Book Title: Ratribhojan Mimansa
Author(s): Kavin Shah
Publisher: Rupaben Astikumar Shah
Catalog link: https://jainqq.org/explore/005331/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ રાત્રિભોજના થી યા સૂર્યોદય શાસન નાયક વીરજીએ, પામી પરમ આધાર તો, રાત્રિભોજન મત કરો એ જાણી પાપ અપાર તો, ઘુવડ કાગને નાગનાએ, તે પામે અવતાર તો નિયમનોકારશી નિત્ય કરોએ, સાંજે કરો ચોવિહાર તો ॥૧॥ (પૂ. મુનિ. જીવવિજયજી) : સંપાદક ડૉ. કવિન શાહ બીલીમોરા. For Personal and Private Use Only Jain Educationa International સૂર્યાસ્ત Page #2 -------------------------------------------------------------------------- ________________ Ratri Bhojan Mimansa રાત્રિભોજન મીમાંસા : વિશેષ સૂચના : પુસ્તકની આશાતના કરવી નહિ. પુસ્તકની જરૂર ન હોય તો જ્ઞાનભંડારમાં જમા કરાવવું. અન્ય વ્યક્તિને વાંચવા આપવું. ભલામણ કરવી. : સંપાદક : ડૉ. કવિન શાહ બીલીમોરા. : પ્રકાશક : રૂપાબેન અસ્તિકુમાર શાહ ૧૦૩-સી, જીવન જ્યોત એપાર્ટમેન્ટ, વખારીયા બંદર રોડ, બીલીમોરા - ૩૯૬ ૩૨૧. ફોનઃ ૦૨૬૩૪ - ૨૮૮૭૯૨ Jain Educationa International A For Personal and Private Use Only ૨ ટ Page #3 -------------------------------------------------------------------------- ________________ હિટ ર ર ર ર ફિ હિ હ હ હ હ હ હ ક દીક લીક | Ratri Bhojan Mimansa રાત્રિભોજન મીમાંસા रात्रिभोजन मीमांसा પ્રથમ આવૃત્તિ - સંવત ૨૦૬૯, અક્ષય તૃતીયા નકલ - ૭૫૦ કિંમત રૂા. ૫૦/ પ્રાપ્તિસ્થાન | પ્રકાશક : રૂપાબેન અસ્તિકુમાર શાહ ૧૦૩-સી, જીવન જયોત એપાર્ટમેન્ટ, સી બીલીંગ, વખારીયા બંદર રોડ, બીલીમોરા-૩૯૬ ૩૨૧. ફોન: ૦૨૬૩૪ - ૨૮૮૭૯૨ ટાઈપ સેટીંગ - ડિઝાઈન : યાત્રા ગ્રાફીક્સ ફોન : ૦૭૯-૨૫૫૦૬૧૪૯ મુદ્રક દિવ્ય વિઝન ૨૯, કે. બી. કોમર્શીયલ સેન્ટર, ખાનપુર, અમદાવાદ - ૩૮૦૦૦૧. ફોન: ૦૭૯-૨૫૫૦૬૧૪૯ - -- - - બ્રિીડ ડિ કિ ક ીર છીણ હિ કિ બ્રીફ હિ કિ ક ક રી કિ કિ કિ ક થી જીર જી| 8 Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પર હિટ હીટ થિ જી ર વીર દી વીર દી હ હ હ હ હ ક |િ ગઢણ આભાર ૫. પૂ. ગુરુભગવંતોની કૃપા અને માર્ગદર્શનની અનુમોદના પ. પૂ. આચાર્ય પદ્મયશસૂરિજી પ. પૂ. આ. રાજયશસૂરિજી પ. પૂ. આ. પ્રધુમ્નસૂરિજી પ. પૂ. આ. શીલચંદ્રસૂરિજી પ. પૂ. આ. મુનિચંદ્રસૂરિજી પ. પૂ. પં. પ્ર. વજસેનવિજયજી પ. પૂ. મુનિશ્રી સર્વોદયસાગરજી પ. પૂ. મુનિશ્રી જયાનંદવિજયજી પ. પૂ. સાધ્વીજી વિરાગરશાશ્રીજી પ. પૂ. સાધ્વીજી શાશ્વતયશાશ્રીજી શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, પાટણ. શ્રી કૈલાસ સાગરસૂરિ જ્ઞાન મંદિર, કોબા. એલ. ડી. ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજી, અમદાવાદ, ડૉ. ભાનુબેન શાહ, મુંબઈ ડૉ. રતનબહેન છાવડા, મુંબઈ શ્રી બિપિનભાઈ ત્રિવેદી, જંબુસર (c) Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ જિર છીણ ર ર ર બ્રીડર ર ર ર ર ર ર ર ર ર ર ર જીહ ર હ ફિ| ચુત ભક્તોની 6 આર્થિક સહાયની અનુમોદના 65 મુખ્ય લાભાર્થી શ્રેષ્ઠી શ્રી કંચનલાલ ગભરૂચંદ શાહ (ચાણસ્માવાળા) સુપુત્ર મહેન્દ્રભાઈ શ્રેષ્ઠી શ્રી જેચંદભાઈ પ્રેમચંદભાઈ મહેતા (મુલુંડ) સુપુત્ર ધનવંતભાઈ શ્રેષ્ઠી શ્રી રમણીકલાલ નેમચંદ મહેતા (ઉમરગાંવ) સુપુત્ર પ્રકાશભાઈ શ્રેષ્ઠી શ્રી ભાઈલાલભાઈ હરજીવનદાસ નારેચાણિયા (દાદર, મુંબઈ) સુપુત્ર મયૂરભાઈ સુશ્રાવિકા મોહિનીબેન માણેકચંદ લુક્ક પરિવાર સુશ્રાવક માણેકચંદ હજારીમલ લુડ (ભીનમાલ, રાજસ્થાન) દિર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ક | (D) Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ સુશ્રાવિકા મોહિનીબેન માણેકચંદ લુક્કડ પરિવાર સુશ્રાવક માણેકચંદ હજારીમલ લુક્કડ (ભીનમાલ, રાજસ્થાન) ucaliona International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠી શ્રી જેચંદભાઈ પ્રેમચંદભાઈ મહેતા (મુલુંડ) સુપુત્ર ધનવંતભાઈ Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠી શ્રી રમણીકલાલ નેમચંદ મહેતા (ઉમરગાંવ) સુપુત્ર પ્રકાશભાઈ n ternational For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ( શ્રેષ્ઠી શ્રી ભાઈલાલભાઈ હરજીવનદાસ નારેચાણિયા | (દાદર, મુંબઈ) સુપુત્ર મયૂરભાઈ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrar Page #10 -------------------------------------------------------------------------- ________________ જન સં. ૧૯૪૦ દીક્ષા સં. ૧૯૫૯ બોર બાલશાસન આચાર્યપદ સં. ૧૯૮૧ છાણી કાળધર્મ સં. ૨૦૧૪ લાલબાગ, મુંબઈ કાશનાધિદક્ષિ જનરત હાઇકશાન વાસસ્થતિ કલિફાકિરીઢ અવતરણ સરસાઈના | | દાદા ગુરુદેવ લવિસૂરીશ્વરજી મ.સા. પૂજ્યપાદ દાદાગુરૂદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા. નો મિતાક્ષરી પરિચય ballona International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી કિરીટ કરી ટિકિટ કિરીટ લીક થઈ કિકિ હરિ અર્પણ હ હ ર ર ર ર કિ હિ કિ વહિ ફિ હિ ક ર ફિ હિ હ હ પંચ મહાવ્રતધારી સાધુ-સાધ્વીજી ભગવંતો જાવજજીવ શકિભોજનની વ્યા કરે છે વેલી અશુમોદના સહ પૂ.શ્રીના ચરણોમાં - સાદર અર્પણ. વીર ર દિ ક ક ક કિ કિ કિ કિ કિ ટ ક ર ર ર ર ક ર કિ ક ક ક ક ર ર ર કિ ક ક ર ર ર વહિ કે છ િ િ િ િછી છી ક ર ર વી (E) Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ૐ હૈં નમઃ ૐ હ્રીં નમઃ શ્રી અનંત લબ્ધિનિધાનાય ગૌતમ સ્વામિને નમઃ પૂજ્યપાદ દાદાગુરૂદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા.નો મિતાક્ષરી પરિચય યસ્ય દૃષ્ટિઃ કૃપાવૃષ્ટિ, ગિરઃ શમસુધાકિરઃ । તસ્મૈ નમઃ શુભજ્ઞાન, ધ્યાનમગ્નાય યોગિને સ્વનામ ધન્ય બહુશ્રુત ગીતાર્થ જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ કવિકુલકિરીટ સમગ્ર જૈન સંઘના મૂર્ધન્ય, અજાતશત્રુ, મહાપુરુષ પૂજ્યપાદ લબ્ધિસૂરીશ્વરજી મહારાજા કે જેઓની જન્મ શતાબ્દી, દીક્ષા શતાબ્દીની ઉજવણી બાદ આજ વર્ષે જેમના સ્વર્ગારોહણની અર્ધશતાબ્દી સમગ્ર ભારતના જૈન સંઘોમાં અપૂર્વ બહુમાન સાથે ઉજવાઈ.. તે જૈન સંધના જવાહીર સમા પૂજ્ય દાદા ગુરુદેવશ્રીજીનો.. જન્મ.. ધનધાન્ય સદાચાર અને સંસ્કારથી સમૃદ્ધિ ગુજરાત દેશના ભદ્રિક પરિણામી સુંવાળપંથકના ભોયણીતીર્થથી નિકટ રહેલા બાલશાસનની પાવનભૂમિમાં થયો હતો. શ્રીમાળી જ્ઞાતિના શ્રેષ્ઠી શ્રીયુત પીતાંબરદાસના શીલ સદાચાર સંસ્કારથી શોભતા ગરવા શેઠાણી મોતીબેનની કુખે વિ. સં. ૧૯૪૦ પો. સુ. ૧૨ના મંગલ દિવસે ઉચ્ચ રાશિનો ચંદ્ર અને ઉચ્ચનો ગુરુ ને કર્ક લગ્નની મંગલ ઘડીમાં થયો હતો. માતાપિતાને ફોઈબા દ્વારા તેઓશ્રીનું નામ લાલચંદ રાખવામાં આવ્યું હતું. Jain Educationa International F For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ માત્ર ૪ વર્ષની ઉંમરે સ્વપ્રમાં ચતુર્મુખ જિનયુક્ત ભવ્ય સમવસરણના એમને દર્શન થયા હતા. પ્રભાતે બાલ લાલચંદના મુખથી પ્રભુના દર્શનને સમવસરણના વર્ણન સાંભળી સહુ આભા બની ગયા હતા. બાળપણથી પરમાત્મતત્ત્વની કૃપા ધારાથી અભિષિક્ત બાલ લાલનું ભાવિ ઘણું જ ઉજ્જવળ છે એવી સૂચના જાણે મળી હતી. બાલશાસનમંડન પદ્મપ્રભુસ્વામીની ભક્તિથી કુશાગ્ર બુદ્ધિમાન લાલચંદે પોતાના રૂપ, ધૈર્ય, ચાતુર્ય ને કંઠ માધુર્યથી સમગ્ર બાલશાસનના મન મોહી લીધા હતા... તો.. સર્વ શિક્ષકોને પણ પોતાની તીવ્રમેઘાથી શીધ્ર અભ્યાસ દ્વારા માત્ર ૧૧ વર્ષની ઉંમરે પ્રસન્ન કર્યા હતા. એકવાર ન્યાયાભાનિધિ પૂજ્યપાદ વિજયાનંદસૂરિજી મ.સા. (આત્મારામજી મ.સા.)ના પટ્ટાલંકાર સદ્ધર્મ સંરક્ષક કમલસૂરીશ્વરજી મ.સા. બાલશાસનમાં પધાર્યા. તેમની ઓજસ્વી પ્રભાવક વાણી અને એમની પવિત્ર આશિષધારાથી સહુ પ્રથમ લાલચંદના માનસમાં વૈરાગ્યબીજની વાવણી થઈ. આગળના વિદ્યાભ્યાસ માટે દલીફોઈના ઘરે માણસા મુકામે લાલચંદ આવ્યા. વિદ્યાભ્યાસમાં તો નક્ષત્રની જેમ ઝળહળી ઉઠેલા લાલચંદ સરખે સરખા મિત્રો સાથે ગામના મલાઈ તળાવમાં તરણકળામાં પણ અપૂર્વકુશળ થયા. તળાવની ૭ કોઠાની વાવમાં, ઉપરથી કૂદકો મારી છેક ૭ મા કોઠાની માટી હાથમાં લઈને આપતા ને કલાકો સુધી કરી શકતા હોવાથી લાલચંદ “મલાઈના મગર” કહેવાયા. હિટ ફિ કિ કિ હ હ હ હ ર દિ 9 ક વીર વહિ ક વીર ર ર ર ર | C G Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ધર્મરૂચિ લાલચંદ નિત્ય જિનપૂજા સાધુ સેવા સત્સંગમાં પણ રક્ત રહેતા. એકવાર ઉદ્યોતવિજયજી મ.સા. માણસામાં ચાતુર્માસ કર્યુ. એમના વૈરાગ્યવર્ધક પ્રવચનોથી લાલચંદની વૈરાગ્યની વૃદ્ધિ થઈ. ત્રણ વખત દીક્ષા લેવા માટે ઘરેથી ભાગીને ગયા પરંતુ કુટુંબીજનના પ્રબળ મોહથી ત્રણ ત્રણવાર દીક્ષા લેવા માટેના પ્રયત્ન નિષ્ફળ ગયા પરંતુ લાલચંદની પુણ્યાઈ જોર કરતી હતી ને પ્રૌઢ પ્રતાપી નિઃસ્પૃહ ચૂડામણિ કમલસૂરીશ્વરજી મહારાજાએ માણસામાં ચાતુર્માસ કર્યું. પૂજ્યશ્રીની અપૂર્વ દેશનાથી લાલચંદની વૈરાગ્ય જ્યોત હવે વાળા બની ગઈ હતી. સંસારના ભોગ ભયાનક લાગ્યા, સ્નેહીઓના સ્નેહ બેડી જેવા લાગ્યા ને સંસાર સર્પ જેવો ભયંકર ભાસ્યો ને એકવાર એકાંતમાં મનખોલી પૂજ્યપાદ ગુરૂદેવશ્રી કમલસૂરીશ્વરજી મ.સા. પાસે પોતાના સગા-સ્નેહીની મોહ દશા.. દીક્ષાના અંતરાયની કથા કહેતા પોતાની હૈયાની વ્યથા એમણે રજૂ કરી. વિનય, વિવેક, વૈરાગ્યવાસિત ભવભીરૂને.. શાસનનો સમ્રાટ થઈ શકે તેવા શક્તિપુંજ સમા લક્ષણવંત નવયુવાન લાલચંદની વ્યથાને અવસ્થા સમજી.. શાસનધોરી પૂજ્ય કમલસૂરિજી મ.સાહેબે ગુપ્તમંત્રણા કરી એમને આશ્વસ્ત કર્યા. ચાતુર્માસ બાદ ત્યાંથી વિહાર કરી પૂજ્ય કલમસૂરીશ્વરજી મ.સા. બોરુગામમાં પધાર્યા. મહિનાઓથી છેલબટાઉ યુવાનો સાથે આનંદ પ્રમોદમાં મસ્ત લાલચંદ હવે વૈરાગ્યથી ઉન્મુખ થયો છે એમ જાણીને નિશ્ચિત બનેલા દલસીફોઈના સમગ્ર પરિવારને રાતના ઊંઘતા રાખી બહારથી તાળુ મારી ઊંટ ઉપર બેસી દીક્ષાના તીવ્ર અભિલાષી લાલચંદ વિ. Jain Educationa International H For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ હિટ ફિ ટ ટ ટ ટ ટ ટ વીર કિ જ ફિ હિ હ હ કિ ઈહિ 8 ]િ સં. ૧૯૫૯ કા. વ. ૬ના દિવસે ૧૯ વર્ષની વયે પૂ. કમલસૂરીશ્વરજી મ.સા.ના પાવન હસ્તે બોરુ મુકામે સત્ત્વશાળી લાલચંદે ચારિત્ર રત્નગ્રહણ કર્યું ને તેઓનું લબ્ધિ.. લબ્ધિ. ને લબ્ધિ. ફેલાવે તેવું લબ્ધિવિજય એવું નામ ગુરૂદેવશ્રી કમલસૂરીશ્વરજી મ.સાહેબે આપ્યું. સંબંધીઓના સ્નેહથી પ્રજવલિત થયેલ કોપાગ્નિને.. ત્યારબાદ શાંત ઉપદેશધારાથી તેઓશ્રીએ શાંત પાડ્યો. ને. તેઓ સંયમની શુદ્ધ આરાધના પૂર્વક, ગુરૂસેવા ને શાસ્ત્રાભ્યાસમાં મગ્ન બની ગયા. પ.પૂ.આ.ભ. કમલસૂરિશ્વરજી મ.સા. નૂતન દીક્ષિત મ.સા.ને લઈને વિહાર કરીને ઊંઝા પધાર્યા હતા ત્યારે ત્યાં પૂ. આત્મારામજી મ.સા.ના ૩૨ સાધુ ભગવંતો ભેગા થયા હતા. “ઊંઝા બત્રીસી” તરીકે આજે પણ લોકો અનુમોદના કરે છે અને નૂતન મુનિ લમ્બિવિજયજીની વડી દીક્ષા કરી હતી. બહુ અલ્પ દીક્ષા પર્યાયમાં જ પૂ. ગુરૂદેવની નિશ્રામાં રહીને પૂ. ગુરૂદેવ (કમલ સૂ.મ.સા.) પાસેથી સંસ્કૃત-પ્રાકૃત-વ્યાકરણ-કાવ્યકોશ-પ્રકરણ ગ્રંથો ૪૫ આગમો નિર્યુક્તિ-ચૂર્ણ વૃત્તિ-ભાગ્ય-ટીકા ન્યાયનો અભ્યાસ કર્યો. પોતાના પ્રચંડ જ્ઞાનાવરણીય ક્ષયોપશમના કારણે થોડા વર્ષોમાં સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રમાં તેઓએ પ્રગભ પાંડિત્ય પ્રાપ્ત કર્યું અને અપાર ગુરૂકૃપાના તેઓ મહાપાત્ર બન્યા. એટલું જ નહિં પણ પોતાને પ્રાપ્ત પ્રબળ ગુણાનુરાગથી અજાતશત્રુ બન્યા અને સહાયક ભાવથી વિશાળ સાધુ સમુદાયના પરમ પ્રીતિપાત્ર તેઓ બન્યા. તેઓશ્રીના તત્ત્વરસના મધુર ઝરણા સમાન પ્રથમ પ્રવચનથી જ ભરૂચના બહુશ્રુત વિદ્વાન સુશ્રાવક અનોપચંદભાઈ મુગ્ધ બની ગયા શિક વહ વટ થી 8 કિ હીટ થી કિ વીર ર ર થી કિ કિ ફિ વરિ ર ર I) Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ હતા. દૃષ્ટાંત તર્ક ને તત્ત્વના ત્રિવેણી સંગમથી તીર્થ બનેલી તેમને અસ્ખલિત પ્રવચન વાણીથી તેઓ જનતાના લાડીલા પ્રવચનકાર બન્યા. તેઓ બહુશ્રુત તો હતા પણ બહુભાષાઓના પણ જાણકાર, સંસ્કૃત, પ્રાકૃત, હિંદી, ઉર્દુ, ફારસી, ગુજરાતી વગેરે અનેક ભાષા ઉપર તેમનું પ્રૌઢ પ્રભુત્વ હતું. એકવખત ૪-૫ કિ.મી. દૂરથી આવેલ સંઘે પૂ.શ્રી કમલસૂરીશ્વરજી મ.સા.ને વ્યાખ્યાન માટે કોઈ સાધુ મોકલવા વિનંતી કરી. ગુર્વાજ્ઞાથી લબ્ધિવિજયજી ત્યાં પધાર્યા. પ્રવચન ફરમાવી મધ્યાહ્ને પાછા ફર્યા. ગુરૂચરણે હાથ મુકતાં તેમનો ધગધગતો દેહ જોઈ કમલસૂરીશ્વરજી મ.સા. ચિંતિતસ્વરે બોલી ઉઠ્યા ‘ઇતના બુખાર હૈ તુઝે? કબ સે?' ને વિનયી શિષ્યએ કહ્યું, ‘સુબહ સે’. ‘તો તું બોલા તક નહીં' ને લબ્ધિવિજયજી મ.સા. માથુ નમાવી કહ્યું, ‘ગુરૂજી, આપકી આજ્ઞા અનુલ્લંઘનીય હૈ..' એમની અપાર વિનયી ભાવના જોઈને ગુરૂના હૈયાથી આશિષની હેલી વરસી ઊઠી. પૂ. આ. ભ. કમલસૂરીશ્વરજી મહારાજાની સાથે મક્ષિજીથી સમ્મેતશિખરની અને અજિમગંજથી ચંપાપુરીની છ'રી પાલિત યાત્રા કરી હતી. સતત સ્વાધ્યાય, કાવ્યરચનાઓ, વિદ્વદગોષ્ઠીઓ, સમુદાય સેવા, સ્તવન, સજ્ઝાય, ચૈત્યવંદન, અષ્ટકો અને નૂતન શ્લોકની રચનાઓ દ્વારા ગુરુ સંગે માલવ, બંગ વગેરે દેશોમાં વિહાર કરતાં પ્રભુની કલ્યાણક ભૂમિની સ્પર્શનાઓ દ્વારાને પ્રભુભક્તિ દ્વારા એમણે કાલનિર્ગમન કર્યો. Jain Educationa International ] For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ બ્રિક ટ ક કિ કિ ક ક ક ક ક ક ક ક ક ક ક ક | એકવાર પંજાબંદેશમાં ધર્મજાગરણ માટે શ્રી સંઘની વિજ્ઞપ્તિથી પૂ. આ.ભ. કમલસૂરીશ્વરજી મ.સા. શિષ્ય સહિત લબ્ધિવિજયજી મ.સા.ને આજ્ઞા કરી. ગુરૂકૃપાના બળથી સમૃદ્ધ, ગુરૂદત્તસિદ્ધમત્ર એવા પૂજ્યશ્રીએ પ્રવચનો દ્વારા હજારો જૈનેત્તરોને માંસાહારના ત્યાગી બનાવ્યા અને પોતાના ઉન્નત સંયમી જીવન દ્વારા છ વર્ષમાં પંજાબમાં જબરજસ્ત શાસન પ્રભાવનાઓ કરી. મુલતાન વર્ષાવાસમાં માંસાહારથી ભરેલા ક્ષેત્રમાં માંસાહાર વિરોધી રાત્રિપ્રવચનોએ એવો જબરજસ્ત જુવાળ પેદા કર્યો કે હરસભામાં સેંકડો સેંકડો માણસોએ માંસાહાર ત્યાગ્યો. હિન્દુને મુસ્લીમ, શીખને અન્ય કોમો પણ માંસાહાર ત્યાગી સાત્ત્વિક ભોજી બની ગયા. માંસની કિંમત સાવ ઘટી જતાં માંસની મંડીઓ બંધ થવા માંડી હતી અને એમના અસરકારક ઉપદેશ એક અજૈનોનું મંડળ રચાયું જેનું નામ હતું “હાંડલી ફોડ’ મંડળ. એનું એક જ મીશન હતું કે જ્યાં માંસ પાકે ત્યાં જઈને હાંડલી ફોડી નાંખવી. એકવખત લાહોરથી પ્રતાપગઢ પધારેલા જૈન મુનિશ્રી લબ્દિવિજયજી મ.સા.નું માત્ર અડધો જ કલાક “મનુષ્ય કર્તવ્ય એ વિષય પર પ્રવચન સાંભળતા પ્રતાપગઢ નરેશ શ્રી રઘુનાથસિંહજીએ ભરસભામાં ઉભા થઈ પોતાની કુળ પરંપરામાં વર્ષોથી દશેરાના દિવસે કુળદેવીને ચઢાવાતો બકરાનો બલી ને મંદિરમાં સેંકડો બકરાઓની થતી હિંસા કાયમ માટે બંધ કરવાની પ્રતિજ્ઞા જાહેરમાં લઈ લીધી હતી અને જૈનધર્મનો અંગીકાર કરી પોતાના રાજયમાં અહિંસાનું ( KD Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ લેખિત ફરમાન સર્વત્ર મોકલ્યું હતું. પોતાના સચ્ચારિત્રબળથી, પ્રવચન પ્રભાવકતાથી, વિદ્વતાથી અને લોકપ્રિયતાથી સમગ્ર પંજાબમાં તેઓ ‘છોટે આત્મારામજી’ મહારાજના હુલામણા નામથી પ્રસિદ્ધ બન્યા હતા. રોજના ૨૦૦-૨૦૦ તેતર પક્ષીઓની કારમી કતલ કરનાર એ પંજાબના ખાનગાહ ડોગરા નામના ગામના બાબામુલખરાજ વ મુનિ લબ્ધિવિજયજીનું માંસાહાર ઉપરનું પ્રવચન સાંભળતા હચમચી ગયા હતા અને પોતાનો હિંસક વ્યાપાર કાયમ માટે છોડી દીધો હતો અને દયાના ઉછળતા ભાવોથી એ કસાઈએ ગામના લોકોને ભેગા કરી પાંજરામાં પૂરેલા બધા જ તેતરોને મુક્ત ગગનમાં ઉડાડી દીધા હતા. - ૬ વર્ષથી સુધી અખંડ અદ્વિતીય શાસન પ્રભાવના કરી. ઇડરમાં ગુરૂદેવ કમલસૂરિ મ.સા.ના ચરણોમાં જ્યારે ઉપસ્થિત થયા ત્યારે નિઃસ્પૃહ ચૂડામણિ એવા પણ પૂજ્ય ગુરૂદેવે સ્વયં પ્રેરણા કરી ઈડર જૈન સંઘ પાસે ભવ્ય પ્રવેશયાત્રા (સામૈયું) રખાવ્યું અને સ્વયં પોતાના પ્રભાવક શિષ્યને લેવા પધાર્યા હતા. ૬ ઈડરમાં જ સમસ્ત જૈન સંઘની એક ભવ્ય મહાસભામાં, પંજાબમાં અહિંસાની ક્રાંતિ લાવનાર આ મહાપુરૂષને સ્વયં ગુરૂદેવ કમલ સૂ.મ.સા.ની પાવન નિશ્રામાં તેઓ શ્રીમદ્ ગુરૂદેવના વરદ હસ્તે ‘જૈન રત્ન વ્યાખ્યાન વાચસ્પતિ'ની ભવ્ય પદવી અર્પણ થઈ હતી. ગામે. ૦ પ્રથમવાદ ૧૯૬૫, પંજાબમાં કસુર મૂર્તિ વિષયક : આર્યસમાજીઓ સાથે સંસ્કૃતમાં. Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ 9 ક ક રિ વીર વરિ વીર ધીર હિ કિ વીર ર ર ર ર ર ક કિ ઉર ]િ • દ્વિતીયવાદ – ઈશ્વરકર્તુત્વ ૧૯૬૬-૬૭ પંજાબમાં રોપડ ગામે શિવરામશાસ્ત્રી સાથે સંસ્કૃતમાં કલાકો સુધી. તૃતીયવાદ -૧૯૬૭-૬૮ પંજાબ મુલતાન ગામે - વેદ ઈશ્વરોક્ત છે. મોટા પંડિતો સાથે સંસ્કૃત સહિત બીજી ભાષાઓમાં. ચતુર્થવાદ – નરસંડા ૧૯૭૦-૭૩ ગુજરાત. આર્યસમાજી પ. અનંતકૃષ્ણન સાથે મૂર્તિપૂજા વિષયક – ૪ કલાક સુધી. પંચમવાદ - ૧૯૭૪ વટાદરા, ગુજરાત - સંન્યાસી મુકુંદસ્વામી વેદ અને જૈન ધર્મવિષયક. આ સિવાય પંજાબમાં દિગંબર સાથે, તેરાપંથીઓ, સ્થાનકવાસીઓ અને મુસલમાનો સાથે નાના-મોટા અનેક વાદો થયા હતા અને એ બધામાં તેઓ વાદ વિજેતા બન્યા હતા. આમ પૂજ્યશ્રી વાદિઘટમુદ્ગર બન્યા. શાસનની જયપતાકા ગગનમાં લહેરાવી હતી. આમ પાંચેય વાદોમાં સર્વત્ર વિજય પામનારા આ છેલ્લી શતાબ્દીના તેઓ એકમાત્ર વાદવિજેતા સૂરિદેવ હતા. તો પોતાની પ્રકાંડ પ્રતિભાથી હારી ગયેલા પંડિતજીને પણ પંડિતજીની વાત સિદ્ધ કરી આપીને પંડિતજીના પણ દિલ જીતી લેનારા તેઓ વાદી વિજેતા પણ હતા. તેઓશ્રીની સાહિત્યગંગાએ ઉર્દુ ભાષામાં લખાયેલ “મૂર્તિમંડન' નામના પુસ્તકથી પ્રવાસ આદર્યો હતો. તત્ત્વ અને ન્યાય બંને બાબતોને સ્પર્શતો તત્ત્વન્યાય વિભાકર ગ્રંથ.. આગમ અને અંગસૂત્રના સારા રૂપે સૂત્રાર્થ મુક્તાવલી, કથાભિલાષીઓ માટે મેરુ, ત્રયોદશી કથા, વૈરાગ્ય રસિકો માટે “વૈરાગ્ય રસ મંજરી' સમ્મતિ તર્ક જેવા પ્રૌઢ ન્યાયગ્રંથમાં પ્રવેશ કરવા સમ્મતિ તત્ત્વ સોપાન ચૈત્યવંદન સ્તુતિ ચતુર્વિશતિકાને આબાલવૃદ્ધને ભાવવિભોર કરતી નૂતન સ્તવનાવલી, જિક હરિ હરિ રે ? ? ? ? ? ? ? ? ? COM) Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ વિક છ ક વીર હરિ હરિ હરિ હરિ હક્કિ દર ફિ ઈષ્ટિ ધર રિ હરિ હરિ વીક | વિવિધ પૂજા રચનાઓ આદિ અનેક ગ્રંથો એમણે એમના પ્રભાવક જીવનમાં રચ્યા છે. વિનયી, શુદ્ધ સંયમી, સિદ્ધાંતમાં મેરુ જેવા અડગ, વિદ્યાવારિધિ, સગુણ સાગર, વિશાલહૃદયી, પ્રભાવમાં સૂર્ય સમાન અને સ્વભાવમાં ચંદ્ર જેવા શીતલ અને વિભાવથી વિરત થયેલા, યોગી અને શ્રેષ્ઠ પ્રવચન પ્રભાવક, આદેય વચની, મહાપુણ્યવંત, શ્રેષ્ઠ શિષ્યોથી પરિવરેલા પરમકૃપાપાત્ર શિષ્યને બધી જ યોગ્યતાઓ એક સાથે દેખાતા બ્રહ્મનિષ્ઠ તેજોમૂર્તિ પૂજ્યપાદ્ કમલસૂરીશ્વરજી મ.સા. પોતાના સમગ્ર ગચ્છના અધિપતિ આચાર્ય તરીકે સ્થાપવાનો એક દિવસ સંકલ્પ કર્યો. છાણી મુકામે ભગવતી સૂત્રોના યોગો દ્વહન કરતાં પૂજ્ય લબ્દિવિજયજી મ.સા.ને મારી પાટ ઉપર આચાર્ય તરીકે મારે સ્થાપવા તેમ સમગ્ર સમુદાયમાં પૂજ્યશ્રીએ ઉદ્ઘોષિત કર્યું. પૂ. લબ્ધિવિજયજી મ.સા.ની આંતરિક વિનંતીથી પૂજ્યપાદ પંન્યાસપ્રવર દાનવિજયજી મ.સા.ને પણ આચાર્ય પદવી આપવાની નિશ્ચિત કરાઈ. વિ. સં. ૧૯૮૧ના સુવર્ણ વર્ષમાં માગ.સુ. પના મંગલ મુહૂર્ત, શાંતિનાથ ને કુંથુનાથ એવા બે ચક્રવર્તી તીર્થકરોના જિનાલયથી શોભતા દીક્ષાની ખાણી સમાન છાણીનગરમાં.. ભવ્યાતિભવ્ય જિનભક્તિ મહોત્સવપૂર્વક હકડેઠઠ સભાની વચ્ચે. સદ્ધર્મ સંરક્ષક પૂજ્યપાદ ગુરૂદેવ કમલસૂરીશ્વરજી મહારાજાના પાવન હસ્તે.. સૂરિમંત્રના દાનપૂર્વક.. પૂ. પં. દાનવિ. મ.સા.ને પૂ. લબ્દિવિજયજી મ.સા. ની ભવ્યાતિભવ્ય આચાર્ય પદવી થઈ. તેઓશ્રી પૂ. દાનસૂરીશ્વરજી મહારાજા અને પૂ. લબ્ધિસૂરીશ્વરજી મહારાજાના નામે N) Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રસિદ્ધ થયા. આ પદવીની વિશેષતા એ હતી કે. આ પદવીમાં પૂજ્યશ્રીના ઉપકારોથી ભાવિત બનેલા કટોસણનરેશે પણ આ મહોત્સવમાં કૃતજ્ઞભાવે ધનરાશિ અર્પણ કરી હતી. તેઓએ કટોસણ નરેશને પ્રતિબોધ પમાડી પર્યુષણ મહાપર્વના દિવસોમાં ૮ અમારીનું પ્રવર્તન કરાવ્યું હતું અને ફરમાન લખી આપ્યું હતું અને જ્યાં સુધી કટોસણ નરેશ હતા ત્યાં સુધી દર વર્ષે પર્યુષણમાં ૮ દિવસ અમારી પ્રવર્તન કરાવી જૈન ધર્મની પતાકા લહેરાવી. વિશેષ પૂ. લબ્ધિવિજયજી મ.સા.ને ગણિપદવી, પંન્યાસપદવી, ઉપાધ્યાયપદવી અને આચાર્યપદવી એમ ચાર ચાર પદવી એક દિવસે પ્રાપ્ત થઈ હતી આ તેઓના પ્રબલ પુણ્યોદયનું સૂચક હતું. આચાર્યપદવી પછી ગુરૂસેવામાં તત્પર તેઓ ગુરૂદેવની સાથે જ વિચર્યા ને.. પૂજ્યપાદ કમલસૂરીશ્વરજી મહારાજા જલાલપુરમાં સ્વર્ગવાસ પામ્યા ત્યાં સુધી તેઓની પરમ સમાધિ અને શ્રેષ્ઠ સેવાથી એમણે પોતાની જાતને ધન્ય બનાવી. સૂરિમંત્રની પાંચેપાંચ પીઠીક વિધિપૂર્વક આરાધી તેઓ પરમ પ્રભાવક સૂરિશ્રેષ્ઠ બન્યા. તેઓને વાસક્ષેપના પ્રભાવથી ત્યારે અને આજે પણ સર્વત્ર લબ્ધિને નિર્વિઘ્નતાનો અનુભવ થતો હતો. તેઓશ્રીના અનેક શિષ્યો હતા. જેમાં ૬-૬ પ્રભાવક શિષ્યોએ આચાર્યપદવી પ્રાપ્ત કરી. અપૂર્વ શાસન પ્રભાવનાઓ કરી હતી. • જેમાં પ્રથમ હતા ગુણોથી ગંભીર પરમ વ્યાખ્યાતા પ.પૂ. આ.ભ. ગંભીરસૂરિશ્વરજી મ.સા. તો | કિ દીક હ હ હ હ હ કિ કિ ઉકિ કિ છી છી પી (૦) Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ • મહેસુરના મહારાજા પણ જેમના પ્રવચનોથી પ્રભાવિત હતા ને કોર્ટનો ટાઈમ પણ જેમના પ્રવચન માટે બદલવો પડ્યો હતો તેવા દક્ષિણ દેશોદ્ધારક વ્યાખ્યાન વિશારદ આચાર્યદવ લક્ષ્મણસૂરિશ્વરજી મ.સા. એ બીજા આચાર્ય હતા. • કવિકુલતિલક પ્રભાવક, સંસ્કૃત વિશારદ પ.પૂ.આ.ભ. શ્રી ભુવનતિલકસૂરિશ્વરજી મ.સા. તૃતીય શિષ્ય હતા. • અધ્યાત્મયોગી, જિતેન્દ્રિય આજીવન ગુરૂકેલવાસી એવા પ.પૂ.આ.ભ. શ્રી જયંતસૂરિશ્વરજી મ.સા. ચતુર્થ શિષ્ય હતા. અનેક વિક્રમ સર્જક કાર્યોના પ્રેરક, નિશ્રાદાતા, તકનિપુણમતિ, મહાપુણ્યવંત આજીવન ગુરુકુલવાસી લબ્ધિસૂરિશ્વરજી મ.સા.ના મનને જીતનારા સિદ્ધ ભક્તામર સ્તોત્ર, સૂરિમંત્રની સિદ્ધિ મેળવનારા, બહુશ્રુત, વિદ્વાન, પૂજ્ય ગુરૂદેવશ્રી વિક્રમસૂરિશ્વરજી મ.સા. તેમના પંચમ શિષ્ય હતા. • તેઓ શ્રીમના છઠ્ઠા આચાર્ય શિષ્ય હતા સમતાસાગર, શાંત તપોમૂર્તિ, વિદ્વાન, મધુર વ્યાખ્યાતા પૂ. આ.ભગવંત નવીનસૂરિશ્વરજી મ.સા. જેઓ પૂજ્ય ગુરૂદેવશ્રી વિક્રમસૂરિશ્વરજી મ.સા.ના મોટાભાઈ પણ હતા. આમ પ્રભાવક ૬-૬ આચાર્યો એમણે જિનશાસનને આપ્યા હતા. તેઓના શિષ્ય-પ્રશિષ્યમાં જેઓના સાનિધ્યમાં, સતત વૈમાનિક દેવ હાજર રહેતા એવા મહિમાવંત પ.પૂ.પં.પ્રવર મહિમાવિજયજી મ.સા. પણ હતા. પૂજ્યશ્રીના આત્મદળની ઉન્નતાથી આકર્ષાયેલા વૈમાનિક દેવતાએ | ક વીક હ હ હ ક વીર ઉહિ ર ર ર ર ર ર ર ર ર દિ દર |િ PD) Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ મહિમા વિજયજી મ.સા. ના માધ્યમથી વિશુદ્ધ સંયમી પૂ. લબ્ધિસૂરિશ્વરજી મ.સા.ની વાસક્ષેપ પૂજા સિનોરમાં કરી હતી જેના ઘણા સાક્ષી હતા. મલ્લવાદી સૂરીશ્વરજી વિરચિત અતિકઠણ અને તર્કકર્કશ પદાર્થોથી ભરપૂર દ્વાદશાર નયચક્ર નામના વિશાળકાય ગ્રંથનું ૧૬-૧૬ વર્ષના પ્રચંડ પુરૂષાર્થ દ્વારા પૂજયશ્રીએ સંશોધન અને સંપાદન કર્યું હતું. ચાર-ચાર ભાગમાં વહેંચાયેલ એ દાર્શનિક ગ્રંથનું વિમોચન કરવા તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ વિદ્વાન સર્વપલ્લી રાધાકૃષ્ણન્ દાદર, મુંબઈ પધાર્યા હતા. ૭૭ વર્ષની જૈફ વયે. ૪ ડીગ્રી તાવમાં પણ રાધાકૃષ્ણનજીની વિનંતિથી પૂજય લબ્ધિસૂરિશ્વરજી મ.સાહેબે સંસ્કૃત ભાષામાં વા (પોણો) કલાક અખ્ખલિત પ્રવચન આપ્યું ત્યારે ઉપરાષ્ટ્રપતિ મુગ્ધ બની ગયા હતા ને કહ્યું હતું “ઋષિયોં કી બાત બહુત સુની મગર આજ સ્વયં ઋષિ કો મૈંને સુના”. અનેક દીક્ષા, પ્રતિષ્ઠાઓ, છ'રિપાલિત સંઘો, ઉપધાન આદિ દ્વારા તેઓશ્રીના પાવન હસ્તે સંઘના સેંકડો શાસન પ્રભાવક કાર્યો થયા હતા. પાલીતાણામાં દિવ્યસંકેત દ્વારા ગોડી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા સકલ સંઘે તેઓશ્રીના વરદ હસ્તે કરાવી હતી ત્યાર પછી પાલીતાણામાં સુખશાંતિ ફેલાઈ હતી. તેઓશ્રીના પ્રભાવક પવિત્રને વિશુદ્ધ સંયમી જીવનની કેટલીક તેજસ્વી તવારીખો.. પૂ. લબ્ધિસૂરિશ્વરજી મ.સા. ની નિશ્રામાં ફલોધિથી જેસલમેર અને ખંભાતથી પાલિતાણાનો છ'રિપાલિત સંઘ શાસન પ્રભાવનાવાળો બન્યો હતો. | િરિ હરિ વી કે ફિ વીર વીક ઉકિ ર ર ર ર ર ર ર ર ર ક રી ૨) Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ કિ જડ થી જી હ હ હ હ હ હ હ હ હ હ હરિ હરિ હરિ |િ • રોજનો નવીન સંસ્કૃત શ્લોક રચવાનો એમનો નિયમ હતો. એમની ડાયરીમાં નોંધ મળે છે કે મને યાદ નથી મેં ક્યારેય કોઈની નિંદા કરી હોય. આચાર્ય પદવી વખતે પણ તેમણે એવો નિયમ ગ્રહણ કર્યો હતો કે કોઈને કટુવચન કહેવું નહીં. અને કહેવું પડે તો મારે ૭ નવકાર ગણવા. છાણીમાં ત્રિજગદગુરૂશાસનાય નમ: એટલી પંક્તિ ઉપર એમણે ૬-૬ મહિના પ્રવચન કર્યા હતા. ‘હી ઔર ભી આવા એકાક્ષરના વિષય પર માર્મિક અનેકાંતવાદ પર તેમણે દિલ્હીના રામા થિયેટરમાં જાહેર પ્રવચનો કર્યા હતા. મંદિરના રાષ્ટ્રીયકરણને ને દેવદ્રવ્યને રાષ્ટ્રીયકોશ જાહેર કરવા માટે નિમાયેલ આયંગર કમીશનના ૧૦-૧૦ વકીલો અને જજોની બેચ સમક્ષ ધારદાર સવાલોના તર્કબદ્ધ શાસ્ત્રીય જવાબ આપી એમને તમામને મુગ્ધ કરી દીધા હતા ને કાળો કાયદો કાળમાં ધરબાઈ ગયો. કડવા પટેલ જ્ઞાતિમાં જન્મેલી દીકરીઓને ‘ભૂ પીતી (પાણીમાં ડુબાડી મારવાનો) કરવાનો નિર્દય કુરિવાજ એમના અસરકારક ઉપદેશથી કાયમ માટે નીકળી ગયો. પંજાબમાં એક જ બેઠકે એમણે સંસ્કૃતમાં ૨૪ ચૈત્યવંદન અને ૨૪ થોયના જોડા રચ્યા હતા. એમના પ્રવચનોથી માંસાહાર ત્યાગ અને અહિંસાના સંદેશાઓ જગદ્રવ્યાપી બન્યા હતા. હર કિ કિ કિ કિ કિ કિ કિ દીક ક ર કિ & કિ ઉર કિ કિ | R) Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ છક બીક છીક ક ક કિ છીક ફિ હિ કિ દિ દીઠ કિ હિ કિ છીક ક ક કિ કિ | તેઓશ્રી પાસે સ્વ-પરગચ્છના અનેક મુનિપુંગવો અને સૂરિપુંગવો પ્રાયશ્ચિત ગ્રહણ કરતા હતા. પૂ. કૈલાસસાગરસૂરિશ્વરજી મ.સા. અને પૂ. કલાપૂર્ણસૂરિશ્વરજી મ.સા. અને ખુદ પૂ. રામચંદ્રસૂરિશ્વરજી મ.સા. પણ જેઓને પોતાના ઉપકારી ગુરૂવંત માનતા હતા. જૈન સંઘના તેઓ એક અજોડ શાસન પ્રભાવક અને અજાતશત્રુ મહાપુરૂષ હતા. એમનું અષ્ટમીશશીસમાન ભાલ હતું. સમચતુરસ ચારે ખુણેથી સરખું દેહનું માપ હતું. હાથી જેવી ચાલ હતી, સિંહ જેવું સત્ત્વ હતું, કરુણા ઝરતા નયનો હતા. જેઓના લબ્ધિનામમંત્રથી આજે પણ સર્વકાર્યો સિદ્ધિને વરે છે. અંતિમ અવસ્થામાં જેઓશ્રીના નાડીના ધબકારામાં પણ અજૈન ડૉક્ટરોએ “અરિહંત - અરિહંત’ નો ધ્વનિ સાંભળ્યો છે. જેઓશ્રીનો ગુણાનુરાગ, જિનભક્તિ, ગુરુભક્તિ, શ્રુતભક્તિ, કવિત્ત્વ, સરળતા વગેરે સાનુબંધ ગુણોનો વારસો એમના સમુદાયમાં જીવંતરૂપે દેખાય છે. પૂજ્યશ્રીએ ગુજરાત, મારવાડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, પંજાબ જેવા સ્થળોએ ઉગ્ર વિહાર કરીને શાસન પ્રભાવના કરી હતી. એમના અંતિમ બે ચોમાસા મુંબઈ લાલબાગમાં થયેલ હતા. સં. ૨૦૧૭ના અંતિમ ચોમાસામાં વ્યાધિથી દેહ ઘેરાયોલ હતો. વ્યાધિથી વ્યથિત બનેલા દેહમાં પણ એમનો આત્મા ઉત્તરાધ્યયન ર ર ર ર ર ર ર ક છ8 કિ છ8 8 8 8 8 8 ક ક ક ક | Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ હિ ઉહ કિ કીક કિ કિ બીક છૂટ લીક થઈ ફિ વીર ક ક ક ક ર | સૂત્રના સ્વાધ્યાયમાં લીન બન્યો હતો. છેલ્લા એક માસ સુધી એમનું ચિત્ત નમસ્કાર મહામંત્રમાં ધ્યાનમય અને સમાધિ દશામાં હતું. એમના રોમેરોમમાં અરિહંતનો નાદ ગુંજતો હતો. અંતિમ સમયની આરાધનામય સ્થિતિમાં પ.પૂ.આ. લબ્ધિસૂરીશ્વરજી મ.સા. લાલબાગ જૈન ઉપાશ્રયમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાની ઉપસ્થિતિમાં સંવત ૨૦૧૭ના શ્રાવણ સુદ ૫ ને દિવસે કાળધર્મ પામ્યા હતા. મુંબઈના લાલબાગમાં પૂજ્યશ્રીનું સ્મૃતિ મંદિર એમના દર્શન, વંદન માટે ગુરૂભક્તિના પ્રતીક સમાન નિર્માણ થયું છે તથા ભારતના ઘણા શહેરોમાં ગુરૂમંદિર બન્યા છે. પૂજ્યશ્રી શાસન પ્રભાવક, કવિકુલકિરીટ, જૈન રત્ન, વ્યાખ્યાન વાચસ્પતિ, વાદિ વિજેતા, ગચ્છનાયક, સ્વાર કલ્યાણના પુરસ્કર્તા જેવા વિશેષણોથી જૈન સમાજમાં તેઓ અમરકીર્તિને વર્યા છે. એમનું જીવન એટલે રત્નત્રયીની આરાધના, પંચાચારની પવિત્રતા, શાસન પ્રભાવનાની સાથે સમ્યકજ્ઞાનના પ્રચારનું નમૂનેદાર દષ્ટાંત છે. એમની કવિ પ્રતિભા, શ્રુત ભક્તિનો પરિચય પ્રકાશિત-સંપાદિત ગ્રંથોના આધારે મળે છે. કાવ્ય-ભક્તિ-ન્યાય-વૈરાગ્ય અને ગીતોની રચનાથી એમનું જૈન સાહિત્ય અર્વાચીનકાળમાં નોંધપાત્ર છે. એમના કાવ્યોમાં “ગઝલ'ના પ્રયોગ પણ ધ્યાન ખેંચે છે. ગુજરાતી ગઝલ ઉપરાંત સંસ્કૃતમાં ગઝલનો પ્રયોગ કરીને ભાષા પ્રભુત્વ અને પાંડિત્યનો પરિચય કરાવે છે. એમના અંતરમાં ઊંડે ઊંડે વૈરાગ્ય ભાવનું નિર્મળ ઝરણું વહેતું હતું. પરિણામે નિસ્પૃહભાવે સંયમ જીવન ઉજમાળ કરીને સકલ સંઘને પ્રેરણા સ્રોત બન્યા છો. ( TO Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રી ૫૮ વર્ષનો દીક્ષા પર્યાય અને ૭૭ વર્ષનું આયુષ્ય હતું. દુષમ, સુષમ કાળમાં આત્મોન્નતિનું શિખર સર કરીને સૌને પ્રેરણા આપી કાળધર્મ પામ્યા હતા. એમની પાલખીમાં પણ અપાર જનમેદની જોડાઈ હતી જે એમના પ્રત્યેની આસ્થા શ્રદ્ધાની સુપ્રતીતિ હતી. એમના જીવન ચરિત્રને વિશેષ વિસ્તૃત જાણવું હોય તો કવિકુલકિરીટ યાને સૂરિશેખર ભા. ૧-૨ કમલ પ્રબંધ સંસ્કૃત કાવ્ય – મૃત્યુંજય સંસ્કૃત કાવ્ય, ત્રણ પ્રભાવક પુરૂષ, કમલ પરાગ, લબ્ધિ આંતર વૈભવ, પ્રભાવક સૂરિદેવ, દિવ્યવિભૂતિ, લબ્ધિસૂરિ જન્મશતાબ્દી વિશેષાંક, કલ્યાણ વિશેષાંક, સેવા સમાજ વિશેષાંક, લબ્ધિ બાયોગ્રાફી (અંગ્રેજીમાં) લબ્ધિ યશોગાથા, લબ્ધિ સૌરભ, લબ્ધિ પ્રબંધ, સાર્વભૌમના શરણમાં, અજાત શત્રુ, સાઈન વીથ ડીવાઈન આદિ પુસ્તકો છે. ગુણમય, ગુણાનુરાગી તે મહા પુરૂષને એક જ વિનંતી કે એમનો ગુણાનુરાગનો વારસો અમને સહુને પ્રાપ્ત થાય. પૂ. શ્રદ્ધેય આ.