SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ ઐતિહાસિક પરિસ્થિતિ તથા કલ્પનાના રંગાનું મિશ્રણ દેખાય છે, તે પ્રમાણે તેમની તેજસ્વી પ્રતિભા છ ંદાનુશાસન, કાવ્યાનુશાસન આદિમાં દેખાય છે. તે પૈકી છંદાનુશાસનનાં લખાણમાં તેમણે છંદનાં નામને દૃષ્ટાંતમાં ઉત્તમ રીતે વણી લેતાં કેટલાંક નૈસગિઅેક દસ્યાનું સુ'દર વર્ણન આપ્યું છે. તેના કેટલાક નમૂના–દાખલાદૃષ્ટાંતા રજૂ કર્યાં છે, તેમાં નૈસગિ`ક સ્થિતિના ઉલ્લેખા છે. આ ઉલ્લેખા નૈસર્ગિક હોવાથી તેમાં ફેરફારને સંભવ નથી. यावन केसरी नादो नायाति श्रुति मार्गम् । तावद्गन्धगजानां गण्डेस्यान्मदनलेखा ॥ कुन्दे विचकिले वा मन्दार कुसुमे वा । प्रीत्या मधुरसाध्ये भ्रान्ताभ्रमरमाला ॥ उज्जवल निशाकरा चारुकमलाकरा 1 कस्य न मनारमा श्री भवति शारदी ॥ नवस दूरभा ध्रुवमाग्नेयबाणा તદુપરાંત જુદા જુદા પદાર્થાંના ઉલ્લેખ સૂચક એકરૂપ છંદના દૃષ્ટાંતમાં मुकुला शुक्रेमी ' रतिनाथस्य મૈત્રા ॥ काष्ठे वा कनकेऽथवा मणौ वा लेाष्ठे वा स्पणीषु वा तृणे वा । शापे वास्तवनेऽपि वा वितृण साधूनां सन एकरूपमेव ॥ જેવા એકરૂપ છંદથી દ્રષ્યાશ્રિત અને કલ્પના આશ્રિત પર્યાયાને પણ એકરૂપ કરવાના તેમને પ્રયાસ તેમનાં અન્ય લખાણામાં પણ દેખાય છે. આવા પ્રયાસને પરિણામે હેમચંદ્રાચાર્ય ની વ્યાકરણ, કાવ્ય, છંદ, પ્રમાણ તથા જૈનશાસનનાં વિવિધ ક્ષેત્રામાં વિદ્યાકીય પ્રવૃત્તિ થઈ છે. તેથી આ સાહિત્ય ઇતિહાસ, પુરાવસ્તુ, સમાજવિદ્યા આદિ દષ્ટિથી થતા આજના અધ્યયને માટે ઘણી સંચયનસામગ્રી પૂરી પાડે છે. પરંતુ તેનુ અન્ય સાધનેા વડે શેાધન કરીને તેના દ્રવ્યાશ્રિત અતિહાસિક પાસાં અને કપના તથા પર્યાયાશ્રિત પાસાંને છૂટાં પાડ્યા સિવાય તેના ઉપયાગથી કરાતા સંકલના, સંદેશ'ના, સલેખને માં અંબ્રટનના ઘણાં દોષ દાખલ થાય છે તે તરફ સાવચેતીને સૂર ઉચ્ચારીને કલિકાળસનની અનેક ક્ષેત્રામાં તેમના યુગના ધારણા અનુસાર વિચરતી મેધાને અંજલિ અપીને વિરમુ` છું.
SR No.520765
Book TitleSambodhi 1988 Vol 15
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1988
Total Pages222
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy