુ પછી તેના પુત્ર ક્ષેમરાજનું દધિસ્થલીમાં યાત્રા અથે પ્રયાણુ, કણે ક્ષેમરાજના પુત્ર દેવપ્રસાદને પિતાની સંભાળ લેવાની કરેલી ભલામણ, કણનો રાજ્યવહીવટ, કલાકાર દ્વારા ચિત્રપટની રજૂઆત, જયકેશીની પુત્રી મયણલ્લા વિષે માહિતી, તેના પિતા દ્વારા હાથીની ભેટ, મયણલ્લા સાથે મેળાપ, કર્ણનો તેની સાથે વિવાહ અને સુખી લગ્નજીવન આ પ્રસંગે વર્ણવ્યા છે. દસમા સર્ગમાં (શ્લોક ૯૦) મયણલ્લાનું ગર્ભધારણ, કણ દ્વારા લક્ષ્મીમંદિરમાં અનુષ્ઠાન, વર્ષાઋતુ અને સૂર્યાસ્તનું વર્ણન, કર્ણના અનુષ્ઠાનમાં ભંગ પાડવા અપ્સરાઓ તથા ભયાનક તત્ત્વોનો પ્રયાસ, કર્ણના અનુષ્ઠાનની સફળ પૂર્ણાહુતિ, લક્ષ્મી દ્વારા વર્દાન, કર્ણ દ્વારા લક્ષ્મીની સ્તુતિ અને રાજમહેલમાં પુનરાગમન આ પ્રસંગો નિરૂપાયા છે. અગિયારમાં સર્ગમાં (શ્લેક ૧૧૮) મયણલ્લાનાં દેહદો, પુત્ર જયસિંહને જન્મ, પુત્રજન્મોત્સવ, તેનું બાળપણ અને શિક્ષણ, તેને રાજ્યાભિષેક, પિતાના પુત્ર ત્રિભુવનપાલની જયસિંહને સંપણી કરીને દેવપ્રસાદને અગ્નિપ્રવેશ, જયસિંહને રાજવહીવટ આ પ્રસંગેનું વર્ણન છે. ' બારમા સર્ગમાં (શ્લેક ૮૧) રાક્ષસો દ્વારા શ્રીપુરસ્થલના મંદિરના નાશની સંભાવનાના મુનિઓએ આપેલા સમાચાર, જયસિંહનું રાક્ષસો સામે પ્રયાણ, બર્બરક સાથે યુદ્ધ, બર્બરકનો પરાજય, તેની પત્ની પિંગલિકાની વિનંતીથી બર્બરકનો છુટકારે એ પ્રસંગે નિરૂપવામાં આવ્યા છે. તેરમા સર્ગમાં (શ્લોક ૧૧૦) બર્બરક તરફથી ભેટસેગા, રાજાને રડતા દંપતીને ભેટો, રત્નચૂડને શરતમાં જીતવા જયસિંહની સહાય, રાક્ષસોને પાતાળલકના રક્ષણની જવાબદારીની સોંપણી, નાગલોકો દ્વારા જયસિંહને વરદાન આ પ્રસંગે વર્ણવાયા છે. ચૌદમા સર્ગમાં (શ્લોક છ૪) યોગિની દ્વારા ઉજજનમાં કાલિકાની આરાધના કરવાનું અને ઉજજેનના યશોવર્મા સાથે મૈત્રી બાંધવાનું સૂચન, જયસિંહનું ઉજજન પ્રતિ પ્રયાણ, કાવતરાની ખાતરી થતાં, યશોવર્મા ઉપર આક્રમણ અને તેને બંદીવાન બનાવવું એ ઘટનાઓનું વર્ણન છે. પંદરમા સર્ગમાં (લોક ૧૨૪) સરસ્વતી નદીના કાંઠે જયસિંહ દ્વારા રુદ્રમહાલયની સ્થાપના, સિદ્ધપુરમાં મહાવીરગત્યનું નિર્માણ, સોમનાથની યાત્રા અને શિવના આશીર્વાદની પ્રાપ્તિ, શિવ દ્વારા જયસિંહને રાજ્યત્યાગ કરી, કુમારમાળનો રાજ્યાભિષેક કરવાની આજ્ઞા, પાછા ફરતાં રસ્તામાં નેમિનાથનાં દર્શન-પૂજન, રેવતકથી પાછા ફરતાં સિંહપુરની સ્થાપના અને બ્રાહ્મણોને દાન, અનેક મંદિરો, પાઠશાળાઓ બંધાવી, સત્કર્મો કરીને દેહત્યાગ. સેળમાં સર્ગમાં (બ્લેક ૯૭) મંત્રીઓ દ્વારા કુમારપાળનો રાજ્યાભિષેક, આત અને બલ્લાલ દ્વારા કુમારપાળ પર સાહિયારું આક્રમણ, કુમારપાળ દ્વારા પ્રતિ-આક્રમણ, અબ્દમાં આગમન, અબુંદ પર્વતનું વર્ણન, વિવિધ ઋતુઓનું વર્ણન વગેરે નિરૂપાયું છે. સત્તરમા સર્ગમાં (શ્લોક ૧૩૮) સ્ત્રીઓની ક્રીડાઓ, સૂર્યાસ્ત રાત્રિ, ચંદ્રોદય, પ્રણયક્રીડાઓ વગેરેનું વર્ણન છે. અઢારમા સર્ગમાં (શ્લોક ૧૦૬) કુમારપાળ દ્વારા આત સામે આક્રમણ, યુદ્ધની તૈયારીઓ, યુદ્ધ અને આતના પરાજયનું નિરૂપણ થયું છે. ઓગણીસમા સર્ગમાં Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૧ (શ્લાક ૧૩૭) કુમારપાળ દ્વારા ખીજા શત્રુઓનુ દમન આન્તની મુક્તિ અને તેની પુત્રી સાથે કુમારપાળનુ લગ્ન, આન્તના પુરાહિત દ્વારા વિવાહવિધિ, કુમારપાળ દ્વારા બહલાલ સામે આક્રમણ અને તેને વધુ આ પ્રસ ંગેા વર્ણવ્યા છે. વીસમા સમાં (શ્લાક ૧૦૨) કુમારપાળના રાજવહીવટ, યજ્ઞમાંની હિ ંસાથી ઉદ્વેગ, અમારિધાષણા, લાલેા અને ખાટકીને સ્થાન બદલવા આર્થિક મદદ, વિધવાઓની મિલકત રાજહસ્તક ન લેવાની ધોષણા, શિવમંદિરના અને સામનાથને છાંદાર, અહિલવાડમાં તથા દેવપત્તનમાં પાર્શ્વનાથના ચૈત્યની સ્થાપના, અણહિલવાડમાં શિવકુમાર—પાલાખ્યાયતનની સ્થાપના વગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ રીતે, વીસ સર્ગામાં વહેચાયેલ ૨૪૩૦ ક્ષેાકેાવાળા આ સંસ્કૃત દ્વાશ્રય મહાકાવ્યમાં ક્થાના આશ્રય તરીકે ચાલુકથવંશાનુચરિત લેવામાં આવ્યું છે. મહાકાવ્ય તરીકે તેમાં ઋતુએ, સૂર્યાસ્ત, સૂર્યોદય, ચદ્રોદય, રતિક્રીડા, આશ્રમ, નદી, પુષ્પાવચય, જળક્રીડા, હસ્તિક્રીડા, અને પંત, નગર, સ્વય ́વર, આક્રમણ, યુદ્ધ વગેરેનાં વર્ણન નિબદ્ધ કરવામાં આવ્યાં છે. આ વનાના અનુષંગે વીર, રૌદ્ર, ખીભત્સ, કરુણ અને શૃંગાર વગેરે રસાનું યથાચિત નિરૂપણ થયું છે. કાવ્યરોલીની દૃષ્ટિએ તેમાં અનુપ્રાસ, યમક, વક્રોક્તિ, શ્ર્લેષ, ઉત્પ્રેક્ષા, રૂપક, અર્થાન્તરન્યાસ, સ ંદેહ, વિરાધ, વ્યતિરેક, વિરાધાભાસ, યથાંખ્ય, ભ્રાન્તિમાન્, સ્મરણ, કાવ્યલિ ગ, સ્વભાવેાક્તિ વગેરે અલંકારાની ગૂંથણી કરી છે. જેન હાવા છતાં હેમચંદ્રાચાર્યે આ કાવ્યમાં દ્યાવાપૃથિવી, શુનાસીરીય, વાસ્તાસ્પત્ય વગેરે વૈદિક પ્રયાગા, રામાયણ અને મહાભારતમાંનાં પાત્રાના તથા પુરાણામાંથી વિષ્ણુ, શિવ, લક્ષ્મી, કૃષ્ણ, બલરામ, પરશુરામ, કાર્તિકેય, યમ, આદિત્ય અને ઉશનસના નિર્દેશ કર્યાં છે. પાત્રાલેખનમાં મૂળરાજ, ગ્રહરિપુ, ચામુંડરાજ, વલ્લભરાજ, દુલ`ભરાજ, કહ્યું, ભીમ, જયસિંહ અને કુમારપાળ એ મુખ્ય પાત્રાનાં વ્યક્તિત્વ સુરેખ બન્યાં છે, જ્યારે ક્ષેમરાજ, લક્ષ, ખર, હુમ્મુક, જેહુલ, સિન્ધુરાજ, જબક અને મયણલ્લાનાં ગૌણપાત્રાનુ પણ આગવુ વ્યક્તિત્વ ઊપસી આવ્યું છે. આ મહાકાવ્યમાં મહાકવિ હેમચંદ્રાચાર્યે મુખ્યત્વે અનુષ્ટુલ્લૂ, ઈન્દ્રવજ્રા, ઈન્દ્રવ શા, ઉપાતિ, ઉપેન્દ્રવજ્રા, ઔપચ્છન્દસિક, વસન્તતિલકા તથા શાર્દૂલવિક્રીડિત છંદો પ્રયાજ્યા છે, છતાં અવારનવાર કેકારવ, કાલ, દોધક, નન્દિની, પૃથ્વી, મત્તમયૂર, મુદંગ, વૈશ્વદેવી, અગ્નિી, સુદ'તા જેવા અપ્રચલિત એમ કુલ મળીને ૨૯ છંદોના પ્રયાગ કર્યો છે. આ રીતે હેમચદ્રાચાયે` પરંપરાગત રૂઢિઓને માન આપીને, ઐતિહાસિક ઘટનાએ ઉપર આધારિત એક મહાકાવ્ય રચવા સફળ પ્રયાસ કર્યાં છે. સિદ્ધહેમશબ્દાનુશાસનનેા આઠમે અધ્યાય પ્રાકૃતવ્યાકરણ તરીકે પ્રસિદ્ધ છે. આ પ્રાકૃતવ્યાકરણનાં સૂત્રાને અનુલક્ષીને ભાષાપ્રયાગાનાં ઉદાહરણા પ્રસ્તુત કરવા માટે હેમચંદ્રાચાયે ‘કુમારપારિય' નામનું આઠ સર્વાંનું પ્રાકૃત દ્વાશ્રયકાવ્ય રચ્યુ છે. એમાં એક બાજુ કુમારપાલના ચરિત્રનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તે ખીજી બાજુ પ્રાકૃત વ્યાકરણનાં ઉદાહરણા પ્રસ્તુત કરવામાં આવ્યાં છે. છેલ્લા એ સર્વાંમાં શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાપૈશાચી અને અપભ્રંશ ખેાલીઓમાં રચના કરેલી જોવા મળે છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ આ પ્રાકૃત દ્વયાશ્રય કાવ્યના કથાવસ્તુને સર્ગવાર સારાંશ આ પ્રમાણે છે: પ્રથમ . સર્ગમાં (ગાથા-૯૦) મંગલાચરણ, અણહિલપુર પાટણનું વર્ણન, તેમાં રાજા કુમારપાલની હયાતિ, રાજવર્ણન, મહારાષ્ટ્ર વગેરે દેશોમાંથી આવેલા સૂતોનાં વચન, રાજાનું શયનમાંથી ઉત્થાન, રાજાનું પ્રાતઃકર્મ, રાજા પાસે બીજા ઠાકરેનું આગમન, રાજાની આજુબાજુ ચામર ઢળતી યુવતીઓ, રાજાને બ્રાહ્મણો દ્વારા આશીર્વાદ, રાજા દ્વારા તિલકધારણ, સજા દ્વારા ધૃષ્ટ અને અધષ્ટ લોકોની વિનવણીઓનું શ્રવણ, તિથિ અંગેનું શ્રવણ, રાજમાતાને ત્યાં રાજાનું ગમન, માતાઓને રત્ન વગેરેની ભેટ, દેવદેવીઓની સમક્ષ ગીત, કુળની વૃદ્ધાઓને ધન અર્પણ, લક્ષ્મીપૂજન અને અંતે વ્યાયામ કરવા માટે વ્યાયામશાળામાં ગમને આ પ્રસંગેનું વર્ણન કરવામાં આવ્યું છે. બીજા સર્ગમાં (ગાથા ૯૧) રાજાની કસરત, બહાર જવા માટે હાથી આણ, હાથીનું વર્ણન, હાથી ઉપર આરોહણ, હાથી પર આરૂઢ થયેલા રાજાનું વર્ણન, રાજાના નામે ઓળખાતા જીનમંદિરનું અને તેમાં પ્રવેશતા રાજાનું વર્ણન, તે મંદિરનો પ્રભાવ, જીનસ્તુતિ, રાજા દ્વારા જીનમૂર્તિનું સ્નાનપૂજન, જીનમૂર્તિ સમક્ષ સ્ત્રીસંગીત, રાજા દ્વારા મરુબક પૂજન-વિષયક પશ્ચાત્તાપ, શાસનદેવીની ઉક્તિ, ઉદ્યાનમાં સર્વે ઋતુઓનાં પુષ્પો થવા અંગે આશીર્વાદ, રાજા દ્વારા ગુરુને પ્રણામ, જનમદિરમાંથી રાજાનું પ્રસ્થાન, રાજાના અશ્વનું વર્ણન, રાજાનું ધવલગૃહ તરફ ગમન– આ વિષયનું વર્ણન થયું છે. ત્રીજા સર્ગમાં (ગાથા-૯૦) રાજાનું ઉદ્યાન પ્રતિ ગમન, વસંતઋતુનું વર્ણન, મદનને પ્રભાવ, આંબે, મલય પવન, સિદ્વાર પરાગ, અશોક્યુષ્પ, હિંચકો, દોલાવિલાસ, તિલક, મહૂડ, અશોક, પલાશ, પાટલિપુષ્પ, કુરબકપુષ્પ, શિરીષ પુષ્પમાં બેસેલા ભમરા, કોકિલગાન, લવલી, કોયલ, મધ્યાહનત, કેસૂડે, ભમરા, શિરીષ, કણેર, વિચકિલ, ખીલેલી લવલી, કેસુડાનાં ફૂલ, ખાખરાનાં પાંદડાં, પુષ્પાવચય, આમ્રમંજરી, બકુલની માળા, મલિકાની માળા, જૂઈની માળા, માધવીની માળા, લવલી, અમનોની માળા, બકુલ પુષ્પ, લવલીની કળીઓ, કુરબક, પ્રેયસીઓ સાથે કેટલાક લોકોને પ્રેમાલાપ, વણકુસુમ તોડવા વિનંતી, તિલપુષ્પ, લવલી પુષ્પ, બકુલ અને અશોકનાં પુષ્પ, હિંતાલમંજરી, પલાશપુષ્પ, કેળનું કર્ણપૂર, પુનાગ, સેપારીનું ફૂલ, ખીલેલું વિચકિલ, ક્રીડાનો પ્રસ્તાવ, ક્રીડા અને રાજા દ્વારા ગ્રીષ્મઋતુનું દર્શન આ વિષયેનું નિરૂપણ થયું છે. એથી સર્ગમાં (ગાથા-૭૮) દ્વારપાળ દ્વારા રાજાને ગ્રીષ્મની શોભા વિષેને સંદેશે, પથિકના ઉદ્દગાર, કાંચનાર વૃક્ષ, નવકાંચન કેતકી, ગ્રીષ્મની શેભા નવમાલિકા, મલ્લિકા, જુઈ, વડવાગોળના ચિત્કાર, મહિલકા પુષ્પાવચય, વારાંગનાઓના વાર્તાલાપ અને દ્રાક્ષાસવ પાન, આબ, મદ્ર, ખજૂર, પ્રિયાલ, ફણસ વગેરેના બગીચા, શિરીષ, કેસૂડો અને બકુલની સુગંધ, રાજાનું ધારાગૃહમાં ગમન, પાણીના ફુવારા, સ્ત્રીઓની જલક્રીડા, કિનારે ઊભેલા યુવાનોને વાર્તાલાપ, યુવાનયુગલોની જલક્રીડા, કુમારપાળ પ્રત્યે દ્વારપાળની રાજાઓ વતી વિનંતી. વર્ષાઋતુની પ્રવૃત્તિ- આ બધાનું વર્ણન છે. પાંચમા સુર્ગમાં (ગાથા-૧૦૬) ની પગપને પ્રસાર, મેર અને કેયલનો ટહુકાર, માલતીગંધનું પ્રસારણ, પથિકના ચિત્તની વ્યાકુળતા, કુમારપાળને બાગવાનનું નિવેદન, નાળિયેરી, જાંબુડી, દાડમ, નીપ, અર્જુન, તાપિચ્છ, ભાંડાસી, યૂથિકા, કૂષ્માંડી, બિંબી, કેતકી, કુટજ, સર્જ, માલતી વગેરેની સુગંધ, પદ્માવતી દેવીના પૂજન અંગે માળને વાર્તાલાપ, શરદઋતુનું વર્ણન, સારસ, પોપટ, હંસ, કુસર, Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ખંજન અને પલાશનાં પાંદડાં, કમળા, હંસ, ભ્રમર, સપ્તપણું, ડાંગરના ખેતરમાં રખેવાળનું ગીત, સુગંધી વાયુનું પ્રસરણ, સાનેરી કમળથી જીનનું પૂજન, સહસ્રલિંગ તળાવ, શરદઋતુના ઉપસંહાર, હેમંતઋતુનું વર્ણન, ઉદ્યાનવ નને ઉપસંહાર, રાજાને ઉદ્દેશીને સૂત દ્વારા સંધ્યાકાળના આગમનનું સૂચન વગેરે ઘટનાએ તથા વસ્તુઓનાં વર્ણન છે. છઠ્ઠા સ માં (ગાથા – ૧૭ ) ચંદ્રોદય, મ`પિકામાં આરૂઢ થયેલ રાજા, પુરાહિતનેા મંત્રપાઠ, ભૂગળાને અવાજ, વારાંગના દ્વારા રાજાની આરતી, મહાજનેાનું આગમન, સભા, સાંધિવિગ્રહિક દ્વારા રાજાને નિવેદન, કાકણાધિપ વિષેના વૃત્તાન્ત, મલ્લિકાર્જુન અંગેના વૃત્તાન્ત, સિન્ધુપતિ અંગેના અહેવાલ, યવનદેશને લગતા સમાચાર, ઉબ્ન, વારાણસી, મગધદેશ ગૌડદેશ, કાન્યકુબ્જ, દશાર્ણ તથા મથુરા વગેરેને લગતા વૃત્તાન્ત – આ બધાનુ વન છે. સાતમા સ`માં (ગાથા – ૮૪) રાત્રે ઊધ પૂરી થયા પછી રાજા પરમાનું ચિંતન કરે છે, જેમાં જીવનું સંસારમાં ભ્રમણ, સિદ્ધક્ષેત્રામાં સંચરણ, પ્રથમ રાજ્યનુ મહત્ત્વ, વૈરાગ્ય, જ્ઞાનપ્રાપ્તિ, સ્ત્રીઓના પ્રભાવ, સ્થૂલભદ્ર, રાજર્ષિ ગજસુકુમાર, ગૌતમસ્વામી, અભયકુમારમુનિ, સુધર્મસ્વામી, જમ્મુમુનિ, પ્રભવપ્રભુ અને જીનવચનની પ્રશંસા, તા લેનારની પ્રશંસા મહામુનિએની તપશ્ચર્યાં, અહંત, સિદ્ધ, આચાયૅ ઉપાધ્યાય અને મુનિ એ પંચ પરમેષ્ઠીએની તથા શ્રુતદેવીની પ્રશંસા, શ્રુતદેવીનુ દર્શીન, શ્રુતદેવીના આશીર્વાદ, રાજા દ્વારા શ્રુતદેવીના ઉપદેશ માટે વિનંતી – આ વિષયાનું નિરૂપણ કરવામાં આવ્યુ' છે. છેલ્લા આઠમા સમાં ( ગાથા – ૮૩ ) શ્રુતદેવી સરસ્વતી દ્વારા કરવામાં આવેલ ઉપદેશ છે, જેમાં મેાક્ષનાં સાધન, શત્રુ અને મિત્ર વિષે આત્મબુદ્ધિ, પરિપુના વિજય, મેાલપદ, અહતના પરમમ`ત્રને પ્રભાવ, ચાર મંગલના પાઠના પ્રભાવ, સમાધિનું મહત્ત્વ, આત્માની સુષુમ્હામાં સ્થિત, રાગદ્વેષને નાશ, પદ્માસન, ઇંડાપિંગલામાં મનનું સંચરણ, સમયાચાર, નાડી અને સ્થળના સંબંધ, બ્રહ્મરંધ્રમાં મનની ધારણા, અહિંસાનું મહત્ત્વ, જીવદયા, મહર્ષિ એની સેવા, સ્ત્રીઓમાં અનાસક્તિ, સત્યવચન, તપ, ધ્યાધ, મિથ્યાધર્માચરણના નિષેધ, સમ્યક્ત્વ, જ્ઞાન-દર્શન–ચારિત્ર્ય એ ત્રિરત્નનુ મહત્ત્વ, જીનાગમનું મહત્ત્વ, રાત્રિભાજનના નિષેધ, તી જળમાં સ્નાનનું બિન ઉપયેાગીપણું, મનમાં જીનના અવતરણનું મહત્ત્વ, અને અ ંતે પેાતાના 'ક'માંની માળા રાજાના ગાળામાં પહેરાવીને શ્રુતદેવીની વિદાય આ બધાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ભાષાની દૃષ્ટિએ જોતાં, સંસ્કૃત દ્વાશ્રય અને પ્રાકૃત દ્વાશ્રય એ એ કાવ્યા એકખીજાથી અલગ હોય તેવું લાગે છે, પણ વાસ્તવમાં તેા કુલ આઠ અધ્યાયના સિદ્ધહૈમશબ્દાનુશાસન' એ એક અખડ વ્યાકરણ ગ્રંથમાંનાં સૂત્રેાના ભાષાપ્રયોગવિષયક ઉદાહરણાને કાવ્યમાં સળંગ ક્રમાનુસાર નિબદ્ધ કરવા માટે આચાય હેમચંદ્રસૂરિએ ચાવડા વ'શના આરંભથી રાજા કુમારપાળ સુધીના બધા જ રાજાઓના ચરિત્રને વિષય બનાવીને એક સળંગ મહાકાવ્ય રચ્યુ છે, તેથી વાસ્તવમાં જોતાં વીસ સનું, સંસ્કૃત ચાશ્રય અને આઠ સનું પ્રાકૃત શ્વાશ્રય એ એ મળીને જ એક સંપૂર્ણ ‘કુમારપાળચરિત' મહાકાવ્ય અને છે. તેથી ભલે અમુક હસ્તપ્રતામાં કેવળ સંસ્કૃત ચાશ્રય અને ખીજી અમુક પ્રતામાં કેવળ પ્રાકૃત દ્વાશ્રય કાવ્ય લખેલું મળી આવે છતાં બીજી ઘણી હસ્તપ્રતામાં સંસ્કૃત Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રાકૃત બંને કૃતિઓ સળંગ એક જ મહાકાવ્ય કૃતિ તરીકે લખેલી મળી આવે છે. જેમ હેમચંદ્રાચાર્યકૃત સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ – પ્રથમ સાત અધ્યાય સંસ્કૃતને લગતા અને છેલ્લે આઠમે અધ્યાય પ્રાકૃતને લગતો એમ કુલ મળીને – એક અખંડ રચના છે, એ જ રીતે સંસ્કૃતપ્રાકૃત દયાશ્રય કાવ્ય એ વિષયનિરૂપણની દૃષ્ટિએ સળંગ કૃતિ છે. તે સિદ્ધહેમશબ્દાનુશાસનના સંસ્કૃત વ્યાકરણને લગતા સાત અધ્યાય સુધીના ભાગનાં ઉદાહરણ આપતા વીસ સર્ગ સુધીના કુમારપાળચરિત સંસ્કૃત થાશ્રય મહાકાવ્ય ઉપર અભયતિલકગણિએ વૃત્તિ રચી છે, જ્યારે આઠમા અધ્યાયવાળા પ્રાકૃત વ્યાકરણને લગતા ભાગનાં ઉદાહરણ આપતા આઠ અધ્યાયના કુમારપાળચરિત પ્રાકૃતકથાશ્રય મહાકાવ્ય ઉપર પૂર્ણકલશગણિએ વૃત્તિ રચી છે. આ સંસ્કૃત-પ્રાકૃત–ઉભયાત્મક ઠવાશ્રય મહાકાવ્યમાં હેમચંદ્રાચાર્યો તે જમાનામાં અપ્રચલિત વંશચરિત્રપ્રધાન મહાકાવ્યની અલંકારશાસ્ત્ર પ્રમાણિત રૂઢિનું અનુસરણ કર્યું છે અને એને અનુલક્ષીને તુવર્ણને, નગર, સ્વયંવર, આક્રમણ, યુદ્ધ, ક્રીડા, ઉદ્યાને વગેરેનાં વર્ણને તથા વીર, રૌદ્ર, બીભત્સ, કરુણ, શૃંગાર વગેરે વિવિધ રસનું નિરૂપણ સુંદર રીતે કર્યું છે. તેથી આ પ્રકારનું સફળ અતિહાસિક મહાકાવ્ય આપનાર આચાર્ય હેમચંદ્રસૂરિની કવિ પ્રતિભા પૂર્ણત: પ્રશંસનીય ઠરે છે, અને આ કૃતિ દ્વારા ગુજરાત મધ્યકાલીન જગત સાહિત્યમાં એક અદ્વિતીય ફાળો આપ્યો છે એમ કહીએ તે જરા પણ અતિશયોક્તિ નહીં ગણાય, આ મહાકાવ્યમાંના મહાકવિ હેમચંદ્રાચાર્યની કિંચિત ઝાંખી કરવા તેમણે કરેલા વિવિધ રસનિરૂપણને અલંકાર સજાવટના થોડાક નમૂના જેઈશું. આ મહાકાવ્ય ક્ષત્રિયચરિત્રપ્રધાન હોવાથી તેમાં વીરરસને પ્રાધાન્ય મળ્યું છે. દા. ત. સંસ્કૃત થાશ્રયના આઠમા સર્ગના ૧૧૩મા શ્લેકમાં વીરરસનું નિરૂપણ કરતાં કહ્યું છે કે, क्रापयद् द्विषदसून् विशिखैरध्यापयच्च रुदितान्यरिनारीः । जापयत् स्वमभिसाधयदर्थ व्याप सेधयदरीशमनीकम् ॥ | (સં. દયા. ર.૧૧૩) અર્થાત, બાણ વડે શત્રુઓના પ્રાણને પકડી લેતું, શત્રુઓની સ્ત્રીઓને રૂદનનું શિક્ષણ આપતું, પોતાના પક્ષના લોકોને યજયકાર કરાવતું, પિતાનું કાર્ય સિદ્ધ કરતું (ભીમરાજનું) સૈન્ય શત્રુસ્વામી (સિલ્વરાજ)ને ચેતવણી આપતું સર્વત્ર આગળ વધવા લાગ્યું. એ જ રીતે, પ્રાકૃત થાશ્રયના છઠ્ઠા સર્ગની ૧૭મી ગાથામાં દ્ધાઓએ કરેલ સિંહનાદનું વર્ણન કરતાં કહ્યું છે કે, लुन्छ-ता धम्मजलम कज्जलपुन्छिअमुह व्व तेण भडा । વરતેવું ને કુલિનસા લિબા વેવિ ) (પ્રા. . ૬.૬૭) Page #112 -------------------------------------------------------------------------- ________________ અર્થાતુ, પરસેવો લૂછતા, જાણે કે મોઢા પર મેંશ લાગેલા હોય તેવા, કીતિ ભૂંસાઈ ગયેલા કેટલાક યોદ્ધાઓને, શત્રુઓના તેજને ભૂંસી નાખનારા તેણે (= મલ્લિકાર્જુને) હાકોટા વડે પાછા પાડી દીધા. બીભત્સ રસની જમાવટ કરતાં હેમચંદ્રાચાર્યે સંસ્કૃત દયાશ્રયના બીજા સર્ગના ૬૮મા શ્લોકમાં કહ્યું છે કે, लुलुद्यकृत्युच्छकति द्विडेभे ध्वन्नुच्चदन्ते यमदद्भिरस्त्रः । સમયૂપેણ નુ રજીપૂડા ચનાવાવનામથત વિશારદ છે (સં. કથા. ૨.૬૮) ' અર્થાત તેણે ( =ગ્રાહરિપૂએ) જેમાં શત્રુઓના હસ્તિસૈન્યનું કાળજુ ફાટી જાય અને ઝાડા વછૂટી જાય તેવા જમરાજની ઊંચી દાઢ જેવા અસ્ત્રશસ્ત્રો વડે સંહાર કરીને રક્તરસ અને વિષ્કા દ્વારા, જાણે કે મદ્યરસ અને કલેજાની મીજબાની આપતો હોય તેમ, પિશાચિઓને મદમસ્ત બનાવી. એ જ રીતે, પ્રાકૃત દયાશ્રયના છઠ્ઠા સર્ગની ૭૦મી ગાથામાં મલ્લિકાર્જુનના શિરચ્છેદનું વર્ણન કરતાં કવિ કહે છે કે, पविरञ्जि आतवत्तो नीरजिअविजयवेजयन्तिीओ । सो लूण सीसकमले। कओ तुहाभजिअभडेहि ॥ અર્થાત જેનું છત્ર ભાંગી ગયું છે, જેની વિજયવૈજયંતી તૂટી ગઈ છે એવા તે (મહિલકાર્જુન)નું, તારા પાછા ન પડેલા દ્ધાઓએ, શીશકમળ છેદી નાખ્યું. કરુણરસનું નિરૂપણ કરતાં, સંસ્કૃત થાશ્રયના સાતમા સર્ગના ૫૪-૫૫મા શ્લોકમાં - કવિ કહે છે કે, . न स्वर व्यकराद्राजाध्नानयायच्छमानया । ' ' ગુવા નાજી માં નાતે રમ શિsfપ . (સં. ઇચા. ૭.૫૪) ' અર્થાતુ, (મહાપુરુષ હોવાથી) લાંબા પીડાકારક શોકથી પણ (રાજા ચામુંડરાજનો) સ્વર ઘોઘરે ને થયો, તે ઢીંચણ ઘસવા ન લાગ્યા અને માથું પણ કૂટતો નહીં છતાં.. शुचा वितममानाग्नितुल्ययोत्तपमानया । ૩s 7s યા તે જીજ્ઞાનિ વસેપરે ! (સ. કથા. .૫૫) અર્થાત, અતિ તીવ્ર પ્રજવલિત અગ્નિસમા શેકથી રાજા (ચામુંડરાજ ) ખૂબ સંતાપ પામ્યો, કેમ કે, બીજા (સગર વગેરે) ક્યા રાજાઓના અંગોને (પુત્રશોકથી) સંતાપ નહેતો થયો? શૃંગારરસનું નિરૂપણ કરતાં કવિ હેમચંદ્રાચાર્ય સંસ્કૃતિ દયાશ્રયના અગિયારમા સર્ગના ૧-૨ ઑકમાં કહે છે કે, Page #113 -------------------------------------------------------------------------- ________________ उपभुक्तऋतु देवीमुपभुक्तोऽथ भूपतिः । ગણે નવું રિનનુદાના તર્યા રદ છે (સં. ચા. ૧૧.૧) અર્થાત (મહેલમાં આવીને રાજા કર્ણ) ઋતુસ્નાન કરેલી દેવી (મયુલણણું)ને ઉપભેગ કર્યો અને એ વખતે બગીચામાં રાણી જેમાં જમી હતી તે જ ભોજનપાત્રમાં તે જમે. तयोर्ववृत्त एकत्र पीत पीतेऽशितेऽशितम् । માહિતે વાણિત કૃત તે જ પ્રતિતઃ (સં. કથા. ૧૧.૨) અર્થાત, પ્રેમના જોડાણને કારણે તે પતિપત્ની (= કર્ણરાજ અને મયણલ્લા) એક જ પાત્રમાં જલાદિપાન કરતાં, એક જ પાત્રમાં ભજન કરતાં, એક સાથે જ આસન પર બેસતાં અને અને સાથે જ સ્થાનમાં અવરજવર કરતાં. એ જ રીતે, પ્રાકૃત દ્વયાશ્રયના પાંચમા સર્ગની ૧૦૨મી ગાથામાં કવિ કામીઓના વાર્તાલાપનું વર્ણન કરતા કહે છે કે, होज्जइ अङ्गत्थम्भो सेओ हाज्जाइ हे।ज्ज रोमचा । જ્ઞા પે હે વ વેવાં મિમિસરને 1 (પ્રા. ચા. ૫.૧૨) અર્થાત, (હે સખિ ! અત્યારે પ્રિયતમની નજીક સરકતાં (અતિવર્ષને લીધે અંગો થંભી જાય છે, (શ્રમને લીધે) પરસેવો થાય છે, (પ્રિયતમનું દર્શન થતાં) રોમાંચ થાય છે, (કેઈક જોઈ જશે એવી બીકે) કંપ થઈ આવે છે, (તે શક્ય વગેરેનું મેણું સાંભળવું પડશે એ વિચારે) ફીકા પડી જવાય છે. હેમચંદ્રાચાર્યની શૈલી પણ વૈવિધ્યભરી છે. એમાં ૧ કુટિરિમપુર જેવા અનુપ્રાસે, નીતિતિઃ સત્યમ તિરઃ તિઃ જેવાં ચમકે, તૌઢપિત્તાક્ષાનાં રતિ ચથિત મૂ: જેવી ઉબેક્ષાઓ, અનેક રૂપકે, સ્વભાવોક્તિઓ વગેરે મળે છે, નવા શબ્દોની રચનામાં હેમચંદ્રાચાર્ય પારંગત છે. જેમ કે, ાનાલિ, વાગઘા, નાય:, જુદ. કવિ ઘણીવાર શાસ્ત્રીય પારિભાષિક શબ્દો, સૂત્રાશે અને ઉદાહરણ શ્રેણીઓને સરળતાથી પ્રયોગ કરી લે છે. જેમ કે, - पूर्वस्माच्च परस्माच्च समस्मादसमाद्गुणैः । ૩ઝુરે ના સિમલૈ બૈર વિહ્મચમ્ (સં. કથા. ૧.૧૪૩) એ જ રીતે, પ્રાકૃત દયાશ્રયમાં પણ સાતમાં સર્ગની ૫૧મી ગાથામાં भोक्तण भोत्तव्व भोत्तु निवुइ-सुहाई भोन्मणा । મોરવ્રારમ્ભ મોજૂળ મદા તવ સનિત છે (પ્રા. ચા. ૭.૫૧) ઘણીવાર આચાર્ય સંસ્કૃત વ્યાકરણમાં જ પ્રયુક્ત થયા હોય તેવા ધાતુઓ, કાળ વગેરેનો પ્રયોગ કરે છે. દા.ત. न वेद विद्म विद्माथ न वेत्थ विदथुविद । ના વેઢ વિહતુર્વિસુઃ #saàનાત્કૃતિ (સં. દયા ૯.૮૧) Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૭. इषुभिरनयााथ-याथ' व्यथ ज्यथमव्यथि । । प्रतिकगयिता काग काग कग कगमकगि ॥ प्रतिजरयिता जार' जार जरजरमाजरि क्नसयितृजनः क्नास बनासकनास क्नसक्नसमक्नसि ॥ હેમચંદ્રની ભાષાશૈલી બોલચાલની વ્યાવહારિક ભાષાબલી સાથે પ્રત્યક્ષ સંપર્ક ધરાવતી હોઈ તેમાં તત્કાલીન ભાષાના રૂઢપ્રયોગ સંસ્કૃત કલેવર ધારણ કરીને પ્રયુક્ત થયેલા જોવા મળે છે. દા.ત. તારતઃ પિતરત (સં. ચા. ૧-૧૧૭), મ ચટૂ કાઢપુરમરતીન (સં. દયા. ૨.૮૧), ગwાક્ષીત વાળના રમણિ (સં. ચા. ૭.૧૨૯) વગેરે. મહાકવિ તરીકે ડો. નારંગ હેમચંદ્રાચાર્યને મધ્યમ કટિમાં મૂકે છે, કારણ કે તેમને માટે વ્યંજનાત્મક ઉત્તમ કાવ્ય – રસપ્રધાન કાવ્ય – રચવા માટે કથાશ્રય કાવ્યમાં બહુ અવકાશ ન હતો. વળી, તે કઈ ચોક્કસ–વૈદભી કે ગૌડી જેવી–પરંપરાના અનુયાયી ન હતા, તેથી દયાશ્રય મહાકાવ્યમાં રસાળ, અર્થોદ્યોતક, સુમધુર, સૂચક કાવ્યતત્ત્વની અપેક્ષા જ અસ્થાને છે. અહીં તે શાસ્ત્રગ્રંથની ઉદાહરણ સામગ્રીને કાવ્યબદ્ધ કરીને મૂકતી વખતે એમણે મહાકાવ્યના કથાવસ્તુમાં સોલંકીવંશના કુમારપાળ સુધીનું વંશાનુચરિત આલેખી લીધું અને એમાં લગભગ અર્ધા ભાગમાં તો તેમના અનુયાયી રાજા કુમારપાળનું ચરિત ઘણું જ વિસ્તારથી આલેખ્યું એ જ એમની મહાન સિદ્ધિ છે. ' હવે પ્રાકૃત થાશ્રય મહાકાવ્યમાં એમણે સંસ્કૃત યાશ્રય મહાકાવ્યના સ્થાવસ્તુની પુનરુક્તિ ન કરતાં બીજી જ કવિયુક્તિ અજમાવી છે, જેથી આ કૃતિ અલગ કૃતિ ન બનતાં પ્રથમ કૃતિની પૂરક જ બની રહે. ડો. શંકર પાંડુરંગ પંડિત તથા ડૉ. પી. એલ. વૈદ્ય બનેએ કબૂલ્યું છે કે, પ્રાકૃત કુમારપાલચરિત' એ સ્વતંત્ર કૃતિ નથી, પણ સંસ્કૃત દ્વયાશ્રયની પૂર્તિરૂપ જ છે. એમાં આરંભમાં અણહિલપુર પાટણનું વર્ણન અને પછી તેમાં રાજ્યારૂઢ કુમારપાલનું વર્ણન કરી, તરત જ રાજાની નિત્યચર્યા, રાજાને ઉદ્યાનમાં વિહાર, વર્ષાઋતુનું વર્ણન, ચંદ્રોદય વગેરે વર્ણન છેક પાંચમા સર્ગ સુધી ચાલે છે. છઠ્ઠા સર્ગમાં છેક ચોત્રીસમી ગાથામાં રાજા સમક્ષ મહાજનોનો પ્રવેશ થાય છે, પછી રાજદૂતે પ્રવેશે છે અને એકતાલીસમી ગાથાથી સાંધિવિગ્રહિકનું નિવેદન શરૂ થાય છે. આ નિવેદનમાં કંકણાધીશ, મલ્લિકાર્જુન, સિધુપતિ, જવનદેશાધિપતિ વારાણસીસ્વામી, મગધ દેશાધિપ, ગૌશાધિપતિ, કાન્યકુબ્બેશ, દશાર્ણપતિ, ચેદીનગરીશ, મથુરાધીશ અને જંગલપતિ વગેરે સાથેના યુદ્ધોને અહેવાલ રજૂ થાય છે. સાતમા સર્ગમાં રાજાનું પોતાના કલ્યાણ અંગેનું ચિંતન અને આઠમા સગમાં સરસ્વતીને ઉપદેશ છે. આ બે સગમાં હેમચંદ્રાચાર્યું પિતાનું જીવનચિંતન અને ધર્મોપદેશ એ બે વિષયો વણી લીધા છે. આ રીતે સંસ્કૃત-પ્રાકૃત, દ્વયાશ્રય બને કૃતિઓ મળીને એક સંપૂર્ણ – ૨૮ સર્ગનું મહાકાવ્ય રચીને તેમાં Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૮ હેમચંદ્રાચાર્યો સ્વરચિત સિદ્ધહેમશબ્દાનુશાસનના સંસ્કૃત વ્યાકરણવિષયક સાત અધ્યાય અને પ્રાકૃત વ્યાકરણવિષયક આઠમા અધ્યાયનાં ઉદાહરણે રજૂ કર્યા છે. હવે થાશ્રય મહાકાવ્યના આ બીજા શાસ્ત્રવિષયક આશ્રયના નિર્વાહ અંગે તપાસ કરી લઈએ. સંસ્કૃત વ્યાશ્રય અંગે આ વિષયનું ડે. સત્યપાલ નારંગે ઘણું જ ઝીણવટ ભર્યું અધ્યયન કર્યું છે, તેને સારસંક્ષેપ અહી રજૂ કરીશું. મહાકાવ્યનો આશ્રય લઈને વ્યાકરણનાં ઉદાહરણ રચવાની પરંપરા હેમચંદ્રાચાર્યની પૂર્વે પ્રચલિત હતી જ એ આપણે ઉપર જોયું છે જ, પણ આ પરંપરાનું અનુસરણ કરવામાં હેમચંદ્રાચાર્યે ચીલે ચાતરીને પિતાની આગવી પ્રતિભા પ્રગટ કરી છે. એમણે વ્યાકરણના થોડાક જ અંશેનાં ઉદાહરણ સગવડ મુજબ જ આપવાની પદ્ધતિ ન અપનાવતાં, સંળગ સૂત્રપાઠના ક્રમે જ વિધિ અને પ્રતિષેધ અંગેનાં બધાં જ સૂત્રેમાંના ઘણાખરા શબ્દપ્રયોગોનાં ઉદાહરણ આપવાનો પ્રયોગ સફળ રીતે કરી બતાવ્યો છે. એમાં વિશેષતા તે એ છે કે, તેમણે પ્રતિ–ઉદાહરણોને પણ વણ લીધાં છે. ડો. નારંગે કરેલી સમીક્ષા હવે જોઈશું. ૧. સંજ્ઞા અને અધિકાર : " જ્યાં સંજ્ઞાઓ ઉદાહરણ માટે નિપ્રયોજન હોય, કથાપ્રવાહમાં વિદનરૂપ નીવડતી હોય તેવા સંજોગોમાં આરંભની કેટલીક સંજ્ઞાઓ જતી કરી છે. પણ ઘણીવાર સંજ્ઞાઓ અને અધિકારેને માત્ર અર્થમાં જ નહીં પણ તેમના મૂળરૂપે પણ શ્લોકોમાં સીધી કે , આડકતરી રીતે લેકેમાં વણી લીધા છે : દા. ત., महेनसां कारकवत् क्रियाणां हेतुः । સ્વતંત્ર ર ગુજરાત (સં. દયા. ૨.૭૯) અહીં સિદ્ધહેમશબ્દાનુશાસનના બીજા અધ્યાયના બીજા પાદમાં કિચાતુ: જમ્ | સ્વતંત્ર: if I અને કાવ્ય ર્મ ! એ (સિ. હૈ. શ. ૨.૨.૧-૩). સૂત્રે વણી લીધાં છે. એ જ રીતે, તસિંsmવિ: ત્રારિ | વંશાળા ત્રાત્રીના પ્રપૌત્રાયર્સ યુવા છે અને વાકચાત્ (સિ. હૈ. શ. ૬.૧.૧, ૨, ૩, ૧૧) એ ચાર સૂત્રોને નીચેના શ્લેકમાં વણી લીધાં છે : तत्तद्धित' कतुभिरात्मभर्तु: समेत्य वृद्वैयुवमि क्षणाद्वा । दुस्थैरथावन्तिभटैः स वप्रोऽध्यारोह्यभीत रणयवाद्यात् ।। १६ અધિકારસૂત્રોનાં ઉદાહરણ ઘણેભાગે તેમના પ્રયોગ દ્વારા દર્શાવ્યાં છે, અને કેટલીક વાર પ્રત્યુદાહરણ દ્વારા તેમના પ્રયોગની સીમા પણ દર્શાવી છે. જેમ કે| અૌડવા વત્સ: પ્રા કન્તઃ (સિ. હૈ. શ. ૫.૧.૧૬) એ સૂત્રના પ્રતિઉદાહરણે તરીકે ળિ અને પ્રવર્ષની એ પ્રયોગોને નીચેના શ્લોકમાં વણી લીધા છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ મીમવાળુવો પૂરાતતુઘાર્ધનીમ્ देवी दोहदकायाणि नन्दनोत्कः स नन्दकः ॥१७ ઈસંજ્ઞક વર્ગોનું પ્રયોજન સમજાવતાં, ફૂલોવાકાને તુ દિવા (સિ. છે. શ. ૫.૩.૧૯) એ સૂત્રનાં અધ્યાય અને વાધ્યાય એ ઉદાહરણોને હેમચંદ્રાચાર્યો નીચેના શ્લોકમાં વણી લીધાં છેઃ अमजद विसारालयवन्नरेन्द्रमथ वाहिनी वैरिपचतापम् । द्विषी कायभीः प्रासभृदुज्झिताध्यापतषस्व्युपाध्याय्यभिनन्द्यमाना ॥१८ ઉત્તરકાલીન વૈયાકરણએ જે કેટલાંક સૂત્રનું વર્ગીકરણ કરીને તેમનું વિવરણ આપેલું છે તેવાં સૂત્રોનાં ઉદાહરણોને હેમચંદ્રાચાર્યે પહેલેથી જ ઘણી કાળજી રાખીને કાવ્યમાં વણી લીધાં છે. દા. ત., હેમચંદ્રાચાર્યું–અપાડર્વાધિરાયાનમ્ (સિ. હૈ. શ. ૨.૨.૨૮) એ સૂત્રમાંની અપાય સંજ્ઞાનું અભયતિલકગણિએ વિવરણ કરીને તેના નિર્દિષ્ટવિષય, ઉપાસ્તવિષય અને અપેક્ષિતક્રિય એવા ત્રણ પ્રકાર, પાડયા છે. વળી, તેને કાયસંસર્ગીપૂર્વક અને બુદ્ધિસંસર્ગપૂર્વક એવા બે વિભાગ પણ પાડ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે હેમચંદ્રાચાર્યે આ બધા પ્રકારનાં ઉદાહરણો નીચેના શ્લોકમાં વણી લીધાં છે, અને કથાશ્રયના વૃત્તિકાર અભયતિલકગણિએ એને બરાબર ઓળખી બતાવ્યાં છે : सिहो निकुञ्जादभिसृत्य यूथाद्धन्तीभमुद्दामतमं मृगेभ्यः । यानात् स्वयमा विरम प्रमाद्य मा मा जुगुप्सस्व जगत्तताऽधन् ॥ ગુverfજુમીહસ્ત્રાતા તુદવાના વાછરાત . कुतोऽप्यनन्तर्दधदस्य सेास्ति लक्षः सखा जातः इवैकमातुः ॥ कच्छात् सुराष्ट्राष्टसु योजनेषु दीपोत्सवः पक्षः इवाश्वयुज्याः । फुल्लात् प्रभूतो न तदस्य दूरे स्थानाधिको भूमिपतिभ्य उाम् ।।१८ ... સૂત્રોનાં ઉદાહરણ આપવાની પ્રથા તો હતી જ, પણ હેમચંદ્રાચાર્યે તો પ્રતિ–ઉદાહરણ આપવાની નવી પ્રથા પાડી અને એ દ્વારા સૂત્રોની સીમા સ્પષ્ટ કરવાનું પ્રયોજન સાધી લીધી પ્રથમ સર્ગમાં ખાસ પ્રત્યુદાહરણ નથી. પણ પછીના સર્ગોમાં જરૂર મુજબ તે આપવાની પદ્ધતિ રાખી છે. દા.ત. હૃસ્તિયાકુવાટાંત શર્ત (સિ.હૈ.શ.૫.૧.૮૬)નાં હૃત્તિદત્ત , વાદુદન અને માદા: એ ઉદાહરણ શક્તિવાચક હોવાથી નીચેના પદ્યમાં આપ્યાં છે : .. सेोऽकृतघ्नैरजायाघ्नैरब्रह्मघ्नैर्नरैः समम् । बाहुघ्नोरः कपाटनो हस्तिघ्नो मल्लतां ययौ ॥२० અને એ પછીના નારા (સિ. હૈ. શ. ૫.૧.૮૭) એ સૂત્રનું ટ પ્રત્યયાત નારદજો ક્યાઘ: એ ઉદાહરણ અને તારા હૃત્તિ એ પ્રત્યુદાહરણ અને તે પછીનાં બે સૂત્રોનાં ઉદાહરણ સંસ્કૃત થાશ્રયના તે પછીના શ્લોકમાં નીચે મુજબ આપ્યાં છે : Page #117 -------------------------------------------------------------------------- ________________ व्यालानगरघातान्सोऽदमयत् त्रस्तमीक्षित: । राजर्नगरनटिप्रेण्यः पाणिघताडधैः ॥२ ઘણીવાર હેમચંદ્રાચાર્ય સૂત્રમાંના ધાતુઓ તથા અન્ય શબ્દોના પર્યાયે પણ આપે છે. त. परिक्रयणे भने शक्तार्थवषइनमःस्वस्तिस्वाहा स्वधाभिः (सि..श. २.२. १७-१८) એ સૂત્રોનાં ઉદાહરણ આપતી વખતે સૂત્રમાંના શm શબ્દનો સમન્ એ પર્યાય પણ નીચેના લેકમાં વણી લીધું છે. शरदा कि परिक्रीताः सहस्रायायुतेन वा । अलं केल्यै श्रियै शता हंसास्तस्या यदन्वयुः ।। स्वधापितृभ्य इन्द्राय वषट् स्वाहा हविर्भुजे । नमो देवेभ्य इत्युत्विग्वाच: सस्यश्रियाफलन् ॥२२ ધાતુઓ કે શબ્દોની સૂચિ લાંબી હોય તે હેમચંદ્રાચાર્યે બધાનાં ઉદાહરણ આપ્યાં છે ? ह.त. शकषज्ञारभलभसहाऽहं ग्लाघटाऽस्तिसमर्थेि च तुम् (सि..श. ५.४.८०) Gो નીચેના શ્લોકોમાં આપ્યાં છે : जोऽशकत् प्रारभताभ्यधृष्णोदासीविषेहे जघटेऽर्हति स्म। .: मिथो विलेभे खनितु समर्थो वन भटौद्यो न मानाक् च जग्लौ ॥२३ સૂત્રમાંના શબ્દોની યાદી ગમે તેટલી લાંબી હોય છતાં હેમચંદ્રાચાર્યે તે બધાનાં ઉદાહરણો : • आपवानी यावट भी छे. જો એક ધાતુ અનેક અર્થમાં પ્રજાતિ હોય તો તે તેના બધા જ અર્થોનાં પણ ઉદાહરણ આપ્યાં છે. त. प्रश्नाऽऽख्याने वेग (सि.ई.. ५.३.११८)-i कां, कारि, कारिकां, क्रियां, कृत्यां, कति वा अकाषी: सवा कारि, कारिका, क्रियां, कृत्यां कति वा अकार्षम् से शने નીચેના શ્લોકમાં વણી લીધું છે : का कारिः कान्त कर्पूरे कस्तुर्या का च कारिका । का कृतिश्चन्दने कृत्या काऽगरो स्रक्षु का क्रिया ॥ इति पृष्टस्य प्रत्येक सर्वेत्युस्त पुरा तव ।२४ જો એક જ ધાતુને અનેક પ્રત્યય લાગતા હોય ત્યારે તે બધાનાં ઉદાહરણ આપ્યાં છે. al.त. खनाऽऽरइकवकघ च (सि. 2. २. ५.१.१३७)नां आरवः, आखरः, आखनिकः, आखनिकवकः, आखन: सने आचानः मे S७२ नायना सोभा याप्यां छे. उदकोदञ्चनी कस्त्वमत्रारवविषमे तटे । स्वभासाखनिकवकान् व्योमाखान' च पूरयन् ॥ सलभापदि देशेऽस्मिन् . महाखनिकदुर्लभे ।। शुचि ग्लायति खेदीनां विषयः का न्विय च ते ॥२५ Page #118 -------------------------------------------------------------------------- ________________ સ સૂત્રમાં ગણને ઉલ્લેખ થયા હોય તેા સૂત્રમાંના આદિ મુખ્ય શબ્દ અને બીજો એક એમ એનાં ઉદાહરણા આપવાની પ્રથા હેમચંદ્રાચાર્યે રાખી છે. દા.ત. કૌવાનામ્ (સિ.હૈ.શ. ૨.૪.૮૦)નાં દોથા અને છાયા એ એ ઉદાહરણાને નીચેના મ્લાકમાં વણી લીધાં છે : पौणिक्ये क्रोडय एहि लाइये सूत्ये भोज्ये तिष्ठ मुञ्च भोजे । २ નિપાતનેાની બાબતમાં પણ આ જ પ્રથા સ્વીકારી છે. લુપ્ત કે અપ્રચલિત પ્રયાગાનાં ઉદાહરણા પણ હેમચંદ્રાચાર્યે કાવ્યમાં વણી લીધાં છે. દા.ત. ૐ ચોર (સિ,હૈ.શ.−૧.૨.ર૯) એ સૂત્રના ૩ કૃતિ, ૐ કૃતિ અને વિતિ એ ત્રણે ઉદાહરણાને નીચેના શ્લેાકમાં વણી લીધાં છે. उ ईयू' इति विति चाही विभो इति प्रभाविति चाहात्र ઘણીવાર તા, જે વૈદિક પ્રયોગા કે વૈદિક દેવશાસ્ત્ર સાથે સંબધિત પ્રયાગા ભટ્ટિ કે રાવણાર્જુનીયકારે પણ પ્રયેાયા નથી તેમને પણ હેમચંદ્રે કાવ્યમાં વણી લીધા છે. દા. ત. इत्याह्नायके गुरौं । विनयी जनः ॥ २७ . संचांय्य कुण्डपाय्य राजसूय क्रतौ । प्राणाय्यौ निष्कामास मते । धाय्यपाय्यसान्नाय्य निकाय्यम् ऋक्मानहविनिवासे । परिचाष्येापचाय्याऽऽनाय्यसमूह्यचित्यमग्नौ । (સિ. હૈ. શ. પ.૧૨૨–૨૫) એ ચાર સૂત્રમાંનાં ઉદાહરણાને હેમચદ્રાચાયે` નીચેના શ્લેાકમાં વણી લીધાં છે. નેત્ર તુક્૩વાચ્ચŔવાચ્ચા સૂચવ્ निकाय्योपाय्यपुण्यानां भावी विश्वाप्रणाय्यकः ॥ देवि यद् द्रष्टुमैच्छत्वं धाय्यासान्नाय्यपावितान् । परिचाय्योपचय्यानाय्य समूह्यान् સવિત્યાન્ ।૨૮ નન્ સમાસની બાબતમાં તેના બધા જ અર્થાનાં ઉદાહરણ આપવાની નવી પ્રથા હેમચન્દ્રાચાર્યે આરંભી છે. દા.ત. અનિચેાથે રોવે (સિ.હૈ.શ. ૧.૨.૧૬)એ સૂત્રનાં યેવ એ ઉદાહરણ અને દૈવ એ પ્રત્યુદાહરણ નીચેના મ્લાકમાં વણી લીધાં છે इहैव धर्मः सेोऽद्येव त्रेताऽांति वितते ॥ २८ જો એમાં ગણના ઉલ્લેખ હોય તો પ્રથમ શબ્દ અને બીજો એક શબ્દ એમ એનાં ઉદાહરણ લીધાં છે. દા.ત. નતત્પુરુષ ટ્યુબ્રાવેઃ (સિ. હૈ.શ. ૭.૧.પ૭)નાં અપટુતા વગેરે ઉદાહરણા અને પ્રત્યુદાહરણ નીચેના શ્લેાકમાં વણી લીધાં છે रविण्यपताकृति पाथोजापटुत्वहृति तेजसि नृपः । सोऽथ धीप्रथिमितो जगदाबुध्याचतुर्यहरणः प्रचचाल ॥ ३० Page #119 -------------------------------------------------------------------------- ________________ પૂર્વસૂત્રોમાંથી પ્રત્યયની અનુવૃત્તિ આવતી હોય તેવા સંજોગોમાં તે પ્રત્યયનાં ઉદાહરણ : આપવાનું હેમચન્દ્રાચાર્ય ચૂક્યા નથી. દા.ત. યા શ્રખ્યા નટુ ૨ (સિ.હૈ.શ. ૪.૧-ર૭) એ સૂત્રમાં પૂર્વેના વિમી વાયામત સ્વરહ્ય (સિ.હૈ.શ. ૪.૧.ર૦)માંથી સ્વરચના અને વિરાટ થરે: (સિ હૈ.શ. ૪.૧.૨૩) એ સૂત્રની અનુવૃત્તિ થાય છે તેથી તેનાં બેશુ:, શત્રગ્ધ, થિથ, શથિથ તથા થક, ગળુ, ગ્રેવિ નરસ્થિય એ ઉદાહરણોને નીચેના શ્લેકમાં વણ લેવામાં આવ્યાં છે : श्रेथिथ श्लथमिम किमु हारं श्रेथुरेवमपरेऽप्यथ न त्वम् । થિતિ ઉરમર્થ વધુ શશશુના મર્થનું છે ग्रेथुरग्यमितिहासमथो जग्रन्थुरभुतकथाश्चरितैस्ते । मागधा न खलु वेभुरतः सश्रन्थिथ स्वकगुण: कतमं नो ॥३१ એટલું જ નહીં, પણ જે સૂત્રોમાં સુરજૂ શબ્દ દ્વારા તે અનેક રીતે કે કોઈકવાર જ પ્રયોજાય છે તેવું દર્શાવ્યું હોય તેનાં પણ શક્ય તેટલાં ઉદાહરણ હેમચન્દ્રાચાર્યો મહાકાવ્યમાં વણી લીધાં છે. દા.ત. ચા વદુરું નારિન I (સિ.હે.શ. ૨.૪.૯૯)નાં વિનિમિત્ર:. - તિમિત્ર:, જિમ, જામદ્દ એ ઉદાહરણે નીચેના શ્લોકમાં વણી લીધાં છે. शैलंप्रस्थमहित्रातरेवतीमित्रभूभुजाम् । सैन्येऽभूत् तस्य पुनाट्यनान्दीतूर्य ध्वनधनु: ॥ मित्रो रेवतिमित्रस्य रणायोत्तस्थतुस्तदा । गङ्गाद्वारपती गझमहगङ्गामहानुजौ ॥३२ આ રીતે શાસ્ત્રકા તરીકે તે સંસ્કૃત થાશ્રય કાવ્ય એ સિદ્ધહૈમશબ્દાનુશાસનના પ્રથમ સાત અધ્યાયનાં ઉદાહરણેની સંપૂર્ણપણે ક્રમવાર વણી લેતું સર્વાગ સંપૂર્ણ મહાકાવ્ય છે, અને એને પૂર્વેનાં કાવ્યો આ કસોટીએ તેનાથી ઘણાં જ અપૂર્ણ અને ઊતરતી કોટિનાં ગણાય તેમ છે. પ્રાકૃત દશાશ્રય મહાકાવ્યમાંના અન્ય આશ્રયરૂપ રહેલ સિદ્ધહેમશબ્દાનુશાસનના આઠમા અધ્યાયગત પ્રાકૃત વ્યાકરણનાં ઉદાહરણોને હવે વિચાર કરીશું. આ મહાકાવ્યની વૃત્તિમાં પૂર્ણકલશગણુએ દર્શાવ્યા મુજબ પ્રાકૃત થાશ્રય મહાકાવ્યના પ્રથમ સર્ગની પ્રથમ ગાથામાં સિદ્ધહેમશબ્દાનુશાસનના આઠમા અધ્યાયના પ્રથમ પાના પ્રથમ સૂત્ર પથ પ્રકૃતિન | વહુન્ન અને આર્ષદ્ ! (સિ.હે.શ. ૮.૧.૧-૩) એ ત્રણ સુત્રોને નીચે મુજબ વણી લીધાં છે : अह पाइआर्हि भासार्ह संसयं बहुलामारिसं तं तं । अवहरमाण सिरिवद्धमाणसामि नमसामो ॥33 હવે અહીંથી આરંભીને બીજા સર્ગની ૮૧મી ગાથા સુધીના કાવ્યભાગમાં આઠમા અધ્યાયના પ્રથમ પાટનાં કુલ ૨૭૧ સૂત્રોનાં ઉદાહરણે, બીજા સર્ગની ૮૨મી ગાથાથી આરંભીને ચોથા સગની ૨૧મી ગાથા સુધીના કાવ્યભાગમાં આઠમા અધ્યાયના બીજા પાકનાં ૨૧૮ સૂત્રો, Page #120 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ચોથા સર્ગની ૨૨મી ગાથાથી શરૂ કરીને પાંચમા સર્ગના અંત સુધીના કાવ્યભાગમાં આઠમા અધ્યાયના ત્રીજા પાદનાં ૧૮૨ સૂત્રો અને છઠ્ઠા સગની આરંભની ગાથાથી શરૂ કરીને આઠમા સગની ૮૨મી ગાથા સુધીના કાવ્યભાગમાં આઠમા અધ્યાયનાં ૪૪૮ સૂત્રોના–એમ પ્રાકૃત વ્યાકરણનાં સર્વે સૂત્રોનાં ઉદાહરણ આ પ્રાકૃત મહાકાવ્યની ગાથાઓમાં ગૂંથી લીધાં છે. અને છેલ્લી ૮૩મી ગાથામાં મહાકાવ્યની પરિસમાપ્તિના મંગલાચરણ રૂપે શ્રત દેવી આશીર્વાદપૂર્વક વિદાય થાય છે એમ વર્ણન કર્યું છે. સંસ્કૃત થાશ્રયની જેમ જ હેમચંદ્રાચાર્યે પ્રાકૃત થાશ્રય મહાકાવ્યાં પ્રાકૃત વ્યાકરણનાં સૂત્રોના સળંગ ક્રમને અનુસરીને જ ઉદાહરણે પ્રયોજ્યાં છે, અને એમાંના બધાં જ ઉદાહરણોને કાવ્યગાથાઓમાં વણી લેવામાં હેમચંદ્રાચાર્યે કઈ જ કચાશ રહેવા દીધી નથી. દા.ત. શાસઘારવારજનદ રે વા : (સિ. હૈ. શ. ૮.૧.ર૧૭) એ સૂત્રનાં ઉદાહરણોને હેમચંદ્રાચાર્યે નીચેની ગાથાઓમાં વણી લીધાં છે : डरिआणं दरहरणं ड्रड्ढागरुवडूढधूवसूहगन्धं । अहि डसण ड्र सरणं दसणकवाडं सुदतम ॥ डाहत्तदाहहरणं कयाहलयाण पुन्नदोहलयं । कडणमइचत्तकदणं उभङ्कुर नीलनीलमणि ।। दम्भग्गमईदरडेलिर सीसमदोलिरेण हिअएण दूरमहरं इसन्ते डहमाणो मिच्छदिठिजणे ॥३४ અહીં સૂત્રમાં સૂચવ્યા મુજબનાં બધાં જ વૈકલ્પિક ઉદાહરણો ગાથાઓમાં વ્યવસ્થિત રીતે સમાવી લીધાં છે જેમ હેમચંદ્રાચાર્યનું પ્રાકૃત વ્યાકરણ એ વિષયના અન્ય ગ્રંથોની તુલનાએ વધુ વિસ્તૃત વ્યાપવાળું અને સર્વસમાવેશક છે એ જ રીતે, એમનું પ્રાકૃત કથાશ્રય મહાકાવ્ય પણ પરિપૂર્ણ રીતે બધાં જ ઉદાહરણોને વણું લેતી એક સર્વાગ સંપૂર્ણ શાસ્ત્રમહાકાવ્ય કૃતિ છે. પ્રાકૃત વ્યાકરણના ચેથા પાદના ર૫લ્મા સૂત્ર સુધી સામાન્યતઃ મહારાષ્ટ્રી પ્રાકૃતિને પ્રાધાન્ય આપ્યું છે. પ્રાકૃત થાશ્રયના વૃત્તિકાર પૂર્ણ કલશગણિએ સાતમા સર્ગની ૯૧મી ગાથાને પૂર્વાર્ધ– સાથ#શિવાજી મહારાજનુદાદિ તો ૩૫ એમાંના ગત્ત અને ગજુદારિની એ બે પ્રયોગો પ્રાકૃત વ્યાકરણના ઘડતર (સિ.