ભ. યશોવર્મસૂરિ મ.સા.ના આશીર્વાદથી સરળ સ્વભાવી પૂ.આ.ભ. ગુરૂભગવંત પદ્મયશસૂરિશ્વરજી મ.સા.ની પ્રેરણાથી આ લઘુ જીવન ચરિત્ર આ લેખન દ્વારા એમના જીવનની ગુણ ગાથા ગાઈ મારા જીવનને પણમેં કૃતાર્થ કર્યું છે. - અજિતયશસૂરિશ્વરજી મ.સા. Jain Educationa International U For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં નમો નાણસ્સ પ્રસ્તાવના કેટલાક મિત્રો અને સ્નેહીઓએ પ્રસંગોપાત રાત્રિભોજન ત્યાગ વિશે શાસ્ત્રીય આધાર અને વિચારો અંગે પૃચ્છા કરી હતી. તેના પરિણામ સ્વરૂપે આ વિષયનું સંશોધન કરીને રાત્રિભોજન મીમાંસા પુસ્તકનું સંપાદન કરવામાં આવ્યું છે. રાત્રિભોજન વિશે કેટલાક મુનિ ભગવંતોએ પુસ્તિકાઓ પ્રગટ કરી હતી તેનો અભ્યાસ કરીને જરૂરી વિચારોની નોંધ કરવામાં આવી હતી. જૈન દર્શન અને જૈનેત્તર દર્શનોની રાત્રિભોજન વિશેના વિચારોના સંદર્ભમાં પ્રગટ થયેલા ગ્રંથોને આધારે વિષયના વિચારોનું નિરૂપણ કર્યું છે. ? વારે વ રાત્રિભોજન મીમાંસા પુસ્તકની વિશેષતા વિચારીએ તો તેમાં અપ્રગટપ્રગટ નવરાસ કૃતિઓની માહિતી આપવામાં આવી છે. તેનો આધાર પણ વિષયના સમર્થનમાં દૃષ્ટાંતરૂપે સમજવા માટે ઉપયોગી છે. રાત્રિભોજન વિશે પ્રગટ સજાય સ્વરૂપની સાત કૃતિઓની માહિતી આપી છે. આવશ્યક ક્રિયા તરીકે પ્રતિક્રમણમાં સજ્ઝાયનું સ્થાન છે તે દૃષ્ટિએ સજ્ઝાય દ્વારા રાત્રિભોજન ત્યાગની માહિતી પણ ભવ્યાત્માઓને પ્રેરણારૂપ બને છે. રાત્રિભોજન નરકનું દ્વાર છે એ વિશે વિચારીને નરકની વેદનાનો પરિચય આપવામાં આવ્યો છે. રાત્રિભોજન પાપ નહીં, મહા પાપ છે. તેના સેવનથી આત્મા તિર્યંચ કે નરક ગતિના આયુષ્યનો બંધ કરે છે તેના સંદર્ભમાં નરકની માહિતીનો સમાવેશ કર્યો છે. આ પાપાચરણની તીવ્રતા-મંદતાને આધારે દુર્ગતિનો બંધ થાય છે. Jain Educationa International અહિંસા પરમો ધર્મ – ના સિદ્ધાંતમાં જીવદયાનું પાલન, જીવોનું રક્ષણ અને જયણા મહત્ત્વની ગણાય છે. રાત્રિભોજનથી જીવદયાનું પાલન અને રક્ષણ થાય છે. વિના મૂલ્યે અહિંસા ધર્મનું પાલન કરવાનો આ નિયમ આચારમાં વાટ હાટ I For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ in - જિક િ િહ કિ કિ ક ક હિ કિ કિ ઉર શી હિ કિ છી છી છી છીણી પરિણમે તો જીવનમાં દયા ભાવનાની વૃદ્ધિ થાય, જીવદાયનું શુભ નિમિત્ત સમકિતની શુદ્ધિ-વૃદ્ધિમાં પણ પૂરક બને છે. કીટાણુશાસ્ત્રમાં (માઈક્રોબાયોલોજી) સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવોની માન્યતા છે જે ચર્મચક્ષુથી જોઈ શકાતા નથી. જ્ઞાતી ભગવંતોએ પોતાના સર્વેમત એવા કેવળજ્ઞાનથી આ સ્વરૂપ જાણીને રાત્રિભોજનનો જીવદયા પાલનના સંદર્ભમાં નિષેધ કર્યો છે. સમાજમાં લોક પ્રચલિત વાત છે કે જેનો રાત્રિભોજન કરતા નથી. આ વિચારને આપણે સમર્થન આપવા માટે ત્યાગનો નિયમ સ્વીકારવો જોઈએ. જૈનનું લક્ષણ રાત્રિભોજન ત્યાગમાં છે. અનાદિકાળથી જીવાત્માને આહાર સંજ્ઞા વળગી છે. તેનું અંશતઃ નિયંત્રણ કરવાથી ધર્મ આરાધનામાં સ્વસ્થતા પ્રાપ્ત થાય છે. રાત્રિભોજન વિશેની પ્રગટ પુસ્તિકાઓમાં કથાઓનો સમાવેશ થયો છે. તે ઉપરથી રાત્રિભોજન મહાપાપ-નરક દ્વાર, તિર્યંચનો અવતાર વગેરેની સ્પષ્ટ માહિતી મળે છે. પ્રગટ પુસ્તિકાઓમાં આહાર મીમાંસા, આહાર વિવેકનો સમાવેશ કર્યો છે. રાત્રિભોજન એટલે આહાર સંજ્ઞાની તૃપ્તિ. તેમાં ભક્ષાભક્ષના વિચારો પણ જાણવા જરૂરી છે. ભક્ષાભક્ષનું જ્ઞાન પ્રાપ્ત થવાથી રાત્રિભોજન ઉપરાંત અભક્ષ પદાર્થોનો ત્યાગ કરવાથી વિશેષ લાભ થાય છે. ધર્મની વિવિધ વ્યાખ્યાઓ અને વિચારો છે તેમાં મૂળભૂત રીતે વિરતિધર્મ એટલે ત્યાગ ભાવના અને સહનશીલતાનો સમાવેશ થાય છે. ત્યાગ અને સહનશીલતાના ગુણ વગર ધર્મ થઈ શકે નહિ માટે આ ગુણની વૃદ્ધિ એ જ સાચો ધર્મ છે. ભક્ષાભક્ષ, ત્યાગ વિરતિધર્મનું પાલન કરવાથી દેહશુદ્ધિ અને અંતે આત્મશુદ્ધિ થતાં આત્મા પોતાના સ્વરૂપ પ્રાપ્તિમાં વિકાસ સાધી શકે છે. ચાર પુરૂષાર્થમાં ધર્મ પુરૂષાર્થ પ્રથમ છે. તેનાથી મોક્ષની સાધના કરવાની છે. તે માટે શાસ્ત્રોક્ત નિયમોનું પાલન કરવાનો પુરૂષાર્થ જરૂરી છે. પંચાચારના પાલનમાં વીર્યાચાર છે. વીર્યાચારથી જ ધર્મપુરૂષાર્થની સાધના થાય. આ પુરૂષાર્થની તીવ્રતા વધે તો જ મોક્ષ નજીક પહોંચવાની ક્ષમતા પ્રાપ્ત થાય. માટે C હર હર ઉહિ ક વીર વીક ર ર વીર ર રીડર વીર શિર ર |િ CID Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ બ્રિીટ ર છી છી છી છી છી છી છી છી હરિ રે ર ક ક ક ક ક વીર વરિ | રાત્રિભોજન ત્યાગનો લઘુ પુરૂષાર્થ જીવનમાં આધ્યાત્મિક વિકાસ માટે પાયારૂપ બનશે. - પ.પૂ.આચાર્યદેવશ્રી લબ્ધિસૂરીશ્વરજીની ૫૦મી પુણ્યતિથિના વર્ષમાં રાત્રિભોજન મીમાંસા પુસ્તક પ્રગટ કરવાની યોજના સાકાર થઈ છે તે શુભ નિમિત્તે નીચેની માહિતી પ્રગટ કરવામાં આવી છે. સંવત ૨૦૬૭ના વર્ષમાં શ્રા. સુ. પનો દિવસ એટલે તેમનાથ પ્રભુનો જન્મકલ્યાણક દિન અને આજ શુભદિન એટલે કવિકુલકિરીટ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની ૫૦મી પુણ્યતિથિના મહોત્સવની ઉજવણી નિમિત્તે વિવિધ ગામ, નગર અને શહેરોમાં ગુણાનુવાદ અને અન્ય કાર્યક્રમોનું આયોજન થયું હતું. પરિણામે દાદા ગુરૂદેવ લબ્ધિસૂરીશ્વરજી મ.સા. ના નામનું પુણ્ય સ્મરણ કરીને ભક્તોએ અભૂતપૂર્વ ગુરૂભક્તિનો નાદ ગૂંજતો કર્યો હતો. સામાયિક, જાપ, સ્પર્ધાઓ, તપ, પ્રશ્નોત્તરી આદિ અનેક અનુષ્ઠાનો યોજાયા હતા. દરેક સ્થાનોમાં જિનભક્તિ મહોત્સવો થયા. ગુરૂસ્મૃતિ નિમિત્તે પુસ્તક પ્રકાશન દ્વારા એમનું પુણ્ય સ્મરણ ચિરંજીવ બન્યું છે. તેવી જ રીતે બેંગ્લોર મધ્યે પ.પૂ.આ.ભ. રાજયશસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાનુવર્તિની માતૃહૃદયા સા. વર્યા સર્વોદયાશ્રીજી મ.સા.ના પ્રશિષ્યા સા.પૂ. મૈત્રીયશાશ્રીજી મ.સા. ૫૦ ઉપવાસ દ્વારા, એકાદશાંગપાઠી સા.વર્યા પૂ. રત્નચૂલાશ્રીજી મ.સા.ના શિષ્યા પૂ. પ્રજ્ઞક્ષિયશાશ્રીજી મ.સા. વર્ધમાન તપની ૧૦મી ઓળી દ્વારા તથા શાસન પ્રભાવિકા સા. વર્યા પૂ. વાચયમાશ્રીજી મ.સા.ના (બેન મ.સા.) ના પ્રશિષ્યા સા.પૂ. સર્વેશ્વરીયશાશ્રીજી મ.સા. ૧૧૧ ઉપવાસ દ્વારા તથા મુંબઈ મધ્ય પ.પૂ. આ.ભ. યશોવર્મસૂ. મ.સા.ના આજ્ઞાનુવર્તિની સા. વર્યા પૂ. વિનીતમાલાશ્રીજી મ.સા.ના પ્રશિષ્યા સા.પૂ. વિકાસમાલાશ્રીજી મ.સા. વર્ધમાનતપની ૧૦૦મી ઓળી દ્વારા તથા પ.પૂ. માતૃહૃદયા સા. વર્યા સર્વોદયાશ્રીજી મ.સા.ના પ્રશિષ્યા પૂ.સા. કુંજનયશાશ્રીજી મ.સા. વર્ધમાન તપની ૧૦૦મી ઓળી દ્વારા તથા અનેક સાધ્વીજી મ.સા. ૫૦ આયંબીલ દ્વારા આ સુવર્ણ વર્ષે દાદા ગુરૂદેવના ચરણે તપના સુમનોનું શિર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ] Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ કર્યું. વિશેષ સુવર્ણ વર્ષે મુંબઈમાં ૫૦માસક્ષમણ તથા સમસ્ત ભારતમાં શ્રા. સુ. ૫ ના ઉપવાસની વર્ષા વરસી કલ્પનાતીત આ ઉપવાસના સુમનોની સુગંધે ચારે બાજુ લબ્ધિ-લબ્ધિની સુવાસ ફેલાવી દીધી. કમલ પ્રબંધ સંસ્કૃત કાવ્ય, ત્રણ પ્રભાવક પુરુષ, કલમ પરાગ, મૃત્યુંજય સંસ્કૃત કાવ્ય, લબ્ધિ આંતર વૈભવ, કવિકુલકિરીટ યાને સૂરિદેવ, પ્રભાવક સૂરિદેવ, દિવ્યવિભૂતિ, લબ્ધિસૂરી જન્મ શતાબ્દિ વિશેષાંક, કલ્યાણ સ્મૃતિ વિશેષાંક, સેવા સમાજ સ્મૃતિ વિશેષાંક, લબ્ધિ બાયોગ્રાફી, લબ્ધિ યશોગાથા, લબ્ધિ સૌરભ, લબ્ધિ પ્રબંધ, સાર્વભોમના શરણમાં, અજાતશત્રુ, સાઈન વિથ ડિવાઈન, શાશ્વત સુગંધ, આદિ અનેક પુસ્તકોમાં પૂ. દાદા ગુરૂદેવનો મિતાક્ષરી તથા વિશેષ જીવન ચરિત્રની પ્રાપ્તિ થાય છે. ગુરૂ ગુણ ગાવાનો અમૂલ્ય અવસર ૫૦મી પુણ્યતિથિએ પ્રાપ્ત થયો તે એમના શિષ્ય-પ્રશિષ્ય અને હજારો લાખો ભક્તોને માટે ગુરૂભક્તિનો સુવર્ણ મહોત્સવ બનીને એક ઐતિહાસિક પ્રકરણનું સર્જન થયું છે. ગુરૂ મહિમાનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે, શબ્દો માત્ર એક પ્રતિક સમાન છે. સાક્ષાત્ ગુરૂનો જેને પરિચય છે તે તો એમના નામ માત્રથી ગદ્ગદ્ કંઠે સ્મરણ વંદન અને ભાવથી અનુમોદના કરીને ગુરૂભક્તિ પ્રદર્શિત કરે છે. આ સુવર્ણ મહોત્સવના અનુસંધાનમાં “રાત્રિભોજન મીમાંસા' પુસ્તક તૈયાર થયું છે. તેના પ્રકાશન માટે મુંબઈના લાભાર્થીઓએ પુસ્તક પ્રકાશનમાં આર્થિક સહયોગ આપ્યો છે. એમની હાર્દિક અનુમોદના કરવામાં આવે છે. સુકૃતના સહભાગી શ્રેષ્ઠીઓનો અલગ પાના ઉપર નામોલ્લેખ અને ફોટાઓ પ્રગટ કરવામાં આવ્યો છે. શ્રેષ્ઠીઓના આસુકૃતમાં લાભ સર્વસાધારણ જનતાને પ્રાપ્ત થાય અને રાત્રિભોજનમીમાંસા દ્વારા શાસ્ત્ર વચન - જિનવાણી સમજીને રાત્રિભોજનના ત્યાગનો નિયમ સ્વીકારી માનવજન્મમાં આ મહાન સુકૃત દ્વારા આરોગ્ય, સમકિત, સદ્ગતિ અને મોક્ષ (પરમ ગતિ) પ્રાપ્ત કરે એવી શુભ ભાવના વ્યક્ત કરવામાં આવે છે. વિશેષ બેંગ્લોર મધ્યે સા. સર્વેશ્વરીયશાશ્રીજી મ.સા.ના ૧૧૧ ઉપના પારણા નિમિત્તે ૨૦૦૦ વ્યક્તિઓએ આજીવન રિ હરિ 8 9 B 8 9 ટ ફ ? ? ? ? ક્રિ ર ર ર ર ર ] N Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ - બિર બીર હર હર હીટ ફિ વીક વીર હર બ્રીફ રિ ઈ ર વીર છી છી છી છી છીક | રાત્રિભોજન ત્યાગનો નિયમ લઈ તપધર્મની અનુમોદના કરીએ અનુમોદનીય ઈતિહાસ બન્યો. રાત્રિભોજન મીમાંસાનું પુસ્તક જ્ઞાનરૂપી પ્રકાશપુંજ પ્રસાર કરાવીને આહાર સંજ્ઞાના નિયંત્રણ દ્વારા જીવનમાં સાત્ત્વિકતાની વૃદ્ધિ દ્વારા આત્માને નિર્મળ કરે એવી શુભેચ્છા સહ આ પુસ્તક પ્રગટ કર્યું છે. રાત્રિભોજનમીમાંસા પુસ્તકની રૂપરેખા નીચે પ્રમાણે છે. પ્રથમ પ્રકરણમાં જૈન દર્શનના વિવિધ ગ્રંથોને આધારે રાત્રિભોજનના | ૧૬ પુસ્તકોની માહિતી-વિચારોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તે ઉપરથી રાત્રિભોજન ત્યાગનો વિચાર જૈન દર્શનની દષ્ટિએ સિદ્ધ થાય છે. બીજા પ્રકરણમાં રાત્રિભોજન વિશે પ્રગટ-અપ્રગટ ૯ રાસ કૃતિઓનો પરિચય આપવામાં આવ્યો છે. રાત્રિભોજન વિશે પ્રગટ થયેલ સાહિત્યમાં રાસ કૃતિઓની માહિતી નથી. આ પુસ્તકમાં આ વિશે માહિતી આપવામાં આવી છે. ત્રીજા પ્રકરણમાં રાત્રિભોજનની સાત સઝાયનો સંચય કરવામાં આવ્યો છે. આ સઝાય રચના દ્વારા દૃષ્ટાંત સહિત રાત્રિભોજન ત્યાગનો મહિમા ગાવામાં આવ્યો છે. આ વિષયની પ્રગટ પુસ્તિકાઓમાં સઝાયનો ઉલ્લેખ નથી જેનો અહીં સંચય કરવામાં આવ્યો છે. ચોથા પ્રકરણમાં રાત્રિભોજનની ૬ કથાઓનો સંચય કર્યો છે. કથાનુયોગ એ ધર્મ તત્ત્વના વિચારોના પ્રવેશદ્વાર સમાન છે. કથાના માધ્યમથી રાત્રિભોજનનો મહિમા અને તેના ત્યાગના નિયમનું સમર્થન કરવામાં આવ્યું છે. અન્ય પ્રગટ પુસ્તિકાઓમાં આવી કથાઓનો સમાવેશ થયો છે. પૂ. જિતરત્નસાગરજીના પુસ્તકમાં કથાની સાથે તેને લગતાં ચિત્રો આપવામાં આવ્યા છઠ્ઠા પ્રકરણમાં જૈનેત્તર દર્શનમાં રાત્રિભોજનની જે માહિતી છે તેનો સંચય કરવામાં આવ્યો છે. તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે રાત્રિભોજન ત્યાગ એ For Personal and Private Use Only Jain Educationa International Page #35 -------------------------------------------------------------------------- ________________ ર રિ ઉર વર કિ ર કિ કિ ઉર ર વીર ટિ ટ ટ ક ર કિ ઈટ ફિ| માત્ર જૈન દર્શન નહિ પણ જૈનેત્તર દર્શન પણ સ્વીકારે છે. પવપુરાણ, યોગવશિષ્ઠ, યજુર્વેદ, ઔક્તિક, સ્કન્દપુરાણ, વૈદિક દર્શન વગેરે ગ્રંથોના વિચારો પ્રગટ કરવામાં આવ્યા છે. સાતમાં પ્રકરણમાં રાત્રિભોજન ત્યાગના સમર્થનમાં આયુર્વેદ અને વિજ્ઞાનની દૃષ્ટિએ માહિતી આપવામાં આવી છે. કળિકાળના લોકોને ધર્મ કરતાં વિજ્ઞાનની રીતે સમજવાની એક નવી રીત પ્રચલિત થઈ છે. ધર્મને ધર્મ રીતે સમજવો જોઈએ તેમ છતાં વિજ્ઞાન કે આરોગ્યની દૃષ્ટિથી રાત્રિભોજન ત્યાગનો સ્વીકાર કરવામાં આવે તો પણ લાભ જ છે. પ્રકરણ આઠમાં રાત્રિભોજન ત્યાગ કરવાના શાસ્ત્રીય આચાર વિશે પ્રગટ થયેલી પુસ્તિકાઓનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. પ્રકરણ નવમાં રાત્રિભોજન વિશે પ્રશ્નોત્તરનો સમાવેશ કરવામાં આવ્યો | પ્રકરણ દસમાં બે બોલની ટૂંકી નોંધ રાત્રિભોજનના નિયમનો સ્વીકાર કરવા માટે ધર્મ-આરોગ્ય અને વિજ્ઞાનની દૃષ્ટિએ સ્વીકારવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. રાત્રિભોજન મીમાંસા પુસ્તકના સંપાદનમાં ઉપયોગમાં લેવાયેલા પુસ્તકોની સૂચી આપવામાં આવી છે. તેનો પણ અભ્યાસ આ વિષયના વિચારોને પોષણ આપવામાં (સમર્થન) ઉપયોગી નીવડે તેમ છે. ગુરૂકૃપા” પ. પૂ. આચાર્ય લબ્ધિસૂરીશ્વરજીને કોટી કોટી વંદન”. C હર હર હ હ હ હ ક વીર ર ર ર ક ક ર ટ ટ ટ ટ | (M Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ હરિ ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર વીર અનુક્રમણિકા. ૧૧૪ વિગત પ્રસ્તાવના રાત્રિભોજન વિશે જૈન દર્શનના વિચારો ૨. રાત્રિભોજન વિશે રાસ કૃતિઓની માહિતી ૪૯ ૩. રાત્રિભોજન સઝાય રચનાઓના સંદર્ભમાં ૪. રાત્રિભોજનનો મહિમા દર્શાવતી કથાઓ ૧૪૩ ૫. નરકની વેદનાનું વર્ણન ૧પ૪ રાત્રિભોજન અંગે જેનેત્તર દર્શનના વિચારો ૧૬૪ ૭. આયુર્વેદ તથા વિજ્ઞાનની દષ્ટિએ રાત્રિભોજન ત્યાગ ૧૭૪ રાત્રિભોજન વિશે પ્રકાશિત પુસ્તિકાઓ - સંક્ષિપ્ત નોંધ ૧૭૯ ૯. રાત્રિભોજન પ્રશ્નોત્તર ૧૦. બે બોલ ૧ ૮૮ હિ કિ િરિ ઉર શહિ ર ર ર ર ર ર ર ર ર ર ર ર | VII Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ફિ ફિ હિ કિ બ્રીટ ક હીટ હિ હ હ કિ દીઠ ક ર ટ | પ્રકરણ ૧ ૧. રાત્રિ ભોજન વિશે જૈન દર્શનના વિચારો રાત્રિ ભોજન - કેવલજ્ઞાનીની દૃષ્ટિએ રાત્રિભોજનના અનેક દોષો છે. કેવળજ્ઞાની પણ કહી શકે તેમ નથી. જ્ઞાનના પાંચ પ્રકાર છે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. તત્ત્વાર્થસૂત્રના પ્રથમ અધ્યાય ૨૯ સૂત્ર સર્વદ્રવ્ય પર્યાયષ કેવલણ્ય' જગતના સર્વ પદાર્થો (દ્રવ્ય-વસ્તુ) અને તેના પર્યાયનું સંપૂર્ણ જ્ઞાન હોય તે કેવળજ્ઞાન છે. કેવળજ્ઞાની એટલે સર્વજ્ઞ. કેવલજ્ઞાની એટલે ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું સંપૂર્ણ જ્ઞાન ધરાવનાર મહાત્મા ચાર ધાતી કર્મોનો ક્ષય થાય ત્યાર પછી લોક-લોકોત્તર પ્રભાવશાળી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. કેવળજ્ઞાન એટલે રાગ અને દ્વેષથી સંપૂર્ણ મુક્ત થયેલા યોગીઓનું નિર્વિકલ્પ અતિન્દ્રિય જ્ઞાન. તેનો કોઈ ભેદ નથી. આ પ્રકારનું જ્ઞાન ધરાવનાર પણ જો રાત્રિ ભોજનના દોષ એટલા બધા છે કે તે કહેવા અસમર્થ છે તો પછી દોષોની પરંપરા કેટલી હશે? પૂર્વાચાર્યો અને વિદ્વાનોએ ગ્રંથ રચનામાં જે માહિતી જણાવી છે તે જાણીને જ તેના ત્યાગનો દઢ સંકલ્પ એ જ આત્માના સુખની ચાવી છે અને તેમાં અહિંસા પરમો ધર્મનું પાલન છે. સર્વજ્ઞ પરમાત્મા રાત્રિ ભોજન વિશે તો જણાવે છે કે દિવસે પણ અંધારામાં કે સાંકડા મોંઢાવાળા વાસણમાં જમવાથી રાત્રિ ભોજનનો દોષ લાગે છે. સર્વજ્ઞના વચનની શંકા-રહિત બનીને સ્વીકાર એ જિનાજ્ઞા – જિનાજ્ઞાનું પાલન એ સર્વોત્તમ ધર્મ. ૧) Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ |ીર ધીર ઘર છી છી છી છી છી છી છી વીર હુર ર ર ર છી છી છી ] રાત્રિ ભોજનના ત્યાગમાં જે લાભ રહેલો છે તે સર્વજ્ઞ ભગવંત સિવાય કોઈ કહેવા સમર્થ નથી. ૧. આચારાંગ સૂત્ર આચારાંગ સૂત્રમાં પાંચ મહાવ્રત સંબંધી ૨૫ ભાવનાઓ સંબંધી સૂત્રપાઠ છે. તેમાં પહેલા મહાવ્રતની ભાવનામાં નીચેની માહિતીનો ઉલ્લેખ થયો છે. અણાલોઈયયાણ ભોયણ | આ પંક્તિનો અર્થ જોઈએ તો અણાલોચિત એટલે કે દેખાય નહિ ત્યારે અન્ન-પાણી પણ ન લેવાય એ પ્રમાણે ભાવના છે. અહાવરે પંચમ ભાવના-આલોડય પાણ ભોયણ ભોઇસ નિગૂંથે જો અણાલોદય પાણ ભોયણાઈ કેવલી બૂયા એનાથી જીવોનો ઘાત થાય છે એમ કેવલી ભગવંત કહે છે. શ્રી આચારાંગ સૂત્ર સંપાદક : વિક્રમસેન વિજયજી જો છ કાયના પ્રાણીઓમાંથી કોઈ એક કાયને પણ આરંભ કરે છે તે છએ કાયનો આરંભ કરે છે. જે એક આશ્રવ દ્વારને ખોલે છે તે બધા આશ્રયસ્થાનને ખોલાવવાવાળો છે. જેમ વ્રતનો સ્વીકાર કર્યો હોય એવો પુરુષ એક પ્રાણાતિપાત આશ્રવસ્થાનને સેવે તો પુરુષ સ્વયં લીધેલી પ્રતિજ્ઞાનો લોપ કરી અસત્ય ભાષણરૂપ બીજા આશ્રવને ખોલે છે તથા જે પ્રાણીને હણે છે તેની અનુમતિ તે જીવે આપી નથી. તેથી અદત્તાદાનનું સેવન થાય છે. સાવઘને ગ્રહણ કરવાથી પરિગ્રહી ૨) Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ કિ કિ ઈટ ઈઝ ઈટ ઈ ર ક ક ર ર ર ર ર ર ર ર | થાય છે. પરિગ્રહી હોવાથી તે મૈથુન અને રાત્રિ ભોજનનું પણ સેવન | કરે છે. વિવેકી પુરુષ આ ભોગોનો ત્યાગ કરી શુદ્ધ સંયમની પાલના કરે છે તે કર્મક્ષય કરી મોક્ષને પ્રાપ્ત કરે છે. ૨. દશવૈકાલિક સૂત્ર આ સૂત્રના રચયિતા ચૌદપૂર્વધર શ્રી શયંભવસૂરિ છે. સાધુસાધ્વીજીઓને સંયમ જીવનમાં ઉત્કૃષ્ટ આરાધના દ્વારા આત્મ વિકાસમાં અનન્ય પ્રેરણારૂપ છે. વિકાલ - દિવસનો છેલ્લો પ્રહર, વિકાલે રચાયેલું અને દશ અધ્યયનમાં વિસ્તરેલું હોવાથી એ દશવૈકાલિક નામ ધરાવે છે. શ્રી શયંભવસૂરિએ સાતમા આત્મપ્રવાદ પૂર્વમાંના ચોથા અધ્યયન પજીવનિકાય' ને આધારે રચના કરી છે. રાત્રિભોજન અંગેના સંદર્ભમાં દશવૈકાલિક સૂત્રના વિચારો આગમ કાળના એટલે પ્રાચીન છે. આ અંગેની માહિતી નીચે પ્રમાણે છે. અધ્યયન – ૩, ગાથા – ૨. ઉસિય કિયગડ નિયાગ – મભિડાણિ ય: રાઈભરે સિણાણે ય ગંધમલે ય વયણે રાઈ સાધુઓને જે જે અનાચરિત છે તે દેખાડતાં કહ્યું છે ચોપ્પન બાબત આચરણ કરવા યોગ્ય નથી. તેમાં પાંચમું અનાચરિત રાત્રિ ભોજન છે. આગલા દિવસે વહોરવું અને દિવસે વાપરેલું વગેરે ૪ ભાંગામાંથી ૩ ભાંગે રાત્રિ ભોજન છે. આગલા દિવસે વહોરી અત્રે પાસે રાખેલ હોવાથી દિવસે વાપરવા છતાં રાત્રિ ભોજનનો દોષ લાગે. એ જ પ્રમાણે દિવસે વહોરેલું રાત્રે વાપરે, રાત્રે વહોરેલું દિવસે વાપરે અને રાત્રે વહોરાવેલું રાત્રે વાપરે તો રાત્રિ ભોજનનો દોષ લાગે છે. દિ ક ક ક ક ક ક ક ક વીહ ક ક ર થી કિ ઉ ઉ | Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ - - -- - - અધ્યયન - ૪, ગાથા - ૬ આઉ ચિત્તમતમFખાયા અણગજીવા પઢો સત્તા અન્નત્ય સત્ય – પરિણએણે દા. અહાવરે છÈ ભંતે વયે સવાઓ રાઈભોયણાઓ વેરમણં, સવ્વ ભત્તે! રાઈભોયણે પચ્ચકખામિ અસણે વા પાણે વા ખાઈમેવા સાઈમે વા... અર્થ : ચાર પ્રકારનો આહાર - અશન, પાન, ખાદિમ, સ્વાદિમ - હું સ્વયે રાત્રે ખાઈશ નહિ. રાત્રે ખાતાં એવા બીજાઓને અનુમતિ આપીશ નહિં. જાવજજીવ સુધી ત્રિવિધ ત્રિવિધ મન, વચન અને કાયાથી આ વ્રત સ્વીકારું છું. રાત્રિ ભોજન ચાર પ્રકારે છે : દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. ગુરૂ સાક્ષીએ તે પાપથી પાછો ફરું છું. નિંદા કરું છું. ગહ કરું . મારા આત્માને વોસિરાવું છું. આ રીતે પાંચ મહાવ્રતો અને રાત્રિભોજન વિરમણ છઠું વ્રત આત્મહિતને માટે સ્વીકારીને હું વિચરું છું. અધ્યયન – ૬, ગાથા ૨૫-૨૬ ઉદઉલ્લ બીઅ-સંસત પાણા નિવડિયા મહિ દિઆ તાંઈ વિવજ઼િજ્જા રાઓતત્થ કહે ચરે? (૨૫) એ ચ દોસં દર્ણ નાયપુણ ભાસિએ સવ્વાહારે ન ભુજંતિ નિગૂંથા રાઈભોઅણ. (૨૬). રાત્રે ગોચરી જતાં તે આહાર, પાણીથી ભીંજાયેલો હોય તથા અનાજાદિબીજોથી મિશ્ર હોય તેમજ રસ્તામાં પૃથ્વી પર સંપાતિમ (ઉડતા) આદિ પ્રાણીઓ રહેતા હોય, તે દિવસે તો ત્યાગ કરી શકાય પણ રાત્રે તેનો ત્યાગ કરીને કેમ ચાલી શકાય? આ પૂર્વોક્ત દોષો (૪) Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ રાત્રિભોજનમાં દેખીને જ્ઞાતપુત્ર શ્રમણ વર્ધમાન સ્વામીએ કહ્યું છે કે સાધુઓએ સર્વથા ચાર પ્રકારનો આહાર રાત્રે ખાવો નહિ. (અધ્યયન - ૮ ગાથા – ૨૮) અત્યંગર્યામિ આઈચ્ચે પુરત્થા અણુગ્ગએ, આહાર માઈય સવૅ મણસાવિ ન પત્યએ ર૮. ૩. રાઈ ભોજન વ્રત સાધુ-સાધ્વીજી ભગવંતોને વડી દીક્ષા સમયે વડી દીક્ષા છઠ્ઠ રાત્રિ ભોજન વ્રત પણ ઉચ્ચરાવાય છે. પાક્ષિક સૂત્રમાં આ વ્રતના અતિચારની આલોચના કરવામાં આવી છે. આત્મતત્ત્વ વિચાર ગ્રંથમાં આ. લક્ષ્મણસૂરિએ સમ્યક ચારિત્રના વ્રતમાં નીચે પ્રમાણે જણાવ્યું છે. સર્વવિરતિ ચારિત્ર ગ્રહણ કરનારે પાંચ મહાવ્રત ઉપરાંત છઠું રાત્રિ ભોજન વિરમણવ્રત પણ અવશ્ય લેવાનું હોય છે. આ વ્રતમાં યથાવત્ જીવ સર્વ પ્રકારના રાત્રિ ભોજનનો ત્યાગ કરવામાં આવે છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે ધરતી પર કેટલાક ત્રસ અને સ્થાવર સૂક્ષ્મ જીવો વિવિધરૂપે હોય છે એ જીવોનાં શરીર રાત્રે દેખી શકાતા નથી તો ઈસમિતિપૂર્વક રાત્રે ગોચરી માટે તો શી રીતે જઈ શકાય? વળી પાણીને કારણે ધરતી ભીની રહે છે. તેના પર બીજ, કીડી, કીડા પણ પડેલા હોય છે. આ જીવોની હિંસાથી દિવસે પણ બચવું મુશ્કેલ હોય છે ત્યારે રાત્રે તો ખવાય જ ક્યાંથી? એટલે રાત્રે ચલાય શી રીતે? આ બધા દોષો જોઈને જ્ઞાતપુત્ર અર્થાત શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું છે કે નિગ્રંથ સર્વ પ્રકારના આહારનો રાત્રે ભોગ ન કરે. િિ છ િ િરિ રિ ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર | Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ દર વર રાત્રિએ ભોજન તૈયાર કરતાં, ખાતાં ઘણા સૂક્ષ્મ જીવો કુંથુઆ આદિ ઊડતાં મરી જાય છે, ભોજન દૂષિત થાય છે એટલે રાત્રિ ભોજનનો ત્યાગ કરવો જોઈએ. ધર્મસંગ્રહ ભા. ૧, પા. ૨૦૭માં નીચે પ્રમાણેનો ઉલ્લેખ મળે છે. જીવાણું કુંથુમાઇણ, ઘાયણં ભાળઘોળાઈસુ । એમાઇ રયણી ભોયણ-દીસે ણો સાહિઉં તરહ II (પ્રબોધ ટીકા પા. ૨૪૨) ૪. રત્ન સંચય રત્નસંચય ગ્રંથમાંથી રાત્રિભોજન અંગેના વિચારો પ્રાપ્ત થાય છે. આ ગ્રંથની રચના અંચલગચ્છના ગુણનિધાનસૂરિના શિષ્ય હર્ષનિધાનસૂરિએ કરી છે. આ ગ્રંથની ભાષા પ્રાકૃત છે. ગ્રંથનો રચના સમય પ્રાપ્ત થતો નથી. એક પ્રતમાં એવો ઉલ્લેખ છે કે સંવત ૧૮૩૩વર્ષે શાકે ૧૬૯૮ પ્રવર્તમાન રત્નસંચય ગ્રંથ સૂત્રટબાર્થ સંપૂર્ણ. સંવત ૧૮૩૩ રત્નસંચય પ્રત લખાયાનો સમય છે એટલે ગ્રંથ રચના આ સમય પહેલાંની હશે એમ અનુમાન કરવામાં આવે છે. બહુદોસ આઉ થોવં, તહ પુણ પભણેમિ કિંપિ દોસસ ભવછન્નુઈ હણઈ જીવા, સરસોસે ઇક્ક તં પાવં । સરસોસે અટ્ઠોતર-ભવમ્મિ જીવો કરેઇ જં પાવું । તું પાવં દવઇક્કે, ઇક્કુત્તરભવં દેવં દિંતિ । ઇક્કુત્તરભવમ્મિ દવે, જં પાવં સમુપ્પજ્જઇ જીવો । કુવાણિજ્યે તે પાવં ભવસયચિહુંઆલ કુકર્મો । જં કુકર્મો પાવું, તું પાવં હોઇ આલમેગં ચ । ભવસયએગાવશે, આલં તં ગમણપ૨ઇથી ।। Jain Educationa International ૬ For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ નવ્વાણુસય ભવપરઇથી-ગમણેણં હોઇ જે પાવું તું પાવું રયણીએ, ભોયણકરણેણ જીવાણું || (રત્નસંચય ગાથા-૪૪૭ થી ૪૫૧) (રાત્રિભોજનના) દોષો ઘણા કહેવાના છે પણ આયુષ્ય થોડું છે. (અર્થાત્ આખું આયુષ્ય પુરૂં થાય પણ રાત્રિ ભોજનના દોષો કહેવાના પૂરાં ન થાય તેટલા દોષો એક રાત્રિ ભોજનમાં છે) તો પણ રાત્રિભોજનના કાંઈક દોષને હું કહું છું - છન્નુ ભવ સુધી કોઈ માચ્છીમાર જીવોને-માછલાઓને હણે તેટલું પાપ એક સરોવરને સુકાવવાથી થાય છે. એકસો આઠ ભવ સુધી સરોવર સુકવીને જે પાપ બાંધે તે પાપ એક દાવાનળ સળગાવવામાં લાગે છે. એવા એકસોને એક ભવ સુધી દાવાનળ સળગાવે એટલું પાપ એક કુવાણિજ્ય કરવાથી થાય છે. એવા એકસો ચુમ્માલીસ ભવ સુધી કુવાણિજ્ય કરે અને જે પાપ થાય તેટલું પાપ કોઈને એકવાર ખોટું આળ (અભ્યાખ્યાન ૧૩મું પાપ સ્થાનક) આપવામાં લાગે છે. એકસો એકાવન ભવ સુધી ખોટું આળ આપવામાં જે પાપ લાગે તેટલું પાપ એકવાર પરસ્ત્રીગમન કરતાં લાગે છે અને એકસો નવ્વાણું ભવ સુધી પરસ્ત્રીગમનમાં જે પાપ લાગે તેટલું પાપ માત્ર એક જ વખતના રાત્રિભોજનમાં લાગે છે. વળી આગળ જતાં શું કહે છે? તે વાંચો.... પાણાઈ દુગુણ સાઇમં, સાઇમં તિગુણેણ ખાઈમં હોઇ । ખાઇમં તિગુણં અસણ, રાઈભોએ મુર્ણયવ્વ • Jain Educationa International (રત્ન સંચય - ૪૫૨) રાત્રે પાણી પીવા કરતાં બમણું પાપ સ્વાદિમમાં લાગે છે. સ્વાદિમ ૭ For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ કરતાં ત્રણ ગણું પાપ ખાદિમમાં લાગે છે અને ખાદિમ કરતાં ત્રણ ગણું પાપ અશન કરવાથી લાગે છે એમ જાણવું. જં ચેવ રાઇભોયણે, જે દોસા અંધયારશ્મિ | જે ચેવ અંધયારે, તે દોસા સંકમુહમ્મિ // (રત્ન સંચય - ૪પ૩) રાત્રિભોજનમાં જે દોષો લાગે તે દોષ (દિવસે પણ) અંધારામાં ભોજન કરવાથી લાગે અને જે દોષો અંધારામાં ભોજન કરવાથી લાગે તે દોષો સાંકડા મુખવાળા વાસણમાં ખાવાથી લાગે. નાયણએ ન દીસઈ જીવા, રમણીએ અંધયારશ્મિા રયણીએ વિ નિફ, દિણભુત્ત રાઇભોયણ || (રત્ન સંચય – ૪૫૪) રાત્રિએ તથા અંધકારમાં સૂક્ષ્મજીવો જોઈ શકાતા નથી તેથી રાત્રિએ બનાવેલું દિવસે ખાય તો પણ રાત્રિભોજન તુલ્ય છે. આટલી સૂક્ષ્મ વાતો જૈનશાસન સિવાય ક્યાં જાણવા મળે? જેને આ શાસન મળ્યું છે એ ખરેખર મહાભાગ્યશાળી છે. પણ આવું ઉત્તમ શાસન મળ્યા પછી પણ જો આવા મોટા પાપો કરે જ જતો હોય તો એને કેવો કહેવો? ન કરશો રાત્રિભોજન, કરવું જો સુખનું દર્શન. ૫. વિવેકવિલાસા વિવેકવિલાસ' ગ્રંથના રચયિતા જિનદાસસૂરિ આચાર્યે ચોથા ઉલ્લાસના શ્લોક ૩ અને ૪માં રાત્રિભોજન ત્યાગ વિશેનો ઉલ્લેખ કર્યો છે. સંસ્કૃતમાં રચાયેલા આ ગ્રંથના બે શ્લોક સાથે પ્રગટ કરવામાં બ્રિક ઉર હિ રે ર વી ફિ બ્રીટ ફિ છૂટ ઊીર બ્રીફ ફિ બ્રીફ ઊરિ બ્રીફ ઉ વીર બ્રીફ બ્ર] ૮) Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ બ્રિીટ હીટ ફિ ફિ ફિ કિ કિ વીર છ કિ કિ કિ કિ કિ ઈ ટ | આવ્યા છે. તતૌ વૈકાલિક કાર્ય, મિતાહારમનુત્સુકમ્ | ઘટિકાદ્વયશેષેડનિ, કાલૌચિત્યાગનેન ચ || ફિર દો ઘડી દિન શેષ રહે તબ ઋતુ ઔર સંધ્યાકાલ કો ઉચિત લગે વૈસા બહુત ઉત્સુકતા ન રખતે હુએ પરિમિત આહાર કરના ચાહિએ. ભાનો કરłસંસ્કૃષ્ટ - મુચ્છિષ્ટ પ્રેતસંચરાતુ સૂક્ષ્મજીવાકુલ ચાપિ, નિશિ ભોજાં ન યુજ્યતે II સૂર્ય કે કિરણો સે અસ્પર્શિત, પ્રેત-સંસ્કાર સે અપવિત્ર હુઆ સૂક્ષ્મ સંપાતિમ જીવો સે આકુલ હુઆ ઐસા અન્ન રાત્રિ કો ભક્ષણ કરના અયુક્ત હૈ ૬. યોગશાસ્ત્ર કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્ર ત્રીજા પ્રકાશમાં રાત્રિભોજન ત્યાગ અંગેની માહિતી પ્રાપ્ત થાય છે. પૂ.શ્રીએ શ્રાવકના બારવ્રતના વિચારોમાં સાતમા ભોગોપભોગ વ્રતના અનુસંધાનમાં રાત્રિભોજનથી થતાં દોષો, રાત્રિભોજનનો નિષેધ (ત્યાગ), જૈનેત્તર દર્શનના વિચારો, આયુર્વેદના રાત્રિભોજન ત્યાગ અંગે વિચારો, રાત્રિભોજન અંગે રામાયણનો સંદર્ભ, રાત્રિભોજન ત્યાગનું ફળ વગેરે વિષયોનો સમાવેશ કર્યો છે. આ અંગે મૂળ ગ્રંથના વિચારો શ્લોક અને તેના અનુવાદન (અર્થ) સાથે પ્રગટ કરવામાં આવ્યા છે. રાત્રિભોજનનિષેધ Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ અન્ન પ્રેતપિશાચાદૈઃ સંચરદ્ભિર્નિરંકુશૈઃ । ઉચ્છિષ્ટ ક્રિયતે યત્ર તત્ર નાઘાાિત્યયે ૪૮|| રાત્રિના વખતે નિરંકુશપણે વિચરતા પ્રેત પિશાચાદિ અન્નને એંઠું કરે છે, માટે સૂર્યાસ્ત થવા પછી ભોજન ન કરવું. દ્વાક્ષઃ પતંતો તત્ર જંતવઃ । ઘોરાંધકાર નૈવ ભોજ્યે નિરીશ્ચંતે તત્ર ભુંજીત કો નિશિ ॥૪॥ ઘોર અંધકારથી નેત્રની શક્તિ રૂંધાઈ જવાવાળાં મનુષ્યો જે ભોજનની અંદર પડતાં જંતુઓને જોઈ શકતાં નથી તે રાત્રિવિષે કોણ ભક્ષણ કરે. રાત્રિભોજનથી થતાં દોષો મેધાં પિપીલિકા હન્તિ યૂકા કુર્યાજ્જલોદરમ્ । કુરુતે મક્ષિકા વાંતિ કુષ્ટ રોગં ચ કોલિકઃ પા કંટકો દારૂખંડં ચ વિતનોતિ ગલવ્યથાં । વ્યંજનાંતર્નિપતિતસ્તાલુ વિધ્યુતિ વૃશ્ચિકઃ ૫૧॥ વિલગ્નશ્ચ ગલે વાલઃ સ્વરભંગાય જાયતે । ઇત્યાદયો દૃષ્ટદોષાઃ સર્વેષાં નિશિ ભોજને ૫૨।। ભોજનમાં જો કીડી ખાવામાં આવી જાય તો બુદ્ધિનો નાશ કરે છે, માખી વમન કરાવે છે, કરોળીયાથી કોઢનો રોગ થાય છે. કાંટો અગર લાકડાની કરચ ગળામાં દુઃખ ઉત્પન્ન કરે છે. શાકની અંદર વીંછીના આકારની વનસ્પતિ થાય છે તેની અંદર જો વીંછી આવી જાય તો તાળવું વીંધી નાંખે છે અને જો ગળામાં વાળ રહી જાય તો સ્વરનો ભંગ થાય છે, આ સર્વ દોષો રાત્રિભોજનમાં દેખાય છે. ❀❀ Jain Educationa International ૧૦ For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ નાપ્રેક્ષ્ય સૂક્ષ્મજંતુનિ નિશ્યઘાત્માશુકાન્યપિ । અપ્પુઘલ્કેવલજ્ઞાનૈનંદતં યત્રિશાસનમ્ ॥૫॥ રાત્રે નાનાં જંતુઓ જોઈ શકાતા નથી માટે પ્રાશુક (મોદક પ્રમુખ) પણ ન ખાવાં, કેમ કે પ્રગટ કેવળજ્ઞાનીઓએ પણ તેવું રાત્રિ ભોજન કરવું સ્વીકાર્યું નથી. ધર્મવિશૈવ ભુંજીત કદાચન દિનાત્યયે । વાહ્યા અપિ નિશાભોયં યદભોજ્યે પ્રચક્ષતે ।।૫૪॥ ધર્મના જાણકાર મનુષ્ય દિવસ અસ્ત થયા પછી કોઈ વખત ખાવું નહિ. જૈની સિવાયના બીજા દર્શનકારો પણ રાત્રિભોજનને અભોજન તરીકે કહે છે. અન્ય દર્શનકારો પોતાના ગ્રંથોમાં લખે છે : ત્રયીતેજોમયો ભાનુરિતિ વેદવિદો વિદુઃ । તત્કરૈઃ પૂતમખિલં શુભં કર્મ સમાચરેત્ ।