હે.શ. ૮.૪.૨૫૯) એ સૂત્રના ઉદાહરણ તરીકે પ્રયોજાયા માન્યા છે. * પ્રાકૃત વ્યાકરણમાં – તે નાયો શરામયુર (સિહે.શ. ૮.૪ર૬૦) એ સૂત્રથી શેવં પ્રાકૃતવત (સિહૈ.શ. ૮.૪ર૮૬) સુધી વ્યાકરણમાં શરસેની પ્રાકૃત ભાષાની વિશેષતાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રાકૃત દ્વયાશ્રય મહાકાવ્યમાં સાતમાં સર્ગોની ૯૧મી ગાથાના પૂર્વાર્ધના અંતિમ પરથી આરંભીને સાતમાં સર્ગની અંતિમ ગાથા ૧૦૨ સુધી, આ સૂત્રોનાં ઉદાહરણે વણી લેવામાં આવ્યાં છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શૌરસેનીનું એક ઉદાહરણ નીચે મુજબ છે : अम्हेहि तुह पसंसा किञ्जदि अन्नेहि किञ्जदे न कहं । कित्तो हमिस्सदि तुहा सग्गादु रसातलादो वि ॥३६ આ ગાથામાં પ્રાકૃત વ્યાકરણનાં અંતે તેથ । મવિકૃત્તિ સિઃ । અને તેા સેટોડાવૂ ! (સિ.હૈ.શ. ૮.૪.ર૭૪–૨૭૬) એ સૂત્રેાનાં ઉદાહરણા વણી લેવામાં આવ્યાં છે. પ્રાકૃત વ્યાકરણમાં વ્રત પત્નૌ વુંસિ માળવ્વામ્ (સિ.હૈ.શ. ૮.૪.૨૮૭)થી શેષ શૌરસેનીયંત્ (સિ.હૈ.શ. ૮.૪.૩૦૨) સુધીમાં માગધી પ્રાકૃત ભાષાની વિશેષતાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રાકૃત દ્વાશ્રય મહાકાવ્યના આઠમા સની પ્રથમ ગાથાથી આરભીને પાંચમી ગાથા સુધીમાં માગધી ભાષાને લગતાં સૂત્રેાનાં ઉદાહરણા વણી લીધાં છે. માગધી ભાષાના એક નમૂના નીચે મુજબ છે : पुञ्ञ निशादपने पाले यदि पद्येण कन्ते । शयलययवश्चलत्तं गश्चन्ते लहतिं पलमपदं ॥ ३७ । અહીં પ્રાકૃતવ્યાકરણનાં ન્યયજ્ઞનાં હૉઃ । ત્રોા ન: ધ ઇસ્ય શ્રોડનાñ । (સિહૈ.શ. ૮.૪.૨૯૩–૨૯૫)નાં ઉદાહરણા વણી લેવામાં આવ્યાં છે. પ્રાકૃતવ્યાકરણમાં જ્ઞ।ન: વૈરાજ્યામ (સિ.હે.શ. ૮.૪.૩૦૩)થી આરભીને, મૈં વાયજ્ઞવિવા યન્તસૂત્રો જતમ્ (સિ.હૈ.શ. ૮.૪.૩૨૪) સુધીનાં સૂત્રામાં પૈશાચી પ્રાકૃતભાષાની વિશેષતાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રાકૃત થાય મહાકાવ્યના આઠમા સની છઠ્ઠી ગાથાથી આરંભીને અગિયારમી ગાથાના પૂર્વાધ સુધીમાં પૈશાચી પ્રાકૃત ભાષાને લગતાં સૂત્રાનાં ઉદાહરણાને વણી લેવામાં આવ્યાં છે. પૈશાચી ભાષાને એક નમૂને નીચે મુજબ છે : अच्छति रन्ने सेले वि अच्छते दढतप तपन्तो वि । ताव न लभेय्य मुद्रक याव न विसयान तूरातो ॥३८ અહીં પ્રાકૃતવ્યાકરણનાં જ્ઞાત્ તેત્ર । અને મવિશ્ચત્ચચ્ચ વ્ । (સિ હૈ.શ. ૮.૪.૩૧૯-૩૨૦) એ સૂત્રેાનાં ઉદાહરણા વણી લેવામાં આવ્યાં છે. પ્રાકૃતવ્યાકરણના વૃજિયાપુરાષિતૃતીય ચેાશવ્રુિતીયૌ (સિ.હૈ.શ. ૮.૪.૩૨૫) થી આરભીને શેષ' પ્રાચત (સિ.હૈ.શ. ૮.૪.૩૨૮) સુધીનાં ચાર સૂત્રેામાં ચૂલિકા પૈશાચીની વિશેષતાઓ દર્શાવી છે. પ્રાકૃત દ્વાશ્રય મહાકાવ્યમાં આઠમા સની ૧૧ અને ૧૨ એ એ ગાથાઓમાં ચૂલિકા પૈશાચીનાં ઉદાહરણા વણી લેવામાં આવ્યાં છે. ચૂલિકા પૈશાચી ભાષાના નમૂના નીચે મુજબ છે : झच्छरडमरुकभेरीढक्काजीमूतगफिरघोसा वि । बम्हनियोजितमं जस्स न दोलन्ति सेो धो ॥३८ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૨૫ આ ગાથામાં પ્રાકૃતવ્યાકરણના નાવિયુવાન્ અને શેષ રાવત (સિ.હૈ.શ. ૮.. ૪.૩ર૭–૩ર૮) એ બે સત્રનાં ઉદાહરણે વણી લીધાં છે. પ્રાકૃત વ્યાકરણના દત્તરાળાં મારા: STગ્રંશ (સિ.શિ. ૮.૪.૩ર૯)થી આરંભીને શેવ સંતવત્ સિદ્ધ૬ (સિહ.. ૮.૪.૪૪૮) એ અંતિમ સત્ર સુધી હેમચંદ્રાચાર્યું અપભ્રંશભાષા સંબંધી પૂર્ણ માહિતી નિરૂપી છે. પ્રાકૃત દ્વયાશ્રય મહાકાવ્યના આઠમા સર્ગની ૧૪મી ગાથાથી આરંભીને અંતિમ ૮૩મી ગાથા સુધીમાં આ સૂત્રોનાં ઉદાહરણ વણી લેવામાં આવ્યાં છે. અપભ્રંશ ભાષાનો એક નમૂનો નીચેની ગાથામાં છે. वजह वीण अदिद्विहि तन्तिहि उट्ठइ रणिउ हणन्तुउँ ठाण। जहि वीसाम्धू लहइ तं झायहु મુજ છે કેarળ વધ્યારું વજન ૪૦ આ ગાથામાં પ્રાકૃત વ્યાકરણનાં ëિ. સ્ટીવે નરશોરે I અને ક્રાંતા ચમો: (સિ. હૈ. શ. ૮.૪.૩૫ર – ૩૫૩) એ સૂત્રોનાં ઉદાહરણે વણી લેવામાં આવ્યાં છે. આ સર્ગની અંતિમ ગાથામાં હેમચંદ્રાચાર્ય કહે છે કે, इअ सव्वभासविनिमयपरिहि परमतत्तु सव्वु वि कहिवि । निअकण्ठमाल ठवि नृव रसि જાદા રે માછુ મળાિ ૪૧ અહીં વિનિમય અને ૩રતિ એ પદો દ્વારા વ્યરચય અને શેષ કૃતવત્ સિદ્ધ૬ (સિ. હૈ. સ. ૮.૪.૪૪૭–૪૮) એ સૂત્રોનાં ઉદાહરણ પ્રસ્તુત થયાં છે. આ રીતે, હેમચંદ્રાચાર્યું જે પદ્ધતિનું અનુસરણું સંસ્કૃત કથાશ્રયમાં કર્યું હતું તે જ પદ્ધતિને ચુસ્તપણે પ્રાકૃત થાશ્રયમાં પણ નિભાવી છે. આ રીતે સિદ્ધહેમશબ્દાનુશાસનના અંગભૂત સપ્તાધ્યાયી સંસ્કૃત વ્યાકરણ અને અષ્ટમાધ્યાયો પ્રાકૃત વ્યાકરણનાં, ક્રમાનુસાર સર્વે નાં ઉદાહરણને અનુક્રમે પોતાના અઠ્ઠાવીસ અધ્યાયને સળંગ કથાશ્રય મહાકાવ્યના અંગભૂત સંસ્કૃત દયાશ્રયના વીસ અધ્યાયમાં અને પ્રાકૃત કથાશ્રયના આઠ અધ્યાયમાં રજૂ કરીને થાશ્રય મહાકાવ્યની પરંપરામાં એક અજોડ, અનુપમ સવંગસંપૂર્ણ અભૂતપૂર્વ દયાશ્રય મહાકાવ્યકૃતિ રજૂ કરવાનું શ્રેય કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના ફાળે જાય છે. આચાર્ય હેમચંદ્રસૂરિ પછી પણ કથાશ્રયકાની આ પરંપરા ચાલુ રહી છે. ઈ.સ.ની તેરમી સદીમાં આચાર્ય જીનપ્રભસૂરિએ દુર્ગવૃત્તિ ઉપર આધારિત શ્રેણિકચરિત મહાકાવ્ય રચ્યું. તે દયાશ્રય છે. ઈ. સ. ૧૪૨૩ ના અરસામાં કેરળના કવિ વાસુદેવે રચેલું “વાસુદેવવિજય’ મહાકાવ્ય પાણિનીય સૂત્રોનાં ઉદાહરણને નિબદ્ધ કરતું દયાશ્રય- - Page #123 -------------------------------------------------------------------------- ________________ મહાકાવ્ય છે. આ કવિના ભાણેજ નારાયણ કવિએ પિતાના મામાના કાવ્યની પતિ કરવા રચેલું ધાતુકાવ્ય” વાસુદેવવિજયની જ કથાને પૂર્ણ કરવા સાથે માધવીય ધાતુવૃત્તિના ક્રમે ધાતુઓનાં ઉદાહરણે રજૂ કરે છે. - ડો. એમ. કૃષ્ણમચારિયરે પોતાના “હિસ્ટ્રી ઓફ કલાસિકલ સંસ્કૃત લિટરેચર નામના ગ્રંથમાં પાણિનીય કે અન્ય વ્યાકરણોનાં સૂત્રોનાં ઉદાહરણેને રજૂ કરતાં બીજા અનેક કંથાશ્રય કાવ્યોની નેંધ કરી છે, જેમાં મહામહોમાધ્યાય દિવાકરનું “પાંડવચરિત', કાશીનાથના “યદુવંશકાવ્ય', મલબારના કવિ નારાયણનું “સુભદ્રાહરણ, શ્રીકૃષ્ણલીલાશુનું ગોવિંદાભિષેક વગેરે સંસ્કૃત મહાકાવ્યોનો સમાવેશ થાય છે. પરંતુ આ બધાં કાવ્યો આચાર્ય હેમચંદ્રસૂરિના દ્વયાશ્રય કાવ્યની તુલનામાં સ્પર્ધા કરી શકે તેમ નથી એ સિદ્ધ હકીકત છે. પાદટીપ ૧. મોગવશુંજારMIT:, મા. ૨, પૃ. ૪૭૦ : ચત્રાર્થ: શાશ્વાળાં શે વિનિતે માવિમિઃ तद् भट्टिकाव्यमुद्राराक्षसवत काव्यशास्त्र स्यात् । ૨. રાગોવર-થાક્યમીમાંસા, પૃ. ૨૭ : ત્રિધા શાત્રા :, ચ: શાä વિષd, ચશ્વ શાત્રે काव्य संविधत्ते, योऽपि काव्ये शास्त्रार्थ निधत्ते। ૩. ફ્રેમવદ્રાચાર્ય – સંસ્કૃત ટૂણાબ વ્ય, ૮.૧૧૩. આ , . - પ્રાકૃતzથાયબ(મારવારિયમ), ૬. ૬૭. સં.ટુ. ૨.૬૮. પ્રા. ટૂથા, ૬.૭૦. સં. ટૂયા. ૭.૧૪ » , ૭.૫૫ ૧૧.૧ ૧૧.૨ ५.१०२ | | | | | | | | | | | | | |. ૧.૧૪ રૂ' ૧૪. ૧૬. ૧૭. , * s,૮૧ ૮.૧૨૧ ૧૪.૩૭ ૧૧.૪ १२.५८ Page #124 -------------------------------------------------------------------------- ________________ २७५ १८. हेमचन्द्राचार्य २०. । । । । । । । । । । । । । । । । । । । । । । । स. द्वया. २.१०४-१०६ , , ११.४७ , ११.४८ ,, ३.३३-३४ १४.३५ १३.२०-२१ १३-३३-३४ ४.८४ १.३३ ११.८-९ १.१८ १.८१ " ८.४८-४९ ., ५.१-२ 33. १.१ , २.४५-४७ ३४. 34. 38. उ७.. ७.९९ ३८. ३८. ३ સંદર્ભસૂચિ १. आचार्य हेमचन्द्रकृत-द्वयाश्रयमहाकाव्यम् , भा. २ (सर्ग १.१०), अभयतिलकगणिकृत वृत्तिसहितम्, प्रका• श्रीवाव श्वेताम्बरमूर्ति पूजक संघ, वाव (बनासकांठा), १९८३ २. द्वयात्रायमहाका-यम् , भा. २ (सर्ग ११.२०), अभयतिलकगणिकृत वृत्तिसभेतम् , प्रका. बोम्बे सस्कृत एण्ड प्राकृत सिरीज, बोम्बे, १९२१ Page #125 -------------------------------------------------------------------------- ________________ . २८ 3. - कुमारपालचरित (प्राकृतद्वयात्रायकाव्यम् ), संपा. एस. पी. पण्डित, सो . पी. एल. वैद्य, । प्रका० भाण्डारकर प्राच्य विद्यासंशोधन मन्दिर, पूणे, १९३६ श्री सिद्धहेमचन्द्रव्याकरणम् (स्वपिज्ञवृत्तिसहितम), संपा० मुनि हिमांशुविजय प्रका. आणंदजी कल्याणजीनी पेढी, अमदावाद, १९५० ५. भीमभट्टकृत-रावणार्जुनीयम् प्रकार काव्यमाला सिरीज, भा. निर्णयसागर प्रेस, बम्बई १. हलायुधविरचित-कविरहस्यम् (वृत्तिसमेतम्) प्रका० कायमाला सिरीज़, भा. ९ निणं यसागर प्रेस, बम्बई ७. जिनप्रभरिकृत'--श्रेणिकचरितम् (दुर्ग वृत्तिद्वयाश्रयकाव्यम् ) सर्ग १-७ (गुर्जर अनुवाद सहित). जैन धर्म विद्या प्रसारकवर्ग पालिताणा ८. दुर्ग वृत्तिद्वयाश्रय-श्रेणिकचरित-) महाकाव्यम - हस्तप्रति न. को. 3६६/१०३९४ . (महुधा भण्डार), संग्राहक - ला. द. विद्यामन्दिर, अमदावाद. ९. कातन्त्रम् (दुर्गसिंहविरचितवृत्ति समेतम), संपा. बिब्लिओथेका इण्डिका सिरीज. १०. वामनजयादित्यकृता - काशिका (भा. १-२), सपा. प. ब्रह्मदत्तजिज्ञासु, प्रका. चौखम्भा संस्कृत संस्थान, वाराणसी, १९८३. . ११. भट्टिकृतम् - भट्टिकाव्यम, (भा. १, २, ३) सपा. प. शेषराजशर्मा शास्त्री, प्रका. चौखम्बा संस्कृत पुस्तकालय, वाराणसी, १९५१. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૨. શાસ્ત્રી, હૈ. નેમિચન્દ્ર – आचार्य हेमचन्द्र और उनका शब्दानुशासन : एक अध्ययन, प्रका. चौखम्बा बिद्याभवन, वाराणसी, १९५३. ૧૩. શિક્ષિત, હૈ. કામ વાર, तेरहवी-चौदहवी शताब्दीके जनसंस्कृतमहाकाव्य प्रका. मलिक एण्ड कम्पनी, બચપુર, ૧૬ ૬ ૧. ૧૪. કાપડીયા, હીરાલાલ રસિલાલ– જન સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ, ભા-૨, પ્રકા. શ્રીમુક્તિકમલ જેન મોહનમાળા, વડેદરા, ૧૯૬૮. ૧૫. દેસાઈ, મોહનલાલ દલીચંદ– જેને સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, પ્રકા. જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફિસ - મુંબઈ, ૧૯૩૩. ૧૬. શાહ, ડો. નીલાંજના સુ. ભદિકાવ્ય : એક અધ્યયન, પ્રકા. સંવિદ્દ સુ. શાહ અમદાવાદ, ૧૯૮૭, 7. Jain, Dr. Jagadish Chandra History of Prakrit Literature Publ. Chawkhamba Vidya Bhawan, Varanasi, 1961 18. Narang, Dr. S. P. Bhattikävya : A Study, Publ. Munshiram Manoharlal, Delhi, 1969 19. Hemachandra's Dvyaśrayakāvya : A Literary and Cultural Study, Publ. Munshiram Manoharlal, New Delhi, 1972 Krishnamachariar, Dr. M. History of Classical Sanskrit Literature, Madras, 1937. 20. Page #127 -------------------------------------------------------------------------- ________________ ગશાસ્ત્રમાં આચારધર્મ રમેશ બેટાઈ “સૂર્યોદય સમયે સરસ્વતી નદીને કિનારે ઊભેલી એક મહાન શકિત, પિતાના પ્રકાશથી –તેજથી – આખા ગુજરાતને છાઈ દેતી કલ્પ અને તમને હેમચંદ્રાચાર્ય દેખાશે”. –ધૂમતું વિષયપ્રવેશ કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રનું જીવન એટલે કર્મગ અને જ્ઞાનેગની અવિરત અને સમન્વિત સાધના. જૈન દર્શનનાં ઉત્તમોત્તમ અહિંસા, સમ્યકત્વ, સ્યાદવાદ, કર્મવિરતિ અને મેક્ષનાં મૂલ્યોનું પ્રતિષ્ઠાપન. ધર્મ, નીતિ અને સદાચારને જેન માર્ગ તેમણે પ્રબો, પરંતુ તે એ રીતે કે આ જૈન ધર્મનાં મૂલ્યો ગુજરાતનાં જીવનમૂલ્ય બની ગયાં. બારમી સદી ગુજરાતના રાજકીય, સામાજિક, ધાર્મિક, નૈતિક, વિદ્યાકીય અને સાંસ્કૃતિક જીવનમાં સુવર્ણયુગ સ્થાપિત કરનારી બની તે મુખ્યત્વે તેમના જ સંત અને તપસ્વી વ્યક્તિત્વને બળે. પોતાના જીવનના કાર્ય માટે આ તપસ્વી આચાર્ય. બારમી સદીના ગુજરાતના બે મહાન રાજા સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના જીવન પર છાઈ ગયા અને તેમના સાથ અને સહકારથી આચાર્યપદનાં ૬૩ વર્ષ સતત પ્રવૃત્તિશીલ રહી તેમણે એવી ધન્ય અને બહુવિધ પ્રવૃત્તિ કરી કે તેને પરિણામે તેઓ વિરાટ વ્યક્તિત્વના સ્વામી બન્યા. દેખીતી રીતે જ સેવાપરાયણતા તથા તપોબળ પણ તેમાં મોટાં નિમિત્ત હતાં. આ આશ્ચર્યકારક મહત્તાના સ્વામી માટે નિશ્ચિતપણે કહી શકાય કે પુણ્યાત્માનાં ઊંડાણે તે આભ જેવાં અગાધ છે.”, અને આ સૌમ્ય, સ્વસ્થ, શાન્ત, તપસ્વી આચાર્યની પ્રતિભા કેવી હતી? કવિ મેધાણીના શબ્દોમાં યોગ્ય રીતે જ કહી શકાય કે – “આભ લગી જેનાં મસ્તક ઊંચાં પગ અડતા પાતાળ, યુગયુગના જેણે કાળ વાવ્યા ડેલાવી ડુંગરમાળ, ફેડી જીવનરૂધણું પાળ. તેથી જ તે મુન્શી તેમને ગુજરાતની અસ્મિતાના એક કર્ણધાર તરીકે ઓળખવા ઉપરાન્ત કહે છે કે – “હેમચન્દ્ર માત્ર કલિકાલસર્વજ્ઞ નહોતા. એમણે વિદ્વાને જીત્યા, અથાગ જ્ઞાનને વલોવી કૃતિઓ રચી. એમણે ગુજરાતીઓને સંસ્કૃત સાહિત્યમાં સ્થાન અપાવ્યું. Page #128 -------------------------------------------------------------------------- ________________ એ મુત્સદ્દીઓમાં ઘૂમ્યા અને રાજ્યાધિકાર પર નૈતિક સત્તા બેસાડી. મહત્વાકાંક્ષાથી ઊછળતા ગુજરાતની મહત્તાને શબ્દદેહ આપ્યો. પણ એ ઉપરાન્ત એ મહત્તાને કલ્પનાજન્ય અપૂર્વતાને એમણે એપ ચડાવ્યો.” હેમચંદ્રાચાર્યને અક્ષરદેહ '' તેમના યુગની આવશ્યકતાઓને અનુસરીને તેમણે તત્કાલીન ગુજરાતને અનેક રીતે, ખૂબ ખૂબ પ્રભાવિત કર્યું. અહિંસા, જીવદયા, મઘનિષેધ, માંસભક્ષણ નિષેધ, બ્રહ્મચર્ય, સત્ય, સદાચાર, તેમના જીવનમાં જે સહજ રીત અપનાવી લેવાયાં હતાં તે તેમણે ગુજરાતના જીવનમાં ક્રમે ક્રમે વણું લીધાં. આ છતાં તેને પ્રભાવ સંસ્કારી ગુજરાત પર આજે ય જોવા મળે છે. આ બધા છતાં આચાર્ય હેમચન્દ્રનું સાચું પ્રદાન તે છે તેમને અક્ષરદેહ, જે આજે પણ આપણી પાસે અકબંધ પડયો છે અને આપણું જ્ઞાનગિરા માટે અણમેલ વારસા સમ બની રહ્યો છે. સુવર્ણસમી નિર્મળ અને તેજસ્વી પ્રતિભા ધરાવનારા, જ્ઞાનના સદાય ઉછળતા અને ધીરગંભીર નિનાદ કરતા મહાસાગર એવા આચાર્ય હેમચન્દ્ર સિદ્ધરાજ જયસિંહની વિનંતી અને ઊભી કરી આપેલી સુવિધાઓ તથા શાસ્ત્રોમાં અકંઠિત બુદ્ધિના બળે આજે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર “સિદ્ધહેમશબ્દાનુશાસન” વ્યાકરણની રચના કરી. ઉપરાન્ત, સમયે સમયે તેમણે ન્યાય, યોગ, નીતિ, જ્યોતિષ, અલંકાર, છંદ, ઈતિહાસ વગેરે વિષયો પર અનુપમ શાસ્ત્રીય ગ્રન્થો રચ્યા. તેમની તપસ્વીકવિની પ્રતિભાના બળે તેમણે “ત્રિષષ્ઠી શલાકાપુરૂષચરિત” અને “દયાશ્રયકાવ્ય” જેવા અતિ ઉચ્ચ કક્ષાના કાવ્યગ્રંથ રચ્યા. આજના પશ્ચિમના વિદ્વાને પણ તેમના “સિદ્ધહેમ' જેવા ગ્રંથન અભ્યાસ કરે છે અને તેની અતિ ઉચ્ચ વિદ્વતા અને ગ્રંથની બહુમૂલ્યતાને પ્રમાણે છે. હેમચન્ટે કયા વિષય પર ગ્રંથ રચ્યા એમ પ્રશ્ન કરીએ ત્યારે પ્રતિપ્રશ્ન કરી શકાય કે તેમણે કયા વિષય પર ગ્રંથરચના નથી કરી? ઘણા બધા વિષયોના શાસ્ત્રગ્રંથ પુરોગામી જ્ઞાનગિરાનું , અવગાહન કરીને તેમણે રચ્યા છે. તેમના આ ગ્રંથમાં મૌલિકતા નહિવત છે એવું કેટલાક વિદ્વાને મનાવે છે. આના જવાબમાં એમ કહી શકાય કે પુરોગામી ગ્રંથનો અભ્યાસ તો સૌ કરે જ. તેનાથી પ્રભાવિત પણ થાય. તે પછી જે તે વિષયના ચિંતનમાં -સુસંકલન, વ્યવસ્થા, એકસાઈ. સૂક્ષ્મતા અને શાસ્ત્રીયતા તે તેમણે પોતે જ આણી છે અને પરિણામે તેમને દરેક વિષયને ગ્રંથ તે વિષયના જ્ઞાનમેષ સમો બન્યો છે. આ સિદ્ધિ પણ કંઈ નાની સૂની નથી. આ રીતે સો ટચના સોના જેવા અનેક ગ્રંથોનો જે અણમેલ વારસે આપણને આપે છે તેમાંના એક ગ્રંથ “ગશાસ્ત્રમાં નિરૂપાયેલ આચારધમને અભ્યાસ આપણે કરીએ. યોગશાસ્ત્ર ' એમ કહેવાય છે કે હેમચંદ્રાચાર્યે રાજા કુમારપાળની વિનંતી પરથી વેગશાસ્ત્રની રચના કરી, તેના પર વૃત્તિ પણ રચી. તેમનું જ તે વિધાન છે કે – श्री चौलुक्यकुमारपालनृपतेरत्यथमभ्यर्थमात् । ' ' માત્રાળ નિશિતા ઘથિ જિર શ્રી દેમર ળ સાં ' , , . . ” Page #129 -------------------------------------------------------------------------- ________________ - ૩૨ ભાવ એ છે કે – શ્રી ચૌલુક્યરાજા કુમારપાળે કરેલી પ્રાર્થનાથી પ્રેરણા પામેલા એવા અમે, અમારા પિતાના રચેલા, તત્ત્વજ્ઞાનરૂપી અમૃતના સાગર સમા યોગશાસ્ત્રની વૃત્તિ રચી; તો જેન ધર્મના ઉપદેશથી શોભતી તે સ્વર્ગ, ભૂમિ અને પાતાળ એમ ત્રણેય લોકમાં આનન્દપૂર્ણ બની પ્રસરો.” આને સ્પષ્ટ અર્થ ખૂલર કહે છે તેમ એ થયો કે કુમારપાળને “ગની ઉપાસના પ્રિય હતી; તેણે અન્ય યોગશાસ્ત્રો જોયાં હતાં. આ કારણથી તેને પુરોગામી ગશાસ્ત્રોથી વિલક્ષણ એવું યોગશાસ્ત્ર સાંભળવાની ઈચ્છા હતી. તેણે તેથી ભારે અભ્યર્થના કરી. અને તેના પ્રતિભાવરૂપે આ ગ્રંથની રચના થઈ. હેમચંદ્રનું આ યોગશાસ્ત્ર પહેલાં કુમારપાળની અને તેની પાછળ આપણું સૌની અણમોલ સમ્પત્તિરૂપ શાસ્ત્ર બની રહ્યું છે. તેથી તે ઉપનિષદ્ તરીકે પણ ઓળખાય છે. બાર પ્રકાશના આ શાસ્ત્રમાં પહેલા ચાર જિન ધર્મની દૃષ્ટિએ ખાસ શ્રાવકેના જીવનનું સમુચિત ઘડતર કરી તેમાં ઉત્કર્ષ આણનાર, કહો કે માનવજીવનને ઉચ્ચતર ' સિદ્ધિને પાત્ર બનાવનારા આચારધર્મના પ્રકાશે છે. એમ દેખાઈ આવે છે કે માનવજીવનને ઉચ્ચતર સિદ્ધિને લાયક બનાવનારા આ સદાચારપ્રકાશ છે. એમ પણ લાગે છે કે આ યોગશાસ્ત્રની રચના ગૃહસ્થજીવનને અનુલક્ષીને જ કરવામાં આવી છે. ગૃહસ્થના જીવનને, તેના મન અને ચેતનાને ઉત્કર્ષકારક ક્રમમાંથી પસાર કરી, જેનું અંતિમ લક્ષ્ય મોક્ષરૂપ સિદ્ધિ એ છે, તે ગમય જીવનમાં ગતિ કરાવવા માટે આ શાસ્ત્રની રચના કરવામાં આવી છે. ટૂંકમાં, “ગશાસ્ત્રીને હેતુ શ્રાવકની, ગૃહસ્થની મોક્ષપ્રાપ્તિની ઈચ્છા સુભગ રીતે પાર પડે તે જોવાનું છે. “મોહરાજપરાજય”માં કહેવામાં આવ્યું છે કે યોગશાસ્ત્ર એ તે મુમુક્ષઓને માટે વાકવચ જેવું છે. આપણે ઉપર જોયું છે તેમ, આમ તે શ્રાવકનો સદાચારધર્મ અહીં જન ધર્મના આચારધર્મનાં વિભિન્ન મૂલ્ય કેન્દ્રમાં રાખીને પ્રબોધ્યો છે. પરંતુ તેના ઉપદેશની વ્યાપકતા અને માનવની માનવતાને સ્પર્શતી સર્વસામાન્યતા આ ગ્રંથને અન્ય ધમઓમાં પણ પ્રિય બનાવે છે. યોગશાસ્ત્ર’ આમ માનવની માનવતાનાં શિષ્ટ મૂલ્યોનું સંસ્થાપન વ્યવસ્થિત રીતે કરી આપસર ગ્રંથ બની રહે છે. એક રીતે એમ પણ કહી શકાય કે આ કૃતિના પ્રથમ ચાર પ્રકાશમાં હેમચન્દ્રાચાર્ય તેની કૃતિના પંચમ પ્રકાશમાં “ધ્યાનના અર્થ સાથે શરૂ થતા, જેને દૃષ્ટિએ યોગશાસ્ત્રની ભૂમિકારૂપ છે. પ્રથમ ચાર પ્રકાશના વિષયે નિરૂપી હવે આપણે હેમચન્દ્રાચાર્યો પ્રતિપાદિત કરેલા આચારધર્મની સમાલોચના કરીએ. વિષયવસ્તુ “મંગલાદીનિ મંગલમધ્યાનિ મંગલાતાનિ હિ શાસ્ત્રાણિ પ્રયતે” એ નિયમ અનુસાર પ્રથમ પ્રકાશના આરંભે હેમચન્દ્રાચાર્ય પોતાના ઈષ્ટ દેવતાસમા મહાવીર ભગવાનને વંદના કરે છે અને તે પછી મહાવીર દેવની કરુણાનું ગાન કરે છે (૧-૨-૩). યોગનું સામર્થ્ય તેની મહત્તા વર્ણવ્યા પછી યોગી ભરત અને યોગિની મદેવાની કથાને નિર્દેશ પછી જીવનમાં યોગની આવશ્યક્તા શી છે તે બતાવે છે. તમામ આપત્તિઓના સમૂહોમ * કે, Page #130 -------------------------------------------------------------------------- ________________ પરશુ રૂપગ, લાંબા સમયનાં તમામ પાપને દૂર કરે છે (૫-૬). ખીલતા જ્ઞાનકુસુમની સમૃદ્ધિને માટે વેગ એ કલ્પદ્રુમ છે. યોગસાધનાના બળે ભરત કેવળજ્ઞાન પામ્યા, તે મહાપાતક આચરનારાઓને અને ઘાતકી જનોને માટે પણ ઉદ્ધારને અર્થે યોગ એ સરળ અવલંબન છે (૧૦-૧૧-૧૨). આ રીતે યોગની મહત્તાનું સુંદર નિરૂપણ કર્યા પછી તેઓ સ્થાપિત કરે છે કે અંતે તે યોગ એ મોક્ષ પ્રાપ્ત કરવાનું અમોઘ સાધન છે. માનવના જીવનના ચાર પુરુષાર્થોમાં મેક્ષ અગ્રણી છે અને તે ભેગથી જ સંભવે છે (૧૩–૧૪). યોગના માહાભ્યનું આ રીતે સ્થાપન કર્યા પછી, મોક્ષ જેનાથી સંભવે છે તે યોગના સાધન રૂ૫ રત્નત્રયનું વ્યાખ્યાન હેમચંદ્રાચાર્ય કરે છે (૧૪-૧૫-૧૬). આ સાથે સમ્મચારિત્રના પ્રકારોને નિર્દેશ તેઓ કરે છે. ૧૯મી ગાથાથી શરૂ કરી હેમચંદ્રાચાર્ય અહિંસા વગેરેનું વ્યાખ્યાન કરે છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું વ્યાખ્યાન આચાર્ય આપે છે. આ પછી નોંધપાત્ર છે સત્ય વ્રત (૨૭), બ્રહ્મચર્ય (૩૧), અપરિગ્રહ અથવા આર્કિન્ય (૩૩ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી પવિત્રિત તે સમ્યફચારિત્ર (૩૪). આ પછી હેમચંદ્રાચાર્ય આગળ જેને દૃષ્ટિએ જ પાંચ સમિતિની વ્યાખ્યા કરે છે (૩૬ થી ૪૦) અને ત્રણ ગુપ્તિની પણ (૪૧-૪૪). આ દિતીય પ્રકાશમાં તેનું નિરૂપણ કર્યા પછી તેમની વિગતોમાં ઉતરતાં હેમચંદ્ર સમ્યફ7–મિથ્યાત્વ, દેવ-કુદેવ, ગુરુ-કુગુરુ, ધર્મબુદ્ધિ-અધર્મ બુદ્ધિ વગેરેની આલોચના કરે છે અને તેમની વચ્ચેના અતિ ભેદની સ્પષ્ટતા કરે છે. આના પરથી માનવજીવન માટે શું પ્રગતિકારક અને શું વિઘાતક તે આપોઆ૫ તારવી શકાય તેમ છે. આ ઉપરાંત આ પ્રકાશમાં હેમચંદ્રાચાર્ય ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાત્રતે. પાંચ અણુવ્રત વગેરે સવિસ્તર ચર્ચે છે. આ જ સંદર્ભમાં સત્ય-અસત્ય ભેદ અને સત્યની મીમાંસા હેમચંદ્ર આપે છે. અહિંસાની સંપૂર્ણ સ્થાપના કરી તેની વિગતો આપવા સાથે તેઓ અસ્તેય, અમથુન, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય પ્રશસ્તિ આપે છે ત્યારે શ્રાવક અને ગૃહસ્થના જીવનને સંયમયુક્ત એ સદાચાર જ નિરૂપાય છે. તૃતીય પ્રકાશમાં નોંધપાત્ર છે માંસભક્ષણને પ્રખર વિરોધ અને માંસભક્ષણના પ્રતિપાદકોની કડક ટીકા. આગળ વધીને હેમચંદ્રાચાર્ય નવનીત ભક્ષણને પણ નિષેધ ફરમાવે છે (૩૪-૩૫), ઔષધ માટે પણ મધના ઉપયોગનો નિષેધ ફરમાવે છે (૩૭–૩૮). આગળ તેઓ આ ભજનનું મહત્ત્વ નિરૂપે છે (૬૦). અંતે તેઓ ઉમેરે છે કે પુણ્ય એવું પૌષધવ્રત અપનાવનારા ગૃહસ્થાને પણ ધન્ય છે. '' ચતુર્થ પ્રકાશ આગલા ત્રણના અનુસંધાને અને તુલનાએ વધુ તાત્વિક છે. શાશ્વત આચારધમ જિન દષ્ટિએ પ્રબોધ્યા પછી, વેગને મૂળભૂત અને એકમાત્ર ઉદ્દેશ મોક્ષની પ્રાપ્તિ એ છે, એ સંસ્થાપન કર્યા પછી હવે હેમચંદ્રાચાર્ય એક બાજુ આત્મા અને બીજી બાજુ જ્ઞાન, દર્શન તથા ચારિત્રની એકતાનું સ્થાપન કરે છે. સંસાર અને મેક્ષન ભેદ હેમચંદ્ર Page #131 -------------------------------------------------------------------------- ________________ ૩૪ - સ્પષ્ટ કરે છે અને પછી સંસારના અંત વિના મોક્ષ સંભવ નથી. છે કે સંસાનં કારણભૂત કષા તથા તેના કારણ રૂપ ઇન્દ્રિયની મીમાંસા કરે છે. મન:શુદ્ધિ, રાગદ્વેષ જીતવાના ઉપાય, સમભાવ, બાર ભાવનાઓ વગેરેની ચર્ચા કરે છે. આચારધર્મના આ માર્ગે ગતિ કરનારા સંસારીજનને માટે ઇન્દ્રિયજય અને ઇન્દ્રિયદમન, દેહદમન, મન પર વિજય, સંયમ, તપસ્વિતા વગેરે સાધવાં જરૂરી છે, અનિવાર્ય છે તે તેઓ બતાવે છે. આ આચારધર્મનું પાલન સંસારીના જીવનને, મનને, ચેતનાને ઉચ્ચતર ભૂમિકા પર લઈ જાય છે અને એ રીતે યોગમાર્ગે ગતિ કરવાને પાત્ર બનાવે છે તે હેમચન્દ્ર સૂક્ષ્મ રીતે ચર્ચે છે. આ રીતે આ ચાર પ્રકાશે, આ યોગસાધનાના માર્ગની પૂર્વ ભૂમિકારૂપ છે. આચારધર્મના પ્રશ્નો અને સિદ્ધિઓ - ચાર પ્રકાશમાં હેમચંદ્રાચાર્ય સમગ્ર રીતે આચારધર્મ નિરૂપે છે ત્યારે તેની સિદ્ધિઓ અને તેમાંથી ઉપસ્થિત થતા પ્રશ્નોની ચર્ચા હવે આપણે કરીએ. - સદાચારધર્મને દેખીતે સંબંધ માનવના મન સાથે છે, ચૈતસિક વૃત્તિઓ સાથે છે. આથી સદાચારના માર્ગે ગતિ કરતા માનવે પોતાનાં મન, ચેતનાનો ઉત્કર્ષ સાધવાને છે. આ આંતરિક ઉત્કર્ષ એ જ સાચી સાર્થકતા છે અને માનવને માટે આ મનને વશમાં લેવું એ જ સમસ્યા છે. એક વિધાન છે કે - मन एव मनुष्याणां कारण बन्धमोक्षयोः । આ મનનો નિગ્રહ અનિવાર્ય છે તે છતાં નિગ્રહ કરવો એ કેટલું અઘરું છે તે બાબત ગીતામાં અર્જુન કૃષ્ણ સમક્ષ સાચી રીતે જ કહે છે કે .... चञ्चलं हि मनः कृष्ण प्रमाथी बलवद् दृढम् । तस्याहं निग्रह मन्ये वायोरिव सुदुष्करम् ॥ (१-३४) વાયુને બાંધી શકાય તે જ મનને બાંધી શકાય એ વાત સ્વીકારવા છતાં કૃષ્ણ તેના નિગ્રહની અનિવાર્યતા સ્થાપિત કરી એ નિગ્રહ કઈ રીતે શક્ય બને તે સમજાવે છે. असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् । . अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ॥ असंयतात्मना योगो दुष्प्राय इति मे मतिः । થરથારમના તુ ચતતા રાજ્યોવાસ્તુમુવાયત (૬.૩૫-૩૬) માનવ સંયમી બને, સતત પ્રયત્નરત રહે અને મનને નિગ્રહ કરે તો તેને માટે યોગમાર્ગની અનેક અનુપમ સિદ્ધિઓનાં દ્વાર ઊઘડી જાય છે. જાણે આવી જ માનવસ્વભાવ અને માનવમનની વાસ્તવિકતા સમજી સ્વીકારીને શ્રી હેમચંદ્રાચાર્ય સંસારીજનોને સદાચારધમ પ્રબોધે છે. અને પ્રબોધીને તેના વ્યક્તિત્વને ઉત્કર્ષ થાય અને તે ગમાગે ગતિ કરવાને પાત્ર બને તેવી દૃષ્ટિ ધરાવે છે. આને માટે ' તે ન ધર્મની પરિભાષામાં સદાચારધર્મનું શિક્ષણ પ્રથમ ચાર પ્રકાશમાં આપે છે. અહીં હેમચંદ્ર આ Page #132 -------------------------------------------------------------------------- ________________ પ સત્યો સ્વીકારીને ચાલે છે કે–() સર્વ સંસારીજને મોક્ષમાર્ગે ગતિ કરવાના અધિકારી છે. (બ) આ અધિકાર સિદ્ધ કરવા માટે પાત્રતા કેળવવી જરૂરી છે; (ક) આ પાત્રતા સદાચારધર્મ પૂરેપૂરો સમજી તેના ચુસ્ત અમલીકરણ દ્વારા અને તદનુસારી રીતે મન તથા ચેતનાને કેળવવાથી સંભવે છે; (૩) આ પાત્રતા કેળવ્યા પછી માનવ યોગમાર્ગ ગ્રહણ કરે છે; (ઈ) આ યોગમાર્ગ ગ્રહણ કરીને માનવ આકર્ષ સાધી સાચા અર્થમાં મોક્ષનો સાધક બની શકે છે. ગ્રંથરચનાનાં પ્રમાણ હવે પ્રશ્ન એ થાય છે કે જે આચારધર્મ અને તદનુસારી યોગ. હેમચંદ્ર આ ગ્રંથમાં પ્રબોધે છે તે ગ્રંથની રચનામાં તેનાં પ્રમાણ અથવા આધાર ક્યા? આ બાબત હેમચંદ્રના જ શબ્દો છે કે: ' * * ** તામે વેરધિન્ય સ0ાયાખ્ય સદ્ ગુરેઃ | વૈદ્રનતકાપિ ચાશાસ્ત્ર વિરતે . (૧.૪) અર્થાત્ “શાસ્ત્રોરૂપી સમુદ્રમાંથી તથા સદ્ગુરુએ સ્થાપેલા સંપ્રદાય દ્વારા પ્રાપ્ત કરીને, મારા પિતાના સંવેદનના બળે હું આ યોગશાસ્ત્રની રચના કરું છું.” - આમ, શાસ્ત્ર બેધ, સદગુરુધ અને સ્વાત્મબોધ આ ત્રણ હેમચંદ્રના આ ગ્રંથની રચનામાં અને તે જ રીતે અન્ય તમામ ગ્રંથની રચનામાં મૂળ આધારરૂપ છે. શાસ્ત્રબોધ એટલે આગમ વગેરે તથા તેમના પર રચાયેલા ગ્રંથ, સશુરુબોધ એટલે ગુરુઓ પાસેથી મળેલું માર્ગદર્શન અને તે ઉપરાંત પુરોગામી આચાર્યોને ગ્રંથે. આ બે ઉપરાંત ગ્રંથ રચનારની સ્વાનુભૂતિને પણ અહીં મહત્ત્વ આપવામાં આવ્યું છે, તે નોંધપાત્ર છે. તપસ્વી અને આચાર્યની અનુપમ પ્રતિભા ધરાવનાર હેમચંદ્રની સ્વાનુભૂતિ પણ મૂલ્યવાન હોય તેમાં શંકા નથી. ખરેખર તે તે યુગના અને તેની પૂર્વેને શાસ્ત્રકારની રચનાના આ જ આધાર હતા. આપણને આ બાબત સહેજે મનુનાં સૂત્રાત્મક વચનનું સ્મરણ થાય કે ' વિશે ધર્મકૂરું હૃતિશી. વદ્ધિવાન્ ! .. સાચારāવ સાધૂનામામનતુષ્ટિદેવ . (૨૬) . અને , विद्वद्भिः सेवितः सद्भिः नित्यमद्वेषरागिभिः । હથેનાભ્યનુજ્ઞાતઃ ચા ધર્માદ્ધ નિધિત (૨.૧) ' અને હેમચંદ્રાચાર્ય ઉગશાસ્ત્રના બારમા પ્રકાશના અંત ભાગમાં ઉમેરે છે કે - _ या शास्त्रात्सुगुरामु खादनुभवात् चाज्ञायि किचित्क्वचित्. રાજાપનિષદ્વવપરિત વિશ્વમwiff I, (૧૨.૫૬) ત્યારે પણ આ જ ત્રણ પ્રમાણો–શાસ્ત્ર, ગુરુ અને સ્વાનુભવ, આ ગ્રંથની રચના-ચિત્તમાં ચમત્કારિક કરવાનાં નિમિત્ત રૂપે તેમણે સ્વીકાર્યો છે. સુગુરુના ઉપદેશ Page #133 -------------------------------------------------------------------------- ________________ ઉપરાંત તેમના પુરગામી દિગમ્બર આચાર્યોના પણ ઉપકારક ગ્રંથે તેમણે વાંચ્યા છે, મૂલવ્યા છે, તેમાંથી ઘણું તેમણે લીધું છે. “પ્રશમરતિ’ (ઉમાસ્વાતિ)નો પ્રભાવ આ પ્રકારને ગણી શકાય. આ છતાં, આ હકીકત આ ગ્રંથની ગુણવત્તા ઓછી આંકવામાં નિમિતરૂપ નથી. : ગની મહત્તા ગના મહત્ત્વ તથા મહત્તાની બાબતમાં હેમચંદ્રાચાર્યે કેટલીક અગત્યની વિચારણું રજૂ કરી છે તે આપણે ઉપર જોયું છે. વિશેષ વિધાને પણ સમજી, મૂલવી લેવાં એ યોગ્ય થશે. ૧-૧૦માં આચાર્ય વિધાન કરે છે કે – अहो येोगस्य माहात्म्य प्राज्य साम्राज्यमुद्वहन् । સવાલ વાન મરતે મતાધિઃ છે (ગશાસ્ત્ર ૧.૧૦), ભારે મોટા સામ્રાજ્યના સ્વામી અને ભારતના અધિપતિ ભરત રાજાએ યોગને માર્ગે ગતિ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આપણે ઉપર જોયું છે તેમ ગની મહત્તા સ્વીકારતાં હેમચંદ્ર વેગનું મૂળ અને અંતિમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ એ છે એ નક્કી કરી આપ્યું છે. ગ્રંથના અંતે પણ તેઓ કહે છે કે યોગશાસ્ત્રના અભ્યાસ અને આચરણ તથા જીવનમાં અમલીકરણથી માનવને જિનબોધિલાભ થાય છે અને તે ભવ્યજન બને છે (૧૨-૫૭). ૩–૧૫૫ અને ૧૫૬માં પણ આ જ વાત કહી છે. આપણે ઉપર જોયું છે. તેમ વ્યાપક રીતે આમ યોગ એ માનવને મોક્ષમાગી બનવાની પાત્રતાની ઉચ્ચતર કક્ષા પર મૂકી દે છે અને સાથે સાથે તેને મોક્ષાધિકારી પણ બનાવે છે. અન્ય વિધાને આવાં પણ છે–ચોગ આપત્તિઓના સમૂહમાં પરશુ રૂપ છે (૧-૫). યોગ લાંબા સમયનાં એટલે કે અનેક જન્મોનાં પાપને દૂર કરે છે (૧-૭); અને યોગબળે ઘણું ઉદ્ધાર પામ્યા છે (૧-૬); વળી ખીલતા જ્ઞાનકુસુમની સમૃદ્ધિ માટે યોગ એ કલ્પદ્રુમ છે (૧–૯); ચાર પુરુષાર્થોમાં અગ્રણી એવા મોક્ષની પ્રાપ્તિ યોગને બળે જ થાય છે (-૧૫) –આ અને આને સમાન વિચારે દ્વારા આચાર્ય હેમચંદ્ર સદાચારધર્મ અને આત્મદ્ધારધર્મ એ બેને સુભગ સમન્વય એટલે ગ, આવી યોગની વ્યાખ્યા જાણે અહીં રજૂ કરે છે. અનેક ધર્મોના સારરૂપ આ યોગશાસ્ત્રમાં આ રીતે, જેનોએ પ્રબોધેલા સદાચાર ધર્મ અને દર્શનધર્મની એકરૂપતા સિદ્ધ કરી છે. આચારધર્મના મૂળ તો પ્રથમ ચાર પ્રકાશમાં જનોના આચારધર્મનાં તમામ તને આવરી લઈ વ્યવસ્થિત અને ક્રમબદ્ધ રીતે ગોઠવી દેવામાં આવ્યાં છે. તેમાં રત્નત્રય, વ્રત, સમિતિ, ગુપ્તિ, જ્ઞાનસાધના તથા આ તમામનું જીવનમાં અમલીકરણ વગેરેને સવિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અહિંસાનું સર્વાગીણ ચુસ્ત પાલન, પશુહિંસાને પ્રખર વિરોધ, માંસભક્ષણ તથા મદ્યપાનને વિરોધ અને સંપૂર્ણ સત્યનું પાલન—આ ચાર બાબતો પર હેમચંદ્ર જૈનમતાવલંબી તરીકે ભાર મૂક્યો છે, જે સ્વાભાવિક છે. આ સાથે આ તમામના Page #134 -------------------------------------------------------------------------- ________________ ૩૭. પ્રકાર તથા પેટાપ્રકારની પણ સૂત્રાત્મક છતાં સ્પષ્ટ સમજ હેમચંદ્ર આપે છે. થોડામાં ઘણું કહી દેવાની અને તે પણ અસંદિગ્ધ અભિવ્યક્તિ સાથે, એ હેમચંદ્રની લેખનશક્તિના પરમ પ્રમાણરૂપ છે. આનાં એક બે ઉદાહરણે આપણે લઈએ તે તે યોગ્ય થશે. સૂતૃત એ એક વ્રત છે, જેની વ્યાખ્યા હેમચંદ્ર આ શબ્દોમાં આપે છે – प्रिय पथ्य वचस्तथ्य सूनृतव्रतमुच्यते । તત્તમ ને તä વિચં વાદિત વ ચતૂ . (૧.૨૨) અપરિગ્રહની હેમચંદ્રની વ્યાખ્યા આ છે : सर्वभावेषु मूर्छायास्त्यागः स्यादपरिग्रहः । વરાપિ નાત મૂઈયા ચિત્તવિવ: . (૧.૨૪) અને ધર્મની તેમની શાસ્ત્રાનુસારી વ્યાખ્યા પણ નોંધપાત્ર છે કે - दुर्गति प्रपतस्प्राणीधारणात् धर्म उच्यते । સંચમાવિવિધઃ સર્વજ્ઞાત્તેિ વિમુકત છે (૨ સગવડિયા વિચારણની ટીકા * ખ્રિસ્તી ધર્મ અહિંસાને ઉપદેશ આપે છે, પરંતુ માનવહિંસાને જ હિંસા માને છે. મનુએ તેની મનુસ્મૃતિમાં પ્રતિપાદન કર્યું છે તેમ યજ્ઞમાં જે પશુહિંસા કરવામાં આવે છે તે હિંસા હિંસા ન ગણાય. આવી વ્યાવહારિક અથવા સગવડિયા વિચારણા જુદા જુદા ધર્મોમાં મળી આવે છે. સંપૂર્ણ અહિંસા, માંસભક્ષણનિષેધ, મદ્યપાનવિરોધ અને સંપૂર્ણ સત્ય–આ ચાર બાબતમાં જન ધર્મનાં એકાતિક મૂલ્ય સ્થાપિત કરવા માટે હેમચંદ્ર આગ્રહી છે અને તે પ્રમાણે તેનું સંસ્થાપન તેઓ કરે છે. આ બધામાં ઢીલાશ મૂકનાર અને અપવાદો રજુ કરી સગવડિયો અર્થ કરનાર મનુ અને અન્ય શાસ્ત્રકારોની તેઓ સખત ટીકા કરે છે, તે પણ આ આચારધર્મના સંદર્ભમાં જોઈ લઈએ તો યોગ્ય થશે. જન ધર્મના અહિંસા વગેરે વિષયોના અતિરિક્ત વિચાર આપણને વિદિત છે. જીવહત્યા સીધી યા આડકતરી રીતે પણ ન થઈ જાય તેની સંપૂર્ણ કાળજી સાધુ-સાધ્વીઓ રાખે અને શક્ય તેટલી વધુ સંસારીજન લે તેવી અપેક્ષા છે. આના જ અનુસંધાને આ ચાર મુદ્દાઓમાં હેમચંદ્રાચાર્યને સગવડિયા લાગતા ધર્મ સામે પ્રખર વિરોધ, આક્રોશ કહી. શકાય તે રીતે પ્રગટ થાય છે. સામાસિક ધર્મોમાં મનુ પ્રથમ ઉલેખ “અહિંસાને કરે છે અને કહે છે કે – “બ્રહ્માજીએ જાતે જ પશુઓને યજ્ઞ માટે સજ્યાં છે. આ તમામના ઉત્કર્ષ માટે યજ્ઞ છે. આથી યજ્ઞમાં તેમને વધ એ અવેધ છે. વનસ્પતિઓ, પશુઓ, વૃક્ષે અને પક્ષીઓ યજ્ઞને માટે નિધન પામે તે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. મનુએ કહ્યું છે કે મધુપ, યજ્ઞ અને પિતૃ તથા દેવતાકર્મમાં જ પશુઓને હણવાં, અન્યત્ર નહિ. આ ઉદ્દેશને માટે પશુઓને હણનાર પિતાને અને પશુઓને ઉત્તમ ગતિ તરફ દોરી જાય છે.” (ગશાસ્ત્ર ૨–૩૪ થી ૩૬). Page #135 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આની સામે, સ`પૂર્ણ અહિંસાના આગ્રહી તથા જીવાને કદી પણ ન મારવાના ખાધ આપનારા જૈન ધર્માંના ચુસ્ત અનુયાયી અને કર્ણધાર હેમચંદ્રાચાર્ય સ્પષ્ટ અને પ્રખર વિરાધ કરતાં કહે છે કે— (અ) આવું હિંસાના ઉપદેશ આપનારુ શાસ્ત્ર રચનારાએ નરકમાં પણ કર્યાં રહેશે? એ લાકા તા ખરેખર નાસ્તિકાના પણ નાસ્તિકા છે. (૨.૩૭) (બ) આવેા દંભ કરનારાઓ કરતાં તા પ્રગટ રીતે નાસ્તિક એવા ચાર્વાક વધારે સારા. (૨.૩૮) (ક) ખરેખર તા દેવાને ઉપહારના ખાટા બહાના હેઠળ, દયા વિના જીવાની હિંસા કરનારાઓ ધાર દુતિને પામે છે. (૨.૩૯) (૩) જગતને માટે અત્યંત હિતકારી શમ, પણ ધર્માંતે માટે છે એવું પ્રતિપાદન કરનારા શીલ અને યામૂલક ધમ તથને હિસા ખરેખર મદં મુદ્દિવાળા છે. (૨.૪૦) યેાગશાસ્ત્ર ૨.૩૭થી ૪૦માં આટલી સ્પષ્ટ રીતે પ્રત્યુત્તર આપનારા હેમચંદ્ર પોતાના આ વિરાધમાં એટલા ચાસ છે કે આનાથી વિશેષ ખાસ કંઈ કહેવાનું, તેમને માટે રહેતું નથી. પૂર્ણ અહિ`સા અને જીવાના પણ અવધમાં માનનારા હેમચંદ્રાચાર્યની સગવડિયા અહિંસા સામેની લીલા' પૂરી સ્પષ્ટ અને દૃઢ છે. જીવનના એક આચારધર્માંના પાયાના મૂલ્ય તરીકે જૈન ધર્મ જે અહિંસાના પૂર્ણ આનું સસ્થાપન કર્યું. છે અને હિંસાના જે પ્રખર વિરોધ કર્યાં છે તે તેમને માટે સર્વથા સ્વાભાવિક છે. કુમારપાલ પાસે તેના રાજ્યમાં અમારિધેાષણા કરાવનારા હેમચ'દ્રાચાયૅના આ ગ્રંથમાં આ આદર્શે અને આ પ્રખર વિરાધ સર્વ રીતે ઉચિત છે. તેમને મન તા મહિસા એ તે સ જીવાને માટે માતા સમી હિતકારક છે. તે દુઃખના વાગ્નિ પર વર્ષાનાં વાદળા સમી વરસે છે; ભવભ્રમણમાં દુ:ખી એવા જીવાને તારનારી પરમા ઔષધિ છે (ર.૫૦-૫૧). દી` આયુષ્ય, અનેરું રૂપ, આરાગ્ય અને ગરવાપણું એ તમામ તેા અહિંસાનાં જ ફળ છે. (૨.પર) અહિંસાનું આવું ગૌરવગાન કરનારા આચાર્ય હેમચંદ્ર આના જ અનુસ"ધાને માંસભક્ષણ બાબત આ વિચાર વ્યક્ત કરે છે : માંસભક્ષણમાં દોષ નથી એમ જે કાઈ પણ દુષ્ટાત્મા કહે છે, તેમણે શિકારી, ગીધ, વરુ, વાત્ર, શિયાળ વગેરેને પેાતાના કરતાં ઘણાં વધુ ગરવાં બનાવ્યાં છૅ. મનુ પણ જે માંસ’ની વ્યાખ્યા કરે છે તેમાં કહે છે કે— “જેનું માંસ હું આ જન્મમાં ખાઉં છું તે મને આવતા જન્મમાં ખાશે—આ માંસના માંસત્વના અર્થ છે.” (૩.૨૬-૨૭) આ છતાં, મનુએ અને ખીજા શાસ્ત્રકારાએ દેવા, પિતૃ અને અતિથિએ માટે માંસભક્ષણ માન્ય કર્યું છે તે હેમચંદ્રાચાર્યને મતે તેમના મહામાહ છે. દેવાને ધર્યાં પછી ખાવામાં આવતા માંસમાં કઈ દેષ નથી, એમ માનવું એ ખાટુ' જ છે, કારણ, તેનાચી જીવિતનાશ થાય છે, તે હળાહળ સમુ` છે (યાગશાસ્ત્ર ૩–૨૮ થી ૩૨). Page #136 -------------------------------------------------------------------------- ________________ અહિંસાવ્રતને જીવનના એક મહામંત્ર તરીકે સ્વીકારી સૂક્ષ્મ જીવોની પણ હત્યા થાય એવું કશું પણ ન કરવું એ બાબતના આચારધર્મના આગ્રહી જન ધર્મના પરમ ઉપાસક તરીકે હેમચંદ્રાચાર્ય મનુ અને બીજાઓના માંસાહાર બાબતના વિચારની કડક સમીક્ષા કરે એ પણ સ્વાભાવિક જ છે. આના જ અનુસંધાને મદ્યપાનને પ્રખર વિરોધ હેમચંદ્રાચાર્ય કરે છે અને મદ્યપાન કરનાર પિતાની જે બેહાલી અને અધ:પતન નોતરે છે તેનું નિરૂપણ કરે છે (૩-૮ થી ૧૬). તે પણ તેમના સદાચારધર્મના એક અંગ તરીકે ખાસ ખાસ બેંધપાત્ર છે. બ્રહ્મચર્યવ્રતના પાલન બાબતને તેમનો આગ્રહ અત્યંત ચેતનવંત છે (૨.૭–૭૮) અને તેની પાછળ સ્ત્રીઓ સાથેના સંગને નિવારવાની વાત પણ સ્વાભાવિક છે (૨.૭થી ૮૮). બંનેનું તાદશ વર્ણન આ વ્રત બાબતના એક તપસ્વી તરીકેના દૃઢ આગ્રહનું ઘાતક બની રહે છે. આ જ વિરોધ આચાર્ય હેમચંદ્ર સત્યના સગવડિયા અર્થ બાબત કર્યો છે અને સંપૂર્ણ સત્યના સંસ્થાપન તથા અમલીકરણને આગ્રહ રાખ્યો છે (૨.