૫।। દૈવાહુતિનં ચ સ્નાનં ન શ્રાદ્ધં દેવતાર્ચનમ્ । દાનં વા વિહિત રાત્રૌ ભોજનં તુ વિશેષતઃ ॥૫॥ વેદના જાણકારો સૂર્યને ત્રણ તેજોમય (ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એ ત્રણે વેદોનું તેજ સૂર્યમાં સંક્રમે છે માટે તેને ત્રિતેજોમય) કહે છે. તેના કિરણોએ કરી પવિત્ર થયેલાં સર્વે શુભ કાર્ય સમાચરવાં. રાત્રે આહુતિ, સ્નાન, શ્રાદ્ધ, દેવતાર્ચન અને દાન એ ન કરવાં તથા ભોજનનો તો વિશેષ પ્રકારે ન કરવું. કેટલાએક નક્ત ભોજન કરવાનું શાસ્ત્રમાં કહે છે અને તે રાત્રે થઈ શકે તેમ કહેનારને નક્ત ભોજનનો ખરો અર્થ બતાવે છે. Jain Educationa International ૧ ૧ For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ઈક ર ક વીક છીક બીક બહ કા કિ કિ ઉર હિ હ હ હ ક વીર છ વીર વીર રીકો દિવસસ્તારમે ભાગે મંદીભૂતે દિવાકરે .. નક્ત તદ્ધિ વિજાનીયાન્ન નક્ત નિશિ ભોજનમ્ //પી. દિવસનો આઠમો ભાગ કે જે અવસરે સૂર્યનું તેજ મંદ થાય છે તે વખતે ભોજન કરવું તે નક્ત ભોજન જાણવું પણ રાત્રિભોજન કરવું તે નક્ત ભોજન ન કહેવાય. અન્ય દર્શનના શાસ્ત્રમાં રાત્રિભોજનનિષેધ દેવંતુ ભક્ત પૂર્વાહૂને ઋષિભિસ્તથા / અપરાઢે તુ પિતૃભિઃ સાયાલે દૈત્યદાનઃ ૫૮ સંધ્યાયાં યક્ષરક્ષોભિઃ સદા મુક્ત કુલોહા સર્વવેલાં વ્યતિક્રમ્ય રાત્રી ભક્તમભોજનમ્ //પલી યુગ્યમ્ હે યુધિષ્ઠિર! નિરંતર દેવોએ દિવસના પહેલા ભાગમાં ભોજન કરેલું છે. મધ્યાહ્ન ઋષિઓએ, ત્રીજા પહોરે પિતૃઓએ, સાંજે દૈત્ય તથા દાનવોએ અને સંધ્યા વેળાએ યક્ષ તથા રાક્ષસોએ ભોજન કરેલું છે. આ સર્વે દેવાદિકની ભોજન વેળાઓ ઓળંગીને જે રાત્રિભોજન કરવું તે અભોજન છે. અર્થાત્ તે ખરાબ ભોજન છે. આયુર્વેદ પ્રમાણે રાત્રિભોજનનિષેધ હ્યુન્નાભિપદ્મસંકોચ શ્રેડરોચિરપાયતઃ | અતો નક્ત ન ભોક્તવ્ય સૂક્ષ્મજીવાદનાદપિ //૬ સૂર્ય અસ્ત થવા પછી હૃદયકમળ અને નાભિકમળ સંકોચાઈ જાય છે તેથી તથા સૂક્ષ્મ જીવોનું પણ ભક્ષણ થઈ જાય છે માટે રાત્રે ભોજન ન કરવું. (૧૨) Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ જિક ર ર ર ર ર કિ ર ક ક ક ક વીર ર ર ક ધર હરિ હરિ | અન્ય દર્શનનો સંવાદ જણાવ્યા બાદ આચાર્ય સ્વદર્શનથી સમર્થન કરે છે. સંસજ્જજીવસંઘાત ભુંજાનાં નિશિ ભોજન.. રાક્ષસેમ્યો વિશિષ્યતે મૂઢાત્માનઃ કર્થ નું તે II૬૧ જે ભોજનમાં અનેક જીવો એકઠા મળ્યા છે તેવા રાત્રિભોજનને ખાનારા મૂઢ જીવોને રાક્ષસોથી જુદા કેમ પાડી શકાય? અર્થાત્ રાક્ષસોથી તેમાં વિશેષતા કાંઈ નથી. વાસરે ચ રજન્યાં ચ યઃ ખાદવ તિષ્ઠતિ | શૃંગપુછપરિભ્રષ્ટઃ સ્પષ્ટ સ પશુરવહિ દુરા દિવસે અને રાત્રે જે માણસ ખાતો જ રહે છે તે શિંગડાં અને પૂંછડા વિનાનો પ્રગટ રીતે પશુ જ છે. અહ્નોમુખેડવાને ચ યો કે કે ઘટિકે ત્યજનૂ. નિશાભોજનદોષજ્ઞાડશ્નાત્યસૌ પુણ્યભાજનમ્ II૬૩ જે રાત્રિભોજનના દોષનો જાણ માણસ દિવસની આદિની અને દિવસના અંતની બબે ઘડી મૂકીને ભોજન કરે છે તે પુણ્યનું ભોજન થાય છે. દિવસે ભોજન કરે છે, છતાં પચ્ચખાણ ન હોય તો લાભ નથી મળતો તે કહે છે. અકૃત્વા નિયમ દોષા-ભોજનાદિનભોજયપિ ! ફલ ભજેત્ર નિર્ચાર્જ ન વૃદ્ધિર્માષિત વિના I૬૪ો. દિવસે ભોજન કરે છે છતાં પણ રાત્રિભોજન ત્યાગનો નિયમ ન કરેલો હોવાથી (પચ્ચખાણના) કારણ સિવાય ફળ મળતું નથી. લોકમાં શિર ર ર ર ર ક ક ક ઉ કિ છી છી હિ ધીર ધીર બીર (૧૩) Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ પણ એ ન્યાય છે કે વ્યાજની બોલી કર્યા સિવાય મૂકેલી થાપણનું વ્યાજ મળતું નથી. યે વાસરે પરિત્યજ્ય રજન્યાભવ ભુંજતે - તે પરિત્યજ્ય માણિક્ય કાચમાદદતે જડા: ૬પી વાસરે સતે યે શ્રેયસ્ - કામ્યયા નિશિ ભુંજતે તે વપયુષરે ક્ષેત્રે શાલીનું સત્યપિ પલ્વલે ૬૬ll જે મનુષ્યો દિવસને મુકીને રાત્રિમાં જ ભોજન કરે છે તે જડ મનુષ્યો માણેકનો ત્યાગ કરીને કાચ ગ્રહણ કરે છે. દિવસ વિદ્યમાન છે, છતાં જે કલ્યાણની ઈચ્છાએ રાત્રિભોજન કરે છે તે મીઠા પાણીના ક્યારા ભરેલા છે છતાં પણ ખારી જમીનવાળા ક્ષેત્રમાં ડાંગર વાવે છે તેના સરખું કરે છે. રાત્રિભોજનનું ફળ ઉલૂકકાકમાર્જર - ગૃપ્રશંબરશૂકરાઃ | અતિવૃશ્ચિકગોધા જાયતે રાત્રિભોજનાત્ // રાત્રિભોજન કરવાથી મનુષ્યો ઘુવડ, કાગડા, બિલાડી, ગીધ, સાબર, ભૂંડ, સર્પ, વીછી અને ગોધા પ્રમુખપણે ઉત્પન્ન થાય છે. - રાત્રિભોજન દોષની દ્રષ્ટાંતથી મહત્ત્વતા કહે છે. શ્રયdધન્યશપથા - નાનદચૈવ લક્ષ્મણઃ | નિશાભોજનશપથું – કારિતોવનમાલયા //૬૮ બીજા સોગનનો અનાદર કરીને વનમાલાએ લક્ષ્મણને રાત્રિભોજનના સોગન કરાવ્યા હતા એમ રામાયણ પ્રમુખમાં સંભળાય છે. (કહેલું છે.) બીર હર છી છી છી છી છી છી છી ક વીર ર ર ર ર વી ક ક રી |િ (૧૪) Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ અનુભવસિદ્ધ રાત્રિભોજન ત્યાગ કરવાના ફાયદા કરોતિ ધન્યો વિરતિ યઃ સદા નિશિભોજનાત્ | સોડઈ પુરુષાયુષ્ક સ્યાદવશ્યમુપોષિતઃ l/૬ો. રજનીભોજનત્યાગે, યે ગુણાઃ પરિતોડપિ તાનું ન સર્વજ્ઞાદતે કશ્ચિ-દારો વક્તમીશ્વરઃ II૭ી. જે માણસ નિરંતર રાત્રિભોજનથી વિરતિ કરે છે તેને ધન્ય છે. માણસનું અડધું આયુષ્ય અવશ્ય ઉપવાસમાં વ્યતીત થાય છે. કેમ કે આઠ પ્રહરના અહોરાત્રમાં ચાર પ્રહરનો તેને ઉપવાસ થયો, તેથી જ્યારથી રાત્રિભોજનનો ત્યાગ કર્યો ત્યારથી અડધું આયુષ્ય ઉપવાસમાં વ્યતીત થયું એમ કહી શકાય) રાત્રિભોજન ત્યાગ કરવામાં જે ગુણો રહેલા છે તે સર્વ કહેવાને સર્વજ્ઞ સિવાય બીજો કોઈ સમર્થ નથી. કાચા ગોરસ સાથે દ્વિદલ ત્યાગ કરવા વિશે આમગોરસસંપૂક્ત-દ્વિદલાદિષુ જંતવઃ | દૃષ્ટાઃ કેવલિભિઃ સૂક્ષ્મા-સ્તસ્માત્તાનિ વિવર્જયેત્ II૭૧ કાચા દહીં, દૂધ અને છાશરૂપ ગોરસની સાથે દ્વિદલ મગ, મઠ, અડદ, ચણા, વાલ, તુવર વિગેરે કઠોળનો સંયોગ થવાથી ઉત્પન્ન થતા સૂક્ષ્મ જંતુઓ કેવળજ્ઞાનીઓએ દેખ્યા છે. માટે તે ગોરસ અને કઠોળના સંયોગવાળી વસ્તુ ખાવાનો ત્યાગ કરવો. છે. ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર ગ્રંથમાં ૨૨મા ભગવાન નેમનાથનું વૃત્તાંત છે. શ્રી નેમિનાથ ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારપછી દેશના આપે છે. આ દેશનામાં (જિનવાણી) ભગવંતે રાત્રિભોજન ૧૫) Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ અભક્ષ, અનંતકાય પદાર્થોનો ત્યાગનો ઉપદેશ આપ્યો હતો. તેની માહિતી મૂળ ગ્રંથમાંથી ઉદ્ધત કરીને પ્રગટ કરવામાં આવી છે. આ ઉપદેશમાં આહાર વિવેકનો પણ સમાવેશ થાય છે. અંતમુહૂર્ત પછી જેમાં અનેક અતિસૂક્ષ્મ જંતુઓ ઉત્પન્ન થાય છે એવું માખણ વિવેકી પુરૂષોએ કદિ પણ ખાવું નહીં. એક જીવની હિંસામાં કેટલું બધું પાપ છે, તો પછી અનેક જંતુમય માખણને કોણ સેવે? જે અનેક જંતુસમૂહની હિંસાથી ઉત્પન્ન થયેલું છે અને જે લાળની જેમ જુગુપ્સા કરવા યોગ્ય છે એવો મધને કોણ ચાખે? એક એક પુષ્પમાંથી રસ લઈને મક્ષિકાઓએ વમન કરેલા મધને ધાર્મિક પુરૂષો કદિ પણ ચાખતા નથી. ઉંબરડો, વડ, પીપર, કાકલુદુંબર અને પીપળાનાં ફળ ઘણાં જંતુઓથી આકુળ વ્યાકુળ હોય છે, તેથી તે પાંચે વૃક્ષનાં ફળ કદિ પણ ખાવાં નહીં. બીજું ભક્ષ્ય મળ્યું ન હોય અને સુધાથી શરીર સામે (દુર્બળ) થઈ ગયું હોય તો પણ પુણ્યાત્મા પ્રાણી ઉંબરડાદિક વૃક્ષનાં ફળ ખાતા નથી. | સર્વ જાતિનાં આä કંદ, સર્વ જાતિનાં કુંપળી, સર્વ જાતિનાં થોર, લવણ વૃક્ષની ત્વચા, કુમારી કુંવાર) ગિરિકર્ણિકા, શતાવરી, વિરૂઢ, ગડુચી, કોમળ આંબલી, પભ્રંક, અમૃતવેલ, સૂકર જાતિના વાલ અને તે સિવાય બીજા સૂત્રમાં કહેલા અનંતકાય પદાર્થો કે જે મિથ્યાષ્ટિઓથી અજ્ઞાત છે, તે દયાળુ પુરૂષોએ પ્રયત્નથી વર્જવા. શાસ્ત્રમાં નિષેધ કરેલા ફળનાં ભક્ષણમાં અથવા વિષફળના આ ભક્ષણમાં આ જીવની પ્રવૃત્તિ ન થાઓ એવા હેતુથી ડાહ્યા પુરૂષે પોતે ૧૬) Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ફિ હિ કિ વીક હ ર ર ર કિ વીર છ જ ફિ હિ કિ હિ વીર કિ કિ ક| | અથવા બીજાએ જાણેલું જ ફળ ખાવું જોઈએ, અજાણ્યું ફળ ત્યજી દેવું જોઈએ. રાત્રિભોજનઃ રાત્રિ સમયે નિરંકુશપણે ફરતા પ્રેત, પિશાચ વગેરે ક્ષુદ્ર દેવોથી અન્ન ઉચ્છિષ્ટ કરાય છે. તેથી રાત્રિસમયે કદિ પણ ભોજન કરવું નહીં. વળી રાત્રિસમયે ઘોર અંધકારે કરીને મનુષ્યોની દૃષ્ટિ પણ રૂંધાયેલી હોવાથી ભોજનમાં પડતાં જંતુઓ તેનાથી જોઈ શકાતાં નથી, તેથી તેવા રાત્રિને સમયે કોણ ભોજન કરે? કદાચ ભોજનમાં કીડી આવી ગઈ હોય તો તે બુદ્ધિનો નાશ કરે છે, જૂ ખાવામાં આવી હોય તો તે જળોદરનો વ્યાધિ કરે છે, માખી આવી હોય તો તે વમન કરાવે છે, ઢેઢઘરોલી આવી હોય તો તે કુષ્ઠ રોગને કરે છે, કાંટો અથવા કાષ્ઠનો કકડો ખાવામાં આવ્યો હોય તો તે ગળાની વ્યથાને કરે છે, ભોજનની અંદર વીંછી પડી ગયો હોય તો તે તાળવું વિધે છે, તથા ભોજનમાં આવેલ વાળ ગળામાં લાગી ગયો હોય તો તે સ્વરભંગને માટે થાય છે, આ વિગેરે અનેક દોષો સર્વ મનુષ્ય રાત્રિભોજનને વિશે જોયા છે. રાત્રિએ સૂક્ષ્મ જંતુઓ દેખવામાં આવતાં નથી, તેથી પ્રાસુક પદાર્થ પણ રાત્રે ખાવા નહીં, કારણ કે તે વખતે ભોજનમાં અવશ્ય અનેક જંતુઓની ઉત્પત્તિ સંભવે છે. જેમાં જીવનો સમૂહ ઉત્પન્ન થાય છે એવા ભોજનને રાત્રિએ જમનારા મૂઢ પુરૂષો રાક્ષસોથી પણ અધિક દુષ્ટ કેમ ન કહેવાય? જે મનુષ્ય દિવસે અને રાત્રિએ પણ ખાધા જ કરે છે, તે શૃંગ અને પુચ્છ વિનાનો સાક્ષાત્ પશુ જ છે. રાત્રિભોજનના દોષને જાણનાર જે મનુષ્ય દિવસના પ્રારંભની અને અંતની બે-બે ઘડીનો ત્યાગ કરીને ભોજન કરે છે, તે પુણ્યનું ભોજન છે. રાત્રિભોજનનો નિયમ કર્યા વિના ભલે કોઈ માણસ માત્ર દિવસે (૧૭) Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ દિ હીટ ફિ હર કિ હિ કિ કિ કિ કિ ઉર લીક ર ટ હિ ક વીક 2 છક કિ | જ જમનારો હોય તે પણ તે તેના ચોખ્ખા ફળને પામતો નથી, કારણ કે કોઈને રૂપિયા આપતાં બોલી કર્યા વિના તેનું વ્યાજ મળી શકતું નથી. જે જડ મનુષ્યો દિવસનો ત્યાગ કરીને રાત્રિએ જ ભોજન કરે છે, તેઓ રત્નનો ત્યાગ કરીને કાચનો જ સ્વીકાર કરે છે. મનુષ્યો રાત્રિભોજન કરવાથી પરભવે ઘુવડ, કાગડા, બિલાડી, ગીધ, શંબર, મૃગ, ભુંડ, સર્પ, વીછી અને ગોધા (ધો) અથવા ગૃહગોધા (ગરોળી) પણે ઉત્પન્ન થાય છે. જે ધન્ય પુરૂષો સર્વદા રાત્રિભોજનની નિવૃત્તિ કરે છે તે પોતાના આયુષ્યનો અર્ધો ભાગ અવશ્ય ઉપવાસી થાય છે. રાત્રિભોજનનો ત્યાગ કરવામાં જે (જેટલા) ગુણો રહેલા છે, તે સદ્ગતિને જ ઉત્પન્ન કરનારા છે, સર્વે ગુણોને ગણવાને કોણ સમર્થ થાય તેમ છે ? આહાર વિવેકઃ કાચા ગોરસ (દૂધ, દહીં ને છાશ) માં દ્વિદળાદિક મળવાથી તેમાં ઉત્પન્ન થતાં સૂક્ષ્મ જંતુઓ કેવળીએ જોયાં છે, તેથી તેનો પણ ત્યાગ કરવો. વળી દયા ધર્મમાં તત્પર એવા મનુષ્ય જંતુથી મિશ્રિત એવાં ફળ, પુષ્પ અને પત્ર વિગેરેનો ત્યાગ કરવો, તથા જીવમિશ્રિત અથાણાંનો કે જેમાં દીર્ઘકાળ રહેવાથી ઘણાં ત્રસજંતુઓ ઉત્પન્ન થયાં હોય તેનો પણ ત્યાગ કરવો. આ રીતે સર્વ ધર્મમાં દયાધર્મ જ મુખ્ય છે એમ જાણીને ભક્ષ્ય પદાર્થોને વિશે પણ વિવેક બુદ્ધિવાળો શ્રાવક અનુક્રમે સંસારથી મુક્ત થાય છે. આવી પ્રભુની દેશના સાંભળીને વરદત્ત રાજા સંસારથી પરમ વૈરાગ્ય પામી વ્રત લેવાને ઉત્સુક થયો. પછી કૃષ્ણ ભગવંતને નમસ્કાર (૧૮) Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ બ્રિટિ ટ ટ ર ર ર ર ર ર ર ર ર ર ક ક ક ર ટ ડ | કરીને પૂછ્યું કે “હે ભગવન! તમારે વિશે સર્વ જન અનુરાગી છે, પણ રાજીમતીનો સર્વ કરતાં વિશેષ અનુરાગ થવાનું શું કારણ તે કહો.” એટલે પ્રભુએ ધન અને ધનવતીના ભવથી માંડીને આઠ ભવનો તેની સાથેનો પોતાનો સંબંધ કહી સંભળાવ્યો. પછી વરદત્ત રાજાએ ઊભા થઈ નમસ્કાર કરી અંજલિ જોડીને પ્રભુને વિજ્ઞપ્તિ કરી કે “હે નાથ! સ્વાતિનક્ષત્રમાં મેઘથી પુષ્કર (છીપો) માં મુક્તાફળ ઉત્પન્ન થાય છે તેમ તમારાથી પ્રાપ્ત કરેલો શ્રાવકધર્મ પણ પ્રાણીને મહા ફળદાયક થાય છે, પરંતુ તમે ગુરૂ પ્રાપ્ત થયા છે તેથી તેટલાથી હું સંતોષ પામતો નથી; કારણ કે કલ્પવૃક્ષ પ્રાપ્ત થતાં માત્ર તેના પત્રની ઈચ્છા કોણ કરે? માટે હું તો તમારો પ્રથમ શિષ્ય થવાને ઈચ્છું છું, તેથી તે દયાનિધિ! મારા પર દયા કરીને મને સંસારતારિણી દીક્ષા આપો.” આ પ્રમાણે કહેતા એ રાજાને પ્રભુએ તત્કાળ દીક્ષા આપી, એટલે તેની પછવાડે બે હજાર ક્ષત્રિયોએ દીક્ષા લીધી. ૮. શ્રાદ્ધ ધર્મ દીપિકા અઢાર પાપ સ્થાનક પૈકી રાત્રિભોજન પણ પાપ સ્થાનક છે. સૂર્યાસ્ત પછી રાત્રિના સમયમાં અનેક સૂક્ષ્મજીવોની ઉત્પત્તિ થાય છે. આ જીવો એટલા બધા સૂક્ષ્મ છે કે દષ્ટિ કે વિજળીના પ્રકાશથી પણ જોઈ શકાતા નથી. રાત્રિભોજન વખતે આહારમાં આવા જીવો ઊડીને પડે છે અને હિંસા થાય છે એટલે રાત્રિભોજન એ હિંસા પાપ સ્થાનકનું એક અંગ છે. રાત્રિભોજનથી તિર્યંચ અને નરકગતિમાં જીવો જાય છે. માટે રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ. રાત્રિભોજન ત્યાગ વિશે વિવિધ સંદર્ભો પ્રાપ્ત થાય છે તેમાં શ્રાદ્ધ ધર્મદીપિકા' ગ્રંથમાંથી ઉપરોક્ત માહિતી મળે છે. આ પુસ્તકમાં (૧૯) Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ બિર ક ક ક ક કિ કિ હિ કિ ક ક ટ કિ કિ કિ ક ક ક ક | રાત્રિભોજન વિશે કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રના પ્રકાશ-૩ના શ્લોકો અનુવાદ સહિત પ્રગટ કરવામાં આવ્યા છે. પૂ.શ્રીએ જૈનેત્તર દર્શનના વિચારોનો પણ ઉલ્લેખ કર્યો છે. સંપાદક : પં. પ્રવિણવિજયજી (પા. ૭૨ થી ૮) રાત્રિભોજનથી થતા નુકસાનો અનેક પાપસ્થાનકો પૈકી રાત્રિભોજન પણ એક પાપનું જ સ્થાનક છે. સૂર્યાસ્ત પછી અનેક સૂક્ષ્મજીવોની ઉત્પત્તિ થાય છે. જે જીવો ગમે તેવા જબ્બર પ્રકાશમાં પણ દેખી શકાતા નથી. રાત્રો ખાનારના ભાણાંમાં તે જીવો ઊડાઊડીને પડે છે, અને મરણને શરણ થાય છે. તે સઘળા જીવોની હિંસાનું પાપ રાત્રિભોજન કરનારને લાગે છે. તે પાપના પ્રભાવે રાત્રે ખાનારાઓને આવતા ભવમાં ગીધ, સમડી, બીલાડા, કાગડા આદિની નીચે યોનિમાં જન્મ ધારણ કરવો પડે છે. તે અવતારને પામેલા પશુ-પક્ષીઓ મોટે ભાગે માંસનો જ આહાર કરનારા હોય છે, એટલે ત્યાંથી મરીને તેઓ નરક ગતિમાં ચાલ્યા જાય છે. આથી એ પણ સિદ્ધ થાય છે કે રાત્રિભોજનને કરનારો સીધો નરકમાં નહિ જાય પરન્તુ તિર્યંચ ગતિમાં જઈને પરંપરાએ પણ નરકનો મહેમાન થાય છે. આવી રીતે તિર્યંચ અને પરંપરાએ નરકગતિને અપાવનારા રાત્રિભોજનને કયો સુજ્ઞ પુરૂષ તિલાંજલિ નહિ આપે? રાત્રિભોજનનો ત્યાગ ધર્મદષ્ટિએ હિતકર છે. એટલું જ નહિ પરન્તુ આરોગ્યતાની દૃષ્ટિએ પણ તે સૌને અત્યંત હિત કરનારો જ છે. રાત્રિભોજન કરનારાઓને શારીરિક નુકશાન શું થાય છે, તેની નોંધ લેતા કલિકાળ સર્વજ્ઞ ભગવાન પૂજય હેમચંદ્રાચાર્ય મહારાજ હિટ ર ર ર ર ર ર ર ર ર ર ર ક જ છી છી છી |િ (૨૦) Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ બ્રિક ર દિ કિ કિ વીર છી છી છી કિ છ છ છ ક ક ક ક ક | શ્રયોગ શાસ્ત્રમાં ફરમાવે છે કે – મેધાં પિપીલિકા હન્તિ, યુકો કુર્માન્જલોદરા કુરુતે મક્ષિતા વાન્તિ, કુષ્ઠ રોગ ચ કોલિકઃ II II કીડી બુદ્ધિનો નાશ કરે છે, જુ ખાવામાં આવે તો જલોદર રોગ થાય છે, માખી ઉલ્ટી કરાવે છે અને કરોળીયો કોઢ રોગ કરે છે. કટકો દારુખડું ચ, વિતનોતિ ગળવ્યથામ્ વ્યંજનાન્તર્નિપતિતસ્તાલુ, વિધ્યતિ વૃશ્ચિક: //રા કાંટો અગર લાકડાનો કકડો ખાવામાં આવી જાય તો ગળામાં તકલીફ કરે છે. શાકમાં પડેલો વીંછી તાળવાને વિંધી નાંખે છે. વિલગ્નસ્થ ગલે વાલા, સ્વરભળાય જાયતે | ઇત્યાદયો દૃષ્ટદોષા, સર્વેમાં નિશિ ભોજને II ગળામાં વાળ આવે તો સ્વરભંગ થઈ જાય છે એ વિગેરે રાત્રિભોજનના દેખીતા દોષો સૌને થાય છે. ઉપર જણાવ્યા મુજબ રાત્રિભોજનના ત્યાગીને આ લોકમાં તેમજ પરલોકમાં એમ બંને લોકમાં ફાયદો થાય છે. માટે રાત્રિભોજનનો ત્યાગ કરવામાં સુજ્ઞજનોએ જરાપણ ઢીલ કરવી યોગ્ય નથી. રાત્રે હોટલ આદિમાં ચા પીનારાને તથા ખાનારાને શારીરિક નુકશાન ઉપરાંત મરણ સુધીનું મહાન નુકશાન પણ થયું છે, જે આજના ન્યુઝપેપરો વાંચવાથી માલૂમ પડે છે. વળી આખો દિવસ ખાવા છતાં માત્ર રાત્રિભોજનના ત્યાગ કરનારાને એક મહિનામાં ૧૫ ઉપવાસનો લાભ પ્રાપ્ત થાય છે. જે ઉ ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર 8િ 8 કિ. (૨૧) Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ દીક હીટ ર ક ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર | નીચેના શ્લોક ઉપરથી માલુમ પડશે. યે રાત્રી સર્વથાકાર, વર્જયન્તિ સુમેઘસઃ | તેષાં પક્ષોપવાસસ્ય, ફલ માસેન જાયતે | જે બુદ્ધિશાળીઓ રાત્રિને વિશે સર્વથા (બીલકુલ) આહારનો ત્યાગ કરે છે, તેમને એક મહિનામાં ૧૫ ઉપવાસનો લાભ મળે છે. કેટલાક પોતાના શાસ્ત્રથી અનભિજ્ઞ માણસો એમ પણ કહે છે કે રાત્રિભોજનનો નિષેધ, માત્ર જૈનશાસ્ત્રમાં છે. અમારે એની સાથે કોઈ સંબંધ નથી, એમ બોલનારાએ નીચે જણાવેલ શ્લોકો તપાસવાની જરૂર છે. ચત્વારિ નરકકારાણિ, પ્રથમ રાત્રિભોજન | પરસ્ત્રીગમને ચેવ, સન્ધાનાડનત્તકાયિકે | ચાર નરકના બારણામાં પ્રથમ રાત્રિભોજન છે, બીજું પરસ્ત્રીગમન છે, ત્રીજું લીલું અથાણું (સૂકવ્યા વિનાનું) જેને બોળો અથાણું કહે છે અને ચોથું અનંતકાય એટલે તમામ જાતના કંદમૂળો છે. મહાભારત - મદ્ય-માંસાસને રાત્રૌ, ભોજન કંદભક્ષણ | યે કુર્વત્તિ વૃથા તેષાં, તીર્થયાત્રા જપસ્તપ: // દારૂ-માંસ, રાત્રિભોજન અને કંદમૂળનું ભક્ષણ જે લોકો કરે છે તેની તીર્થયાત્રા, તપ-જપ બધું ફોગટ થાય છે. મઘમાસાસને રાત્રૌ, ભોજન કંદભક્ષણ | ભક્ષણારર્ક યાતિ, વર્જનાત્ સ્વર્ગમામુયાત્ | (૨૨) Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ દારૂ-માંસ ભક્ષણ, રાત્રિભોજન અને જમીનકંદના ભક્ષણથી નરકમાં જવાય છે અને તેને છોડી દેવાથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે. ચાતુર્માસ્યે તું સંપ્રાપ્તે, રાત્રિભોજ્યં કરોતિ યઃ । તસ્ય શુદ્ધિર્ન વિદ્યુત, ચાન્દ્રાયણસૌરપિ II ચાતુર્માસ આવે છતે જે રાત્રે ખાય છે, તેની સેંકડો ચાન્દ્રાયણ તપથી પણ શુદ્ધિ થતી નથી. માર્કણ્ડ પુરાણ ઃ અસ્તું ગતે દિવાનાથે, આપો રુધિર મુચ્યતે । અન્ન માંસં સમં પ્રોક્ત, માર્કણ્ડણ મહર્ષિણા || સૂર્ય અસ્ત થયા પછી પાણી પીવું તે લોહી બરાબર છે અને અન્ન ખાવું તે માંસ બરોબર છે એમ માર્કણ્ડ ઋષિએ કહ્યું છે. પદ્મ પુરાણ ઃ મૃતે સ્વજનમાત્રુપિ, સૂતકં જાયતે કિલ । અસ્તું ગતે દિવાનાથે, ભોજને ક્રિયતે કથમ્ II ; ઉદકપિ ન પીતવ્ય, રાત્રીવત્ર યુધિષ્ઠિર? । તપસ્વિના વિશેષણ, ગૃહિણા તુ વિવેકિના કોઈ સ્વજન માત્ર મરી જાય છે તો સુતક આવે છે તો પછી સૂર્ય અસ્ત થયા પછી ભોજન કરાય જ કેમ ? હે યુધિષ્ઠિર! વિવેકી ગૃહસ્થીએ તથા તપસ્વીએ તો ખાસ કરીને પાણી પણ પીવું ન જોઈએ. Jain Educationa International ૨૩ For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ આ મુજબ દરેક શાસ્ત્રોમાં નિષેધ કરાયેલા રાત્રિભોજનના મહાપાપને તિલાંજલિ આપી, સ્વ અને પર આત્માઓનું રક્ષણ કરવાનું મહાન પુણ્ય ઉપાર્જન કરો. મુખ્યતયા હંમેશને માટે જ રાત્રિભોજન નહિ કરવું. તેમ નહિ બને તો ચોમાસામાં તો ન જ કરવું, અને છેવટે તેમ કરવા માટે પણ અશક્ત અને પ્રમાદી આત્માઓએ પર્વતિથિએ તો છોડી જ દેવું. ૯. શ્રાદ્ધ વિધિ ભોજન વિધિમાં વ્યવહાર શાસ્ત્ર વિવેકવિલાસમાં પણ રાત્રિભોજનના ત્યાગનો ઉલ્લેખ થયો છે. અતિ પ્રાતશ્ર્વ સંધ્યાયાં રાત્રૌ કુત્સન્નથ વ્રજન્ । સંધ્યા ધ્રૌદત પાળીશ્ર નાઘાત્યાણિ સ્થિતંતથા ।। અતિ પ્રભાતે, સંધ્યા સમયે, રાત્રે કોહેલું, માર્ગે ચાલતાં, ડાબા પગ પર હાથ દઈને અને હાથમાં લઈને જમવું નહિં. શ્રાદ્ધવિધિ પ્રકરણ (પા. ૪૦૦) ૧૦. ઉપદેશ પ્રાસાદ પ. પૂ. આચાર્ય વિજય લક્ષ્મીસૂરીશ્વરજીએ ઉપદેશ પ્રાસાદ ગ્રંથની રચના કરી છે. તેના ૮મા ભાગમાં રાત્રિભોજન વિશેના વિચારોની માહિતી પ્રાપ્ત થાય છે તે નીચે પ્રમાણે છે. સ્વપર સમયે ગ્રર્યમાઘં સ્વભ્રસ્ટ ગોપુરમ । સર્વજ્ઞરપિ યત્યાં પાપાત્મયં રાત્રિભોજનમ્ ।। Jain Educationa International ૨૪ For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ સ્વ અને પર શાસ્ત્રોમાં નિંદનીય, નરકના પ્રથમ દરવાજા સમાન અને જેનો સર્વજ્ઞોએ પણ ત્યાગ કર્યો છે એ રાત્રિભોજન પાપરૂપ છે. ચતુર્વિધ ત્રિયામાયા – મશનં સ્યાદભક્ષ્યકમ્ । યાવજ્જીવં તત્પ્રત્યારë ધર્મેઋભિરુપાવટૈઃ । રાત્રિના સમયે ચારે પ્રકારનો આહાર અભક્ષ્ય ગણવામાં આવ્યો છે માટે ધર્મની ભાવનાવાળા ઉપાસકોએ – આરાધકોએ એનું જાવજીવ પચ્ચક્ખાણ કરવું જોઈએ. ૧૧. ધર્મ જાગરિકા રાત્રિભોજન ત્યાગ વિશે જૈન દર્શનમાં વિવિધ ગ્રંથો ઉપલબ્ધ થાય છે. તેમાં આ વિષયની વૈવિધ્યપૂર્ણ માહિતીનો સમાવેશ થયો છે. શાસન સમ્રાટ શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજીના શિષ્ય આ. પદ્મસૂરિએ શ્રાવકધર્મ જાગરિકા ગ્રંથનું પ્રકાશન કર્યું છે. તેમાંથી રાત્રિભોજન અંગેની માહિતી પ્રગટ કરવામાં આવી છે. પૂ.શ્રીએ હરિગીત છંદમાં ગ્રંથરચના કરી છે અને દરેક ગાથાનો અર્થ તથા જ્યાં જરૂર પડે ત્યાં ટિપ્પણ-વિશેષ માહિતી આપીને જિનવાણીની સ્પષ્ટતા કરવામાં આવી છે. શ્રાવકે રાત્રિભોજન કરવું નહિ તેનો ઉલ્લેખ કરતી માહિતી ગા. ૩૩૩માં છે. સૂર્યાસ્ત પછી અજવાશમાં પણ દોષ નિશિ ભોજન તણો રાતે જમે નહી શ્રાદ્ધ જાણી લાભ સ્વપર દયા તણો જીવાત બહુ અન્નાદિમાં ઉપજે નવી બીજા ઘણા ડાંસ મચ્છર આદિ ચોંટે બેહણાએ ભૂલના. Jain Educationa International ૨૫ For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ રાત્રિભોજનથી આ ભવ અને પરભવમાં દુઃખો ભોગવવા પડે છે તેની માહિતી જોઈએ તો. જીવાતવાળી વસ્તુ ખાતા રોગ પ્રગટે આકરા ઉપરથી વિષ જો પડે અન્નાદિમાં ખાતાં જરા પોતે અચાનક મરણ પામે વેદના બહુ ભોગવી અસમાધિ પામે પર ભવે પણ હોય ના સુર માનવી. રાત્રિભોજનથી જીવો નરક અને તિર્યત ગતિમાં જાય છે અને પારાવાર વેદના-દુઃખો ભોગવે છે. કાક બિલ્લી આદિ હોવે ભોગવે દુઃખ નરકમાં નિશીથ ભાષ્ય યોગ શાસ્ત્ર ઘણું કહ્યું વિસ્તારમાં હોવે અનાજ અચિતને પણ ઉપજતી ઝીણી ઘણી જીવાત ત્યાં તેથી કરે શું શ્રાદ્ધ ઈચ્છા તેહની. દિવસે ભોજન કરે છતાં રાત્રિભોજનનો દોષ લાગે છે તેની માહિતી આપતાં કવિ જણાવે છે કે : દિવસ હોય છતાં તિમિરમાં જો જમે તો દોષ એ સાંકડા વાસણ વિષે પણ જો જમે તો દોષ એ એવું વિચારી પરિહરે નિશિ ભોજન શ્રાવક સદા જેથી મળે આ ભવ તથા પરભવ અચલ સુખ સંપદા. સંદર્ભ: શ્રાવક ધર્મ જાગરિકા. રાત્રિભોજન ત્યાગનો નિયમ લીધા પછી તેનો ભંગ કરવાથી થતાં નુકશાન વિશે એડકાક્ષનું દૃષ્ટાંત નીચે પ્રમાણે છે. ૨૬) Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ છિક ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર બી 8 | પાખેજ શ્રાવક ખંતથી શુભનિયમ નિશિ ભોજન તણો ધનદેવ તોડી નિયમને ભાજન બન્યો બહુ દુઃખનો એડકાક્ષ પ્રસિદ્ધિ પામે પરભવે સુખ ના જરા પામે વળી દુઃખ દુર્ગતિના જેહ લાગે આકરા. (ગા. ૩૩૮) આ ભરતક્ષેત્રમાં દશાર્ણપુરનો રહીશ ધનપતિ નામે સાર્થવાહ હતો તેને ધનવતી પુત્રી હતી તેને મિથ્યાદષ્ટિ ધનદેવની સાથે પરણાવી હતી. ધનવતી પોતે શ્રાવિકા હતી તેથી રાત્રે જમતી ન હતી. પતિને રાત્રે ખાવાનો ગેરલાભ સમજાવી ચોવિહારનું પચ્ચખાણ કરાવ્યું. (ધનદેવની) બહેનનું રૂપ કરીને દેવે તેની પરીક્ષા કરવા સારું ભોજન આપ્યું તે જોઈને ધનવતીએ નિયમ યાદ કરાવ્યો. છતાં ધનદેવ ખાવા બેઠો. એટલે થપાટ મારીને દેવે બે આંખો કાઢી લીધી. આંધળો કર્યો. ધનવતીના ગુણને લઈને દેવને દયા આવવાથી એડક (ઘેટા)ની આંખ જોડી ધનદેવને તે દેવે દેખતો કર્યો. આવો બેડોળ જોઈને ધનદેવને લોકો એડકાક્ષ – અંડકાક્ષ એમ કહેવા લાગ્યા. રાત્રિભોજન કરનાર અજ્ઞાની લોકો મરીને કાગડા, બિલાડી વગેરેના ખરાબ અવતાર પામે છે અથવા નરકગતિમાં જઈને ત્યાં ઘણાં પ્રકારનાં દુઃખો ભોગવે છે. આ પ્રમાણે શ્રી નિશીથ ભાષ્યમાં તથા શ્રી યોગશાસ્ત્રમાં વિસ્તારપૂર્વક ઘણું કહેલું છે. માટે શ્રાવકે અવશ્ય રાત્રિભોજનનો ત્યાગ કરવો. જો અનાજ અચિત્ત હોય તો પણ તેમાં ઘણી ઝીણી જીવાત ઉત્પન્ન થાય છે તેની સમજુ શ્રાવકો શું તે રાતે ખાવાની ઈચ્છા કરે? અર્થાત્ નજ કરે. ચાલુ પ્રસંગે પ્રશ્ન કરનારને ગ્રંથકાર ઉત્તર આપે છે : Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ જીવાત મોટી કોઈને અજવાશ માંહે દીપના, દેખાય તો પણ પ્રાણ જાએ જરૂર બીજા જંતુના; મૂલ વ્રત ખંડન હવે શ્રાવક દયાનિધિ ના કરે, દ્વિજપુત્ર એલક હંસ કેશવના ઉદાહરણો સ્મરે. કદાચ કોઈક એમ પૂછે કે અમે' રાત્રિએ દીવાના અજવાળામાં જમીએ છીએ તેથી મચ્છર ડાંસ વગેરેને જોઈ શકીએ છીએ અને તેનું રક્ષણ થાય છે તો પછી રાતે કેમ ન જમાય? તેને જવાબ આપે છે કે કદાચ તેવી મોટી જીવાતની થોડી ઘણી રક્ષા થાય તો પણ બીજી જોવામાં ન આવે તેવી સૂક્ષ્મ જીવાતની તો જરૂર ત્યાં હિંસા થાય જ તેથી ત્યાં મૂલ વ્રત એટલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતનું ખંડન થાય છે, માટે દયાના ભંડાર સમાન શ્રાવક રાત્રિભોજન કરે નહિ. તથા રાત્રિભોજન ઉપર શાસ્ત્રમાં કહેલા દ્વિજપુત્ર (વામદેવ) એલક તથા હંસ અને કેશવના દૃષ્ટાંતો યાદ કરે. આ ગાથામાં રાત્રિભોજનથી દુઃખી થનાર વામદેવની કથાનો સાર કહે છે : શ્રાવક તણી હાંસી કરે દ્વિજ વામદેવ નિશા વિષે, જમતાં જમે તે સર્પ નાનો જે ભળ્યો ઓદન વિષે; મૂર્છા લહે ત્રીજી નરકમાં ભોગવે બહુ વેદના, યુદ્ધ ક્ષેત્રતણી અને બહુ દુ:ખ પરમાધામીના ટુ વ શ્રાવકો રાત્રિએ જમતાં નથી તેથી બ્રાહ્મણનો પુત્ર વામદેવ તેની હાંસી કરે છે - મશ્કરી કરે છે. એકવાર રાત્રિને વિષે જમતી વખતે ચોખાને વિષે (ભાતમાં) ભળેલો નાનો સર્પ તે વામદેવ જમી જાય છે. ખાધા પછી તેનું ઝેર ચડવાથી મૂર્છા પામે છે. Jain Educationa International ૨૮ For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ છર ક ર ર ર ર ર ર ર ર ક ક ક વીર વીર વીર વીર ક ક ર ] ૧૨. શ્રાવકની પ્રતિમામાં રાત્રિભોજન ત્યાગ શ્રાવક ધર્મ એટલે બાર વ્રત ગ્રહણ કરવા પણ તેથી અધિક તો શ્રાવકની ૧૧ પ્રતિમા છે તેનું પાલન કરવું એ ધર્મ સર્વોત્તમ છે. ભગવાન મહાવીરના ૧૦ શ્રાવકો આનંદ-કામદેવ વગેરેએ પ્રતિમા ધારણ કરીને જીવન ઉજમાળ કર્યું હતું. ઉપાસક દશાંગ સૂત્રમાં આ શ્રાવકોનો વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો છે. આત્માના વિકાસ માટે આ પ્રતિમા વહન કરવી એ ધર્મ પુરૂષાર્થનું એક મહત્ત્વનું લક્ષણ છે. પ્રતિમાની માહિતી નીચે મુજબ છે. ૧. દર્શન પ્રતિમા – ૧ માસ સુધી ત્રિકાળ જિનપૂજા. ૨. વ્રત પ્રતિમા – બે માસ સુધી શ્રાવકે અણુવ્રતનું પાલન કરવું. ૩. સામાયિક પ્રતિમા - ૩ માસ સુધી સામાયિક વ્રત. ૪. પૌષધ પ્રતિમા – ૪ માસ સુધી પૌષધ કરવા. ૫. કાયોત્સર્ગ પ્રતિમા – ૫ માસ સુધી કાયોત્સર્ગ. ૬. બ્રહ્મચર્ય પ્રતિમા – ૬ માસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું. ૭. સચિત્ત ત્યાગ પ્રતિમા – ૭ માસ સુધી સર્વ સચિત્તનો ત્યાગ કરવો. આરંભ ત્યાગ પ્રતિમા - ૮ મહિના સુધી સર્વ પ્રકારના આરંભ સમારંભનો ત્યાગ કરવો. | ૯. પ્રેષ્ય ત્યાગ પ્રતિમા – ૯ મહિના સુધી અન્ય વ્યક્તિ મારફતે પણ આરંભ સમારંભ ન કરાવે. હરિ હિર રિ હરિ હરિ હરિ હરિ વીર ર ર ર ર કિ વીર ર ર ર ક કિ કિ કિ| ૨૯) Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ઉદિષ્ટ ત્યાગ પ્રતિમા – ૧૦ મહિના સુધી ઘરનો ત્યાગ કરે. પોતાનાં નિમિત્તનું બનાવેલ ન લે. ૧૧. શ્રમણભૂત પ્રતિમા – ૧૧ મહિના સુધી મસ્તકે લોચ, રજોહરણ અને સાધુની માફક ભિક્ષા ગ્રહણ કરે. પ્રતિમા ૬-૭-૮-૯માં આરંભ-સમારંભ અને સચિત્તનો ત્યાગ છે તેમાં રાત્રિભોજનનો સમાવેશ થાય છે એટલે તેના આરંભ સમારંભનો પણ ત્યાગ કરવાનો હોય છે. શ્રાવકની પ્રતિમાના સંદર્ભમાં પણ રાત્રિભોજન ત્યાગનો નિયમ છે એટલે વિવિધ રીતે રાત્રિભોજનનો નિષેધ થયો છે એમ જાણવા મળે છે. પ્રતિમા પાલનની વિશેષતા એ છે કે પહેલી પ્રતિમા પાલન કરે પછી બીજી, ત્રીજી એમ કરતાં પૂર્વની પ્રતિમાના નિયમોનું પાલન કરવાનું હોય છે. દા.ત. : ચોથી પ્રતિમા હોય તો પૂર્વની ૧-૨-૩ના નિયમોનું પણ પાલન કરવું. પ્રતિમાની માહિતીનો સાર એ છે કે છઠ્ઠી પ્રતિમામાં રાત્રિભોજન ત્યાગનો સમાવેશ થયો છે. શ્રાવકના મૂળ અને ઉત્તર ગુણના વિકાસમાં આ પ્રતિમા પાલન શુભ નિમિત્ત રૂપ છે. ૧૩. શ્રાદ્ધ પ્રતિક્રમણ વંદિતુ સૂત્ર (ટીકા) રાત્રિભોજન વિશે વિવિધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. અર્વાચીન કાળમાં પ.