૫૭-૫૮), સત્યના માર્ગે ચાલવું એ તો ખાંડાની ધાર પર ચાલવા જેવું છે, આ અસિધારાવત એ પણ સદાચારધર્મમાં એક પુરુષાર્થરૂપ છે. આચારધર્મની સિદ્ધિ - એક આલોચના ગશાસ્ત્રના પ્રથમ ચાર પ્રકાશની કુલ ૪૬૧ ગાથાઓમાં નીચેની વિલક્ષણતાઓ ખાસ ખાસ તરી આવે છે : - (અ) શ્રાવકે એટલે કે ગૃહસ્થો કિંવા વ્યાપક રીતે સંસારીજને બાહ્ય અને આંતરિક બંને રીતે સદાચારનું પાલન કરનારા બને અને એ રીતે પિતાનાં મન અને ચેતનાને ક્રમબદ્ધ રીતે ઉચ્ચ અને ઉચ્ચતર કક્ષાએ લઈ જાય અને તે પણ એવી રીતે કે આગળ મોક્ષ તરફ દોરી જનાર યોગસાધના કરવાની પાત્રતા કેળવે આ ઉદ્દેશ ધ્યાનમાં રાખી. તેને સદાચાર ધર્મ પ્રબોધી યોગમાર્ગે ગતિ કરાવે આ ઉદ્દેશ આ સદાચાર ધર્મના મૂળમાં રહેલો છે. આ રીતે હેમચંદ્રાચાર્ય જે આચારધર્મ પ્રબોધે છે તેને ઉદ્દેશ તેને માટે સર્વ રીતે સ્પષ્ટ છે અને પોતે જે સદાચારધર્મ પ્રબોધે છે તેને તદનુસારી આકાર તે આપે છે. (બ) જન સદાચાર ધર્મનાં તમામ તો, તેમના પરસ્પરાશ્રયને ખ્યાલ રાખીને, સુવ્યવસ્થિત રીતે, સર્વગ્રાહી રીતે અને પૂર્ણતયા હેમચંદ્રાચાર્યે અહીં નિરૂપ્યાં છે. (ક) મિતાક્ષરી, ઘણે અંશે સૂત્રાત્મક શૈલીમાં, છતાં સ્પષ્ટ અભિવ્યક્તિની આચાર્ય શ્રીની ક્ષમતા અહીં દેખાઈ આવે છે. () પોતે સ્વીકારેલો ઉદ્દેશ આદર્શની સિદ્ધિ માટે હેમચંદ્રાચાર્ય ગની ભૂમિકા રૂપે આચારધર્મ પ્રબોધે છે ત્યારે પણ પિતાના આ ઉદ્દેશને બર લાવવા માટે અહિંસા, Page #137 -------------------------------------------------------------------------- ________________ સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય—આ વ્રતને પોતાની રીતે જરૂરી વિગતો સાથે અને વિશેષ. ભારપૂર્વક તે નિરૂપે છે, તેની સાથે સંકળાયેલા આનુષંગિક પ્રશ્નો પણ ચર્ચે છે. (ઈ) સદાચારધર્મને આ નિરૂપણ પાછળ આમ એક ચોક્કસ ઉદ્દેશ છે અને તેને બર લાવવા માટે ચેકસ, તાર્કિક દૃષ્ટિ છે. તેની સાથે જ જૈન સદાચારધર્મ અહીં નવીન પદ્ધતિએ નિરૂપાય છે–અને પરિણામે સર્વધર્મસહિષ્ણુતાના આગ્રહી હેમચંદ્રાચાર્યને અહીં નિરૂપાયેલે સદાચારધર્મ વ્યાપક રીતે માનવીય સદાચારધર્મ બની જાય છે. આ તેનું એક અગત્યનું પાસું છે. (ફ) પરિણામે અહીં યોગશાસ્ત્રમાં પ્રબોધેલો સદાચારધર્મ જૈન સદાચારધર્મ હોવાની સાથે સાથે ગુજરાતના સર્વ ધર્મોને, ભારત આખાનો માર્ગ સૂચક સદાચારધર્મ બની જાય છે. યોગશાસ્ત્ર' એ ગ્રંથની બહુમૂલ્યતાનું આ પણ એક પ્રમાણ છે. પ્રભાચન્દ્રાચાર્યની ઉક્તિ છે કે – श्री हेमचन्द्रसूरीणां अपूर्व वचनामृतम् । जीवातुर्विश्वजीवानां राजचित्तावनिस्थितम् ॥ ગુજરાતની અસ્મિતામાં મુન્શી કહે છે કે— એની પ્રરણાથી પ્રતાપને સંસ્કાર, સાહિત્યને સેવાને પ્રલય ઉછળે છે. તેનાં તે નેતિક શાસને વધારે સર્વવ્યાપી લિપિએ ફરી લખાયાં છે. . આ બંને વિધાન સમગ્ર યોગશાસ્ત્રને અને વિશેષે કરીને તેમાં પ્રબોધાયેલા આચારધર્મને લાગુ પડે છે. અને યોગશાસ્ત્રના એક વિદ્વાન સાચી રીતે જ કહે છે કે – આ પુસ્તકનું ખરું મૂલ્યાંકન એ છે કે એમાં હેમચન્દ્રાચાર્યે પિતાના સ્વાનુભવથી સમજવાનો અને બીજાને માટે એ સમજવાની ક્રિયા-પ્રક્રિયાને ઉલ્લેખ કર્યો છે; મન એ પણ એક અભ્યાસનો વિષય છે, એનું વિજ્ઞાન છે, એના અભ્યાસના નિયમો છે, એ સમજી શકાય એવી સાદી શલીમાં આપેલું છે”. (ગોપાળદાસ જીવાભાઈ) Page #138 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્યના યુગની ભૌતિક સંસ્કૃતિ છે. રમણલાલ નાગરજી મહેતા જેન તત્વજ્ઞાનનાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યનાં ક્ષેત્રોમાં જ્ઞાનપ્રાપ્તિના સાધનમાં અને તેની પરીક્ષામાં “નય'નું મહત્ત્વનું સ્થાન છે. તેમાં દ્રવ્યનય અને પર્યાયનયના મુખ્ય ભેદો પૈકી દ્રવ્યનય આશ્રિત વિચાર કરવાનો આ લેખનો હેતુ છે. દ્રવ્ય પ્રમાણમાં સ્થિર છે. તેથી અતીતની આરાધના માટે તેને ઉપયોગ કરવાથી માત્ર વાણીગત પર્યાય જ્ઞાન કરતાં વધુ પ્રમાણભૂત જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે, એટલું જ નહીં પણ તેની પરીક્ષા માટે વધ સરળતા રહે છે, તેથી પુરાવસ્તુવિદ્યા જેવા વિષયોને વિકાસ થાય છે. પુરાવસ્તુવિદ્યાના ઉપયોગ માટેના પ્રયત્નોમાં માત્ર પ્રાચીન વસ્તુઓની મદદથી જ્ઞાન પ્રાપ્ત કરવું તથા પ્રાચીનવસ્તુઓ મળે ત્યારે તેની સાથે વાણીગત મૌલિક કે લિખિત પરંપરા પર્યાયજ્ઞાન તપાસીને તેની મદદથી તથા નૈસર્ગિક અધ્યયનથી અર્થધટન કરવું ઇત્યાદિને સમાવેશ થાય છે. પ્રસ્તુત લેખમાં હેમચંદ્રાચાર્યનાં લખાણોમાં નિર્દિષ્ટ ભૌતિક સંસ્કૃતિની હકીકતને, પ્રાપ્ત વસ્તુઓ સાથે સરખાવીને તે બંનેની તુલના દ્વારા અધ્યયન કરવાને પ્રયાસ છે. પરંતુ તે આ સંગોષ્ઠિની સમયમર્યાદામાં કેટલાંક પાસાને ઉલ્લેખ કરીને જ અટકે છે એ નોંધવાની જરૂર છે. હેમચંદ્રાચાર્યનાં અંગત જીવન બાબત તેમણે ભારતીય પરંપરાને અનુસરીને ઘણી ઓછી માહિતી આપી છે, તેથી તેમના જીવન માટે આપણે અનકાલીન સામગ્રી પર આધાર રાખવો પડે છે. તેમના જીવનનો પરિચય તેમના પછી આશરે ૮૦ વર્ષે પ્રભાચંદ્ર અને પ્રદ્યુમ્નસૂરિએ પ્રભાવચરિતમાં આપ્યો છે. ત્યાર બાદ વિક્રમ સંવત ૧૩૬૨ ની વૈશાખ સુદ પૂર્ણિમાએ પૂરા થયેલા પ્રબંધચિંતામણિમાં મેરૂતુંગાચાર્યે તેમના જીવનની હકીકત આપી છે. ત્યારબાદ વિ. સં. ૧૪૦૫માં રાજશેખરે પ્રબંધકોષમાં અને વિ. સં. ૧૪૯૨માં જિનમંડન ઉપાધ્યાયે કુમારપાલચરિતમાં કેટલીક વિગતે આપી છે, આ વિગતો પરથી અનુકાલીન પરંપરા ચાલે છે. હેમચંદ્રાચાર્યની જીવન બાબત આપેલી વિગતો પ્રમાણે તેઓ ધંધુકાના મોઢવણિક જ્ઞાતિમાં જન્મ્યા હતા. (વિ. સં. ૧૧૪૫ = ૧૦૮૯ ઈ. સ.) તેમનું નામ ચાંગદેવ હતું અને તેમના ગુરુ દેવચંદ્ર તેમને લઈને સ્તંભતીર્થ ગયા હતા, આથી હેમચંદ્રાચાર્યને સ્તંભતીર્થ અર્થાત્ ખંભાતમાં દીક્ષા સમારંભ ઉદયન મંત્રીએ કર્યો હતો એવી પરંપરા વિદ્યમાન છે. * આ પરંપરાને દ્રવ્યગત સાધન વડે તપાસતાં સ્તંભતીર્થ એ ખંભાતને જ પર્યાય છે એમ સમજવામાં બાધક પ્રમાણ ઊભું થાય છે, આ બાધક પ્રમાણ ઊભું કરતે એક પથ્થરને શિલાલેખ અમદાવાદના સપ્તર્ષિ આરા વિસ્તારમાંથી મળ્યો હતો. તેની પરનાં લખાણમાં કર્ણાવત્યાં સ્તંભતીર્થને ઉલેખ છે: “કર્ણવત્યાં સ્તંભતીર્થે નો અર્થ કર્ણાવતીમાં સ્તંભતીર્થ એવો થાય તેથી કર્ણાવતીમાં જ સ્તંભતીર્થ હોવાનું અનુમાન થાય. Page #139 -------------------------------------------------------------------------- ________________ આ અનુમાનની સાથે હેમચંદ્રાચાર્યની જીવનકથા જોતાં તેમની પ્રથમ દીક્ષા વિ. સં: ૧૧૫૦ = ઈ. સ. ૧૦૯૪માં માધ ૧૪ શનિવારે થઈ. આ વર્ષોમાં ઉદયને હેમચંદ્રાચાર્યની દીક્ષામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો, તેથી અન્ય એતિહાસિક સામગ્રી સાથે તેને મેળ બેસાડવો પડે. . આ વર્ષ કર્ણદેવ સોલંકીના રાજ્યશાસનનું છેલ્લું વર્ષ અને જયસિંહ સિદ્ધરાજના રાજયનું પ્રથમ વર્ષ હતું. તે પરિસ્થિતિમાં ઉદયનનો પ્રભાવ મંત્રી તરીકે ન હો, તથા તે સ્તંભતીર્થમાં હતો એ માન્યતા જોતાં, તેમજ તેનું મળતું જીવનવૃત્તાંત તપાસતાં તે કર્ણાવતીમાં હોવાની શક્યતા વધુ છે. તેણે કર્ણાવતીમાં ઉદયનવિહાર બંધાવ્યો હતો, તેથી કર્ણદેવના અંતિમ દિવસોમાં ઉદયન કર્ણાવતીમાં હોય એ સંભવ વધુ છે. તેથી લિખિત પરંપરામાં કર્ણાવતીમાં ચાંગદેવને લઈને દેવચંદ આવે છે અને ઉદયન તેને રક્ષણ આપે છે એ મેરતુંગાચાર્યે આપેલી માહિતી વધુ પ્રતીતિકર છે. કારણ કે ઉદયનને વેપારધંધો પણ કર્ણાવતીમાં જ હતો, આ સમગ્ર પરિસ્થિતિ જોતાં તથા કર્ણાવતીની અતિહાસિક પરિસ્થિતિ ત્યાંથી મળેલાં હનુમાન, શિવલિંગ, મંદિરના ભગ્નાવશેષો આદિ પરથી તેનું સ્થાન નક્કી કરવાથી તથા સ્તંભતીર્થ એ ભેખડ પરનું ગામ છે, એ ભૌગોલિક સ્થિતિને લીધે કર્ણાવતીમાં સ્તંભતીર્થ હતું અને ત્યાં હેમચંદ્રાચાર્યને દીક્ષા મહોત્સવ થયો હતો એમ ઉપલબ્ધ લિખિત તથા દ્રવ્યગત સાધનોને બળે અનુમાન પ્રબળ બને છે. તેથી જન પરંપરામાં અસંગતિ પેદા થતી નથી. હેમચંદ્રાચાર્યની પ્રવૃત્તિમાં તેમનો લેખન-વ્યવસાય મહત્ત્વ ધારણ કરીને “કળિકાળ સર્વ'નું બિરૂદ અપાવે છે. તેમના લખાણમાં વ્યાકરણ, છંદ, કાવ્ય, મહાકાવ્ય, જેનદર્શન, પ્રમાણ ચરિત્ર આદિની ગણના થાય. આ ગ્રંથ લખવાના ઉદેશે પૈકી ચૌલુક્ય રાજવીઓની વિદ્યાવ્યાસંગની ખટ, પરમારની સરખામણીમાં એકપક્ષે પૂરી કરવાની હતી. અગિયારમી સદીના પ્રારંભની ભેજ પરમારની સરસ્વતી ઉપાસના અને ધારાવિજય પછી આણેલા ગ્રંથ આદિ સિદ્ધરાજ જયસિંહના જીવનના આખરી દિવસનું કાર્ય છે. તે વખતે હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કાર્ય વધે છે અને જયસિંહના અનુકાલીન કુમારપાલના વખતમાં તેમની પ્રવૃત્તિ ચાલુ રહે છે. | હેમચંદ્રાચાર્યનાં લખાણોની મદદથી તત્કાલીન દ્રવ્યો અને ભૌતિક સંસ્કૃતિની કેટલીક હકીકતો મળે છે, તથા તે યુગના અવશેષોની મદદથી તે જ્ઞાન દઢ થાય છે, તે દષ્ટિએ જોતાં હેમચંદ્રાચાર્યનાં લખાણે પૈકી કયાશ્રય મહાકાવ્યનાં વર્ણને ઘણું મહત્ત્વનાં છે. સંસ્કૃત અને પ્રાકૃત મહાકાવ્યોની કલ્પના પ્રમાણે આ લખાણે થયાં છે તેથી આ મહાકાવ્યોની કલ્પના તે યુગમાં કયા પ્રકારની હતી તે જાણવા માટે દંડીના કાવ્યાદર્શ તથા વિશ્વનાથના સાહિત્યદર્પણ આદિ ગ્રંથોના વિચારો જોતાં અને તેને કાવ્યાનુશાસનમાં હેમચંદ્રાચાર્યે દર્શાવેલા વિચારો સાથે સરખાવતાં તેમાં મહાકાવ્ય, ઈતિહાસનાં કથાવસ્તુ પર આધારિત હોવાનું સ્પષ્ટ થાય છે. તેમાં નગર, અર્ણવ, શિલ, તું, ચંદ્રોદય, સૂર્યોદય, ઉદ્યાન, સલિલક્રીડા, મધુપાન આદિનાં વર્ણને આવશ્યક મનાય છે. તેથી મહાકાવ્ય લખવાની આશા રાખનાર કવિવર્ગ તેનાં કાવ્યમય વર્ણને કરવા પ્રેરાય છે. આવાં કાવ્ય Page #140 -------------------------------------------------------------------------- ________________ ૪૩. સાહિત્યની રચનામાં થાશ્રયનું મહત્ત્વનું સ્થાન છે. તેથી તે મહાકાવ્ય વિશેષ રૂપે છે અને ઈતિહાસનું આલેખન છે એમ જણાય છે. મહાકાવ્યની રચનામાં નગર, ઉદ્યાન જેવાં વર્ણમાં માનવામાં ઉપયોગમાં લીધેલાં તથા નૈસર્ગિક દ્રવ્યોનું વર્ણન સહજ હોય છે, જ્યારે અર્ણવ, શેલ, ઋતુ, ચંદ્ર અને સૂર્યોદયના વર્ણનમાં નૈસર્ગિક પદાર્થોનું વર્ણન વધુ પ્રમાણમાં હોય છે. તદુપરાંત મધુપાન, વિપ્રલંભ, વિવાદ કુમારદય, પ્રયાણ, નાયકાત્યુદય જેવા પ્રસંગો, નરનારીનાં વર્ણનો, તેમનાં વસ્ત્રાભૂષણ, રિવાજ, આદિ દર્શાવે છે. હેમચંદ્રાચાર્યનાં લખાણમાં સંસ્કૃત દ્વયાશ્રય કાવ્યના પ્રથમ સર્ગમાં ૧૩૦ ગ્રંથપ્રમાણ વર્ણન અણહિલવાડ પાટણનું છે. તે જ પ્રમાણે પ્રાકૃત દ્વયાશ્રયના પ્રથમ સર્ગમાં ૨૬ ગ્રંથપ્રમાણ વર્ણન પણ એ જ નગરનું મળે છે. આ ૧૫૬ ગ્રંથપ્રમાણની વિગત જોતાં નગરનું વર્ણન ૧૪ ગ્રંથપ્રમાણ અને તેના વૈભવની કલ્પના ૧૩ ગ્રંથપ્રમાણમાં છે. અન્ય વર્ણનમાં સ્ત્રીવર્ણન, નાગરિક ગુણવર્ણન, રાજલે ક્વર્ણન, વિદ્યાવર્ણન આદિ હાઈ તે મુખ્યત્વે કાવ્યમય વર્ણન છે, પરંતુ તેની મદદથી નગરની કવિ કલ્પનાને બદલે તેમાં અણહિલવાડ પાટણનું અતિહાસિક વર્ણન છે એવી દૃષ્ટિથી તેનું અર્થઘટન કરવાના પ્રયાસો થયા છે, તેની તપાસ કરવાની જરૂર છે. હેમચંદ્રાચાર્યે આપેલાં નગર વર્ણનના "अस्ति स्वस्तिकवद् भूभेधर्मागार नयास्पदम् । पुर श्रिया सदाश्लिष्ट' नाम्नाणहिलपाटकम् ॥ (૧.૪) જેવા ઉલ્લેખો પરથી નગરનું વર્ણન કંઈક ચમત્કારિક અને ભૂમિ પર અલંકારરૂપ ધમંગાર હતું. તે ધનધાન્યથી ભરપૂર હતું એમ દર્શાવે છે. આ સમગ્ર વર્ણન પરથી ગર-આયોજન, વિસ્તાર આદિની કલ્પના થઈ શકતી નથી. પરંતુ આ નગરનાં કેટલાંક વિશેષ વણને પણ કવિ તરીકે હેમચંદ્રાચાર્ય નોંધે છે. તેમાં ગગનને સ્પર્શતો મોટો કેટ, ઘરમાંથી નદીનાં દર્શન કરતી સ્ત્રીઓ, તેમાં રવયંભૂ, શ્રીપતિ, શંભુ, સૂર્ય, સોમ, ષડાનન જેવા દેવનાં મંદિર, પાર્શ્વજિનાલય આદિ દેવસ્થાને, રાજમહેલ, ઉદ્યાને, નદીકિનારે આદિની નોંધ કરી છે. આ નોંધની વિગતે તપાસતાં તેમાં કાલ્પનિક વર્ણનની સાથે કેટલાંક યથાર્થ વર્ણને દેખાય છે. તેમાં પાટણની સરસ્વતીને કિનારે રમતા જયસિંહના વર્ણનમાં સ્થાનિક, પરિસ્થિતિ સ્પષ્ટ દેખાય છે, તથા નગરના સીમાડાના વર્ણનમાં દિમિત્રો જુનું gિવીકાઃ અન્ન થાયમિશ્રારા નિષેવ્યને વદિદ્ભુવઃ (૧.૨૬) જેવી આપેલી વિગતે પણ સ્થાનિક પરિસ્થિતિનું ઉત્તમ વર્ણન છે. આ સ્થાનિક પરિસ્થિતિ પશ્ચિમ ભારતના ઘણું નિવેશ માટેનું સામાન્ય વર્ણન છે. પરંતુ તેની સાથે જ્યારે હેમચંદ્રાચાર્ય પાટણ પાસેની સરસ્વતી નદીનું વર્ણન કરે છે ત્યારે રોક્યો વચ્ચેનો જીવ ચારાનાયિની ! જોતિ ત્રાહ્મત્ર નાથા ગયા નથી (૧.૨૩) તેમાં ભારોભાર પૌરાણિક કથા પરથી ઉત્પન્ન થતી કવિકલ્પના સ્પષ્ટ થાય છે. પાટણની માત્ર વર્ષાઋતુમાં પાણી રહે તેવી સરસ્વતી નદીને નવ્યા કહેવી, તેને બ્રહ્માની પુત્રી સાથે સરખાવવી ઇત્યાદિ કવિકલ્પના નદીનું માહાભ્ય વધારવા માટે માત્ર નદીનાં નામ પરથી વિકસાવેલું પૌરાણિક યા મિશ્રિત વર્ણન છે એમ ગણવા સિવાય બીજો માર્ગ નથી. Page #141 -------------------------------------------------------------------------- ________________ અણહિલપુર નગરનાં મોટાં મકાન તથા મેતુંગાચાર્યે કરેલાં વર્ણનમાં મળતાં કંટકેશ્વરી, ભટ્ટારિકા દેવી, ભૂયડેશ્વર પ્રાસાદ, મૂલરાજ વસહિકા, મુંજાલદેવપ્રાસાદ, ત્રિપુરુષપ્રાસાદ, ચંદ્રનાથ, ચાચિણેશ્વર આદિ દેવાલયોનાં નામે છે. તે કાલબળે સ્મૃતિશેષ બની ગયાં છે. તે જ પ્રમાણે હેમચંદ્રાચાર્યો વર્ણવેલા પાર્શ્વજિનાલયની પણ આવી દશા થયેલી છે. તેથી તેની રચના આદિ પર વિશેષ ધ થઈ શકે એમ નથી. પરંતુ જૂના અણહિલપુરના અવશેષો આજના પાટણની પશ્ચિમે અનાવાડામાં પડેલા છે. તેમાં તપાસ કરતાં પાટણમાં ઈટ અને માટીનાં ચણતરવાળી ઇમારત હતી, તથા ત્યાં આરસપહાણ, પારેવો પથ્થર તથા ખરતે પથ્થર, મંદિરે, વાવ, તળાવ આદિ બાંધવામાં તથા શિલ્પકામ માટે વપરાયેલ હોવાનું દેખાય છે. આ પથ્થરની પ્રાપ્તિને લીધે હેમચંદ્રના સમયના કુમારપાલના પાર્શ્વજિનાલયની કેટલીક વિગતે સમજાય છે. આ પાર્શ્વચેત્ય સુવર્ણ, ઇન્દ્રનીલમણિથી ચળકતું અને શ્વેત સ્ફટિક પાર્શ્વ બિંબવાળું હતું એમ વર્ણન કર્યું છે. આ વર્ણન પણ શિલ્પ કે સ્થાપત્યના ગ્રંથમાં આવતાં તળદર્શન, ઊર્ધ્વ દર્શન તથા શિલ્પાદિની વિગતવાળું નથી, પરંતુ નગરમાં આકર્ષક ચમકતું દર્પણગ્રહ કે આદર્શગૃહ જેવું મંદિર હવાનું દર્શન કરાવે છે. આ વર્ણનને પ્રાકૃત થાશ્રયનાં ૨.૪૦નાં નીમિત્તિ સાથે સરખાવવાથી તેની ભીંત પારેવા પથ્થરની નીલરંગી હોવાની બાબત સમજાય છે. અને પારેવા પથ્થરને નીલમણિ કહ્યો લાગે છે. આ નીલમણિ પર વિસ્તૃત વિવેચન કરતાં તેને “મર ની નીમણ ૨.૪૬માં વર્ણવ્યો છે તે પરથી પણ હેમચંદ્રાચાર્યને આ ઉલ્લેખ પારેવા પથ્થરને ગણાય; કારણ કે પારેવા પથ્થરમાં બે વિશિષ્ટ રંગે હોય છે. મોટે ભાગે તે આકાશના કે પારેવાના રંગ જેવા હોય છે, તેથી તે નીલમણિ હેવા બાબત શંકા રહેતી નથી. પરંતુ તેમાં લીલા રંગના પણ પથરે હોય છે, એટલું જ નહિ પણ કેટલાંક સંજોગોમાં લીલા અને ભૂરા રંગ પાસે પાસે પણ હોવાનું જોવામાં આવે છે. તેથી લીલા રંગની છાંટવાળા કે લીલા રંગના પારેવા પથ્થરને હેમચંદ્રાચાર્યને વર્ણન પરથી ડુમર નીચ કહ્યા હોય અને તેથી નીલને બદલે ગુજરાતીમાં હરિત અથવા લીલા રંગ માટે શબ્દ “લીલો પ્રચારમાં આવ્યો હોવાનો સંભવ છે. પરંતુ એ શબ્દની પ્રાચીનતા તપાસવાની આવશ્યકતા છે, કારણ કે અભયતિલકગણિના (વિ. સં. ૧૩૧૨ વિ. સં. ૧૩૭૭) સમયમાં ની રિસાઈ (૬.) અર્થ થઈ ચૂક્યો હતો.' પારેવા પથ્થર તથા આરસપહાણ પર સારે ચળકાટ આવે છે તેથી તે મણિ કે અરીસાની માફક ચળકતા હોય છે તેથી પણ કેટલીક ક૯૫ના વિકસે છે. આ કલ્પના ચળકતા મંદિરને લીધે સોમપ્રભસૂરિએ વિ. સં. ૧૨૪૧માં વાપરી છે, તે મુજબ “નાमणि-भवण भित्तीसु पेच्छिमु अत्तणो वि पडिबिब पडिजुवइ-संकिरीओ कुषति पिएसु मुद्धाओ" જેવું વર્ણન વડેદરાથી ૧૯૨૦માં પ્રસિદ્ધ ગ્રંથના પૃ. ૩ની પંક્તિ ૨૧-૨૨ પર આપ્યું છે. આ વર્ણને પોતાનું પ્રતિબિંબ જોઈને વિવિધ કાર્યો કરવાનાં પ્રતીકનું સ્મરણ કરાવે છે. ગ્રીક કથાને નીઆરકસ કે નર્સીસ, પંચતંત્રને પોતાનું પ્રતિબિંબ જોઈને કુવામાં Page #142 -------------------------------------------------------------------------- ________________ ૪૫ કૂદી પડતા સિંહ, તથા પોતાના પ્રતિબિંબને શાકય સમજીને પતિને ધમકાવતી મુગ્ધાનુ‘ વન આજની સરદારજીની વાતમાં પણ દેખાય છે. આમ પારેવા પથ્થરનાં ચમકતા પાર્શ્વનાથના દેરાસર પરથી થયેલી કલ્પના સચવાઈ રહી છે, પણ એ દેરાસરની જગ્યા અને તેના અવશેષા પાટણના જૂના અવશેષામાંથી શોધવાના બાકી છે. પાટણના આ પ્રસિદ્ધ દેરાસરની સાથે સિદ્ધહેમની માફક સિદ્ધરાજ જયસિંહનું પૂકાર્ય સાચવતું મહાસર સહસ્ત્રલિંગ તળાવ પણ હેમચંદ્રાચાયે` નાંધ્યુ છે. તે તળાવ તથા તેની પરના કીર્તિસ્તંભા જેવાં મદિરાનું પ ંદરમા સનુ વર્ણન પણ દ્રવ્યાશ્રિત અને કલ્પનાશ્રિત છે. આ તળાવને પૂ કા માટે બનાવ્યું એવી નેાંધ હેમચંદ્રાચાયે` આપી છે. અને વળાવ પર શંભુના મદિરા, દશાવતારી મ`દિશ, દેવીનાં મંદિશ જેવાં સુરમંદિર અધાવ્યાની નોંધ પણ કરી છે. આજનું સહસ્રલિંગ તળાવ, સરસ્વતી પુરાણમાં જણાવ્યા પ્રમાણે પાણી વિનાનુ જોઈને સિદ્ધરાજે પૂક દ્વારા તેના છાંદ્ધાર કરાવ્યા હતા, એમ નોંધે છે. તે ગૃહંદ્ધાર પછી પણ તે આજે પાણી વિનાનું છે. આ મહાસર ગાળ ઘાટનું તળાવ હાય છે તેવી વ્યાખ્યા છે. સામાન્ય નજરે સહસ્રલિંગ ગાળ દેખાય છે, પણ સૂક્ષ્મ અધ્યયનથી તે કેટલાક ખૂણાવાળુ હોવાનું સ્પષ્ટ થાય છે. હેમચદ્રાચાયની સિદ્ધરાજે આ મહાસર પૂ કર્મ માટે કરાવ્યાની કથા આધારભૂત માનવામાં આવે તે સરસ્વતીપુરાણની દુ`ભસરના છાંદ્ધાર થયાની વાત શંકાસ્પદ નીવડે, તેથી આ બાબતે વધુ અન્વેક્ષણ આવશ્યક છે. સહસ્રલિંગ તળાવનું હેમચંદ્રાચાર્યનું વર્ષોંન સરસ્વતીપુરાણનાં વર્ણન જેટલી ચોક્કસ માહિતી પૂરી પાડતું નથી, તેથી તેની પરથી તળાવના કાંઠા પર વિદ્યાસંસ્થાઓ, સત્ર શાલા આદિ હતી એવી સામાન્ય માહિતી મળે છે. પરંતુ તેને પ્રાકૃત દ્વાશ્રયના પાંચમાં સંગના ૬પ મા શ્લોકમાં હંસે વિહરતા હેાવાનાં વનમાં સરેવરા સાથે. હંસ હાવાનું પ્રતીક તથા કલ્પનાના ઉપયાગ થયા છે એમ માનવાને કારણ મળે છે. એ જ પ્રમાણે નગરવર્ણનમાં પ્રાકાર પરીખાયુક્ત નગરાનાં વર્ણન કરવાની પરપરાને અનુરૂપ વર્ણના પણ પ્રાપ્ત થાય છે. ઘણા ઊંચા કોટવાળું આ નગર હતું એવું 'હેમચદ્રાચાર્યનું વર્ણન પણ મહાકાવ્યને અનુરૂપ છે. ત્યાર પછીના લેખકાએ મહાકાવ્ય લખવાના પ્રયાસ કર્યાં હતા તેમાં પ્રાકારયુક્ત નગરનાં વા ધણા પ્રમાણમાં મળે છે, તેથી નગર પ્રાકારયુક્ત હાવાની માન્યતાની દૃઢ પર`પરા સજાય છે. આ માન્યતાના આશ્રય નવલક્થા જેવા સાહિત્યમાં પણ લેવામાં આવ્યા હતા. આમ કિલ્લેબંદ નગરની દૃઢ પરંપરા વિદ્યમાન હાઈ, ઉત્તર ગુજરાતમાં વડનગર જેવા નગરને તથા મેઢેરાને કિલ્લા હતા તે જોતાં અણહિલવાડ પાટણના કિલ્લાના અવશેષ શોધવાના પ્રયત્ન કરવામાં આવ્યા. હાલના નવા પાટણના કિલ્લા અઢારમી સદીમાં દામાજીરાવે બાંધ્યા હોવાનું જણાયું. આ સમગ્ર વિસ્તારમાં માત્ર જૂની ગઢીની આજુબાજુ Page #143 -------------------------------------------------------------------------- ________________ કિલ્લાના અવશેષો હતા. બાકી અનાવાડા અને પાટણના અવશેષોની આજુબાજુ બીજ કઈ કિલ્લાના અવશેષો ન હતા એમ વિશાળ ક્ષેત્ર પર અન્વેષણ કરતાં જણાયું, તેથી જૂની ગઢીના કિલ્લાના અવશેષોનું ઉત્પનન કરતાં એ કિલ્લાની ભીંતના પાયામાંથી પથ્થરનાં શિલ્પ મળ્યાં તથા તેની નીચે જૂના મકાનના અવશેષો દેખાયા. આ દ્રવ્ય પરીક્ષાથી જૂનીગઢી વિસ્તારનો કિલ્લો ચૌદમી સદીમાં બંધાયો હોવાનું સમજાયું. આ પરિસ્થિતિમાં પાટણના સાહિત્યના ઉલ્લેખોવાળે દુર્ગ દેખાય નહિ તેથી ત્રણ દિશામાં વિચાર કરવો પડે છે. " પ્રથમ દાર્શનિક પ્રમાણે જોતાં જૂના પાટણને કિલ્લો ન હતો એમ માનવાને તે પ્રેરે છે, પાટણની યુદ્ધકથાઓ આ વિચારને પુષ્ટ કરે છે, તથા પાટણની સમકાલીન ચંદ્રાવતી, અર્થણ જેવી રાજધાનીઓને પણ કિલ્લો ન હતો એમ તેના અવશેષો: દર્શાવે છે. ચંદ્રાવતીના મુખ્ય નગરની વાયવ્ય નાની ગઢી હતી, પરંતુ અણ્ણામાં તે પણ ન હતી. તેથી પાટણના કિલ્લાની વાત પરંપરાગત નગરવર્ણનની શૈલીની કાવ્યરચના ગણવી પડે, • અને એ કાવ્યશેલીનાં મહાકાવ્યો વગરકિલ્લાનાં નગરને કિલ્લેબંદ દર્શાવવાની ચેષ્ટા કરતાં ગણાય. ' છે પરંતુ આ વિધાન ઘણું આઘાતજનક લાગે તેવું છે, તેથી બીજી દિશામાં વિચાર કરવા માટે અણહિલવાડમાં વધુ તપાસ કરીને અન્યત્ર દુર્ગના અવશેષો શોધીને તે ચાવડાસોલંકી યુગના છે એ વાત સિદ્ધ કરવી પડે. આ પ્રયાસ સિવાય માત્ર સાહિત્યનાં યથાર્થ લાગતાં વર્ણન દ્રવ્યાશ્રિત છે એ અભિપ્રાય ગ્રાહ્ય રખાય એવો આજની અન્વેષણ પ્રક્રિયાની સ્થિતિમાં લાગતું નથી. બને તેટલી ઝીણવટથી કરાયેલા આ અન્વેષણનું કાર્ય આગળ ચલાવતાં તે બાબત ઝાઝો ફેર પડે એવા અવશેષો દેખાતા નથી એમ નોંધવાની જરૂર છે. ત્રીજી પરિસ્થિતિ પણ આવાં વિધાન માટે દ્રવ્યાશ્રિત સાધને રજૂ કરે છે. તે પ્રમાણે માનવવસવાટની પ્રક્રિયામાં પાટક, પિળ અથવા પ્રતિલિવાડા આદિ પદાન્તવાળી રચનાઓ જોવી પડે. આ રચનાઓમાં પાટક પરથી પાડી, વાડા અને પ્રતાલિ પરથી પિાળ શબ્દો વ્યુત્પન્ન થયા છે, તેથી તે જુદા જુદા પ્રકારની રચનાઓ હેવાને સ્વાભાવિક મત બંધાય. પરંતુ પાટક અને પ્રતાલિ એક જ જાતની રચના છે એમ અમદાવાદમાં મળતા “પાટક લટકણ” અને “લટકણ પ્રતોલિ'ના ઉલ્લેખો સ્પષ્ટ કરે છે. આ રચનામાં વચ્ચે ચેકની આજુબાજુ બંધાયેલાં મકાનોની પછીતો દુર્ગની રચના ઊભી કરે છે. પાટક અને વાડા વચ્ચે એની આજુબાજુની વાડ જેવી રચના સામ્ય ધરાવે છે. આ જાતની રચના ચંદ્રાવતી તથા ચાંપાનેરે જેવાં મૃત નગરોમાં જોવામાં આવી છે. તેવી રચનાવાળા રાજનિવેશનું વર્ણન ‘ઉત્તમ સાલમાં હોવાનો મત પણ વ્યાજબી ગણાય. પરંતુ તે નગરના કેટલાક ભાગ માટેનું આંશિક સત્ય ગણાય, અને તેનાથી આખું પાટણ કિલ્લેબંદ હતું એમ કહેવાય નહીં. ' * આમ હેમચંદ્રાચાર્યનું કેટલુંક વર્ણન કલ્પનામિશ્રિત અને કેટલુંક વર્ણન યથાર્થ હોવાનું નગર, તળા, નદી આદિનાં દ્રવ્યાશ્રિત અધ્યયન પરથી દેખાય છે. તે પ્રમાણે Page #144 -------------------------------------------------------------------------- ________________ અન્ય કવિઓનાં યથાર્થ જેવા લાગતાં વર્ણન પણ મહાકાવ્યને અનુરૂપ નગરવર્ણન માટે વપરાયાં હોવાને મત બંધાય, તેથી જે સ્થળો માટે એ વર્ણને થયાં હોય તે સ્થળની પુરાવસ્તુઓ પરથી મળતાં પ્રમાણેથી નિર્ણય કરવો ન્યાયોચિત છે, અને તે દૃષ્ટિએ આવાં ઘણાં સ્થળો તપાસતાં કેટલાંક કિલ્લેબંદ અને કેટલાંક કિલ્લા વિનાનાં મળ્યાં છે, તેમાં અણહિલપુર હેમચંદ્રના સમયમાં કિલ્લા વિનાનું મળ્યું છે. - હેમચંદ્રાચાર્યનાં નગરવર્ણનમાં જેમ દ્રવ્યાશ્રિત જ્ઞાનની સાથે કલ્પનાનું મિશ્રણ જોવામાં આવે છે, તે પ્રમાણે બીજા વર્ણનમાં પણ તે પરિસ્થિતિ જોવામાં આવે છે. પરંતુ તેમાં તેમણે “રાષચ્ચે ૩૧મામે અન્વયે કેટલીક વિશિષ્ટ ઉપમાઓ સ્ત્રીઓ તથા પંખી આદિ માટે વાપરી છે. આ ઉપમાઓ માટે તેમણે તત્કાળ પ્રચલિત લિપિનાં સ્વરૂપને ઉપયોગ કર્યો છે. આ લિપિ અને માનવ કે પશુનાં અંગેની ઉપમાનમાં કેટલાંક દષ્ટાંત અત્રે રજૂ કર્યા છે. . भान्त्रि मत्तेभगामिन्दो रम्भास्तम्भनिभोख: सर्वतु मण्डितोद्यानेष्वत्रलकार भुवोडना ॥ १.१३ तथा पालकारायितवेणीका प्रलकारयित भ्रवः प्रलकारयन्ति खे दत्तज्योत्स्नयत्र मृगीदृश मां पy લિપિમાં ભૂવ ની સરખામણી “લ” કાર સાથે થાય છે. તે આજને ગુજરાતી “લ' નથી પણ દેવનાગરી “લ” છે. બ્રાહ્મી કે મિત્રક તામ્રપત્રનો “લ” પણ તે નથી એ જોતાં તેમણે તેમના જમાનામાં પ્રચલિત લિપિનો ઉપયોગ કર્યો હોવાનું સમજાય છે. તે જ પ્રમાણે વઘૂજનના કુચની ગોળ આકૃતિને હેમચંદ્રાચાર્ય “ઠ'કાર સાથે સરખાવે છે. ત્યારે તેમની રૂપ-સામ્યની દૃષ્ટિ માટે સાનંદાશ્ચર્ય પેદા થાય છે. આપણું સ્થાપત્ય અને શિલ્પમાં પણ આવા ઠકાર અને “ગગાહક” જેવા શબ્દો પણ આ પરંપરામાં આવવા દેખાય છે, તે જ રીતે લિપિના મોટે ભાગે સ્થિર સ્વરૂપ ધારણ કરતા ‘ઢ' શબ્દથી વિદ્યાર્થીની ઓળખ આપવાના આપણા પ્રયાસમાં લિપિ સાદસ્ય સાથે માત્ર રૂપ-સામ્ય જ નહિ પણ આચારવિચાર સામ્ય પણ સામાન્ય જનસમાજમાં સ્વીકારાયું હોવાને મત બંધાય. : " આમ માનવ દેહના ભાગને લિપિ સાથે સરખાવનાર હેમચંદ્રાચાર્ય મોરની કલગીને પણ” સાથે અને ખુલ્લી ચાંચને ‘’ સાથે સરખાવે છે. (૧૩૮) તથા મુર્ધન્યની સરખામણી પ્રાકૃત કંથાશ્રય ૨.૫૫ માં ૨ કારની રેફ સાથે કરે છે. આ તમામ ઉપમાઓ અને સરખામણીમાં દ્રવ્યના રૂપને સારે આશ્રય હેમચંદ્રાચાર્ય લેતા દેખાય છે. હેમચંદ્રાચાર્યનાં આ લખાણોની સાથે તેમણે માત્ર નૈસર્ગિક પ્રકૃતિનાં કરેલાં વર્ણને સરખાવવામાં આવે ત્યારે આજે આપણાં શહેરમાં રહેતા લોકોનાં નિસર્ગિક અવલોકન અને અનુભૂતિની તુલનામાં તેમનાં વર્ણને વધારે યથાર્થ દેખાય છે. હેમચંદ્રાચાર્યનાં શરદ આદિ ઋતુના વર્ણનમાં પણ તેમની પ્રત્યક્ષ દષ્ટિ અને તેમનું અધ્યયન છતું થાય છે. તેમાં ખાસ કરીને મુહંકારચ ત્યાા છળનાં' જેવી ઉક્તિ તેમનાં હરણ વર્ગનાં પ્રાણીઓનાં અવલોકન પર નિર્ભય હોય અથવા તે અધ્યયન પરથી વિક્સી હોય તો પણ ઉત્તમ રજૂઆત છે. સામાન્યતઃ આ વર્ગના પ્રાણીઓના શીંગડાં વર્ષ Page #145 -------------------------------------------------------------------------- ________________ ઋતુમાં ખૂટી જાય છે અને તે નવાં આવે છે. આ શિંગડાં પર રૂવાટી હોય છે, તે વસંત પહેલાં ખાસ કરીને માગારમાં ઝાડ સાથે ધસીને તે કાઢી નાખે છે, તેથી જ્યારે ઠેકઠેકાણે વૃક્ષા સાથે મૃગ પોતાનાં શીષ ધસતા હોય તે માસને આપણે લાક્ષણિક મૃગશીર્ષ નામ આપ્યું છે. પ્રકૃતિનાં ભિન્ન ભિન્ન રૂપે પ્રમાણે આપણા બધા મહિનાઓનાં નામ પાડ્યાં હોવાનું તેના નામના અ પરથી સમજાય છે. દૃષ્ટાંત તરીકે સૌથી લાંબા દિવસ હાય તે જેઠ, દિવસ નાના થતા લાગે તે કાક, લાલ રંગના ખાખરાના પુષ્પા ઠેર-ઠેર દેખાય તે ફાલ્ગુન વગેરે નૈસગિક પ્રક્રિયાએ સૂચવે છે. તે પ્રક્રિયાઓનુ કાલમાન નક્કી કરવા માટે ખગાળને આશ્રય લેવાયેા અને કેટલાંક નક્ષત્રાને આ નૈસર્ગિક પ્રક્રિયાચક નામ મળ્યુ હાવાનું સમજાય છે. તેની સાથે શરદઋતુની વિવિધ પ્રવૃત્તિઓમાં નિરભ્ર આકાશમાં દેખાતાં વિલાં કે ક્રૌંચ પક્ષીનું વર્ણન પણ આવું જ કુદરતની પ્રક્રિયા સ્પષ્ટ કરતું દેખાય છે. ક્રૌંચ અથવા સારસ પક્ષીના મેટા ટાળાં અનાજ પાકે ત્યારે ઊડતાં જોવામાં આવે છે. તેને દક્ષિણ ગુજરાતમાં વિલાં કહેવામાં આવે છે. તે ક્રોંચ છે. તેમનું વન તથા સંખ્યાબંધ ઊડતા શુકનુ વર્ણન પણ એવું જ ચિત્તાકર્ષક છે. તેમણે કરેલું બગલાનું વર્ણન પણ આ કક્ષાનું ગણાય એવુ` છે; પરંતુ તેની સાથે કરેલું હંસનું વર્ણીન કવિકલ્પિત છે. આ પ્રમાણે હેમચંદ્રાચાર્યે શરૠૠતુની વિવિધ પ્રવૃત્તિઓનું કરેલું વર્ણન પણ પ્રત્યક્ષ અવલાકન પરથી નિષ્પન્ન થતું દેખાય છે. તેમાં પાકેલા શાલીનું રક્ષણ કરતી ગાપિકાનું વર્ણન તથા શરઋતુમાં આવતી નવરાત્રિમાં થતા પારાયણ આ પ્રકારનુ યથા દેશી છે. શરદમાં થતા પિત્તપ્રકાપની શાંતિ માટે વપરાતા પદાર્થો, તથા શ્રાદ્ધ પક્ષનુ તેમણે કરેલું વન તથા સ્વાતિ નક્ષત્રમાં મેાતી પાકવાની વાત આદિમાં તત્કાલીન પ્રવૃત્તિની સારી વિગતા પૂરી પાડે છે. તથા વિજયાદશમી, બલિ મદની કથા પણ ખ઼રાબર દર્શાવે છે, તથા નિવાર ભેગા કરતા તાપસેાની પ્રવૃત્તિ પણ અદૃષ્ટ ધાન્યની સૂચક છે, અને આજની કેટલીક વિચારસરણીની સામે સાવચેતીરૂપ છે. જ્યાતિષ અને કલાદેશ શત્રુ તશાસ્ત્ર આદિને માટે કાલમાન નક્કી કરવા માટે વપરાતાં છાયાશ નું વર્ણન પણ હેમચંદ્રાચાર્ય યથાર્થ રીતે રજૂ કરે છે, પરંતુ યુદ્ધ માટેની તૈયારી તથા તેનાં શાસ્ત્રાઓનાં વર્ષોના અને યુદ્ધની વાર્તામાં પૌરાણિક ઉલ્લેખા આપીને યુદ્ધવર્ણનમાં કલ્પનાનાં તત્ત્વા ઘણાં ઉમેરે છે. પર`તુ સૈન્યની કૂચ દરમિયાન તેને જોવા આવતા લેાકા, તેને માટે કપાતાં ક્ષા તા સૈન્ય સાથે ચાલતા કટકીઆ વાણીઆ આદિની વિગતામાં તેમણે નજરે જોયેલી કે અનુભવી પાસે સાંભળેલી હકીકતા સારી રીતે રજૂ કરે છે. આમ તેમનાં મહાકાવ્યના લખાણેા તત્કાલીન મહાકાવ્યની વ્યાખ્યાને અનુસરીને ઇતિહાસના રઘુવંશની માફક ચૌલુકયવંશના કીર્તન કરવાનું કામ કર્યું છે તેથી તેમાં ઐતિહાસિક રાજવંશની મુખ્ય હકીકતા કે બનાવાનું કાવ્યાત્મક નિરૂપણ દેખાય છે. તેમાં ઋતુવર્ણન, ઉદ્યાન, સલિલ ક્રીડા, મધુપાન, રમતાત્સવ, વિપ્રલ મ્લ, વિવાહ, મંત્રદૂત, પ્રયાણ આદિથી અલંકૃત સર્ગો રચ્યાં છે, તેની સાથે તેમણે તેને વ્યાકરણના નિયમે સમજાવતા ગ્રંથ બનાવ્યા છે. આથી દ્રવ્યાશ્રિત જ્ઞાન–સાધનાથી પરીક્ષા કરતાં આ ગ્રંથમાં Page #146 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ઐતિહાસિક પરિસ્થિતિ તથા કલ્પનાના રંગાનું મિશ્રણ દેખાય છે, તે પ્રમાણે તેમની તેજસ્વી પ્રતિભા છ ંદાનુશાસન, કાવ્યાનુશાસન આદિમાં દેખાય છે. તે પૈકી છંદાનુશાસનનાં લખાણમાં તેમણે છંદનાં નામને દૃષ્ટાંતમાં ઉત્તમ રીતે વણી લેતાં કેટલાંક નૈસગિઅેક દસ્યાનું સુ'દર વર્ણન આપ્યું છે. તેના કેટલાક નમૂના–દાખલાદૃષ્ટાંતા રજૂ કર્યાં છે, તેમાં નૈસગિ`ક સ્થિતિના ઉલ્લેખા છે. આ ઉલ્લેખા નૈસર્ગિક હોવાથી તેમાં ફેરફારને સંભવ નથી. यावन केसरी नादो नायाति श्रुति मार्गम् । तावद्गन्धगजानां गण्डेस्यान्मदनलेखा ॥ कुन्दे विचकिले वा मन्दार कुसुमे वा । प्रीत्या मधुरसाध्ये भ्रान्ताभ्रमरमाला ॥ उज्जवल निशाकरा चारुकमलाकरा 1 कस्य न मनारमा श्री भवति शारदी ॥ नवस दूरभा ध्रुवमाग्नेयबाणा તદુપરાંત જુદા જુદા પદાર્થાંના ઉલ્લેખ સૂચક એકરૂપ છંદના દૃષ્ટાંતમાં मुकुला शुक्रेमी ' रतिनाथस्य મૈત્રા ॥ काष्ठे वा कनकेऽथवा मणौ वा लेाष्ठे वा स्पणीषु वा तृणे वा । शापे वास्तवनेऽपि वा वितृण साधूनां सन एकरूपमेव ॥ જેવા એકરૂપ છંદથી દ્રષ્યાશ્રિત અને કલ્પના આશ્રિત પર્યાયાને પણ એકરૂપ કરવાના તેમને પ્રયાસ તેમનાં અન્ય લખાણામાં પણ દેખાય છે. આવા પ્રયાસને પરિણામે હેમચંદ્રાચાર્ય ની વ્યાકરણ, કાવ્ય, છંદ, પ્રમાણ તથા જૈનશાસનનાં વિવિધ ક્ષેત્રામાં વિદ્યાકીય પ્રવૃત્તિ થઈ છે. તેથી આ સાહિત્ય ઇતિહાસ, પુરાવસ્તુ, સમાજવિદ્યા આદિ દષ્ટિથી થતા આજના અધ્યયને માટે ઘણી સંચયનસામગ્રી પૂરી પાડે છે. પરંતુ તેનુ અન્ય સાધનેા વડે શેાધન કરીને તેના દ્રવ્યાશ્રિત અતિહાસિક પાસાં અને કપના તથા પર્યાયાશ્રિત પાસાંને છૂટાં પાડ્યા સિવાય તેના ઉપયાગથી કરાતા સંકલના, સંદેશ'ના, સલેખને માં અંબ્રટનના ઘણાં દોષ દાખલ થાય છે તે તરફ સાવચેતીને સૂર ઉચ્ચારીને કલિકાળસનની અનેક ક્ષેત્રામાં તેમના યુગના ધારણા અનુસાર વિચરતી મેધાને અંજલિ અપીને વિરમુ` છું. Page #147 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રના સમયનું ભારત પ્રા. હરિપ્રસાદ શાસ્ત્રી દરેક વ્યક્તિના જીવન–ધડતરમાં દેશ–કાલ મહત્ત્વને ભાગ ભજવે છે. દરેક મહાનુ ભાવના જીવન–વિકાસમાં તત્કાલીન દેશ તથા પ્રદેશની અસર રહેલી હોય છે તે દરેક મહાનુભાવ પોતાના સમયની સંસ્કૃતિમાં પેાતાનું કઈ વિશિષ્ટ પ્રદાન પણ કરે છે. આ બંને દૃષ્ટિએ આપણે હેમચંદ્રાચાય ના સમયના ભારતની સમીક્ષા કરીએ. આ સમીક્ષામાં હેમચંદ્રના જીવન પહેલાંના એકાદ શતકને ય ભૂમિકારૂપે આવરી લઈશું. રાજકીય સ્થિતિ હરકેાઈ સાંસ્કૃતિક સ્થિતિની ભૂમિકામાં તત્કાલીન રાજકીય સ્થિતિ પ્રબળ અસર કરે છે. આચાર્ય હેમચંદ્રનું જીવન ગુજરાતમાં પાંગર્યું. અનેા મુખ્ય ભાગ ઈસ્વી ૧૨ મી સદીના પહેલાં ત્રણ ચરણાને આવરી લે છે. એમના જન્મ સમયે ગુજરાતમાં સાલકી વંશના રાજા ક દેવ રાજ્ય કરતા હતા. આચાર્ય ૬ વષઁના થયા, ત્યારે કર્ણદેવનેા ઉત્તરાધિકાર જયસિંહદેવને પ્રાપ્ત થયા, જે સમય જતાં ‘સિદ્ધરાજ' અને ‘સિદ્ધ-ચક્રવતી' તરીકે ખ્યાતિ પામ્યા. હેમચન્દ્ર ૫૪ વર્ષીના થયા ત્યારે સિદ્ધરાજ જયસિંહના ઉત્તરાધિકારી તરીકે કુમારપાલનું રાજ્યારેાહણ થયું. આચાર્યં ૮૪ વષઁની વયે કાલધર્મ પામ્યા તે પછી છ મહિને કુમારપાલનું ય નિધન થયું. હેમચદ્રાચાર્યે ગુજરાતના આ બંને રાજવીઓના આચાર-વિચાર પર પ્રબળ અસર કરી તે એ રાજવીઓએ ય આચાયની સાહિત્યિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને સક્રિય પ્રાત્સાહન આપ્યું. હેમચંદ્રના જન્મ પૂર્વે ભીમદેવ ૧ લાના રાજ્યકાલ દરમિયાન ગઝનાના સુલતાન મહમૂદે ગુજરાત પર આક્રમણ કરી સામનાથ મ ંદિરના ધ્વંસ કરેલેા. એના સમયથી પંજાબમાં ગઝનાના યમીની વંશની હકૂમત પ્રવર્તી. પરંતુ મહમૂદ્દ ગઝનવીના ઉત્તરાધિકારીઆએ ગુજરાત પર ચઢાઈ કરી નહેાતી. દિલ્હીમાં ૧૧મી સદીમાં તામર વશની સત્તા પ્રવર્તતી. ૧૨ મી સદીમાં શાક‘ભરીના ચાહમાન રાજા વિગ્રહરાજ વીસલદેવે દિલ્હી જીતી લીધું. તામર વંશના રાજા અજયરાજે અજમેર વસાવ્યુ`. એના પુત્ર અÎરાજને ગુજરાતના સેાલક રાજા જયસિંહ તથા કુમારપાલની પ્રબળ સત્તાને વશ થવું પડેલું. માળવામાં પરમાર વંશની સત્તા હતી. સિદ્ધરાજ જયસિ`હે માળવાના રાજા યશોવર્માને કેદ કરી અવન્તિ—નાથ'નું બિરુદ ધારણ કર્યું તે કુમારપાલે માળવાના અલ્લાલ પાસેથી ભીલસા સુધીને પ્રદેશ કબજે કર્યાં. મેવાડમાં ગુહિલ વશની રાજસત્તા હતી. કનેાજમાં ગાહવાલ વંશના રાજાએ રાજ્ય કરતા. Page #148 -------------------------------------------------------------------------- ________________ બંગાળમાં ૧૨મી સદીના પૂર્વાર્ધમાં પાલ વંશનું શાસન હતું, પણ તે પછી ત્યાં સેન વંશની સત્તા સ્થપાઈ. બારમી સદીના આરંભે કાશ્મીરમાં બીજો લોહર વંશ સત્તારૂઢ થયો. કકણમાં શિલાહાર વંશની સત્તા હતી. ગુજરાતના રાજા કુમારપાલના મંત્રી આંબડે કોંકણના રાજા મલ્લિકાર્જુનને મારી ત્યાં સોલંકી રાજ્યની આણ વર્તાવી. કર્ણાટકમાં ચાલુક્ય રાજવી વિક્રમાદિત્ય ૬ ઠ્ઠો રાજ્ય કરતા હતા. માયસેરના હેયસાળ વંશમાં વિષષ્ણુવર્ધન નામે પ્રતાપી રાજા થયો. તાંજોરમાં ચેળ રાજવીઓ રાજ્ય કરતા. તેઓ કલિંગના ગંગ રાજ્ય પર આક્રમણ કરતા. મદુરામાં પાંડ્ય રાજવંશનો અવ્યુદય થયો, પરંતુ થોડા સમયમાં એ વંશ આંતરિક વિગ્રહને ભોગ બન્યો. હેમચંદ્રાચાર્યના સમયમાં ભારતની રાજકીય સ્થિતિ આવી હતી. ગુજરાતમાં એકંદરે સુખશાંતિ અને સમૃદ્ધિ હતી ને સોલંકી વંશની રાજસત્તાને ચોમેર પ્રસાર થતો હતો. સામાજિક સ્થિતિ : " " ગુજરાતમાં સોલંકી, ચૂડાસમા, જાડેજા, જેઠવા, હિલ, વાળા, ઝાલા, ચાલુક્ય વગેરે રાજકુલ હતાં; નાગર, ઉદીચ્ય. મોઢ, રાયકવાલ આદિ બ્રાહ્મણ જ્ઞાતિઓ તથા પ્રોગ્યાટ (રવાડ), શ્રીમાલી અને મોઢ જેવી વણિક જ્ઞાતિઓ હતી. લહિયા તરીકે તેમજ ખતપત્રનો લેખક તરીકે કાયસ્થ મહત્ત્વ ધરાવતા. સામાજિક વ્યવહારમાં જ્ઞાતિભેદ દાખલ થયા હતા ને ભેજનવ્યવહારમાં ઉચ્ચ-નીચના ભેદ પળાતા. લગ્ન નાની ઉંમરે થતાં. શ્રીમંત વર્ગમાં અનેક પત્ની-વિવાહની પ્રથા પ્રચલિત હતી. પતિ મૃત્યુ પામતાં સ્ત્રી સામાન્યતઃ વૈધવ્ય પાળતી, છતાં ક્યારેક વિધવા પુનર્વિવાહ પણ કરતી. છૂટાછેડાની પણ કયારેક છૂટ અપાતી.. આંતરવર્ણ વિવાહમાં અનુલોમ વિવાહની છૂટ હતી.. વિધવા પત્નીને તથા પુત્રીને મિલકતના વારસામાં હક અપાયા. ગુજરાતમાં રાજા કુમારપાલે અપુત્રિકાધન જપ્ત કરવાની પ્રથા બંધ કરી. શદ્રોનો સ્પર્શ વર્જ્ય ગણાત. ગુલામીને રિવાજ પણ પ્રચલિત હતો. ઉત્સવો, મદ્યપાન, છૂત, રમતો અને નાટ્યપ્રયોગો એ મોજશોખનાં મુખ્ય સાધન હતાં. ભૂત-પ્રેત તથા દષ્ટિદોષ (નજર લાગવી)ના વહેમ પ્રચલિત હતા. આર્થિક સ્થિતિ " : કૃષિ, ઉદ્યોગ અને વાણિજયના વિકાસ દ્વારા દેશની આર્થિક સંપત્તિ ચાલુ રહી. મુખ્ય પાક ડાંગર, ઘઉં અને કઠોળના હતા. શેરડી, ગળી અને કપાસનું ય વાવેતર થતું. ગુજરાતનું કાપડ ભરૂચ અને ખંભાત બંદરથી દેશ-વિદેશમાં નિકાસ થતું. પાટણના પટોળાં વખણાતાં. મલબારનાં બંદરોથી પૂર્વ તથા પશ્ચિમ સાથે દરિયાઈ વેપાર ખેડા, અરબ ખલાસીઓ તથા વેપારીઓ ચીનથી સ્પેન સુધી દરિયાઈ સફર કરતા. ગુજરાતના રંગબેરંગી ગાલીચા અને ત્યાંના ચિતરામણવાળાં એશીકાં દેશવિદેશમાં મશહૂર હતાં. ઉત્તર ભારતના મુસ્લિમો હજ માટે મક્કા જવા ગુજરાતના ખંભાત બંદરથી પ્રયાણ કરતા. ગુજરાતના વેપારીઓ ઈરાન, અરબસ્તાન, આફ્રિકા, શ્રીલંકા, જાવા, ચીન વગેરે દેશો સાથે દરિયાઈ વેપાર કરતા. વ્યાજ દર સામાન્ય રીતે માસિક ૨ ટકા (અર્થાત વાર્ષિક ૨૪ Page #149 -------------------------------------------------------------------------- ________________ ' ટકા) હતું. કોઈ ધાર્મિક સ્થળોએ યાત્રાવેરે લેવા. માતા મીનળદેવીના આગ્રહથી ગુજરાતના રાજા જયસિંહદેવે સોમનાથ યાત્રાવેરો લેવાને બંધ કર્યો. ધાર્મિક સ્થિતિ ધર્મ ભારતીય પ્રજાના જીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવતે. હિંદુ ધર્મમાં વૈદિક પરંપરા લુપ્ત થતી જતી હતી ને એને સ્થાને પૌરાણિક પરંપરાની લોકપ્રિયતા વધતી જતી હતી. ભારતના ઘણા રાજવંશ શૈવધમી હતા ને શિવધર્મને વિશેષ પ્રોત્સાહન, આપતા. ગુજરાતમાં સોલંકી રાજાઓ સામાન્યત: શૈવધર્મ પાળતા. કાયાવરોહણમાં સ્થપાયેલ પાશુપત સંપ્રદાય ભારતના ઘણા ભાગમાં પ્રચલિત હતો. કાશ્મીરમાં શૈવમત પ્રવર્તતે, તે કર્ણાટકમાં વીરશૈવ સંપ્રદાય પ્રવર્યો. દક્ષિણ ભારતમાં શૈવ સિદ્ધાંત પણ લોકપ્રિય હતો. આ કાલ દરમિયાન વૈષ્ણવ સંપ્રદાયમાં ભક્તિનું તત્વ પ્રબળ બન્યું. દક્ષિણ ભારતમાં આળવાર સંતેનાં ભક્તિમય પદ લોકપ્રિય હતાં. યમુનાચાર્યું પ્રપત્તિના સિદ્ધાંતનું પ્રતિપાદન કરી વિશિષ્ટત મત પ્રવર્તાવ્યો. રામાનુજાચાર્યો એ મતને વિકસાવી નારાયણ–વાસુદેવની ઉપાસનાને પ્રાધાન્ય આપતો શ્રી–સંપ્રદાય પ્રચલિત કર્યો. આંધ્રના નિમ્બાર્કાચાર્યે વૃંદાવનમાં રહી રાધા તથા ગોપીઓના વલભ શ્રીકૃષ્ણને ઇષ્ટદેવ માનતી પ્રેમલક્ષણા ભક્તિને પ્રસાર કર્યો, ભક્તિનું આ તત્વ પૂર્વ ભારતમાં પણ પ્રસર્યું. બંગાળના રાજા લમણસેનના રાજકવિ જયદેવે “ગીતગોવિંદ'માં રાધા-કૃષ્ણની પ્રણયલીલા ગાઈ. કૃષ્ણની જેમ રામની ઉપાસના પણ પ્રચલિત હતી. સૂર્ય પૂજા ભારતમાં પ્રાચીન કાલથી લોકપ્રિય હતી. ઉત્તર ભારતમાં શકદ્વીપના મગ લેકે દ્વારા પ્રચલિત થયેલું સૂર્યપ્રતિમાનું ઈરાની સ્વરૂપ પૂજાતું મૂલસ્થાન (મૂલતાન) સૂર્યપૂજાનું કેન્દ્ર હતું. કાશ્મીરમાં માર્તડ મંદિર પ્રસિદ્ધ હતું. ગુજરાતમાં મહેરામાં સૂર્યમંદિર સેલંકી કાલમાં બંધાયું હતું. શક્તિ-પૂજાને ભારતમાં વ્યાપક પ્રસાર હતા. શક્તિનાં ઉગ્ર તથા સૌમ્ય સ્વરૂપ અનેકવિધ હતાં. સપ્તમાતૃકાઓમાં બ્રાહ્મી, માહેશ્વરી, કૌમારી એન્ટ્રી, વૈષ્ણવી, વારાહી અને નારસિંહી અથવા ચામુંડાને સમાવેશ થતો. બંગાળ શક્તિઉપાસનાનું કેન્દ્ર હતું. ગુજરાતમાં ૧૦૮ દેવી–મંદિર હતાં. શક્તિના કેટલાક ઉપાસક વામમાર્ગી હતા. તેઓ પાંચ “મકાર'ની ઉપાસના કરતા. પંચાયતન–દેવમાં ગણેશ, શિવ, વિષ્ણુ, સૂર્ય અને શક્તિની ગણના થતી. બૌદ્ધ ધર્મ ગુજરાતમાં તેમજ દેશના અનેક અન્ય પ્રદેશમાં લુપ્ત થયે હતો, પરંતુ પૂર્વ ભારતમાં તથા કાશ્મીરમાં એ હજી કેટલેક અંશે પ્રચલિત રહ્યો હતો. દક્ષિણ ભારતમાં બૌદ્ધ ધર્મનો વાસ થયો હતો. ભારતમાં બૌદ્ધ ધર્મ લુપ્ત થતો ગયો, જ્યારે જૈન ધર્મને અભ્યય થતો રહ્યો. ગુજરાત અને રાજસ્થાનમાં એને વ્યાપક પ્રસાર થયો. ગુજરાતમાં ચિત્યવાસીઓનું વર્ચસ Page #150 -------------------------------------------------------------------------- ________________ પક . 1 tખ્યા . ઘટયું ને શુદ્ધ આચારને આગ્રહ ધરાવતા સુવિહિતેનું વર્ચસ વધ્યું. જિનેશ્વરસૂરિને ખરતરનું બિરુદ મળ્યું ને એમનો ગ૭ ખરતરગચ્છ તરીકે ઓળખાયો. કર્ણાટકના દિગંબર આચાર્ય કુમુદચંદ્રનો વાદવિવાદમાં પરાભવ થતાં ગુજરાતમાં શ્વેતાંબર સંપ્રદાયનું વંચસ પ્રવત્યું. ગુજરાત-રાજસ્થાનમાં અમારિ (અહિંસાની ઘોષણા થતી ગઈ. અભયદેવસૂરિ અને આચાર્ય હેમચંદ્રસૂરિ જેવા સૂરિઓના પ્રભાવથી ગુજરાતમાં જૈન ધર્મને વ્યાપક પ્રસાર થયે. રાજસ્થાનમાં જિનેશ્વરસૂરિ તથા અભયદેવસૂરિને પ્રભાવ પ્રવર્યો. જિનવલ્લભસૂરિએ ચૈત્યવાસીઓના આચાર-વિચારની કડક ટીકા કરી, વિધિ- ચેની પ્રવૃત્તિને ઘણે વેગ આપે. માળવામાં કવિ ધનપાલે “તિલકમંજરી' દ્વારા રાજા ભોજદેવને જૈન ધર્મના સિદ્ધાંતને પરિચય કરાવ્યો. દખ્ખણના ચાલુક્યોએ તથા કર્ણાટકના હેયસાળોએ જૈન ધર્મને પ્રોત્સાહન આપ્યું. પરંતુ ચોળ અને પાંડ્ય રાજયનું આધિપત્ય પ્રસરતાં દક્ષિણ ભારતમાં જૈન ધર્મને હાસ થતો ગયો. યમની વંશની હકુમત દરમિયાન પંજાબમાં ઈસ્લામ ધર્મને વિશેષ ફેલાવો થયો. સુફી સંતેમાં ખાજા મુઈનુદ્દીન ચિસ્તી સહુથી વધુ જાણીતા છે. તેઓ લાહોર, દિલ્હી, મુલતાન વગેરે સ્થળોએ ધર્મપ્રચાર કરીને અજમેરમાં સ્થિર થયા. ગુજરાતમાં મુસ્લિમ વેપારીઓ ભરૂચ, ખંભાત, કાવી, ઘોઘા, ગંધાર, પીરમ, અણહિલવાડ અને આસાવલ જેવાં સ્થળોએ વસ્યા. દક્ષિણ ભારતમાં પણ ઇસ્લામ ધર્મને ફેલાવો થવા લાગ્યો. મુસ્લિમ સંત દખ્ખણમાં તેમજ પૂર્વ ભારતમાં પણ જઈ વસ્યા. ભાષા અને સાહિત્ય - આ સમયે રાજભાષા અને સાહિત્યિક ભાષા તરીકે સંસ્કૃત ભાષા પ્રચલિત હતી. રાજશાસન સંસ્કૃતમાં લખાતાં. વિદ્વાને વ્યાકરણ, છંદ, કેશ, કાવ્યશાસ્ત્ર, જ્યોતિષ, આયુર્વેદ, દર્શન, ધર્મશાસ્ત્ર વગેરે વિષયોનું ખેડાણ સંસ્કૃતમાં કરતા; ને લલિત સાહિત્યમાં મહાકાવ્ય, ગીતિકાવ્યો, સ્તોત્રો, રૂપકો, ગદ્યસ્થાઓ ઈત્યાદિની રચના પ્રાયઃ સંસ્કૃતમાં થતી. અગિયારમી સદીમાં કાશ્મીરના કવિ ક્ષેમેન્દ્ર અનેક મહાકાવ્યનું પ્રદાન કરેલું. બારમી સદીમાં કવિ મંખે “શ્રીકંઠ-ચરિત', આચાર્ય હેમચન્દ્ર ત્રિશષ્ટિશલાકાપુરુષચરિત’ અને મહાકવિ શ્રીહર્ષે નિષધીયચરિત'નામે પૌરાણિક મહાકાવ્યની રચના કરી. એતિહાસિક મહાકાવ્યમાં ‘નવસાહસકચરિત', “વિક્રમાંકદેવચરિત' અને રાજતરંગિણી'ના જેવી કૃતિઓ રચાઈ. સધ્યાકર નંદિએ દશરથ-પુત્ર રામચંદ્ર તથા પાલ રાજા રામપાલને લગતા રામચરિત' નામે શ્લેષકાવ્યની રચના કરી. આચાર્ય હેમચન્દ્ર અગાઉના “ભદિ–કાવ્યની જેમ કથાવસ્તુ તથા શાસ્ત્રનિયમોનાં ઉદાહરણને તાણાવાણાની જેમ વણી લેતું “તુથાશ્રય' કાવ્ય રચ્યું. ઊર્મિપ્રધાન ગીતિકાવ્યોમાં બંગાળના કવિ જયદેવકૃત ગીત-ગોવિંદ' સર્વોત્તમ ગણાય. સ્તોત્ર કાવ્યમાં કુલશેખર, યમુનાચાર્ય, રામાનુજાચાર્ય અને હેમચંદ્રાચાર્યનાં Page #151 -------------------------------------------------------------------------- ________________ તૈત્ર સુપ્રસિદ્ધ છે. રૂપકમાં નાટક ઉપરાંત પ્રકરણ, વ્યાયેગ, ભાણ, પ્રહસન, ડિમ, સમવકાર, વીથી, અંક અને ઈહામૃગ જેવા વિવિધ પ્રકારોની કૃતિઓ રચાઈ. એમાં કવિ વત્સરાજનું પ્રદાન વૈવિધ્યની દૃષ્ટિએ ગણનાપાત્ર છે. ગુજરાતમાં અગાઉ “ભદિકાવ્ય જેવાં મહાકાવ્ય રચાયેલાં, પરંતુ નાટકોની સદંતર ખોટ હતી. આચાર્ય હેમચંદ્રના શિષ્ય રામચંદ્ર અગિયાર જેટલાં રૂપકો રચી આ ખોટ પૂરી કરી. એમાં છ રૂપક નાટક પ્રકારનાં છે. ત્રણ પ્રકરણ પ્રકારનાં છે. એક વ્યાગ છે, જ્યારે એક નાટિકા છે. કવિ યશશ્ચન્દ્ર અમુદ્રિતકમદચંદ્ર-નાટક” તથા “રાજિમતીપ્રબોધ-નાટક રચ્યું. દેવચંદ્રસૂરિએ “ચન્દ્રલેખા વિજય નામે પ્રકરણની અને પ્રહલાદને “પાર્થ પરાક્રમ” નામે વ્યાયોગની રચના કરી. 'ગદ્ય-કૃતિઓમાં કવિ ધનપાલની તિલકમંજરી' તથા કવિ સઢલની ઉદયસુંદરીકથા' જાણીતી છે, તે ચમ્પ કાવ્યોમાં ભાજદેવનું “રામાયણ-ચપ્પ' પ્રસિદ્ધ છે. કથાસાહિત્યમાં પ્રાચીન પૈશાચી “બૃહત્કથા પરથી “બૃહત્કથા-મંજરી' અને “કથાસરિત્સાગર' જેવાં સંસ્કૃત રૂપાંતર થયાં. બૃહત્કથાની જેમ “પંચતંત્રનાં ય અનેક રૂપાંતર થયાં. આ વ્યાકરણમાં અષ્ટાધ્યાયી, મહાભાષ્ય, કાશિકા, જેનેન્દ્ર વ્યાકરણ, કાતત્વ, શાકટાયર્નવ્યાકરણ ઈત્યાદિ પર ટીકાઓ લખાઈ. સિદ્ધરાજ જયસિંહના પ્રોત્સાહન તથા સક્રિય સહકારથી હેમચંદ્રાચાર્યે “સિદ્ધહૈમશબ્દાનુશાસન' નામે નવા વ્યાકરણની રચના કરી, વધમાનસૂરિએ ગણરત્નમહોદધિ' નામે મહાગ્રંથ રચ્યો. શબ્દકેશોમાં યાદવપ્રકાશનો જયન્તી' અને ધનંજય-કૃત “નામમાલા’ જેવા કોશ રચાયા. આચાર્ય હેમચન્દ્ર “અભિધાનચિંતામણિ', “અનેકાર્થસંગ્રહ', અને “નિઘંટુકોશ' જેવા વિવિધ કેશ રચ્યા. છંદ શાસ્ત્રમાં વૃત્ત-રત્નાકર' સુપ્રસિદ્ધ છે; હેમચંદ્રાચાર્ય, વાભટ અને જયકીર્તિએ, પિતપોતાના દાનુશાસનનું પ્રદાન કર્યું. કાવ્યશાસ્ત્રમાં મમ્મટ-કૃત “કાવ્યપ્રકાશ', ભોજદેવ-કૃત “સરસ્વતીકંઠાભરણ અને શૃંગારપ્રકાશ', ક્ષેમેન્દ્ર-કૃત “ઔચિત્યવિચારચર્ચા, વાડ્મટ–કૃત “વાભદાલંકાર', હેમચંદ્રાચાર્ય–કત કાવ્યાનુશાસન અને રામચંદ્ર-ગુણચંદ્રનું “નાટયદર્પણ” પ્રસિદ્ધ છે. સિદ્ધરાજ જયસિંહના મંત્રી અંબાપ્રસાદે અલંકારોની મીમાંસા કરતો “કલ્પલતા' નામે ગ્રંથ રચી એના ઉપર બે વૃત્તિઓ પણ લખી. ગણિત અને તિષના વિષયમાં ભાસ્કરાચાર્યને સિદ્ધાંત-શિરોમણિ' સુપ્રસિદ્ધ છે. બારમી સદીમાં રચાયેલ “રસાવ' આયુર્વેદને મહત્ત્વનો ગ્રંથ છે. ધર્મશાસ્ત્રમાં વિજ્ઞાનેશ્વરે યાજ્ઞવ-સ્મૃતિ પરની ટીકારૂપે રચેલો “મિતાક્ષરા' ગ્રંથ સ્વતંત્ર ગ્રંથ તરીકે ય મહત્ત્વનો ગણાયો, જીમૂતવાહન-કૃત’ “દાયભાગ’ બંગાળમાં લોકપ્રિય થયો. દર્શન–સાહિત્યમાં ગંગેશ ઉપાધ્યાયને “તત્ત્વ-ચિંતામણિ ન્યાયદર્શનમાં અપ્રિય સ્થાન ધરાવે છે. હેમચંદ્ર-કૃત પ્રમાણમીમાંસા', પ્રમાણશાસ્ત્રનો મહત્વનો ગ્રંથ છે. વશેષિક દર્શનમાં “સપ્તપદાર્થોમાં પ્રસિદ્ધ છે. યોગદર્શનમાં રાજમાર્તડ વિખ્યાત છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૫ હેમચદ્રાચાયે પણ યોગશાસ્ત્ર' નામે ગ્રંથ લખ્યા. વેદાન્ત-દર્શનમાં શ્રી તુ ખંડનખંડખાદ્ય' તથા રામાનુજનું ‘શ્રીભાષ્ય' સુપ્રસિદ્ધ છે. પાલિ સાહિત્ય આ સમયે મુખ્યત્વે શ્રીલંકા, બર્મા વગેરે પડોશી દેશેામાં રચાયું. પ્રાકૃત ભાષાઓમાં મહારાષ્ટ્રી પ્રાકૃતમાં ઘણું સાહિત્ય લખાયું. જૈન આગમ સાહિત્યમાં નેમિચંદ્રના ગામ્મટસાર' અને ‘ત્રિલેાકસાર' પ્રસિદ્ધ છે. અભયદેવસૂરિએ નવ અંગેા પર વૃત્તિ લખી નવાંગીવૃત્તિકાર તરીકે ખ્યાતિ મેળવી હતી. અન્ય આગમ ગ્રંથા પર વૃત્તિ લખનાર મલયગિરિસૂરિ હેમચંદ્રસૂરિના સમકાલીન હતા. ચરિતકાવ્યેામાં આદિનાથ, શ્રેયાંસનાથ, મહાવીર સ્વામી, શાંતિનાથ, નેમિનાથ, મુનિ સુવ્રતસ્વામિ, ચંદ્રપ્રભ, મલ્લિનાથ, સુપાર્શ્વનાથ ઇત્યાદિ તીર્થંકરોનાં ચરિત રચાયાં. થાસાહિત્યમાં ‘કહારયણ–કાસ’, ‘કહાવલી’, ‘તર’ગલાલા’, ‘ન‘દાસુન્દરી કથા’ અને ‘સણ કુમારચિર' નોંધપાત્ર છે. હેમચદ્રાચાયે પ્રાકૃતમાં ‘કુમારપાલચરિત' નામે દ્રષાશ્રય કાવ્યની રચના કરી. પ્રાકૃત ભાષામાં રચાયેલી કથાએ ભારતીય સાહિત્યમાં એક વિશિષ્ટ પ્રદાન છે. આચાય. હેમચન્દ્રે ‘શબ્દાનુશાસન'ના અંતિમ અધ્યાયમાં પ્રાકૃત અને અપ્રભ્રંશ ભાષાઓનું વ્યાકરણ આપ્યું. દેવચંદ્રસૂરિ, જિનદત્તસૂરિ અને શ્રીધરે અપભ્રંશમાં કેટલીક કૃતિઓ રચી. વળી ‘દેશીનામમાલા’ની પણ રચના કરી. અબ્દુલ રહમાને 'સંદેશ–રાસક'માં વિરહિણી પત્ની દ્વારા પતિને સ ંદેશા મેાકલતી નિરૂપી, એમાં ષડ્ તુઓનું ય વન ઉમેરી, કાલિદાસ—કૃત ‘મેધદૂત’ તથા ઋતુસંહાર'નુ' સુભગ અનુકરણ કરી બતાવ્યું. લેાકભાષા અપભ્રંશ હતી, જે હિંદી, ગુજરાતી, મરાઠી, બંગાળી વગેરે ભાષાઓની જનની છે. કલા અને સ્થાપત્ય આ કાલ દરમિયાન ભારતભરમાં સ્થાપત્ય તથા શિલ્પકલાના વિકાસ થયા. ઉત્તર ભારતના મંદિર—સ્થાપત્યમાં નાગર સ્વરૂપ અને દક્ષિણ ભારતના મંદિર–સ્થાપત્યમાં દ્રાવિડ સ્વરૂપ વિસ્યું. ગુજરાતમાં પ્રભાસ પાટણમાં સામનાથનું પથ્થરનું મંદિર, માઢેરામાં સૂર્યંમંદિર, કુંભારિયામાં મહાવીરનું મદિર, સિદ્ધપુરમાં વિકસિત રુદ્રમહાલય, ગિરનાર પર નેમિનાથનું પથ્થરનું મંદિર, તારંગા પર અજિતનાથનું મ ંદિર અને શત્રુંજય પર આદિનાથનું પથ્થરનુ મંદિર બંધાયુ. અણહિલવાડ પાટણમાં રાણીની મનેાહર વાવ તથા સહસ્રલિંગ સરાવરનું નિર્માણ થયું. ઉત્તર ગુજરાતમાં અનેક સ્થળેાએ નાનાં નમૂનેદાર મદિર બંધાયાં. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાંક મોટાં મંદિર નિર્માયાં. નગર સ્વરૂપનાં દેવાલયેાના તલ-દર્શીનમાં ગર્ભગૃહ, પ્રદક્ષિણા-પથ, અંતરાલ, ગૂઢમ’ડપ, સભામડપ અને મુખમ`ડપના અને એના ઉદનમાં કલાત્મક થરાથી વિભૂષિત પીઠાદય, મંડોવર તેમજ ઉર:શૃગા અને શૃંગિકાઓથી સાહતા રેખાન્વિત શિખરને સમાવેશ થયા. રાજસ્થાનમાં આયુ પર્યંત પર દેલવાડામાં સફેદ આરસનું આદિનાથ—ચૈત્ય બંધાયું. મારવાડમાં આવેલા કિરાડુમાં વિષ્ણુનું મ ંદિર પ્રાચીન છે. ત્યાંનું સામનાથ મ`હિર માટું અને સંરક્ષિત છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર પ્રદેશનાં પ્રાચીન મંદિરો પૈકી કેટલાંક આક્રમણકારોના હાથે નાશ પામ્યાં, તે કેટલાંક કાળબળે નષ્ટ થયાં છે. ઉત્તર પંજાબનાં પ્રાચીન મંદિર મુખ્યત્વે કાશ્મીરનાં મંદિરે જેવાં હતાં. કાશ્મીરનાં પ્રાચીન મંદિરમાં વચ્ચે મોટું ગર્ભગૃહ હોય છે, એને ફરતો ખુલ્લે એક ને ચોકને ફરતી દેરીઓ અને ભાવલીયુક્ત ભમતી હોય છે. એનું શિખર પિરામિડ ઘાટનું હોય છે. બંગાળનાં પ્રાચીન મંદિર પણ મોટે ભાગે નાશ પામ્યાં છે. એમાં સામાન્યતઃ ત્રિરથ ગર્ભગૃહ, ત્રણ ગોખલાઓ, વાવો, મંડોવર અને માત્ર પ્રવેશદ્વાર હોય છે. આ કાલ દરમિયાન દેવાલય-સ્થાપત્યના પ્રાદેશિક સ્વરૂપનો સર્વોત્કૃષ્ટ વિકાસ ઓરિસ્સામાં સધા. એમાં ગર્ભગૃહ દેઉલ તરીકે અને મંડપ જગમોહન તરીકે ઓળખાતો. વિશાળ આમલકદામ ઉત્તુંગ શિખરને લીધે એ પાઘડી પહેરીને ઊભેલા ઊંચા માણસ જેવું દેખાય છે. લિંગરાજનું મંદિર ભુવનેશ્વરનાં દેવાલયોને સર્વોત્તમ નમૂનો છે. એમાં નાર-મંડપ અને ભેગમંડપ પછીના સમયમાં ઉમેરાયા છે. પુરીનું જગન્નાથ મંદિર એના કરતાંય મોટું છે. મધ્ય પ્રદેશના પ્રાદેશિક સ્વરૂપને વિકાસ ખજુરાહમાં થયો. ત્યાંનાં મંદિરમાં કંદારિયા મહાદેવનું મંદિર સર્વોત્તમ છે. એ કૈલાસપ્રસાદનું મનોહર સ્વરૂપ ધરાવે છે. ગ્વાલિયરના કિલ્લામાં તેલીકા મંદિર સહુથી જૂનું છે. એનું શિખર અર્ધ-નળાકાર છે. સાસ-બહૂ કે મંદિરોમાં મોટું મંદિર વિષ્ણુનું છે. એને મંડપ ત્રણ મજલાને અને ઘણે વિશાળ છે. દખ્ખણમાં ઉત્તરકાલીન ચાલુક્યોના શાસન દરમિયાન નાગર શૈલીનાં ગૌણ લક્ષણ ધરાવતી દ્રાવિડ શૈલીમાંથી ઉદ્ભવેલ વેસર શેલીને ઉદ્દગમ થયે. પ્રચુર શિલ્પથી અલંકૃત સ્તંભો એ આ મંદિરનું વિશિષ્ટ લક્ષણ છે. ચળ રાજ્યમાં દેવાલય સ્થાપત્યનું દ્રાવિડ સ્વરૂપ વિકસ્યું. તારનું બૃહદીશ્વર કે રાજરાજેશ્વર મંદિર એ દક્ષિણ ભારતનું સહુથી મોટું, ઊંચું અને ભવ્ય દેવાલય છે. ગાપુરમ વિકાસ એ પછીના પાંચે કાલમાં થયે. આમ આચાર્ય હેમચંદ્રના સમયમાં ધર્મ, અર્થ, વિદ્યા, સાહિત્ય, સ્થાપત્ય, શિલ્પ ઇત્યાદિ અનેક ક્ષેત્રોમાં ગણનાપાત્ર વિકાસ દેખા દે છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય હેમચન્દ્રનું કેશસાહિત્ય ડ, ભેગીલાલ જ. સાંડેસરા શબ્દકોશને રાજકોશની સાથે સરખાવતાં એક સંસ્કૃત સુભાષિતકારે કહ્યું છે कोशस्येव महीपानां कोशस्य विदुषामपि । उपयोगो महान् यस्मात् क्लेशस्तेन विना भवेत् ॥ રાજાઓની જેમ વિદ્વાનોને પણ કેશને મહાન ઉપગ છે, કેમ કે તે વિના (એમને) કલેશ થાય છે.” સંસ્કૃત જેવી, લેકે માં નહિ બેલાતી ભાષામાં વળી કેશની સવિશેષ અગત્ય છે. વિવાથી વ્યાકરણ શીખે, પણ શબ્દસમૂહના જ્ઞાન વિના એ ઝાઝું ઉપયોગી ન નીવડે; એ માટે શબ્દકોશે જોઈએ અને શબ્દકોશમાં ગતિ થયા પછી પણ ભાષા ઉપર પ્રભુત્વ “ મેળવવા માટે અહિત્યના ગ્રન્થ વાંચવા પડે. આચાર્ય હેમચન્દ્ર સિદ્ધહેમશબ્દાનુશાસન એ વ્યાકરણ રચ્યું છે; ચાર કેશ ગ્રન્થ સંકલિત કર્યા છે તથા અનેકવિધ સાહિત્યરચના કરી છે. અહીં આપણે તેમના કેશસાહિત્યને સંક્ષેપમાં વિચાર કરીશું. | [૧] અભિધાનચિન્તામણિ આચાર્ય હેમચન્દ્રને સૌથી પ્રસિદ્ધ કોશ “અભિધાનચિન્તામણિ” છે. સંસ્કૃતમાં 'બહુસખ્ય કેશ થયા છે, જેમાં “અમરકેશ સૌથી પ્રતિષ્ઠિત છે. વ્યાકરણમાં જેવી પાણિનિની પ્રતિષ્ઠા છે, લગભગ એવી પ્રતિષ્ઠા પ્રાચીનતર કેશોમાં અમરકેશની છે. “અભિધાનચિન્તામણિ'ની યોજના સામાન્યત: ‘અમરકેશની પદ્ધતિએ છે. “અમરકોશમાં ગ્રન્થને વિભિન્ન કાંડમાં વિભક્ત કરવામાં આવ્યું છે અને તે તે કાંડના પદાર્થોના વાચક શબ્દોના પર્યાય એક કરીને આપવામાં આવ્યા છે. કેશની ઉપયોગિતા વિષે, “અભિધાનચિન્તામણિના મંગલ શ્લોકની વિવૃત્તિમાં હેમચન્દ્ર કહ્યું છે– वक्तृत्व च कवित्व' च विद्वत्तायाः फल विदु:। शब्दज्ञानाहते तन्न द्वयमप्युपपद्यते ॥ વકતૃત્વ અને કવિત્વને વિદ્વત્તાનું ફળ ગણવામાં આવે છે, પણ શબ્દજ્ઞાન વિના એ બંનેની પ્રાપ્તિ થઈ શકતી નથી.” - “અભિધાનચિન્તામણિ છ કાંડમાં વહેંચાયેલું છે દેવાધિદેવકાંડ, દેવકાંડ, મર્યકાંડ, તિર્યકાંડ, નારકકાંડ, સાધારણકાંડ. ‘અમરકોશ' કરતાં “અભિધાનચિત્તામણિની શાખ Page #155 -------------------------------------------------------------------------- ________________ સંખ્યા લગભગ દોઢી છે, તે ઉપરની પણ વિવૃત્તિ સહિત એનું લોકમાન આશરે દશ હજાર છે. હેમચન્દ્ર “અભિધાનચિત્તામણિમાં સતત ઉમેરા કર્યા હોય એમ જણાય છે. એ પુરવણી “શેષાખ્યનામમાલા” તરીકે ઓળખાય છે. પિને ઉપયોગમાં લીધેલાં સાધનને ઉપગ હેમચંદ્ર વિવૃતિમાં કર્યો છે. प्रामाण्य वासुकेण्डेव्युत्पत्तिधनपालतः । प्रपञ्चश्च वाचस्पतिप्रभृतेरिह लक्ष्यताम् ॥ “વાસુકિ અને વ્યાતિનું પ્રામાણ્ય, ધનપાલમાંથી વ્યુત્પત્તિ અને વાચસ્પતિ વગેરેને (શબ્દ)પ્રપંચ અહીં જોશો.” વ્યડિ અને વાસુકિના કોશે હાલ મળતા નથી. વિવૃત્તિમાં વ્યાતિ, વાચસ્પતિના કેશમાંથી શ્લોક ઉદ્ધત્ત કરવામાં આવ્યા છે. અમરકેશ'ના કર્તા અમરસિંહ, હલાયુધ અને વૈજયંતીકેશન પ્રમાણે હેમચંદ્ર ટાંક્યાં છે અને કાત્ય નામે એક ભુલાયેલા. કોશકારનો પણ ઉલ્લેખ કર્યો છે. બીજા અનેક કોશકારે વૈયાકરણ, ધર્મશાસ્ત્રો, સાહિત્યશાસ્ત્રો અને કવિઓના નિર્દેશ હેમચંદ્ર, “અભિધાનચિન્તામણિની વિકૃતિમાં પ્રસંગોપાત્ત કર્યા છે. શેષાખ્યનામમાલાને નિર્દેશ તે ઉપર આવી ગયો. પણ “અભિધાનચિન્તામણિના બીજા પરિશિષ્ટ તરીકે જિનદેવમુનિએ “અભિધાન-ચિન્તામણિના પરિશિષ્ટ તરીકે જિનદેવમુનિએ “અભિધાન ચિન્તામણિ શિૌંછ” નામે નાને કેશ રચ્યો છેતેમાં પણ હેમચન્દ્રના કેશની પૂર્તિ કરવામાં આવી છે. प्रामाण्य वासुकेाडेव्युत्पत्तिधनपालत:। प्रपञ्चश्च वाचस्पतिप्रभृतेरिह लक्ष्यताम् ॥ “વાસુકિ અને વ્યાતિનું પ્રામાણ્ય, ધનપાલમાંથી વ્યુત્પત્તિ અને વાચસ્પતિ વગેરેને (શબ્દ)પ્રપંચ અહીં જોશો.” વ્ય ડિ અને વાસુકિના કોશો હાલ મળતા નથી. વિવૃત્તિમાં વ્યાકિ, વાચસ્પતિના કેશમાંથી શ્લોક ઉદ્ધત્ત કરવામાં આવ્યા છે. “અમરકેશ'ના કર્તા અમરસિંહ, હલાયુધ અને વૈજયંતીકેશનાં પ્રમાણે હેમચંદ્ર ટાંક્યાં છે અને કાત્ય નામે એક ભૂલાયેલા. * , કેશકારનો પણ ઉલ્લેખ કર્યો છે. બીજા અનેક કોશકારો વૈયાકરણે, ધર્મશાસ્ત્રો, સાહિત્યશાસ્ત્રો અને કવિઓના નિર્દેશો હેમચંદ્ર, “અભિધાનચિતામણિની વિકૃતિમાં પ્રસંગોપાત્ત કર્યા છે. “શેષાખ્યનામમાલાને નિર્દેશ તે ઉપર આવી ગયો. પણ “અભિધાનચિતામણિના બીજા પરિશિષ્ટ તરીકે જિનદેવમુનિએ “અભિધાન-ચિન્તામણિના પરિશિષ્ટ તરીકે જિનદેવમુનિએ “અભિધાન ચિન્તામણિ શિલછ' નામે નાને કોશ રચ્યો છે, તેમાં પણ હેમચન્દ્રના કેશની પતિ કરવામાં આવી છે. અનેકાથરોષ” નામ કાંડ ઉમેરવામાં આવ્યું છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૫૯ “અનેકાર્થસંગ્રહ' ઉપર અનેકાર્થ કરવાકર કૌમુદી' નામે ટીકા મળે છે, જે પ્રથમ નજરે હેમચન્દ્રકત હોવાનું લાગે છે. પણ વસ્તુત : હેમચન્દ્રના એક વિદ્વાન શિષ્ય મહેન્દ્ર સૂરિએ એ ટીકા રચીન પોતાના ગુરુના નામે ઉદંકિત કરી છે. ટીકામાં જ એક સ્થળે સ્પષ્ટ ઉલ્લેખ છે કે श्री हेमसूरिशिष्येण श्रीमन्महेन्द्रसूरिणा । भक्तिनिष्ठेन टीकैषा तन्नाम्नैव प्रतिष्ठिता ॥ આ રચનામાં પિતાને સહાયભૂત થયેલા પૂર્વકાલીન કાશે અને કોશકારેની એક સૂચિ આચાર્ય હેમચન્દ્ર આપી છે. એમાંના ઘણુ કાશે સૈકાઓ થયાં અલભ્ય હેઈ એ સૂચિ એતિહાસિક અગત્યની છે. અનેકાર્થસંગ્રહમાંના ઘણા શબ્દો, “અભિધાનચિન્તામણિની જેમ ગુજરાતી અને અન્ય ભારતીય આર્ય ભાષાઓના અભ્યાસ માટે અગત્યના છે. “નિયંકશેષ આચાર્ય હેમચંદ્ર ત્રીજે સંસ્કૃત કેશ વનસ્પતિને ર છે; એનું નામ નિઘંટુશેષ.” એના પ્રથમ શ્લોકમાં જ તેઓ કહે છે विहितकार्थनानाथ देश्यशब्दसमुच्चय :। निघटुकोष वक्ष्येऽह नत्वाह त्पादपंकजम् ॥ “અહેવના ચરણમલને નમસ્કાર કરી, એકાઈ કેશ (અભિધાનચિતામણિ,ના નામાWકેશ ('અકાર્યસંગ્રહ) અને દેશ્યશબ્દ સમુચ્ચય (દેશીનામમાલા) ની રચના કર્યા પછી હું નિઘંટુશેષ” બેલીશ.” આ બતાવે છે કે નિઘંટુશેષ' એ આચાર્યની કોશરચના પ્રવૃત્તિનું છેલ્લું ફળ છે, “દેશીનામમાતા’ની રચના ત્યાર પહેલાં થઈ હતી. અતિ પ્રાચીન કાળમાં “નિઘંટુ અર્થ કેવળ “શબ્દસંગ્રહ એટલે જ થાને હતે. વૈદિક શખસંગ્રહ “નિઘંટુ ઉપર યાસ્કાચાર્યે ટીકા લખી ને નિરુક્ત. પછી વનસ્પતિવાચકશબ્દસંગ્રહને પણ નિઘંટુ' નામ અપાયું. આવા અનેક વનસ્પતિકશે અર્થાત નિઘંટુઓ આયુર્વેદના સંસ્કૃત સાહિત્યમાં છે. ધન્વતરિનિઘંટુ હેમચંદ્રની સામે હતો, એ “અનેકાઈ કેશની ટીકા ઉપરથી જણાય છે, ધન્વતરિનિઘંટુ અત્યારે પણ વિદ્યમાન છે. સરસ્વતી નિઘંટુ, હનુમાનિઘંટુ આદિ લુપ્ત થયાં લાગે છે. પણ રાજા મદનપાલકૃત મદનપાલનિઘંટુ અને નરહરિ પંડિતકૃત રાજનિધ ટુ પ્રસિદ્ધ છે. આ ઉપરાંત હલાયુધ, ચંદ્રનંદન, ભેજરાજ, મુદ્દગલ, શેષરાજ, કેયદેવ આદિ વિદ્વાનોએ રચેલ નિઘંટુના ઉલ્લેખ મળે છે. હેમચનકૃત “નિઘંટુશેષનાં છ કાંડ ઉપલબ્ધ છે-વૃક્ષકાંડ, ગુલ્મકાંડ, લતાકાંડ, - શાકકાંડ, તુણકાંત અને ધાન્યકાંડ, Page #157 -------------------------------------------------------------------------- ________________ હવે, પ્રશ્ન એ થશે કે નિઘંટુને “નિબંદુશેષ' નામ આપવાનું કારણ શું? વનસ્પતિનાં શાસ્ત્રીય નામો “અભિધાનચિન્તામણિમાં સમાવ્યાં નથી; એથી એ શેષ નામોને એના એક પ્રકારે, પરિશિષ્ટરૂપે ‘નિર્ધ દ્રશેષ’માં સમાવ્યાં છે. વસ્તુત : “નિબંદુશેષ” એ વૈદ્યોને ઉપયોગી વનસ્પલિંકેશ છે અને સ્પષ્ટ છે કે આચાર્યે એમના સમયમાં ઉપલબ્ધ ધુવંતરિ આદિના પ્રાચીનતર નિઘંટુઓને આધાર લીધો હશે. [૪] રશીનામમાલા - આપણી ભાષાઓમાં, સામાન્યત:, શબ્દોના ત્રણ વિભાગ પાડવામાં આવે છેતત્સમ, તદ્દભવ અને દેશ્ય. અર્થ અને રૂપની દષ્ટિએ સંસ્કૃત સાથે સામ્ય ધરાવતા હોય તે શબ્દો તત્સમ; સંસ્કૃતમાંથી જેને અવતાર, વર્ણવિકાર આદિ દ્વારા સિદ્ધ થાય તે શબ્દો તદ્ભવ; અને સંસ્કૃત સાથે અર્થ કે રૂપની દૃષ્ટિએ સામ્ય નહિ ધરાવતા, લોકભાષામાંથી લેવાયેલા શબ્દો તે દેશ્ય કે દેશી. હેમચન્દ્ર. સંસ્કૃત સાથે પ્રાકૃતનું અને અપભ્રંશનું વ્યાકરણ પણ રચ્યું હતું. એ વ્યાકરણનાં સૂત્રોનો ભાષાસાહિત્યમાં કેવી રીને પ્રયોગ થાય એ દર્શાવવા માટે એમણે સંસ્કૃત “ક્યાશ્રય” અને પ્રાકૃત “યાશ્રય (કુમારપાલચરિત) ની રચના કરી. પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યમાં એવા પુષ્કળ શબ્દો પ્રયોજાયા છે, જે સંસ્કૃત કેશોમાં સંધરાયા નથી અથવા સંસ્કૃતોને અપરિચિત અથવા અપરિચિત છે. વિદ્યાર્થીઓ અને અભ્યાસીઓની આ જરૂરિયાત પૂરી કરવા માટે આચાર્ય હેમચન્દ્ર જોશીનામમાલા” અથવા “રયાવલી' (રત્નાવલી)ની રચના કરી. - જર્મન ભાષામાં હેમચન્દ્રનું જીવનચરિત્ર લખનાર ડો. ન્યૂલર (એમના જર્મન ગ્રન્થનું ડે. મણિલાલ પટેલે કરેલું અંગ્રેજી ભાષાન્તર Life of Hemachandracharya સિંઘી જૈન ગ્રન્થમાલામાં પ્રગટ થયું છે) અને અપભ્રંશ “ભવિસયંત્તકહા” (ગાયફવાચ્છ ઓરિયેન્ટલ સિરીઝ)ના સહસંપાદક ડો. ગુણેએ આચાર્ય હેમચન્દ્રની એવી ટીકા કરી છે કે “દેરીનામમાલામાં માત્ર દેશ્ય શબ્દો નથી, પરન્ત સંસ્કૃતથ શબ્દો પણ એમાં સાથેસાથ મૂકી દેવામાં આવ્યા છે. વસ્તુતઃ આ ટીકા નિરાધાર છે. હેમચન્દ્રને આશય અર્વાચીન ભાષાવૈજ્ઞાનિક કોશ રચવાને નહોતો, એ દષ્ટિબિન્દુ કે અભિગમ એ કાળે નહતાં. પ્રાકૃત વ્યાકરણની રચના પછી જે પ્રકારના શિક્ષાગ્રંથની વિદ્યાર્થી ઓ માટે આવશ્યકતા હતી, તે ધ્યાનમાં રાખીને તેમણે ‘દેશીનામમાલાની રચના કરી. હેમચન્દ્ર સ્પષ્ટ નિર્દેશ કર્યો જ છે કે અમુક શબ્દો સંસ્કૃતમાંથી વ્યુત્પન્ન થઈ શકે. છતાં સંતના કોશોમાં એ પરિચિત નહિ હોવાને કારણે “દેશીનામમાલા'તેમનો સમાવેશ કર્યો છે. વિષમ હોય એવા સંસ્કૃતાર્થી શબ્દો પણ અહીં લેવાયા છે. પૂર્વાચાર્યોએ કેટલાક શબ્દોને દેશ્ય ગણ્યા છે, એ સન્દર્ભમાં પરંપરાનુસાર એવા શબ્દો લીધા છે. પૂર્વાચાર્યાનુરાધાવિહુ નિવઠ્ઠ: ૧-૨૧) હેમચન્દ્ર દેસ્યભાષાના અનેક પૂર્વકાલીન કેશે અને કેશકારોને નામથી ઉલેખ કર્યો છે, પણ એ સર્વે કાલગ્રસ્ત થઈ ગયા છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ દેશીનામમાતા’માં હેમચંદ્ર, દેશી શબ્દોને સંચય કરવા ઉપરાંત તે તે શબ્દ ભાષામાં કેવી રીતે પ્રયોજાય, એ દર્શાવવા ઉદાહરણગાથાઓ આપી છે, અને તેમાંની વણીક કવિત્વમય તેમ જ મનોરંજક છે. દેશનામમાલામાં કુલ ૩૯૭૮ શબ્દો સંધરાયા છે (સંસ્કૃત પ્રાકૃત સાહિત્ય પ્રત્યે એ સમયના વિધાનોનો અભિગમ જોતાં આ સંખ્યા નાની ન ગણાય.) “દેશીનામમાલાના એક સંપાદક શ્રી મુરલીધર બેનરજીએ એ શબ્દના વિભાગ આમ પાડયા છે તત્સમગર્ભિત તદ્દભવ- સંશયયુક્ત તભવ- દેશી શબ્દો ૧૮૫૦ ૫૨૮ ૧૫૦ ૦ ૩૭૮ - એક આધુનિક વિદ્વાને “દેશીનામમાતા’ના શબ્દસંચયના કરેલા પૃથરવાથી એ ગ્રન્થના સંકલન પાછળ રહેલી આચાર્ય હેમચન્દ્રની દૃષ્ટિ સ્પષ્ટ થશે.. દેશીનામમાલા’ની ઉદાહરણ ગાથાઓ, અપભ્રંશ વ્યાકરણમાં હેમચન્દ્રો ઉદ્ધત કરેલ લેમ્પ્રચલિત કે સાહિત્યસંબદ્ધ દુહાઓની જેમ, એક વૈવિધ્યમય સુભાષિત સંગ્રહ 'બને તેમ છે. દેશીનામમાલાએ પ્રાકૃત સાહિત્યમાં પ્રયોજિત, ઉપર્યુક્ત પ્રકારના શબ્દોને કેશ છે, પણ વસ્તુતઃ તે લોકપ્રચલિત શબ્દોને હેમચંદ્ર કરેલ સંગ્રહ છે. આથી, જનસમુદાયમાં પ્રચલિત વ્યવહાર, રીતરિવાજ વગેરેનો કેટલોક ખ્યાલ તે ઉપરથી આવે છે; જે કે વ્યવહાર, રિવાજ કે વિનોદ ભારતના કયા પ્રદેશમાં પ્રચલિત હશે, તે કેવળ શબ્દપ્રયોગ ઉપરથી કહી શકાય નહિ. આમ છતાં એને અભ્યાસ રસપ્રદ છે. એવા કેટલાક શબ્દ અહીં, ઉદાહરણ તરીકે જોઈએ. અણણણ (૧-૭૨): વિવાહ સમયે જે ભેટ વધૂને આપવામાં આવે અથવા વધૂ તરફથી વરને અપાય છે. ઉહિએ (૧-૧૩૭) : પરિણીત સ્ત્રીને ક્રોધ એમિણિઆ (૧-૧૪૫) : એવી સ્ત્રી, જેનું શરીર સૂતરથી માપીને સૂતર ચારે દિશામાં ફેંકી દેવામાં આવે. અનિષ્ટ નિવારણ માટેનો આ કઈ લૌકિક વિધિ જણાય છે. આલુડી (૧-૧૫૩) : સંતાકુકડીની રમત. એરંજ (૧-૧૫૬) એક એવી રમત, જેમાં નથી, નથી” બોલવામાં આવે છે. ગગિજા (૨-૮૮): નવી પરણેલી વહુ. ગજલ(-૧૧૦) : હાસ્યસ્થાનમાં અંગસ્પર્શ, ગલગલિયાં Page #159 -------------------------------------------------------------------------- ________________ ૬૨ છિ ટર્મણ (૩–૩૦) : આંખમીચામણી એંડલિયા (૩-૬૦) : રાસના જેવા ખેલ, જેમાં કન્યાઓ નાચે કૂદે છે. હ્યુવલયા (૪–૨૧) : એક રમત, જેમાં સ્ત્રીને પતિનું નામ પૂછવામાં આવે છે અને તે નથી કહેતી, એટલે તેને પલાશલતાથી મારવામાં આવે છે. ણીરગી (૪-૩૧) : માથું ઢાંકવાનુ` વજ્ર, ઘુમા (?) Àઝુરિ (૪–૪૫) : ભાદ્રપ શુકલ દશમીના એક ઉત્સવ તુણ (૫-૧૬) : ઝુંખા નામથી ઓળખાતું એક વાદ્ય (૫-૨૯) : જન્માત્સવનાં વાજા થરિ ૬૨ (૫–૪ર) : માત્ર માસની રાત્રિમાં પ્રત્યેક પહારે સ્નાન કરવાનુ (દુષ્કર) વ્રત, દુદ્ધોલણી (૫૪૬) : જેને એક વાર દાહ્યા પછી, ફરી પણ દાહી શકાય એવી દૂધાળી ગાય. ધમ્મઅ (૫-૬૩): ચારાની દુર્ગા સમક્ષ પુરુષને વધ કરી જ*ગલમાં તેના લાહીથી અલિદાન અપાય તે. પથુમ્બુહણી (૬-૩૬): સાસરેથી પહેલીવાર પિયર લવાયેલી નવવધૂ. પાડિઆ (-૪૩): નવવધૂને પિયરથી સાસરે લઈ જનાર. પેાઅલઅ (૬-૮૧)। આસા માસમાં એવા ઉત્સવ, જેમાં પતિ/પત્નીના હાથમાંથી અપૂપ (પૂડા) લઈને ખાય છે. મુય (૬-૧૩૫) : જે સ્ત્રીનુ' લગ્ન થવાનુ... હાય તેને બદલે ખીજી નિમ"ત્રિત કન્યાનુ લગ્ન થઈ જવું તે. લય (૭–૧૬) : નવવિવાહિત જોડાંને, પરસ્પર નામ લેવાના ઉત્સવ. લયાપુરિસ (૭–૨૦) : એવા એક ઉત્સવ, જેમાં હાથમાં કમળ આપીને વધૂનું ચિત્ર દેારવામાં આવે છે. ધરથી પતિ બહાર જાય નહિ અહુમાસ (૭-૪૬) : નવવિવાહિત સ્ત્રીના એવી રૂઢિ. અહુહાહિણી (૭–૧૦) . એક પત્ની ઉપર બીજી પત્ની લવાય તે. વેારલી (૭-૮૧) : શ્રાવણ સુદ ૧૪ ના ઉત્સવ હિંચિહિ‘વિસ્ત્ર (૮-૬૮) : એક પગે ચાલવાની છે।કરાંની રમત. ભારતની અનેક ભાષાઓના શબ્દોનું પ્રાચીન સ્વરૂપ વિચારવા માટે દેશીનામમાલા'ની નિતાન્ત ઉપયેાગિતા છે. કેટલાક વિદ્વાનાએ એમાંના શબ્દોને મરાઠી, કન્નડ તથા અન્યાન્ય દ્રાવિડી ભાષાના શબ્દો સાથે સરખાવ્યા છે. ફારસી મૂળના કેટલાક Page #160 -------------------------------------------------------------------------- ________________ શબદ પણ “દેશીનામમાલામાં છે, એ વિસ્મયની વાત નથી, કેમકે ગુજરાતના લાંબા સમુદ્ર કિનારાનાં બંદરોમાં ઈરાની વેપારીઓની વસાહતો તે સમયે હતી, અને તેમના કેટલાક શબ્દો અહીંની ભાષામાં પ્રવેશ્યા હોય એ સ્વાભાવિક છે. “દશીનામમાલા’ના ઘણા શબ્દોનો સંબંધ ગુજરાતી સાથે છે, એમાં શંકા નથી. આચાર્ય હેમચન્દ્રકત સંસ્કૃત કેશોમાંના તથા અન્યોન્ય સંસ્કૃત કૃતિઓમાંના ‘જૈન સંસ્કૃત'ના પ્રયોગોનો વિગતે અભ્યાસ આવકાર્ય છે તેમ “દેશીનામમાલા’ વિષે પણ કહી શકાય. માત્ર ઉદાહરણ તરીકે “દેશીનામમાલા'માંના થોડાક શબ્દોનો ગુજરાતી સાથેના નિકટને સંબંધ દર્શાવી આ લેખ પૂરો કરીશું આગિયં (૧-૬૮): આરોગ્ય ઉલુ (૧-૭૯) : ઊલટું ઉદેહી (૧-૯૨) : ઉધેઈ ઉત્થલ્લા (૧–૯૩) : ઊથલે ઉકરડી (૧-૧૦): ઉકરડી ઓઢણું (૧-૧૧૫): ઓઢણું કફકસ (૨-૦૬) : કૂસકા ખલા (૨-૬૬) : ખાલ, ચામડી ખવએ (૨-૬૭) ખભે ખદિકે (૨–૭૦) ખાટકી ખડકકી: (૨-૭૧) ખડકી ખલઈN (૨-૭૧): ખાલી ખિજિયં (૨-૭૪): ખીજ બેલે (૨-૮૦): નાને ગધેડે ગઢ (૨-૮૧) : દુગ, ગઢ ગડીરી (૨-૮૨): શેરડીની ગડરી ગથ્થર (૨-૧૦૭) ઘાઘરો ધ્રુજરાતીના અભ્યાસ માટે “દેશીનામમાલાનું મહત્ત્વ દર્શાવવા માટે, સ્થાલીપુલાક ન્યાયે, આ થોડાક શબ્દો પણ પર્યાપ્ત થશે. Page #161 --------------------------------------------------------------------------  Page #162 -------------------------------------------------------------------------- ________________ HEMACANDRA ON SATTVIKA-BHAVAS V. M. Kulkarni of all the chapters of Bharata's Nātya-śästra the sixth Rasādhyāya and the seventh Bhāvādhyāya are the key chapters. For, they deal with the most important elements of rasa and bhäva (aesthetic or imaginative experience, and feelings or emotions) in drama. Bharata himself explicitly states 'without rasa no (dramatic) matter can arise'.1 Rasas and bhāvas being intimately connected, the bhāvas too are equally important. There is clear evidence that verses on rasa and bhāva existed even prior to the Natyasastra.2 Chapters on rasa and bhāva frequently use technical terms like vibhāva, anubhāva, vyabhicäribhāva, sthayibhäva and sättvika-bhāva in the course of the exposition of the theories of rasa and bhāvi. Abhinayagupta in his commentary on the Natyāśāstra emphatically states that “in the everyday world there are no such things as vibhāva, anubhāya and the like. They are merely causes and effects." In other words they belong exclusively to the realm of art.3 Now, the sole intention behind the invention of this terminology is obviously to emphasize the point that the world of drama is different from the real world. And as Abhinavagupta observes in his commentary, in the theatre we live neither in the time nor in the space of the characters portrayed in the drama nor of the actors. Nothing “really happens” or " is affected” in a drama or on the stage as it happens in the real world; when this is not carefully understood something like the following happens : A well-known actress and an actor were to enact in a film a scene of an attempted rape. That the scene should appear as akstrima (natural) as possible, the actress asked the villain to do his best and that she would resist his attempt with all her might. Later she told her friend that if the filming had gone in a couple of minutes longer she would have died of suffocation : In another film in a particular scene the actress was to be slapped. She asked the actor to give her a slap with all force so that it should appear ‘natural. When the actor actually slapped her, her ear-drum was damaged and her eye too. Page #163 -------------------------------------------------------------------------- ________________ These things belong to real life and not the world of drama. What. the sensitive spectators expect of the actors and actresses is their supreme skill in acting and make the scenes appear real although they are fake. Their art lies in concealing art. Once an actor played the role of a villain so very well that one person from the audience rose in his seat, took out his 'Chappal and threw it at that actor. The actor however, smilingly took it as a tribute to his power of acting. The poor fellow who however threw in his anger the 'Chappal at the actor does not deserve to be called an ideal spectator. He failed to make the right distinction between reality and illusion. The poet, gifted with marvellous creative imagination - pratibha, and permeated with latent saṁskäras (impressions) of worldly love depicts the vibhāvas, etc., through his play and the actor, trained and talented, presents the anubhävas in such a way as to bring the enjoyment of love to the level.. of an imaginative experience of love.4 The terms 1. vibhāva, 2. anubhāva, 3. vyabhicăribhāva correspond to kārana-kārya, sahakāri-kāraṇa of our everyday life. The technical term sthāyibhāva (the permanent emotion running all through the play from the beginning to the end) corresponds to the permanent emotions which are inborn with human beings. Bharata's categories of sthāyibhāvas, vyabhicāri-bhāvas and sättvikabhāvas, are not unalterably fixed. This is quite clear from a perusal of the text5. The technical term sāttvika-bhāva, however, is somewhat confounding and calls for a detailed exposition. A careful look at Bharata's treatment of karuna, vira and adbhuta. would show that Bharata gives some of the sättvika-bhāvas as anubhāvas and some others as vyabhicărins. This treatment implies that according to Bharata they partake of both characters - they are both vyabhicāri-bhāvas and anubhāyas. Abhinavagupta, Bharata's commentator, makes explicit what Bharata implies when he speaks of abhyantara (internal) and external (bahya) sättvikabhāvas. The internal sättvikabhāvas are sometimes not in excess (anudrikta); they are represented by using a fan etc., and if in excess they manifest themselves as perspiration etc., on one's person and hence are described by Bharata as of the nature of vyabhicărins. Further, Abhinavagupta draws our attention to the fact that Bharata mentions the sättvikabhāvas as a separate class immediately after the vyabhicāri-bhāvas and just before the 'catvāro 'bhinayah' (the fourfold dramatic representation). Abhinayas mean anubhāvas themselves. This fact leads to the reasonable conclusion that Bharata regards that the sättvika Page #164 -------------------------------------------------------------------------- ________________ w -bhāvas partake of the dual nature - they are vyabhicarins as well as anubhāvas. Further on Abhinavagupta states that vibhāvas like seasons, garlands, etc., and anubhāvas, external manifestations of feelings like tears, etc., are exclusively of bodily or physical nature, and external and they can never be designated as bhāva - mental states, (cittavȚttiviseșa) and finally establishes : Tasmāt sthāyi-vyabhicāri sättvika eva bhāvāh/ (A.Bh. Vol. I, p. 433) (Therefore, the sthāyi, vyabhicāri and sāttvikas alone are called bhāva -mental states). Now, about the word sättvika : Bharata after dealing with the sthāyibhāvas and vyabhicāribhāvas treats of the sāttvikas. He raises the objection : "Are the other mental states (sthāyi-bhāvas and vyabhicăribhāvas) represented without sattva whence only these eight (stambha, sveda, etc.) are called sätt vika"?, and himself replies: sattva is something which arises from the mind. It emerges from the concentrated mind. It is essential in drama. Situations of happiness and misery need to be properly presented on the stage with the help of sattva so that they appear completely realistic to the spectators. This itself is the sattva in an actor; feigning to be in an unhappy or in a happy state he has to shed tears or display horripilation. And that is why these states (stambha, sveda, etc.) are called sättvikabhāvas.''6 Abhinava gupta explains the term sattva as concentration of the mind' (cittaikāgryam). The authors of Natyadarpana who generally follow Abhinavagupta echo him when they say : "When the mind is attentive it is called sattva .... For if the mind be inattentive it is not possible for the actor to act out the sättvika-bhāvas like svarabheda (faltering voice), etc. "7. In continuation of Abhinavagupta's discussion of the nature of sattva Hemacandra's discussion of the sättvika-bhāvas deserves to be taken up. In a footnote to my paper "Abhinav abhārati, Ch. VII Recovered ?" I. wrote “The discussion of this topic (sattva and sättvika-bhāvas) in the KĀS (pp. 144-147) is possibly based on the portion in the A.Bh. on the Bhāvädhyāya (now lost). This guess is hazarded on the strength of a few significant phrases common to the A.Bh. and the KĀŚ.8 The language, the style, the mode of presentation and the fact that Hemacandra freely adopts the whole section on rasa and passages after passages from Page #165 -------------------------------------------------------------------------- ________________ 4 Abhinavabhārati on Dasarūpaka-vidhāna lead a careful student to believe that it is more likely than not that the whole discussion is taken over from the A.Bh. (on Ch. VII) now lost. The theoretical discussion in Alamkāracudāmaņi may briefly be presented in the words of the late Professor M. V. Patwardhan as follows: The word sattva means vital force (or energy) because of the etymology, viz. : the mind is lodged in it, and because vital force consists in an excess of sattva-guna and because of its inherent goodness (sattva = sädhutva). The sättvika-bhāvas have their origin in sattva (in the vital force) and hence they are known by the name sättvika.9. The sättvikabhāvas are associated with the