પૂ. યુગ દિવાકર આચાર્ય ધર્મસૂરીશ્વરજીએ શ્રાદ્ધ પ્રતિક્રમણ વંદિતુ સૂત્ર (ટીકા અર્થ દીપિકા) પુસ્તક પ્રગટ કર્યું છે. તેમાં શ્રાવકના સાતમા ભોગોપભોગ વિરમણ વ્રતના સંદર્ભમાં રાત્રિભોજન ત્યાગનો ઉલ્લેખ થયો છે અને આ વ્રત સંબંધી ત્રણ શિર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર છી છી છી છી છી છી છી ૩૦) Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ મિત્રોની કથાનો સમાવેશ થયો છે. તેની માહિતી નીચે પ્રમાણે છે. ૨૨ અભક્ષ્ય અને ૩૨ અનંતકાય પદાર્થો છે. તેમાં ૧૪મું અભક્ષ્ય રાત્રિભોજન છે તેની માહિતી નીચે પ્રમાણે છે. ૧૪મું અભક્ષ્ય રાત્રિભોજન રાત્રે ભોજનમાં ઘણાં ઊડતાં ત્રસજંતુઓ આવી પડવાથી (તથા રાત્રે રાંધવાના આરંભમાં દિવસ જેવી જીવયતનાનો અભાવ હોવાથી) ઈત્યાદિ અનેક કારણોથી ઘણા પાપારંભવાળું રાત્રિભોજન વર્જનીય છે. કહ્યું છે કે “રાત્રિભોજનમાં કીડી આવે તો બુદ્ધિ હણે છે, માખી આવે તો વમન થાય છે, જૂ આવે તો જલોદર થાય છે અને કરોળીયો આવે તો કોઢ રોગ થાય છે, વાળ સ્વરભંગ કરે છે, કાંટો અને કાષ્ઠ ગળામાં વળગે છે અને શાકમાં વીંછી આવી જાય તો તાળવું વિધે છે.” શ્રી નિશીથચૂર્ણિમાં કહ્યું છે કે “ગરોળીનો અવયવ ભોજનમાં આવે તો પેટમાં ગરોળી ઉત્પન્ન થાય છે.” એ પ્રમાણે સર્પાદિ ઝેરી જીવોની લાળ, મળ, મૂત્ર અને વીર્ય પડવા વિગેરેથી મરણ પણ થાય છે તથા રાત્રિકાળમાં રજનીચરો (બંતરની જાતિઓ) પૃથ્વી પર સર્વત્ર ફરવા નીકળે છે તે પણ ભોજન કરતાં કોઈ વખત છળે છે. વળી પરભવમાં રાત્રે આહાર કરનારા જીવો) ઘુવડ, કાગ, બિલાડી, ગીધ, ભુંડ, શંબર, સર્પ, વીંછી, ઘો વગેરેમાં ઉત્પન્ન થાય છે. એ જૈન દર્શનમાં દર્શાવેલા દોષ કહ્યા છે. અન્ય દર્શનમાં પણ રાત્રિભોજનનો નિષેધ વળી અન્ય દર્શનીય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે “સ્વજન માત્ર મરણ પામવાથી જો સૂતક લાગે છે તેથી ખાવાનું બંધ થાય છે) તો સૂર્યદેવ | સરખા દેવઅસ્ત પામતાં ભોજન કેવી રીતે કરાય?” (૧) રાત્રે જળ ૩૧) Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ દિક હર કિ વીક હ હ હ હ હ હ હ હ હ હ કિ કિ કિ | પીવું રૂધિર સરખું છે, અન્ન માંસ સરખું છે માટે રાત્રિભોજનની આસક્તિવાળાનો આહાર માંસભક્ષણરૂપ છે. (૨) હે યુધિષ્ઠિર! રાત્રે પાણી પીવું પણ યોગ્ય નથી તેમાં પણ તપસ્વીઓને અને વિવેકી ગૃહસ્થોને તો વિશેષ કરીને યોગ્ય નથી. (૩) જે બુદ્ધિમાન મનુષ્યો હંમેશા રાત્રે આહારનો ત્યાગ કરે છે તેઓને એક માસમાં ૧૫ ઉપવાસ જેટલું ફળ મળે છે. (૪) ઇતિ સ્કન્દપુરાણ વચનાનિ તથા રુદ્ર બનાવેલા કપાલમોચનસ્તોત્રમમાં સૂર્યની સ્તુતિ કરી છે તેમાં કહ્યું છે કે “નિત્ય એક ભક્ત (એકાશન) કરવાથી અગ્નિહોત્ર યજ્ઞ જેટલું ફળ મળે છે અને નિત્ય અનસ્ત ભોજનવાળાને (સૂર્યાસ્ત પહેલાં જમનારને) સર્વ તીર્થયાત્રાનું ફળ મળે છે. વળી રાત્રે ભોજન કરનારાઓની આચમનથી (સ્નાનથી, હાથ-પગ-મુખ વિગેરે ધોવાથી) પણ શુદ્ધિ કેવી રીતે થાય? કારણ કે “વેદના જાણનારાઓ કહે છે કે સૂર્ય ત્રણ તેજવાળો છે માટે સર્વ કાર્યો તેના કિરણોથી પવિત્ર થયેલા કરવાં. (૧) રાત્રે આહુતિ, સ્નાન, શ્રાદ્ધ, દેવપૂજા અને દાન એ વિહિત (કરવા યોગ્ય) નથી અને ભોજન તો વિશેષતઃ કરવા યોગ્ય નથી. આયુર્વેદમાં પણ કહ્યું છે કે “હૃદય અને નાભિકમળ સૂર્યાસ્ત થવાથી સંકોચાય છે તેથી તેમજ સૂક્ષ્મ જીવોનું ભક્ષણ થવાથી પણ નક્તભોજન (રાત્રિભોજન) ન કરવું.” ઈતિ અન્યદર્શનીય શાસ્ત્ર પ્રમાણાનિ. એ રીતે લૌકિકમાં અને લોકોત્તરમાં રાત્રિભોજનનો નિષેધ હોવાથી ચારે આહારનો ત્યાગ કરવો. (ચૌવિહાર કરવો અને તેમ ન બની શકે તો (અશન, ખાદિમ, સ્વાદિમનો ત્રણ આહારનો ત્યાગ કરવો અર્થાત્ તિવિહાર કરવો અને તેમ પણ ન બની શકે તો) અશન અને ખાદિમ એ બેનો ત્યાગ કરવો જ (દુવિહાર અવશ્ય કરવો). તેમાં પણ સોપારી વિગેરે સ્વાદિષ્ટ વસ્તુઓને દિવસે પ્રથમથી જ શુદ્ધ કરી હરિ હરિ હરિ 8 થી કિ ક વરિ અરિ ઉર પર થી છ કિ હિ વીર ર ર ર | ૩ ૨ Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ છક કિ ક ઉહિ કિ હિ કિ ઉહિ હ હ હ હ ર ીર ર ર ર ર ર | રાખવી. મુખ્યવૃત્તિએ તો સાંજે બે ઘડી પહેલાં ને સવારે બે ઘડી બાદ ભોજન કરવું યોગ્ય છે, માટે જ સર્વથી જઘન્ય પ્રત્યાખ્યાન પ્રભાતકાળે ૧ મુહૂર્ત પ્રમાણનું નમુક્કારસહિયંનું કહ્યું છે, કદાચ તથા પ્રકારની કાર્યવ્યગ્રતાને અંગે પ્રત્યાખ્યાન ન કરે તો પણ (રાત્રિભોજનના ત્યાગીએ) સૂર્યોદય અને સૂર્યાસ્તની અપેક્ષા તો રાખવી જ, નહિતર રાત્રિભોજનનો દોષ લાગે. વળી (સૂર્યાસ્ત પહેલાં વા સૂર્યાસ્ત બાદ) અંધકાર થતાં રાત્રિભોજનનો ત્યાગી લજજા આદિ કારણથી (રાત્રિકાળનો સ્પષ્ટ વ્યંજક) દીપક વિગેરે કરે નહિ, તેથી પુન: ત્રસાદિકની હિંસાનો નિયમભંગ અને મૃષાવાદ વિગેરે અધિક દોષ પણ પ્રાપ્ત થાય છે. માટે સૂર્યના પ્રકાશમાં જ ભોજન કરી લેવું, સૂર્યાસ્ત ન થવા દેવો.) કહ્યું છે કે “ન કરેમિ = પાપ ન કરું એમ કહીને (પ્રત્યાખ્યાન કરીને) પુનઃ તે જ પાપ આચરે તો પ્રત્યક્ષ મૃષાવાદી અને માયાવી છે. વળી પાપ કરીને રાત્રિભોજન કરીને) પોતાને વ્રતશુદ્ધિવાળો-વિરતિવંત જાહેર કરે તે મનુષ્ય (દંભ દર્શાવીને) બમણું પાપ કરે છે અને બાળકની પેઠે મંદત (મૂર્નાઈ) જાહેર કરે છે. રાત્રિભોજનની નિયમની આરાધનાવિરાધનામાં ૩મિત્રોનું દૃષ્ટાંત કોઈ એક ગામમાં ભદ્રક, મિથ્યાષ્ટિ અને શ્રાવક એ ત્રણ મિત્ર હતા. તે એકવાર જૈનાચાર્યની પાસે ગયા, ગુરૂએ રાત્રિભોજન વિગેરે અભક્ષ્ય ન આચરવાનો ઉપદેશ આપ્યો, શ્રાવકે રાત્રિભોજનાદિ અભક્ષ્યોનો નિયમ ઉત્સાહપૂર્વક લીધો, ભદ્રકે ઘણો ઘણો વિચાર કરીને ફક્ત રાત્રિભોજનનો નિયમ લીધો અને મિથ્યાદષ્ટિએ કંઈપણ નિયમ ન લીધો, ત્યારબાદ શ્રાવકનું અને ભદ્રકનું સર્વ કુટુંબ પણ રાત્રિભોજનના નિયમવાળું થયું. પરન્તુ શ્રાવક ધીરેધીરે નિયમમાં શિથિલ થયો, ભદ્રકાદિ ઠપકો આપે છે તો પણ હમણાં રાત્રિ ક્યાં કિ કિ દ જી હી હીટ ફિ બી બી પી કિ કિ વીર ર ર વીહ હીર | Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ દિક ઈટ ઈઝ કિ ઉર ફિ વીર વીર રીટ ક રી કિ હીટ રીડ રીટ પીટ ક ક | છે? ઈત્યાદિ બચાવ કરી સૂર્યાસ્ત થયા પછી પણ ભોજન કરે છે, ગૃહમાલિકને અનુસરીને શ્રાવકનું કુટુંબ પણ શિથિલ થયું. એકવખત રાજાના કાર્યમાં વ્યગ્ર થવાથી પ્રભાતે ને મધ્યાલે પણ ભોજન સમય વ્યતીત થતાં સાંજે શ્રાવક ને ભદ્રક બંને મિત્ર સાથે ઘરે આવે છે તેટલામાં સૂર્યાસ્ત થયો તેથી મિત્રાદિકે ઘણું કહેવા છતાં પણ ભદ્રક રાત્રે ન જમ્યો અને શ્રાવક તો અંધકાર ફેલાવા છતાં નિર્બસપણે રાત્રે જમવા બેઠો, તે વખતે મસ્તકમાંથી પડેલી જૂ ભોજનમાં આવી તેથી જલોદર થતાં મહાપીડા ભોગવી મરણ પામી બિલાડો થયો. ત્યાં દુષ્ટ શ્વાને તેને મારી નાંખ્યો, મરીને પહેલી નરકે ગયો. એ રીતે મિથ્યાદ્રષ્ટિ પણ એકવાર ભોજનમાં વિષ આવી જતાં અત્યંત પીડાયુક્ત મરણ પામી બિલાડો થઈ પહેલી નરકે ગયો. ભદ્રક નિયમની આરાધના કરવાથી સૌધર્મકલ્પમાં મહર્દિક દેવ થયો. શ્રાવકનો જીવ નરકમાંથી નીકળી શ્રીપુંજ નામનો નિર્ધન બ્રાહ્મણપુત્ર થયો અને મિથ્યાદ્રષ્ટિ તેનો નાનો ભાઈ શ્રીધર નામે થયો. સૌધર્મમાં ઉત્પન્ન થયેલ દેવે પૂર્વભવના સ્વરૂપનો ઉપયોગ દેતાં ત્રણે મિત્રનું સ્વરૂપ જાણી, બંને મિત્રને તેમનું ભવસ્વરૂપ સમજાવી અને પોતાનું સ્વરૂપ કહી પ્રતિબોધ પમાડી રાત્રિભોજનાદિ અભક્ષ્યનો નિયમ કરાવ્યો અને આરાધનામાં દ્રઢ બનાવ્યા. ઉત્તમ મિત્રનું એ જ લક્ષણ છે. બેના માતા-પિતાએ એમના નિયમનો કદાગ્રહ છોડાવવાને દિવસે બિલકુલ ખાવા ન આપવાથી બંને ત્રણ દિવસની લાંઘણ થઈ તો પણ દ્રઢ નિયમવાળા રહ્યા. આ વખતે મિત્રદેવે ઉપયોગ આપતાં બે મિત્રની દ્રઢતા જાણી તે નગરના રાજાના ઉદરમાં મહાવ્યાધિ ઉત્પન્ન કર્યો. જેમ જેમ ઉપાય કરે તેમ તેમ વ્યાધિ વધતો જાય, પ્રધાનો નગરલોક વિગેરે સર્વચિંતાતુર થયા. લોકમાં હાહાકાર પ્રવર્યો એટલામાં આકાશવાણી થઈ કે હે િ ર ર ર ર ર ર ર ર ર | (૩૪) Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ નગરજનો! આ રાજાનો વ્યાધિ રાત્રિભોજન વિગેરે વ્રતમાં દ્રઢતાવાળા શ્રીપુંજના હસ્તસ્પર્શથી જ જશે, બીજો કોઈપણ ઉપાય નથી. તેથી શ્રીપુંજ કોણ છે? ઈત્યાદિ વિચારમાં પડેલા પ્રધાનોને કોઈએ કહ્યું કે આ નગરમાં એક નિર્ધન બ્રાહ્મણપુત્ર પોતાના નિયમની દ્રઢતાથી ૩ દિવસની લાંઘણવાળો છે તે જ હશે તેથી સંભાવના માત્રથી પણ તેને બહુ આદરપૂર્વક બોલાવ્યો. તેણે આવી ઉદ્ઘોષણાપૂર્વક કહ્યું કે - જો મારા રાત્રિભોજનના નિયમનું માહાભ્ય હોય તો આ રાજાની વેદના સર્વથા શાંત થાઓ. એમ કહી પોતાના હસ્તસ્પર્શમાત્રથી રાજાને સાજા કર્યા, તેથી તુષ્ટ થયેલા રાજાએ શ્રીપુંજને ૫૦૦ (પાંચસો) ગામના અધિપતિ બનાવ્યો અને શ્રીપુંજના ઉપદેશથી રાજા તેના પિતા વગેરે અનેક બીજા ઘણા નગરજનો રાત્રિભોજનાદિકના નિયમવાળા થયા. એ પ્રમાણે ધર્મની પ્રભાવના કરી શ્રીપુંજ અને શ્રીધર બંને સૌધર્મકલ્પ દેવ થયા, ત્યાંથી અનુક્રમે ત્રણે મિત્ર મુક્તિપદ પામશે. ૧૪. અતિચાર અને સ્તુતિ શ્રાવકના પાક્ષિક અતિચારના સાતમા વ્રતમાં રાત્રિભોજન ત્યાગનો પરોક્ષ રીતે ઉલ્લેખ થયો છે. રાત્રિભોજન કીધાં, લગભગ વેળાએ વાળું કીધું, દિવસ વિણ ઉગે શીરાવ્યા. ઉપરોક્ત માહિતી રાત્રિભોજન ત્યાગનો સંદર્ભ દર્શાવે છે. કવિ જીવવિજયજીની વીર જિન સ્તુતિમાં રાત્રિભોજનના ફળનો ઉલ્લેખ થયો છે. દિક ઉ ર થી રીફ હિ કિ ક વીક રિ ઈ ટ ક ક છ | (૩૫) Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ શાસન નાયક વીરજીએ પામી પરમ આધાર તો, રાત્રિભોજન મત કરોએ, જાણી પાપ અપાર તો. ઘુવડ કાગને નાગના એ, તે પામે અવતાર તો નિયમ નોકારશી નિત કરો એ સાંજે કરો ચોવિહાર તો. કવિએ રાત્રિભોજન ત્યાગ કરવાની સાથે તેના ફળનો સામાન્ય ઉલ્લેખ કર્યો છે. ૧૫. રાત્રિભોજન નિષેધ પૂ. મુનિરાજ જિનરત્નસાગરજીએ (રાજહંસ) હિન્દી ભાષામાં ઉપરોક્ત પુસ્તિકાનું પ્રકાશન કર્યું છે. તેમાં મુખ્યત્વે જૈનદર્શન અને જૈનેત્તર દર્શનના ગ્રંથોમાં રાત્રિભોજન ત્યાગ વિશેના જે વિચારો છે તે મૂળ શ્લોક સાથે પ્રગટ કરવામાં આવ્યા છે. પૂ.શ્રીએ ૧૩ ગ્રંથોને આધારે માહિતી આપી છે. પૂ.શ્રીએ રાત્રિભોજન ત્યાગનો પ્રભાવ - ચમત્કાર દર્શાવતી પ્રચલિત હંસ અને કેશવ, મૃગસુંદરી, બ્રાહ્મણ શ્રીપુંજ (ત્રણ મિત્રોની કથા) નો સચિત્ર કરાવ્યો છે. પૂ.શ્રીએ રાત્રિભોજનની વસ્તા મુનિની સજ્ઝાય સાર્થ પ્રગટ કરી છે. નિશીથ ચૂર્ણિમાં જણાવ્યું છે કે ગિહકોઈલ અવયવ સમ્મિસેઈ । ભૂતેપા પોટ્ટે કિલ ગિહકોઈલા સમુચ્છ છત્તિ II છિપકલીના શરીરના અવયવથી મિશ્ર ભોજન કરવાથી પેટમાં ગરોળી ઉત્પન્ન થાય છે. (છિપકલી - ગરોળી) રાત્રિભોજન ત્યાગ આધ્યાત્મિક, શારીરિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ ઉત્તમ ગણવામાં આવ્યું છે એવો જૈન દર્શનનો મત છે. રાત્રિભોજન Jain Educationa International ૩૬ For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ જિક છીક હક છી છી છી છી છી છી છી છી ડિ ફિ વફા ફિ વીર ર હિ કિ | બળ, બુદ્ધિ, વીર્ય અને આયુષ્યનો નાશ કરનાર છે. ના પ્રેક્ષ્ય સૂક્ષ્મજંતુનિ નિશ્યાઘાત પાશુકા પિ અશ્રુઘત કેવલજ્ઞાનેન બાધિત યન્ નિશાશનમ્ II રાત્રિના સમયમાં અત્યંત સૂક્ષ્મ જંતુઓ અંધકારમાં જોઈ શકતા નથી માટે પ્રાસુક મોદક વગેરે પણ ખાઈ શકાય નહિ. કેવળજ્ઞાનીએ પણ આ પ્રકારના રાત્રિભોજનનો સ્વીકાર કર્યો નથી. જૈનેન રાત્રી ભોજન ન ભજનીયમ્ જિનો દેવતા યસ્ય સઃ જૈન જિનસ્ય અપત્યમ્ ઇતિ જૈના ભગવાન મહાવીર સ્વામિના અંતિમ દેશના સ્વરૂપ ઉત્તરાધ્યયન સૂત્ર છે રાઈ ભોયણ વિરજો જીવો ભવઈ અણાસાવો ” રાત્રિભોજનનો ત્યાગ કરવાથી જીવ અનાશ્રવ બને છે. ૧૬. રાત્રિભોજન ઃ નરકનો નેશનલ હાઈવે માનવને નરક ભણી ઘસડી જતાં માર્ગો તો અનેકાનેક છે, પરંતુ એમાં જો કોઈ રાજમાર્ગ હોય, તો એ રાત્રિભોજન છે. રાત્રિભોજન એટલે નરકનો નેશનલ હાઈવે! રાત્રિભોજન એક એવું પાપ છે કે જેમાંથી અનેકાનેક પાપોનો જન્મ સંભવિત છે. આ કારણે જ “ચત્વારિ નરક-દ્વારાણિ પ્રથમ રાત્રિભોજન નું સૂત્ર આપીને ઋષિમુનિઓએ રાત્રિભોજનની ભયંકરતાને જગજાહેર કરી છે. જીવન માટે ભોજન છે, ભોજન માટે જીવન નથી! આ ભાવની હિતશિક્ષા આજથી થોડાક વર્ષો પૂર્વેના પાઠ્ય પુસ્તકો દ્વારા પણ પ્રચાર | પામતી હતી. પરંતુ જમાનાએ એવી તો કરવટ બદલી છે કે આજના Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ પાઠ્ય પુસ્તકો દ્વારા જાણે એવી જ હવા જગાવાઈ રહી છે કે ભોજન માટે જીવન છે! આ કારણે જ આજના પાઠ્યપુસ્તકો ઈંડા-માછલી આદિ માંસાહારોનો મહિમા ગાઈ રહ્યા છે. રાત્રિભોજનના ત્યાગનો ધર્મોપદેશ એ કાંઈ જૈનશાસનનો જ ઉદ્ઘોષ નથી! બીજા બીજા અજૈન દર્શનકારોએ પણ રાત્રિભોજનના અનિષ્ટો વર્ણવવામાં પોતપોતાની કક્ષા મુજબ કાંઈ બાકી રાખ્યું નથી. પંરતુ આજના યુગની અવળચંડાઈ એક એ રહી છે કે માનવ પોતે આદર્શની ઊંચાઈને આંબી શકવા વામણો બન્યો છે, એથી આદર્શની કાપકૂપી કરીને, એ આદર્શને પોતાની સમોવડો બનાવવાની પૃષ્ટતા કરતાં એ ખચકાતો-અચકાતો પણ નથી. આ ધૃષ્ટતાનું એક દુષ્પરિણામ એ આવ્યું કે, રાત્રિભોજનને પાપ તરીકે સ્વીકારવાની વાત તો દૂર રહી, પરંતુ એને પાપ તરીકે જાહેર કરનારી સર્વજ્ઞ વાણીની સામે ખોટા કુતર્કો લડાવનારો એક વર્ગ વધતો ચાલ્યો અને આજે તો લગભગ રાત્રિભોજન જાણે એક સર્વ સામાન્ય ચીજ બની જઈને ‘ઘર ઘરનું પાપ’ બની બેઠું! મુખ્યત્વે આત્મવિકાસને અવરોધીને તન, મન, ધનની સુરક્ષા પણ ખતરામાં મુકનાર રાત્રિભોજન ધાર્મિક દ્રષ્ટિએ તો ત્યાજ્ય છે જ, પણ બીજી દૃષ્ટિએ ય રાત્રિભોજન કંઈ ઓછું ભયંકર નથી! આ મુખ્ય મુદ્દાને ઉદ્દેશીને થોડીક વિચારણા કરીશું, તો ય જણાઈ આવશે કે રાત્રિભોજન તો ખરેખર નરકનો નેશનલ હાઈવે જ છે. માનવનું જીવન સૂર્યની સાથે સંકળાયેલું છે. એથી સૂર્યોદયની કાળસ્થિતિ સિવાયના આપણા અસ્તિત્વની કલ્પના પણ થઈ શકે એવી નથી. સૂર્ય કદાચ ઊગતો ન હોત, તો ? આ ‘તો' ની કલ્પનાથી ઊભું થતું તબાહીનું ચિત્ર જોતાં જ તમ્મર આવી જાય એવું ભયંકર Jain Educationa International ૩૮ For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ | હોવાનું! ચોમાસાના દિવસોમાં કાજળ-કાળાં વાદળ વચ્ચે સૂર્ય જ્યારે એક બે દહાડા સુધી ઢંકાઈ જાય છે, ત્યારે જે પરિસ્થિતિ પેદા થાય છે, એના તો આપણે સહુ સાક્ષી જ છીએ. - સૂર્યનો પ્રકાશ સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવાણું-કીટાણુંને પેદા થતાં રોકે છે, તેમ આરોગ્યને માટે ભયજનક લેખાતાં કીટાણુઓની સામે એ પ્રકાશ અવરોધક બની શકવા સમર્થ છે. આરોગ્યની આ દ્રષ્ટિએ પણ રાત્રિભોજન ત્યાજય છે કારણ કે આપણા આરોગ્યનો આધાર ગણાતો સૂર્ય આથમી જતાં ઘણા ઘણા સૂક્ષ્મ જીવો ભોજનમાં ભળી જઈને, આપણા સ્વાથ્યને જોખમાવે છે. અહિંસા અને આરોગ્યની દૃષ્ટિએ પણ રાત્રિભોજનનો ત્યાગ અનિવાર્ય બની રહે છે, આમાં કારણ તરીકે એ વાતને ય આગળ કરી શકાય કે સૂર્યનો પ્રકાશ અહિંસા અને આરોગ્યની જાળવણીમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. સૂર્યના તાપમાં કીટાણુઓ નિષ્ક્રિય બની જાય છે. સૂર્યાસ્ત થતાં જ એ પુનઃ સક્રિય બને છે. એથી રોગોનો પ્રકોપ પણ પ્રબળતા પામે છે. કોઈપણ બીમારી દિવસ કરતાં રાત્રે વધુ સતાવે છે, આ તો સૌના સ્વાનુભવની વાત છે. આમાં એક કારણ તરીકે સૂર્યના તાપના અભાવને ય ગણાવી શકાય. રાત્રે સૂર્ય તાપ નથી હોતો, એથી રોગપ્રતિકારક એક શક્તિનો અભાવ થતાં બિમારીઓ વધુ સતાવે, એ સહજ છે. ભોજનના પાચનમાં તૈજસ શરીર પણ એક મહત્વનું કારણ છે. તેજ એક પાચક શક્તિ છે. આ શક્તિ પ્રભાવિત રહેવા માટે સૂર્ય તાપની અપેક્ષા રાખે છે. સૂર્ય તાપના અભાવમાં આ શક્તિ લગભગ નિષ્ક્રિય બની જતાં પાચનની પ્રક્રિયા કમજોર બની જાય છે. રાત્રે ખાનારો પ્રાયઃ અપચાના રોગથી પીડાતો હોય છે એથી એને બીજી (૩૯) Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ બીમારીઓ ઘેરી વળે, એમાં આશ્ચર્ય શું છે? સૂર્યનો પ્રકાશ ઘણાં જીવોના પ્રસારને રોકનારો છે. એથી દિવસે હજાર-પાવરનો ગ્લોબ ચાલુ હોય, તોય એની આસપાસ સૂક્ષ્મ જીવો બ્રમણ નથી કરી શકતા, જ્યારે રાત્રે સામાન્ય પાવરની લાઈટ ચાલુ હોય, તોય એની આસપાસ સૂક્ષ્મ જીવો ફરતા હોય છે. આ જીવોની હિંસાથી બચવા માટે “રાત્રિભોજન' ના ત્યાગનું જૈનશાસ્ત્રોએ ખૂબ ખૂબ મહત્વ આપ્યું છે. સૂર્યપ્રકાશ જીવોના પ્રસારનો અવરોધક છે, જયારે લાઈટનો ભડકો જીવોના પ્રસારનો આમંત્રક છે. રાત્રિભોજનનો ત્યાગ આધ્યાત્મિક દૃષ્ટિએ તો લાભકારક છે જ પરંતુ આરોગ્ય દૃષ્ટિએ પણ એ ખૂબ લાભકારક છે. કેમ કે દિવસે વાયુમાં ઓક્સિજનની માત્રા વધુ હોય છે, જે ભોજનને પચાવવામાં સહાયક બને છે. ખાધા પછી સુવાના સમયે વચ્ચે લગભગ ત્રણચાર કલાકનો ગાળો આવશ્યક ગણાયો છે. આ વચગાળા દરમ્યાન ખાધેલો ખોરાક પચી જાય છે. જો સૂવાના સમય સુધી ભોજન પચ્યું ન હોય અને સૂવામાં આવે, તો એ ખોરાક આમાશયમાં જ પડ્યો રહે છે અને પેટના અનેક દર્દીને પેદા કરવામાં નિમિત્ત બને છે. સૂર્યાસ્ત પૂર્વે ભોજન કરી લેવાથી રોગોત્પત્તિની આવી સંભાવના રહેતી નથી. આજે પેટની બીમારીઓનું પ્રમાણ ઘણું મોટું દેખાય છે, એમાં રાત્રિભોજનનો ય ફાળો નાનો સૂનો નથી.! એક કુતર્ક એવો પણ છે કે જ્યારે ધૂલિયા દીવાનો જમાનો હતો અને ધૂમાડિયા ફાનસોના ઝાંખા પ્રકાશમાં જયારે જીવન પસાર થઈ રહ્યું હતું ત્યારે “રાત્રિભોજન” ની ભયંકરતા હજી સમજી શકાય એવી હતી, પણ આજે જયારે હજાર અને લાખ પાવરની વીજળીક બત્તીઓનો વિજ્ઞાન યુગ વિકાસ સાધી રહ્યો છે, ત્યારે નિશાચર જીવોને ૪૦) Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ @ જોઈ ન શકવાની વાત કઈ રીતે યુક્તિયુક્ત બની શકે? આનો જવાબ સમજતાં પહેલાં એક વાત એ વિચારવી આવશ્યક જ નહિ, અનિવાર્ય પણ છે. મુખ્ય મુદ્દો તો એ છે કે, જીવોને જોવા ન જોવાની વાત તો હાલ દૂર રાખીએ, પરંતુ ઈલેકટ્રીક લાઈટનો પ્રકાશ સ્વયં જ અનેકાનેક જીવોનો આમંત્રક છે, એનું શું? જેટલો વધારો પાવરનો પ્રકાશ વેરવામાં આવે, એટલા વધુ જીવો ત્યાં આકર્ષાય! આ તો આપણા રોજના અનુભવની વાત છે. લાઈટની ઝાકઝમાળમાં ઝંપલાવતા જીવાણુઓનો વર્ગ અને વેગ એવો તો પ્રચંડ હોય છે કે એને હાથથી રોકી ન શકાય. એ જીવોને જોવા માટે પ્રકાશની માત્રા વધારવામાં આવે, એટલે એ જીવોની માત્રા પણ વધી જ જતી હોય છે. લાઈટના પ્રકાશની વૃદ્ધિ એટલે જ જીવોની વૃદ્ધિ! આ સત્ય સમજાઈ જાય, પછી રાત્રિભોજનથી થતાં જીવ-હિંસાના દોષને દૂર હટાવવા પ્રકાશ પાવર ની કુયુક્તિને આગળ કરવી વ્યાજબી નહિ જ લાગે. ઘઉં ટ રાત્રિભોજનના ત્યાગીને માટે સાંજના ભોજનનો સમય નિશ્ચિત બની જતો હોય છે. સૂર્યાસ્ત પૂર્વે ભોજન પતાવી દેવાનું એને માટે અનિવાર્ય હોવાથી સાયંભોજન અને શયન વચ્ચે જરૂરી સમયનો ગાળો મળી જ જાય છે. ખાધા પછી બે-ત્રણ કલાકનો ગાળો પાચનશક્તિ માટે ફાળવવો જરૂરી છે, એમ આરોગ્યસૂત્રોનુંમાનવું છે. સમયની આ ફાળવણી રાત્રિભોજન કરનારી વ્યક્તિ કરી શકતી નથી. એ સમાન્ય રીતે નવ-દસ વાગે સૂઈ જાય છે, એથી ભોજન અને શયન વચ્ચે જરૂરી અંતર પડતું ન હોવાથી એનું આરોગ્ય જોખમાય છે. અપેક્ષાએ આજે વધી રહેલા રોગોનું મૂળ રાત્રિભોજન છે, એમ છાતી ઠોકીને કહી શકાય. Jain Educationa International ૪૧ For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Qીર છી છી છૂટ ઊીર ર ર ર વીર ર ર ર ીદ વીર વીર ડર છી છી છી છી] સૂર્યોદયના સમયથી ખીલતા જતા કમળની જેમ માનવીની હોજરીનું કમળ પણ ખીલતું રહે છે. મધ્યાહ્નના સમયે તો આ હોજરી સંપૂર્ણપણે ખીલી ઊઠતી હોય છે. એથી એ સમયે થતું ભોજન આરોગ્યને માટે લાભકારી નીવડે છે. આ જ કારણે આપણી જૂની પેઢીના રીત-રિવાજોમાં મધ્યાહ્ન ભોજનને જ પ્રાયઃ અગ્રિમતા આપવામાં આવી હતી. સવારે અને સાંજે ખાવાની લત તો આજના યુગનો અંજામ છે. સૂર્યાસ્ત બાદ કરેલું ભોજન હોજરીમાં કમળ બિડાઈ ગયેલું હોવાથી આરોગ્યને માટે અવરોધક બનતું હોય છે. આમ, આરોગ્યની દૃષ્ટિએ પણ રાત્રિભોજનનો ત્યાગ અતિ આવકાર્ય બની રહે છે. - સૂર્ય જ્યારે પ્રકાશી રહ્યો હોય છે, ત્યારે વૃક્ષોમાંથી ઓક્સિજન નામનો વાયુ નીકળતો હોય છે. આ ઓક્સિજનથી ભરપૂર વાયુમંડળ આપણા આરોગ્ય, શ્વાસોશ્વાસ અને ભોજન માટે ખૂબ જ ઉપયોગી છે. આવા વાયુમંડળ વચ્ચે કરેલું ભોજન અને લીધેલા શ્વાસોશ્વાસ આપણા આરોગ્યને વિકસીત કરે છે. જયારે સૂર્યની ગેરહાજરીમાં આ જ વૃક્ષોમાંથી કાર્બન ડાયોકસાઈડ નામનો વાયુ નીકળતો હોય છે. આ વાયુ આપણા આરોગ્ય માટે ખૂબ જ જોખમી છે. રાતનું વાતાવરણ વાયુના ફેલાવાથી દૂષિત બની જતું હોવાથી રાત્રિભોજનનો ત્યાગ આરોગ્યને સુરક્ષિત રાખવાની દૃષ્ટિથી પણ આવશ્યક જ નહિ, અનિવાર્ય છે. કેટલાક જીવાણુઓ એવા હોય છે કે એ ઝાંખા પણ સૂર્યપ્રકાશમાં જોઈ શકાય છે. એને જોવા લાખો પાવરોનો પ્રકાશ પણ સમર્થ નીવડતો નથી. આ જ કારણે આજના તબીબો જીવાણુની તપાસ કરવી હોય, તો દર્દીને દિવસે જ તપાસવાનું વધુ પસંદ કરે છે. લેબોરેટરીઓ પણ વિક છીક બક જી હિ કિ છી છી છી છી હિ હ હ છ છી છી છી છી હિ | ૪૨) Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ વર વર પ્રાયઃ દિવસે જ પોતાનું કાર્ય કરતી હોય છે. રાત્રિનો કાળ અંધકારની જેમ સૂક્ષ્મ અને ઝેરીલા જીવોને ફેલાવવા માટેનો સમય ગણી શકાય. એથી રાત પડતાંની સાથે જ અનેકાનેક જીવોની રક્ષાના મુખ્ય ધ્યેય સાથે રાત્રિભોજનનો ત્યાગ કરનાર પોતાના આરોગ્યની રક્ષા ય કરી શકે છે. કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ યોગશાસ્ત્ર નામના ગ્રંથમાં રાત્રિભોજન કરનાર માટે શિંગડાં, પૂછડાં વિનાના પશુની ઉપમા આપીને આ પાપના ત્યાગ માટે ચિત્તને ચાનક લાગી જાય, એ રીતે ચેતવતા લખ્યું છે કે, જે માણસ દિવસે અને રાતે ખાધા જ કરે છે, એ તો પશુનો પણ પશુ છે. સાક્ષાત્ પશુ કરતાં આનામાં ફેર એટલો જ છે કે એના શરીર પર શિંગડાં પૂછડાં ઉગ્યા નથી. માટે એને શિંગડાં-પૂંછડાં વિનાનો પશુ કહી શકાય. આનો ભાવાર્થ એ છે કે માણસ તો વિવેકી હોય. દિવસરાત ખાધા કરનારો તો પશુની કક્ષામાં ગણાય! ? રાત્રિભોજનના ત્યાગનું જૈનદર્શને તો ખૂબ જ મહત્વ આંક્યું છે. એથી જ તો છઠ્ઠા વ્રત તરીકેનું સ્થાન ‘રાત્રિભોજન ત્યાગ’ ને મળ્યું છે અને રાત્રિભોજનના ત્યાગી આ જ કારણે વર્ષમાં છ મહિનાના ઉપવાસના ફળનો ભાગીદાર બની શકે છે. રોજ ખાવાનું ચાલુ રહેવા છતાં વર્ષના અંતે છ મહિનાના ઉપવાસનો લાભ ઈચ્છનારે રાત્રિભોજનને દેશવટો દેવો રહ્યો. આ નિયમ જો કે બહુ નાનો છે, છતાં એનું ફળ ઘણું મોટું છે. રાત્રિભોજનના ત્યાગની પ્રતિજ્ઞાને જૈનદર્શન તો બરાબર સુદૃઢ રીતે વળગી રહ્યું છે છતાં આને જૈન પરંપરા જ માની લેવાની ભૂલ કરવા જેવી નથી. આ પરંપરાની પ્રશસ્તિ લગભગ તમામ આસ્તિક Jain Educationa International ૪૩ For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ હર હર હર વરિ જી વી હિ હ હ હ કિ કિ હરિ વીર ર ર કિ | દર્શનકારોએ ઓછેવત્તે અંશે ગાઈ જ છે. હજી થોડાં વર્ષો પૂર્વેના આર્યના જીવન-પ્રવાહ ઉપર દૃષ્ટિ કરીશું, તોય રાત્રિભોજનનો ત્યાગી વર્ગ ઘણા મોટા પ્રમાણમાં હોવાનું અનુમાન કરી શકીશું. હા, એ વાત સાચી છે કે આ પરંપરાને જૈનો જેટલા વળગી રહ્યા, એટલા બીજા લોકો વળગી નથી રહ્યા. બાકી વેદપુરાણોએ પણ રાત્રિભોજનના ઠીકઠીક દોષો વર્ણવ્યા છે. માર્કંડેય પુરાણે તો રાત્રિભોજન કરનારને માંસ ખાનાર તરીકેની અને રાત્રે પાણી પીનારને લોહી પીનાર તરીકેની અધમોપમા આપતા જરાય ખચકાટ નથી અનુભવ્યો. આ તુલના પરથી આપણે તો એક જ વસ્તુ તરફ જોવાનું છે કે અજૈનદર્શનો પણ રાત્રિભોજનને કેટલું બધું નીચ કાર્ય લેખે છે. દિવસ અને રાત : આ બેમાં કોઈપણ ડાહ્યો માણસ સારા કાળ તરીકે દિવસની જ પસંદગી કરવાનો. કાળનો પણ પોતાનો એક જાતનો પ્રભાવ હોય છે. દિવસના વાતાવરણ વચ્ચે લેવાતું ભોજન આ દૃષ્ટિએ પણ મહત્ત્વનું છે. માનવનો આ ભવ મળ્યા પછી તો આપણે આપણા અણાહારી-પદના આદર્શને જ આંખ સામે રાખીને, એને આંબવાનો પ્રયાસ કરતા રહેવાનું છે. આ પ્રયાસનો પાયો રાત્રિભોજન ત્યાગ જેવા નિયમનો દ્વારા દૃઢ બનતો હોય છે. “આહાર-સંજ્ઞા આપણને લાગુ પડેલો એક રોગ છે, આટલું જો જ્ઞાનભાન થઈ જાય, તો પછી ઉત્કૃષ્ટિ કોટિના તપનું આરાધન પણ જો અશક્ય નથી, તો પછી રાત્રિભોજનનો ત્યાગ તો કઈ રીતે અશક્ય હોય! જેને આપણે પશુ કહીને અવગણીએ છીએ, એવા પણ કેટલાંય જીવો જો દિવસે પેટ ભરીને ખાવાનું મળી જાય, તો પછી રાત્રે ખાતા (૪૪) For Personal and Private Use Only Jain Educationa International Page #82 -------------------------------------------------------------------------- ________________ જિક ક છ કિ કિ કિ કિ કિ હિ કિ કિ વીર છી છી છી હિ કિ બીટ વીર | નથી, તો માનવ તરીકે આપણો વિવેક તો કેટલો બધો વિશિષ્ટ હોવો ઘટે! માનવનું ખોળિયું મળ્યા પછી તો રાત્રિભોજનના ત્યાગ માટે જ નહિ, પણ આહાર માત્રના ત્યાગ માટે પ્રયાસ કરીને માનવે પોતાના વિવેકને વિકસાવવાનો છે. પોતાના આ વિવેકના વારસાનો માનવને ખ્યાલ હોય, તો પછી એના માટે રાત્રિભોજનના ત્યાગ તો ડાબા હાથનો ખેલ બની જાય છે. વારસાગત વિવેક આજે વિસરાતો ચાલ્યો જાય છે. પશ્ચિમનો પવન ઝંઝાવાતની ઝડપે ફૂંકાઈ રહ્યો છે. ભક્ષ્યાભક્ષ્ય અને પેયારેય વચ્ચેની ભેદરેખાનું ઉલ્લંઘન, શોખ અને ફેશન બનતા ચાલ્યા છે. ત્યારે માનવ અને એમાંય જૈન ગણાતા પરિવારો જો રાત્રિભોજનના ત્યાગની મર્યાદા નહિ જાળવે, તો આ મર્યાદા ભંગમાંથી એના સંહારક સરવાળા રૂપે થનારો વિનિપાતવિનાશ કેટલો બધો ભયંકર હશે? એની તો કલ્પના ય થઈ શકે એમ નથી. ભયંકર વાવાઝોડાનું મૂળ બળ જેમ પવનની એક સામાન્ય હલચલ હોય છે, એમ આવતીકાલના માંસાહાર/ઈંડાહારના મૂળ કારણ તરીકે ઊંડે ઊંડે રાત્રિભોજનના ત્યાગની મર્યાદાનો ભંગ હોય, તો એ જરાય આશ્ચર્ય પામવા જેવું નહિ ગણાય! કારણ કે રાત્રિભોજન તો નરકનો નેશનલ હાઈવે છે. રાત્રિભોજનને નરકના નેશનલ હાઈવેના રૂપમાં રજૂ કરતી આ વિચારણામાં મુખ્યત્વે આપણે શરીર-સુરક્ષાના મુદ્દાની આસપાસ જ પ્રદક્ષિણા કરી છે. પરંતુ આ મુદ્દો તો અતિ ગૌણ છે. મુખ્યમાં મુખ્ય મુદ્દો તો “આત્મ-સુરક્ષાનો જ છે. આત્મ-સુરક્ષાને આંખ સામે રાખીને જ રાત્રિભોજનના પાપથી અટકવાનો પ્રયાસ કરવાનો છે. આ જાતના પ્રયાસને જ “ધર્મ કહી શકાય અને એથી જ “અણાહારી પદ' ની નજીક નજીક આગળ વધી શકાય. બાકી શરીર-સુરક્ષાને જ મુખ્ય 8 કિ કિ કિ કિ જ કિ કિ કિ ફિ કિ કિ કિ જ કિ કિ કિ ફિ ઈક હિ ૪૫) Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ થી વીર હરિ વીર ટિ ફિ દી જી વી હિ વહિ હ હ હ ર ર ર ર | ધ્યેય બનાવીને રાત્રિભોજનનો ત્યાગ કરવામાં આવે, તો એની કોઈ જ કિંમત નથી. ડૉક્ટરના કહેવાથી લાંઘણ કરતાં દર્દીને જેમ ઉપવાસી ન કહી શકાય, તેમ શરીર ખાતર રાત્રિભોજન ન કરનારને ત્યાગી તરીકે ન જ વખાણી શકાય. આટલા જરૂરી ખુલાસા બાદ એક એ પણ ચોખવટ જરૂરી છે કે, અહીં શરીરની દૃષ્ટિએ રાત્રિભોજનના ત્યાગની આ છણાવટ એટલા માટે જ કરી છે કે, આધ્યાત્મિક-આબાદીને પ્રાપ્ત કરવામાં રાત્રિભોજન બાહ્ય દૃષ્ટિથી પણ કેટલું બધું નુકસાનકારક છે, એ સૌ કોઈ સમજી શકે અને એથી રાત્રિભોજનના ત્યાગના ઉપદેશક જિનશાસનને અહોભાવની આંખે નિહાળવાનું સૌભાગ્ય પામી શકે! ખરી રીતે તો આત્મદ્રષ્ટિથી જે આરાધના થાય, એની પર જ “ધર્મ ની મહોરછાપ લાગી શકે છે, આટલી મુખ્ય વાત સમજીને પછી સૌ કોઈ ધર્મની ધરતી ઉપર પ્રવાસ આરંભે, તો જ એનાં એક એક પગલે પરમપદ નજીક આવતું જાય! માટે સૌ કોઈ ધ્યેય તરીકે “અણાહારી પદ ને આંખ સામે રાખે અને આ ધ્યેયને આંબવાના પ્રાથમિક પ્રયાસોનો પાયો “રાત્રિભોજન ના ત્યાગ દ્વારા મજબૂત બનાવે, એ જ કલ્યાણકામના! ૪૬) Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ कलिकाल सर्वज्ञ श्री हेमचन्द्राचार्य इस संदर्भ में लिखते हैं कि रात्रि भोजन करते हुए या पकाते हुए सूक्ष्म अथवा स्थूल जीवों के उसमे गिरने की निश्चित संभावना है। उसकी विविध हानियाँ प्रत्यक्ष अनुभव में आती है I LATRIN Jain Educationa International रात्रि भोजन के अनेक विध नुकशान गों मक्खों से उलटी चोटों से बुद्धि मंदता कास, फास, घोच्छु से ता सर्प विष से मृत्यु बाल से स्वर भग पकलों से भर ४७ राष्ठ जंतु से नरकगति जैसे कि १. भोजन में जूं आ जाए तो जलोदर रोग होता है । २. मक्खी गिरने से वमन होता है । ३. चींटी का भोजन में मिल जाना बुद्धि मंदता का कारण होता है । ४. मकड़ी कोढ़ का कारण है । ५. कांटा, लकड़ी का टुकड़ा अथवा मसाले वाले शाक में बिच्छु गिर जाने से तलवे घायल हो जाते है । ६. छिपकली का अवयव या लार गिर जाने से स्थिति गंभीर हो जाती है । ७. मच्छर से ज्वर हो जाता है । ८. सर्प का विष प्राणघातक सिद्ध होता है । ९. रुग्ण जन्तु कैंसर उत्पन्न करते हैं । १०. विषैला जन्तु या पदार्थ दस्त, वमन का निमित्त बन जाता है । ११. बाल (केश) स्वरभंग का हेतु है । १२. व्यक्ति परलोक की आयु का बंध कर उल्लू, काग, चिमगादड, बिल्ली आदि हिंसक पशु बनता है या नरक में 1 1 पोक में विशेष प For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ॥ नमो जिन पवयणस्स ॥ " 'आरोग्यनाशक' आजकल के अनेक अभक्ष्य पदार्थों की मार्मिक समज S नरक का प्रथम द्वार रात्रिभोजन का त्याग करो । जैनत्व उज्जवल बनाओ । Jain Educationa International ४८ For Personal and Private Use Only * ❀❀ Page #86 -------------------------------------------------------------------------- ________________ (પ્રકરણ ૨) રાત્રિભોજન વિશે રાસ કૃતિઓની માહિતી ૧. રાત્રિ ભોજન રાસ - ધર્મસમુદ્ર ગણિ. સોળમી સદીના બીજા તબક્કામાં થયેલા આ ગુરુભગવંતે રાત્રિભોજન રાસ અથવા જયસેન ચોપાઈ રચના કરી છે. પૂ. શ્રી ખરતરગચ્છના જિનપ્રભસૂરિની પાટ પરંપરાએ જિનહર્ષ સૂરિ – જિનચંદ્રસૂરિ - વિવેકસિંહના શિષ્ય હતા. કવિ જિનહર્ષસૂરિએ રાત્રિભોજન રાસની રચના કરી છે. તેની સાથે આ રચના સામ્ય ધરાવે છે. વસ્તુમાં કોઈ નવિનતા નથી પણ અભિવ્યક્તિમાં પૂ.શ્રી કાવ્ય કલાનું દર્શન થાય છે. હસ્તપ્રતને આધરે આ રાસની માહિતી નીચે પ્રમાણે છે. રાત્રિભોજન રાસના આરંભની ૧૭ કડી સઝાય સ્વરૂપે છે. કવિએ સક્ઝાય શબ્દ પ્રયોગ કર્યો છે તે યથાર્થ છે. સઝાયના વિચારો દર્શાવીને કવિએ અમરસેન-ચંદ્રયશાના દષ્ટાંતનો વિસ્તારથી પરિચય કરાવીને રાત્રિભોજન ત્યાગનો મહિમા ગાયો છે. રાસના આરંભની ઉપરોક્ત માહિતીવાળી કવિની પંક્તિઓ નીચે પ્રમાણે પ્રગટ કરવામાં આવી છે. પણમિનું ગોયમ ગણહરરાય, સમરી સરસતિ સામણિમાય; રયણી ભોજન દોષ વિચાર, બોલિસિ તે સંભલું ઉદાર... ૧ ૪૯) Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ જ » જે છે એહ જિમનિ અવધારઉ જુગતિ, માણસ ઢોર કિસી કઈ વિગતિ; રાત દિવસઈ જઉ ચરતું રહિ, નિરતિ વિરતિ કેહી નવિ લહે... ૨ દીહ તણા જે પુહુર જ રિ, દ્વાપઈ કિમઈ નહી આહાર; તેનું એહ જ જાણી સરૂપ, માણસ ફીટી રાક્ષસ રૂપ... ગંગા યમુના બહુ ગુણ ભરી, નદી નર્મદા ગોદાવરી; સીતાને સીતાદા સામિ, પાપ મહા જલનાસઈ નામિ... સિપ્રી વીપ્રા એરાવતી, સિંધુ નદી ને સાબરમતી; કાબેરી સરસતિનિમહી, એ પવિત્ર જે ગાઢી કહી. સૂરજ દેવ અસ્ત જઉ જાઈ, રુધિર સમું નેહનું જલ થાઈ; શ્રી ભારત બોલેં ઈમ શાષિ, તુણઈ કાઈ ન ઉધાડુ આષિ... શીવમંડલ અસ્તાચલ મિલઈ, અંધકાર પુહનીઆ ફલઈ; આમિષ અન્ન ન વિહરુ કોઈ, એક જ ગ્રંથ વિચારી જોઈ... ૭ એક કરે,વ્રત એકાદશી, હરિ જાગરણ કરે ઉલ્લસિ; ચંદ્રાયણ પુષ્કરણા યાત્ર, એક કરે ષટ માસી યાત્ર.. સો જન ભોજન રમણી જિમઈ, સો જન પામિ તે નવિ કિમઈ; પૂરવલું કિધુ અપ્રમાંણ, એહવું બોલઈ યુગતિ પુરાણ... ૯ રાતિ જિમવા કેહી બૂધિ, રાતે આન ન સૂઝઈ સિધિ; રાતિ પિતર પિંડ નવિ લહઈ, રાતિઈ તર્પણ કો નવિ કહઈ.. ૧૦ રાતિ સીઝન પામઈ દાન, રાતે દેવ ન પૂજા માન; રાતે નવિ જાધવું ગામિ, તઉ કિમ રાતિ ભોજન નામિ... ૧૧ પરિતષિ દોષ વલી સાંભલું, હીઈ મ આણુ કો આમલું, છે જિક રિ ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર | પO ) Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ જિક ર ઉ ફિ વીક હિ રહિ છી છુટ કિ હી હ હ હ હ હ હ હ હ હ હ|િ ૧ ૫. જાણિઉ કર સિઈ સહુ, આપણું પણ તુહિ થોડું સું ભણું... ૧૨ વળી નિસી ભોજન ફલ કહિ, ન કરઈ તે આઠઈ ભવિ નહીં; શ્વાન સૂયર બિલાડાં કાગ, ગોહ ગિરોલી વીંછી સાપ... ૧૩ માખિ સહી તજ ભાઈ અન્ન, તક તતખિણિ તસ થાઈવિ મન્ન; કીડિ સહીત સહિ જઉ જીમઈ, વિદ્યા બુધિ પ્રવાહે ગમઈ... ૧૪ શું આવિઈ જઉ જમણમાહિં, વાર્ધિ જલોદર તણઈ વાર; કુલીયાવડું દેખાડે કોઢ, એ અવગુણ દેખીતા પોઢ... વીંછી આવઈ સડઈ કપાલ, કંઠ વિશાસે પઈકઈ વાલ; કાંઈ વીધાઈ લાવુઉં, તું નીતિભોજન છે પાડી... ૧૬ પંખી જાતિ માંહિ ઉત્તમબલી, રમણિ ચૂંણિ ન કરઈ કેતલી, ચડા ચાસને સારસ મોર, તલ સીલ માંણસ થઈ ઢોર... ૧૭ જૈનેત્તર દર્શનમાં રાત્રિભોજનનો નિષેધ કર્યો છે તેમાં ચાંદ્રાયણવ્રતનો ઉલ્લેખ થયો છે. આ વ્રતની માહિતી નીચે પ્રમાણે છે. આ વ્રત વિશે મનુ સ્મૃતિ, વશિષ્ઠ સ્મૃતિ અને યાજ્ઞવલ્કય સ્મૃતિ ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. આ વ્રત ૩૦ દિવસનું છે. ચંદ્રની કળાની વધ-ઘટને અનુલક્ષીને ભક્ષ્ય (ભોજન) કરવાનું હોય છે. કૃષ્ણપક્ષમાં એકએક કોળિયો આહાર ઘટાડવાનો હોય છે જ્યારે શુક્લપક્ષમાં એકએક કોળિયો આહાર વધારવાનો હોય છે. શુક્લપક્ષની પૂર્ણિમાએ વ્રત પૂર્ણ થાય છે. વ્રત વિચાર ગ્રંથમાં શિશુ ચાંદ્રાયણ, ચન્દ્ર ચાન્દ્રયણ ઋષિ ચાન્દ્રાયણ, યવ મધ્યલજી ચાંદ્રિયણ, પિપીલિકાતનુ ચાન્દ્રાયણ, આ વ્રતમાં તપ અને યોગનો સમન્વય છે. જયસેન કુમારે ગુરુના ઉપદેશથી અને જાતિ સ્મરણ જ્ઞાનથી પૂર્વભવ કિ વીર છૂટ ઊી બ્રિફ બ્રીફ બ્રિફ ફ્રી ડિ ફિ બ્રીફ છૂ છૂ બ્રીફ | ૫૧) Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ પંખીનો જાણીને પ્રતિદિન ધર્મની આરાધનાની સાથે રાત્રિભોજનના વ્રતનું પાલન કરે છે. જયસેને કુંથુનાથ ભગવાનનું રત્નજડિત બિંબ ભરાવ્યું અને પ્રતિદિન પ્રભુની પૂજા, ભક્તિ અને ગુણગાન કરીને શુદ્ધ ભાવથી આરાધના કરી. કવિએ ઉપરોક્ત વિચારોને અંતે ઉપદેશાત્મક વાણીનો નિર્દેશ કર્યો છે. ત્યારપછી ગુરુપરંપરા, રચના સમય વગેરેમાં ઉલ્લેખ કરીને રાસપૂર્ણ કર્યો છે. કવિના શબ્દોમાં માહિતી નીચે પ્રમાણે છે. અદ્રિસી કરણ સૂભા વિકારી, વિનોદ ચરમ પ્રભાવિ જ કરિ; ચડઈ અશ્વ ગજ માટી તણઈ, સિધરાય સહુ કોઈ મ ભણઈ. ૨૪૬ દૂધર ભૂધર ભલા પ્રચંડ, તે પિણિ દેશ લગા દંડ; પૂરવ ભવ પંખિનો દેખિ, ધર્મ કરઈ અ નિસિ સવિશેષિ.. ર૪૭ કુંથુનાથ જિણવર ઉપદેશ, સાભલિ તાં સવિ તલઈ લેશ; ઈશિ ભવિ તે સ્વામિનું બિંબ, રયણ જટિત પૂજઈ અવિલંબ. ૨૪૮ ગુણગાઈ અનિસિ દેવના, કરઈ મનિ ઋધિ ગુણરુ સેવના; દયા મૂલ પાલઈ જિનધર્મ, તિમ તિમ લાભાઈ વંછિત શર્મ. ૨૪૯ રાગઃ ધન્યાસી ઈમ નાસી ભોજન પરિહરું એ, દીયઈ દીયઈ ગુરુ ઉપદેશકે; દોશ ઘણા ઈહાં જાંણીએ એ, બોલ્યા એ એ મિ લવલેશ કિ. ૨૫૦ પરિહરું નિશિ ભોજન અવગુણ ઘણઉ સિફ તુમ દાખીઈ; જિણ વસ્ત્ર વોઈર લાભ આવિ તેહ પોતઈ રાખીઈ, જયશેન નંદન સહિત રાજા અમરસેન કથાયા ઈસી સાંભળી છાંડુ રાતિ ભોજન સુમતિ જુ હયડે વસી.. ૨૫૧ (૫૨) Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ પછી વી ક વીર દર ધક ધક ધીર ધીર દર જી વીર ર ર ર ર વૃ|િ એ વ્રત મોટલ આદરુએ, શ્રાવક એહ આચારિ કિ; અનઈ કુવાણિજય અવગુણ એ, ષટકર્મ કર્મ અછાં અપારિકિ. ૨પર એ વ્રતવ આદર એ વ્રત સહી અનિશ્ચલ પંચ કુડા પરિહરું; ગો ભૂમિ કન્યા મોસા થાપણિ કુડ સાખિ રખે ભરું, લવલેસ ઈક ગુણ દોશ મોટાઈ સિવું નવિ ઈમ જાણી, એસ ગુરુવાણી લહીએ પ્રાણી ભાવ સૂધઉ જાણીઈ. ૨૫૩ શ્રી ખરતર ગચ્છિ રાજીઉ એ, શ્રી જિનસુંદર સુદ એ; નામિહિ નામિહિ નવનિધિ પુરઠે.. ૨૫૪ રાજીઉં ખરતર ગથ્યિ શ્રી જિનહર્ષ સૂરી જતી સરો; જયવંત શ્રી જિનચંદ્ર સૂરિ લબધિ ગોયમ ગણહરું. ૨૫૫ સૂવિવેકા સિંહ સુજાણ વાચક સગુરુ પાય પસાઉ લઈ; પ્રતિબોધ ધર્મ સમુદ્ર વાચક ભણિ મન રંગિ ભલઈ.. ૨૫૬ પુર પંચાલીસાં મંડણું એ, પંચમ પંચમ જિણવર રાઉકિ; સામી સૂમતિ સોહામણું એ, સેવઈ સેવઈ સુરનર પાયકે. ૨૫૬ પંચાલીસા નયર મંડણ, મેઘરાજ સૂનંદણો; તેહ તસ સાનિધહ સંઘ આગ્રહ સદા મન આણંદણો; એહ અરથ અનુપમ સુણિ જે નર ભણઈ ભવાય અણુ હું કહિ બહુ રિધિ વૃદ્ધિ વિનોદ ઉચ્છવ સિધિ સંપદ તે લહિઈ. ૨૫૭ ૨. રાત્રિભોજન રાસા ખરતરગચ્છની વગર શાખાના જિનસમુદ્રસૂરિના પટ્ટધર પૂ. આ. જિનસુંદરસૂરિએ રાત્રિભોજન રાસની રચના કરી છે. આ રાસમાં રચના સમયનો ઉલ્લેખ થયો નથી પણ પૂ.શ્રીનો સમય સત્તરમી સદીનો છે. - કિર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર | (૫૩) Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ જિક ક ક વીર છી છી છી છી છી છી છી છી છી ક ક ક હ | કવિએ રાત્રિભોજન રાસના આરંભમાં મધ્યકાલીન પરંપરાનુસાર ગૌતમ સ્વામી ગુરુ અને સરસ્વતીને પ્રણામ કરીને રાસ રચના કરી છે. રાસના વિષયનો ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે : રયણી ભોજનદોષ વિચાર, બોલશું તે સાંભળો વિચાર. રાત્રિ સમયે સૂર્યાસ્ત પછી જળ રૂધિર સમાન, આહાર માંસ સમાન, ચાંદ્રાયણ વ્રતનું ફળ – યાત્રા ફળ નિષ્ફળ જાય છે. માખી, કીડી વગેરે ભોજનમાં આવવાથી નુકશાન થાય છે તેની માહિતી આપી છે. રાત્રિભોજનથી તિર્યંચ યોનિમાં જીવાત્મા ભ્રમણ કરે છે. આ વિગતો પછી વિષયના સંદર્ભમાં વધુ સ્પષ્ટતા કરવા માટે વરદેશના અમરસેન રાજા અને તેના રાજકુમાર જયસેનના જીવનનું રાસમાં વર્ણન કરવામાં આવ્યું છે. કવિએ છેલ્લી ઢાળના દુહામાં કુંથુનાથ સ્વામીના ઉપદેશનો ઉલ્લેખ કર્યો છે. રાત્રિભોજન ત્યાગ કરીને જયસેનકુમાર કુંથુનાથ ભગવાનની રત્નજડિત પ્રતિમા ભરાવીને પૂજા-ભક્તિ કરે છે. અંતે કવિએ ઉપદેશાત્મક વિચારો રજૂ કર્યા છે. રાત્રિભોજન ત્યાગ કરવું જોઈએ તેના અવગુણ દોષો ઘણાં છે. અન્ય કવિઓએ અમરસેન-જયસેનના જીવનને કેન્દ્રમાં રાખીને રાસ રચના કરી છે તેની માહિતી આપવામાં આવી છે. મુનિ જિનસુંદરસૂરિ કૃત રાત્રિભોજન રાસઃ પ્રણમીય ગણહર ગોઈમરાય સમરી સરસતિ કેરાં પાય, રયણીભોજન દોષ વિચારા, બોલશું તે સાંભલો વિચાર. એહ જનમિ અવધારૂ જુગતિ, માણસ ઢોર ફિરી છિવીગતિ, રાતિદિવસજુ ચરતુ રહી, નિરતિ વિરતિ કેહિ નવિ લહી. ૧. બ્રિીટ વીર હર કિ હ ર હ હ હ હ હીર હર હર હર લીક થી છ ક ર કિ | ૫૪) Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ દીવતણાં જે પહોર ચાર, દ્રાપિ કાંઈ નહીં આહાર, તેહનું એહ જ ગુણ સરૂપ, માણસ ફિરી તે રાક્ષસરૂપ. યેછિ મહઅલિ ગાઢા જાણ જોઉ આગમ વેદ પુરાણ, તેહમાંથી છે ગાઢા દોષ, તું નિશિભોજન બહુ પોષ. ગંગાયમુના બિહું ગુમ ભરી નદી નર્મદા ગોદાવરી, સીતાને સીતાદાસ્વામી પાપ મહીમલ નાસઈ નામિ. સિમા વીમા એરાવતી સિંધૂ નદીનિ સાબરમતી, કાવેરી નિ સરસ્વતી મહી એ હઈ પવિત્ર ગાઢીવૂઢી. સૂર્યદવ અસ્તાચલિ જાવઈ, રૂધિર સમુ જલ તેહનું થાઈ, શ્રીભારવઈ બોલિ સાખી, તુહઈ કાં ન ઉઘાડુ આંખિ. રવિમંડલ અસ્તાચલિ ચલઈ, અંધકાર પુહવિ આ ફલિઈ, આમિષ અન્ન નવિ વિહસહઈ, એહ જ ગ્રંથ વિચારી જોઈ. એક કરિ તપ એકાદશી, હરિજાગરણ કરિઈ ઉલ્લસી, ચંદ્રાઈણ તપપૂર કર જાત્ર, ષ ચતુર્માસી એહ જ પાત્ર. ૯ જે જન ભોજન રમણી કરિઈ, શુધિ ન પામીઈ તે વલી કિમઈ, પૂરવલિઉં કીધું અપ્રમાણ એહવું, બોલવી યુગતિ પુરાણ. ૧૦ રાતિ જિમતાં જાઈ બુદ્ધિ, રાતિ અન્ન ન પામિ શુદ્ધિ રાતિ, પિતર પિંડ નવિ ય લહઈ, રાત્રિ ત્રપણ કોનવિ લહઈ. - ૧૧ રાતિ શુદ્ધિ ન પામીઈ દાન, રાતિ દેવપૂજા ન માન, રાતિ નવિ જાએવું ગામિ, તું કિમ રાતિ ભોજન વાન. ૧૨ પરતખિ દેખ વલી સાંભલું, હીઈ મ આણું કોઈ આમલું, જાણિઉ ફરસિ સહુ આપણું પણ તું હિ થોડુંરૂ ભણું. Iક કિ કિ કિ કિ હરિ હરિ હરિ હરિ ર ર ર ર ર ર ર ર ર ર ] ( ૫ ૫ ) Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ માખી સહિત જિમાઈ અન્ન, તું તતખિણ થાઈ વમત્ર, કીડી સહિત જો જિમઈ, વિદ્યા બુદ્ધિ પ્રવાહિ ગમઈ. જૂઆવિઈ જિમણ મુઝારિ, વૃદ્ધિ જલોદર તેણઈ દાહિ, કોલીઆ વડુ દેખાડઈ કોઢ, એ અવગુણ દેખીતો પ્રૌઢ. વીંછી આવી સડી કપાલ, કંઠ વિણાસઈ પઈકઉ વાળ, કાંટઈ વીંધાઈ તાલુઉં, તેણઈ નિસિભોજન પાડઉં. પંખ જાતિ માંહી ઉન્મૂલી રઈણી ભોજન ન કર કેતલી, ચડા ચાર્ટિન સારસ મોર, તેહથી માણસ છિઈ શું ઢોર. એવાત નથી અન્યથા, તે ઉપર સાંભલયો કથા, વચ્છદેશ ધારાપુર ગામ, અમરસેન રાજાનું નામ. રાણી ચંદ્રયશાધર સતી, સુખવિલસી દિન દિન દીપતી, ન્યાયવંત તે પુહવીપાલ, રાજ કરઈ છઈ અમર રસાલ. યમચંદ્રમા અછઈ સકલંક, રાયતણઈ મનિમોટો વંક, જે ઘર વિષ્ણુ નહીં સંતાન, એહવું પૂરવ કરમ નિદાન. દુહાઃ અન્ય દિવસિ દેસાઉરી, આવિઉ ભલિ તુરંગ, શાલિ હોત્ર લક્ષણ સહિત, જે રણિ રોસ અભંગ. છેલ્લી ઢાળના દુહા ૪૫ થી ૫૩ કુંથુનાથ જિનવર ઉપદેશ સાંભલતાં સવિ ટલઈ કલેશ, ઈણિ ભવિ તે સ્વામીનું બિંબ, રયણજડિત પૂજઈ અવિલંબ. ગુણગાઈ અ અનિસ દેવના, કરઈ શૂધઈ મનિ ગુરૂ સેવના દયામૂલ પાલઈ જિનધર્મ, તિમતિમ વાધઈ વંછિત શર્મ. (દેશી : થૂલિભદ્રની બાર માસની) Jain Educationa International ૫૬ For Personal and Private Use Only ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૪૫ ૪૬ Page #94 -------------------------------------------------------------------------- ________________ શિક વહિ ર કિ કિ કિ દિ દીર બી ડિ ફિ હિ કિ ક ક ક વીક ક ક વીર | ४८ ઈમ નિસુણી નિશિભોજન પરિહરૂ, એ પામી અર ગુરૂ ઉપદેશ, દેષિ ઘણાંએ જાણીઈએ બોલ્યા, એમઈ લવલેશકિ ઇમ નિશિ ભોજન પરિહરૂ એ. પરિહરૂ નિશિભોજન, અવગુણ ઘણું સિઉં તુમ્હ દાખીઈ જિણિ વસ્તિ દુહરિ લાભ આવઈ, તેહ પોતઈ રાખીઈ. ૪૮ જઈસેન નંદન સહારાજ, અમરસેન કથા ઈસી, સાંભલીઅ છાંડી રાતિ ભોજન, સુમતિ જુહી અડઈવસી એ વ્રત મોટઉ આદરૂએ, શ્રાવકરો એ આચારકિ અનિ કુવાણિજય પરિહરૂ એ ષટકર્મ અછઈ અપાર કિએ. ૫૦ આદરૂએ વ્રત સહી અસાચ નિશ્ચલ પાંચ કૂડુ પરિહરૂ, ગોભૂમિ કન્યા મોસ થાયણિ, કૂડસાખિ રખે ભરૂ. ૫૧ લઘવેસ એક ગુણ દોસ મોટઈ, ઈસિલું ભવિ અણજાણઈ એ, સુગુરૂવાણી લહીઅ પ્રાણી, ભાવ સુધુ આણીએ. પર શ્રી તપગચ્છરાજીઉએ, મહાલંતડે શ્રી જનસુંદર સૂરિ, જે ભાવિભવિઅણ ભણું, મહામંતડે પામઈ સુખ સંયોગ. ૫૩ | ઈતિ શ્રી રાત્રિભોજન રાસ સમાપ્ત ૩. રાત્રિભોજન રાસ - ચોપદી આચૌપદી (ચોપાઈ)ની રચના (ખ)ગરની પાટ પરંપરાએ વાચક શાંતિ હરખ (હર્ષ) ના શિષ્ય જિનહર્ષે કરી છે. કવિ જિનહર્ષની અન્ય કૃતિઓમાં પણ પોતાના ગુરૂ શાંતિષનો ઉલ્લેખ થયો છે. સમકિત સિત્તરી સ્તવનની રચનામાં નીચે પ્રમાણેની રચનાનો ઉલ્લેખ મળે છે. કિ કિ કિ કિ કિ કિ કિ જી હિ કિ છીક ર કિ કિ છી છી કિ કિ | ૫૭) Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ વાચક શાંતિ હરખ ગણીવર સુપસાઉલે રે, કહે જીન હરખ મુણાંદ દીધ. આ કવિનો સમય ૧૮મી સદીના બીજા તબક્કાનો છે. રાસ રચનાને અંતે છેલ્લી ઢાળમાં રચના સમય સં. ૧૭૨૮નો દર્શાવ્યો - કવિ જિનહર્ષના આ રાસની હસ્તપ્રત લખવાનો સમય સં. ૧૮૧૦ નો છે. લિપિકરણ કરનાર પંડિત સુંદરવિજયજીના શિષ્ય ગણી જીવવિજયજી છે એવી માહિતી પ્રાપ્ત થાય છે. રાત્રિભોજનના મહિમા માટે હંસકેશવ નામના બે ભાઈની કથાનો ૧૮ ઢાળમાં વિસ્તારથી પરિચય કરાવ્યો છે. રાસના આરંભના દુહા ૩ માં વિષયવસ્તુનો ઉલ્લેખ થયો છે. રાત્રિભોજનની કથા કહિસું સુ લવલેશુ” પછી રાત્રિભોજનની હંસકેશવની કથાનો પ્રારંભ થયો છે. અજ્ઞાત કવિ કૃત રાત્રિભોજનની સક્ઝાયમાં ઉપરોક્ત કથાનું નિરૂપણ થયું છે. સક્ઝાય વિભાગમાં તેની વિશેષ માહિતી પ્રગટ કરવામાં આવી છે. આ હસ્તપ્રત અપ્રગટ છે એટલે તેનું લિપિકરણ કરીને પ્રગટ કરવામાં આવી છે. રાત્રિભોજન રાસ ચૌપદી દુહા શ્રી જિનવરણ જગનું ધરણ, ગમણ ભમણ ગ્રંભવાસ | પ્રાય પ્રણમ્ કૈવલ વિમલ તરણિકરણ સુપ્રકાસ / વિક છી છી છી છી છી છી છી છી છી છી ક વીર છી છી છી છી છીક | ૫૮) Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ જિન ગુણ રસના ગાવતાં, કરતાં જિનવર ધ્યાન । જિન નાયક પદ પૂજતાં, લહીયઈ નવે નિધાંન || શ્રી જિનવર હીયડઈ ધરી, લહીસહ ગુરુ ઉપદેશ, રાત્રીભોજનની કથા કહિસું, હું લવલેસ II ઢાળ - ૧ (ચઉપઈની) ઈણેણિહીજ ભરતસુ ષેત્ર મઝારિ, નગર કુંડનપુર, અતિ શ્રીકાર વસઈ તિહા સઊં કો ધનવંત, લિષમી તણઉં ન લહીયઈ અંત કોડી ધજ્ય કેઈ લાખેસરી, વિલસઈ, સુખ નિજ પુણ્યઈ કરી, સુર નર તિ ગતિ ન કાંઈ પડઈ માંહો માંહિ ન કોઈ લડઈ ।। ન્યાય નીતિ ચાલઈ રાઉં કોઈ, જસ સ્વાપ્યઉં, તિણિ સ ગલઈ લોઈ, કો કેહની હાસી નઈં કેક, ન કરઈ, રાખઈ હીયઈ વિવેક. નિંદા ચાડી તઉં પરિહાર, કીધઉં તેહનઉં દોષ વિચાર, અવિચારયઉં બોલઈ નહી કદી, બોલઈ બોલ વિચારી સુદી. જૂઆ મદિરા દારી મંસ, આખેટક જ ચોરી અપ્રસંસ પરનારી, એ વિસત વિખ્યાત, સેવઈ કોઈ નહી એ સાત. પાપ કરતાં જે ઘર હરઈ, જયણાય ઈં જોઈ પગ ભરઈ, જીવતણી હિંસા નવિ કરઈ, ધરમી લોક વસઈ ઈણિ પરંઈ. પરદેસી આવઈ તિણું ઘણા, વ્યાપાર ઈં કાંઈ નહીં મણા, વારુ શ્રેણિ નવ બાજાર, જાંણે લખમી તેણિ ઉત્તર. Jain Educationa International ૫૯ For Personal and Private Use Only ૨ ર ૩ ૪ ૫ m Page #97 -------------------------------------------------------------------------- ________________ ફાંદાલા છૂંદાલા સેઠ લખમીધર, સઉ જેહ નઈ હેઠ, ચઉંવરણ રયારે તિહાં વસઈ, નિજનિજ ધર્મ કરી ઊલસઈ. પંડિત ચર્તુર વિચક્ષણ લોક, કલા કુસલ સુપ્રવીણ, અસોક દુખીયા લોક તણા આધાર, એહવા લોક સહૂ દાતાર. એહવઉં નગર તણઉં મંડણ, નહીં કોઈ કરદાણ દયાણ, પ્રથમ ઢાલ થઈ પૂરી સહી કઈજી જિન હરખ હીયઈ ગહગહીં. ૧૦ દુહા રાજકરઈ જિતશત્રુ નૃપ, સત્રુ તહાઈ ઉરસાલ, ન્યાયવંત સિરસેહરઉં, ચાલઈ પૂર્વજ ચાલ. લોક પાલ એ પાંચમઉં, કરિ મૂક્યઉં સૂર રાજ, લોક તણા બય ટાલિયા, કરિયા રક્ષા કાજ. ચોર વિના નિગ્રહ, નહીં ખૂન વિના નહીં ડંડ, પ્રજ્યાપાલ ભૂપાલ ઈંમ પાલઈ રાજ અખંડ. ઢાળ - ૨ (કપૂર ઊઠઈ અતિ ઊજલઉં રે એહની) તિણિ નયરઈ વિવહારીયઉ રે, બહુ લિખમી નઉં ઠામ, ધરમ મિથ્યાતÛ મોહીયઉં રે, સેઠ જસોધર નામ રૂ. માનવ રાત્રી ભોજન વારિઉં, તઉં સાંભલિ એહ વિચાર, જિમ થાય ઈ સફલ અવતાર રે.. માનવ આંચલિ. ચઈ રતા સારિખી રે, તેહ તણઈ ધરનારિ, ચઉઠિ મહિલાની કલા રે, જાણઈ ભેદ વિચાર રે. Jain Educationa International ૬૦ For Personal and Private Use Only ૯ ૧ ૧ ૧ ૧ m Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રીતમસું રાતી રહઈ રે, પંચ પ્રકારના ભોગી નિસિદિન વિલસઈ, બહુ પરઈ રે, પામ્યા સુખ સંજોગ રે. પ્રાત સમઈ ઊઠી કરી રે, અણગલ નીર અંઘોલ, અણગલ પાણી વાપરઈ રે, સંખારઉં દાઈ ઢોલ રે. અમ્માવસિ એકાદસી રે, લોકીક પર્વ અનેક, વરત કરઈ માનઈ ખરા રે, નહીં મન જ્ઞાન વિવેક રે. ગાજર મૂલા મોગલી રે, રૂાલૂ વૃતાંક, અદ્રક કોમલ ફલ સહું રે, અનંતકાય તેવું સાક રે. શતિ પંડ્યા ભોજન કરાઈ રે, દીસંઈ ન કરઈ આહાર, હાલાહલ મિથ્યામતી રે, મિથ્યાતી આચાર રે. તીરથ કરઈ ગોદાવરી રે, ગંગા ગયા પ્રયાગ, પિંડ સારઈ પૂર્વજય તણા રે, વલી કરાવઉ જાગ રે. અસંયતી નઈ ગુરુ કરી રે, માનઈ પૂજઈ તેહ, ધર્મ અધર્મ ન ઉલખાઈ રે, દયા ન જાણઈ જેહ રે. એવી કરણી તે કરઈ રે, મંદબુદ્ધિ તે બાલક કહઈ, જિન હરખ થઈ ભલી રે, પૂરી બીજી ઢાળ રે. દુહા રંભા ઉયરઈ ઊપના પુત્ર સલુણા દોઈ, હંસકુમર નામઈ વડઊં, લઊંડઊ કેસવ હોઈ. રુપકલા ગુણ આગલા, ઉત્તમ લક્ષણવંત લિહે સરીખા સોભતા, વિનયવંત જસવંત. કિ ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર | (૬૧) Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ - જે માવીત્રાનઈ અતિઘણું વાલ્હી છે તે પુત્ર, ગુણ આદરસ ગલઈ લહઈ, સઊ કો કહઈ સુપુત્ર. ઢાળ - ૩ ચંદ્રા ઉત્તર હયઉ ઈડર છાય એહની. ઈણિ અવસર ઉદ્યાનમઈ રે, સમવસરયા મુનિયા, ધર્મઘોષ નામઈ ભલા રે, સૂરિ સૂરિ સમુદાય. મહામુનિ આપઈ ઈમ ઉપદેશ, સુણતાં ભાગઈ કોડિ કલેસ, સુણતાં રીજઈ નારિ નરેસ, સુણતા નાસઈ પાપ વિસેસ. અભિગ્રહ લેઈ તિહાં રહ્યા રે, વાંદણ આવ્યા લોક, શ્રાવક જન ધરમાતમા રે, ખુસી થયા સતિ લોક. વિધિનું વાદી આંગલઈ રે, બઈઠા ધરિય ઉલાસ, હંસ કેસવ રમતા તિવે રે, આવી જઈ બઈઠા પાસિ. ધરમ તણી મુનિ દેસણા રે, આપઈ અતિ રત્ન વાણિ, ગાજ સઘન વરસાતની રે, મધુર ગાઈ જાંણિ. માનવભવ લહિ પ્રાણીયા રે, મકર તું હિંસા પાપ, થાય તણા ફલ પામ્યા રે, ભવ ભવ દુરક સંતાપ. જૂઠ વચન તુહે પરિહરલ રે, થાયઈ જેહથી હાંણિ, સાખ ન ઘઈ કોઈ તેહની રે, ન કરઈ વચન પ્રમાણ. પરધન ચોરી જે કરઈ રે, પકડિ કરાઈ હડ બંધ, રાય પંડઈ જીવિત હરઈ રે, ન ગિણઈ કોઈ સંબંધ રે. દુરગતિ કારણ જાંણીયઈ રે, વિષય મધુર કિંપાક, ધુરિ ભોગવતાં મીઠડાં રે, કડૂથી અંત વિપાક. ? છ છ જ છે (૬૨) Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ નારિ પુરુષ સંયોગથી રે, નવલખ ગરભજ જાતિ હિંસા થાય ઈ તેહની રે, સંમૂછમ અસંખ્યાત. પરિગ્રહ સ૬ જગનઈ નડઈ રે, સબલઉં બંધણ એહ, લોભઈ ખૂતા માનવી રે, સૂરજ ન પામઈ તેહ. રાત્રી ભોજનના ઘણા રે, દોષ કહ્યા જિનરાય, સહસ્ર વરણજીવ ઊભજઈ રે, અભક્ષ નિસા સઊં થાય. આશ્રવ નિસિ ભોજનએ છઈ રે, નરક તણી એ ખાંણિ, પરિહરીયઈ આમૂલથી રે, નિજ આતમ હિત જાણિ. શ્રાવકના વ્રત પાલતાં, લહીયઈ અમર વિમાન, સાધુ ધરમ આરાધતા રે, અવિચલ સિવ સુખ થાન. ઈણિ સંસાર અસાર મઈ રે, સારા છઈ જિનધર્મ, તે સેવઉં ભવીયણ તુડે રે, છૂટકું ભવભય ભર્મ. કૂડા સુખ નઈ કારણઈ રે, રુડઉં ધર્મ મહારિ, ધર્મ વિહોણા પ્રાણીયા રે, કિમ લહસ્યઉ ભવપાર. સાંજલિ એહવી દેસણા રે, સમજ્યા છQ નરનારિ, ઢાલ થઈ એ તીસરે રે, કહઈ જિન હરખ વિચારી. દુહા હંસ કેસવ કર જોડિ નઈ, વંદન કર કરઈ વિસેસ, ભવસાયર તરવા ભણી, નાવી તુહે ઉપદેસ. ગામાગર પુર પૂન્ય તે, જિહાં કરવું વિહાર, તુમ્હ વાણી જે સાંભલઈ, સફલ વાસ અવતાર. દિક કિ ઈટ ઈઝ કિ ક ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ]િ Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ િિ ક હિ હ ક ક ર દિ ક ક વીર કિ હરિ હરિ હીટ ર ર ર ર ર | છે ... ? વય નાન્હા બાલક અહે, દુષ્કર લેતાં દીપ, વ્રત ન પલઈ શ્રાવક તણા, ખાડાંધાર સરીખ. તુમ્હ પાસઈ કરિશું હિવઈ, રાત્રીભોજન નીમ, અગડ કરી લઉં અમૂલણી, જાંજીવું તાં સીમ. રયણી ભોજનના કહઉં દોષ કસા, મુનિરાય તે સમજી ટાલું અડે, જિમ મન દઢતાં વાર્ય. ઢાળ -૫ શ્રેણિક ઘરિયાપનીરે એહની. રાત્રિભોજનના તુહે રે, દોષ સુણઉ સુવિચાર, શ્રી જગનાયક ઉપદિયા રે, ચ્યારે અભક્ષ આહારો રે. રાત્રીભોજન કરીયઈ નહીં ગુણવંતો રે, દોષ વિચારીયઈ જે ભાખ્યાં ભગવંતો રે. રાત્રીભોજનની કરી રે, ચલ ભંગી જિનરાય, પ્રથમ તેહ જઉ ભણીયઈ રે, દોષ ટાલ્યા નઉ જાયો રે નિસિ નઉં રાધ્યઉં નિસિ જિમઈ રે, એ ઉતકૃષ્ટ દોષ, દહંઈ રાધ્યઉં, નિસિ જિમઈ રી, મધ્યમ દૂષણ પાખો રે. રાતઈ રાંધ્યાં દિન જિમઈર, જઘન્ય દોષ કહ્યઉં એહ, દિન રાંધ્યઉ દીહઈ જિમઈ રે, ઉત્તમ એ ગુણ ગેહો રે. ચડતા પડતા બઈ કહ્યા રે, બઈ પડતા પરિવાર, દોષ ન લાગઈ તઉં સહી રે, કરીય જાણિ વિચારો રે. રાત્રીભોજન ને કરાઈ રે, તે પરતંખ જમદૂત, પાપ થકી બીહઈ નહીં રે, જાંણે રાક્ષસ ભૂત રે. ૪ ૬૪) Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ હિર કિ ક ક ક ક ક ક ક ક ક વીક કિ કિ કીક ક ક ક ટ ક | પડઈ કદાચિત કોલીયઉરે, જિમતાં ભોજનમાં હિ થાય ઈમ કલદ્રાફડા રે, પામઈ દુરત નિરુબાહો રે. માખી આવઈ જઉ કદા રે, વમન તુરત તઉં થાય, વસાય ગરલઈ કોઢી હુંવઈ રે, કઈ તઉં મરણ લહાયો રે. ગિરલોઈ પડઈ રાંધતા રે, અન માંહે મિલિ જાઈ, તે ભોજન કરતાં થકા રે, રગત પિત્તાદિક થાયો રે. વિછ જતું માહે મિલઈ રે, કરડઈ કર મુખ જીત, કાંટઉ જઉં તિ લગઈ ગલઈ રે, તઉં વેદનની બીહો રે. એહવા દોષ તઉં દીસતા રે, આનઈ અવર અનેક, કહતાં પારન પામીયઈ રે, જોવઉં આણિવિનેકો રે. સિવમત માહે ઈમ કહ્યલ રે, મહારિષી મારકંડ, લોહી માંસ બરોબરી રે, પાણી અને નવું ડંડો રે. રાગઈ ભેજઈ તેહનારી, પિતર ન પામઈ પિંડ, અવગતીયા હૂયા ફિરઈ રે, એહવા દોષ પ્રપંચો રે. તે માટઈ રમણી તણઉં રે, ભોજન વારઈ જેહ અરવ જનમ – તિહાં રમાઈ રે, જાય ઈમ ધરિ સદેહો રે. મોટઉ દોષ જાણી કરી રે, પરિહરીયઈ ગુણવંત, ચઉથી ઢાલ પૂરી થઈ રે, ઈમ જિન હરખ કહેતો રે. દુહા રયણી તસકર સંચરઈ, બંધણ પસૂ બંધાઈ, રાતઈ દાન ન દીજીયઈ, દેવપૂજા નવિ થાઈ. ૧૬ દિક રિ કર ર ર ર ર ર ર ર ર ર ર વ # . ૬૫) Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ જિક ક વીક 2 કિ ઉકિ ર કિ કિ ક ક ક હ ક ક ક વીર કિ પર કિ કિ بم به م م મડી ન જાય ઈમ કહeઈ સતી ન કેલાઈકાલ, ધર્મકથા વ્યાખ્યાન વિધિ ઊંચઈ સ્વર નહીં પાઠ. ઉત્તમ કામ ન કો હુવઈ, થાયઈ અબ્રહ્મ પોષ, અનાદિક કિમ કીજીયઈ, જેહના મોટા દોષ. ઢાળ -૫ (એમ કહી જક્ષ આયઉ રાતઈ એહની) દોષ સુણ્યા રાત્રી ભોજનના, સૂરીશ્વરનઈ પાસઈ, કર જોડી બહુ વિનય કરી નઈ, બે બાંધવ ઈમ ભાસઈ રે. અમનઈ હિવઈ પ્રભુ વિરતિ કરીવલે, રાત્રીભોજન કેરી જાવજીવ લગઈ વ્રત પરિવઉં, કાંઈ ન રાખું સેરી રે. દુવિધિ ત્રિવિધિ ઊંચર્યા શ્રી ગુરુ મુખિ, હીયડઈ ઊલટ આંણી, હંસકુમાર કેશવ સાંભલે નઈ, સફલ કરી ગુરુ વાણી રે. વાંદી નઈ નિજ મંદિર આવ્યા, નિજ માયડી નઈ આગઈ, ઘડી ચ્યારી દિન દેખી વ્યાલૂ જિનની પાસઈ માંગઈ રે. રાતિ પડ્યાં જિમણું નહી માતા, વહિલી વાર મલાવઉં મું, ગુરુવઈ પાસઈ સુસ કીયઉં છઈ, દિવસ થકી જમાવઉં રે. માય કઈ દિન અજીય ઘણઉં છઈ, વ્યાલૂ કઉણઈ રાંધવું, સઊં જીમઈ ત્યાર આવેજો, જઊં જોઈ જઈ ખાધઉં રે. માય કહઈ તુમ્હ સાંભલઉં પૂતા, જઉં લાલૂ ઘૂ દીસો, તઉં મુજ ઊપરી તાત તુમ્હારઉં, તડકભડક કરઉં રીસો રે. તે માટઈ તુમ્હ ખેલઉં માલ્હઊં, ચાલઉં કુલ આચારો, આપણ ન ઈસ્યા સુંસ રાતિના, એહનઉ કિસઉં વિચારો રે. م و تم و ૮ શિર ર ર ર ર ર ર ર ર થી કિ દર : ર દિ કિ કિ કિ છીક ફિ |િ Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ પાંચમી ઢાલ થઈ એ પૂરી, વ્યાલૂ ન દીયઉં માયઈ કહઈ જિન હરખ સુંણઉ, નરનારી આગલિ હિવઈ સ્યું થાય રે. ૯ દુહા શ્રાવક ધર્મ ક૨ઈજિ કે તે જીમઈ નહી રાતિ, આપણ પુત્ર મહેસરી, એસી વ્યાવ્યા વાત. ભાષ્યઉં મહારિષીસ રે, વેદપુરાણ મારિ, સૂરિજ ઉદય વિચિ કી જીયઈ, એકવાર આહાર. ચ્યારિ પઉંર દિનમાંહિ, જેજઉ જીમઈ બેવાર, તેહનઈ પાપ ઘણઉં હુવઈ, તેહ ભમઈ સંસાર. ઢાળ - ૬ (આજનહે જઉ રે દીસઈ ના હલઊં એદની) ઈમ કહિ માયડી રે, ભોજન વિ દીયઉ મિવા ગયા બે ભ્રાત, રાતિ પડી નિજ મંદિર આવીયા બોલવઈ માત. આવઉં બઈસઉ રે, વછ ભોજન કરઉં, માત જોવઈ તુમ્હે વાટ, વ્યાલૂ વેલા રે, આપણી થઈ, સ્યઉ મન ધરઉં ઊંચાટ. અમ્હે ન કરીયઈ રે વ્યાલૂ રયણીયઈ, અગડ ન કરીયઈ રે ભંગ, વાહણઈ વાયઈ રે જિમમ્યું માયડી, અમ્હે નઈ બહૂઉછ રંગ. માતપિતા કહિ કહિ થાકા ઘણું, તઉંહી ન જીમ્યા રે બાલ, ભૂખ્યા તિરસ્યા રે બેઉં સૂઈ રહ્યા દિન ઉણકે તતકાલ. તતષિણ ઊઠિ કરી નવકારસી પારી, ભોજન કીઈમ, કરતાં દિન પાંચ વહી ગયા વ્યાલૂ માયઈ ન દીધ. Jain Educationa International ૬૭ ? For Personal and Private Use Only ૧ ૨ ૩ ૫ Page #105 -------------------------------------------------------------------------- ________________ જિક વરિ વીર ર ર ર ર ર ર ર દિ ક ક કિ કિ ઈટ કિ કિ વીર કી છઠ્ઠઈ દિવસઈ રે માતપિતા કહઈ એસ્યઉં માંડ્યઉ રે, ધ ધ કહ્યઉ ન માની રે, તુહે અારડઉ સ્વઉ માવીગ સંબંધ. ૬ માતપિતા તીરથ સરિખા કહ્યા, કરીયઈ વચન પ્રમાણ માવીત્રાનારે, ભગતા જે હુવઈ, ઊથાપઈ નહીં જણ. દીકઈ ન જીમી રે કોઈ મહેસરી, આપણ જિમીયઈ રે કેમ, જોવઉં નિજ નિજ ધર્મ, કરઈ સહૂ નિજ મત ધરીય રે પ્રેમ. ૮ એકણિ ધરમઈ રે બે મત કિમ ચલઈ, નિજ પરનઈ ન સુણઈ, પૂત વિચારઉં રે, એકણિ મ્યાન મઈ બે ખાંડા ન સમાઈ. ૯ સહૂ કોઈ હિલમિલિ એક ધરમ કરવું, જિમ ન વધઈ જંજાલ, સાતા મઈ જિન હરખ રહઉ સદા, એ છઠી થઈ ઢાલ, દુહા બેઉ ભાઈ મિતિ એકઠા, બઈરી કરઈ વિચાર, ચું કરિવર્ષે આપણ હિવઈ ડિગવવું નહીં નિરધાર. કહ્યઉ કરવું ત૬ ધરિ રહઉ, નહીતર જાઉ જાતઉરો, વાલિ પરહઉ સોન તિવ્યો, જે પહિસ્યઉ તોડઈ કાન. ચું કરીયાઈ તિણિ દિકરે, જે દુ:ખદાઈ હોઈ સોનાની પાલી હુવઈ, હીયઈ ન વાહઈ કોઈ. ઢાળ - ૭ (જો કઉ ભાઈ રે, સાલૂડા વાલી એહની) હંસકુમર તઉં ભૂખઈ નિવડ્યઉં, આવી જણણી આગઈ માય તુમ્હારી વચન ન લોપું, ઈમ કહિ ચાલૂ માંગઈ. છે ૬૮) Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ શિર ર ક ક ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર | ا ه ه ه م ચરણે નમીય રે, જે લીધી અગડ ન મૂકઈ, નિજ ધરમ થકી નવિ ચૂકંઈ જાઉં હું તારી કઈ. આંકણી ધીરજ ધરતાં ખરઉ દુહલઉ, મહા કઠિન વિવહાર, સૂરા હુવઈ તે સનમુખ જૂજઈ કાયર કાવ્યા ચારા. કેસવ મન ઠાઠઉ કીધઉ, લીધુઉ સુંસ ન મેલું, પાહણ કાજયઈ રતન અમૂલિક, કિમ પગલેતી વેલું. જે લઈ નઈ નિજ પણ મૂકઈ, તે કાપુરુસ કહી જઈ, ગયવર દંત તણી પરિ ન મિટઈ, તે અધિકાસ લહી જઈ. માતપિતા એ કુટુંબ સગાઈ, પામી વાર અનંતીપિણિ, એ ધરમ લહંતાં દોહિલઉં, ભમતાં ચ8 ગતિ પંતી. સ્વારથ માતપિતા સુત બંધન જૂઠી એહ સગાઈ માયાજાલ રચી મૃગ તૃના ઠાવી એહ ઠગાઈ. મનમાનઈ તેહનઈ માની જઈ, દીજઈ અવર વિડારી, સ્વારથ લગિ સહુ કોઈ વાલ્હઉ, કુણ પ્રીતમ કુંણ નારી. કાયર મત હુઈજે રે પ્રાણી, હોસ્પઈ જે છઈ હૂણી, સાતમી ઢાલ થઈ એ પૂરી, કહઈ જિન હરખ સલૂણી. દુહા ઈમ ચિતવી કેસર ચલ્યઉં, સાહસ ધરી વિસેષ, જિહાં જાણ્યું તિહા પામસું, જેમ લિખેલું જે લેખ. છઠી રાતઈ જે લિખ્યઉં, સુખ દુખ વિભવ વિલાસ, ફૂલ લસભા, ન હુઈસિ વૃથા ઉદાસ. િ િ િ િ િ િ િ િ િરિ હીટ ફિ ફિ ધીરે ધીરે રિ જી ફિ “ી છી م ه ه م م Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ હ ર ર ર હીટ થી વીર શહિ બ્રીફ હિ ર ક ર ર ર ર ર ર ર | ا م છઠી રાતઈ જે લિખ્યઉ માથઈ દેઈહ છે દેવ લિખાયા વિહિ લિખ્યા કુણ મંજિવા સમછે. રે જીવ ચિંતા જઉ કરાઈ તાકે ચિંતા ખાઈ, હોણા હોઈસો હુઈ રહઈ, જાણા હોઈ તો જાઈ. દાણલું પાણી જીવડા જિહાં સિર-જયઉં છઈ લુણ્ય, તેષા ચીલે જાઈસ્લઈ જિસ વિચારઅ તુસ્ય. ઢાળ - ૮ (દાન ઊલટ ધરી દીજીયઈ એહની) કસવ પુન્ય આકાર ખીલ, આવીય અટવીમાંહિ રે, વડવૃક્ષ હેડિ વિશ્રામીયલ, હીયડા લઈ ધરતી ઉછાહરે. રાતિ પડી રવિ આથમ્ય, ચિહું દિસિ પસરયઉં અંધાર રે, એકલઉ બાલ વનખંડ મઈ, ધીરજ અધિક અપાર રે. યામિની અધિક ડરામણી બોલિ રહી સિહું પાસિ રે, વનચર જીવ બોલઈ ઘણા, ખેલઈ નિશાચરી રાસિ રે. ભૂત રાક્ષસ કિલકી કરઈ, દીસતા મહાવિકરાલ રે, કેઈ લાંબા કેઈ વામણા, કેઈ ગરઢા કેઈ બાલ રે. રુપકુપ કુદરસણા, કુસ જેવી મુખ દાંત રે, આંખ ઊંડી ભૂંડી નાસિકા ઘણું બીહામણી કાંતિ રે. કેઈ આકાર લગિ વિસ્તરઈ, કેઈ વાયઈ અગનિ નીકાલ રે, કેઈક ઊંટ થઈ આરડઈ, કેઈ થાયઈ આલમાલ રે. ભૂરિ ભયંકર વન વિચરઈ, કેસવ સાહસ ધીર રે, શ્રી જિનનામ સમરણ કરઈ, નાડઉ પણિ સૂર વીર રે. م له و دم و િિર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર | (૭૦) Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ બીર ર ર ર ર ર થી રહિ હ હ ઈ વી હીટ ફિ હિટ ફિ હિટ | ا ભાવ સમતા ધરી ચિત્તમઈ, જીવ ભણી દીયઈ સીખ રે. સગુ નઈ મિત્ર ઊપરિ સદા, રાખિ જેહ દષ્ટિ સારીખ રે. તાહરી કો નહી પ્રાણીયા, તું નહી કેહનઉ જાંણિ રે, પુન્ય નઈ પાપ ખાઈયા, અવર જાનજારમાં આંણિ રે. ચીંતવઈ ઈમ વડ હેઠલઈ, એતલઈ આઠમી ઢાલ રે, કહઈ જિન હરખ માતપિતા, કિહાં ગઉ કેસવ બાલ રે. દુહા રમતા બાલક પૂછીયા, જોયા ઠામઠિકાણ, કિંતાઈ ખબરિ નકા થઈ, પૂછા જોસી જાણ. દુરત ઘણા હી જઈ અવરપિણિ, દોહિલઉ પુત્ર વિયોગ, તિરયંચપણિ આક્રંદ કરઈ, અંગ જ વિરહ સંજોગ. પુત્ર વિયોગ દુખ દોહિલઉ, હીયઈ વહઈ પુરસાણ, પુત્ર વિયોગઈ હિરણલી, તતષિણ છંડઈ પ્રાણ. ઢાળ - ૮ (ધણશ ઢોલી એહની) આવી નયણ સુહામણા રે, જાયા લીઉં રે છલાઈ, માયડીના વાલ્દા છેહ દેઈ છિટકી ગયઉ રે, કઈ તક રહયઉ રે રીસાઈ. આવઉ આવ રે આધાર, આવી આવઉ કહીયલ માનઉ રે સુજાણ કહીયઉ માનઉ નિજ હોયડાની રીસ નિવારી. ع به આંકણી (૭૧) Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ફિ રિ વીર ર ર ર ર ર ર ર ીક ફ બીક ર ર ર ર ર ર | ૫ તુજ નઈ કાંઈ કહ્યઉ નહીં રે, દૂહવ્યઉ નહીં લિગાર, રીસ કરી ન કહ્યઉ હુતઉ રે, ધરવિયે