emotions such as rati (love) etc., which arise from prāņa-bhūmi - the bed-rock (bhūmi) of the vital force. They are distinct from the physical effects such as tears, etc., which are extraneous (to the vital force) and which are non-sentient (? bodily, of physical nature) in their or form (jadarūpa). They are produced only by the vibhāvas associated as causes with the emotions or psychic states such as rati (love), etc. and are beyond the pale of aesthetic experience, and their presence (i.e. the presence of the internal sāttvika-bhāvas) is intimated or suggested by their consequents. To explain : The psychic states, when they enter into the predominantly earth-allied element in the vital force give rise to stambha (the blocking of sensation, when they enter i.e. affect) the predominantly water-allied element in the vital force give rise to tears. But as tejas (heat) is intimately allied to the vital force either intensely (acutely) or in a feeble manner (mildly) and it gives rise to perspiration and paleness of the body (? face) it is spoken of in that way. Perspiration due to the infusion (of tejas) into the water-dominated element of the vital force, for example, is thus illustrated in the following stanza, cited in Viveka (p. 146) : - “When in the course of gambling (with dice) for amusement (or diversion) her embrace was first won (as a wager) by her dear consort, and then, thereafter, the charming (delightful) offering of the lower lip (for being kissed ) was won by her dear consort as a wager, he again inquired of his beloved about the next) wager to be put forward by her, she silently stretched out (extended) her perspiring hand in order to throw (east) the dice sāra-visāraṇāya = akşa-utkşepanāya), while her cheeks began to throb ( quiver ) because of the outburst of passion accumulated in her (mind) but held in check with a suppressed (inchoate) smile (sāntarhāsa). But (physical) paleness or loss of colour due to the infusion of tejas into the water-dominated element of the vital force in a feeble manner is thus illustrated in the following stanza, cited in Viveka (p. 146) : Page #166 -------------------------------------------------------------------------- ________________ "As that princess (Indumati) seeking to choose a consort for herself (from among the assembled kings) (simply) passed by the various kings successively (without making her choice of any one of them) each of them became pale (lost colour) just as when a flame (torch) passing successively in front of the mansions on the principal street in a city, each mansion - became pale (and plunged in gloom)". When ākāśa (space) affects (anugraha), there arises pralaya (fainting). But when vāyu (air) affects the vital force either slowly or swiftly or in a manner midway between the two, it becomes transformed in a triple way viz., horripilation, tremor or trembling and faltering voice. Faltering voice due to vāyu (air) affecting the vital force swiftly is thus illustrated in the following stanza in Viveka (p. 146). "When Krsna left for Dvārakā, Rādhā, embracing the tender branch (latā) of the Vañjula tree (Asoka tree), bent down because of his jumping down from it (in the river Yamunā flowing near it ) sang with such deep longing, her song turning into a loud wail and her throat so chocked with profuse tears that the ducks swimming in the water began to cry plaintively (in sympathy)." Such is the view of those who are conversant witn Bharata (i.e. with the Natyasästra of Bharata).10 The final position is this : The external sättvikabhāvas such as stupefaction, etc., are physical attributes and they operate as anubhāvas suggesting the corresponding) internal sättvikabhāvas and in reality they (ultimately) suggest emotions psychic states such as love, world-weariness, etc. 11 . .... These sättvikabhāvas occur in connection with each one of the rases and they do not possess even a slight trace of independence (autonomy) not even like the vyabhicăribhāvas on the analogy of a king's servant engaged in his own marriage ceremony who is followed by the king (at the time of the marriage procession, i.e. in relation to his own servant the king occupies, for the time being, a position subordinate to that of his own servant.)12. The whole discussion may briefly be summarised as follows: The basic eight feelings are first felt by mind and later the mind allows or disallows them to be manifested physically through perspiration, or goose flesh, or tears or pale complexion, etc. The fact to be noted is that all feelings are basically internal. They originate in human consciousness. They are in fact its vital part, hence termed as sättvika. Thus the whole section dealing with the theoretical knowledge about the sättvikabhāvas and providing appropriate illustrations diawn from the Sthus the whole ne providing a propriae Page #167 -------------------------------------------------------------------------- ________________ literature is remarkable for its originality and novelty. In the field of Poetics it has been preserved for us by Hemacandra and Hemacandra alone. There is a solitary reference by Kumarasvāmin, the author of Ratnāpaņa, a commentary on Pratāparudriya to the final position-the concluding lines (f.n. 11)-which he introduces with the words : "377 37121 TAO" Kumarasvāmin, it would seem, thinks that the whole section on sättvikabhāvas is of Hemacandra himself. In conclusion, we should be grateful to Hemacandra who by his preference for eclectic writing has preserved for us the gold-the precious and best portions and passages from his illustrious predecessors and is of immense help in improving the corrupt readings from the texts of his source-books : Abhinavabharati, Dhvanyālokalocana, Vakroktijivita, Śrngāraprakāśa, etc., and contributes to knowledge. FOOT-NOTES 9. a ft carà aferae': gaalai -NÁ VI v. 31-v. 32. 2. For instance, Bharata introduces the two verses VI. 32-33 with the words: 3191972ut estat Haa: 1 The word änuvaṁsya means "traditional", "handed down as basic and authoritative". Road also P. V. Kane : The History of Sanskrit Poetics, Bombay, 1951 edn, pp. 16-17. i) न हि लोके विभावानुभावादयः केचन भवन्ति । हेतुकार्यावस्थामात्रत्वाल्लोके तेषाम् । . --A.Bh. Vol. I, p. 292 ii) लेोके विभावानुभावाभिनयादिव्यवहाराभावातू । -A.Bh. Vol. I on NŚ VI-71 - iii) लोके हि न कश्चिद् विभावादिव्यवहार इति भावः । ४. कविहि लौकिकरतिवासनानुविद्धदस्तथा विभावादीनाहरति नाटय चानुभावान् (नटश्चानुभावान् ?) यथा रत्यास्वादः शृङ्गारो मवति । 'आस्वादयिमुरवि प्राकक्षायां रत्यवगम उपयोगी' SET 9171 -A.Bh. Vol. I (on NS) p. 302) 4. Bharata defines the thirty-three vyabhicäribhāvas treating them almost as if they were sthāyi-bhāvas, and some of the sthāyi-bhāvas are given as vyabhicări-bhävas of other rasas. The sāttvika-bhāvas, when the induvidual rasas are defind, are given as vyabhicāribhāvas. Page #168 -------------------------------------------------------------------------- ________________ ६. इह हि सत्त्वं नाम मनःप्रभवम् । तच्च समाहितमनस्त्वादुत्पद्यते । मनसः समाधौ सत्वनिष्पत्तिर्भवति । ......... एतदेवास्य सत्त्व' यद दुःखितेन सुखितेनवाधुरोमाञ्चौं दर्शयितव्यौ इति कृत्वा सात्विका भावा इत्याभिव्याख्याताः । . -NS VII, pp. 374-75 ७. अवहित मनः सत्त्व तत्प्रयोजन हेतुरस्येति सात्त्विकः । मनोऽनवधाने हि न शक्यन्त - एव स्वरभेदादयो नटेन दयितुम् । -ND, Baroda, 1959, edn, p. 169 ८. Vide my book Studies In Sanskrit Sahitya-Sastra, B. L. Institute of Indology, Patan (North Gujarat), p. 77 ९. सीदत्यस्मिन्मन इति व्युत्पत्तेः सत्त्वगुणोत्कर्षात् साधुत्वाच्च प्राणात्मव वस्तु सत्त्वम, तत्र भवाः सात्त्विकाः । भावा. इति वर्तते । Kavyānusāsana, Sri Mahavira Jaina Vidyalaya Bombay, 1964 edn, p. 144 १०. ते च प्राग भूमिप्रसृतरत्यादिस वेदनवृत्तयो बाह्यजडरूपभौतिकनेत्रजलादिविलक्षणा विभावेन . रत्यादिगतेनैवातिचर्वणागोचरेणाहृता अनुभावच गम्यमाना भावा भवन्ति । तथा हि पृथ्वी- भागप्रधाने प्राणे संक्रान्तश्चित्तवृत्तिगणः स्तम्भो विष्टम्भचेतनस्वम् । जलभागप्रधाने तु बाष्पः । तेजसस्तु प्राणनैकटयादुभयथा तीव्रातीव्रत्वेन प्राणानुग्रह इति द्विधा स्वेदो वैवण्य. च......आकाशानुग्रहे गतचेतनत्व प्रलयः । वायुस्वातन्त्र्ये तु तस्य मन्दमध्योत्कृष्टावेशात वेधा रोमाञ्च-वेपथु-स्वरभेदभावेन स्थितिरिति भस्तंविदः । -Ibid, pp. 144-146 . ११. बाह्यास्तु स्तम्भादयः शरीरधर्मा अनुभावाः । ते चान्तरालिकान् सात्त्विन भावान् गमयन्तः परमार्थ तो रतिनिर्वेदादिगमका इति स्थितिम् । -Ibid, p. 147 -. १२. एते. च सात्त्विकाः प्रतिरस संभवनन्तीति राजानुगतविवाहप्रवृत्तभृत्यन्यायेनापि व्याभिचारिवन्न ... स्वातन्त्र्यगन्धमपि भजन्ते... Ibid, p. 147 Page #169 -------------------------------------------------------------------------- ________________ ANYAYOGAVYAVACCHEDIKA-A STUDY by Yajneshwar S. Shastri It is an old Indian tradition to present philosophical thoughts through poetic media. Ancient thinkers thought that different philosophical doctrines can be made popular through this media. The method of writing. small treatises, say containing twenty to thirty verses is adopted by great philosophical thinkers. Vasubandhu wrote Vimlika and Trinikä to propagate Vijnanavada for the first time. In the history of Jainism this kind of method is adopted by Siddhasena Divakara who composed Dvatrisad-dvätrimska. Acarya Haribhadra has also written Vimsati-viik Acarya Hemacandra-a versatile genius, following the foot-steps of Siddhasena, composed two sets of thirty-two stanzas known as Anyayogavyavacchedika and Ayogavyavacchedika, Both the works are very impor tant from the point of view of Jaina philosophy, though small in size. But Anyayogavyavacchedika occupies unique place among the Jaina philosophical literature on account of its high merits. This work is a genuine devotional lyric, pulsating with reverence for the master i.e.. Mahāvīra, and is at the same time a review of some of the tenets of the rival schools on which the Jaina sees reason to differ. Devotion and philosophical thoughts are nicely blended together in one whole. The book deals with wide range of philosophical topics. Each verse is pregnant with significant meanings. Mallisena, has explored the significance of each verse in his Syddvädamatjart-a commentary on Anya. yogāvyavacchedika. In this work Hemacandra critically evaluates some of the fundamental principles of Nyaya-vaiseṣika, Sänkhya-yoga, Vedanta, Buddhism and Materialism-and establishes his own view of Anekantavāda (= many-sidedness of Reality). It is important to note that Hemacandra does not examine tenets of rival systems in its entirety, but selects some of the tenets for criticism which are greatest problems of Religion and philosophy-such as problems of universal and particular, the permanent and change, God, the soul, the nature of reality and so on. He evalutes Nyaya-Vaiseṣika principles in seven verses; Mimämsă in two, in two Vedanta, Sankhya in one, Buddhism in four and Carvāka in one. He devoted nine verses to establish his own theory of Anekäntaväda. It is noteworthy that though he passes certain sarcastic comments on other systems; nowhere doeshe make any irresponsible criticism. Page #170 -------------------------------------------------------------------------- ________________ It is not possible to give detailed evaluation of other systems of thought made by Hemacandra, in this small essay. But an attempt is made here to show the special contribution made by Hemacandra and his commentator Mallisena to Indian philosophy. The special contribution of this work is, reconciliation of different philosophical view points on the basis of Anekāntavāda which initself is remarkable contribution to philosophy. Jaina's this reconciliatory approach to philosophy is really praisworthy. The principle of non-violence of Jainas seems to be inspiring source of this reconciliatary approach to philosophy. The principle of non-violence (Ahimsā) embodied in the respect for the life of others in practical life was transformed by the Jaina philosophers at the intellectual level into respect for the views of others. This attitude of tolerancé which is halmark of this system inspired Jaina philosophers to make unique attempt to harmonise, reconcile, all canflicting view-points in the field of philosophy. This attempt to reconcile different philosophical view-points is found in a slight degree in the works of Siddhasena Divākara and Samantabhadra. This approach, also, is carried out by Haribhadra, Akalanka, Vidyānanda and Abhayadevasūri. The same attempt to syhthesize all these systems is carried out on an extensive scale by Hemacandra and Mallisena. These learned Jaina thinkers thought that various systems of philosophy being dogmatic in their assertions, created bitterness amongst the followers of different philosophical schools. The age old philosophical disputes and contraversies between the various schools of thought are on account of their conditional assertion in regard to philosophical propositions. On account of this rigid attitude each school asserts its view is to be true and thus, philosophers of these schools do not really try to understand the view points of others, which resulted in hatredness and rivallary towords other system of thought. This is also a kind of intellectual violence in the realm of thought: This idea is beautifully expressed by Hemacandra in following words : "As because of being alternatives and counter-alternatives one to another, the other prime doctrines are jealous; not so is Thy religion, in desiring the Methods in totality without distinction, given to partiality."1 (Anyayogavyavacchedikā-XXX, translated by F. W. Thomas). Mallisena rightly pointed out that this rivallary between diffirent schools of thought is on account of their excessive intolerance. To avoid this kind of violence. Jaina thinkers adopted a unique philosophical methodology, technically known as Anekāntavāda i.e. doctrine of many-sidedness of reality which consists of dual doctrine viz., Nayavāda-the doctrine of different view H.2 Page #171 -------------------------------------------------------------------------- ________________ 10 points and Syādvada-the theory of relativity of truth which is also known as Saptabhangi (= Sevenfold predication). The term Anekāntavāda is used in two senses in the Jaina philosophical literature. First of all, this term denotes the Jaina philosophical doctrine i.e. the theory according to which reality is manifold and each entity consists of maniforms and modes of innumerable aspects. Reality is one and many. Secondly, it indicates the Jaina philosophical method which allows for reconciliation and integration of conflicting philosophical views. We are all imperfect human beings and thus it is really wrong when we emphasize and say that our view is perfect and final. An object or reality is to be understood in its totality. To view a thing thus, not only from a single point of view, but to examine it from all possible points of view is the real meaning of the doctrine of Anekantavāda. Hemacandra makes it very clear by stating that the real is composed of infinite attributes' (i.e. anantadharmätmakameva vastu).2 . The notion of reality itself is a characteristic example of Jaina's Anekantaväda.Reality consists of production, destruction and permanence. A substance is permanent in respect of its essential qualities and also subject to generation and destruction in regard to its changing modification. When a substance, conscious or unconscious originates without leaving its own nature; it is called origination and destruction is loss of existence in a thing that had it before. Permanence is the essential characteristic of substance, which remains unchanged in both the conditions, in origination and decay. Change and permanence, modes and substance exist together, neither is possible without the other, but permanence and change are not applied to a thing in one and the same capacity but in different capacity. There is no contradiction involves and no violation of law of contradiction in applying opposite predicates to the same thing in a different capacities, because they are applied to its different aspects such as matter, state, space and time. It is seen that mutually contradictory elements can exist in one and the same thing in different capacity such as, the same man is father to his son, son to his father, husband to his wife and so on. In fact, the positive and negatives aspects must both belong to everything. If only the positive aspects belong to it, there would be nothing to distinguish it from another and all things would become one sat; if instead only the negative aspects belong to a thing, it would have no intrinsic nature. So, many-sided characteristic of substance is the basis of Anekāntavāda. Reconciliation of divergent philosophical view point is not easy task and it poses many problems. To solve this difficult problem, Jaina thin Page #172 -------------------------------------------------------------------------- ________________ 11 kers have developed Nayavada in which views of different philosophical systems are individually represented and Syddväda which reconciles all of them giving complete picture of reality. Thus, it is said that philosophical understanding is generated by Pramanas and Nayas. Syadvada reveals the thing as a whole, thus it is called Sakalādela and Naya reveals only a portion of it (vikalädela). Jainas mention usually seven kinds of Nayas taking into account the different philosophical views prevalent in ancient India viz; Nalgama, Sangraha, Vyavahara, Rjusütra, Sabda, Samabhiradha and Evambhita.10 Again, they are divided into two main categories i.e. Dravyastika and Parydydstika. These different kinds of Nayas or stand points represent views of different schools of thought which are partially true..Naigama belongs to Nyaya-Vaiśesika school because it recognises both universal and particular, in a isolated and non-relative sense. Sangrahanaya is uphold by the Sankhyas and the Vedanta because former merges all particulars to the cause Prakyti and the latter in the universal Sat. Vyavahara is uphold by the Carvaka; which is a commonsense view and does not penetrate below the surface of things. Buddhist view of Kṣaṇabhangavada is very good example of Rjusätra which refers to changing modes only and states that reality is always in constant flux. Sabdanaya accepts single object, denoted by varients of Synonymous terms. Samabhiradha goes step further and accepts different meanings of synonyms based on their etymology. Evambhuta takes the word signifying an object which it possesses the action. Cannoted by etymology. The Grammarians and the Mimamsakas represent the Sabda and other Nayas because they emphasize the grammatical, etymological importance of words." In this way Nayavada comprises views of all others. These views are right in their own respective sphere but if they are taken in absolute sense they are wrong and become follacious12 (durnaya). The doctrine of Syadvada or Saptabhangi entertains within it, all Nayas and thus is like a necklace of pearls wherein every system has its proper place like a pearl13. According to it each philosophical proposition is subject to sevenfold formulation in order to remove the danger of 'one-sidedness' (ekäntaväda). This is also called Saptabhangi, because it consists of seven kinds of expression regarding one and the same thing with reference to its particular aspects, one by one, without any inconsistancy, by means of affirmation and negation, made either separately or together. This is also called 'Anekantavada' since it expresses the object that possesses many characteristics.14 11 Hemacandra upholding this doctrine of Anekantavdda, states that theories of other schools of philosophy being but partial views of the comprehensive reality are naturally varience with each other and that they would find their final reconciliation in the Syädvåda or Anekantavadą, Page #173 -------------------------------------------------------------------------- ________________ 12 On this basis he tried to reconcile some of the fundamental problems of non-Jaina schools of thought such as the problem of universal and particular, one and many, the theory of sounds and so on. The problem of universal and Particular is one of the most contraversial problems in the field of philosophy. According to Advaita Vedānta, there is only one highest universal (Mahāsāmānya) in which everything is included 15, some of the Buddhists claim that, particulars are the only reals. Nyāya-Vaišeşikas give equal treatment to both Sāmānya and Viseșa as principles of reality, but recognise them as absolutely distinct entities 16. But all these views are partial representation of truth. Reality is neither absolutely universal nor absolutely particular. Suppose if we accept that there is nothing except the general and that there is no such thing as particular, (as. Vedāntins mentain ) then we should be forced in everyday activity to give up all the particulars of a thing and to accept only its general aspect. For instance, all the transformations of gold, such as ear-rings, bracelets, necklace etc, that are real in our daily life and that are actually experienced by us shall have to be given up and everytime we shall have to deal with gold as gold and nothing else-no varities or transformations of it. If on the other hand, we accept only the particulars of gold such as ear-rings, bracelets, etc. and eliminate the underlying substance-gold from : our daily exchange, then we have to face great confusion and inconvenience in our daily experience. The truth is that exclusive acceptance of the general only or particular only would land us into utter confusion. We thus, have to accept, both universal and particular, but not as independent categories, as Nyāya-Vaišeșika Philosophers hold. Nyāya-Vaišeşikas hold that Universality or generality consists in a group of features common to a number of individuals and as such, is absolutely different from the particularities which are peculiarities characterising each of the individuals. The Jainas state that, both these are not different but really inseparable. Neither of the Universal and the particular has real existence, independent of the other. In the individual of our experience, the generality manifests itself through the particular and the particularity appears as the particular mode of the generality. When we see a cow we apprehend a certain unity of animal form, such as belongs to all individuals, we call cows. But at the same time we apprehend its distinction from other animals such as, buffalos, horses, etc, when, moreover, we speak of 'brindled cow', thus referring to the particular charecter (Višeşa) of the animal. In doing so, we also recognise the fact that the animal is a cow. We, thus, notice, the generality and the particularity, the two-inone. Similarly, 'brindledness' too has a variety of forms. So, when we Page #174 -------------------------------------------------------------------------- ________________ speak of 'a brindled cow', we do not refer to any brindled colour of the animal, but the particular brindled colour which we see in the cow before us. So, here again, the perception of the generality is at the same time a perception of the particularity. The two are never experienced separately from each other anywhere. Things are themselves coordinated with things of their own class and differentiated from things of other classes and consequently, there is no need to accept these two as independent categories as Nyāya-Vaišeşikas think. They are two relative aspects and aspects only of one and the same thing?'. Accepting this view only, an apparently inexplicable contraditions involved in the doctrine of the generality and particularity is to be solved. With respect to the ultimate reality the Advaita Vedānta upholds the non-dualistic view, stating that it is one without a second 18 The Sānkhy yoga, holds a dualisitc view, claiming Praksti and Puruşa as two independent realities") and the Nyāya-Vaiseșika system admits pluralistic view. And each of these schools apposes the others. The truth is, each of these yiews, is right to certain extent and each suffers from one-sided partiality. From the Anekānta view point, the ultimate reality is one in some respects, it is dual in some respects and is manifold in some respects. The Vedāntin's view that the reality is one is certainly correct, by reality (or substance) we are to mean that which is the basis of all phenomenalities. But in consideration of the fundamental differences in their nature i.e. that between the conscious and the un-conscious, a dualism between the psychical and un-psychical realities is to be accepted. In view, again, of their exclusiveness of each other, the material atoms, time, etc, are reals, as held by the Nyāya-Vaišeşikas. The difference, between the three views about the ultimate reality is thus a difference of stand points (Nayas) only. In Anekantavāda, the validity is attached to the views of the three schools to some extant and their matual oppositions are avoided20. Advaita Vedātins, hold that, changes, modes or forms are unreal, while the Nyāya-Vaišeșikas state that modifications are real. The Jainas reconcile these two opposite views by stating that a mode is real as well as unreal. A mode, is the form in which the substance is presented, it is real in this sense. It is unreal because, it has no existence, apart from its underlying substance. Thus, it is real in certain respects and that it is unreal also in certain respects21 The attitude of Vedānta and Sankhya Philosophy and that of Buddhists towards soul is that of eternalism and non-eternalism respectively. Eternalism claims that, soul is absolutely eternal. That it is never tied to Page #175 -------------------------------------------------------------------------- ________________ 14 wheel of samsāra, while non-eternalism states that soul is absolutely transcient-unreal. Both these views are partially true and can be reconciled on the basis of doctrine of relativity. The soul is eternal, never changing from the view point of substance and it is ever-changing, non-eternal on the ground of modification point of view. Viewed from the transcendental stand point, it is unchained, that viewed from the phenomenal point of view, it is chained, in its own nature it is real, that as matter it is unreal. It is one, that from the stand point of Ātmatva, it is many from the samsāra point of view. It Ātman be exclusively eternal, the experience of happiness and misery, will be impossible. For, to be eternal means to be unchangable, and there cannot be experiences of pair and pleasure one after another unless Ātman could pass (or change) from one state to another. Again, merits and demerits, liberation and bondage are not possible. Similarly absolute non-eternality of Ātman is untenable. If Atman is absolutely non-eternal, everchanging, then, it means an end to the law of retribution which requires personal identity of doer and enjoyer. Again, merits and demerits, bondage and liberation become meaningless22 So, Ātman is eternal with change. We have to accept pariņāminityată of Ātamn-the doctrine of identity-in-change, of unity-in-difference, of onein-many. Again, the doctrine of sound is one of the most debated topics among the Mimāmsā and Nyāya philosophers. The Mimāmsakas maintain the theory of eternality of sounds.23 While the Naiyāyikas uphold the impermanent character of sound24 and state that, sounds have beginning and an end. These two extreme views about sounds are partial and they can be reconciled, following the path of Anekānta. The Naiyāyikā's view is right in some respects. Sound is obviously produced by human efferts. Whatever is produced is impermanent. So, sound is non-eternal in this sense. Sound is also eternal in respect of its basic substance. Sound is a mode of matter, the substratum underlying sound is a pudgala (matter) which as a substance is eternal. From this point of view, the Mimāmsaka's view is correct. So, considering the aspect of modifications in sound, it is unreal, while an account of its everlasting substantial basis, the sound is eternal. In this way, both these irreconcilable theories can be reconciled.25 Similarly, Advaita Vedāntins negative approach in respect of the existance of the world. i.e. the world is neither absolutely real like Brahman, nor absolutely unreal like son of a barren women, but indescribable (anirvacaniya) and ultimately this is to be treated as unreal can be reconciled with that view according to which the world is absolutely real by accepting the view that the world is real in some respects i.e. in respect of its basic substance and in respect of the changes of the Page #176 -------------------------------------------------------------------------- ________________ 15 phenomena it is unreal. Even the Sünyavada Buddhists' view of absolute negativism, i.c. 