કહ્યઉ વિચાર. માવીત્રાના બોલડા રે, ખમી થઈ વાર હજાર, પિણિ કિમ કરીયઈ, આમ તજે રે આતમના આધાર. મઈ તુજનઈ ઉઅર ધરજ રે, ભાર વૂહી દસ માસ, આસડી એ જાય હુ તજે રે, કીધી આસ નિરાસ. તું રીસાણઉ અખ્ત થકી રે, કીધઉ ચિતડઉ કઠોર, પિણિ અખ્ત નઈ નવિ વીસરાઈ રે, જિમ પાઉસરિતિ મોર. નયણે દેખી તુજ ભણી રે, હું ધરતી મન મોહ, સફલ ઘડી હુમારઉં માનતી રે, નિરખિ નિરખિ મુખ સોહ. પ્રાણ સનેહી વાલા રે, માહરા દુખડા મેટિ, સફલ ઘડી હું જાણિયું રે, જઈયઈ થાસ્યઈ ભેટિ. તું મુજ અંતર આતમા રે, તું મુજ પ્રાણ સનેહ, તું માહરઈ જીવનજડી રે, તુંજ વિણિ સુનઉ દેહ. તું વાઘેંસર માહરી રે, તુ કાલેજાની કોર, નિપટન થઈ થઈ નાહડારે, એહવા કઠિન કઠોર. રીસ ન કરીયઈ વાલા રે, હયઈ ન ધરીયઈ ડંસ, થઈ રહીયાઈ ભારી ખમા રે, લહીયઈ જેમ પ્રસંસ. આંખડીયા ડંબર થઈ રે, વરસઈ જલ અસરાલ, . કહઈ જિન હરખ વિયોગની રે, એ નવમી થઈ ઢાલ. ૭૨) Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ દુહા સિંહા ગયઉં કિણિ અપહરયઉં, ન થઈ કાઈ સુધિ રોઈ રીષિ બઈસી રહ્યા, ઊપજઈ કોઈ ન બુદ્ધિ. સેઠાણી કહઈ સેઠ નંઈ, તુમ્હે ગમા ક્યઉ પૂત સો કિ કરી લ્યાવઊં હિવઈ જિમ રહઈ ઘરનઉ સૂત. વ્યાલૂ ન દીયઉ પાપિણી, દીહ છતાં તઈ કોઈ, કલહ એમ પ્રીતમ પ્રીયા, કરઈજ માહોમાંહિ. ઢાળ - ૧૦ (મદમાતી ગ્વાલણિ આવઈ એહની) કેસવ અધરયણી હેઠઈ બઈઠઉં, અરિહંત ધ્યાનઈ જોતઉ, પુન્ય પટંતર જોતઉ, કેસવની પરિ સુખીયા થાવઉં, આતમ જસ મલ ધોતઉં, તિણિ અવસર વડ વૃક્ષનઉ વાસી જક્ષ દેવતા આવઈ.. બઈઠઉ દીઠઉ બાલ મનોહર એકાકી નિજ દીવઈ, એ માનવ દીસઈ સુ૨ રુપઈ, અમૃત વાંણિ બુલાવઈ. તું કુંણ રે ભાઈ છઈ માનવ, મુજ મનમોહ જગાવઈ, અદ્ભૂત રુપ અનૂપ નિહાલી, નયણ સુ સીનલ થાવઈ. ક્રૂર દેતાંત ણિઈ હી ઊપર મહિર કદી મુજ નાવઈ, ખુસી થયઉં હું તુજ નઈ દેખી, તું મુજ અધિક સુહાવઈ. કિહાં નઉં વાસી કિણિ નામઈ તું, કિસઈ પ્રકા૨ઈ આવઈ કઈ તું માપિતા સું લડીયઉં, રીસાણા ન મનાવઈ. Jain Educationa International ૭૩ For Personal and Private Use Only ૧ ૨ ო આંકણી ૧ ઘઉં ટ Page #111 -------------------------------------------------------------------------- ________________ દિક ક ક જીર છીક રીટ ક ક ર ર ર ર ર કિ ક ટ ટ ટ ટ | જક્ષ ભણીઆ મૂલ માંડી નઈ, સગલી વાત સુણાવઈ, દેવ સુણિ નિજ શ્રવણ વાણી, મનમઈ અચરજ પાવઈ. સાહસીક નર એ કોઈ મોહલ, હરખિ હરખિ ગુણ ગાવઈ, ઢાલ દસમી સુકઠી બે જણ મિલિ જિન હરખ મલ્હાવઈ એતઊં નિ સુણિ એ મનભાવઈ. દુહા જક્ષ મન માંહી ચીંતવઈ ધન એહનઉ અવતાર રાતઈ ભોજન નવિ કરઈ, દયા તણઉ ભંડાર. જિણિ નિજ વ્રત કારણ તજ્યા માતપિતા સુખ ધામ, કરું પરીખ્યા એહની, કેહવા છઈ પરિણામ. ઢાળ - ૧૧ (એલબેલાની) અલબેલાની કરઈ પરીક્ષા દેવતા રે લોલ, ઊઠી ગયઉં તતકાલ સુવિચારે રે, ઊંધ્યઉં કેસવ તિણિ સમઈ રે લાલ, સુર રચીય૩ ઈંદ્રજાલ. પૂરવ દિસિ રવિ ઊગીયલ રે લાલ પસરયા કિરણ પ્રભાત, નગર રચયઉ ઇક કારિમઉ રે લાલ, મોટઉ ઘણું વિખ્યાત. કોટ સબલ ગઢ કાંગરા રે લાલ, કો સીસા નીઉલિ, ચ્યારે દિસિ ચ્યારે ભલી રે લાલ, સુંદર સોહઈ પોલી. નગર માંહિ ચઉટઉ રચ્યઉ રે લાલ, દેવ સગતિ શ્રીકાર વિચિ બાજાર ત્રિપોલીયઉ રે લાલ, માણિક ચઉક ઉદાર. વિક ર ક ઉ ર ર ર ર ર 9 ર ઉ ર ર ર ર ર ર ] (૭૪) Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ રાજ ભુવન રલીયામણા રે લાલ, ઊંચા વિવિધ આવાસ, ઈવ ઈત્ય વસઈ વિવહારીયા રે લાલ, પૂરઈ સહુની આસ. કીધા તિહાં વલી દેહરા રે લાલ, બાજઈ ઘંટા નાદ, સષર બણાયા ઉપાસરા રે લાલ, મુનિ રહઈ સિંહા અપ્રમાદ. રે હાલક લોલ થઈ રહ્યઉં રે લાલ, મિલીયા તિહા બહુ લોક, આવ્યા જક્ષની જાતરા રે લાલ, લેઈ ખાવાના થોક. તખિણ જબકી ઊઠીયઉ રે લાલ, દેખી એહનઉ સચ, મનમઈ કરઈ વિચારણા રે લાલ, ઈંહા તું કોઈ પ્રપંચ, દિન ઊગઉ નવિ જાણીયઈ રે લાલ, અજી ઘણી છઈ રાતિ, દેવ માયા છઈ એ સહી રે લાલ, પિણિ સાચી નહી વાત. ઈણિ વેલા જિમવા તણો રે લાલ, મુજ નઈ નહીં હસાબ, કેસવ ઢાલ ઈગ્યારમી રે લાલ, કહઈ જિન હરખ જવાબ. દુહા લોક કહઈ કેસવ વ્રતઈ રે લાલ, અરે વટીઊં તું જાજિંગ, કરીયઈ છઈ સઈ અમ્હે સૂંખડી રે લાલ, આવિ ઈંહા મહાભાગ. ૮ તુમ્હે કહ્યઉ તે સર દઘઉં, પિણિ મુજ નઇ નીમ રાત્રી ભોજન નવિ કરુંજાં જીવું તાં સીમ. અજી દિન ઉગઉ નથી, ન થયઉ સૂર પ્રકાસ, તે મોટઈ મુજ મન કહઉ જૂઠી વાંણિ વિલાસ. Jain Educationa International ૭૫ ? ટ For Personal and Private Use Only ૫ ૬ ૧૦ ૧૧ ૧ ૨ Page #113 -------------------------------------------------------------------------- ________________ می به به છિક કિ બ્રીફ ક ક ક વીર ર ર ર ર ર રહિ ક દ હ હિ કિ |િ ઢાળ - ૧૨ (જોઈ લઉં પરબત ઘૂંઘલઉ રે લો, એહની) એમ્યું બોલ્યુઉ બોલડા રે લો, દિન ઊગઉ કહઈ રાતિ રે, પંથીડા રાતઈ અડે કિમ જીમિતુ રે લો, અખ્ત પણિ તાહરી ન્યાતિ રે. માનિ વચન તું અમહારડઉ રે લો, ખોટી થઈઈ આવિ રે, તુજ ભૂખ્યાં કિમ જીમીયઈ રે લો, વાત ખરી મનભવિ રે. સીરાવી જઈલ ઈવ પછઈ રે લો, આપણ નગર મજારિ રે, દેવ જુહારી ગુરુ વાંદીયઈ રે લો, સુણીયઈ ધરમ વિચાર રે. કેસવ અચરજ પામીયલ રે લો, સુપન કિના સાપ્યાત રે, દસઈ પુર જન દેહરા રે લો, બઈસઈ નહી મુજ થાત રે. જમિસિ નહીં હું સરવધા રે લો, આદર મ કરિયઉ કોઈ રે, જક્ષ કહઈ કોઈ જીમઈ નહી રે લો, દીસઈ રાતિ ન હોઈ રે. સૂતઉ હતઉ તિવારઈ હતી રે લો, અધરણી પરિમાણ રે, દોઈ ઘડી નઈ આંતરઈ રે લો, કિમ કરિ ઊગ્યઉ ભાણ રે. દેવ વચન પિણિ અવગણ્યઉ રે લો, કોપ ચડ્યઉ ભરપૂર રે, કહ્યઉ ન માનઈ માંહરલ રે લો, મારિ કરું ચકચૂર રે. જીવત છઈ એ કારિમઉ રે લો, મરિવઉ એકણિ વાર રે, અંગી વ્રત કિમ ટૂંકીયઈ રે લો, જોવઉ તુમ્હ વિચાર રે. કાયા ભવ ભવ પામીયઈ રે લો, માયાની સી તોટિ રે, પિણિ જે લીધી આખડી રે લો, મૂકતા છઈ ખાટિ રે. » કિ કિ ર ક હિ કિ શક ક ક ક ક ક કિ ફિ કિ જ ફિ હિ ફિ કે | (૭૬) Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧ ૪ યમ કેડઈ લાગઉ ફિરઈ રે લો, ના ગમિસઈ અટ્ટેઠિ રે, અચરિજ અલ ઈણિ વાતની રે લો, મરિવઉ પગડાં હેઠિ રે. ૧૦ જિણિ વાઢઈ જગ સહુ ચાલઈ રે લો, કુણ રાજા કુણ રંક રે, તિણિ વાટાં ચાલતાં થકા રે લો, મુજ મન નાવઈ સંક રે. ૧૧ જઉં સરિઉ છઈ માહરલે રે લો, મરિવઉ તાહરઈ હાથ રે, તઉ મુજ નઈ સરણઉ હુયો રે લો, જગજીવન જગનાથ રે. ૧૨ મરિવાથી બીહું નહી રે લો, હું બીહાડઈ દેવ રે, વયસ્ત વાંતરનઉ હુંવઈ રે લો, મુજ સુતઉ પણિ હેત રે. મોગર ધાયઈ આહણ્યઉ રે લો, વાગજી સબલ પ્રહાર રે, ભૂમિ અચેત થઈ પડ્યઉ રે લો, ચેતન ચેત લિગાર રે. એસા પુરસડિગઈ નહી રે લો, એહના નમીય ઈ પાય રે, મંદિર ગિરિ ન ચલઈ કદી રે, જઉ વાજઈ લખવાય રે. મુહડઈ વામન નીકલઈ રે લો, સોનઈ સામન હોઈ રે, સત્ય પુરુષ ન ચલઈ કદી રે લો, જઊ ઊથલવઈ લોઈ રે. સુર ઊપાડી મૂકીયઉ રે લો, ઊજેણી નઈ તલાવ રે, પઉંઢાડી આંબા તલઈ રે લો, નિવેદન કયઉ ઘાય રે. જક્ષ આવ્યઉ નિજ થાન કઈ રે લો, સૂતઉ કેસવ બાલ રે, કહઈ જિન હરખ એ બારમી રે લો, ઢાલ થઈ તતકાલ રે. ૧૮ દુહા તિણ પુરે રાયઅ પુત્રીયલ, મૂઅઉ છઈ તિણિ વાર, પંચ દિવ્ય પરગટ કીયા, ભમઈ નગર બાજાર. ૧૫. વિહિ હ હ હ ર ર ર ર ર ીક જીર છી છી છી રિ હરિ ઉર શીટ ફિ| (૭૭) Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ પિકિ ફિ હીટ ફિ ધી કિ કિ કિ કિ દીક રહિ છ છ કિ ઉર ફિ કિ જડ કિ કિ કિ| છે જ દ પુન્યવંત નવિ કો મિલઈ, જેહ નઈ આપઈ રાજનગરી, બાહિરિ નીકલ્યા, કેડઈ લોક સમાજ. કસવ જિંહા સૂતઉએ છઈ લૂભિ રહ્યઉ સહકાર, પંચ દિવ્ય તિહાં આવીયા, ઘુરઈની સાણ અપાર. આલસ મીડી ઊઠીયલ, હીંખાર વહ્ય કીધ કરિણી, ઢાલ્યઉ કલસસિરિ, આતપત્ર સિરિ દીધાં. કન્યા વરમાલા ઠવી, ઊઠિ ઊઠિ હો દેવ, ચામર લડમોતી સુકડ વીંજાણા રચયમેવ. જય જય રવ સહુ ઊચરઈ ચિરંજીવ મહારાજ, પુન્ય પસાયઈ અમ્ય જાણી, તું મિલીયઉં પ્રભુ આજ. ઢાળ- ૧૩ (સ્ટારઈ આંગણીયઈ હે આંબલઊંમઉરીયઉ એહની) રુડા ધવલ મંગલ ગાવઈ ગોરડી સજિ સોલઈ સુંદર સિણગાર, ચંદા વદની મૃગ લોયણી, ગોરંગી રંભા અવતાર. હાંરઈ આંગણીયઈ હે, આંબલઉ મલેરીયઉ હાંરઈ, પડવઈ મઉરી નાગરવેલિ સહી, યમુહના હે માંગ્યા પાસા ઢલ્યા આલસૂયા માહિ આવી ગંગા હેલિ. પુન્યવંત મહાભાગ્યન તું ધણી, એહનઈ દૈવઈ દીધી એ રાજ, જુગ કોડિ લગઈ ચિરજીવિ જ્યો, ધર વિજ્યો સહુ નામન કાજ. ૩ પૂરણઊ ભલેઈ પદમિની સાહી, આંવઈ ધરિ અધિક જગીસ, મોતીડા શું કરઈ નિમછણા, કર જોડી વારું દીયઈ આસીસ. ૪ | ર ક ર હટ કિ દષ્ટિ વીર હરિ હરિ હરિ હરિ ઉર શીટ ઉડિ રિ હરિ ઉર શીર ઉ (૭૮) Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ અઈતઉ ઘુરઈ દમાંમાં અતિઘણા, ઢમ ઢમ ઢમ કરઈ રુડા જાંગી ઢોલ, કરતા લસખર સરણાઈયા બોલઈ માગધ જન મીઠા બોલ. ૫ સિણ ગારયઉ નગર સુહામણઉ, સિણગારય પુર નઈ બાજાર, ભલી ગલી એ ફૂલ વીખેરીયા ઘરિ ઘરિ ઉછવ હુઈ રહ્યા અપાર. ૬ જાની આની પરિ કૂદતા, સિણગારયા તાજા ચપલઉ તુંરંગ, મદવહતા રહતા ઘૂમતાં, સિણ ગારયા માતા માતંગ. કેસવ નૃપ ગજ ઊપરી ચચલ, એરાવણ જાંણે ચઢ્યઉં, સૂરરાજ, બહુ સૈન્ય સહિત પુર સંચરય, પુન્યથી પામ્યા સહુ વંનિત કાજ. ૮ રાજ મહુલે રાજ પધારીયા, આવી નઈ ઊંચા બઈઠા, નખત્ર સગલા હી નમ્યા સીમાલીયા, જોરાવર મોટઉ જાસ નખત્ર. ૯ સામાન્ય વણિક ઘરિ ઊપનઉ, પામ્યઉ ઉ ઊજેણી રાજ, જિન હરખ થઈ ઢાલ તેરમી, કેસવરાય સહુ રાયા સિરતાજ. ૧૦ દુહા જક્ષ જેહ વટવૃક્ષનઉ તિહાં આવ્યઉ તતકાલ, પાય નમી નઈ ઇમ, કહઈ માંગિ માંગિ ભૂપાલ. રાજ દીયઉ મઈ તુજભણી, હું લૂ તઉં તુજભાગ, પુજાઈ પોતઈ પ્રઘલ, તિણિ થયઉ માહરઉ રાગ. કિધ પરીખ્યા તાહરી, તું ઊતરીયલું સાચ હંસ ન હોવઈ કાગડઉ, કંચણ ન હવઈ કાચ. કેસવ કર જોડિ કહઈ સાંભલિઉ જક્ષરાજ, વલિ મ્યું માંગું તુજ કહઈ, તઈ મુજ આપ્યઉ રાજ. છે અને જ બી ડિ થી ર દિ ક હીટ ફિ વીક રિ છી છી હિ કિ કિ રિ ઉર કિ બ્રક ]િ (૭૯) Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ તુજ પદ હવણ જલઈ કરી, થાવર જંગમ, જેહ વિષ સગલા હી નાસિસ્ટઈ, વર દીધઉ સુર એમ. ઢાળ - ૧૪ (જોગનાં નઈ કહિજ્યો રે આદેસ એહની) હિવઈ કેડઈ હંસકુમર નઈ રે, સાંભલિયો થયઉં જેહ, બઈઠઉ સંધ્યા નિતિ પંડ્યા રે, વાલૂ કરવા તેહ, હો ભવાયા તજિ નિસિ ભોજન એહ હો ભવીયા અવગુણ. થાઈ અનેક હો ભવાયાં, એ છઈ અવગુણ ગેહ હો ભવીયા, પાપ ભરાયઈ દેહ હો ભવીયા. આંકણી ગરલ પડ્યઉં માંહિ સરયનઉ રે, ગલિત થયઉ તસુ અંગ, મહા દુખી વિસ ધારીયઉ રે, વેદના થઈ સરવંગ. ખમી ન જાયઈ વેદના રે, પડીયઉ કરઈ પુકાર, ઊષધ ઉપચારે જરી રે, ગુણ થાયઈન લિગાર. વિહસઈ પાકી કાકડી રે, વિહસ્યઊ તેમ શરીર, લોહી રીધિ પિરુ વહઈ રે, હાઈ ફાઈ કરઈ અધીર. એક ગયઉં એક ઈમ થયઉ રે, સું કીજઈ કરતાર, જોર ન કોઈ કરમશું રે, માવીત્ર કરઈ વિચાર. આપ કયા ફલ પામીયઈ રે, કેહનઈ દીજઈ દોસ, દુખ ન સમાયઈ હીડલઈ રે, સુત નઉ મેલ્યઉ સોસ. પરદેસી એક આવીયઉ રે, કોઈ વટીઉં લોક, સેઠ જસોધર નઈ ધરે રે, દીઠા સહુ સસોક. પૂછાઊં કારણ સોક નઉ રે, સેઠ કરી સુતવાત, તે કહઈ ઊજેણી ધણી રે, ચરણ —વણ વિષ જાત. છે જ ત ા ક ૧ 20) Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ થાવર જંગમ નવિ રહઈ રે, દેવસગતિ સાખ્યાત, તિહાં લઈ જાયઊં સુત ભણી રે, થાસ્યઈ સુંદર ગાત. સેઠ કહઈ સુણિ માહરઈ રે, એ એકલી છઈ આતિ, તે ભણી તિહાં ઊતામલા રે, જઈયઈ તું ચલિ સાથિ. કરિ ઉપગાર તૂ એતલઉ રે, કરિયુ તુજ ખુસીયાલ, કહ્યઉ જિન હરખ જસો ધરઈ રે, એ ચવદમી થઈ ઢાલ. વૈદેસિક આગલિ કરી હંસકુમાર લેઈ સાથિ, ચાલ્યઉ તતખિણ ભેટિવા, ઉજેણી નઉ નાથ. તિણ પહુતા દિન કેતલે, ભેટ્યઉ જઈ નરરાય, ચરણ cવણ જલ સીંચીયલ, કનકવરણ તન થાય. વિષ વેદન સહુ ઉપસમી, સાતા થઈ અપાર, જીવિત દાન દીયઉ તુહે એ પ્રભુ નઉ ઉપગાર. ઉપગારી ઉપગાર જક્ષનિધિના રચ્યા સધીર, અન્ન જલદ પાવક ફલદ દિયર ખીર સુનીર. ઢાળ-૧૫ (કેસરીયા મારું હાંનું સાલ્લાજ્યોજી એહની) ઉલખીયઉ સુત સેઠ જસોધર, ચિત ચમક્યઉ તિરિવારજી, મનમાંહિ ભયાકુલ સેઠ લાજ્યોજી, અહો એહની પુન્ય જોઈ જયૌજી પામ્યા રાજભંડારજી. દૂહઉ હતી અડે એહનઈજી, રીસ તણા કહી વણજી, તે એહનઈ સાલતા હુસ્યઈજી, સાલપરઈ દિન રયણજી. કે (૮૧) Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૩ a & m c દવના દીધા સંપડાજી, તે નવપલ્લવ થાય છે, પિણિ કુવચન દીધા જિજેજી, હીયડઈ દહઈ જિમ લાયજી. ઘરથી બાહિરિ કાઢીયઉંજી, કીધઉં મધ્યમ કાજજી, રાત્રીભોજન ન કરયાં થકાંજી, પરતષિ પામ્યઉ રાજજી. એ આરંભઈ તિમ કરઈજી, મારઈ તારઈ એહજી મુજ નઈ દુખ આપઈ રખેજી, મુજ વ્રતચીતા રિહ. ચિતમઈ એહવઉ ચિંતવઈજી, છોડી મન નઉ માણજી, ભોજન દીસ વડા કીયાજી, ત્યાંસું કેહવું પ્રાણજી. તુમડનઈ પુન્ય ફલ્ય ઈહાંજી, સુણ કેસવ મહારાયજી, ભાગ્ય ન દીઠઉ કેહનઉજી, કરમ લિખિ તસહુ થાયજી. તે ભણી દીધઉ અહેજી, તુમ્હ નઈ હુરક અસાધજી, તુણ્ડ ગિયા ગુણવંત બઉંજી, ખમિ જ્યોતે અપરાધજી. અવગુણ સંભાર રઈનજી, મોટા જેમ તિમ તજી, અવગુણ ગુણ કરિ લેખવઈજી, જે ઉપગારી સંતજી. તુહ નઈ સું કહીયઈ ઘણું જી, તુમ્હ સહુ વાત જાણજી, પનરમી ઢાળ પૂરી થઈ જી, કહઈ જિન હરખ સુજાણજી. દુહા કર જોડી કસવ કહઈ એચું બોલી વાત, હું બાલક છું તુમ્હ તણલ, તુમ્હ અય્યારા તાત. ધોયા હીન હુવઈ પરા, માતાપિતા સંબંધ, પુત્ર થઈ જે દુખ દીયઉ તે અગજાની અંધ. A s Ô (૨) Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ શિક વહિ હ હ કિ ઈટ હરિ હરિ ર ર દિ ણ હિ કિ કિ વીક ક ર | છે જ ર જ પાલિ પોસિ મોટઉ કીયઉં, તુહે દીયલ અવતાર, રાજ લહ્યઉ સુખીય િપયઉ સહુ તુણ્ડ ઉપગાર. માતપિતા તીરથ કહ્યા, તીરથ બાંધવ જયેષ્ઠ, સુગુરુ વચન તીરથ અધિક સહુ તીરથ મઈ શ્રેષ્ઠ ચરણ તુમ્હારા પૂજીયઈ કરીયઈ દરસણ પ્રાત, તઉ તીરથ ફલ પામીયઈ, બઈઠા હી સાખ્યાત. કેસવ નૃપ નિજ્ય તાત નઈ કીધી ઈમ મનુહાર, મોટા છેહ ન દાખવઈ, માનઈ મન ઉપગાર. ઢાળ - ૧૬ (વીર વખાણી રાણી ચેલણાજી એહની) વાત નઈ વાત ઇણિ પરિ કહઈજી, કેસવ ધરિ મનમોહ, તુમડે ઈણિ નગર આવી વસીલજી, જિમ મિટઈ ચિત્ત અંદો. ૧ આદર કરિ તિરું આણીયલજી, આપણઊં સહુ પરિવાર, સુખઈ રહઈ સહુ કો તિહાજી, દુખ કોઈ નહી લિગાર. રુપઅનૂપ અંતે ઉરીજી, ભૂય પરણ્યઉ મનરંગ, વિષય તણા સુખ ભોગવઈજી, અંગ ધરિ વિવિધ ઉછરંગ. સયલ પરિવાર શ્રાવક પયઉજી, રાત્રીભોજન તજ્યઉ દૂરિ, જીવ જયણા મનિ આદરીજી, ભાવ પ્રાણી ભરપૂર. રયણી ભોજન મન તો કરઉજી, મુજ પુર માંહિ નરનારિ, જે કરિયઈ તે દુખ પાંમિસ્યઉજી, આગન્યાં ભંગ વિચરિ. લોક જીમઈ સહુ દિન છતાંજી, દોષ નિસિ કુંણ લઈ ફોક, ધરમ સગલઈ પુર મઈ છયલજી, રાય જિમ થાયઈ તિમ લોક. ૬ Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ e વષ્ટિ ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર 9 ક ર ર ] નરપતિ ભાવનું આદરયાજી, સુગુરુ મુખઈ વ્રત બાર, સમકિત સુભ ચિતસુ ધરઈજી, પાપ ડરઈ અપાર. ઈમ કરતાં તિહાં અન્યદાજી, શ્રી ધરમ ઘોષ અણગાર, તિણિ પુર આવિ સમસોયાજી, સાથિ મુનિવર પરિવાર. બે કર જોડિ આવી કરિજી, વીનવ્યઉ નૃપ વનપાલજી, શ્રી ધરમ ઘોષ આવ્યા અછઈજી, ભૂપ હરખ્યઉ તતકાલ. અતિઘણી દીઘ વધામણીજી, નૃપ ચલ્યઉં વાંદવા કાજ, હય ગય રથ પાયક પરિવરયઉજી, જનમ લાહઉ લીઊં આજ. ૧૦ ધન્ય માનવ ભવ માનતઉજી, આવીયલ તિહાં ભૂપાલ, કહઈ જિન હરખ જુગતઈ કરજી, એ થઈ સોલમી ઢાલ. દુહા પાંચે અભિગમ સાચવી વાંદી શ્રી ગુરુ પાય, આગલિ બઈઠઉ વિનયસું સનમુખ નયણ મિલાય. સેઠ જસોધર સુત સહિત આવ્યઉ સાથઈ નારિ, બઈઠા ગુરુવાંદી કરી હીયડઈ હરખ અપાર. ઢાળ- ૧૭ (આદરિ જીવ ક્ષમા ગુણ આઈર એહની) ધરમ દેસણા શ્રી ગુરુ દીધી, મકરઉ ધરમ પ્રમાદજી, એહ પ્રમાદ સંસાર વધારઈ, કડૂઆ ફલનિસવાદજી. થ્યારિ પરમ અંગ લહતાં દોહિલા માણસ નઉ અવતારજી, સાંજલિ તલ સહણા સૂધી સંયમ વીર્ય પ્રચારજી. ટિ ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર | (૮૪) Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ એ ચ્યારે પામી નઈ આલસ કરીયઈ નહી સુજાણજી, ધમંઈ ઉદ્યમ કરીયઈ પ્રાંણી, શ્રી જિન આંણ પ્રમાણજી. જરા નથી વ્યાપી તન માંહે, વધી નથી કાઈ વ્યાધિજી, ઈંદ્રી હીણ થયા નહીં જાં લિંગ, કરીયઈ ધરમ સમાધિજી. યથા સંગતિ જિન ધરમ કરી જઈ, સિવ સુખ નઉ દાતારજી, ધરમ વિના ભવ માંહે ભમતાં, કો નહી રાખણ હારજી. પાંચે આશ્રવ નરક સખાઈ, આપઈ દુક્ષ્મ અનેક જી, વલી વિસેષઈ રાત્રી ભોજન, તજીયઈ આંણિ વિવેકજી. ઈંદ્રી વિષય તણઈ રસ રાતા, ચેતઈ નહી ગમારજી, પિણિ એહના ફલ આગલિ લહિ સઈ, ભમિસ્યઈ ઘણું સંસારજી. ધરમ ચિંતામણિ રતન અમોલિક, આલઈ ગમીયઈ કેમજી, દુરગતિ જાતાં એહિ જ રાખઈ, ધરીયઈ અવિહડ પ્રેમજી. કરિસ્યઈ તે વરિસ્યઈ સિવ રમણી ધરમ સખાઈ મીતજી, ઢાલ કહી જિન હરખ સતરમી બઈઠી સહુ નઈ ચિતજી. દુહા સેઠ જસોધર નારિયું, ગુરુ મુખિ લ્હઈ વ્રત બાર, શ્રાવક ધરમ ભલી પરઈ કીધઉં અંગીકાર. હંસકુમર કેસવ નૃપતિ દેસણા સુણિ પ્રતિબુધ, આવ્યા ધરિ છક થકા વ્રત લેવા મન સુધ. રાજ દેઈ નિજ પુત્ર નંઈ લેઈ સહુ નઉં આદેસ, બેઊં ભાઈ ઉછવ સહિત ભાવઈ ભાવ વિસેસ. Jain Educationa International ૮૫ For Personal and Private Use Only ૫ ૯ ૧ ર ო ? વોટ વટ Page #123 -------------------------------------------------------------------------- ________________ ધન એ રાજા વ્રત ગ્રહઈ ધન એ હંસ કુમાર, આપણ ગલીયા થઈ રહ્યા, કલીયા કી ચમકારે, શ્રી ગુરુ ચરણ નમી કહઈ, તારિ તારિ મહારાય, દુખ દાવાનલ માહિથી કાઢઉ કરી ઉપાય. ચતુર અધિક ભાવઈ ચડ્યા હીયડઈ હરખ અપાર, દીપ્યા લેવા ઊમટ્યા, ગિણતા અસ્થિર સંસાર. ઢાળ - ૧૮ (ભરત નૃપ ભાત સુંણ એહની) કરુણા સાગર પ્રભુ તુમ્હેએ, તુમ્હે ભવસાયર પાજ, મનોરથ સહુ ફલ્યા એ, પંચ મહાવ્રત દીજીયઈ એ, અમ્હ નઈ શ્રી મુનિરાય. મનોરથ સહુ ફલીએ પામ્યઉ પામ્યઉ સિવપુર રાજ, સાધુ તણા વ્રત આદરયા એ, સૂરીસર નઈ પાસિ, ઉત્તમ પરિણામે કરીએ ધરતા પરમ ઉલાસ. સજલ નયણ માતાપિતા એ, ઘઈ એહવી આસીસ, સિવ રમણી તન્હે પામિ જ્યૌ એ, ફલિ જ્યો આસ જગીસ. સહુ વાંદીયા નાવલ્યા એ, મુનિવર કીધ વિહાર, વિનયવંત નિજ ગુરુ કહઈ એ, સીખઈ મુનિ આચાર. સાન્ન અરથ ગુરુ મુખિ ભણ્યા એ, ભણીયા અંગ ઈગ્યાર, સંજમ પાલઈ નિરમલઊં એ, કઠિન ક્રિયાગુણ ધાર. દુષ્કર તપ કાયા કસઈ એ, મનના સુભ પરિણામ, નિરવદ્ય વચન વદઈ સદા એ, વિસ કીયા ઈંદ્રીગ્રામ. Jain Educationa International ૮૬ For Personal and Private Use Only ૫ m ૧ ૨ 7) ૫ WA Page #124 -------------------------------------------------------------------------- ________________ દિક ઉર શીટ કિ હરિ હરિ હરિ હરિ વીર દી વી કે ઉર શી થી કિ જડ શર ર હીટ ફિ ઊન્ડાલઈ આતાપના એ, સીયાઈ સહઈ સીત, વિવિધ કઠિન પરીસહ તણી એ તાણઈ મનમઈ ભીત. અઠ મદ સમુ દાણી કરઈ ગોચરીએ, ૯ઈ દોષ રહિત આહાર, રસના રસલંપટ નહી એ, ઘઈ કાયા આધાર. છઠ અઠમ દસમાદિક કંઈએ, તોડ્યા કર્મના પાસ, પણ કાયા કીધી ઘણું એ, ધમણિ પરઈ લ્યઈ સાસ. અછલા ધામ જાંણી કરી એ, અનુમતિ ગુરુની ધારિ, માસી સંલેહણ કરી એ, અનાદિક પરિહાર. સુકલ ધ્યાન મનિ ધ્યાવતાં એ, પામી કેવલનાંણ, તતષિણિ બે મુનિવર લઘઊં એ, અવિચલ સિવપુરઠાંણ. રાત્રીભોજન વારીયઈ એ, જાંણી મોટા દોષ, કસવની પરિ પામીયઈ એ, મનવંછિત સુખમોષ. શ્રી ખરતરગચ્છ ગુણનિ લઊએ, શ્રી જિનચંદ્રસૂરિ જાસ, શાંતિ હરખ વાચક તરુ એ, અંતેવાસી તાસ. સત્તર અઠત્રીસઈ સમઈ એ, સુદિ બારસિ આસૂ માસ, રાયઘણપુર માંહે રચ્યલ એ, રાત્રીભોજન રાસ. ઢાલ અઢારઈ ઢલકતી એ, દોસઈ સત્તરિ ગાહ, ભણિવા સરિખઉં એષછઈ એ, ભણિ જ્યો ધરિયઉ બાહ. ૧૫ ભણિજયો સુણિ જો સમજિ જયો એ, કરિજ્યો વ્રત પચખાણ, લહિ સ્યઉ સુખ સિવ સંપદીએ, કહઈ જિન હરખ સુજાણ. ૧૬ - Aત ઇતિ શ્રી રાત્રીભોજન ચઉપ્પદી સંપૂર્ણI (ઈંદ્રીગ્રામ = ઈન્દ્રિયોનો સમૂહ) બીર જી હિ ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર કી ૧૪ Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ કિ હિ કિ કિ વીક ર દિ કિ હરિ વી વી ઉ ઉ ઉ| સંવત ૧૮૧૦ વર્ષે કાર્તિકિ વદ ૧૧ સોમવાર લીપી ચ: | સકલ પંડિત શિરોમણી પંડિત શ્રી ૫. શ્રી સુંદર વિજયજી, તત્સિષ્યગણિ જીવવિજયેન શ્રી તોલીયાસર ગ્રામે. - શ્લોક સંખ્યા ૨૭૦ ૪. રાત્રિભોજન પરિવાર રાસ અથવા જયસેન કુમાર રાસ આ રાસની રચના અંચલગચ્છના અમરસાગરસૂરિની પાટ પરંપરાએ શીલસાગરના શિષ્ય અમૃતસાગરે કરી છે. સં. ૧૭૩૦ના વિજયાદશમી-ગુરુવાર-શંખેશ્વર તીર્થમાં રચના કરી હતી. આ રાસની સર્વઢાળ ૩૩, ગાથા પ્રમાણ ૯૯૬ છે. કવિએ વિસ્તારપૂર્વક અમરસેન અને જયસેન કુમારના જીવનનું વર્ણન કરીને રાત્રિભોજન ત્યાગનો મહિમા ગાયો છે. અન્ય કવિઓએ પણ આજ વિષય અને પાત્રને કેન્દ્રમાં રાખીને રાત્રિભોજન રાસ-ચોપાઈની રચના કરી છે. પુનરાવૃત્તિ ન થાય એટલા માટે રાસની નમૂનારૂપે પંક્તિઓ પ્રગટ કરવામાં આવી છે. - રાસની પ્રથમ ત્રણ ઢાળમાં દેવ-ગુરુની સ્તુતિની સાથે વિષયવસ્તુનો નિર્દેશ થયો છે. કવિએ રાત્રિભોજનના દોષોનું વિસ્તારથી વર્ણન કર્યું છે ત્યારપછી ચોથી ઢાળથી અમરસેન-જયસેનની કથાનું વર્ણન છે. અન્ય રાસમાં પણ આ કથાનું વર્ણન હોવાથી અહીં સંક્ષિપ્ત વિગત આપી છે. દુહા શ્રી ચિંતામણી સુખકરણ ભુજમંડણ ભગવંત પ્રહ સમઈ સમરું પાસ જિણ વિમલ ગુણે વિકસંત. વિક છ છ ક ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર | (૮૮) Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રુતદેવી સમરું સદા કનક વરણ કવિમાત, જિન મુખ પંકજિ જેહનો, વાસ કહ્યો વિખ્યાત. માતપિતા પ્રણમું સદા, ગુણનિધિ વલી ગુરુરાય, પ્રસન્ન હુંઆ જિણ પામીયઈ, સરસ વયણ સુખદાય. ભોજન રયણીના િિસ, સંષેયઈં સુવિચાર, કવિ જનની સાંનીધિ કરી, આગમ મૈં અનુસાર. રિડ્ લેહે આગમ તહજ્ઞિ જિનવર ભાષિત જાંણિ, વલી સાચા ગણધર વયણ પરંપરાગમ પ્રાણિ, ભવસાગર ભમંતા ભલો નરભવ લાધો નાવ, દસે દૃષ્ટાંતે દોહિલો સુરતરુ સમ સદ્ભાવ. નર સુર ગતિ (૨) નાટ્યરૂ તિરીજ જોતાં જંગમઈં સાર, માનુષ ભવ મોટો મહા, ધરમ તણી ધુરધાર. કોડિ રતન કરિ દેયતાં, દુરલભ એ ભવ દેખિ, અધિકો ઊંછો એક ક્ષણ, લાભે નહીં કિણ લેખિ. ઉત્તમ એહવા ભવ તહી સફલ કરો સુવિચાર, મત હારો મતિવંત નર, અહિં લઈ એક લગાર. સંજ્ઞા પશુ નર સારીખી, પેખી જઈ પરતખ્ય, પણિ માનવ અધિકો મુદ્દો, વિનય વિવેકઈં દખ્યું. પંચેંદ્રિથિપુરી ભણો માનવભવ મહી લોગ, ગ્યાંન દયા સમકિત ગુણે સુવિહિત તપ સંયોગ. Jain Educationa International ૮૯ For Personal and Private Use Only ૫ ૬ 6) ૯ ૧૦ ૧૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ ઢાળ - ૧ હમદલ જૂહો હેમખનૂલકો એ દેશી જગગુરુ વયણએ જાંણીયઈ રે, ગ્યાંન તણો ગુણસાર, અવિરતિથી તેઉ હરઈં રે, વરજઈ સહીયર વિકાર. ગુણીયણ ગિરિમાદિક ગુણ ગહ ગહઈ રે, સલોં સરુ સંસાર, ગુણીયણ પામે ભવનો પાર, ગુણય ગિરિમાદિક ગુણ ગહ ગહઈ. રાતિ દીવહ ચરતો રહે રે, વિરતિ વિના વેકાર, પશુઅ વણીરેિ ખાધરો રે, નિરખો તે નરનારિ. પ્રહર ચ્યારમાં પ્રાણીયો રે, દ્રાર્પ દિન ન વીંની છે, ખાતા પીતા ખાંતિ સ્યુ રે, રાક્ષસ તો તે રીધ. વસુધા માંહિ વખાંણી ઈ રે, જે પંડિતે નર જાંણી, દોષ ઘણા તિણ દાખીયાં રે, નિસિ ભોજન નિરવાંણ. ગંગા યમુનાં ગુણ ભરી રે, ગોદાવરી, ગુણરાસિ, સિતા સિતોદા જાંણીઈ સહી રે, નર્મદા નદી ય વિસિ. સિષ્ઠા વિપ્રા સારસી રે, એરાવતી અભંગ, સિંધુ નહિ સાબરમતી રે, શેત્રુંજીય સુચંગ. કાર્બરી સરસતી કહી રે, મહીય નદી મનુહાર, વેદ પુરાણે વરણ વીરે, સુચિ જલ પવિત્ર સકાર. અસ્ત હુઆ આદીત્યને રે, ઇત્યાદિકનું આંણિ, રુધિર જિસ્યું જલ જાંણીયઈ રે, વિવરયાં ભારથ વાંણિ. Jain Educationa International ૯૦ For Personal and Private Use Only ૧ આંકણી ૨ ૩ ૫ 9 Page #128 -------------------------------------------------------------------------- ________________ ર કિર થી છ છ હિ કિ કિ દર ફિર હરિ હરિ કિ ઈટ પર ર કિ | તિમલી જ વલી દાખ્યો તિહારે, અસનાદન આમષ્ય સરિખો, સૂરિજ સંચરયા રે, અસ્તાદ્રો અપલક્ષ. ચંદ્રાયણ તપ સુંદરયું રે, વિધિ વિધિ પર વિચિત્ર. એક કરઈ એકાદસી રે, હરિ જાગરહિત જાણિ, રયણી ભોજન રાચતાં રે, એહના ફેલ અપ્રમાણ. દોષાદોષ ઘણા કહ્યા રે, મતિબુદ્ધિગતિ મુરખાય, પિંડ પિતર પામે નહીં રે, સ્નાને સુધ ન થાય. તર્પણ કો ન લહઈ તિહાં રે, ઉષા દાન અસુધ, દેવ પૂજા દીયે નહીં રે, નિસિમાંન નિષિધ. તિણિ કારણ ભવિયણ તુમ્હ રે, અંતર નિરખો આંખિ, કિમ ભોજન કરીશું કહો રે, યામિની પડિયાં જાંષિ. પરતિખિ અવગુણયા ધરો રે, પ્રચંડ કાસલ મનથી કાટિ નંઈ રે, ધિરજો વાત વિતંડ. જાયું તાં કરસ્યો જરુરે, સહુએ નિજ સંસાર, અમૃત સાગર ઈમ કહે રે, સુણવો તો પણ સાર. દુહા ભોજન દિવસ થકી લેજો, જાણો જાણ સુજાણ, કર કંકણ નિરખણ કિસ્યો આરીસા અહીંનાણ. ઢાળ - ર છે છે હો મુનીવર વિતરણ પણ ચારે એ દેશી ભોજન કરતાં જો તો વીસમઈ રે, માખી કિણિ પરિ આવે માંહિ રે, તો તાંરિત કરાવઈ તેહનઈ રે, વિમનાદિક રોગવસાંહિ રે. ૧ ૯૧) Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૨ કીડી સહીત જિમાઈ જો કિન્હે રે, તો બલબુધિવંતાં બુધિ જાઈ રે, જૂ ખાધા વલી થઈ જલોદરુ રે, વાધઈ પેટ વડો વિલલાઈ રે. કુષ્ટ કરે તિમ તનમાં કારમો રે, સીલસ થાઈ સારે અંગિ રે, કોલીયવાડો જો આવઈ કિમ્પે રે, ભોજન કરતાં નવનવ ભંગ રે. ૩ તમા સમઈ તિમવલી જાંણો તુરત રે, જો વલી વીંછી કિણહી વિયોગ રે, ભષ્ય કરાયઈં ભોજનમાં ભિષ્યો રે, તો તસુ સમજ પાલસ રેણ રે. વાલ ગલાઈ તો બેસેંગલૂ રે, કાંટે વિધાયે ઈ તિમ કંઠિ રે, સ૨પાદિકનો જ વલી સૂંઘીઉ રે, ગરલ પંડ્યુ અધકોઈ ગંલગધિ રે.૫ ન પડઈ નિરતિ કિસિ નિશિ સમઈ રે, વિસ કાર્યણ વલી કોઈ ધિજાંણ રે, ઈમ જાણી ઉત્તમ નર આદરો રે, ભોજન ઉદ્દયશ્રી ભાણ રે. નિશિ ભોજન ભૂંડું નિશ્ચય તછ્યું રે, અનરથ ખાંણી પાપ અઘોર રે, તિણિ કારણ ઉત્તમ પ્રાણી તુમ્હે રે, કોઈ મકરસ્યો એહની કોર રે. ૭ વરજિતા ઈંક ઉત્તમ પક્ષિયા રે, ન કરઈ ચૂણમય દિનિ બંધ રે, શુક પંખી વલી મોર સુંહામણા રે, હોલા કાબર ચાતક હંસ રે, ઈત્યાદિક સહુએ દિન આથમ્યાં રે, અનુગ્રહ ન કરે ભોજન અંસ રે. રાસની અંતિમ પંક્તિઓ ઢાળ ૨૧મી રાગ ધવલ (રાગ : ધન્યાસિરી) દીઠો દીઠો રે વામાકો નંદ દીઠો - એ દેશી ગાયો ગાયો રે ગિ જયણા ધરમ જગાયો ભૂપતી કુમર લિ-વડભાગી, વારો ભલ વરતાયો જગ જયણા ધરમ જગાયો. Jain Educationa International ૯૨ For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ક ર ર ર ર ર 8 8 8 8 8 8 8 ર ર ર ર | હરખ ધરી નિતુ કરતા હૂઆ પૂજા સત્તર પ્રકારી, સ્નાત્ર મહોચ્છવ સુવિહત સુંદર સતરમ જિન સુખકારી રે. પૂજ્યા નિન ફલ તિણ હી જ પામ્યાં મહીપલિ મંગલમા(લ) સુરનર સિવ સોખ્યાદિ સુપ૨ે લહિયૅ તેવી જ લાલ રે. જિનપૂજા વિણ જાણો નિશ્ચઈ વાદ પડ્યા વિગ કરાતાલ, હાથ ઘસતાં જાયૈ હીર ઈમ હી જ નરભવ આલ રે. તન મન ઈક ધ્યાન ધરતાં જિનવર કેરી જાંણ, આણ વહેતા અહનિસિ અંગઈ સુવિવેકી સુપ્રમાણ રે. લાખ સંવછર સાધિક લીલા સાવક ધરમ સવાયો રે, અનુક્રમિ ક્રમિ પાલી એણે સવિ હું પરિ સુખ પાયો રે. એક ભાગ પલ્યનો તે ઊપરિ પાંસઠ લાખી પ્રત્યખી સહસ નિયાશી રાત દોઈ સાધિક સૂત્ર સિદ્ધાંતે સાખિ રે. હુઆ વરસ સમંધહ હુયઈ અમરસેન અંગ જાત, જયસેનત રમણી જયશેના વરત્યાં એહની વાત રે. એહવું જાણી ઉત્તમ પ્રાણી લાભ અનંતો લેખીત, માસમે તુમ્હ ભોજન ટાલો દૂષણ સબલા દેખી રે. પંખી યુગલ એ પામ્યા જિણિ પરિ પેખો ફલ પરતક્ષ, વિરમણ રયણી ભોજન વિરતઈં અનુપમ લાભ અલક્ષ રે. ૧૦ દેખાડ્યા લવલેસહ દૂષણ ઈહાં તો દેખો એમ, સમઝી ભવિયણ કરિયો સુપરિ નિશિ ભોજનની નેમ રે. ૧૧ બ્રિટિશ વીર ક હ ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર | Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ વહરી જૈ તે વસ્તુ વિચારી લહીઈ જેહમાં લાભ, તન મન જોવન જાંણો તેહવો જિમ અણીયઈ જલડાલ રે. ૧૨ રયણી ભોજનના ઘણ રાહ જૂનાં છઈ જગિ જાંણ, અણસારે તેને એ વિરચ્યો સગવટિ વરણ સુજાણ રે. ૧૩ શ્રી અંચલગચ્છ સૂરિ શિરોમણિ ભટ્ટારક વડભાગ, શ્રી (અ)મરસાગર સૂરીશ્વર સુંદર જસ લડીજે સોભાગ રે. ૧૪ આજ્ઞાધર એહના અણગારહ પંડિત પ્રબલ જગીસ, શ્રી નેમસાગર સાધુ શિરોમણિ સુવિહિત તેહના સીસ રે. - ૧૫ શ્રી શીલસાગર સુજસ સવાઈ સહગુરુને સુપસાઈ રાસ રચંતાં અમૃત સાગર પ્રભુતા દોસતિ પાઈ રે. સરસઈ ત્રીસઈ સંવટ્ઝરિ વિજય દરમિ ગુરુવારિ ત્રીજો ખંડ થયો તીહાં પૂરણ ઈણિ પરિપુરિ અંજારિ રે. અલપમતી હુ તઈ કાંઈ એહમાં જૂઠ કહ્યો મઈ જેહ, મિથ્યા દુષ્કૃત મન સુદ્ધિ હોજયો શ્રી સંઘ સાખઈ તેહ રે. સાંભળતાં ભણતાં સુખ સંપતિ ફર્લો મનોરથ મા આણંદ, હરખ સદા એ અનિશિ ચતુરપ ચોસાલ રે. ૧૯ ઈતિરયણી ભોજન રાશિ તૃતીય ખંડ સંપૂર્ણ. સર્વ ગાથા ૯૨૫, સર્વ ઢાલ ૪૪, સર્વ શ્લોક સંખ્યા ૧૫૬. દુહા અમરસેન અંગજ સહીત આખું સાંભલિ એમ, અનુપમ લાભ ઈસ્યો હુંઈ અછઈ તો સહી કરવો તેમ. ૯૪) Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ વાંદી જિન તિહાથી વલી આવ્યા નિજ આવાસ, મંડાવ્યો મંદિર મહા કંચનમયક વિલાસ. શ્રી જિન જીવીત સ્વામિનો રયણે મનુહાર, બિંબ ભરા વિબહુ પરિ વિલણ્યો ચિત્ત વિચાર. પૂક્યો વલી જિનવર પ્રતે અન્ય દિવસ્ય એક વાર, કિમ હોસ્યો પ્રભુજી કહો નિરૂપમ અખ્ત નિસ્તાર. જંપઈ પ્રભુ જિન પૂજતાં સમકિત ધરતાં સાર, ભાવ અનિત્ય મન ભાવતાં સુખ લહિસ્યો શ્રીકાર. પ્રગટિ જો ધરિ પાધરા નિક્ષે નવે નિધાન, તો દેશાંતર કુણતકઈ વિરહાતુર વિણ જાંન. આલોચી મનમાં ઈસ્યો રલીયાઈત રાજાન, પુત્ર પ્રીયા પ્રેમઈ રહૈ ગૃહવાસઈ ધરી ગ્યાંન. પરમ દયાલ કૃપા કરુ નિરમલ ગ્યાન નિધાન, વિચર્યા જિન તિહાંથી વલી વસુધા થઈ તવ વાંન. પ. રાત્રિ ભોજન રાસ ખરતરગચ્છના આ. જિનસાગરસૂરિની પરંપરાના મુનિ મતિરંગે રાત્રિ ભોજન રાસની રચના કરી છે. કવિએ કાવ્યના આરંભમાં ગુરુ ગૌતમ સ્વામી અને સરસ્વતીની સ્તુતિ કરીને રાસના વિષયનો ઉલ્લેખ કર્યો છે. રયણનું ભોજન દોષ વિચાર, બોલિએ તે સાંભલોસુ વિચાર. બિક શીટ કે છ હ છ છ વર્ષ થી છી છી છી છી છી છી છી છી છી ફિ| ૯૫) Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ દિક વીર વીર વીર વીર રિ હરિ ર ર ર ર ર ર ર ર ર ર ર ક ક | વિષયને અનુરૂપ જૈનેતર દર્શનના વિચારોની માહિતી આપીને જૈન દર્શન પ્રમાણે ઘુવડ-કાગ-નાગનો અવતાર ધારણ કરવો પડે છે એવી પરંપરાગત વિચારોની અભિવ્યક્તિ થઈ છે પછી રાત્રિભોજન ત્યાગના સંદર્ભમાં અમરસેન રાજાની કથાનો અન્ય ઢાળમાં વિસ્તારથી પરિચય કરાવ્યો છે. રાસના આરંભની પંક્તિઓ નીચે પ્રમાણે છે. રાત્રિ ભોજન ચોપાઈ ખરતર ગચ્છની ક્ષેમકીર્તિ શાસ્ત્રના પૂ. લક્ષ્મીકીર્તિ વિજયજીના શિષ્ય લક્ષ્મી વિલાસરાજ હેમરાજની ઉપરોક્ત રચના સં. ૧૭૩૮ પોષ સુદ ૭, બિકાનેરની પ્રાપ્ત થાય છે. આદિ: વરધમાન જિણવર તણા ચરણ નમું ઇકચિત, ધરમ પ્રકાશક જગઘણી નમતાં સુખ શૈ નિત. શ્રત દેવી સાંનિધિ સદા સુગુરૂ કરો સુપ્રસાદ, ભાવિ સુભવીપણ હિતભણી સુધરમકથા સુસવાદ. અંતઃ જિકુશલસૂરિ ગુરૂ રાજી વાજૈ જસુ જસવાસા હો તાસુ પરંપર અંતેવાસી પુકવી સુજસ પ્રકાસી હો. વાચક પેનકીરત બડભાગી હો હો શ્રી લચ્છીકરતિ ઉવઝાયા શ્રી પ્રેમસાષ સુહાયા હો. પાઠક શ્રી લછિવલભ પભણઈ ઉલટ સેતી અપણઈ હો, વડનગર પરસિદ્ધવીકાણે ટેવ વ ચઉમાસા રે ટાણે હો. સંવત સતર સે અડતીસે સાતમ દિન સુજગીસે હો, વીર જ ફિ છીક વીક ફિ વીક છ દિ કિ કિ છ છી પી બી ડિ |િ Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ છ કિ હિ કિ કિ કિ કિ ઉર કિ કિ વહ કિ ક ક ક કિ | માસતાઈ વૈસિત પોષમાહે આગમ સૂરિ અવગાહે હો. રાત્રી ભોજન ચીપી મનરંગઈ, ચતુરજી કે ચિતરંગ હો, સઘરી ઢાલ કથા જે સુણસી ગુણિ અણજણ જિ ગુણસી હો, લહિસી ને બે વૈભવલીલા હસી નહી અવહેલાજી, શ્રી લક્ષમીવલભ જિનસંગો ચિત્ત-અચિત્ત પત સુચંગો હો. ૫. રાત્રિ ભોજનનો રાસા મધ્યકાલીન જૈન સાહિત્યમાં દીર્ઘ તેમજ ઢાળબદ્ધ અન્ય કાવ્યોનો આરંભ દેવ-ગુરુ અને સરસ્વતીની સ્તુતિથી કરવામાં આવતો હતો. શ્રી જિનહર્ષસૂરિએ રાત્રિભોજન રાસનો આરંભના દુહામાં શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો મિતાક્ષરી મહિમા ગાઈને એમની કૃપાથી રાસ રસના કરું છું એમ જણાવ્યું છે. તારું ચરણ પ્રણમી કરી હેડે ધરી ઉલ્લાસ, કરું સ્વામી સુપસાયથી, રાત્રિ ભોજન રાસ. |કી સાંભલજો આલસ તજી થાશએ લાભ અપાર, રાત્રિ ભોજન વારો, સાંભળી દોષ વિચાર. | ||૮ રાત્રિભોજનના દોષ અંગે કવિએ પ્રથમ ઢાળમાં નીચે પ્રમાણે માહિતી આપી છે. તારું ચરણ પ્રણમી કરી હૈયડે ધરી ઉલ્લાસ, કરું સ્વામી સુપસાયથી રાત્રિભોજન રાસ. //૭મી સાંભલજો આલસ ત્યજી થાશએ લાભ અપાર, રાત્રિ ભોજન વારજો સાંભલી દોષ વિચાર. ||૮|| િિ રહિ કિ હિ કિ ક ક છ છ કિ કિ જ ટિ શી છી છી છી છી છી છી |િ Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ I[૪l | જો જો જ્ઞાની વિચારી ખવરો માણસ ઢોર કિધો આંતરો, પશુતણી પરે વર્યો રહે રાત દિવસ સરખા સદહે. ||૧|| દિવસ છોડી જે રાતે ખાય રાક્ષસ સરિખા તે કહેવાય, માણસ નહીં પણ તે જમદૂત જાણે પ્રત્યક્ષ દીસે ભૂત. રો. જે થયા પૂર્વ ઋષીશ્વર જાણ તેણે લખ્યાં છે. શાસ્ત્રપુરાણ, હૈયુ ઉઘાડી જુવો તેહ મહોય દોષ કહ્યાં જે નેહ. |કા પવિત્ર નદી તાપી, ગોમતિ, સિંધુ, સરસ્વતી, સાબરમતી, ગંગા, યમુના, ગોદાવરી સીતા સીતોદા ગુણ ભરી. નદી નરવદા ગયા પ્રયાગ નિર્મલ પાવન નીર અથાગ, દિનનાયક અસ્તાચલ મય રુધિર સરિખું જલ તે થાય. |પાણી ભારતમાંહે કહ્યું ભગવાન સમજો જો હો યે હૈયડે જ્ઞાન, રુધિર માંસ પાણી ને અન્ન માનો શ્રી માર્મિક વચન. Tell વ્રત કરે કેઈ એકાદશી ધર્મ કીજે માનવ ધસમસી, ડુકર ચંડાપણ તપ કરે અડસઠ તીરથ કરતો ફરે. શિ એહવા ધર્મિ રયણી સમજે તે તો ફોગટ કાયા હો, ધર્મ કહ્યો તેહનો અપ્રમાણ એવાં બોલે વચનપુરાણ. ||૮| રાતે કરવું ન કહ્યું સ્નાન રાતે દેવું પણ નહીં દાન, રાતે પૂંજણ ન લહે પિંડ રાતે તર્પણ નહીં અખંડ. /૯મી દેવ પૂજા થાય નહી રાત ફરે નિશાચર કરતાં ઘાત, રયણી ઉત્તમ નહુએ કામ રમણી ન જમીયે દેવી આસ. // ૧૦ણી. રિ ઉર પર છ વરિ ઉર લૂક ર રહિ છૂક હિ કિ દ્ધ હિ કિ ર હિ કિ કિ ૯૮) Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ વાર વર વર વલી પ્રત્યક્ષ દેખાડું દોષ સાંભલીને ઉપજે સંતોષ, મન મત ધરજો કોઈ અમર્ષ પહેલી ઢાલ કહી જિન હર્ષ. દોહા માખી આવી અજ્ઞમાં તો થાયે તે અશુદ્ધ I જો કીડી આવે કિંજો તો જાયે વિદ્યા બુદ્ધ. જૂ જો પહોંચે પેટમાં વધે જલોધર રોગ, કોઢ કરે કરોલીયા થાયે માતા યોગ. વાલ કંત રોકે સહી વીંવી અડે કપાલ, ફાંટો વીંધે તાબકું તેણે નિશિ ભોજન ટાલ. પંખી જાતિમાં કેટલા ચૂર્ણ કરે નહીં રાત, તો માણસ કહો કિમ કરે જેહથી દુર્ગતિ થાય. સાચી કરીને માનજો વાત કહું સમજાય, કથા સરસ એ ઉપરે સાંભલજો ચિત્ત લાય. મુનિવર કહે તુમેં સાંભલો, લાખ મીણ મધુલોય રાય રે, ઘાણી મુશલ હલ ગાઉલાં, ગલી મહૂડાંશું મોહ રાય રે. વિષ હથિયાર ન વેચણા, વજ્રદંત વચ્છનાગ રાય રે, બલદ સમારી વેચવા, વલી વેચે લઈ બાગ રાય રે. Jain Educationa International ૯૯ ||૧૧|| For Personal and Private Use Only 11911 11411 અમરસેન રાજા ઘોડા પરથી ઉતરીને વિનયપૂર્વક મુનિ ભગવંતને રાત્રિભોજનના દોષ-પાપ અંગે પ્રશ્ન પૂછે છે. મુનિ ભગવંત તેનો પ્રત્યુત્તર આપે છે. તેનો સાતમી ઢાળમાં ઉલ્લેખ થયો છે. કવિના શબ્દો છે : 11211 11311 ||૪|| ||૧|| 11211 Page #137 -------------------------------------------------------------------------- ________________ || પી દિક કિ દર ક છી છી છી છી છી કિ કિ ઈટ ક રી હિ રહ ર હિ | ઢેઢ કસાઈ વાગરી, તેને લોહાર રાય રે, વણજારા અધોવાણીયા, ચીડીમાર મહિમાર રાય રે. |૩ી નવ ગુમાલીસ એકશો, પાપ કુવાણિજ્ય જેહ રાય રે, ખોટું એક કલંક ઘે, તેટલું પાપ ગણહ રાય રે. | |૪|| જનમ એકાવન એકશો, આલ તણો જે દોષ રાય રે, એક પરસ્ત્રી સંગતે, થાયે પાતક પોષ રાય રે. નવાણુંશો નવસંગે, પરસ્ત્રી કામે કોય રાય રે એક રાત્રિભોજન તણું, એટલું પાતક હોય રાય રે. વાયસ સૂકર કૂકડો, ધૂવડને માજાર રાય રે, નિશિભોજને પામે સહી, રાત્રિચર અવતાર રાય રે. |શી મુનિ પાસે રાજા સુણી, નિશિભોજનના દોષ રાય રે, ચરણે લાગી પ્રેમશું, ધરતો મને સંતોષ રાય રે. |૮|| એક રાત્રી ભોજન તણો, દોષ અને મુનિરાય રાય રે, તો કેમ છૂટીશ તેહથી, કોઈ ઉપાય બતાય રાય રે. પૂર્વે નિશિ ભોજન કહ્યા, તે તો મૂલ્યા અજ્ઞાન રાય રે, હવે જાણીને પરિહરો, ધરો ધર્મનું ધ્યાન રાય રે. /૧૦ અમરસેન રાજા કરે, રાત્રી ભોજનનો નીમ રાય રે, મુજને નિશ્ચલ પાલવો, જાં જીવું તો સીમ રાય રે. /૧૧ વલી પૂછે અણગારમેં, સ્વામી કહો વિચાર રાય રે, ચિડા ચિડલી કેમ લહે, રાત્રી દોષ અપાર રાય રે. |૧રો. એણે વનમાંહે મુનિ કહે સમવસરય જિનરાય રાય રે, ૧૦૦) Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ સા. કુંથુજિનેસર સત્તરમા તાસ અણી નમી પાય રાય રે. ૧૩ નિશિભોજનનો મેં પૂછાયો, સ્વામી આંખો દોષ રાય રે, જિનવાણી સમજે સહુ, સહુને હોય સંતોષ રાય રે. ||૧૪ જિનું કહેતા પંખી સુણ્યો, બેઠા તરુવર માલ રાય રે, એ જિનહર્ષ પૂરી થઈ, એટલે સાતમી ઢાલ રાય રે. ||૧પણા કવિએ રાસની રપમી ઢાળને અંતે ગુરૂપરંપરા, રચના સમય, સ્થળનો ઉલ્લેખ કરીને રાસ રચના પૂર્ણ થઈ છે એમ જણાવ્યું છે. નિધિ પાંડવ ભદ સંવત્સરે એ ૧૭૫૯ વદિ આષાઢ જંગીશ, પૂરણ થઈ ચોપાઈએ પડવા કેરે દીસે. શ્રી ખડતરગચ્છ રાજીયોએ શ્રી જિનચંદસૂરિંદ, રતનસૂરિ પાટવીએ દીતાં હોયે આણંદ. શાંતિ હર્ષ વાચક તણો એ કહે જિનહર્ષ મુણિંદ, વાયેય પસાઉલે મેં કીર્તિ કમલા કંદ. Aસી પાટણ માંહે મે રચયો એ રાત્રિભોજન રાસ પચ્ચીશ ઢાલે કરીએ સુણતાં લીલ વિલાસ. (સી ઈતિ શ્રી રાત્રિભોજન ત્યાગ ફલ મહાગ્યે અમરસેન, જયસેન નૃપરાસ. એ. રાત્રિભોજન રાસ (કથા) કવિ જિનહર્ષસૂરિ કૃત રાત્રિભોજન રાસના પરિચયમાં અમરસેન અને ચંદ્રયશા રાણીની કથાની માહિતી નીચે પ્રમાણે છે. આ કથાના આધારે વાચક ધર્મ સમુદ્રની રાત્રિભોજન રાસની રચના પણ પ્રાપ્ત ૧૦૧) Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ થાય છે. સંક્ષિપ્ત કથા નીચે પ્રમાણે છે. વચ્છ દેશના ધારાપુર નગરમાં અમરસેન રાજા રાજ્ય કરતો હતો. તેની પટરાણી ચંદ્રયશા હતી. એક દિવસ કોઈ પરદેશી ઘોડા વેચવા માટે નગરમાં આવ્યો. રાજાએ ઘોડાની પરીક્ષા કરી. ઘોડો વક્રગતિથી અટવીમાં લઈ ગયો. ત્યાં નાગદેવની સ્રી રાજા પ્રત્યે આસક્ત થઈ પણ અમરસેન તેનાથી મોહ પામતો નથી. નાગદેવ પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે રાજા સર્વ જીવોની ભાષા સમજી શકે અને પુત્રરત્ન પ્રાપ્ત થાય. ત્યારપછી રાજા એક વૃક્ષની છાયામાં બેઠો તે વખતે ચકલા-ચકલીનો સંવાદ સાંભળ્યો. ચકલો દૂર જવાની રજા માંગે છે ત્યારે ચકલીએ કહ્યું કે રાત્રિભોજનનું પાપ તું માથે લે તો જવાની રજા આપું. નાગદેવના વરદાનને કારણે રાજા ભાષા સમજી ગયો અને આશ્ચર્ય થયું. રાજાએ વિચાર્યું કે રાત્રિભોજનનું કેટલું પાપ હશે? પછી રાજા જંગલમાં ફરતો હતો ત્યારે લતા મંડપમાં મુનિવરનાં દર્શન થયા. મુનિ મહારાજે રાત્રિભોજનના પાપ-દોષ વિશે રાજાને સમજણ આપી. મુનિવરના વચન સાંભળીને રાજાએ રાત્રિભોજન ત્યાગની પ્રતિજ્ઞા (નિયમ) ગ્રહણ કર્યો. પછી રાજા નગરમાં પાછો આવ્યો અને રાણી ચંદ્રયશાને અટવીના પ્રસંગની વાત કરી. રાણીએ રાજાની પ્રતિજ્ઞાની વાત સાંભળીને રાત્રિભોજન ત્યાગ પ્રતિજ્ઞા કરી. કેટલો સમય પસાર થઈ ગયા પછી જંગલમાં ચકલા-ચકલીની વાત સાંભળી હતી તે ચકલો મરણ પામીને રાજાની રાણી ચંદ્રયશાની કુક્ષિએ પુત્રપણે જન્મ થયો. તેનું નામ જયસેનકુમાર પાડવામાં આવ્યું હતું. જયસેનને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને પૂર્વભવનું સ્મરણ થતાં રાત્રિભોજન ત્યાગનો નિયમ સ્વીકાર્યો. કથાનો એક બીજો મહત્ત્વનો અંશ જોઈએ તો વચ્છદેશના કમલપુરી • Jain Educationa International ૧૦૨ For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ | નગરમાં બલિભદ્ર રાજા રાજ્ય કરતો હતો. તેની પટરાણી ગુણસુંદરીની કૂખે પુત્રીનો જન્મ થયો. તેનું નામ જયસેના પાડવામાં આવ્યું હતું. આ જયસેના પૂર્વભવમાં જે ચકલો હતો તેની ચકલી તરીકે હતી. પૂર્વભવની ચકલી એ આ ભવમાં રાજકુંવરી તરીકે જયસેના થઈ. જયસેનાનો જયસેન કુમાર સાથે રાજવી વૈભવથી લગ્નપ્રસંગ ઉજવાયો હતો. રાત્રિભોજનના નિયમનું નિરતિચાર પાલન કરીને રાજ્યમાં સુખ અને સમૃદ્ધિ ભોગવે છે. અંતે અમરસેન રાજા પુત્ર જયસેનને રાજ્ય સોંપીને દીક્ષા અંગીકાર કરીને રત્નત્રયીની આરાધનાથી મોક્ષમાં જાય છે. જયસેનકુમાર કુંથ જિનેશ્વરની કૃપાથી તેમના શાસનમાં પુણ્ય સમૃદ્ધિ પામ્યો હોવાથી જિનેશ્વર ભગવાનની રત્નજડિત પ્રતિમા ભરાવે છે. અંતે જયસેનકુમાર ગૃહસ્થ ધર્મનું પાલન કરીને અનશન ગ્રહણ કરી સ્વર્ગમાં જાય છે. રાત્રિભોજનના સંદર્ભમાં આ કથા છે. કવિએ રાત્રિભોજન રાસ અથવા જયસેન ચોપાઈ એવો શબ્દ પ્રયોગ પણ કર્યો છે. કથામાં ચમત્કારનું તત્ત્વ છે પણ તેનો ઉપનય તો રાત્રિભોજન ત્યાગનો છે તે કથા દ્વારા સ્પષ્ટ સમજી શકાય છે. દબી. રાત્રિભોજન પરિહાર રાસ શ્રી જિનહર્ષસૂરિ કૃત “રાત્રિભોજન પરિહાર રાસ' નું સંપાદન ભીમશી માણેકે સં. ૧૯૫૨માં કર્યું હતું. આ રાસનું વસ્તુ અમરસેનજયસેનના વૃત્તાંતનું છે. બીજી આવૃત્તિમાં સંપાદકે ઢાળને બદલે સર્વ ગાથા ૪૯૯ એમ દર્શાવ્યું છે. આરંભમાં નીચે પ્રમાણે નોંધ છે. રાત્રિભોજન પરિહાર રાસ રાત્રિભોજનના પરિહારથી ઉત્પન્ન થયેલા શુભ ફળને દર્શાવનારી |ીક છક થી કિ ઉર વીર જી વીર રીફ ક વરિ ઉર વીર વીક ઉર વીર ફિ હિ | Jain Educationa International + For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ જાણીને સુદૃષ્ટિજનોને રાત્રિભોજન નિષેધ નિમિત્તે સર્વને જ્ઞાન આપવું. બીજી આવૃત્તિમાં રાત્રિભોજન “પરિહાર' શબ્દ પ્રયોગનો શીર્ષકમાં સમાવેશ થયો છે અને આરંભમાં બીજી આવૃત્તિનું પ્રયોજન દર્શાવ્યું છે. ૭. રાત્રિ ભોજન રાસ આ રાસની આરંભની પંક્તિઓ પૂ. જિનસુંદરસૂરિની રચના સાથે સામ્ય ધરાવે છે. અમરસેન - જયસેનની કથા સમાજમાં વિશેષ લોકપ્રિય હતી એમ જાણવા મળે છે. ખરતરગચ્છના સાધુઓએ રાત્રિભોજન ત્યાગના વ્રત માટે સમાજમાં અનુમોદનીય પ્રચાર કાર્ય કર્યું છે એમ ઉપલબ્ધ કૃતિઓથી જાણવા મળે છે. નમૂનારૂપે આરંભ અને અંતની પંક્તિઓ નીચે પ્રમાણે નોંધવામાં આવી છે. પણમતિ ગણહર ગોયમરાયા સમરીઅ સરસતિ સામણિ પાય / રમણી ભોજન દોષ વિચાર I બોલિસ તે સાંભલો સુવિચાર. એહજ મનિ અવધારો જુગતિ | માણસ ઢોર કસી છિ વિગતિ / રાતિ દિવસ ચરતો જન રહઈ ! વિરતિ નિ રતિ કેહી નવિ લહઈ ||રા. દીહ તણ જે પુતરા ઓરિ દ્રાર્થેિ કિષ્ઠિ નહી આહાર તેહનું એવા જ ગુણ સરૂપ ! માણસ ફીટી રાક્ષિસ રૂપ //all જે છિ મહી અલિગાઢા જાંણા જોઉં ન આગમ વેદ પુરાણ તેહ માંહિ છેિ મોટા દોષ ન તો નિસિ ભોજન કેહો પોષ ll દિક કિ જ કે બ્રીડ રીડ કિ કિ જડ કિ કિ કિ કિ કિ છૂક છૂક છૂક | (૧૦૪) Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ગંગા જિમનાં બહુ ગુણ ભરી નદી નર્મદા ગોદાવરી સીતાનિ સીતોદા સ્વામિ પાપ મહા મલ નાસિ નામિ /પા સિપ્રા વિપ્રા અઈરાવતી સિંધુ નદીનિ સાભરમતી કાબેરી સરસતિનિ મહી એ પવિત્ર તે ગાઢી કહી દો સૂર્યદેવ જો અસ્તગત જાઈ રુધિર સમુ તેહનો જલ થાઈ || શ્રી ભારથિ એ બોલી સાખિી તોહિ કાં ન ઉઘાડો આંખિ liણી રવિ મંડલ અસ્તાચલ મિલઈ ! અંધકાર પુસુવિ આફલિા આમિષ અન્ન નવિ હિડિ કોઈ એહજ ચિંધ વિચારી જોઈ ll૮. એક કરઈ તપ એકાદસી હરિ જાગરણ કરિ ઉલ્હસી ચંદ્રાયણનિ પુષ્કર યાત્રી ષટ માસી કહિ એક જ પાત્ર 'લી. સો દિન ભોજન રમણી જમિ. એઝ ન પામઈ તે વલી કિમિ ! પૂર વલ્ય કીધું પ્રમાણ I બોલિ એવી જુગતિ પુરાણ /૧ળી રાતિ જિમવા કેહી બુધિ | રાતિ સ્નાન ન થાઈ સુધિ રાતિ પિતર જ પિંડ નવિ લહિરાતિ તરપણ કાંઈ નવિ કહિ ૧૧ રાતિ સોઝિ ન પામિં દાન | રાતિ દેવ ન પૂજાઈ માંના રાતિ નવિ જાએવું માગ તો કિમ રાતઈં ભોજન લાગિ ૧રા પ્રત્યક્ષ દોષ વલી સાંભલો . હઈઈ માણો કાંઈ આમલો જાણિઉં કરસિ સહુઈ આપણું ! પણિ તોહિ થોડે રૂડું ભણું /૧૩ - વલી નિશા ભોજનના ફલ કહઈ ! કરઈ તે આઠઈ ભવ લહઈ ! સ્વાન સૂકર બિલાડા કાગ ! ગોહ ગિફુલી વીછી સાપ /૧૪ માખિ સહિત જિમાઈ અન્ન ! તો તત્પણ થાઈ વિમન્ના કીડી ૧૦૫) Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ સહિત જો સહી જિમઈ । વિદ્યા બુધિ પ્રવાહિ નીગમઈં ।।૧૫।। જો આવઈં જૂ જમણ માંહિ । વાર્ષિ જલોદર તિણિ દાહૈિં। કરોલીઆ તો દેખાšિ કોઢ | એ અવગુણ દેખી પ્રૌઢ ॥૧૬॥ વીંછી આવઈ તો સડિં કપાલ । કંઠ વિણસઈં પિંઠો વાલ । કાંટઈં વીંધાઈ તાલૂર્ણ । તીણિ નિસિ ભોજન છિંયાડુઉં ।।૧૭લા પંખ જાતિ માંહિ ઉત્તમ ભલી । રયણી ચણ ન કરઈ કેતલી | ચડાયાસ નિં સારસ મોર । સો સ્યું તેહથી માણસ ઢોર ।।૧૮। એહ વાત નવિ છિં અન્યથા । તે ઉપરિ સાંભલયો કથા । વછ દેશ ધારાપુર ઠામ । અમરસેન..... કવિએ અંતમાં ઉપદેશાત્મક વિચારોનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે ‘એ ઈમ નિશિ નિશિ ભોજન પરિહરો, એ પામીયે પામીયે ગુરુ ઉપદેશ.' કવિએ મધ્યકાલીન કાવ્ય રચનાનુસાર અંતે ગુરુ પરંપરાનો ઉલ્લેખ કરીને કવિનું નામ દર્શાવ્યું છે. પંચાસરા ગામમાં રાસ રચના કરી છે એમ સ્પષ્ટ સમજાય છે. અહીં રચના સમયની કોઈ માહિતી નથી. પૂ. જિનહર્ષસૂરિના રાસનો વિગતવાર પરિચય આપ્યો છે એટલે આ રાસની કથાનકની અહીં પુનરાવૃત્તિ કરી નથી. પૂ. જિનસુંદરસૂરિ, પૂ. ધર્મસમુદ્ર વગેરેની રાસ રચના પણ અમરસેન-જયસેનના જીવનને કેન્દ્રમાં રાખીને થઈ છે. એક જ વિષય ઉપરની રચના હોવાથી અભિવ્યક્તિમાં નવિનતા લાગે પણ મૂળભૂત રીતે તો અમરસેનની કથા દ્વારા રાત્રિભોજન ત્યાગનો આચાર પાળવો એ જૈનત્વની ઓળખાણ છે એમ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. કથાના માધ્યમથી Jain Educationa International ૧૦૬ For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ધર્મના સારભૂત તત્ત્વને પામવા માટે કવિઓએ કથાનુયોગનો આધાર લઈને કાવ્યસર્જન કર્યું છે. પાલઈ અખંડિત પહુતે રાજા સારઈ સવિ જનના તે કાજ તેજઈ રવિ સરિસો દીપતો અરિ દલ ન અરિ મરદન જીયતો દિપા અંત સમઈ બેટા નઈ રાજા દેઈ આપણા સાધઈ કાજ . સદ્ ગુરુ પાસઈ સંયમ લીયÉી થોડે દિન કર્મ ક્ષય કીયઉ ૬૬ll અંતઈ અણસણ લેઈ કરી ! ભલઈ ભાવિ સુરમાહિ અવતરી / તિહાયિ કો નરભવ પામિ સ્વઈ સંયમ લેઈ સિધિ જાઈ ચંઈ II૬૭ી. ઢાળ (યૂલિભદ્ર બારમાસ) એ દેશી - એમ નિસિ ભોજન પરિહરો એ પામીય પામીય ગુરુ ઉપદેશા કિં દોષ ઘણા ઈણ જાણીઈ એ બોલ્યા મઈ બોલ્યા મઈ લવલેસ કિ | ઈમ નિશિ ભોજન પરિહરો એ //૬૮ પરિહરો નિસિ ભોજનહા અવગુણ ઘણું મ્યું તુમ્હ ઘમીઈ જેણિ વસ્તુ બહુલો લાભ થાંઈ I તેમજ પોતઈ રાખીઈ / જયસેન નંદન સહીઅ રાજા / અમરસેન કથા ઈસી! સાંભલો છાંડી રાત્રિ ભોજના સુમતિ જોઈ અડઈ વસિ ૬૮. એ વ્રત વ્રત મોટું આદર એ શ્રાવક શ્રાવક એહ આચાર કિં ! અરઈ કુવાણિ જ અવગણો ષટ કર્મ અછઈ અપાર કિ એ વ્રત મોટો આદરો એ દલા આદરો એ વ્રત સહી અનિશ્ચલ , પાંચ કૂડાં પરિહરો ગોભૂમિ કન્યા મોસ થાપણિ / કૂડીઅ સાખિ રખે ભરો | લવલેસ એક ગુણ હિ કિ કિ કિ હિ કિ છી છી કિ બ્રક કિ કિ કિ છી છી કિ કિ | (૧૦) Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ દોસ મોટા । ઈસ્યું ભવિઅણ જાણીઈં। ઈમ સદ્ગુરુ વાણી લછીઅ પ્રાણી । ભાવ સૂંધી આણીઈં III શ્રી ખરતર ગòિ મંડણી એ । શ્રી જિન સાગર સૂર કિં। શ્રી જિન સુંદર સુંદર એ નામિ એ નવ નવ નિધિ પૂરકઈ । શ્રી ખરતર ગછિં મંડણું એ II૭૧॥ રાજીઉં ખરતર ગÐિ શ્રી જિનહર્ષ સૂરિ યતીસરો । જયવંતુ શ્રી જિન ચંદ્રસૂરિ સુલબ્ધિ ગોયમ ગણહરો । સુવિવેક સુજાણ વાચક II સુગુરુ પાય પસાયલિં । પ્રતિબોધ ધર્મ સુધર્મ વાચક ભણિ મતિરંગિ લિ ૫૭૨॥ પુર પંચાલસા નયર મંડણો એ । પંચમ જિનવર રાઉ કિં। સ્વામીય સુમતિ સોહામણુ એ સેવઈએ સુર ન પાયકિ ॥ ૭૩૪॥ પુર પંચાલસા નયર મંડણો એ । પંચાલસા નયર મંડણો । મેઘ રાય નંદણો । તસુ તણઈ સાનિધિ સંઘ આગ્નિ સદા મનિ આણંદણો । એ અર્થ અનોપમ સુણિ જે નરભણિ । ભવિઅણ સ્યું કહિં । બહુ રુધિ વૃષિ વિનોદ ઉછવ સદા સંપદ તે લહિં ૫૭૪ ।। ઈતિ શ્રી રાત્રિભોજન રાસ સંપૂર્ણ । ૮. રાત્રિ ભોજન રાસ ખરતર ગચ્છના આ. જિનહર્ષસૂરિના શિષ્ય ઉપા. સુમતિહંસે રાત્રિભોજન રાસની રચના સં. ૧૭૨૩માં કરી હતી. આ રાસમાં અમરસેન-જયસેનનું વૃત્તાંત કેન્દ્ર સ્થાને છે. અત્રે આરંભ અને અંતની પંક્તિઓ નમૂનારૂપે નોંધવામાં આવી છે. ઘઉં ટ Jain Educationa International ૧૦૮ For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ િિ છી છી છી વીર વીર વીર શિર ર ર ર ર ર ર ટ | દુહા સુબુધિ લબધિ નવનિધ સમૃધિ, સુખસંપદ શ્રીકાર પાસનાહ પય પ્રણમતાં, તસ જસ હુયે વિસ્તાર. // ૧il શ્રી સદગુરૂ સાનિધ લહી, રમણી ભોજન પાપ કહીશું શાસ્ત્ર વિચારશું, ભગવંત ભાંખો આપ. |રા ઢાળઃ ૧ (ચોપાઈની દેશી) રાતે ભોજન કરે વિચાર, માણસ ઢોર નહીં કે વિચાર, રાતદિવસ જે ચરતો રહે, રાક્ષસની ઉપમા લહે. //૩ી. ગંગા જમનાને નરબંદા, સીતાને સીતાદા સદા, પાપ પણાસઈ જેહને નામ, તે જલ રાતે રૂધિર સમાન. /૪ ભારતમાંહે બોલે સાખ, માર્કડ પુરાણે સાખ, સૂરજ અસ્તાચલ જબ જાય, પાણી અન્ન અભખ સહુ થાય. નેપા વેદ પુરાણે સહુ એહવું કહે, રાતે પીતર પિંડ નવિ લહે રાતે તીરથ જાત ન સૂધ, રાતે જીમણ કેહિ બુધ. રાતે કોઈ ન કરે સનાન, રાતે શુધ ન થાયે દાન, રાતે પૂજા નવિકો કરે, રાતે તર્પણ નવિકો ઘરે. | એ દૂષણ દેખે પરતક્ષ, બીજા દૂષણ છે વલી લક્ષ, માખી વમન કરાવે સહી, કીડી વિઘા આવે નહીં. વધઈ જલોદર જીમીયા, ઉદ્રાવડ થાયે વડા કોલીયા, કંઠ વિણાસે ખાધે વાળ, વિષ્ણુ સડે ગલો તતકાલ. ||૬ll ૧૦૯) Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ - ઉત્તમ પંખી જે જેતલા, રાતે ચૂન ન ત્યે તેતલા, રાતે હિરણે છોડી ચાર, રાત્રે ભોજન માણસ વાર. |૧૦થી ઘૂઘૂમિનકી અહિ કાગલા, ગીદડ શૂકર સાવરકલા, વિછુ ગિરલોહિ અવતાર, રાત્રિભોજન કરી અવતાર. ૧૧/ રાત્રિભોજનનો પરિહાર, તિણ કીધો સફલો જમવાર, શ્રી સૂમતિહંસ કહે ઉવજઝાય, સાંભળજો આગલ મન લાય.// ૧રી/ દુહા તપ જપ સંજમ ખપ કરે, કરે અહિનિશ ધ્યાન, રયણી ભોજન જે કરે, તે તો સહુ અજ્ઞાન. ચંદ્રાયણ વ્રત હરિ દિવસ, છ માસી તપ જાંહ, વેદમાંહે નિફલ કહ્યો, રમણી ભોજન જાહ. નારા ઈહાં દૃષ્ટાંત અનેક છે, ભાંખ્યા શ્રી ભગવંત, અમરસેન રાજાનરો, સુણજ્યો મન એકત. Iકા ઢાળ: ૨ (શીખનો ચેલનાં) એ દેશી જંબૂદીપ વખાણીયે, દીપાંવિશદીપ, મેરૂ વિરાજે છે વિચ, વિચ મોતીયું સીપ. |૧|| જંબૂદેસાં સિરહર દીપતો, વસુધા વસુદેશ ધારાતિલક ધારાપુરી, નહીં પીસૂન પ્રવેશ. ||રા. જંબૂ સતિ પરઈ લખમી તિહાં, માંડ્યો થિર રહેવાસ, સાત ભૂમી સુખદયણ નઈ, ઊંચા આવાસ. |૩ી. વીર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર . ૧૧૦) Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ જંબુ. ચેલસ ઘર તિહાં ચોટે, ચોલાવટ સંગ, અહિ નાણે અમરાવતી, માંડી મનરંગ. જંબૂ. ધરમ વિસન જન આગલા, લોભી જસ લઈણ, સકજા પર ઉપગારને, હઠીયા એક હયણ. જંબૂ. સૂંસ શબ્દ જસ બોલવે, રાજા રણસિંહ, અમરસેન ભલે ભૂપતિ, દિન દિન વરદીહ. જંબુ. દોહગ દાલિદ્ર દૂમણો, મારે એકણ મૂણ, સારણાગતિ સાધારણો, સતપૂરખાં પૂટ. જંબૂ. પતિખ બંધવ પરગડો, તપ તેજ દિણંદ, પરજા પાળે ન્યાયરું, સૂરગેઈ જ્યું ઈંદ. બૂ. રાણી અનજસા સતી, નિકલંક નરદેહ, પતિતીગતિ ગુણ આગલી, પીઉશું સસનેહ. ધન ધન જે નર વ્રત એ પાલે, ભોજન રયણી ટાલેજી, નવ નવ તૂર સરસ તિહાં બાજે, વિલસે લીલ વિલાસેજી. ધન. રાત્રિભોજન દોષ દીખાયા, દીનાનાથ બતાયાજી, અલસમ નામ તિહાં રાહેવાયા, દિન દિન તૈય સવાયાજી. Jain Educationa International ૧૧૧ લોટ વટ For Personal and Private Use Only ||૪|| llll ગાથા ૭નો અર્થ : એ રાજ્યમાં દુઃખ, દુર્ભાગ્ય, દુમનો કોઈ ન હતો ફક્ત કણ – અનાજ ને જ કૂટવામાં આવતું તેથી કણ માટે મારો કૂટો શબ્દો વપરાતો. અલકાંરિક ભાષા છે. ઢાળ ૨૪ (ધન્યાશ્રી) એ દેશી 11411 113 11 11611 [૫૮]] ||૧|| તારા • Page #149 -------------------------------------------------------------------------- ________________ દિક ક ક ર હિ હ હ ક ક ક ક ક ક ક ક ર ર ર ર | અમરસેન જયસેન નિરાંદા, પાયા પરમાણંદાજી, જયસેના રાણી સુખકંદા, જસુ સાખી રવિચંદાજી. Tીફી ધ. સાધુ શિરોમણની ગુણગાયા, સગલાં રે મનભાયાજી, જનમ સફલ તિહાં કીયા, મિલી સુગર મિલાયજી. //૪ સંવત સત્તરસે તેવીસે હે જેહે હીયડો હરસેજી, મિગશર વદ છઠવાર બુધ, દીધી દિવસે ચોપી કીધીજી. //પા શ્રી ખરતરગચ્છ દિગંદો, ઉદિયા પુનિમ ચંદાજી, આચારિજ જિણલબધસુરંદા, શ્રી જિનહરખ સૂરીંદાજી. //દી શ્રી જિનહરખ સૂરંદસું સીસે, સુમતિહંસ સુજનીશજી, પદમ ઉવજઝાયે ધરે નિશદીશે, ભાસે વિસઈ બાવીસઈજી. શા વિમલનાથ જિન પ્રાસાદે, જય તારણ શુભ સાદજી, રિધિ સિધિ સદા આણંદઈ, સંઘ સકલ ચિરનંદજી. ||૮ી. ધન. ઈતિ શ્રી રયણી ભોજન ચોપાઈ સંપૂર્ણ ૯. રાત્રિ ભોજન ચોપાઈ ખરતરગચ્છના જિનચંદ્રસૂરિના શિષ્ય માનવિજયના શિષ્ય કમલ હર્ષની રાત્રિભોજન ચોપાઈ સં. ૧૭૨૦ની પ્રાપ્ત થાય છે. તેની સંક્ષિપ્ત નોંધ નીચે પ્રમાણે છે. આદિ : શ્રી વરધમાન જિણ વંદિયે અતુલ બલિ અરિહંત, મદપ્રમાદ ભય અઢાર દૂષણ વરજિત અતિશયવંત. ||૧|| - - - Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ હર હર મન સુધ સારદ માતનો ધરતાં નિશદિન ધ્યાન, કલિદાસ પર કહિ હલો આઉ જાણો ઉપમાન. પંચ મહાવત પરગણ ભાખ્યા શ્રી ભગવંત, શિવસુખના દાયક સહુ અનુક્રમે એકંત. ઈમ છઠો પિણ વ્રત છે રાત્રિભોજન રૂપ, વીર જિણંદ વખાણીયો દાખુ તાસ સરૂપ. અંતઃ રાત્રે ભોજન ટાલો ભવિયણ રે શ્રાવકનો આચાર, વ્રત ફલ દીસે ઈણ વ્રતના રે સાસો નીહી લગાર. શ્રી ખરતરગચ્છ નાયક દીપતોરે શ્રી જિનચંદ સુવરતમાન, દિનદિન વધતી કલા રે શિશિ જિમ વિસવાવીસ. શ્રી વાચક માન વિજય નામે વડારે તાસુ શીષ સુખદાસ, વાચક કમલ હર્ષે કહ્યો રે એ સંબંધ ઉદાર. અધકો ઓછો ઈહાં આણીયો રે મિચ્છામિ દુક્કડતાસ, ભણતાં સુણતાં ભાવે ધરી ભલે રે વાઘે વિધા વિલાસ. સતરેસે પચાસે વચ્છરે રે મનરંગ મગસર માસ, લણકરણ સર મેં કીધી ચોપાઈ રે મન ધર અધકો ઉલાસ. જં લગ વસુધા સાગર તાં લગે રે અવિચલ રહેજો એમ, રાત્રિભોજન વ્રત પાલ્યાં થકાં રે દિન દિન લહિયે ખેમ, દર વર Jain Educationa International ૧૧૩ For Personal and Private Use Only • વારે વ 11211 11311 ||૪|| તાલા ||૧૦|| ||૧૧|| ||૧૨॥ 119311 119811 ! વટ વ Page #151 -------------------------------------------------------------------------- ________________ ( પ્રકરણ ૩ ) સત્રિભોજન સક્ઝાય રચનાઓના સંદર્ભમાં આ વિભાગમાં રાત્રિભોજન ત્યાગનો મહિમા અને તેનાથી પ્રાપ્ત થતી દુર્ગતિની માહિતી દૃષ્ટાંત સાથે આપવામાં આવી છે. ૧. રાત્રિભોજનની સઝાય સકલ ધરમનું સાર તે કહિયે રે મનવંછિત સુખ જેહથી લહિયે રે, રાત્રિભોજનનો પરિહાર રે, એ છઠું વ્રત જગમાં સાર છે. મુનિજન ભાવે એ વ્રત પાસે રે, રાત્રિભોજન ત્રિવિધ ટાલો રે../૧ દ્રવ્ય થકી જે ચારે આહાર રે ન લીએ તે રાત્રે અણગાર રે, રાત્રિભોજન કરતાં નિરધાર રે ઘણાં જીવનો થાય સંહાર રે. /રા દેવપૂજા નવિ સૂઝે સ્નાન રે સ્નાન વિના કિમ ખાઈએ ધાન રે, પંખી જનાવર કહીએ જેહ રે રાત્રે ચુંણ નહિ કરતા તેહ રે. [૩] અન્ન તે કલ ધ્યાનમાં જસ મનવર્તે તે ગુરૂ તારણહાર રે, માર્કંડ ઋષીશ્વર બોલ્યા પાણી રે રૂધિર સમાન તે સઘલાં પાણી રે, માસ સરખું જાણો રે દિનાનાથ અસ્ત થાયે રાણો રે. | |/૪ સાબર સુઅર ઘુવડને કાગ રે મંજાર વિછુ નેવલી નાગ રે, રાત્રિભોજનથી એ અવતાર રે, શૈવશાસ્ત્રમાં એ રહ્યો વિચાર રે.પાાં જાકાથી જલોધર થાય રે કીડી આવે બુદ્ધિ પલાય રે, કરોળિયાવડો જો ઉદરે આવે રે કુષ્ઠ રોગ તે નરને થાવ રે. દર શ્રી સિદ્ધાંત જિન આગમ માંહી રે રાત્રિભોજન દોષ બહુ તાંહી રે, વીર ટ ટ ર ર ર ર ર ક ક ફિ રિ ર ર ર ર ર ર ર ર કિ ૧૧૪) Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ જિક જી ર કિ કિ વહિ ધર હરિ લીક વીર છી છી છી છી છી છી ક | કાંતિવિજય કહે એ વ્રત સારો રે જે પાલે તસઘન અવતારો રે..