'an object is neither existent nor non-existent, nor both norneither, can be reconciled, by accepting the path of Anekanta, i.e. these statements are true in some respects only. In this way the Jainas point out that, applying this Anekantaväda, to each and every problem of philosophy, alround harmony can be established in the field of philosophy. This attempt to reconcile different philosophical doctrines is unique contribution of Jainas to Indian philosophy. In respect of reconcilation, it is said that, there is no philosophical method superior to Anekantavāda But not much attention has been given to this praiseworthy attempt in the field of philosophy. It is also very important to note that, this doctrine of Anekantavāda which trys to reconcile different philosophical view points, is not sole monopoly of the Jainism. It is right that, this doctrine became central philosophy of Jainism and its systemetic exposition is found only in this system. But this doctrine was existent in ancient Indian literature and is traceable here and there in all the non-Jnina works such as Näsadiyasūkta of Rgveda, Taittiriya Brahmaṇa, Upanisads, Bhagavadgita, Mahabharata and so on. In fact, even Jaina thinkers themselves maintained that every system of philosophy has accepted Anekanta in one way or the other 27, The Materialists (Carväka) view that, consciousness is product of combination of different material elements which is neither identical nor different from each of these, is acceptance of many-sided aspects of consciousness only. It really means, in some respects, it is identifiable with material elements and in some respects, different from them. Madhyamamarga or Madhyamapratipat of the Buddhists, which is accepted as middle way between two extreme views of eternalism and non-eternalism, bears the same significance as the word Anekanta. Madhyamika philosopher's view of reality, that it is neither existentnor non-existent, nor both nor neither, is a form of Anekantavada only. Even, view of Vijñānavāda Buddhists, according to which this world is transformation of eternal, non-dual consciousness (Vijnana), is acceptance of Pariņāminityata of Anekantavada. The NyayaVaišeṣika philosophers apply this Anekantavada without being aware of it. These philosophers in stating that atoms constituting a material 'pot' are eternal while the pot as a product and a passing phase of matter is non-eternal, are practically admitting the Anekanta position, which is that a 'pot' is non-eternal in some respects (as a mode of matter) and that it is eternal also in some respects30 (i.e. in respects of its constitutive substance). Again, while describing anyonyabhava, the Vaiśesikas point out like Jainas that 'pot' is real as 'pot' not as cloth.31 Again earth (Prthivi) Page #177 -------------------------------------------------------------------------- ________________ 16 is both eternal as well as non-eternal. Citrarūpa, again is a conglomera. tion of several mutually exclusive rūpas which belong to a single substance.32 Even though Nyāya-Vaišeşikas have accepted the generality and particularity as two idependent categories, they are not able to discard the path of Anekānta. Vātsyāyana mentions that both contradictory elements can exist in one and the same33 place. Jati34 is, again, both general as well particular. Amongst the two kinds of universals, (i.e. Parā and aparā) aparasamánya is both, general as well as35 particular. The Sānkhyas doctrine of evolution of praksti, according to which prakyti is neither absolutely eternal nor absolutely changing, but eternal cum-change is in no way different from the Jaina doctrine of parināminitvatā. The difference between the two view is that the Sankhya doctrine is applicable only to non-sentient prakyti, while the Anekānta of Jainas has its application to all the fundamental things, sentient as well as nonsenstient.36 Vyāsa and Vācaspati Miśra followed the path of Anekānta in their commentaries on Patanjala yogasutra in many places. Both of them admit the eternal-cum-non-eternal nature of the phenomenal world and substance.37 Even, things are always both, general and particular.38 In respect of prakrti-purașa relation, Vyāsa clearly admits the identity-cumdifference like the Jainas. Puruşa is not absolutely different from intellect (i.e. product of praksti), nor absolutely identical with it. The relation between the two is identity-cum-difference.39 The Mimāmsā school practically admits the Anekāntavāda by stating that substance has three characteristics of origination, decay and permanence.40 Kumārila Bhatta, while discussing the part and whole (avayava and avayavi), clearly states that both are not absolutely different from each other. Their relation is identity-cum-difference.41 Pārthasārathi Misra upholds the same position. A thing is real as well as unreal, Universal as well as particular. 2 Again, the view, that the same eternal word (Vāk) manifests itself in the evanescent phases of the Vaikhari, the Madhyamā and the Paśyanti is verv similar to anekāntavāda.43 Anekānta method has a place in all the schools of Vedānta philosophy. Even, Sankara the great critic of Syādvāda has applied this doctrine at some places. Sankara, while criticising the prakstikäranavāda of Sankhya, states (like Jainas) that both pravrtti (activity) and nivýtti (inactivity) which are contradictory, can exist in Isvara.44 The Advaita Vedāntins view that the same immutable self appears in the changing states of waking, dreaming and dreamless sleep, is basically, Anekāntavāda only. Influence of Anekāntavāda is found in the latter Vedanta works such as works of Ramānuja; Bhāskara, Vijñānabhikṣu, Nimbārka, Srikantha, śivācārya, and Vallabha. 46 Page #178 -------------------------------------------------------------------------- ________________ 17 'It shows that, Anekāntavāda-the doctrine of reconciliation is acceptable to all the systems of philosophy. Yasovijaya, the great 17th century Jaina stalwart, inspired by Hemacandra and Mallişeņa's thought makes a beautiful statement that every system of Indian philosophy has accepted this anekāntavāda, which harmonises all the conflicting views, and sees unity in diversity. There is no reason to reject this doctrine.47 So, Anyayogavyavacchedikā and Syādvādamañjari played very important role in respect of reconciliation of different philosophical viewpoints. Foot-Notes 1. Syādvādamañjari-XIII. la. “Anyonyapakşapratipakşabhāvāt yathā pare matsariņaḥ pravādāḥ XXX. Mallişeņa comments on it as : Sātisāyāsahanatāśālinaḥ krodhakaṣāyakalușitāntaḥkaraņāḥ santaḥ pakşapātinaḥ itarapakşatiraskāreņa svakaksikitapakşavyavasthāpanapravaņā vartante. Syādvādamañjari (S. M.) ed. : Jagadish Chandra Jain, pub. : R. C. Desai, Srimad Rajchandra Ashram, Agas, 1970. 2. Anantadharmātmakameva tattvamatonyathā sattvamasūpapādam. S.M.-XXII. 3a. Pratikşaņotpādavināśayogisthiraikamadhyakşamapikşamāṇaḥ.-S.M. XXI b. Utpādavyayadhrauvayuktamsat - Tattvārthasūtra (T.S.) V-29. Part-I, Ed. H. R. Kapadia, Pub., J. S. Javeri, Bombay, 1926. . 4. S. M., XXI. 5a. Ibid., XIV; XXI. b. Āptamīmāmsā, 47. Ed. and Translated by K. B. Nitve, Kolhapur. 6a. Sarvārthasiddhi, V-32. Pub. : K. B. Nitve, Kolhapur, Sake 1897, p. 17 b. Tattvārtharajavārtika, 1-6, ed. : Gajadharlal Jain, Pub. : Sanatana - Jaina Granthamala, Kasi, 1915, p. 26. . 7. S.M. XIV. 8. 'Pramāṇanayairadhigamah'-T.S. 1-6.. 9a. Pramāṇanayatattvālokālankāra (P N.T.), IV-44. Ed.: H. S. Bhattacharya, Pub. : Jaina Sahityavikas Mandal, Bombay, 1967, p. 350-354. Page #179 -------------------------------------------------------------------------- ________________ 18 . b. Laghiyastraya-Śrutopayogapariccheda - 12. Laghiyastrādi – sangraha, ed : K B. Nitve, Pub. : M. D. Jaina Granthamala Samiti, V.S. 1972, p. 83. 10a. 'Ekadeśavisisto artho nayasya visayo matah-Nyāyāvatāra-29. Ed. : PL. Vaidya, Pub. : Jaina Svetambara Conference, Bombay. 1928 p. 64 b. P.N.T., VII-7-33. c. T.S., 1–34. d. S.M., XXVIII. 11. SM., XXVIII, p. 161-165. 12a. Ibid., XXVIII b. P.N.T., VII-2, p. 511 c. Aptamimāṁsā, p. 108. 13. 'Nayānašeşāpaviśeşamicchan na pakşapāti samayastathā te', S.M., XXX Mallişeņa comments-yathā visakalitānām muktamaņinām ekasūtrasyūtānām hāravyapadeśaḥ evam prthagabhisandhinām nayānām syādvādalaksanaikasūtraprotānām śrutākhyapramāṇavyapadeśaḥ. 14a. S.M., V, XXIII. b. P.N.T., IV-13-21. c. Tattvārtharājavārtika, 1-6, p. 24 15. “Ekasmin mahāsāmānye antarbhāyah prajñānaghane-Brhadāranyaka Upanişad with śānkarabhāsya-II-V-9. The Principal. Upanişads, Motilal Banarasi Das, Delhi 1978, p. 762. 16. S. M. IV. p. 10-12. 17. Ibid. p. 10-12 and 84-89. 18. 'Ekameva hi paramārthasatyam brahma'-Taittiriyopanişad with Sankarabhāşya-II-6. 19. Sẵnkhyakārika-3. ed : Shivanarayana Shastri, pub. : Panduranga Jawaji, Nirnaya Sagar Press, Bombay, 1940. 20. Anekāntavāda-Harisatya Bhattacharya, Pub : Jaina Atmananda Sabha, Bhavnagar, 1953, p. 177-178. 21. Ibid., 177. 22. a. Aştakaprakarana 4-7. Haribhadra. ed : Vijayadevasüri Pub : Jaina Grantha Prakāśaka Sabhā, A'bad., 1973. b. Yasovijaya-Adhyātmasāra-III. 24-29, 38-39. 23. S. M., p. 340. 24. Nyāyadarśana with Vatsyāyanabhāşya-II-II-13. ed. : Jha Ganganath, Pub : Chowkhamba Sanskrit Series, Benaras, 1929. p. 362. Page #180 -------------------------------------------------------------------------- ________________ 19 . 25. a. S. M., XI. p. 69-70. b. Anekāntavāda. p. 180-181. 26. S. M., XXVIII. 27. a. Saddarśanasamuccayaţikā by Gunaratnasūri. Pub : Bharatiya Jnana Peeth, Kasi. b. S. M., XXX. p. 172-174. 28. Sanmatitarkaprakaraña-Introduction, Sukhalal Sanghavi and Doshi Bechardas, ed., D. D. Malvania. Pub : Jaina Svetāmbara Education Board, Bombay, 1939. p. 134. 29. Trimśikā-1, Vijñaptimātratāsiddhi, ed.: Svami Maheshwarananda, Pub: Gitadharmakāryalaya, Varanasi, 1962, p. 3., 30. S. M., V, p. 17. 31. Vaiseşikadarśana with Upaskarabhāsya. I-1-4-5. 32. S. M., V, p. 17. 33. Nyāyadarśana-I-I-41. p. 160-162. 34. Ibid. II-II-66. p. 424. 35. Vaišeșika darśana with Prasastapādabhāşya, I-11-5; IX-II-3. 36. Sanmatitarka-Introduction, p. 139-140. 37. Darśan aur Anekānta-Hamsaraj Sharma Pub : Atmananda Jaina Pustaka Pracaraka Mandal, Agra, 1928, p. 133-149. 38. Ibid., p. 16. 39. Ibid.. p. 54-55. 40. Šāstradipikā, Pub : Vidya Vikas Press, Kasi, V.S. 1964, p. 387, 412. 41. Anekāntavāda, p. 187. 42. Ibid. p. 187. 43. Ibid. p. 187. 44. Brahmasūtra Śänkarabhāşya-Tarkapāda II-II. 4, with Gujarati Trans lation-K. V. Abhyankar and J. M. Shukla. Pub : K. V. Abhyankar, A'bad-1958. p. 14. 45. Darsan aur Anekāntavāda, p. 187. 46. Ibid., p. 94-119. 47. Adhyātmopanişatprakaraṇa-1-44-53 and 61-62. Adhyātmasāra-Adhy-a tmopanişat-Jõānasāra-prakaraṇatrayi, Pub : Sanghavi N. K., Jamnagar, V.S. 1994. Page #181 --------------------------------------------------------------------------  Page #182 -------------------------------------------------------------------------- ________________ प्रमाण - लक्षण-निरुपण में प्रमाणमीमांसा का अवदान - प्रो. सागरमल जैन जैन न्याय का विकास न्याय एवं प्रमाण चर्चा के क्षेत्र में सामान्य रूप से जैन दार्शनिक फेंका और विशेषरूप से आचार्य हेमचन्द्र के ग्रन्थ प्रमाणमीमांसा का क्या अवदान है, यह जानने के लिए जैन न्याय के विकासक्रम को जानना आवश्यक है । यद्यपि जैनोंका पञ्चज्ञान का सिद्धान्त पर्याप्त प्राचीन है और जैन विद्या के कुछ विद्वान उसे पार्श्व के युग तक ले जाते हैं, किन्तु जहां तक प्रमाण - विचार का क्षेत्र है, जैनों का प्रवेश नैयायिकों, मीमांसकों और बौद्धौ के पश्चात ही हुआ है । प्रमाण चर्चा के प्रसंग में जैनों का प्रवेश चाहे परवर्ती हो, किन्तु इस कारण वे इस क्षेत्र में जो विशिष्ट अवदान दे सके हैं, वह हमारे लिए गौरव की वस्तु है । के इस क्षेत्र में परवर्ती प्रवेश का लाभ यह हुआ कि जैनों ने पक्ष और प्रतिपक्ष के सिद्धान्तों गुण दोषों का सम्यक् मूल्यांकन करके फिर अपने मन्तव्य को इस रूप में प्रस्तुत किया कि वह पक्ष और प्रतिपक्ष की तार्किक कर्मियों का परिमार्जन करते हुए एक व्यापक और समन्वयात्मक सिद्धान्त बन सके। पं० सुखलालजी के अनुसार जैन ज्ञान-मीमांसा ने मुख्यतः तीन युगों में अपने क्रमिक विकास का पूर्ण किया है १ आगमयुग, २ अनेकान्त स्थापन युग और ३ न्यायप्रमाण स्थापन युग । यहाँ हम इन युगों की विशिष्टताओं की चर्चा न करते हुए केवल इतना कहना चाहेंगे कि जैनों ने • अपने अनेकान्त-सिद्धान्त को स्थिर करके फिर प्रमाण विचार के क्षेत्र में कदम रखा । उनके इस परवर्ती प्रवेश का एक लाभ तो यह हुआ कि पक्ष और प्रतिपक्ष का अध्ययन कर के उन दोनों की कमियों और तार्किक असंगतियों को समझ सके तथा दूसरे पूर्व-विकसित उनकी अनेकान्त दृष्टि का लाभ यह हुआ कि वे उन दोनों के मध्य समन्वय स्थापित कर सके । उन्होंने पक्ष और प्रतिपक्ष के बीच समन्वय स्थापित करने का जो प्रयास किया उसी में उनका सिद्धान्त स्थिर हो गया और यही उनका इस क्षेत्र में विशिष्ट अवदान कहलाया । इस क्षेत्र में उनकी भूमिका सदैव एक तटस्थ न्यायाधीश की रही । उन्होंने अपने पूर्ववर्ती सिद्धान्तों की समीक्षा के माध्यम से सदैव अपने को समृद्ध किया और जहाँ आवश्यक लगा, वहाँ अपनी पूर्व मान्यताओं को भी संशोधित और परिमार्जित किया । चाहे सिद्धसेन हो या संमन्तभद्र, अकलंक हो या विद्यानन्दी, हरिभद्र हो या हेमचन्द्र सभी ने अपने ग्रन्थों के निर्माण में जहाँ अपनी परम्परा के पूर्वाचार्यों के मन्थों का अध्ययन किया, वही अन्य परम्परा के पक्ष और प्रतिपक्ष का भी गम्भीर अध्ययन किया। अत: जैन न्याय या प्रमाणविचार स्थिर न रहकर गतिशील बना रहा । वह युगयुग में परिष्कारित, विकसित और समृद्ध होता रहा । Page #183 -------------------------------------------------------------------------- ________________ प्रमाणमीमांसा का उपजीव्य आचार्य हेमचन्द्र का प्रमाण मीमांसा नामक यह मन्थ भी इसी क्रम में हुए जेन न्याय के विकास का एक चरण है । यद्यपि प्रमाण मीमांसा एक अपूर्ण ग्रन्थ है । न तो मूल ग्रन्थ ही न उसकी वृत्ति पूर्ण है । उपलब्ध मूल सूत्र १०. हैं और इन्हीं पर वृत्ति भी उपलब्ध है। इसका तात्पर्य यही है कि यह ग्रन्थ आचार्य हेमचन्द्र अपने जीवन काल में पूर्ण नहीं कर सके । इसका फलित यह है कि उन्होंने अपने जीवन के अन्तिम चरण में ही इस कृति का लेखन प्रारम्भ किया होगा । यह मन्थ भी कणाद सूत्र या वैशेषिक सूत्र, ब्रह्मसूत्र अथवा तत्त्वार्थ सूत्र की तरह सूत्र शैलीका ग्रन्थ है । फिर भी इस मन्थ की वर्गीकरण शैली भिन्न ही है । आचार्य की योजना इसे पाँच - अध्यायों में समाप्त करने की थी और वे प्रत्येक अध्याय को दो दा आह्निकों में विभक्त करना चाहते थे, किन्तु आज इसके मात्र देा अध्याय अपने दो दे। आह्निकों के साथ उपलब्ध है । अध्याय और आह्निक का यह विभाग क्रम इसके पूर्व अक्षपाद के न्याय सूत्रों एवं जैन परम्परा में अकलंक के ग्रन्थो में देखा जाता है। अपूर्ण होने पर भी इस मन्थ की महत्तान मल्यवत्ता अक्षुण्ण बनी हुई है । आ० हेमचन्द्र ने इस नन्थ के लेखन में अपनी परमपण और अन्य दार्शनिक परम्पराओं के न्याय सम्बन्धी ग्रन्थों का पूरा अवलोकन किया है। 4. सुखलालजी के शब्दों में आगमिक साहित्य के अतिविशाल खजाने के उपरान्त तत्त्वार्थ से लेकर 'स्याद्वादरत्नाकर' तक के संस्कृत तार्किक जैन साहित्य की भी बहुत बड़ी राशि हेमचन्द्र के परिशीलन पथ में आई, जिससे हेमचन्द्र का सर्वाङ्गीण सर्जक व्यक्तित्व सन्तुष्ट होने के बजाय एक ऐसे नये सर्जन की ओर प्रवृत्त हुआ, जो अब तक के जैन वाङ्मय में अपूर्व स्थान रख सके । वस्तुतः नियुक्ति, विशेषावश्यक भाष्य, तत्त्वार्थ और उसका भाष्य जैसे आगमिक ग्रन्थ तथा सिद्धसेन, समन्तभद्र, अकलंक, माणिक्यनन्दी और विद्यानन्द की प्राय: समग्र कृतियाँ इसकी उपादान सामग्री बनी है। पं० सुखलालजी की मान्यता है कि प्रभाचन्द्र के "प्रमेयकमलमार्तण्ड', अनन्तवीर्य की 'प्रमेयरत्नमाला' और वादिदेव के 'स्याद्वादरत्नाकर' इसमें स्पष्ट उपयोग हुआ है । फिर भी उनकी दृष्टि में अकलङक और माणिक्यनन्दी मार्गानुगमन प्रधानतया देखा जाता है । इसी प्रकार बौद्ध और वैदिक परम्परा के वे सभी ग्रन्थ, जिनका. उपयोग उनकी कृति की आधारभूत पूर्वाचार्यो की जैन न्याय की कृतियों में हुआ है, स्वाभाविक रुप से उनकी कृति के आधार बने हैं । पुनः वे स्पष्टरूप से कहते हैं कि बौद्ध परम्परा के दिङ्नाग, धर्मकीर्ति, धर्मोत्तर, अचट और शान्तिरक्षित तथा वैदिक परम्परा के कणाद, भासर्वज्ञ, व्योमशिव, श्रीधर, अक्षपाद, वात्सायन, उद्योतकर, जयन्त, वाचस्पति मिश्र, शबर, प्रभाकर और कुमारिल की कृतियां उनके अध्ययन का विषय रही है । वस्तुतः अपनी.परम्परा के और प्रतिपक्षी बौद्ध एवं वैदिक परम्परा के इन विविध ग्रन्थों के अध्ययन के परिणाम स्वरूप ही हेमचन्द्र जैनन्याय के क्षेत्र में एक विशिष्ट कृति प्रदान कर सके । वस्तुतः हेमचन्द्र का इस कृति की आवश्यकता क्यों अनुभूत हुई ? जब उनके सामने अभयदेव का 'वादार्णव' . १ प्रमाणमीमांसा सं.पं. सुखलालजी, प्रस्तावना '१६.' २ देखें वही-पृ. १७ Page #184 -------------------------------------------------------------------------- ________________ और वादिदेव के 'स्याद्वादरत्नाकर' जैसे अनी परम्परा के सर्वसंग्राहक ग्रन्थ उपस्थित थे, फिर उन्होंने यह ग्रन्थ क्यों रचा ? इस सम्बन्ध में १० सुखलालजी कहते है कि “यह सब हेमचन्द्र के सामने था, पर उन्हें मालूम हुआ कि न्याय-प्रमाण षियक (इस) साहित्य में कुछ भाग तो ऐसा है, जो अति महत्त्व का होते हुए भी एक एक विषय की ही चर्चा करता है या बहुत संक्षिप्त है । दूसरा(कुछ)भाग ऐसा है कि जो सर्व बिषय संग्राही (तो है) पर वह उत्तरोत्तर इतना अधिक विस्तृत तथा शब्दक्लिष्ठ है कि सर्वसाधारण के अभ्यास का विषय नहीं बन सकता । इस विचार से हेमचन्द्रने एक ऐसा प्रमाण विषयक ग्रन्थ बनाना चाहा जो उनके समय तक चर्चित एक भी दार्शनिक विषय की चर्चा से खाली न रहे, फिर भी वह (सामान्य बुद्धि के पाठक के) पाठ्यक्रम योग्य मध्यम कद का हो । इसी दृष्टि में से 'प्रमाणमीमांसा' का जन्म हुआ । यह ठीक है कि प्रमाणमीमांसा सामान्य बौद्धिक स्तर के पाठकों के लिए मध्यम आकार का पाठ्यक्रम योग्य प्रान्थ है, किन्तु इससे उसके वैदुष्यपूर्ण और विशिष्ट होने में कोई आँच नहीं आती है । यद्यपि हेमचन्द्रने इस ग्रन्थ की रचना में अपने एव इतर परम्परा के पूर्वाचार्यों का उपयोग किया है फिर भी इस ग्रन्थ में यत्र तत्र अपने स्वतन्त्र चिन्तन और प्रतिभा का उपयोग भी उन्होंने किया है । अत: इसकी मौलिकता को नकारा नहीं जा सकता है । इस ग्रन्थ की रचना में अनेक स्थलों पर हेमचन्द्रने विषय को अपने पूर्वाचार्यों की अपेक्षा अधिक सुसंगत ढंग से प्रस्तुत करने का प्रयत्न किया है और कारण ग्रन्थ में यत्र तत्र उनके वैदुष्य और स्वतन्त्र चिन्तन के दर्शन होते हैं, किन्तु उसं सबकी चर्चा इस लघु निबन्ध में कर पाना सम्भव नहीं है। पं. सुखलाल ने इस ग्रन्थ में हेमचन्द्र के वैशिष्टय की चर्चा अपने भाषा टिप्पणों में की है, जिन्हें वहाँ देखा जा सकता है । यहाँ तो हम मात्र प्रमाण लक्षण निरूपण में हेमचन्द्र के प्रमाणमीमांसा के वैशिष्ट्य तक ही अपने को सीमित रखेंगे। प्रमाणमीमांसा में प्रमाणलक्षण .. प्रमाणमीमांसा में हेमचन्द्रने प्रमाण का लक्षण 'सम्यगर्थनिर्णयः प्रमाणम्' कहकर दिया है। यदि हम हेमचन्द्र द्वारा निरूपित इस प्रमाण लक्षण पर विचार करते हैं, तो यह पाते हैं कि यह प्रमाण लक्षण पूर्व में दिये गये प्रमाणलक्षणों से शाब्दिक दृष्टि से तो नितान्त भिन्न ही है । वस्तुतः शाब्दिक दृष्टि से इसमें न तो 'स्व-परप्रकाशत्व की चर्चा है, न .. बाधविवर्जित या अविसंवादित्व की चर्चा है । जबकि पूर्व के सभी जैन आचार्यों ने अपने . प्रमाण-लक्षाण निरूपण में इन दोनों की चर्चा अवश्य की है । इसमें 'अपूर्वतार को भी प्रमाण के लक्षण के रूप में निरूपित नहीं किया गया है जिसकी चर्चा कुछ दिगम्बर जैनाचार्यों ने की है। न्यायावतार में प्रमाण के जो लक्षण निरूपित किये गये हैं, उसमें स्व-पर प्रकाशत्व और बाधविवर्जित होना ये दोनों उसके आवश्यक लक्षण बताये गये हैं। न्यायावतार की इस 3 वही, पृ. १६-१७ ४. वही, भाषा टिप्पणानि पृ. १ से १४३ तक ५. प्रमाण स्वपराभासि ज्ञान बाधविवर्जितम ।। -न्यायावतार १ Page #185 -------------------------------------------------------------------------- ________________ परिभाषा में बाधविवर्जित अधिसंवादित्व का ही पर्याय है । जैन परम्परा में यह लक्षण बौद्ध परम्परा के प्रभाव से गृहीत हुआ है जिसे अष्टशती आदि ग्रन्थों में स्वीकार किया गया है 17 इसी प्रकार मीमांसको के प्रभाव से अनधिगतार्थक होना या अपूर्व होना भी जैन प्रमाण लक्षण में सन्निविष्ट हो गया । अकलंक और माणिक्यनन्दीने इसे भी प्रमाणलक्षण के रूप में स्वीकार किया है । इस प्रकार जैन परम्परा में हेमचन्द्र के पूर्व प्रमाण के चार लक्षण निर्धारित हो चुके थे— (१) स्वप्रकाशक - 'स्व' की ज्ञानपर्याय का बोध ( २ ) पर - प्रकाशक पदार्थ का बोध ( 3 ) बाधविवर्जित या अविसंवादि ( ४ ) अमधिगतार्थक या अपूर्व (सर्वथा नवीन ) इन चार लक्षणों में से 'अपूर्व'' लक्षण का प्रतिपादन माणिक्यनन्दी के पश्चात् दिगम्बर परम्परा में भी नहीं देखा जाता है । विद्यानन्द ने अकलक और माणिक्यनन्दी की परम्परा से अलग होकर सिद्धसेन और समन्तभद्र के तीन ही लक्षण ग्रहण किये । श्वेताम्बर परम्परा में किसी आचार्यने प्रमाण का 'अपूर्व'' लक्षण प्रतिपादित किया हो ऐसा हमारे ध्यान में नहीं आता है । यद्यपि विद्यानन्दी ने माणिक्यनन्दी के 'अपूर्व'' लक्षण को महत्वपूर्ण नहीं माना, किन्तु उन्होंने 'व्यवसायात्मकता' को आवश्यक समझा । परवर्ती श्वेताम्बर आचार्यों ने भी विद्यानन्वी का ही अनुसरण किया है । अभयदेव, वादिदेवसूरि और हेमचन्द्र सभी ने प्रमाणलक्षण निर्धारण में 'अपूर्व' पद को आवश्यक नहीं माना है । जैन परंपरा में हेमचन्द्र तक प्रमाण की जो परिभाषाएँ दी गई, उन्हें प. सुखल, लजी ने चार वर्गों में विभाजित किया है— (1) प्रथम वर्ग में स्वपर अवभास वाला सिद्धसेन (सिद्धर्षि 210) और समन्तभद्र का लक्षण जाता है । स्मरण रहे कि ये दोनों लक्षण बौद्धों एवं नैयायिकों के दृष्टिकोणों के समन्वय का फल है । ६ प्रमाणमविसंवादि ज्ञानमर्थक्रियास्थितिः । - प्रमाणवार्तिक, २/ ७ प्रमाणमविसंवादि ज्ञानम् - 1 अष्टशती / अष्टसहस्त्री पृ. १७५ (उद्धृत प्रमाणमीमांसा टिप्पण पृ. ६) ८ (अ) अनधिगतार्थाधिगमलक्षणत्वात् । वही (ब) स्वापूर्वार्थव्यावसायत्मकज्ञानं प्रमाणम् । परीक्षामुख, १/ ९, प्रमाणमीमांसा - (पं. सुखलालजी), भाषाटिप्पणानि, पृ. ७ १०. ज्ञातव्य है कि प्रो. ढाकी के अनुसार 'न्यायावतार' सिद्धसेन की रचना नहीं है, जैसा कि पं. सुखलालजीने मान लिया था, अपितु उनके अनुसार यह सिद्धर्षि की रचना है । Page #186 -------------------------------------------------------------------------- ________________ (२) इस वर्ग में अकलंक और माणिक्यनन्दी की अनधिगत, अविसंवादि और अपूर्व लक्षणवाली परिभाषाएँ आती है। ये लक्षण स्पष्ट रूप से बौद्ध और मीमांसकों के प्रभाव से आये हैं । ज्ञातव्य है कि न्यायावतार में बाधविति ' रूप में अविसवादित्व का लक्षण आ गया है। (३) तीसरे वर्ग में विद्यानन्द, अभयदेव, और वादिदेवसुरि के लक्षणवाली पारिभाषाएँ आती हैं जो वस्तुत: सिद्धसेन (सिद्धर्षि) और समन्तभद्र के लक्षणे का शब्दान्तरण मात्र है और जिनमें अवभास पद के स्थान पर व्यवसाय या निर्णिति पद रख दिया गया है । (४) चतुर्थ वर्ग में आचार्य हेमचन्द्र की प्रमाणलक्षण की परिभाषा आती हैं, जिसमें 'स्व' बाधविवर्जित, अनधिगत या अपूर्व आदि सभी पद हटाकर परिकार किया गया है । यद्यपि. यह ठीक है कि हेमचन्द्रने अपने प्रमाणलक्षण निरूपण में नयी शब्दावलि का प्रयोग किया है, किन्तु इसका यह अर्थ नहीं है कि उन्होंने अपने पूर्व के जैनाचार्यो के प्रमाण-लक्षणों को पूरी तरह से छोड दिया है । यद्यपि इतना अवश्य है कि हेमचा द्रने दिगम्बराचार्य विद्यानन्दी और श्वेताम्बराचाय अभयदेव और वादिदेवसुरि का अनुसरण करके अपने प्रमाणलक्षण में अपूर्व पद को स्थान नहीं दिया है। प. सुखलालजी के शब्दों में उन्होंने 'स्व' पद, जो सभी पूर्ववर्ती जैनाचार्यो की परिभाषा में था, निकाल दिया। साथ ही अबभास, व्यवसाय आदि पदो को स्थान न देकर अभयदेव के निर्णित पद के स्थान पर निर्णय पर दाखिल किया ११ और उमास्वाति, धर्मकीर्ति, भासर्वज्ञ आदि के 'सम्यक' पद को अपनाकर 'सम्यगर्थनिर्णय: प्रमाणम्' के रूप अपना प्रमाणलक्षण प्रस्तुत किया । इस परिभाषा या प्रमाण-लक्षण में 'सम्यक्' पद किसी सीना तक पूर्ववर्ती आचार्यों द्वारा प्रयुक्त बाध विनि या अंविसंवादे का पर्याय माना जा सकता है। 'अर्थ' शब्द का प्रयोग जहाँ बौद्धों के विज्ञानवादी दृष्टिकोण का खण्डन करते हुए प्रमाण के 'पर' अर्थात् वस्तु के अवबोधक होने का सूचक है, जो जैनों के वस्तुवादी (Realistic) दृष्टिकोण का समर्थक भी है। ... पुनः 'निर्णय' शब्द जहाँ एक और अवभास, व्यवसाय आदि का सूचक हैं, वहीं दूसरी और वह प्रकारान्तर से प्रमाण के 'स्वप्रकाशक' होने का भी सूचक है। इस प्रकार प्रमाण लक्षण निरूपण में अनधिगतार्थक या अपूर्वार्थग्राहक होना ही ऐसा लक्षण है, जिसका हेमचन्द्रने पूर्ववर्ती श्वेताम्बर आचार्यों के समान परित्याग किया है। वस्तुतः स्मृति को प्रमाण माननेवाले जैनाचार्यों को यह लक्षण आवश्यक प्रतीत नहीं हुआ । श्वेताम्बर परम्परा ने तो उसे कभी स्वीकार ही नहीं किया। दिगम्बर परम्परा में भी अकलंक और माणिक्यनन्दी के पथात वेद्यानन्दी ने इसका परित्याग कर दिया। इस प्रकार आचार्य हेमचन्द्र ने अपने पूर्वाचाय' के दृष्टिकोणों का सम्मान करते हुए और उनके प्रमाण-लक्षणों को सन्निविष्ट करते हुए प्रमाणमीमांसा में 'प्रमाण' की एक विशिष्ट परिभाषा प्रस्तुत की है। ११ प्रमाणमीमांसा (पं. सुखलालजी), भाषा टिप्पणानि पृ०७ '१. वही (मूलप्रन्थ और उसकी स्वोपज्ञ टीका) १/१/३ पृ. ४ Page #187 -------------------------------------------------------------------------- ________________ आचार्य हेमचन्द्रने अपने प्रमाण-लक्षण निरूपण में 'स्व' पद क्यों नहीं रखा, इसका उत्तर स्वयं उन्होंने प्रथम अध्याय के प्रथम आहिक के चतुर्थ पद की स्वोपज्ञ टीका में दिया है उन्होंने बताया है कि ज्ञान लो स्व-प्रकाश ही है, 'पर'का व्यावर्तक नहीं होने से लक्षण में इसका प्रवेश अनावश्यक है।12 पं. सुखलालजी के अनुसार ऐसा करके उन्होंने एक ओर अपने विचार स्वातन्त्र्य को स्पष्ट किया वहीं दूसरी ओर पूर्वाचार्यों के मत का खण्डन नहीं करके, 'स्व' पद के प्रयोग की उनकी दृष्टि दिखाकर उनके प्रति आदर भी व्यक्त किया । ज्ञान के स्वभावतः स्वप्रकाशक होने से उन्होंने अपने प्रमाण-लक्षण में 'स्व' पद नहीं रखा ।13 इसी प्रकार आचार्य हेमचन्द्रने अपने प्रमाण-लक्षण में 'अनधिगत' या अपूर्व पद क्यों नहीं रखा ? इसका उत्तर भी प्रमाणमीमांसा में धारावाहिक ज्ञान के प्रामाण्य और अप्रमाण्य की चर्चा में मिल जाता है । भारतीय दर्शन में धारावाहिक ज्ञान के प्रामाण्य और अप्रमाण्य को लेकर दो दृष्टिकोण उपलब्ध होते हैं । एक ओर न्याय-वैशेषिक और मीमांसकों के प्रभाकर एवं भाट्ट संप्रदाय काल-कलाभान सम्बन्धी कुछ सूक्ष्म मतभेदों को छोड़कर सामान्यतया धारावाहिक ज्ञान के प्रामाण्य को स्वीकार करते हैं। दूसरी ओर बौद्ध परम्परा सामान्यव्यक्ति(प्रमाता)के ज्ञान में सूक्ष्मकाल-भेद का ग्रहण नहीं होने से धारावाहिक ज्ञान को अप्रमाण मानती है । यद्यपि कुमारिल भट्टकी परम्परा भी अपने प्रमाण-लक्षण में अपूर्व पद रखने के कारण सूक्ष्मकाल-कला का भान मानकर ही उसमें प्रामाण्य का उपपादन करती है। इसी प्रकार बौद्ध दार्शनिक अचेंट ने अपने हेतुबिन्दु की टीकामें सूक्ष्मकाल-कला के भान के कारण योगियों के धारावाहिक ज्ञान को प्रमाण माना है ।14 जहाँ तक जैनों का प्रश्न है, सामान्यतया दिगम्बर आचार्यों ने अपने प्रमाण-लक्षण में 'अपूर्व' पद को स्थान दिया है, अत: उनके अनुसार धारावाहिक ज्ञान, जब क्षण भेदादि विशेष का बोध करता हो और विशिष्टप्रमाजनक हो तभी प्रमाण कहा है। इसके विपरीत श्वेताम्बर पर परा के आचार्य अपने प्रमाण-लक्षण में 'अपूर्व' पद नहीं रखते हैं और स्मृति के समान धारावाहिक ज्ञान को भी प्रमाण माना है। श्वे. आचार्यो में हेमचन्द्रने अपने प्रमाण-लक्षण में 'अपूर्व' पद क्यों नहीं रखा इसका उत्तर भी उनकी प्रमाण मीमांसा में मिल जाता है । आचार्य स्वय' ही स्वोपज्ञ टीका में इस सम्बन्ध में पूर्व पक्ष की उदभावना करके उत्तर देते है । प्रतिपक्ष का कथन है कि धारावाहिक स्मृति आदि ज्ञान अधिगतार्थक पूर्वार्थक है और इन्हे सामान्यतया अप्रमाण समझा जाता है. यदि तुम भी इन्हें अप्रमाण मानते हो (तुम्हारा) सम्यगर्थ निर्णयरूप लक्षण अतिव्याप्त हो जाता है अत: अनधिगत या अपूर्व पद रख कर उसका निरास क्यों नहीं करते हो ? प्रतिपक्ष के इस प्रश्न का उत्तर आचार्य हेमचन्द्र ने धारावाहिक ज्ञान और स्मृति को प्रमाण मानकर ही दिया है।15 क्योंकि यदि धारावाहिक ज्ञान और स्मृति प्रमाण है तो फिर प्रमाण के लक्षण में अपूर्व या अनधिगत १३ वही भाषा टिप्पणानि पृ. ११ १४. देखें-वही पृ. १२-13 १५. वही-मूलग्रन्थ एवं स्वोपन टीका १/१/४ पृ०४-५ Page #188 -------------------------------------------------------------------------- ________________ ७ पद निरर्थक हो जाता है । पं० सुखलालजी का कथन हैं कि " श्वेताम्बर आचार्यों में हेमचन्द्र की खास विशेषता यह है कि उन्होंने गृहीतग्राही और ग्रहीष्यमाणग्राही में समत्व दिखाकर सभी धारावाहिक ज्ञाना में प्रमाण्य का जो समर्थन किया है वह खास मार्के का I यही कारण है हेमचन्द्र ने अपने प्रमाण लक्षण में अपूर्व या अनधिगत पद की उभावना नहीं की है । 16,9 वस्तुतः हेमचन्द्र के प्रमाण-लक्षण की यह अवधारणा हमें पाश्चात्य तर्कशास्त्र के सत्य के संवादिता सिद्धान्त का स्मरण करा देती हैं । पाश्चात्य तर्कशास्त्र में सत्यता निर्धारण के तीन सिद्धान्त है -१ संवादिता सिद्धान्त २ संगति सिद्धान्त और ३ उपयोगितावादी या अर्थक्रियावादी सिद्धान्त । उपर्युक्त तीन सिद्धान्तो में हेमचन्द्र का सिद्धान्त अपने प्रमाण लक्षण में अविसंवादित्व और अपूर्वता के लक्षण नहीं देने से तथा प्रमाण केा सम्यगर्थ निर्णय के रूप में परिभाषित करने के कारण सत्य के संवादिता सिद्धान्त के निकट है । इस प्रकार आचार्य हेमचन्द्र ने प्रमाण लक्षण निरूपण में अपने पूर्वाचार्यो के मतों को समाहित करते हुए भी एक विशेषता प्रदान की है । १६. वही भाषटिप्पणानि पृ० १४ Page #189 -------------------------------------------------------------------------- ________________ आचार्य श्री हेमचन्द्रका प्राकृत व्याकरण और अर्धमागधी भाषा एक समीक्षा ड. के. आर, चन्द्र आचार्य श्री हेमचन्द्र प्राकृत भाषाओं का व्याकरण 'अथ प्राकृतम्' ( 8-1-1) सूत्र से प्रारंभ करते हैं । व्याकरण के जो नियम दिये जा रहे उनमें प्रवृत्ति, अप्रवृत्ति, विभाषा अन्यत् इत्यादि विविधता के कारण इस भाषा की विशेष लाक्षणिकताओं को बतलाने के लिए उन्होंने दूसरा ही सूत्र दया है 'बहुलम् ' ( 8- 1-2 ) । तत्पश्चात् 'आम्' ( 8-1-3) का उल्लेख किया है जिसे ऋषियों की भाषा बतलायी गई है ! इसी सम्बन्ध में सूत्र नं. 8.4.287 की वृत्ति में एक उद्धरण (आवश्यक सूत्र से ) प्रस्तुत किया है— पोराणमद्धमागह - भासा - नियय हवइ सुत्त अर्थात् पुराना सूत्र अर्धमागधी भाषा में नियत 1- इसी को समझते समय 'आर्ष' और 'अर्धमागधी' एक ही भाषा बतलायी गयी हैं - इत्यादिनार्षस्य अर्द्धमागधभाषां नियतत्वम् (वृत्ति 8.4.87 ) । .... इसी अर्धमागधी या आर्ष भाषा के विषय में अपने व्याकरण ग्रंथ में अलग से कोई व्याकरण नहीं दिया है यह एक आश्चर्य की बात है । मागधी भाषा में कोई विशेष स्वतंत्र साहित्य नहीं मिलता है परन्तु उस भाषा के लिए 16 सूत्र ( 8.4287-302) दिये हैं । पैशाची भाषा के लिए 2 सूत्र ( 303-324 ) उपलब्ध हैं । चूलिका पैशाची का कोई साहित्य ही नहीं मिलता हैं फिर भी 4 सूत्र (325-328) दिये हैं । शौरसेनी साहित्य दिगम्बर आम्नाय में अधिक प्रमाण में मिलता हैं तथापि उसके लिए भी 27 सूत्र (260-286) मिलते हैं और अपभ्रंश भाषा के लिए उन्होंने 118 सूत्र दिये हैं । स्वय श्वेताम्बर होते हुए भी श्वेताम्बर अर्धमागधी आगमों की भाषा के लिए कोई स्वतंत्र सूत्र एक स्थल पर व्यवस्थित रूप में नहीं लिखे हैं जबकि अर्धमागधी आगमं साहित्य विपुल प्रमाण में उपलब्ध है । क्या जिस प्रकार अन्य भाषाओं का व्याकरण उन्हें परम्परा से प्राप्त हुआ उस प्रकार अर्धमागधी का प्राप्त नहीं हुआ या अर्धमागधी साहित्य की भाषा उनके समय तक इतनी बदल गयी थी कि उसके अलग से सूत्र बनाना असंभव सा हो गया था। उनके व्याकरण के सूत्रों से तो ऐसा लगता है कि जो सामान्य प्राकृत के लक्षण हैं वे ही प्रायः अर्धमागधी प्राकृत के लिए भी लागू होते हैं और कुछ विशेषताओं के लिए उन्होंने बीच-बीच में वृत्ति में उल्लेख कर दिया है। प्रारंभ में ही 'आर्षम्' का सूत्र देकर उसकी वृत्ति में (8-1-3) उन्होंने जो कहा है कि 'बहुल' भवति' एव ं 6 आर्षे हि सर्वे विद्ययो विकल्प्यन्ते ' * १ पाइय सद्द महण्णवो, उपोद्धात पृ. 35, टिप्पण नं.-4, द्वितीय आवृत्ति ई. स. 1963. २ नाटकों में प्रयुक्त मागधी के अतिरिक्त कोई स्वतंत्र कृति नहीं मिलती है । Page #190 -------------------------------------------------------------------------- ________________ ... इस परिस्थिति के होते हुए भी अर्घमागधी की अपनी लाक्षणिकताओं के विषयमें क्या एक स्वतंत्र व्याकरण का विधान किया जा सकता था इसी मुद्दे पर इस चर्चा-पत्र में विचार किया जा रहा है। आर्ष की विशेषताओं के उल्लेख । - आचार्य श्री हेमचन्द्रने अपने प्राकृत व्याकरण में सूत्रों की वृत्ति में अलग अलग स्थलों पर आर्ष भाषा ( अर्धमागधी ) की विशेषताओं के बारे में ३१ बार उल्लेख किया है ।। The Prakrit Grammarians, p. 180, t, h, 1(1972) हेमचन्द्र के व्याकरण में विभिन्न स्त्रों की वृत्ति में विषय इस प्रकार हैसूत्र संख्या विषय . सूत्र संख्या विषय 1 . आर्षम् अंतिम व्यंजन 2 स्वरपरिवर्तन 1 अव्यय अ() का परिवर्तन . 1 निपात 2 प्रारम्भिक असंयुक्त व्यजन... 1 नाम विभक्ति 5 .. मध्यवर्ती असयुक्त व्यञ्जन विभक्ति व्यत्यय 4 . प्रार'भिक, संयुक्त व्यजन. भूतकाल मध्यवर्ती संयुक्त व्यजन कृदन्त कुल 31 सूत्र न. I .. 3, 26, 46, 57, 79, 118, 119, 151, 177, 181, 206, 228, 245, 254 (14). II 17, 21, 86, 98, 101, 104, 113, 120, 138, 143, 146, - 174, (12) III -162, Iv, 238, 283, 287 (3) इसमें एक उल्लेख उसकी मुख्य विशेषता के बारे में है अर्थात् अकारान्त पु. प्र. ए. व. के लिए-ए विभक्ति के बारे में है। इसके सिवाय नाम विभक्तियों के बारे में दो और उल्लेख है। काल तथा कृदन्त के विषय में एक एक उल्लेख है जबकि अन्य उल्लेख अधिकतर ध्वनि-परिवर्तन के विषय में है। - इन विशेषताओं के जो भी उदाहरण दिये गये हैं उनसे यही स्पष्ट होता है कि अर्धमागधी एक प्राचीन प्राकृत भाषा थी । उदाहरणों के रूप में- 1 शब्द के प्रारभिक य का अ। सूत्र है - आदेोजः ( य = ज) परतु आर्षे लोपोऽपि । उदाहरण :- अहक्खाय', अहाजाय । अशोक के शिलालेखों में भी ऐसी ही प्रवृत्ति मिलती है । आदि य का ज १. श्रीमती नीती डोल्वीने जिन सूत्रों का उल्लेख किया है उनमें एक सूत्र 8.3.137 - और जोड़ा जाना चाहिए । देखिए Page #191 -------------------------------------------------------------------------- ________________ बहुत बाद की प्रवृत्ति है ( मेहेण्डले पृ. 274) । अर्धमागधी में यथा और यावत् अव्ययों में यह प्रवृत्ति मिलती है। ... 2 आर्षे दुगुल्ल' का उदाहरण सूत्र 8.1.119 में दिया गया है । यहाँ पर क के लोप के बदले में ग मिल रहा है हाला कि उदाहरण स्वरपरिवर्तन और व्यंजन द्वित्व का है । लेकिन यहाँ पर लोप के बदले क का घोष मिलता है । घोष की प्रवृत्ति लोप से प्राचीन है। अशोक के पूर्वी प्रदेश के शिलालेख में जौगड के पृथक् शिलालेख में एक बार लोक का लोग भी (2.7) मिलता है। खारधेल के शिलालेख में भी एक बार क का । ग उपासक = उवासग मिलता है। 3 इस के साथ साथ सूत्र न. 8.1.177 में मध्यवर्ती अल्पप्राण व्यंजनों के प्रायः लोप का जो नियम दिया है, उसकी वृत्ति में भी क का ग होना दर्शाया गया है । उदाहरण - एगत्त', एगो, अमुगो, सावगो, आगरो, तित्थगरो 1 आगे कहां है आर्ष में ऐसे अनेक उदाहरण मिलेंगे । यह सब घोषीकरण की प्राचीन प्रवृत्ति है और बाद में अर्धमागधी के प्रभाव से अनेक ऐसे शब्द जैन महाराष्ट्री साहित्य में भी प्रचलित हो गये । मेहण्डले1 (पृ. 271) के अनुसार घोषीकरण की यह प्रवृत्ति पूर्व से अन्य क्षेत्रो में फैली है। 4 सूत्र न. 8.2.138 में उभय शब्द के लिए अवह और उवह दिये गये हैं और वृत्ति में कहा गया है ॥ आर्षे उभयो काल' ।। अर्थात् महाप्राण भ का ह में परिवतेन इस शब्द में नहीं है । प्राचीनतम प्राकृत भाषा में भ का ह में परिवर्तन प्रायः होता हो ऐसा : नहीं है । शुबिंग महोदय, शान्टियर और आल्सडर्फ द्वारा संपादित प्राचीन आगम ग्रंथो में यह लाक्षणिकता मिलती है । -5 मध्यवर्ती न =न या 8.1.228 सूत्र के अनुसार मध्यवती न का ण होता है । परंतु फिर वृत्ति में कहा गया है कि आर्षे आरनाल, अनिलो, अनलों इत्याद्यपि । - मध्यवर्ती न के ण में बदलने की प्रवृत्ति शिलालेखों के अनुसार पश्चात् कालीन है और यह पूर्वी भारत की प्रवृत्ति नहीं थी। 6 सूत्र न. 8.1.254 में रकार के ल कार में परिवर्तन वाले लगभग 25 उदाहरण पूर्ति में दिये गये हैं । अन्त में दुवालसङ्गे इत्याद्यपि । अशोक के शिलालेखों में दुवाडस और दुवाळस (द्वादश) शब्द मिलते हैं। बाद में है और ळ कार ल में बदल जाता है। र के ल में बदलने की प्रवृत्ति महाराष्टी या शौरसेनी प्राकृत की नहीं है। यह तो मागधी की और पूर्वी भारत की प्रवृत्ति है । जो भी शब्द इधर दिये गये हैं वे प्राय: अर्धमागधी से ही अन्य प्राकृतों में प्रचलित होने की अधिक संभावना है। 7 सूत्र न.8.1.57 की वृत्ति में मणोसिला (मनः शिला और अइमुत्तय अतिमुक्तकम्) आष' के लिए दिये गये हैं जबकि प्राकृत के लिए मणसिला और जइमुतय दिये गये हैं। 1 Historical Grammar of Incriptional Prakrit 1948-p..271 Page #192 -------------------------------------------------------------------------- ________________ संयुक्त के समीकरण के बदले उनमें से एक व्यजन का अनुस्वार में बदलने की प्रवृत्ति बाद की मानी जाती है । (मणस्सिल। → मण सिला). ... .... 8 सूत्र न. 8.2.17 में क्ष = च्छ समझाया गया है । वृत्ति में कहा गया है आर्षे इक्खू खीर', सारिक्खमित्याद्यपि दृश्यन्ते । अथात् क्ष का कूख भी होता है । अशोक के शिलालेखों में यह पूर्वी क्षेत्र की प्रवृत्ति है । अन्य क्षेत्रों में च्छ मिलता है । बादमें क्ष कां सभी जगह च्छ और क्ख एक साथ मिलता है (मेहण्डले)। ... 9 सूत्र न 8.1.57 की वृत्ति में 'आर्षे पुरेकम्म' का उदाहरण दिया गया है। यह अस् = ए कहा गया हैं आर्षे यानि पुरः = पुरे है। इसी तरह ही अः = ए की प्रवृत्ति पूर्वी भारत की रही है । अशोक के शिलालेखों में प्रथमा ए. व. के अलावा षष्ठी एवं पंचमी ए. व. के व्यजनांत शब्दों में जहाँ आकारान्त के बाद पर अन्त में विसर्ग आता है वहाँ पर-ए भी मिलता है । इसिभासियाइ' में नामते (नामत:) प्रयोग मिलता है (अध्याय 22 और 31) 10 पु. प्र. ए. व की विभक्ति-ए (सूत्र 8.4.287 की वृति के अनुसार ) अर्धमागधी भाषा की यह प्रमुख लाक्षणिकता है जो पूर्वी भारत की भाषाकीय विशेषता रही है । 11 ब्र धातु के रूप :अब्बवी (अब्रवीत्) भूतकाल के -सी, -ही, -हीअ प्रत्यय देते समय वृत्ति में आर्ष के लिए 'अब्बवी' रूप दिया गया हैं-आर्षे दविन्दो इणमब्बवी 8.3.162 की वृत्ति) वत. काल के बेमि (ब्रवीमि ) का उदाहरण स्वराणां स्वराः ( 8.4.238) के सूत्र की वृत्ति में दिया गया है (आर्षे बेमि )। ये दोनों रूप अति प्राचीन हैं और प्राचीनतम प्राकृत साहित्य में ही प्रायः मिलते हैं । अवांचीन प्राकृत में ऐसे रूप नहीं मिलेगे । ( देखिए पिशल और गाइगर) प्राचीन पालि में भी ऐसे ही प्रयोग मिलते हैं । 12 सूत्र न 8.1 206 में (कृदन्त प्रत्यय ) -त सा -ड होना समझाते समय वृत्ति में कहा गया है कि आर्षे कृत का कड हो जाता है, दुक्कड, सुक'; आहड', अवह । यह प्रवृत्ति भी अशोक कालीन शिलालेखों में मिलती है-कृत = कट । इसी ट . का बादमें घोष होसर ड, बन गया है । - 13 संबंधक भूतकृदन्त के उदाहरण देते समय सूत्र न. 8.2.146 की वृत्ति में कहा गया है.. कट्टुइति तु आर्षे । यह विशेषता अशोक कालीन पूर्वी क्षेत्र की है। अन्य क्षेत्रो में 'कत्त' मिलता है। __ इन सभी विशेषताओं को सूत्रबद्ध करके क्या अन्य प्राकृतों की तरह उन्हें एक जगह व्यवस्थित नहीं रखा जा सकता था जब कि अन्य प्राकृतों की एकल दोकल विशेषताएँ भी सवबद्ध करके समझायी गयी हैं । उदाहरणार्थ : Page #193 -------------------------------------------------------------------------- ________________ (अ) शौरसेनी के लिए : [1] पूर्वस्य पुरवः 8.4.270 ॥ पूर्व' शब्द का पुरव ।। [2] क्त्वा इय दूणौ 8.4.271 ॥ सं. भू. कृ. के इय एव दूण प्रत्यय ॥ (ब) मागधी के लिए :.[1] जो जः 8.4 294 मागध्यां ब्रजेः जकारस्स गो भवति ॥ वनादि ॥ [2] तिष्ठः चिष्ठ: 8.4.298 ॥ चिष्ठदि ॥ [3] अह वयमोः हगे 4.8.301 अहम् और वयम् का हगे होता । (क) पैशाची के लिए : हृदये यस्य प:॥ हितपक ।। (द) प्राकृत के लिए : [1] किराते चः 8.1.183 ।। चिलाओ ॥ [2] शङ्खले खः कः 8.1.189 ॥ सङ्कल ॥ 3] छागे लः 8.1.191 ॥ छालो, छाली ।। [4] स्फटिके लः 8.1.197 ।। फलिहो । [5] ककुदे हः 8.1.225 ॥ कह ।। [6] भ्रभरे सो वा 8.1.244 ॥ भसलो ।। [7] यष्ट्यां ल: 8.1.247 ॥ लठ्ठी ॥ आर्ष भाषा के उन्हों ने जितने भी उदाहरण दिये हैं उन सब के लिए अलग अलग सूत्र बनाने के लिए उनके पास काफी सामग्री थी । इसके अलावा प्रार'भिक न = न के लिए भी सविशेष कह सकते थे और ज्ञ, न्न, न्य = न्न के बारे में भी सूत्र दे सकते थे जैसा कि उन्हों ने मागधी के लिए सूत्र (8.4.293) दिया है । ये सब प्राचीन प्रवृत्ति के अन्तर्गत आते है। उन सब का मूर्धन्य ण या ण्ण बाद के काल की प्रवृत्ति है । आचार्य श्री हेमचन्द्र के ही व्याकरण-ग्रंथ में विभिन्न स्थलों पर (चतुर्थ अध्याय के घात्वादेश को छोड़कर ) जो उदाहरण दिये है उनमें शब्द के प्रारंभ में न कार 8 बार और ण कार एक बार यानि 8:1 के अनुपात में मिलता है अर्थात् प्रारभ में प्रायः न कार ही मिलता है । उसी प्रकार ज्ञ, न्य, न्न का न्न अधिक वार और पण कम बार मिलता है। इसी प्रकार क वर्ग एव च वर्ग के अनुनासिक स्व वर्ग के व्यजनों के साथ प्रयुक्त हो सकते हैं ऐसा भी सूत्र बनाया जा सकता था । _ अपने व्याकरण के प्रथम सूत्र की वृत्तिमें वे कहते है कि अनुनासिक संयुक्त रूप में आते ही हैं और पुनः 8.1.30 में ऐसा आदेश है कि संयुक्त रूप में आने पर उनका विल्कप से अनुस्वार हो जाता है । इस सूत्र के बावजूद भी उनके ग्रंथ में जितने भी Page #194 -------------------------------------------------------------------------- ________________ प्रयोग है उन सब में अधिकतर ये अनुनासिक व्यजन ही प्रयुक्त है न कि उनके बदले अनुस्वार । अमुक विशेषताओं का उल्लेख ही नहीं अर्धमागधी की जिनजिन विशेषताओं का आचार्य श्री हेमचन्द्र के प्राकृत व्याकरण में उल्लेख ही नहीं हुआ है वे इस प्रकार हैं । इनमें से कुछ तो बहुप्रचलित है और कुछ कभी कभी कहीं पर प्राचीनता के रूप में बच गयी है । बहु प्रचलित (1) सप्तमी एक वचन की विभक्ति-सिं उदाहरण-नयर सि, लोग सि, रायहाणि सि (2) हेत्वर्थक कृदन्त का प्रत्यय-इत्तए (3) चतुथी विभक्ति (पु. अकारान्त ए. व. की) -आए (4) संबधक भूतकृदन्त प्रत्यय-इयाण,-इयाण (5) -च्चां प्रत्यय का स. भू. कृ. के अन्य कृदन्तों के साथ उल्लेख नहीं हुआ है। हाँ त्व = च्च के प्रसंग र अवश्य दिया गया है । क्वचित् प्राप्त [i] अकस्मा या अकस्मात् के प्रयोग । [iiत श्रुति के विषय में, fii) मध्यवर्ती त और थ के बदले में" द और ध के प्रयोग, [iv] तृ ब ब की विभक्ति -भि, [v] साईनामिक सप्तमी एक वचन की विभक्ति -म्हि, [vi] स्त्रीलिंगी एक वचन की विभक्तियाँ-या और य, [vii] वत मान कृदन्त का प्रत्यय-मीन, और ___ [viii] भूतकाल का. तृ. पु. ए. व. का प्रत्यय -इ । . - इन विशिष्टताओं में त और थ के बदले में द और ध के प्रयोग मागधी और शौरसेनी जैसे अवश्य है परंतु ऐसे प्रयोग कमी कभी पालिमे भी मिलते हैं और प्राचीन शिलालेखों में मिलते हैं । - भि विभक्ति पालि के प्राचीन साहित्य में मिलती है । स्त्रीलिंग की - या और - य, विभक्तियाँ प्राचीन शिलालेखों और पालि भाषा में मिलती हैं । वर्तमान कृदन्त-मीन अशोक के शिलालेखों में पूर्व में और दक्षिण में मिल रहा है । भूत काल का-इ प्रत्यय पालि में मिलता है और इसिभासियाई में भी । ये सब विशेषताएँ अर्धमागधी के प्राचीन साहित्य में किसी न किसी तरह बच गयी क्यों कि अर्धमागधी साहित्य का प्रार भिक काल तो उतना ही पुराना है जितना पालि का और उस साहित्य के सर्जन का प्रदेश मी पूर्व भारत ही रहा है जहाँ भगवान महावीरने और भगवान बुद्ध ने उपदेश दिये थे और उसी प्रदेश में अशोक के शिलालेखों में भी ऐसी प्रवृतियाँ मिलती हैं । अतः इन प्राचीन तत्वों को ध्यानमें लेना इसलिए महत्त्वपूर्ण है कि इनसे अधमागधी की मागधी के जितनी ही प्राचीनता सिद्ध होती है। Page #195 -------------------------------------------------------------------------- ________________ मूल अर्धमागधी प्राकृत की लाक्षणिकताएँ कौन कौनसी अर्धमगध देश की जो भाषा थी या जिस भाषा में आधे मागधी भाषा के लक्षण थे उसे अर्धमागधी भाषा की संज्ञा दी गयी है। इस पर परा को ध्यान में रखते हुए प्राकत व्याकरण के अध्ययन, प्राचीन पालि साहित्य, प्राचीन शिलालेख और प्राचोन अर्धमागधी साहित्य, आगम साहित्य की हस्तप्रतों, चूर्णि आदि में उपलब्ध अधमागधी के प्राचीन तत्वों के आधार से .. मूल अमागधी की अपनी विशेषताएँ निश्चत की जा सकती हैं जो अर्धमागधी साहित्य के प्राचीन अंशों (विषय, वस्तु, शैली एवं छन्द के आधार से निर्धारित) के सम्पादन में पथ-प्रदर्शक बन सकती हैं । अपनी अल्पज्ञ मति ( विद्वानों द्वारा सम्मार्जन की अपेक्षा रखते हुए) के अनुसार उन लाक्षणिकताओं को इस प्रकार दाया जा सकता है : इन विशिष्टताओं को ध्यान में रखते हुए भी सम्पादन के लिए पाठों का चुनाव काल्पनिक नहीं होना चाहिए परंतु जिस सामग्री का उपयोग किया जाय उसमें से किसी एक में भी यदि प्राचीन रूप मिले तो उसे स्वीकार्य माना जाना चाहिए । आल्सडर्फ महोदय ने अन्य सन्दर्भ में प्राचीन प्राकृत साहित्य के सम्पादन में एक महत्त्वपूर्ण पद्धति अपनायी है । उनकी पद्धति के अनुसार कोई भी पद्य छन्दोबद्ध होना चाहिए और उसके लिए अन्य सभी प्रतियों के पाठ एक समान : होते हुए भी यदि किसी एक प्रति का पाठ (चाहे वह प्राचीन प्रति हो या अर्वाचीन प्रति हो) अलग होते हुए भी छन्द की दृष्टि से उपयुक्त हो तो उसे ही स्वीकृत किया जाना चाहिए और अमुक अवस्थामें छन्द को व्यवस्थित करने के लिए किसी शब्द में मात्रा जाड़नी पडे या घटानी पडे या एक वर्ण जोड़ना पडे या छोड़ना पडे तो भी सम्मिलित भर में सभी आदर्शो' के एक मात्र पाठ के प्रतिकूल भी जाना पडे तो जाना चाहिए, चाहे। . ग्रंथ की टीका का पाठ मी इस प्रकार के स्वीकार्य पाठका अनुमोदन न भी करता हो। इसी पद्धति के अनुसार क्या भाषा का प्राचीन रूप ही स्वीकृत नहीं किया जानी चाहिए जबकि वह प्राचीन प्रत में या अव चीन प्रत में या नियुक्ति या चूणी मात्रमें ही मिलता हो । मागधी और पैशाची दोनों ही प्राचीन प्राकृत भाषाएँ मानी गयी हैं अतः उसके कुछ सब यदि अर्धमागधी साहित्य में कहीं पर मिल जाँय तो उन्हें निकाल कर दूर नहीं किया जाना चाहिए। सम्पादन योग्य भाषाकीय मुद्दे : 1 यकार से प्रारम होने वाले सस्कृत अव्यययों में यदि य के बदले में अ मिले। तो उसे प्राथमिकता दी जानी दी जानी चाहिए। __2 मध्यवर्ती सभी अल्पप्राण व्यंजनों का महाराष्ट्री प्राकृत की तरह प्रायः लोप नहीं यिा जाना चाहिए । (स्वर प्रधान पाठ गेय होने के कारण प्राचीन शास्त्र के मध्यवर्ती व्यंजनों के लोप की प्रवृत्ति का पुष्टि मिली है इस तथ्य को नकारा नहीं जा सकता ।) 3 मध्यवर्ती महाप्राण व्यंजनों के बदले में प्रायः ह ही अपनाया जाना चाहिए यह भी उचित नहीं है । - 4 मध्यवर्ती क या उसके बदले में ग को और मूल ग को यथावत् रखने में' प्राथमिकता मिलनी चाहिए। Page #196 -------------------------------------------------------------------------- ________________ १५ 5 मध्यवर्ती त. को सर्वत्र त श्रुति मानकर उसका लोप किया जाना चाहिए । 6 मध्यवर्ती त और थ का कभी ( और ध मिले तो उसे प्राचीनता का लक्षण माना जाना चाहिए । कमी कमी ) का त मिले तो वह भी प्राचीन और उसके लोप के पहले की प्रवृत्ति मानी जानी चाहिए । 7 कभी कभी पालि की तरह क मिले तो उसे ड में बदलने का नियम नहीं होना चाहिए (देखिए आ. श्री हेमचन्द्र द्वारा दिया गया उद्धरण, सूत्र 'कलभ' न 8. 1, 7 की वृत्ति में और पिशल (304,379) द्वारा दिये गये उदाहरण, लेलु, लेलुसि । 8 प्रार भिक नकार को प्राथमिकता देनी चाहिए और अव्यय न को नहीं रखा जाना चाहिए (जैसी की शुबिंग महोदय की पद्धति रही है )। .... 9 मध्यवर्ती न मिले तो उसका सर्वत्र ण बनाना जरूरी नहीं समझा जाना चाहिए । - 10 संयुक्त व्यंजनों में समीकरण के बदले स्वरभक्ति का पाठ मिले तो उसे प्राथमिकता दी जानी चाहिए । जैसे, द्रव्य = दविय, नित्यः नितिय, तथ्य =तथिय अग्नि = अगणि, उष्ण = उसिण । 11 हु और मा को सजातीय व्यंजनों के साथ सयुक्त रूप में यथावत् रखा जाना चाहिए, उन्हे अनुस्वार में सर्वत्र बदलने की पद्धति पर भार नहीं दिया जाना चाहिए । ____12 सयुक्त न मिले तो उसे त्याज्य नहीं माना जाना चाहिए । ..13 संयुक्त व्यंजन ज्ञ, न्न और न्य का शुब्रिग महोदय की तरह न्न किया जाना चाहिए। 14 अर्हत् के अरहा अरहन्त; आत्मन् का अत्ता या आता; क्षेत्रज्ञ का खेत्तन्न ये सब " प्राचीन रूप है अतः ऐसे रूपों को प्राथमिकता दी जानी चाहिए। ... 15 पुरस् का पुरे की तरह अधस् का अधे रूप मिले तो उसे रखा जाना चाहिए। - 16 अकारान्त पुलिंग प्रथमा एकवचन की-ए विभक्ति यदि मिले तो बदले में-ओ नहीं की जानी चाहिए । 17 नपुसकलिंगी शब्दों में प्रथमा एवं द्वितीया के बहुवचन में यदि-णि विभक्ति मिले तो रखी जानी चाहिए। 18 त, ए. व. को विभक्ति के लिए यदि-सा प्रत्यय मिले तो रखा जाना चाहिए (कायसा, पन्नसा)। ___19 तृ. व. व. की विमक्ति-भि मिले तो-हि में नहीं बदली जानी चाहिए (थी भि) 20 अकारान्त शब्दों में चतुर्थी ए. व. के लिए प्रयुक्त-आए विभक्ति को बदलना नहीं बदलना चाहिए। 21 संस्कृत के नामिक-सार्वनामिक रूपों में पंचमी में जहाँ अकारान्त शब्द में अन्त में --अः आता है उसके बदले में प्राकृत में यदि-ए मिले तो उसे बदला नहीं जाना चाहिए । Page #197 -------------------------------------------------------------------------- ________________ १६ 22 उसी तरह पचमी एक वचन में क्रियाविशेषण के लिए पुराना रूप मिले तो रखा जाना चाहिए, (पदिसा) 23 पंचमी एकवचन की विभक्ति म्हा मिले तो रखी जानी चाहिए। 24 स्त्रीलिंगी शब्दों में तृतीया से सप्तमी तक एक वचन की विभक्तियाँ-य अथवा या ( इ और आ भी) को मात्र पालि की विभक्तियाँ मानकर उन्हे त्याज्य नहीं समझी जानी चाहिए। 25 -सप्तमी एक वचन की विभिन्न ऐतिहासिक विभक्तियाँ -स्सि',-स्सिहि यदि मिले तो उन्हें सुरक्षित रखना चाहिए ( स और भ की आपसी भ्रान्ति मात्र हस्तप्रतों में नहीं पर'तु शिलालेखेां में भी देखने को मिलती है)।. . 26 तृ. पु. ए. व. आत्मनेपदी ने प्रत्यय-ते (-ए) मिले तो उसे -ति, -इ . या -ती, -ई में नहीं बदलना चाहिए । 27 कमणि भूत कुदन्तों के रूपों में मिलने वाला- प्रत्यय जैसे कि कड, गड, को बदला नहीं जाना चाहिए । 28 वर्तमान कदन्त का प्रत्यय-मीन मिले तो रखा जाना चाहिए। 29 उन उन ऐतिहासिक रूपों को जो प्राचीन भारतीय आर्य मापा (OIA ) के .. साथ सम्बन्ध रखते है ( जिनमें कभी कभी ध्वनि परिवर्तन भी हो, क्रिया वाची रूप हो या कृदन्त हो उन्हें प्राचीनता की प्रामाणिक सामग्री के रूप में थथ वत् रखा जाना चाहिए। Page #198 -------------------------------------------------------------------------- ________________ लोकप्रिय व्याख्यान आचार्य हेमचन्द्र : एक युगपुरुष प्रो. सागरमल जैन आचार्य हेमचन्द्र भारतीय मनीषारूपी आकाश के एक देदीप्यमान नक्षत्र हैं। विद्योपासक श्वेताम्बर जैन आचार्य में बहुविध और विपुल साहित्यसृष्टा के रूप में आचार्य हरिभद्र के बाद यदि कोई महत्त्वपूर्ण नाम है तो वह आचार्य हेमचन्द्र का ही है। जिस प्रकार आचार्य हरिभद्र ने विविध भाषाओं में जैन विद्या की विविध विद्याओं पर विपुल साहित्य का सृजन किया था, उसी प्रकार आचार्य हेमचन्द्र ने विविध विद्याओं पर विपुल साहित्य का सृजन किया है। आचार्य हेमचन्द्र गुजरात की विद्वत् परम्परा के प्रतिभाशाली और प्रभावशाली जैन आचार्य हैं । उनके साहित्य में जो बहुविधता हैं वह उनके व्यक्तित्व की एवं उनके ज्ञान की बहुविधिता की परिचायक है। काव्य, छन्द, व्याकरण, कोश, कथा, दर्शन, अध्यात्म और योग-साधना आदि सभी पक्षों को आचार्य हेमचन्द्र ने अपनी सृजनर्धर्मिता में समेट लिया है । धर्मसापेक्ष और धर्मनिरिपेक्ष दोनों ही प्रकार के साहित्य के सृजन में उनके व्यक्तित्व की शानी का अन्य कोई नहीं मिलता हैं। जिस मोढ़वणिक जाति ने सम्प्रतियुग में गांधी जैसे महान् व्यक्तित्व को जन्म दिया उसी मोढ़वणिक जाति ने आचार्य हेमचन्द्र को भी जन्म दिया था। आचार्य हेमचन्द्र का जन्म गुजरात के धन्धुका नगर में श्रेष्ठि चाचिन तथा माता पाहिणी की कुक्षि से ई० सन् 1088 में हुआ था। जो सूचनाएं उपलब्ध हैं उनके आधार पर यह माना जाता हैं कि हेमचन्द्र के पिता शैव और माता जैनधर्म की अनुयायी थी । आज भी गुजरात की इस मोड़वणिक जाति में वैष्णव और जैन दोनों धर्मो के अनुयायी पाये जाते है। अतः हेमचन्द्र. के पिता चाचिग के शैवधर्मावलम्बी और माता पाहिणी के जैन धर्मावलम्बी होने में कोई विरोध नहीं हैं क्योंकि प्राचीन काल से ही भारतवर्ष मे ऐसे.. . अनेको परिवार रहे है जिसके सदस्य भिन्न-भिन्न धर्मों के अनुयायी होते थे । सम्भवतः पिता के शैवधर्मावलम्बी और माता के जैन धर्मावलम्बी होने के कारण ही हेमचन्द्र के जीवन में धार्मिक समन्वयशीलता के बीज़ अधिक विकसित हो सके। .. दूसरे शब्दों में धर्मसमन्वय की जीवनदृष्टि तो उन्हें अपने पारिवारिक परिवेश से ही मिली थी। आचार्य देवचन्द्र जो कि आचार्य हेमचन्द्र के दीक्षागुरु थे, स्वयं भी एक प्रभावशाली आचार्य थे । उन्हो ने बालक चंगदेव (हेमचन्द्र के जन्म का नाम) की प्रतिभा को समझ लिया था इसलिए ऊन्हो ने उनकी माता से उन्हें बाल्यकाल में ही प्राप्त कर लिया। आचार्य हेमचन्द्र को उनकी अल्पबाल्यावस्था में ही गुरु द्वारा दीक्षा प्रदान कर दी गई और विधिवत् रूप से उन्हें धर्म, दर्शन और साहित्य का अध्ययन करवाया गया। वस्तुतः हेमचन्द्र की प्रतिभा 1. हेमचन्द्राचार्य (प. बेचरदास जीवराज दोशी) पृ. 123 Page #199 -------------------------------------------------------------------------- ________________ o और देवचन्द्र के प्रयत्न ने बालक के व्यक्तित्व को एक महनीयता प्रदान की। हेमचन्द्र का व्यक्तित्व भी उनके साहित्य की भांति बहु आयामी था। वे कुशल राजनीतिज्ञ, महान धर्मप्रभावक, लोक कल्याणकर्ता एव अप्रतिम विद्वान सभी कुछ थे। उनके महान व्यक्तित्व के सभी पक्षों का उजागर कर पाना तो यहाँ सम्भव नहीं है, फिर भी मैं कुछ महत्वपूर्ण पक्षों पर प्रकाश डालने का प्रयत्न अवश्य करूंगा। हेमचन्द्र की धार्मिक सहिष्णुता __यह सत्य है कि आचार्य हेमचन्द्र की जैनधर्म के प्रति अनन्य निष्ठा थी किन्तु साथ ही वे अन्य धमो' के प्रति सहिष्णु मी थे । उन्हें यह गुण अपने परिवार से ही विरासत में मिला था। जैसा कि सामान्य विश्वास है हेमचन्द्र की माता जैन और पिता शैव थे । एक ही परिवार में विभिन्न धमो के अनुयायियों की उपस्थिति उस परिवार की सहिष्णु वृत्ति की ही परिचायक होती है। आचार्य की इस कुलगत सहिष्णु वृत्ति को जैनधर्म के अनेकांतवाद की उदार दृष्टि से और अधिक बल मिला । यद्यपि यह सत्य है कि अन्य जैन आचायो: के समान हेमचन्द्र ने भी अन्ययोगव्यवच्छेद द्वात्रिंशिका नामक समीक्षात्मक ग्रन्थ लिखा और उसमें अन्य दशनों की मान्यताओं की समीक्षा भी की। किन्तु इससे यह अनुमान नहीं लगाना चाहिए कि हेमचन्द्र में धार्मिक उदारता नहीं थी। वस्तुतः हेमचन्द्र जिस युग में हुए हैं, वह युग दार्शनिक वाद-विवाद का युग था, अतः हेमचन्द्र की यह विवशता थी कि वे अपनी परम्परा की रक्षा के लिये अन्य दर्शनों को मान्यताओं - की तार्किक समीक्षा कर परपक्ष का खण्डन और स्वपक्ष का मण्डन करे । किन्तु यदि हम हेमचन्द्र की महादेव स्तोत्र आदि रचनाओं एवं उनके व्यावहारिक जीवन को देखे तो हमे यह मानना होगा कि उनके जीवन में और व्यवहार में, धार्मिक उदारता विद्यमान थी। कुमारपाल के पूर्व वे जयसिंह सिद्धराज के सम्पर्क में थे, किन्तु उनके जीवनवृत्त से हमें ऐसा कोई सकेत सूत्र नहीं मिलता की उन्हों ने कमी भी सिद्धराजको जैनधर्म का अनुयायी बनाने का प्रयत्न किया हो । मात्र यही नहीं जयसिंह सिद्धराज के दरबार में रहते हुए मी उन्होंने कभी किसी अन्य परम्परा के विद्वाम की उपेक्षा या अवमानना की हो । यद्यपि कथानकों में जयसिंह सिद्धराज के दरबार में उनके दिगम्बर जैन आचार्य के साथ हुए वाद-विवाद का उल्लेख अवश्य है परन्तु उसमें भी मुख्य वादी के रूप में हेमचन्द्र न होकर बृहद्गच्छीय वादिदेवसूरि ही थे । यद्यपि यह सत्य है कि हेमचन्द्र से प्रभावित होकर कुमारपाल ने जैनधर्मानुयायी बनकर जैनघम की पर्याप्त प्रभावना की, किन्तु कुमारपाल के धर्म परिवर्तन या जैन बनाने में हेमचन्द्र का कितना हाथ था यह विचारणीय ही है । वस्तुतः हेमचन्द्र के द्वारा ही न केवल कुमारपाल की जीवन रक्षा हुई थी अपितु उसे राज्य भी मिला था । यह तो आचार्य के प्रति उसकी अत्यधिक निष्ठा ' थी कि जिसने उसे जैनधर्म की ओर आकर्षित किया । यह भी सत्य है कि हेमचन्ट ने उसके माध्यम से अहिंसा और नैतिक मूल्यों का प्रसार करवाया और जैनधर्म की प्रभावना भी करवाई किन्तु कभी भी उन्हों ने राजा में धामिक कट्टरता का बीज नहीं बोया। कमारपाल सम्पूर्ण जीवन में शैवों के प्रति भी उतना ही उदार रहा, जितना वह जैनों के प्रति था। यदि हेमचन्द्र चाहते तो उसे शैवधर्म से पूर्णतः विमुख कर सकते थे, पर उन्हो ने कमी ऐसा नहीं किया बल्कि उसे सदैव ही शैवधर्मानुयायियों के साथ उदार दृष्टिकोण रखने का आदेश 2. आचार्य हेमचन्द्र (वि. भा. मुसलगांवकर) पृ. 191 Page #200 -------------------------------------------------------------------------- ________________ 19 दिया । यदि हेमचन्द्र में धार्मिक संकीर्णता होती तो वे कुमारपाल द्वारा सोमनाथ मन्दिर का जीर्णोदयार करा कर उसकी प्रतिष्ठा में स्वयं भाग क्यों लेते ? मात्र इतना ही नहीं स्वय महादेव स्तोत्र की रचना कर राजा के साथ स्वयं भी महादेव की स्तुति कैसे कर सकते थे ? उनके द्वारा रचित महादेवस्तोत्र इस बात का प्रमाण है कि वे धार्मिक उदारता के समर्थक थे । स्तोत्र में उन्होने शिव, महेश्वर, महादेव आदि शब्दों की सुन्दर और सम्प्रदाय निरपेक्ष व्याख्या करते हुए अन्त में यही कहा है कि संसाररूपी बीज के अंकुरों को उत्पन्न करनेवाले राग और द्वेष जिसके समाप्त हो, गये हों उसे मैं नमस्कार करता हुँ, चाहे ब्रह्मा हो, विष्णु हो, महादेव हो अथवा जिन हो । धार्मिक सहिष्णुता का अर्थ मिथ्या विश्वासों का पोषण नहीं यद्यपि हेमचन्द्र धार्मिक सहिष्णुता के समर्थक है फिर भी वे इस सन्दर्भ में सतर्क है कि धर्म के नाम पर मिथ्या धारणाओं और अन्धविश्वासों का पोषण न हो। इस सन्दर्भ मे वे स्पष्ट रूप से कहते है कि जिस धर्म में देव या उपास्य राग-द्वेष से युक्त हो, धर्मगुरु अब्रम्हचारी हो और धर्म में करुणा और दया के भावों का अभाव हो तो ऐसा धर्म वस्तुतः अधर्म ही है। उपास्य के सम्बन्ध में हेमचन्द्र को नामों का कोई आग्रह नहीं, चाहे वह ब्रह्मा हो. विष्णा हो, शिव हो या जिन, किन्तु उपास्य होने के लिए वे एक शर्त अवश्य रख देते हैं, वह यह कि उसे राग-द्वेष से मुक्त होना चाहिए | वे स्वयं कहते है कि . भवबीजांकुरजननरागद्याक्षयमुपागतास्य । ब्रह्मा वा विष्णुर्वा हरो वा जिनो वा नमस्तस्मै ।। इसी प्रकार गुरु के सन्दर्भ में भी उनका कहना है कि उसे ब्रह्मचारी या चरित्रवान होना चाहिए । वे लिखते है कि सर्वाभिलाषिण, सर्वभो जिनः सपरिग्रहः । अहाब्रचारिणो मिथ्योपदेशाः गुरवो न तु ॥" ' अर्थात् तो आकांक्षा से युक्त हो, भोज्याभोज्य के विवेक से रहित हो, परिग्रह सहित और अब्रह्मचारी तथा मिथ्या उपदेश देनेवाला हो वह गुरु नहीं हो सकता है। वे स्पष्ट रूप से कहते है कि जो हिंसा और परिग्रह में आकण्ठ डूबा हो, वह दूसरों को कैसे तार सकता है। जो स्वय' दीन हो वह दूसरों को घनाढय कैसे बना सकता है । अर्थात् चरित्रवान, निष्परिग्रही और ब्रह्मचारी व्यक्ति ही गुरु योग्य हो सकता है । धर्म के स्वरूप के सम्बन्ध में भी हेमचन्द्र का दृष्टिकोण स्पष्ट है । वे स्पष्ट रूप से यह मानते हैं कि जिस साधनामाग में दया एवं करुणा का अभाव हो, जो विषयाकांक्षाओं की पूर्ति को ही जीवन का लक्ष्य मानता हो, जिसमें समय को अभाव हो, वह धर्म नहीं हो सकता। हिसादि से कलुषित धम धर्म न होकर संसार-परिभ्रमण का कारण ही होता है। - इस प्रकार हेमचन्द्र धार्मिक सहिष्णुता को स्वीकार करते हुए भी इतना अवश्य मानते हैं कि धर्म के नाम पर अधर्म का पोषण नहीं होना चाहिए । उनकी दृष्टि में धम का अर्थ 3. देखें-महादेवस्तोत्र (आत्मानन्द सभा भावनगर) 1-16,44 4. महादेवस्तोत्र 44, 5. योगशास्त्र 2/9; 6. वही 2/10; 7. वही 2/13 Page #201 -------------------------------------------------------------------------- ________________ कोई विशिष्ट कर्मकाण्ड न होकर करुणा और लोकमगल से युक्त सदाचार का सामान्य आदर्श ही है । वे स्पष्टतः कहते है कि संयम, शील, और दया से रहित धम मनुष्य के बौद्धिक दिवालियेपन का ही सूचक है । वे आत्म-पीड़ा के साथ उद्घोष करते हैं कि यह बडे खेद की बात है कि जिसके मूल में क्षमा, शील और दया है, ऐसे कल्याणकारी धर्म को छोड़कर मन्दबुद्धि लोग हिंसा को भी धम मानते है । इस प्रकार हेमचन्द्र धामिक उदारता के कट्टर समर्थक होते हुए भी धर्म के नाम पर आयी हुई विकृतियों और चरित्रहीनता की वे समीक्षा करते है। सर्वधर्मसमभाव क्यो? हेमचन्द्र की दृष्टि में सर्वधर्म समभाव आवश्यकता क्यों है, इसका निर्देश प... बेचरदासजी ने अपने 'हेमचन्द्राचार्य' नामक ग्रन्थ में किया है । जयसिंह सिद्धराज की सभा में हेमचन्द्र ने सर्वधर्म समभाव के विषय में जो विचार प्रस्तुत किये थे वे प. बेचरदासजी के शब्दों में निम्न है-? "हेमचन्द्र कहते हैं कि प्रजा में यदि व्यापक देशप्रेम और शूरवीरता हो, किन्तु यदि धामिक उदारता न हो तो देश की जनता खतरे में ही होगी यह निश्चित ही समझना चाहिए । धार्मिक उदारता के अभाव में प्रेम संकुचित हो जाता है और शूरवीरता एक उन्मत्तता का रूप ले लेती है । ऐसे उन्मत्त लोग खून की नदियों को बहाने में भी नहीं चूकते और देश उजाड़ हो जाता है । सोमनाथ के पवित्र देवालय का नष्ट होना इसका ज्वलंत प्रमाण है । दक्षिण में धर्म के नाम पर जो संघर्ष हुए उनमें हजारों लोगों की जाने गयी । यह हवा अब गुजरात की और बहने लगी है, किन्तु हमें विचारना चाहिए कि यदि गजरात में इस धर्मान्धता का प्रवेश हो गया तो हमारी जनता और राज्य को विनष्ट होने में कोई समय नहीं लगेगा। आगे वे पुनः कहते हैं कि जिस प्रकार गुजरात के महाराज्य के विभिन्न देश अपनी विभिन्न भाषाओं, वेश-भूषाओं और व्यवसायों को करते हुए सभी. महाराजा सिद्धराज की आज्ञा के वशीभूत होकर कार्य करते हैं, उसी प्रकार चाहे हमारे धार्मिक क्रियाकलाप भिन्न हों फिर भी उनमें विवेकदृष्टि रखकर सभी को एक परमात्मा की आज्ञा के अनकल रहना चाहिए । इसी में देश और प्रजा का कल्याण है । यदि हम सहिष्णवृत्ति से न रहकर, धर्म के नाम पर, यह विवाद करेंगे कि यह धर्म झूठा है और यह धर्म सच्चा है, यह धर्म नया है यह धम' पुराना है, तो हम सब का ही नाश होगा। आज हम जिस धर्म का आचरण कर रहे हैं, वह कोई शुद्ध धम' न होकर शुद्ध धर्म को प्राप्त करने के लिए योग्यताभेद के आधार पर बनाये गये भिन्न-भिन्न साम्प्रदायिक बधारण मात्र है। हमें यह ध्यान रहे कि शास्त्रों के आधार पर लडा गया युद्ध तो कभी समाप्त हो जाता है, परन्तु शास्त्रों के आधार पर होने वाले संघर्ष' कभी समाप्त नहीं होते, अतः धर्म के नाम पर अहिंसा आदि पांच व्रतो का पालन हो, सन्तों का समागम हो, ब्राह्मण, श्रमण और मातापिता की सेवा हो, यदि जीवन में हम इतना ही पा सकें तो हमारी बहुत बड़ी उपलब्धि होगी। 8-योगशास्त्र 1,40; 9-हेमचन्द्राचार्यः पृ. 53-56 Page #202 -------------------------------------------------------------------------- ________________ हेमचन्द्र की चर्चा में धार्मिक उदारता और अनुदारता के स्वरूप और उनके परिणामों का जो महत्त्वपूर्ण उल्लेख उपलब्ध है वह आज भी उतना ही प्रासंगिक है जितना कि कभी हेमचन्द्र के समय में रहा होगा । हेमचन्द्र और गुजरात की सदाचार क्रान्ति हेमचन्द्र ने सिद्धराज और कुमारपाल को अपने प्रभाव में लेकर गुजरात में जो महान सदाचार क्रान्ति की वह उनके जीवन की एक महत्त्वपूर्ण उपलब्धि है और जिससे आज तक भी गुजरात का जनजीवन प्रभावित है। हेमचन्द्र ने अपने प्रभाव का उपयोग जनसाधारण को अहिंसा और सदाचार की ओर प्रेरित करने के लिए किया । कुमारपाल को प्रभावित कर उन्होंने इस बात का विशेष प्रयत्न किया कि जनसाधारण में से हिंसकवृत्ति और कुसंस्कार समाप्त हो । उन्हों ने शिकार और पशु बलि के निषेध के साथ-साथ मद्यपान निषेध इतक्रीडानिषेध के आदेश भी राजा से पारित कराये । आचार्य ने न केवल इस सम्बन्ध में राज्यादेश ही निकलवाये, अपितु जन-जन को राज्योद्देशों के पालन हेतु प्रेरित भी किया और सम्पूर्ण गुजरात और उसके सीमावती प्रदेश में एक विशेष वातावरण निर्मित कर दिया। उस समय की गुजरात की स्थिति का कुछ चित्रण हमें हेमचन्द्र के महावीरचरित में मिलता है । उसमें कहा गया है कि राजा के हिंसा और शिकारनिषेध का प्रभाव यहां तक हुआ कि असंस्कारी कुलों में जन्म लेनेवाले व्यक्तियों ने भी खटमल और जू जैसे सूक्ष्म जीवो की हिंसा भी बन्द कर दी । शिकार बन्ध हो जाने से जीव-जन्तु जंगलों में उसी निभयता से घूमने लगे, जैसे गौशाला में आयें । राज्य में मदिरापान इस प्रकार बन्ध हो गया कि कुम्मारों को मद्यभाण्ड बनाना भी बन्द करना पड़ा । मद्यपान के कारण जो लोग अत्यन्त दरिद्र हो गये थे, वे इसका त्याग कर फिर से धनी हो गये । सम्पूर्ण राज्य में घतक्रीडा का नामोनिशान ही समाप्त हो गया ।10 इस प्रकार हेमचन्द्र ने अपने प्रभाव का उपयोग कर गुजरात में व्यसनमुक्त संस्कारी जीवन की जो क्रान्ति की थी, उसके तव आज तक गुजरात के जनजीवन में किसी सीमा तक सुरक्षित है। वस्तुतः यह हेमचन्द्र के व्यक्तित्व की महानता ही थी जिसके परिणामस्वरूप एक सम्पूर्ण राज्य में संस्कारक्रान्ति हो सकी। त्रियों और विधवाओं के संरक्षक हेमचन्द्र यद्यपि हेमचन्द्र ने अपने 'योगशास्त्र' में पूर्ववर्ती जैनाचार्यो के समान ही ब्रह्मचर्य के साधक को अपनी साधना में स्थिर रखने के लिए, नारीनिन्दा की है । वे कहते हैं कि स्त्रियों में स्वभाव से ही च चलता, निर्दयता, और कुशीलता के दोष होते है । एक बार समुद्र की थाह पायी जा सकती है किन्तु स्वभाव से कुटिल, दुश्चरित्र, कामिनियों में १ थाह पाना कठिन है" 111 किन्तु इसके आधार पर यह मान लेना कि हेमचन्द्र मात्र स्त्री जाति के आलोचक थे गलत ही होगा । हेमचन्द्र ने नारी जाति की प्रतिष्ठा और कल्याण के लिए जो महत्त्वपूर्ण कार्य किया उसके कारण वे युगों तक याद किये जाये गें। 10 देखें - महावीरचरित्र (हेमचन्द्र) 65-75 (कुमार पाठक के सम्बन्ध में महावीर की भविष्यवाणी). 11. योगशास्त्र 2/84-85 Page #203 -------------------------------------------------------------------------- ________________ 22 उन्होंने कुमारपाल को उपदेश देकर विधवा और निस्सन्तान स्त्रियों की सम्पत्ति को राज्यसात् किये जाने की क्रूर प्रथा को सम्पूर्ण राज्य में सदैव के लिए बन्द करवाया और इस माध्यम से न केवल नारी जाति को सम्पत्ति परका अधिकार दिलवाया,13 अपितु उनकी सामाजिक जीवन में प्रतिष्ठा भी की और अनेकानेक विधवाओं को संकटमय जीवन से उबार दिया । अतः हम कह सकते है कि हेमचन्द्र ने नारी को अपनी खोयी हुई प्रतिष्ठा प्रदान की। प्रजारक्षक हेमचन्द -- - हेमचन्द्र की दृष्टि में राजा का सबसे महत्त्वपूर्ण कर्तव्य अपनी प्रजा के सुख-दु:ख का ध्यान रखना है । हेमचन्द्र राजगुरु होकर जनसाधारण के निकट सम्पर्क में थे। एक समय वे अपने किसी अति निर्धन भक्त के यहाँ भिक्षार्थ गये और उसके यहां खे सूखी रोटी और मोटा खुरदुरा कपडा भिक्षा में प्राप्त किया । वही मोटी रोटी खाकर और खुरदरा मोटा वस्त्र धारण कर ही वे राजदरबार पहुचे। कुमारपालने जब उन्हें अन्यमनस्क मोटा कपड़ा पहने दरबार में देखा, तो जिज्ञासा प्रकट की, कि मुझसे क्या कोई गलती हो गई है। हेभचन्द्रने - कहा-"हम तो मुनि हैं, हमारे लिए तो सूखी रोटी और मोटा कपड़ा ही उचित्त है । किंतु जिस राजा के राज्य में प्रजा को इतना कष्टमय जीवन बिताना होता है। वह राजा अपने प्रजाधर्म का पालक तो नहीं कहा जा सकता । ऐसा राजा नरकेसरी होने के स्थान पर नरकेश्वरी ही होता है। एक और अपार स्वर्ण -राशि और दूसरी ओर तन ढकने का कपड़ा और खाने के लिए सूखी रोटी का अभाव यह राजा के लिए उचित नहीं है ।" कहा जाता है कि हेमचन्द्र के इस उपदेश से प्रभावित हो; राजा ने आदेश दिया कि नगर में जो भी - अत्यन्त गरीब लोग हैं उनको राज्य की ओर से वस्त्र और खाध-सामग्री, प्रदान की जाये ।।3 इस प्रकार हम देखते हैं कि हेमचन्द्र यद्यपि स्वय एक मुनि का जीवन जीते थे किन्तु लोकमगल और लोककल्याण के Iलए तथा निर्धन जनता के कष्ट दूर करने के लिए वे सदा * तत्पर रहते थे और इसके लए राजदरबार में भी अपने प्रभाव का प्रयोग करते थे। समाजशास्त्री हेमचन्द्र स्वय मुनि होते हुए भी हेमचन्द्र पारिवारिक एवं सामाजिक जीवनकी सुव्यवस्था के लिए सजग थे। वे एक ऐसे आचार्य थे, जो जनसाधारण के सामाजिक जीवनके उत्थान को भी धर्माचार्य का आवश्यक कर्तव्य मानते थे। उनकी दृष्टि में धार्मिक होने की आवश्यक शत यह भी है कि व्यक्ति एक सभ्य समाज के सदस्य के रूप में जीना सीखे। एक अच्छा नागरिक होना धार्मिक जीवन में प्रवेश करने की आवश्यक भूमिका है। अपने ग्रन्थ 'योगशास्त्र' में उन्होंने स्पष्ट रूप से यह उल्लेख किया है कि श्रावकधर्म का अनुसरण करने के पूर्व व्यक्ति एक अच्छे नागरिक का जीवन जीना सीखे । उन्होंने ऐसे 35-गुणों का निदेश दिया है, जिनका पालन एक अच्छे नागरिक के लिए आवश्यक रूप से वांछनीय है। वे लिखते हैं कि12. हेमचन्द्राच य (प. बेघरदास दोशी) पृ. 77 13. देखे-हेमचन्द्राचार्य (प. बेघरदास दोशी) पृ. 101-104 101104 Page #204 -------------------------------------------------------------------------- ________________ 1-न्यायपूर्वक धन-सम्पत्ति को अर्जित करनेवाला, 2-सामान्य शिष्टाचार का पालन करने वाला. 3-समान कुल और शील वाली अन्य गोत्र की कन्या से विवाह ब.रने वाला, 4-पापभीरू, 5-प्रसिद्ध देशाचार का पालन करनेवाला, 6-निन्दा का त्यागी, 7-ऐसे मकान में निवास करनेवाला, जो न तो अधिक खुला हो न अति गुप्त. 8 सदाचारी व्यक्तियों के सत्संग में रहनेवाला, 9-माता-पिता की सेवा करनेवाला, 10-अशान्त तथा उपद्रव युक्त सत्संगस्थान को त्याग देनेवाला, 11-निन्दनीय कार्य में प्रवृत्ति न करनेवाला, 12-आय के अनुसार व्यय करने वाला, 13-सामाजिक प्रतिष्ठा एवं समृद्धि अनुसार वस्त्र धारण करनेवाला, 14बुद्धि के आठ गुणों से युक्त, 15 सदैव धर्मोपदेश का श्रवण करनेवाला, 16-अजीर्ण के समय भोजन का त्याग करनेवाला, 17-भोजन के अवसर पर स्वास्थ्यप्रद भोजन करनेवाला, 18-धर्म, अर्थ और काम इन तीनों वर्गों का परस्पर विरोध रहित भाव से सेवन करने वाला, 19-यथाशक्ति अतिथि, साधु एवं दीन दुःखियों की सेवा करनेवाला 20-मिथ्या-आग्रहों से सदा दूर रहनेवाला, 21-गुणों का पक्षपाती, 22-निषिद्ध देशाचार और कालाधार का त्यागी, 23-अपने बलाबल का सम्यग्ज्ञान करनेवाला और अपना बलाबल विचार कर कार्य करने वाला, 24-व्रतनियम में स्थिर ज्ञानी एक वृद्ध जनों का पूजक, 25-अपने आश्रितों का पालनपोषण करने वाला, 26-दीघेदशी, 27-विशेषज्ञ, 28 कृतज्ञ, 29-लोकप्रिय, 30-लज्जावान, 31-दयालु, 32-शान्तिस्वभावी,33-परोपकार करने में तत्पर, 34-कामक्रोधादि अन्तरग शत्रुओं पर विजय प्राप्त करनेवाला और 35-अपनी इन्द्रियों को वश में रखनेवाला व्यक्ति ही गृहस्थ धर्म के पालन करने योग्य है ।14. वस्तुतः इस समग्र चर्चा में आचार्य हेमचन्द्र ने एक योग्य नागरिक के सारे कर्तव्यों - और दायित्वों का संकेत कर ही दिया और इस प्रकार एक ऐसी जीवनशैली का निर्देश किया है. जिसके आधार पर सामंजस्य और शान्तिपूर्ण समाज का निर्माण किया जा सकता है । इससे यह भी फलित होता है कि आचार्य सामाजिक और पारिवारिक जीवन की उपेक्षा करके नहीं चलते वे उसे उतना ही महत्त्व नहीं देते और यह मानते हैं कि धार्मिक होने के लिए एक अच्छा नागरिक होना आवश्यक है । . . . हेमचन्द्र की साहित्य साधना हेमचन्द्र ने गुजरात को और भारतीय संस्कृति को जो महत्त्वपूर्ण अवदान दिया है, वह मुख्यरूप से उनकी साहित्यिक प्रतिभा के कारण ही है । इन्होंने अपनी सहित्यिक प्रतिभा के बल पर ही विविध विद्याओं में ग्रन्थ की रचना की। जहाँ एक ओर उन्होंने अभिधान-चिन्तामणि, अनेकार्थ संग्रह, निघंटुकोष, और देशीनाममाला जैसे शब्दकोषों की रचना की, तो वहीं दूसरी ओर सिद्धहेमशब्दानुशासन, लिङ्गानुशासन, धातुपारायण जैसे व्याकरण ग्रन्थ भी रचे । कोश और व्याकरण ग्रन्थों के अतिरिक्त हेमचन्द्र ने काव्यानुशासन जैसे जलंकारग्रन्थ और छन्दोनुशासन जेसे छन्दशास्त्र के ग्रन्थ की रचना की । विशेषता यह हैं कि इन ११. योगशास्त्र 1/47-56 १५. देखे-आचार्य हेमचन्द्र (वि. भा. मुसलगांवकर) अध्याय 7 . . . Page #205 -------------------------------------------------------------------------- ________________ 24 सद्धान्तिक ग्रन्थों में उन्होंने संस्कृत भाषा के साथ-साथ प्राकत और अपभ्रश के उपेक्षित । व्याकरण की भी चर्चा की। इन सिद्धान्तों के प्रायोगिकपक्ष के लिये उन्होंने सांस्कत-प्राकत . में व्याश्रय जैसे महाकाव्य की रचना की है। हेमचन्द्र मात्र साहित्य के ही विद्वान नहीं थे अपितु धर्म और दर्शन के क्षेत्र में भी उनकी गति निधि थी । दर्शन के क्षेत्र में उन्होंने अन्ययागव्यवच्छेदद्वात्रिंशिका, अयोगव्यवच्छेद्वात्रिंशिका और प्रमाणमीमांसा जैसे प्रौढ़ ग्रन्थ रचे तो धर्म के क्षेत्र में योगशास्त्र जैसे साधनाप्रधान ग्रन्थ की भी रचना की। कथा साहित्य में उनके द्वारा रचित त्रिषष्ठिशलाकापुरुषचरित का अपना विशिष्ट महत्त्व है। हेमचन्द्र ने साहित्य, काव्य, धर्म और दर्शन जिस किसी विद्या को अपनाया उसे एक पूर्णता प्रदान की है । उनकी इस विपुल साहित्यसर्जना का ही परिणाम था कि उन्हें कलिकालसर्वज्ञ की आधि प्रदान की गयी। - अब साहित्य के क्षेत्र में मचन्द्र के अवदान को समझने के लिए उनके द्वारा रचित ग्रन्थों का किंचित् मूल्यांकन करना होगा । यद्यपि हेमचन्द्र के पूर्व व्याकरण के क्षेत्र में .. पाणिनीय व्याकरण का अपना महत्त्व था । उस पर अनेक वृत्तियां और भाष्य लिखे गये ।। फिर भी वह विद्यार्थियों के किये दुर्बोध ही था। व्याकरण के अध्ययन एव' अध्यापन की नई, सहज एवं बोधगम्य प्रणाली में जन्म देने का श्रेय हेमचन्द्र को हैं । यह हेमचन्द्र का । ही प्रभाव था कि परवती काल में ब्राह्मण परम्परा में इसी पद्धति को आधार बनाकर ग्रन्थ लिखे गये और पाणिनी के अष्टाध्यायी की प्रणाली पठन-पाठन से धीरे-धीरे उपेक्षित हो गयी । हेमचन्द्र के व्याकरण की एक विशेषता तो यह है कि आचार्य ने स्वयं उसकी वृत्ति में कतिपय शिक्षा सूत्रों को उधृत किया है। उनके व्याकरण की दूसरी विशेषता यह है कि उनमे संस्कृत के साथ-साथ प्राकृत के व्याकरण भी दिये गये हैं। व्याकरण के समान ही उनके कोशग्रन्थ, काव्यानुशासम और छदानुशासन जैसे साहित्यिक सिद्धान्त ग्रन्थ भी अपना महत्त्व रखते हैं। त्रिषष्टिशलाकापुरुषचरित और परिशिष्टिपत्र के रूप में उन्होंने जैनधर्म की पौराणिक और ऐतिहासिक सामग्री का जो सांकलन किया है, वह भी निश्चय ही महस्वपूर्ण है। यहां उनकी योगशास्त्र, प्रमाणमीमांसा आदि सभी कृतियों का मूल्यांकन भी सम्भव नहीं । किन्तु परवर्ती साहित्यकारों द्वारा किया गया उनका अनुकरण इस बात को सिद्ध करता है कि उनकी प्रतिभा से न केवल उनका शिष्यमडल अपितु परवर्ती जैन या जैने तर वेद्वान भी प्रभावित हुए । मुनि श्री पुण्य वेजयजी ने हेमचन्द्र की समन कतियों का. . जो इलोकपरिमाण दिया है, उससे पता लगता है कि उन्होंने लगभग दो लाख इलोकपरिमाण साहित्य की रचना की है. ओ उनकी सर्जनधर्मिता के महत्त्व को स्पष्ट करती है। साधक हेमचन्द्र हमे यह नहीं भूलना चाहिए कि एक महान साहित्यकार और प्रभावशाली राजगुरु होते हुए भी मूलतः हेमचन्द्र एक आध्यात्मिक साधक थे । यद्यपि हेमचन्द्र का अधिकांश जीवन साहित्य सृजना के साथ साथ गुजरात में जैनधर्म के प्रचार-प्रसार तथा वहां की राजनीति में अपने प्रभाव को यथावत् बनाए रखने में बीता, किन्तु कालान्तर में गुरु से. Page #206 -------------------------------------------------------------------------- ________________ 25 उलहना पाकर हेमचन्द्र की प्रसुप्त आध्यात्मनिष्ठा पुन: जागृत हो गई थी । कुमारपाल ने जब हेमचन्द्र से अपनी कीर्ति का अमर करने का उपाय पूछा तो उन्होंने दो उपाय बताए (1) सोमनाथ के मंदिर का जीर्णोद्धार और (2) समस्त देश को ऋणमुक्त करके विक्रमादित्य के समान अपना संवत् चलाना । कुमारपाल को दूसरा उपाय अधिक उपयुक्त लगा, किन्तु समस्त देश को ऋणमुक्त करने के लिए जितने धन की आवश्यकता थी, उतना उसके पास नहीं था. अत: उसने गुरु हेमचन्द्र से धन प्राप्ति का उपाय पूछा । इस समस्या के समाधान हेतु यह उपाय सोचा गया कि हेमचन्द्र के गुरु देवचद्रन्सूरि को पाटन बुलवाया जाए और उन्हें जो स्वर्णसिद्धि विद्या प्राप्त है उसके द्वारा अपार स्वर्ण राशि प्राप्त करके समस्त प्रजा को ऋणमुक्त किया जाए । राजा, अपने प्रिय शिष्य हेमचन्द्र और पाटन के शावकों के आग्रह पर देवचन्द्रसूरि पाटण आए, किन्तु जब उन्हें अपने पाटण बुलाए जाने के उद्देश्य का पता चला तो, न केवल वे पाटण से प्रस्थान कर गए अपितु उन्होंने अपने शिष्य को आध्यात्म साधना से विमुख हो लोकेषणा में पड़ने का उलाहना भी दिया और कहा कि लौकिक प्रतिष्ठा अर्जित करने की अपेक्षा परलौकिक प्रतिष्ठा के लिए भी कुछ प्रयत्न करो। जैमधर्म की ऐसी प्रभावना भी जिसके कारण तुम्हारा अपना आध्यात्मिक विकास ही कु ठित हो जाए तुम्हारे लिए किस काम की ? कहा जाता है कि गुरु के इस उलहने से हेमचन्द्र को अपनी मिथ्या महत्त्वाकांक्षा का बोध हुआ और वे अन्तर्मुख हो आध्यात्म साधना की ओर प्रेरित हुए 116 वे यह विचार करने लगे कि मैंने लोकेषणा में पड़कर न केवल अपने आपको साधना से विमुख किया अपितु गुरु की साधना में भी विधन डाला । पश्चात्ताप की यह पीडा हेमचन्द्रकी आत्मा को बारबार कचोटती रही, जो इस तथ्य की सूचक है कि हेमचन्द्र मात्र साहित्यकार या राजगुरु ही नहीं थे अपितु आध्यात्मिक साधक भी थे। वस्तुतः हेमचन्द्र का व्यक्तित्व इतना व्यापक और महान है कि उसे समग्रतः शब्दों की सीमा में बाँध पाना सम्भव नहीं है । मात्र यही नहीं उस युग में रहकर उन्होंने .' जो कुछ सोचा और कहा था वह आज भी प्रास'गिक है । काश हम उनके महान व्यक्तित्व से प्रेरणा लेकर हिंसा, वैमनस्य, सघर्ष की वर्तमान त्रासदी से भारत को बचा सके । 16. हेमचन्द्राचार्य (प. वेचरदास दोशी) पृ. 13-178 Page #207 --------------------------------------------------------------------------  Page #208 -------------------------------------------------------------------------- ________________ ĀCĀRYA HEMACANDRA-SELECT BIBLIOGRAPHY In preparing the Bibliography the facilites available at the libraries attached to the Lalbhai Dalpatbhai Institute of Indology, Gujarat Vidyapeetha and B. J. Institute of Learning and Research have been used. Each entry includes available information about the title,commentator, editor, translator, place of publication, publisher, year, edition and series. Where information about editor and translator is not mentioned on the title page of the book, it is taken either from the overflow pages or from other sources. Entries have been arranged in alphabetical order chronologicaly. This bibliography does not claim to be exhaustive. Readers are requested to draw our attention to any omitions so that they could be incorporated in subsiquent edition. Abbreviations : Bd. - Editor Eng. - English Guj. - Gujarati Pt. - Pandit Rev. - Revised Tr. - Translator · Vols. - Volumes Page #209 -------------------------------------------------------------------------- ________________ 1. Anekārtha Samgraha Nāmakośa 1 Banaras : Chaukhamba Sanskrit Series Office, 1895. (Haridas Sanskrit Granthamala) (Kashi Sanskrit Series Pustakmala; 68 (Kosa Vibhaga (2)). EL 2 Ed:/Pt. Shivadatta and Kashinath Panduranga Parab. - Mumbai, Nirnyasagar Press, 1896 3 Kairavākar Kaumudi ţikā. Mahendrasurishvar. Ed./Jinendravijayagani. 1. Ed.-Lakhabaval : Harshapushpamrut Jain Granthamala, 1972, 1980. 2. Vols. : (Harshapushpamruta Jain Granthmala; 56, 91). 3 Ed. / Jayantavijayaji [ ]: Sheth Premchand Ratanji and 'Sheth Chandulal Punamchand, 1919. Vol. 2 (Yashovijay Jain Granthmala; 42). 4 Ratnaprabhā Vyakhyā. Mumbai : Lalchandra Nandalal, 1925. - (Muktikamal Jain Mohapmala; 21). . 5 1. ed.-Mumbai : Samvad Jnana Ratnakar, 1934.... 6 1. Ed. - Surat : Devachandra Lalbhai Jain Pustakoddhar Fund, 1946. - (Devachandra Lalbhai Jain Pustakoddhar Fund; 92) with Linganushashana. 7 With Abhidhāna Samgraha. Mumbai: Nirnaya Sagar Press, 1952. 8 Vivechak Vijayakastur Suri. Ahmedabad : Jashwant Girdhar, 1957. 9 Hindi Vyākhyā/Shastri Hargo vind. 1. Ed.-Varanasi : Chaukhamba Vidyabhavan, 1964. 4 Guj. tr. / Vijaya Jinendrasurisvar 1. Ed. - Lakhabaval : Harshapushpamrut Jain Granthamala, 1987. (Harshapushpamrut Jain Granthmala; 167), 5 With Abhidhānasamgraha Ed./V. Upadhyay Delhi : S. N. Publications, 1981 10 2. Abhidhāna Cintāmaņi Ed., Guj. tr./Vijayakasturasuri. 2. Ed. - Surat : Vijayanemi Vijnankastursuri Jnanmandir, 1973. 1 Bhavnagar : Prasarak Sabha, 1900 11 2 Tikā / Swopajña Ed. / Pt. Hargovindadasa and Pt. Bechardasa.- Bhavnagar : Nathalal Laxmichand Vakil, 1914. Vol. 1 (Yashovijayaji Jain Granthmala; 41). Tika/Swopajña. Ed. / Hemachandra Vijayagani. Ahmedabad : Jain Sahitya Vardhaka Sabha, 1976.-(Vrudhdhi-Nemi-Amruta Granthmala; 72). Page #210 -------------------------------------------------------------------------- ________________ 29 12 With Abhidhāna Samgraha. Ed./V. Upadhyay. Delhi : S. N. Publications, 1981. 6 Syādvādamanjari/Mallişeņasūri Ed./Motilal Ladhaji. Poona : Motilal Ladhaji, 1925. (Aarhat Mata Prabhakarasya trutiya Mayūkha). 3. Anyayoga-Vyaccheda--Dvātrimśikā. . 7 Bikaner : Bherodan Jethamal Sethia 1926. (Sethiya Jain Granthamalala; 71). 8 1 Syādvāda Manjari Tikā/Malli- şeņa Suri. Ed./Damodarlal Goswami. Kashi : Babu Haridas Gupta, 1900. (Chaukhamba Sanskrit Gran thmala; 9). 2 Syādvāda-manjari-ţikā/Malli şeņasūri. Guj. tr./Shrayak Hiralal V. Hansaraj. Jamnagar : Hiralal V. Hansaraj, 1903. Syādvādmanjari/Mallişeņasuri. Ed./Anandashankar B. Dhruva. 1. Ed. - Poona : Bhandarkar Oriental Research Institute 1933. (Bombay Sanskrit and Prakrit Series; 83). 3 Syādvādmanjari / Mallişeņasūri. Hindi bhāṣāţika / Jawaharlal Shastri. Mumbai : Paramashruta Prabhavaka Mandal, 1910. (Raychandra Jain Shastramala; 11, 12). 9 Syādvādmanjari/Mallişeņasuri. Hindi tr./Jagadishchandra Jain. Mumbai : Paramshruta Prabhavak Mandal, 1935. (Raychandra Jain Shastramala; 12). 10 Syādvādmanjari/Mallişeņasūși. Ed./Pt. Hargovindadasa, Pt. Bechardasa. Varanasi : Harshachandra Bhurabhai, 1911. (Yashovijay Jain Granthamala; 30). Syādvādmanjariţikā/Mallişeņasürl. Guj. tr./Sulochanasri.". 1: Ed.-Bhavnagar : Jain Atmanànda Sabha, 1968. (Atmananda Jain Gujarati Granthmala; 98.) 5 Syādvādamanjari Uddhruta Avacūri. 1. Ed. - Ahmedabad : Balabhai Mulachand, 1924. (Satyavijay Jain Granthamala; 4). 4. Arhannāma Samuccaya 1 (With Guj. meaning). Comp./Kuvarji Anandaji. . Bhavnagar Jaindharma Prasarak Sabha, 1939. Page #211 -------------------------------------------------------------------------- ________________ 5. Arhanniti 1 Guj. tr. without text. Mumbai Shravak Bhimsinha Manek, 1901 2 Guj. tr. with text/Manilal Nathubhai Doshi. Mumbai Jain Jnana Prasa rak Mandal; 1906. (Jain Jnana Prasark Mandal; 22). 6 Kavyanusāsana. 1 Alamkara Cūdāmaṇitikā / Swopajña. Ed./pt. Shivadatta and pt. Kashinath Panduranga Parab. Mumbai Tukaram Javaji, 1901. (Kavyamala; 70). 2nd rev. Ed./Vasudev Laxman Pansikar, 1934. 2 Avacûri/Susilvijay 1. Ed.-Botad Vijay Lavanyasurisvar Jnanamandir, 1957. (Nemi Lavanyasurisvar Granthmala; 15) 3 Alamkära Cudamani/Swopajña. Viveka/Swopajña. Ed./R. C. Parikha. 1. Ed.-Mumbai: Mahavir Jain Vidyalay, 1938. Vol. 1 Original Text Vol. 2 Notes/Ramchandra B. Athavale, 1959 4 Kävyänusasan of Acarya Hemacandra. a Critical Study / A. M. Upadhyaya. 1. Ed.-Ahmedabad Author, 1987. 30 5 Hemacandra Krta Kävyänusasanam evam Bhoja Krta Sarasvatikanthabharana : Tulnatmak Adhyayan/Pramila Tripathee. 1 Ed. Delhi: Parimal Publication, 1989. 7. Chandonusasana 1 Mumbai Devakaran Mulchandra, 1912. 2 Ed./H. D. Velankar. 1. Ed. Mumbai: Bhartiya Vidyabhavan, 1961. (Singhi Jain Granthamala; 49). 3 Tika/Swopajña. Ed./Anantachandravijayji Ahmedabad Srichandrodaya Charitable and Religious Trust, 1988. (Chandrodaya Granthamala; 2) 8. Trisastisalaka Puruşacarita 1 2nd Ed.-Bhavanagar Jain dharma Prasarak Sabha, 1904-9. 6 Vols. 3rd Ed.-1923.-4th Ed.-1939. 2 Ed./Muni Punyavijayaji. Bhavanagar Jain Atmanand Sabha. (Jain Atmananda Sabha Granthmala). 3 Eng. tr./Helen M. Jonson Baroda Oriental Institute, 1931-62. 6 Vol. 5 (Gayakwad Oriental Series; 51, 77, 108, 125, 139, 140). 4 New edition-Ahmedabad : Arihanta Prakasan, 1985. 4 Vols. Page #212 -------------------------------------------------------------------------- ________________ 5 Adinātha Caritra Hindi Tr./Pratapamuni. 1. Fd - Calcutta : Kashinath Jain. (Hindi Jain SahityaUtkarsha Granthmala; 1) Ed./Herman Jacobi 2nd Ed. - Calcutta : Asiatic Society of Bengal, 1932. (Bibliotheca Indica Works; 96) 14 6 Jambusvami Caritra. Ahmedabad : Sha. Kacharabhai Gopaldas, 1894. Parisista Parva Bhavnagar : Jain dharma Prasarak Sabha 1912. 15 7 Caram Kevali Jambusvami Carita. Ed./Jivanlal Chhaganlal Sanghvi. 2nd Ed.-Ahmedabad : Jivanlal Chhaganlal Sanghvi, 1944. 1. Ed./1934 Guj. Translation Without text. Parisişta Parva arthāt Aitihasika Pustak. Hindi Tr./Tilak Vijay. Jamnagar : Atma Tilak Granth Society, 1917-18. 2 Vols. 16 8 Jain Rāmāyaṇa . Ed./Jagannatha Shukla. Calcutta : Ray Dhanpatsimha Bahadur, 1874. Parisista Parva Guj. Tr./Shastri Jethalal Haribhai Bhavnagar : Jaindharma Prasarak Sabha, 1922. 9 17 Trişaşțiya Desanádi Samgraha Ratlam : Ru. K. Pedhi, 1933. Jain Rāmāyaṇa Yāne Rāmacaritra. Guj. Tr./Chamanlal Sankalchand, 1896. 18 10 Jain. Rāmāyaṇa Ed./Shastri Anupram Sharma. Ahmedabad : Mangalvijaya Muni, 1933. Trişaştiya Jinendra Stava Samdoha. Ed./Vijay Kanak Suri. 2nd Ed.-Patan : Visvamangal Prakashan, 1975. 11 Pravachaka/Rāmvijayji Ahmedabad : Virshsan Karyalaya, 1935. 7 Vols. 9. Dešināmamālā Ed./R. Pischel, G. Buhler. Bombay : Government central book depot, 1880. 12 2 Śrenika Caritra. 2nd. Ed. Jamnagar : Hiralal Hansraj, 1923. Ed. / R. Pischel 2nd Ed.-Poona : Bhandarkar Oriental Research Institute 1938. (Bombay Sanskrit Series; 17). Preface and Notes/Paravastu Venkat Ramanujaswami 13 (Parisista Sthaviravali. Carita Parva). Page #213 -------------------------------------------------------------------------- ________________ 3 Ed./Murlidhar Banerji. Bitmai 1 Ed.. Calcutta Calcutta, 1931." 10 Uni. of ODVE 4 Desi Sabdasamgraha (Ratnavali). Ed., Guj. Tr./Pt. Bechadas Doshi 1. Ed. Mumbai Farbas Gujarati Sabha, 1947. Vol. 1 (Farbas Gujarati Sabha Granthavali; 16) 20 5 Ed./Pt. Bechardas Doshi 1. Ed.-Ahmedabad Uni Granth Nirman Board, 1974. 6 Studies in Hemachandra's Desinämamala/Harivallabha C. Bhayani. Varanasi P. V. Research Institute, 1960. 7 Acarya Hemchandra racita Desinamamala kä Bhaṣāvajnanika Adhyayana/ Shivamurti Sharma. Jaipur Devnagar Prakashan, 1985. 10. Dvyāśryakāvya (Prākṛt) Kumarpāla Caritra 1 Tika/Purnakalashagani Ed./Shankar Pandurang Pandit Bombay Government Central Book Depot, 1500," (Bombay Sanskrit and Prakrit Series; 60). 32. 2 Kumärpäla Pratibodha Prabandha Ed./Mafatlal Jhaverchanda Gandhi. [ 1: Muktivimal Jain Granthmala, 1940. (Muktimal Jain Granthmala; 11). 3 Hindi Sabdanvaya / Mangalchandra Muni. Ed./Rupendrakumar Pagaria Udayapur Sri Vardhman Jain Jnanpith, 1986. 4 Dvyasraya Mahäkävya (Sanskrit) Guj. Tr./M. N. Dvivedi 1. Ed. Vadodara Deshi Kelavani Khatu, 1893. 5 Tika/Abhayatilakgani Ed./Abaji Vishnu Kathavate. Bombay Government Central Press, 1915, 1921. 2 Vols. (Bombay Sanskrit and Prakrit Series; 69, 76). This edition is reprinted by Jain Shvetamber Sangh, Wava and Sanchor Jain Shvetamber Sangh in 1983, 1986 with the Preface by Satyapal Naranga. 6 Hemacandra's Dvyasrayakavya: A literary and Cutural Study/ Satyapal Naranga. Delhi Devavani Prakasana, 1972. 11. Nighantu. Seṣa 1 Tika/Vallabhagani Ed./Punyavijayaji 1. Ed.-Ahmedabad: L. D. Institute of Indology, 1968. (Lalbhai Dalpatbhai Series; 18). 2 With Abhidhan Sangraha Ed./V. Upadhyay Delhi: S. N. Publications, 1981. 12. Pramāņa mimaṁsā 1 Tik / Swopajña. Ed./Motilal Ladhaji Page #214 -------------------------------------------------------------------------- ________________ 33 4 Poona : Motilal Ladhaji, 1925. (Arhat Mata Prabhakar; 1). 1. Ed.-Bhavanagar JaindharmaPrasarak Sabha, 1915. . 2 Tikā/Swopajña : Ed./Pt. Sukhalalji Samghavi, Pt. - Mahendrakumar, Pt. Dalsukh Malvania. 1. Ed.-Mumbai : Singhi Jain Granthmala, 1939. (Singhi Jain Granthamala; 9). Reprinted by Saraswati Pustak Bhandar, Ahmedabad, 1989. 5 Ed./Mansagar. Guj. tr./Sha Chunilal Hakamchand. Surat : Sha Kalyan Vajechand na putro, 1917. 6 Vịtti/Swopajña Bhavnagar : Jaindharma Prasarak Sabha, 1926. 7 Surat : Dansuri Granthmala, 1939. 3 Eng. Tr./Satkari Mookerjee. Calcutta : Bharati Mahavidyalaya, 1946. (Bharati Mahavidyalaya Publications, Jain Series; 5) (Bahadur Singh Singhi Jain Series; 1). 8 Ed./Gopaldas Jivabhai Patel 2nd Ed.-Ahmedabad : Gujarat Vidyapitha, 1952. (Punjabhai Jain Granthmala; 15) 1. Ed.-1938. 13. Mahādeva Stotra 9 Ed., Guj. tr./Hemsāgar Süri 1. Ed.-Mumbai : Devachandra 1 Tr./Maneklal Ghelabhai Lalbhai Jain Pustakoddhar Mumbai : Maneklal Ghelabhai, Fund, 1969. 1906. (D. L. Jain Pustakoddhar 14. Yogaśastra Fund; 120). with Tr. of Swopajña Vțutti. 1 Tr./Hiralal Hamsaraj Mumbai : Bhimshi Manek, 1899. 10 Aştamapra kashnu Vivaran/Doshi . Amrutlal Kalidas. 2 Tikā/Swopajña. 1. Ed.-Mumbai : Jain Sahitya Ed /Vijayadharma Suri Vikas Mandal, 1969. Calcutta : Asiatic Society of 11 Ed./Nemichandraji Bengal, 1907-16. Guj. tr./Padmavijayji Guj. tr./Kesharvijayagaại 1. Ed.-Delhi : Nirgrantha 1. Ed.-Mumbai : Mangarol. Sahitya Prakashan Sangh, 1975. Jain Sabha, 1908. (Mangarol Jain Sabha Granth 12 Tr./Vijaykesharsuri mala; 3). 6th Ed.-Palitana : Muktichandra 2nd Ed.-1910; 3rd Ed.-1911 Sramana Aradhana Trust, 1977. Page #215 -------------------------------------------------------------------------- ________________ 34 13 (Jain Atmananda Satabdi Series; 3). Tika/Swopajña. Ed./Jambuvijayji 1. Ed.-Mumbai : Jain Sahitya Vikas Mandal, 1977, 1982, 1986. 3 Vols. 9 Vștti/Premananda. A vacüri/Somodayagaại. Patan : Kesarbai Jnanamandir, 1942. 15. Vitarāga Stotra 1 Tika/Pramananda. Avacuri/Vishalraja. Ed. Sagaranand Suri 1. Ed.-Mumbai : Devachand Lalbhai, 1911. (D. L. Jain Pustakoddhar Fund; 1). 13 Vịtti/Pramananda. Avacuri/Somodayagani. Ed., tr./Chandraprabha Sagar. 2nd Ed.-Surat : D. L. Jain Pustkoddhar Fund, 1949. (D. L. Jain Pustakoddhar Fund;. 95). 2 Panjikā tikā/Vishalraj. Jamnagar : Hiralal Hansraj, 1911. 11 Kirti Kala vịtti/Kirtichandra Vijaygani. Petlad : Sha. Mafatla! Ambalal, 1959. 3 Guj. tr./Karpurvijayaji Maharaj. 1. Ed. - Mahesana : Jain Sreyaskar Mandal, 1912. 4 Mumbai : Bhimshi Manek, 1912. 12 Guj. tr. / Bhagawandas Mansukhabhai Maheta. 1. Ed.-Ahmedabad : Jain Sreyaskar Mandal Trust, 1965. 5 Hindi Tr./ 1. Ed. - Delhi : Atmananda Pustak Prasarak Mandal, 1915. 6 Vitarāga-Mahādev Stotra Adi. 1. Ed.-Ahmedabad : Sankalchand Pitambar Shah, 1923. 16. Vedānkuša Ed /Pt. Virchandra Prabhudas. 2. Ed.-Patan : Hemchandracharya Sabha, 1923. (Hemachandracharya Granthavali; 5). 7 17. Sakalārhat Stotram Ed./Charan Vijayaji. Bhavnagar : Jain Atmananda Sabha, 1934. (Jain Atmananda Satabdi Series; 1). 1 Vștti/Kanak Kushalagani. Ed./Punyvijayaji. 1. Ed.-Jain Atmananda Sabha, 1942. (Atmananda Jain Granth Ratnamala; 89). 8 Guj. Tr./-. . 1. Ed.-Bhavnagar : Atmananda Jain Sabha, 1935. Page #216 -------------------------------------------------------------------------- ________________ 8 2 Prakāśa Vrtti/Gunavijay.. Ed./Muni Nem vijay. 1. Ed.-Gariadhar : Labahisurisvar Jain Granthmala, 1946. (Labdhisuri Jain Granthmala; 12). Tattvaprakāśikā/Swopajña Sabdamahārņavanyasa. Nyāsa Sāra Samuddhār / Kanakprabha Suri. Ahmedabad : Jain Granth Prakashak Sabha, 1951. 2 Vols. 18. Siddhahema Śabdānuśāsanam 1 Laghu Vịtti/Swopajña. 1. Ed.-Kashi : Yashovijay Jain Pathasala, 1905. · (Yashovijay Granthmala; 3). 9 Laghu Vịtti/Swopajña. 1. Ed.-Gariadhar : Labdhisurishyar Jain Sabha, 1952. (Labdhisurishvar Granthmala; 3) 2 Bịhad Vrtti, Laghunyāsa / Swopajña. Ahmedabad : Mansukhabhai Bhagubhai, 1906. 3 Tattvaprakāśikā Bșhad Vștti/ Swopajña. Prakāśa Sabdamahārņavanyäsa. 1. Ed.-Patan : Hemchandra Jnanamandir, 1921. 10 Madhyama Vrtti, Avacūri. Ed./Vijay Kshmabhadrasūri, Vikram Vijaymuni. Chhani : Labdhisurishvar Jain Grathmala, 1953. (Sheth Motisha-Lalbag Jain Charity Prakashan; 2), (Labdhisurisvar Jain Granth mala; 33). 11 1. Ed.-Jain Granth Prakashak Sabha, 1952. (Vijay Nemisuri Granth mala, 20) 4 1. Ed.-Mumbai : Siddhachakra Sahitya Prachar Samiti, 1922. 12 5 '1. Ed.-Ahmedabad : Anandji Kalyanji Pedhi, 1934. Tattvaprakāśikā, Sabda maharnava nyasa, Nyāssāra Samuddhār. Botad : Vijaynemisuri Jnanamandir, 1957. Vijaynemisuri Granthmala; 33, 50). 2nd./Ed.-Ahmedabad : Dakshajyot Trust, 1979. 6 Tattyaprakasika, Ananda bodhini/ Pt. Chandrasagar Gani. Mumbai : Siddhachakra Sahitya Prachar Samiti 1946-52. 2 Vols. (Hemchandra Granthbdi) 7 Bịhad Vịtti/Swopajñā. Cūrņi/Amarchandra. 1. Ed.-Surat : Devachandra Lalbhai Jain Pustakoddhar Fund, 1948. 13 Tattvaprakāśikā, Brhad Vrtti, Sabda Mahārņavanyāsa.. Ed. Lavanyasuri. Mumbai : Siddhahema Prakashan Samiti. 1961. . (Vijaynemisuri Granthmala, 55). Page #217 -------------------------------------------------------------------------- ________________ 14 Madhyama Vștti, A vacūri. Ed./Rajshekhar Vijay. 1. Ed.-Vedo : Sri Shruta Jnana Amidhara Jnanamandir, 1965. 2 Vols. 21 Prākşta Balabhāsā. Ed. / Krusnashastri Mahabal Nasikkar. Mumbai : Samvegi Charitrapradhan suri, with the help of Ray Dhanpatsinha Bahadur 1873. 15 1. Ed./Mumbai : Amrut Jain Sahitya Vardhak Sabha, 1969. 16 Tattva Prakāśikā, Bșhad Vịtti. Ed./Hemchandra Vijay Gani. Mumbai : Amrut Jain Sahitya Vardhak Sabha, 1972. 22 Hemcandra's Grammatik der Prakrit Sprachen/R. Pischel. Halle : Verlag der Buchhandlung Des Waisen house, 1877, 1880. 2 Vols. (German language). 23 Prākrta Vyākarana Dhumdhikā Tika. Mumbai : Sha. Bhimshi Manek, 1906. Vol. 1. 17 Laghu Vrtti. . Ed./Guj. Tr. Pt. Bechardas Jivraj Doshi, Ahmedabad : Uni, Granthnirman Board, 1978-81. 3 Vols. 18 Brhad Vịtti, Nyāsasāra. Ed./Vijay Uday suri, VajrasenVijayji, Ratnasenavijayji. 2. Ed.-Mumbai : Sha. Bherulal Kanaiyalal Religious Trust, 1986. 3 Vols. 24 Ed./Muni Sukhasagar. Surat : Hiralal Rushabhdas, 1919. (Granthanka; 8). 25 1. Ed.-Mumbai : Nirnaya Sagar Press, 1919. 19 Siddhahema Sūtrapātha. Kashi : Yashovijay Jain Granthmala; 1905. (Jain Vashovijay Granthimala; 6). 26 Prakāśikā Tikā Ahmedabad : Pt. Virchand Prabhudas, 1927. (Hemchandracharya Granth avali; 15). 27 Ed./P. L. Vaidya Poona : Motilal Ladhaji, 1928. (Arhat Mata Prabhakar, 6). 20 Siddhahema Sūtrapāțhasya akārādi anukramaņikā. 1. Ed.-Kashi: Harakhachand Bhurabhai, 1909. (Jain Yashovijay Granthmala; 11). 28 Ed. Guj. tr./Kanchanvijay. 1. Ed.-Khambhat : Mahavir Jain Sabha, 1934. . (Dharmabhakti : Mahavir Jain Sabha, 1934. (Dharmabhakti Grath mala, 9) Page #218 -------------------------------------------------------------------------- ________________ 29 Prākşta Vyakarana dhātu pārsva. Ed./Charanvijayji Bhavnagar : Jain Atmananda Sabha, 1935. 30 Ed./P. L. Vaidya : 2nd Ed.-Poona : Bhandarkar Oriental Research Institute, 1958. Revised edition of 1936. 31 Tikā/Swopajñā, Ed./Vajrasen vijayji. Bhavnagar : Jain Atmananda Sabha, 1982. . 32 Siddhahema (Apabhramsa). Guj. tr./J. K. Patel, Hasit Buch. 1. Ed.-Vallabha Vidyanagar : Charutar Prakashan, 1957. 33 Siddhahemagata Apabhramsa Vyakarana. Ed./Harivallabh Chunilal Bhayani 1. Ed.- Mumbai : Farbas Gujarati Sabha, 1960. (Farbas Gujarati Sabha Granth- mala; 66). 34 Apabhraíśa Vyākaraṇa. Guj. tr./K. K. Shastri 2nd Ed.-Ahmedabad : Gujarat Vidya Sabha, 1960. .. (Samshodhan Granthmala: 2). 1. Ed.-1949: 35 Dodhaka Vștti. Ed. / Bhagawandas Harshachandra 1 Ed. Vala : Bhagawandas Harshchandra, 1916. (Hemachandracharya Grantha vali-1) 36 Haimdhātumalā. Ed./Guņavijaya. 2nd Ed. - Ahmedabad : Jain Grantha Prakashak Sabha, 1930 1 Ed. Patan : Sanghavi Nagindas Karamchanda. 37 Haimdhātupātha. Avacūrņi/Jayaviragani. Ed./Vikram Vijay Muni Patan : Nagindas Karamchandra Sanghvi, 1940. (Vijaya Kamalsurishvar Jain Granthmala; 3) 38 Dhātupārāyaṇa tathā Kandva daya Kandvādi Prakāśana/Daksha vijay 1 Ed.-Jhagadia : Sri Rikhavadevji Maharajni Pedhi, 1940. (Vijayanemisuri Granthmala; 12) 39 Dhātu Pārāyaṇa. Ed./Muni Yashovijaya, Muni Chandravijay. 1 Ed.-Radhappur : Vijayabhadrasuriśvarji Jain Sanskrit Pathshala, 1973. (Vijayabhadrasuriswarji Janma Shatabdi Granthmala; 2) 40 Haima Vibhrama. Tika/Gunachandra Suri Banaras : Harshachandra Bhurabhai, 1912. (Yashovijaya Jain Granthmala; 34) 41 Haima Bșhat Prakriya/comp. Girjashankar M. Shastri 1 Ed.-Ahmedabad : Utkrusta Mudranlaya (Printer), 1931. 42 Haima Laghuprakriyā. Notes/Vinaya Vijay. Jodhpur : Rakshajinakumar L. Jain, 1950. (Nemidarshan Priyankar Gran thratna; 2) 43 Haimalingānusāsana. Avacüri Kashi : Yashovijay Jain Granthmala, 1905. (Jain Yashovijay Granthmala; 2) Page #219 -------------------------------------------------------------------------- ________________ 38 44 Haimlingānušāsana. Ed./Kshamavijaygani. Notes/Kesharvijayaji. 1 Ed.-Surat : Vaidyaraj Vinod chandra Mohanlal, 1937. 45 Durgapada Prabodha Vịtti/ Vallabha Vachaka. Ed./Vijaykshmabhadrasuri. Mumbai : Shah Hiralal Somchand, 1940. (Abhi-Soma Jain Granth mala; 2) 46 Haimprakash Mahāvyākaraņa/ Vinay Vijay. 1 Ed.-Mumbai : Shah Hiralal Somachandra, 1937, 1954. 2 Vols. V. 2 Published by Shrutajnana Amidhara, Beda. 47 Haimaśabda Candrika/Megha vijaygaại. Ed./Chaturvijayaji. 1 Ed.-Kothari : Shah Champshi Khimji, 1940. (Shrutjnana Amidhara; 3) 48 Haimsamskņtta Pravesikā. Ed./Pt. Shivlal Nemchand Shah. 3rd Ed.-Patan : Pt. Shivlal Nemchand Shah, 1971, 1975. 2 Vols. 1 Life of Hemchandrācārya/G. Buhler. Guj. tr./Motilal Girdharlal Kapadia. 1. Ed.-Bhavnagar : Sheth Devachand Damaji Kundalkar, 1934. 2 Hemchandrācārya / Nagkumar Makati. Ahmedabad : [ ] 1934, 1950. 3 Life of Hemcandrācārya/ G. Buhler. Tr. from German in Eng. / Manilal Patel. 1. Ed.-Shantiniketan : Singhi Jain Jnanapitha, 1936. (Singhi Jain Series; 11). Hemacandrācārya/Pt. Bechardas J. Doshi. Ahmedabad : Pt. Bechardas J.; Doshi, 1936. (Sayaji Balajnanmala; 138). 49 Haimsamsksta Praveśika (dvitiya) Ed./Pt. Shivalal Nemchand Shah 1. Ed.-Patan : Shivlal Nemchand Shah. 5 Hemacandrācārya/Ishvarlal Jain 1. Ed.-Multan Adarsha Granthamala, 1941. 6 Hemacandracārya/Dhúmketu. Mumbai : Jainacharya Atmanand Janma Satabdi Smarak Trust, 1940. 2. Ed., 1946. 3. Ed., 1982. 7 Hemacandrācārya/Punyavijayaji. 1. Ed.-Patan : Hemachandra charya Jain Sabha. 8 Hemachandrācārya-Jivan Caritra G. Buhler. Hindi tr./Banthia Kasturmal. 1. Ed.-Banaras : Chaukamba Orientalia, 1967. 50 Ācārya Hemchandra aura Unkā Śabdānu Śasan / Nemichandra Shastri. 1. Ed.-Banaras : Chaukhamba, 1963. Page #220 -------------------------------------------------------------------------- ________________ 39 9 Acarya Hemcandra / V. B. Musalganvkar. 1. Ed. : Bhopal : Madhya Pradesh Hindi Granth Akādemy, 1971. 10 Hemcandra Vacanām rta/Comp. tr. Jayantavijayaji. 1. Ed.-Ujjain : Dipachand Banthia, 1937. 12 Haimasārasvat Satra : Gujarati Sahitya Parishad, Patan. 1. Ed. - Mumbai : Bhartiya Vidyabhavan, 1941. 13 Haim Samikshā / Madhusudan Modi. 1. Ed.-Ahmedabad : Jainacharya Sri Atmananda Janma Satabdi Smarak Trust, 1942. 14 Haima Smrti / Ed. Kumarpal Desai. Ahmedabad: Kalikalsarvajna Hemacāndracārya Navama Japmashatabdi Smriti. 1989. 11 Hemacandrakrtā Kusumāvali. Ujjain : Rushabhdevji Chhaganiramji, 1943. (Hemachandra Grandhabdhi; 1). Page #221 --------------------------------------------------------------------------  Page #222 -------------------------------------------------------------------------- _