//૭ી. પૂ. કાંતિ વિજયજીની આ સક્ઝાયમાં રાત્રિભોજન ત્યાગ કરવા માટેના વિચારોની સાથે રાત્રિભોજનના ફળ તરીકે તિર્યંચનો અવતાર થાય છે. મૂળભૂત રાતે તો રાત્રિભોજનનો ત્યાગ એ અહિંસા પરમો ધર્મ ના પાલન માટે છે. સીધી સાદી વાત છે કે રાત્રિના સમયે પણ આહાર કરતાં નથી. કવિના શબ્દો છે પંખી જનાવર કહીએ જેહ રે, રાત્રે ચૂણ નહિ કરતાં તેહ રે. જૈનેત્તર દર્શનમાં પણ રાત્રિભોજન ત્યાગનો ઉપદેશ પ્રાપ્ત થાય છે તેની માહિતી આપવામાં આવી છે. યોગશાસ્ત્રમાં પણ આ ઉલ્લેખ થયો છે. જૂથી જલોદર, કીડીથી બુદ્ધિનાશ, કરોળિયાથી કોઢનો રોગ થાય છે. આ માહિતી દ્વારા રાત્રિભોજન ત્યાગનો સારભૂત વિચાર પ્રગટ થયો છે. ૨. શ્રી રાત્રિભોજનની સક્ઝાય ઢાળ - ૪ ઢાળ - ૧ શ્રી ગુરૂપદ પ્રણમી, આણી પ્રેમ અપાર; છઠું વ્રત જાણો, નિશિ ભોજન પરિહાર; આરાધી પામો, સુરસુખ શિવસુખ સાર; ઈહ ભવે વલી પરભવે, જેમ લહીયે જયકાર. ||૧|| ત્રુટક : જય જયકાર હોઈ જગમાંહે, નિશિ ભોજન પરિહરતાં, 8િ કિ છીક છૂટ થી કિ શક & ઈહિ કિ વીર ર ર ક ક કિ ર ર ર ર | (૧૧૫) Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ //૪ પાતિક પોઢાં એહના ભાખ્યાં, રાયણી ભોજન કરતાં; બહુ વિધ જીવ વિરાધન હેતે, એહ અભક્ષ્ય ભણિજે, પ્રત્યક્ષ દોષ કહ્યા આગમમાં, ભવિતે હૃદય ધરીજે. ||રા મતિને હણે કીડી, વમન કરાવે માખી; લૂતાથી કોઢી, જલોદરી જા ભાખી, ગળું વીધે કાંટો, વાળ હોયે સ્વર ભંગ; સડે દેહ ગિરોલે, વિછીએ તાલુ અંગ. ત્રુટક અંગ ઉપાંગે હોય વળી હીણો, જો આવો વિષ જાતિ; દષ્ટ દોષ ઈહ લોકે જાણો, પરભવે નરકે પાત; દોય ઘડી પરભાતે સાંજે, ટાળી કરો આહાર; નોકારસી તણું ફલ પામો, સંભાલો ચોવિહાર. દેવપૂજા આહૂતી, દાન સરાધ સનાન; નવિ સૂઝે રાતે, તો કિમ ખાઓ ધાન; આચમન કરતાં, પવિત્ર હોય નવિ તેહ; નિશિ ભોજન કરતાં, લહે અવતાર તે એહ. //પી ત્રુટક : એહ અવતાર જ છુક મંજારી, કાક ગ્રધ્ર અહિ વિંછી; વડવાગુલ સિંચાણ ગિરોલી, ઈત્યાદિક ગતિ નીચી; હંસ મોર પિક શુક ને સારસ, ઉત્તમ પંખી જેવ; રાત્રે ચણ ન કરે તો માનવ, કિમ ખાઓ અન્ન તેહ. Hell. ઈમ જાણી છંડો, નિશિ ભોજન ભવિ પ્રાણી; એ આગમ માંહી, વેદ પુરાણની વાણી; દિનકર આથમતે, પાણી રૂધિર સમાન; અન્ન માંસ બરાબર, એ માર્કડ પુરાણ. /૭ી હરિ હરિ વીર વીર વી વીર ફિ વીક છીક કિર ઉ ર વીર છી છી છી છી છી ફિ| (૧ ૧ ૬) Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ત્રુટક : જાણ હોય તે ઈમ વલી જાણે, અસ્ત થાય જબ સૂર; હૃદય નાભિ કમલ સંકુચાણે, કિમ હોય સુખપૂર; યજુર્વેદ માંહે ઈમ ભાખ્યું, માસે પખ્ત ઉપવાસ, સ્કંદ પુરાણએ દિવસ જિમ્યાનું, સાત તીર્થ ફલખાસ. ઢાળ ૨ (બીજી અશરણ ભાવના - એ દેશી) પર શાસનમાંહી કહ્યું, રયણી ભોજન પાપ રે; દોષ ઘણાં છે રે તેહમાં, ઈમ ભાખે હિર આપ રે; વેદ પુરાણની છાપ રે, પાંડવે પૂછે જવાબ રે, એ તો પાપનો વ્યાપાર રે, રયણી ભોજન પરિહારો. ભવ છઠ્ઠું લગે પારધી, જે તું પાપ કરેય રે; તે એક સરોવર શોષતાં તે એકસો ભવ જોય રે; એક દવ દીધે તે હોઈ રે, એહ સમ પાપ ન કોઈ રે. એકસો આઠ ભવ દવ તણા, એ કુવાણિજ્ય કીધ રે; એકસો ચુમાલીશ તે ભવે, કુડું આળ એક દીધ રે. આલ એકાવન સો ભવે, એક પરનારીનું પાપ રે, એકસો નવાણું ભવે તે હવે, એક નિશિ ભોજન પાપ રે; તેહથી અધિક સંતાપ રે. તે માટે નવિ કીજીયે, જિમ લહિયે સુખ સાર રે; રયણી ભોજન સેવતો, નર ભવે પશુ અવતાર રે; ચાર નરક તણાં દ્વાર રે, પ્રથમ તે એ નિરધાર રે. ઘઉં ટ Jain Educationa International ૧૧૭ For Personal and Private Use Only 11211 ||૧|| 11211 11311 ||૪|| 11411 Page #155 -------------------------------------------------------------------------- ________________ તે ઉપરે ત્રણ મિત્રનો, ભાખ્યો એક દૃષ્ટાંત રે; પડિકમણા સૂત્ર વૃત્તિમાં, તે સુણજો સવિ સંત રે; જિમ ભાંજે તુમ બ્રાંત રે, શિવ સુંદરી કેરાં કંત રે, જિમ થાઓ ભવિ ગુણવંત રે. ||ી . ઢાળ - ૩ (સિદ્ધારથના રે નંદનવિનવું-એ દેશી) એક કુલ ગામે મિત્ર ત્રણ વસે, માંહો માંહી રે નેહ; શ્રાવક ભદ્રક ને મિથ્યામતિ, આપો આપ ગુણ ગેહ; ભવિ નિશિ ભોજન વિરમણ વ્રત ધરો. |૧|| જૈન આચરજ એક દિન આવીયા, વાંદીને સુણે વાણી; શ્રાવક કુલથી ભાવ થકી ગ્રહે, અભક્ષ સકલ પચ્ચખાણ. //રા ભદ્રક નિશિ ભોજન વિરમણ કરે, સહજે આણી નેહ મિથ્થામતિ તે નવિ પ્રતિબુઝીયો, કુડ કદાગ્રહ તેહ. ||૩ી શ્રાવક ભદ્રક સંગતિથી થયો, સકલ કુટુંબ વ્રત વંત; એક દિન રાજને યોગ તણે વશે, જમી ન શક્યા ગુણવંત. //૪ સંધ્યા સમે તે ઘરે આવીયા, બિહું ને કહે પરિવાર; ભદ્રક નિશ્ચળ ભાવે નવિ જમ્યો, શ્રાવક જમ્યો તેણી વાર. પા. યૂકાપાતે જલોદર તસ થયું, વ્રત ભંગે હુઓ પાત; વ્યાધિ પીડયો મરીને તે થયો, કુર માંજારની જાત. નદી શ્વાને ખાધો પ્રથમ નરકે ગયો, લહેતો નારક દુઃખ; ભદ્રક નિયમ તણા પરભાવથી, સૌધર્મ સુર સુખ. /૭થી (૧ ૧૮) Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વી પણ નિશિ ભોજન થકી, વિષ મિશ્રિત થયું અન્ન; અંગ સડી મરી મંજારો થયો, પ્રથમ નરકે ઉત્પન્ન. શ્રાવક જીવ ચવીને અનુક્રમે, થયો નિર્ધન દ્વિજ પત્ર; શ્રીપુંજ નામે તસ લઘુ બાંધવો, મિથ્યાત્વી થયો તત્ર. શ્રીધર નામે બેઉ મોટા થયા, પાલે કુલ આચાર; ભદ્રક સુર તવ જોઈ જ્ઞાનસ્ય, પ્રતિ બોધ્યા તેણિવાર. ||૧૦ણી જાતિ સ્મરણ પામ્યા બિહું જણા, નિયમ ધરે દઢરીત; રયણી ભોજન ન કરે સર્વથા, કુટુંબ ધરે જ અપ્રીત. ||૧૧|| ઢાળ - ૪ (પ્રભુ તુજ શાસન અતિ ભલું. એ દેશી) ભોજન નાપે તેહને, પિતા માતા કરે રીસો રે; ત્રણ્ય ઉપવાસ થયા તિસ્ય, જોયો નિયમ જગીશો રે. ||૧|| એક મનાં વ્રત આદરો, જિમ હોય સુર રખવાલા રે; દુશ્મન દુષ્ટ દૂરે ટલે, હોયે મંગલમાળા રે. તેરી ભદ્રક સુર સાનિધ્ય કરે, કરવા પ્રગટ પ્રભાવ રે; અકસ્માત નૃપ પેટમાં, ફૂલ વ્યથા ઉપજાવે રે. +૩ી વિફલ થયા સવિ જ્યોતિષિ, મંત્રી પ્રમુખને ચિંતા રે; હાહાકાર પુરમાં થયો, મંત્રવાદી નાગ દમંતા રે. //૪ સૂરવાણી તેહવે સમે થઈ, ગગને ઘન ગાજી રે; નિશિ ભોજન વ્રતનો ધણી, શ્રીપુંજ દ્વિજ દિન ભોજી રે. //પા તસ કર ફરસ થકી હોઈ, ભૂપતિ નીરૂજ અંગો રે; પડહ વજાવી નગરમાં, તેડાવ્યો ધરી રંગો રે. ૫૬) 8 ક રી કિ કિ ર ટ ટ ક ર ર ર ર ર ર ર ર ર ર વકી (૧ ૧૯) Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ભૂપતિ નિરોગી થયો, પંચસયાં ગામ દીધા રે; તે મહિમાથી બહુ જશે, નિશિ ભોજન વ્રત લીધાં રે. શ્રીપુંજ શ્રીધર અનુક્રમે, સૌધર્મે થયા દેવા રે; રાજાદિક પ્રતિ બુઝીયા, ધર્મ કરે સય મેવા રે. નર ભવ તે ત્રણે પામીયા, પાલી સંયમ સુધા રે; શિવસુંદરીને તે વર્યા, થયા જગત પ્રસિદ્ધા રે. Jain Educationa International 11611 ઈમ જાણી ભવિ પ્રાણીયા, નિશિ ભોજન વ્રત કીજે રે; શ્રી જ્ઞાનવિમલ ગુરૂ નામથી, સુજસ સોભાગ લહીજે રે ।।૧૦। સજ્ઝાયની સમીક્ષા ૧૨૦ ||૮|| કવિ જ્ઞાનવિમલસૂરિએ રાત્રિભોજનની સજ્ઝાયની રચના ચાર ઢાળમાં કરી છે. રાત્રિભોજન ત્યાગ, રાત્રિભોજનના દોષોની માહિતી જૈન દર્શનના સંદર્ભમાં આપી છે. જૈનેત્તર દર્શનમાં રાત્રિભોજનના ત્યાગનો ઉલ્લેખ થયો છે. તેની માહિતી પણ દર્શાવી છે. તદુપરાંત રાત્રિભોજનના ત્યાગ માટેનો આધારભૂત ગ્રંથ પડિક્કમણા સૂત્ર વૃત્તિ છે. જૈન કવિઓએ પોતાની રચનામાં મોટેભાગે આગમ અને અન્ય પ્રાચીન ગ્રંથોનો સંદર્ભ આપીને વાચકવર્ગને કાવ્યગત વિચારોમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય, દૃઢ થાય એવી ભાવનાનો પરિચય થાય છે. ત્રીજી ઢાળનાં ભદ્રક શ્રાવકનું દૃષ્ટાંત કથાકાવ્યનો અનેરો આસ્વાદ કરાવીને રાત્રિભોજન વ્રતનો મહિમા ગાવામાં આવ્યો છે. રાત્રિભોજન અંગેના કવિના વિવિધ વિચારો નીચે જણાવ્યા પ્રમાણે છે. સાધુ જીવનમાં પાંચ મહાવ્રત ઉપરાંત છઠ્ઠું રાત્રિભોજન વ્રત દીક્ષા પ્રસંગે આપવામાં આવે છે. કવિએ આરંભમાં ગુરૂને પ્રણામ કરીને સજ્ઝાયના વિષયની માહિતી આપતાં જણાવ્યું છે કે For Personal and Private Use Only ૫૫૯૫૫ Page #158 -------------------------------------------------------------------------- ________________ છઠું વ્રત જાણો, નિશિ ભોજન પરિહાર. આ વ્રત પાલનથી “ઈહ ભવ પર ભવ જેમ લહીયે જયકાર'. રાત્રિભોજન ત્યાગ કરવાનું કારણ દર્શાવતું કવિ જણાવે છે કે બહુ વિધ જીવ વિરાધન હેતે એહ અભક્ષ્ય ભણીને, પ્રત્યક્ષ દોષ કરહ્યા આગમમાં ભવિ તે હૃદયે ધરીજે. રાત્રિભોજનથી શારીરિક પીડાનો ઉલ્લેખ અન્ય રચનાઓ સમાન થયો છે. તદુપરાંત ગળું વીંધે કાંટો, વાળ હોય સ્વરભંગ, અંગ ઉપાંગ હોય વળી હણે જો આવે વિષ જાતિ. રાત્રિભોજનના આ પ્રત્યક્ષ દોષ છે. જ્યારે પરભવમાં નરક ગતિ પ્રાપ્ત થાય છે તે પરોક્ષ દોષ જાણવો. રાત્રિભોજનથી પરભવમાં ક્યા ક્યા અવતાર થાય તેની માહિતી આપતાં કવિના વચનો છે : એહ અવતાર જ ધુડ મંજારી, કાક ગ્રુધ અહિ વીંછી વડવાગુલ સીંચાણ ગરોલી, ઈત્યાદિક ગતિ નીચી. હંસ મોર, સારસ કોયલ, પોપટ જેવાં ઉત્તમ પંખીઓ રાત્રે ચૂણ કરતાં નથી તો માણસ રાત્રિભોજન કેમ કરે? શું પંખી કરતાં પણ માણસ નીચ છે? રાત્રિભોજન ત્યાગના સમર્થનમાં જૈનેતર દર્શનની માહિતી આપતાં કવિ જણાવે છે કે હૃદય નાભિકમલ સંકુચાણે, કિમ હોયે સુખપુર, કિ ઈક ઈ િ િરિ હિર વીર થી કિ ઈષ્ટ ક ર ીર હિ કિ ક ક ર ૧૨૧) Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ યજુર્વેદ માંહે ઈમ ભાંખ્યું, માસ પખ્ત ઉપવાસ. સ્કંદપુરમે દિવસે જિમ્યાનું સીત તીર્થ ફળ ખાસ. શ્રી કૃષ્ણ મહારાજની પણ રાત્રિભોજનને મહાપાપ કરીને ત્યાગ કરવા જણાવે છે. રાત્રિભોજનના પાપની માહિતી આપતાં કવિએ જણાવ્યું છે કે આલ એકાવન રાહે ભવે પરનારીનું પાપ રે, એકસો નવાણું ભવે તે હવે નિશિભોજન પાપ રે, તેહથી અધિક સંતાપ રે. કવિ જણાવે છે કે રયણી ભોજન સેવતાં નરભવે પશુ અવતાર રે. રાત્રિભોજન નરકનું દ્વાર છે તેમાટે ત્રણ મિત્રનું દૃષ્ટાંત ઢાળ ૩૪માં આપવામાં આવ્યું છે. આ દૃષ્ટાંત એ કથાનુયોગ દ્વારા તત્ત્વની કઠિન વાતો ભવ્યાત્માઓને સમજાવવામાં ઉપકારક છે. કથાનો આનંદ આબાલ ગોપાલ સૌને રૂચે છે એટલે કથા સાંભળવામાટેની જિજ્ઞાસા રહે છે. જિજ્ઞાસા પૂર્ણ થતાં સત્ય તત્ત્વ સમજાય છે એ કથાનું વિશિષ્ટ ફળ છે. સજ્ઝાય - ૩ (આદી જિનેસર વિનતી - એ દેશી) વીર જિણંદઈ ભાસીયા પંચ મહાવ્રત વારૂ રે, વ્રત છઠું રયણી તણું ભોજન તજવું દીદારૂ રે. રાત્રી ભોજન ભવી વારીઈ તારીઈ નિજ આતમ નઈ રે, હારીઈ વિ નરભવ લહી ધારીઈ જૈન ધરમ નઈ રે. Jain Educationa International ૧૨૨ ||૪|| For Personal and Private Use Only 11911 ટેક Page #160 -------------------------------------------------------------------------- ________________ ઘુવડ ગૃધ પંખી તણાં ચામાચીડ માંઝાર રે, એ આદિ ભવ તે લહઈ જે કઈ રાત્રિ આહાર રે. એ ઉપર સુણજ્યો કથા કુંડનપુર એક દીપઈ રે, શેઠ જશોધર સિંહા વસઈ ધનઈ ધનનંદનઈ જીઈ રે. ધરણી રંભા તેહની હંસ કુમર સુત મોટો રે, બીજો સુત છે તેહનઈ કેશવ નામઈ છોટો રે. રામતિ રમતાં એક દીનઈ ધર્મઘોષસૂરિ દીઠા રે, ભાવપ્રભ કહૈ દોઈ કુમરનઈ નયણે અમીય પઈઠા રે. ઢાળ - વારીરંગ ઢોલના - એ દેશી 11211 Jain Educationa International 11311 આચાર જઈ નમી કરી હો લાલ સુણઈ દેશના બાંધવ દોઈ રે, રયણીનું ભોજન પાપ છઈ જે નરકઈ તેડા હોઈ રે. ટેક ગુરુ કહે રાત્રિભોજન તણાં હોય જેહવા પાપ તે એહવા ન કોઈ રે. ॥૧॥ રાતિ રાખ્યું દીસઈ જિમઈ હો, તેહમે લાગૈ દોષ અશેષ રે, રાત્રિ રાધ્યું, રાત્રિ જિમઈ હો, તેહથી વાધઈ પાપ વિશેષ રે. ॥૨॥ દીસઈ રાંધ્યુ રાત્રિ જિમઈ હો, તેહમાં દોષ લાગઈ છે અપાર, જીવ સંહાર હોઈ ઘણો હો તેહવી પ્રાણી ભમઈ સંસાર રે. ૧૨૩ ||૪| 11311 દિવસે રાધી દિવસે જિમઈ હો, આદી અંત તજઈ ઘડી દો દોઈ રે, વલી અંધારઈ જિમઈ નહી હો, ઈમ જાણઈ વિવેકી સોય રે. ॥૪॥ For Personal and Private Use Only ||૫|| સાંભલી ઇમ બઈ બાંધવે હો, રયણી જિમણ વિરમ વ્રત લીધા રે, શ્રી ભાવપ્રભસૂરિ કહૈ હો ધનતે ઈમ સુકૃત જિણઈ કીધ રે. 11411 • Page #161 -------------------------------------------------------------------------- ________________ શિક હરિ હરિ ક વીર ક ક ક ર હરિ હરિ હરિ વીર (દૌ દૌ નગારા વાજીયા ઢોલાવડીલે છે નવરંગખાન, મારા નાજૂક ઢોલા મારી લેસ્યૌ રે મૃગાનયણી નો હાડો એ દેશી) બે બાંધવ ઘરે આવીયા વારૂ હંસકેશવ ગુણવંત, છઠ્ઠી વ્રતના ધારી જિણઈ છાંડ્યું રે રમણી ભોજન છાંડ્યું. ટેક ભૂખ લાગી ભોજન દીઉ વારૂ જનનીનઈ તે કહંત તેના દિવસો તો ચાર ઘડી અછે વાર પુત્રનઈ કહૈ તવમાય, તિવાણાં ભોજન જો આપીઈ વાર રીસ કરઈ તુમહતાય. રો. પાંચ દિવસ ઈમ લાંઘણ્યા વારૂ પણિ તે રાતિ ન ખાય, કાંહે માવિત્ર રાત્રિ જિમો વારુ નવલી રીતિ ન થાય. ||૩|| ભૂખ પીડા સહી નવિ શક્યો વારૂ કરઈ ભોજન નિરા હંસ, સાપ ગરલ માંહિ ગલી વારૂ વિષમ વ્યાપ્યો વિષ અંશ. ||૪|| વહીવનમાં કેશવ ગયો લાલા વડહેઠલ કરયો વાસ, યક્ષઈ વ્રત ચૂકાવવા લાલા રચીલું નગર એક ખાસ. // પી ઉગવાઉ સૂરજ કારિમો લાલા કેશવ નઈ કહઈ યક્ષ, સહુ માણસ ભોજન જિમઈ લા, તું કિમ ન કરઉ ભક્ષ. ||૬ll કાંઈક કારણ જાણિનઈ લા, કેશવ નિશિ ન જિમત, ભાવપ્રભ રાતિ જિમણ તજઈ પાપ કહીઈ તેહ મહંત. | || ઢાળ - ૩ (દાન કહઈ જગિ હું વડો - એ દેશી) કુંવર કહઈ યક્ષરાજનઈ અમે નવિ જિમીઈ રાતિ, સુગુણા વ્રત લીધું અડે ગુરુ કન્ડે તજીઈ એહની તાતિ. (૧૨) Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ યક્ષે મોગર મારીઉ પણિ નવિ ચૂક્યો ચિત્ત સુ, જેણીઈ રાજ્યઈ ઠવ્યું, કેશવનૈ સુરઈ પ્રિતી સુ. વલી વર યક્ષઈ આપીઉ પાય પખાલણ તોય સુ, ખોબલે છાંટી સ્પિ જેહનઈ તે નર નિરવિષ હોય સુ. ગરલઈ સહિત ગલિત થયું હંસ કુમરનું અંગ સું, જનક સુણી લેઈ આવીઉ કેશવ પાસિ ઉછંગ સુ. પયન્હવણઈ સાજો કરયો જનકઈ ઓલખ્યો પુત્ર સુ, વચ્છ ખમ મુઝ અપરાધ નઈ, તઈ રાખ્યું ઘર સુત્ર સુ. નગર માંહિ વરતાવીઉ કેશવઈ જિનવર ધર્મ સુ, રાત્રિ કોઈ જિમઈ નહી જાણ્યો સહુએ મર્મ સુ. રાત્રિ જિમણ વિરમ્યા થકી કેશવ પામ્યો ઋદ્ધિ સુ, શ્રી ભાવપ્રભસૂરિ કહૈ વ્રતથી લહીઈ સમૃદ્ધિ સુ. ઢાળ - ૬ (કપૂર હુઈ અતિ ઉજલું - એ દેશી) વિહાર કરતા આવીયા રે શ્રી ધર્મઘોષસુરીશ, કેશવ કટક લઈ કરી રે, વનજઈ વાંદઈ મુનીશ રે. ગુરુ ઉપદેશ ભલો સુણી રે, કરી સુત રાજ્ય ઉચ્છાંહ, પંચ મહાવ્રત આદર્યા રે ઓલવ્યો અવિરતિ દાહ રે. હંસ કેશવ દોય મુની ભલા હૈ, તપ જપ કિરિયા કીધ, આગમ પાઠ ઘણાં ભણ્યા રે કેવલ લક્ષ્મી લીધ રે. Jain Educationa International ૧૨૫ For Personal and Private Use Only • ||૨|| 11311 ||૪|| 11411 11311 11611 11911 11211 11311 ? Page #163 -------------------------------------------------------------------------- ________________ આદિ અનંત પદ પામીયા રે નિરંજન નિરાબાધ, અનંત ચતુષ્ટયી જેહને કુણ જાણઈ જે અગાધ રે. /૪ો. તપશ્રી પુનિગમચ્છ ગુણનિધિ રે શ્રી ભાવપ્રભસુરિંદ રાત્રિભોજન સર્વથી તજઈ રે નમીઈ તેહ મુણાંદ રે. //પા ઈતિ રાત્રિભોજન વિરમણ વ્રતાધિકારે હંસકેશવ સંબંધ ગર્ભિત સ્વાધ્યાય સંપૂર્ણ /. સંવત ૧૭૯૮ વર્ષે કાર્તિક સુદી ત્રયોદશ્યા સોમવારે પત્રનમણે લેખિશ્રી ભાવપ્રભસુરિભિઃ (શબ્દાર્થ : વાધઈ - વધે છે, વિરમ - અટકવું, કન્ડે - પાસે, ગર્ભિત - યુક્ત) ૪. રાત્રિભોજનની સઝાય મધ્યકાલીન સાહિત્ય કોશમાં ભાવપ્રભસૂરિની માહિતી છે પણ રાત્રિભોજનની સઝાય રચનાનો ઉલ્લેખ નથી. ભાવપ્રભસૂરિ કોઈ બીજા હોવાનો સંભવ છે. સઝાયને અંતે રચના સમય સં. ૧૭૯૮નો પ્રાપ્ત થાય છે એટલે સત્તરમી સદીના ઉત્તરાર્ધ અને અઢારમી સદીના પૂર્વાર્ધના સમયમાં ભાવપ્રભસૂરિ થયા હશે એમ માનવાને કારણ છે. રાત્રિભોજનની સઝાયને અંતે કવિ જણાવે છે કે ઈતિ રાત્રિભોજન વિરમણ વ્રતાધિકાર હંસ-કેશવ સંબંધગ ઈતિઃ સ્વાધ્યાય સંપૂર્ણ. સંવત ૧૭૯૮ વર્ષે કાર્તિક સુદી ત્રયોદશ્યા સોમવારે પત્રન (પાટણ) મધ્યે લેખિત્વા ભાવપ્રભસૂરિર્ભિઃ | બ્રિષ્ટિ છ કિ કિ કિ ઉ ઉ ઉહિ કિ ફિ છી છી ડિ હિ હ હ હ ઈક Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ સજઝાયના આરંભની પંક્તિઓ જોઈએ તો વીર જિર્ણદઈ ભાસીયા, પંચમહાવ્રત વાર રે, વ્રત છઠું રમણી તણું, ભોજન વર્ષી દીધર રે. રાત્રિભોજન ત્યાગના ઉપદેશાત્મક વિચારો અને ફળનો ઉલ્લેખ કરતાં કવિના શબ્દો છે રાત્રીભોજન ભવી વારીઈ તારઈ નિજ આતમ નઈ રે, હારીઈ નવિ નરભવ લહી, ધારીઈ જૈન ધરમ નઈ રે. ઘુવડ ગૃધ પંખી તણા, ચામાચીડ માંઝાર રે, એ આદિ ભવ તે લહઈ, જે કઈ રાત્રિ આહાર રે. ઉપરોક્ત માહિતી પછી કવિએ રાત્રિભોજન ત્યાગના મહિમાની પ્રચલિત હંસ-કેશવની કથા-વૃત્તાંતનું નિવેદન કર્યું છે. કવિ કહે છે કે એ ઉપરિ સુણજ્યો કથા, કુંડનપુર એક દીપઈ રે, શેઠ જશોધર તિહાં વસઈ, ધનઈ ધનવંતઈ જુઆ રે. ૩ી. ધરણી રંભા તેહની હંસ ઉંમર સુત મોટો રે, બીજો સુત છે તેહનઈ, કેશવ નામઈ છોટો રે. ||જા ત્યારપછી બાકીની ગાથાઓમાં એમના રાત્રિભોજન ત્યાગની કથાનો ઉલ્લેખ થયો છે. કથાને અંતે સારભૂત વિચાર વ્યક્ત થયો છે. સાદિ અનંત પદ પામીયા રે, નિરંજન નિરાબાધ, અનંત ચતુષ્ટય જેહને, કુણ જાણઈ જે અત્રધરે. તપશ્રી પુનિમિગચ્છ ગુણનિધિ રે, શ્રી ભાવપ્રભસૂરિંદ, રાત્રિભોજન સર્વથા તજઈ રે, નમઈ તેહ મુણીંદ રે. વિર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર | (૧ ૨૭) Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ કવિએ “સ્વાધ્યાય' શબ્દ પ્રયોગ કરીને રાત્રિભોજનનો ત્યાગ એ આત્માના વિકાસ માટેનું સોપાન છે એમ જણાવ્યું છે. સક્ઝાય એટલે સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે સજઝાયના વિચારોનું આત્મલક્ષી-ચિંતનમનન અને ધર્મ પુરૂષાર્થ દ્વારા આચારધર્મનું અનુસરણ. પ્રત્યેક સઝાયનો આ અંતરંગ વિચાર આત્મસાત્ કરવાથી આત્માના વિકાસ તરફ ગતિશીલ થવાય છે. ૫. રાત્રિભોજનની સઝાય હેમવિમલસૂરિ અવનીતલે વારુ વસેજી કુંડિલપુર ઉદાર, શેઠ વસે ધર જાણીઈજી વિવસાય કરે અપાર રે. ||૧|| માનવી રાત્રિભોજન નીવારિ જે નરનારી છાંડસઈજી, તે તરસે સંસાર રે માનવી રાત્રિભોજન નીવારી. રંભા ધરણી રૂઅડીજી, પુત્ર સલુણા દોય, હંસકુમર ભાઈ વડોજી લહુડો કેશવ હોય રે. //રી એક દિન રમતા ભેટીયાજી સૂરિ શીરોમણિ રાય, ધર્મઘોષ નામે નમીજી વંદી આનંદ થાય રે. |૩|| સૂરિ ભણે રમણીતણાંજી, ભોજન છેડે જેહ, તે નરિ સુર સેવા કરેજી મુગતિ નહિ સંદેહ રે. ||૪|| દોઈ કુંવર વ્રત ઉચ્ચરેજી શ્રી ધર્મઘોષસૂરિ પાસ, રયણી ભોજન કિમ ટલેજી પૂછે મન ઉલ્લાસ રે. //પી રાત્રે રાંધ્યું દીકઈ જિમેજી, તેલ તુજને દોષ રાત્રે રાંધ્યું રાત્રે જિમેજી, તે બહુ પાપ પોષ રે. ||૬|| ક વીર ટિ શર્ટ હરિ હરિ હરિ હરિ હિ ફિ હિ કિ વીર છ રિ હિ કિ | ૧૨) Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ❀❀ દીઠે રાંધી મૂકીઉજી, રાત્રિ કરે રે આહાર, તે નર પાપે બૂડસઈંજી, બહુ જીવ તણો સંહાર રે. દીહઈ રાંધી દીહઈ જિમઈજી, ઘડીન્યજે તે દોય, તે નર પુન્યવંત પૂજીઈજી, જેનર એહવા હોય રે. ઘરિ આવ્યા માડીકહીજી વ્યાલુ માંગ્યું દીસી, ચ્યાર ઘડી છિપાછલાજી પિતા કરિ બહુ રિસ રે. માયબીહંતી નવી દીઈજી મોન કરીનિજાય, લંઘન કરતાં દીહાલડાજી પાંચ એણી પરેથાય રે. | છડી દિન સહોદર રાજી મિલિયા એકણી ચિત્ત રાત્રિ જીમો કે બાહિર રમોજી નહી અમ્હારિ રીતિ રે. હંસ કુમરસિંહા ઘોલીઉજી વ્યાલૂ માંગ્યું મમ, વિસહર ગરલ જમું કીઉજી માંહિ માંગ્યું તામ રે. કેશવ કુંવર વનમાં ગઉજી, વડ કીધો વિશ્રામ, યક્ષદેવતા આવીઉજી કુંઅર સિંહા લિ તામ રે. એક પુરુષ મોટો અછઈજી વ્રત ન ભંજઈ બાલ, હું ભંજાવું તેહનુંજી માંડી માયાજાલ રે. નવજોયણ નગરી રચીજી, ચિહું દિસઈ પોલપાર, મંડપ ચીયા મોકલાજી, તોરણ ઘર ઘર બાર. સુરજ રચીઉ કારિ મૂકીજી માંસલસ રચીઆ બહુ કેશવકુંઅર જગાવિઉજી ઉઠી જિમઈ છઈ આહાર રે. Jain Educationa International ૧૨૯ For Personal and Private Use Only 11911 ।।૮।। ||૯| ||૧૦|| ||૧૧|| ||૧૨ 119311 119811 119411 ||૧૬।। Page #167 -------------------------------------------------------------------------- ________________ શિક વહિ હ હ ક વીક ફ B વૃષ્ટિ રહિ હ હ હ હ ક વીક ક ક ક | |૧૭ના |૧૮ ૧લા //૨૦મી. ||૨૧// માણસ મિલીઆ અતિઘણાંજી આવ્યા જક્ષની યાત્રા તુઝ ભૂખ્યા અહમો કિમ જિમૂજી તું અહ્મા રે માત્ર રે. કેશવ તવ મનિ ચીંતવઈજી હજી ન થયું પરભાતિ, એકાઈ કારણ અછઈજી અહમે નવિ જિમ સુરાતિ રે. વલતુ કુંઅર વિનવઈજી સાંભલયો સહુ કોય, ગુરુ સાખિ વ્રત ઉચ્ચર્યજી ભાંજી જઈ સોય રે. યક્ષદેવતા કોપીઉજી મોગર કીધો ઘાત ઘાતી વલિ કીધા કારમાજી તોહિ ન જિમ રાતિ રે. અટવીથીઉગામિઉજી લેઈ ગયું યક્ષરાજ, પંચ દિવ્ય શિર ઢાલીયાજી દીધુંઉ જેણી રાજ રે. માંગિ વચ્છ હું તુસીઉજી વર આપુ તુઝે એહ, પદન્ડવણિ વિષ જાયસઈજી થાવર જંગમ “હ રે. હંસ કુંઅર વિષ ધારિઉજી ગલિઅ પડઈ તસ અંગ, સુણ કિરતી કુંઅર તણીજી પિતા લેઈ આવ્યું રંગ રે. પદ ન્યવણી કરિ છાંટીયુંજી અંગ થયું નિરાધબાધ તવ પિતાઈ ઉલખ્યુંજી ખમજે વચ્છ અપરાધ રે. શ્રાવકપણું તવ આદર્યુંજી સેવ કુટુમ્બચ્ચું તાત, નગરમાંહિ વરતાવિઈજી, કોઈ ન જિમવું રાત્રિ રે. વિહાર કરતાં આવીયાજી ધર્મઘોષસૂરિરાય, ચરિંગી સેના લહજી કુંઅર વંદન જાય રે. //રરા ||૨૩ી Tી ૨૪] ||રપી! // ૨૯ી. ૧૩) Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ધર્મ દેશના સાંભલીજી, સુત ઠવીઉ નિજરાજ, તપ જય સંયમ આદરીજી સાર્યા આપણી કાજ રે. માસ સંલેખન તવ કરીજી અંતઈ અનશણ કીધ, હંસકેશવ દોઈ મુનીવરુજી પામ્યા શિવપુરી રિદ્ધ. રાત્રિ ભોજન પરિહરીજી કેશવની પરિ સાર, તે નરનારી પામઈજી વહિલુ ભવનો પાર. તપગચ્છ ગયણ ચંદલોજી શ્રીસુમતિ સાધુસરી સીસ કરજોડી કહિ વીનતીજી શ્રી હેમવિમલસુરિસરે. ઈતિ શ્રી રાત્રિભોજન સજ્ઝાય સંપૂર્ણ ॥ વસતા નયવિજય પઠના ॥ વિહાર કરતાં આવીયાજી, ધર્મઘોષ મુનિરાય, ચઉંરંગી સેના લહીજી, કુંઅર વંદન જાય રે. ધર્મ દેશના સાંભલીજી, સુત કવીઉ નિજરાજ, તપ જપ સંયમ આદરીજી, સાર્યા આપણી કાજ રે. માસ સંલેખન તવ કરીજી, અંતઈ અનશણ કીધા રે, હંસ કેશવ દોઉં મુનિવરુજી, પામ્યા શિવપુરી સિદ્ધ. વટ વોર Jain Educationa International શ્રી હેમવિમલસૂરિની ૨૯ ગાથાની સજ્ઝાયમાં રાત્રિભોજન ત્યાગ અને તેના ફળ વિશે હંસ-કેશવ નામના બે ભાઈની કથાનું વર્ણન છે. કવિએ કેશવના મુનિજીવનનો સંદર્ભ આપીને રાત્રિભોજન ત્યાગનો ઉપદેશાત્મક વિચાર વ્યક્ત કર્યો છે. કવિના શબ્દો છે : ૧૩૧ ❀❀ For Personal and Private Use Only 112911 112611 ॥૨૯॥ 113011 112811 112011 Page #169 -------------------------------------------------------------------------- ________________ | રાત્રિભોજન પરિહરીજી, કેશવનો પરિસાર તે નર-નારી પામ ઈજી વહિલું ભવનો પાર. ।।૨૮।। હંસ-કેશવની કથા કવિઓએ પોતાની કવિત્વ શક્તિથી અસરકારક પ્રભાવોત્પાદક રીતે વર્ણવી છે. દરેક કવિની સજ્ઝાયમાં કંઈક નવિનતા જોવા મળે છે. આ. હેમવિમલસૂરિએ કેશવના મુનિજીવનનો ઉલ્લેખ કરવાની સાથે અનશન કરી સિદ્ધિપદને પામ્યા તેનું નિરૂપણ કર્યું છે. ૬.રાત્રિભોજન સજ્ઝાય પુન્ય સંજોગે નરભવ લીધો સાધ્યો ન ઉત્તમ કાજ, વિષયારસ જાણ્યો વિષ સરસ્યા ઈમ ભાંખે જિનરાજ રે, પ્રાણી રાત્રિભોજન વારો, આગમ વાણી સાચી જાણી, સમકિત ગુણ સંભારો રે પ્રાણી. અભક્ષ્ય બાવીશ રાત્રિભોજન દોષ કહ્યા પરધાન તિણ કારણ રાત્રિ મત જમજ્યો જો હોવે હઈડે સાન રે પ્રાણી.।।૨।। દાન સ્નાન શસ્ત્ર ભોજન ઈતલા રાત્રિ ન કીજે એ ક૨વા સૂરજની સાખે નિતવચન સમજીજે રે પ્રાણી. માંખી જૂ કીડી કોળીવાલો ભોજનમાં જે આવે, કોઢ જલોધર વિમન કરંતા એહવા રોગ ઉપાવે રે પ્રાણી. છન્નુ ભવ જીવ હત્યા કરતા પાતિક જેહ ઉપાવો, એક તલાવ ફોડતા ઈતલો દોષ સુગુરુ બતાવે પ્રાણી. Jain Educationa International ||૧|| ઉત્તમ પશુ પંખી જે રાત્રિ ટાલે ભોજન ટાણો, તમે તો માનવ નામ ધરાવે કિમ સંતોષ ન આણો રે પ્રાણી. પા ૧૩૨ For Personal and Private Use Only 11311 ||૪|| ॥૬॥ Page #170 -------------------------------------------------------------------------- ________________ હર હર હર હરીફ ઉ ઉહિ વીર છી દિ થી કિ ઈટ રિ ઉર ધીર ર ર ર વી | ઈકડોતર સર ફોડ્યા સમ એકદવદંતા પાપ અઠોતર ભવ દવ દીધા સમ એક મુનીને સંતાપે રે પ્રાણી. // એકસોને ચુઆલીશ ભવ લગે કુવિણજીના જે દોષ કુટો એક કલંક જ દેતા, તેહવો પાપનો પોષ રે પ્રાણી. ટી. એકસોને નિનાએક ભવ લગે ખંડ્યા શીયલ બંધ એક રાત્રિભોજન મેં તેહવો, કર્મ નિકાચિત બાંધે રે પ્રાણી. II રાત્રિભોજન દોષ ઘણાં છે તે કહીયે વિસ્તાર, કેવલી કહેતા પાર ન આવે પૂરવ કોડિ મોઝાર રે પ્રાણી. ||૧૦ના રાત્રિ નીત ચોવિહાર જ કીજે સમપૂરણાં નીમવારે જો માર્સ, પાસખમણનો લાભ ઈણી પેરે લીજૈ રે પ્રાણી. |૧૧|| મુનીવર તો દેવે શિખામણ જે પાલે નરનારી, સુરનર સુખ વિલસે બહુ તે નર મોક્ષ તણી અધિકારી રે. ૧રા શિખામણ દિલમાં ધારિ રાત્રિભોજન ત્યાગ કીજે ઉદયરત્ન સુખ સંપતિ પામે જો જગમાં જશ લીજે રે પ્રાણી. ||૧૩ Iઈતી રાત્રિભોજન સજઝાય સંપૂર્ણ કવિ ઉદયરત્નની રાત્રિભોજનની સજઝાયમાં ઉપદેશાત્મક વિચારોનું નિરૂપણ થયું છે. મહાન પુણ્યોદયે મનુષ્ય જન્મ મળ્યો છે તો રાત્રિભોજન ત્યાગનું સર્વોત્તમ કાર્ય કરવું જોઈએ. રાત્રિના સમયે દાન-સ્નાન અને ભોજન કરવું નહિ. સૂર્યની સાક્ષીએ – દિવસે આ ત્રણ કાર્ય કરવાં અન્ય વિચારોમાં પશુ પંખી રાત્રે ભોજન કરતાં નથી. માળી-કીડી વગેરેથી જે ફળ મળે છે તેનો ઉલ્લેખ થયો છે. ?િ ? ? ? ? હ ર ર ર ર ર ર ર ર ર ? ? ? | Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ |૨|| રાત્રિભોજનના પાપનાં અન્ય વિચરો પરંપરાગત રીતે વ્યક્ત થયા છે. મુનિવર રાત્રિભોજન ત્યાગની શિખામણ આપે છે તેનાથી સુખસંપત્તિ અને જગતમાં યશ પ્રાપ્તિ થાય છે. ૭. રાત્રિભોજનની સઝાય -- બીજી પુણ્ય સંયોગે નરભવ લાધ્યો, સાધો આતમ કાજ; વિષયારસ જાણો વિષ સરીખો, એમ ભાખે જિનરાજ રે; પ્રાણી રાત્રિભોજન વારો, આગમ વાણી સાચી જાણી, સમકિત ગુણ સહિનાણી રે; પ્રાણી રાત્રિભોજન. |૧| અભક્ષ બાવીશમાં રહેણી ભોજન, દોષ કહ્યા પરધાન; તેણે કારણ રાતે મત જમજ્યો, જો હોય હૈડે સાન રે. દાન સ્નાન આયુધ ને ભોજન, એટલાં રાતે ન કીજે; એ કરવાં સૂરજની સાખે, નીતિ વચન સમજી જે રે. IIકા ઉત્તમ પશુ પંખી પણ રાતે, ટાળે ભોજન ટાણો; તમે તો માનવી નામ ધરાવો, કેમ સંતોષ ન આણો રે. માંખી જજૂ કીડી કોળીયાવડો ભોજનમાં જો આવે, કોઢ જળોદર વમન વિકળતા, એવા રોગ ઉપાવે રે. |પા છન્નુ ભવ જીવ હત્યા કરતાં, પાતક જેહ ઉપાયું; એક તળાવ ફોડતાં તેટલું, દૂષણ ગુરૂએ બતાયું રે. ||૬ll એકલોત્તર ભવ સર ફોડ્યા સમ, એક દવ દેતાં પાપ; અઠલોત્તર ભવ દવ દીધા જિમ, એક કુવણિજ સંતાપ રે. શા એકસો ચુમ્માળીશ ભવ લગે કીધા; કુવણિજના જે દોષ; જા. શિક ફિ વીક હરિ ફિ વીક છી છી છી છી છી છી છી છી હરિ હરિ હર | (૧૩૪) Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ કૂડું એક કલંક દિયતાં, તેહવો પાપનો પોષ રે પ્રાણી. ૮. એકસો એકાવન ભવ લગે, દીધાં કૂડાં કલંક અપાર; એક વાર શીળ ખંડ્યા જેવો; અનરથનો વિસ્તાર રે પ્રાણી. II એકસો નવાણું ભવ લગે ખંડ્યાં, શિયળ વિષય સંબંધ; તેહવો એક રાત્રી ભોજનમાં કર્મ નિકાચિત બંધ રે પ્રાણી. ||૧૦|ી. રાત્રી ભોજનમાં દોષ ઘણાં છે, કહેતાં નાવે પાર; કેવળી કહેતાં પાર ન પાવે, પૂરવકોટિ મઝાર રે પ્રાણી. ||૧૧|| એવું જાણીને ઉત્તમ પ્રાણી, નિત ચઉવિહાર કરીને; માસે માસે માસખમણનો, લાભ એણી વિધ લીજે રે. ૧રા મુનિ વસતાની એહ શીખામણ, જે પાળે નર નારી; સુર નર સુખ વિલસીને હોવે, મોક્ષતણા અધિકારી રે પ્રાણી./૧all | મુનિ વસ્તાની રાત્રિભોજનની સક્ઝાય - આ સજઝાયની રચના ૧૩ કડીની છે. તેમાં રાત્રિભોજન ત્યાગ વિશેના વિચારોની રજૂઆત થઈ છે. આરંભની પંક્તિમાં કવિ જણાવે છે કે પુણ્ય સંયોગે નરભવ લાધ્યો, સાધો આતમ કાજ.” મનુષ્ય ભવમાં જ રાત્રિભોજન ત્યાગનો નિયમ સ્વીકારીને આત્મા મુક્તિસુખ પામી શકે છે. અન્ય ભવોનાં વ્રત-નિયમ સ્વીકારી શકાતા નથી. બાવીશ અભક્ષ પદાર્થોમાં રાત્રિભોજન ત્યાગનો ઉલ્લેખ થયો છે. રાત્રિભોજન ત્યાગ એ આગમની વાણી છે. તેનાથી જિનવાણીમાં ( ૧ ૩૫) Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા થતાં સમકિતનો મહિમા વૃદ્ધિ પામે છે. કવિ જણાવે છે કે દાન, સ્નાન, આયુધ ને ભોજન, એટલાં રાતે ન કીજે, એ કરવાં સૂરજની સાખે, નીતિ વચન સમજી જે રે. (૩ી. ઉત્તમ પશુ પક્ષી પણ રાતે ટાળે ભોજન ટાણો, તમે તો માનવી નામ ધરાવો, કેમ સંતોષ ન આણો. |૪ll અન્ય રચનાઓમાં કીડી, જૂ, માખી, કરોળીયા વગેરે ભોજનમાં આવે તો તેનાથી થતાં રોગનો ઉલ્લેખ થયો છે તેની માહિતી પ્રાપ્ત થાય છે. રાત્રિભોજન ત્યાગના સંદર્ભમાં જુદા જુદા ભવના પાપનો ઉલ્લેખ કરીને કવિ જણાવે છે કે : એકસો નવ્વાણું ભવ લગે ખંડ્યાં, શિયળ વિષય સંબંધ, તેવો એક રાત્રિભોજનમાં કર્મ નિકાચિત બંધ રે. _/૧૦ના રાત્રિભોજન ત્યાગના ફળની માહિતી આપતી પંક્તિઓ જોઈએ તો માસે માસે માસખમણનો લાભ એણી વિધ લીજે. માસખમણના લાભ ઘણાં છે. કેવલી કહેતાં પાર ન પાવે, પૂરવ કોટિ મઝાર રે. માટે આ વાણી જાણીને, સમજીને તે પ્રાણી, રાત્રિભોજનનો ત્યાગ કરીને ચઉવિહાર કરજે એવી મુનિ વસ્તાની શિખામણ છે. ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ક ર ર ર | (૧૩) Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ કેટલીક વિશેષ વિચારણા (રાત્રિભોજન) કોઈ એક જીવ સતત ૯૬ ભવો સુધી જાવજ્જીવ હિંસા કરે છે તેટલું જ પાપ એક સરોવરને સૂકાવવામાં લાગે છે. • એકસો આઠ ભવ સુધી હંમેશા જે જીવ સરોવરને સુકાવે છે તેના જેટલું પાપ એક વખત જંગલમાં દાવાગ્નિ લગાડવાથી લાગે છે. એકસો આઠ ભવ સુધી દાવાગ્નિ સળગાવતાં જે પાપ લાગે છે, તેટલું પાપ એક કુવાણિજ્ય કરવાથી લાગે છે. એકસો ચુમ્માલીસ ભવ સુધી કુવાણિજ્ય કરવાથી જે પાપ લાગે છે તેટલું પાપ એક કુકર્મથી લાગે છે. • એકસો ચુમ્માલીસ ભવ સુધી કુકર્મ કરતાં જેટલું પાપ બંધાય તેટલું પાપ એકવખત કોઈને આળ આપવાથી થાય છે. એકસો એકાવન ભવ સુધી આળ આપવા દ્વારા જે પાપ બંધાય તેટલું પાપ એકવાર પરસ્ત્રીગમન કરવાથી થાય છે. • નવ્વાણું ભવ સુધી પરસ્ત્રીગમન કરવાથી જે પાપ બંધાય તે એકવારના રાત્રિભોજનથી થાય છે. શ્રી ઉપદેશપ્રાસાદકારે આ પ્રમાણે રત્નસંચય - સૂક્તમાં કહ્યું છે, તત્ત્વ તો બહુશ્રુતો જ જાણે - એમ કહીને આ વિષયની સમાપ્તિ કરી છે. વાસ્તવમાં કર્મના સિદ્ધાંત મુજબ વિચારતાં આ ગણિત બેસે તેવું નથી. જૈનેતર ગ્રંથોમાં જે ભાષામાં વાત કરવામાં આવે છે, તેવી ભાષા અહીં વપરાયેલી જોવા મળે છે માટે આ ગણિત લૌકિક છે. શ્રી Jain Educationa International ૧૩૭ For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ સેનપ્રશ્નમાં પણ એક પ્રશ્નોત્તર આ અંગેનો જ છે. ‘રાત્રિભોજનની ચૌપદીમાં ઉપર મુજબનું જ ગણિત વર્ણવેલું છે તે માન્ય છે કે નહિ?’ તેવા પ્રશ્નના ઉત્તરમાં શ્રી સેન સુ.મ. એ જણાવ્યું છે કે ‘રાત્રિભોજન ચૌપદીમાં કહ્યું છે, તે લૌકિક છે. રાત્રિભોજનનો નિષેધ કરનાર સ્વરૂપે જ કથંચિત્ માન્ય છે.’ ૯૯ ભવો સુધીના પરસ્ત્રીગમનનું પાપ અને એક વખતનું રાત્રિભોજનનું પાપ : બંને સરખા છે - એ માન્યતા જિનશાસનની નથી, લૌકિક છે. આ વાત ખાસ યાદ રાખવી. ઘણીવાર રાત્રિભોજનની ભયંકરતા બતાવવા માટે વ્યાખ્યાનકારો ઉપર મુજબના લૌકિક ગણિતને વર્ણવે છે, ત્યાં ખુલાસો પણ કરતાં નથી કે આ ગણિત લૌકિક છે. ત્યારે ઘણાં શ્રાવકો ચકરાવે ચઢી જાય છે. ક્યારેક તો પરસ્ત્રીગમન કરનારને ખોટું આશ્વાસન મળી જવાની પણ પૂર્ણ સંભાવના છે. રાત્રિભોજન ચોક્કસ મહાપાપ જ છે પરંતુ રાત્રિભોજન કરતાં પરસ્ત્રીગમનનું પાપ ઓછું છે - એ વાત માની શકાય નહિં. આ વિષયમાં આજે ઘણી ગેરસમજ ઊભી થતી હોય છે. ૭. રાત્રિભોજનની સજ્ઝાય અવનીતળ વારૂ વસે જી, કુંડનપુર ઉદાર; શેઠ યશોધન જાણીયે જી, કરે વ્યવસાય અપાર રે; માનવી, રાત્રિભોજન વાર. રંભા ઘરણી રૂપડી જી રે; પુત્ર સલૂણા રે દોય; હંસકુમર ભઈ વડો જી રે; લઘુભાઈ કેશવ હોય રે; માનવી, રાત્રિભોજન વાર. દોષ અનંતા ઓળખ્યા જી રે; જિમ ન પડે સંસાર રે મા. એક દિન રમતાં ભેટીયા જી, સાધુ શિરોમણિ સૂરિ; Jain Educationa International ૧૩૮ For Personal and Private Use Only ||૧|| 11211 આંકણી Page #176 -------------------------------------------------------------------------- ________________ ધર્મઘોષ નામે નમી જી, આવી આણંદ પૂર રે; મા. ૩ સૂરિ ભણે રજનીતણું જી, ભોજન છેડે જેહ, તસ સુર નર સેવા કરે છે, લહે મુક્તિ નિઃસંદેહ રે. મા. ૪ની સાંજે રાંધી રાત્રે જમે જી રે, તે ઉત્કૃષ્ટો રે દોષ; દિવસે રાંધી રાતે જમે જી રે, પાપ તણો બહુ પોષ રે. મા. //પા રાત્રે રાંધી મૂકિયું જી; દિવસે તે કરે આહાર; તે જીવિત પ્રાયે બાહિરા જી રે; અતિ જીવતણો સંહાર રે. ૬ll દિવસે રાંધી દિવસે જમે છે, ઘડીય તજે દોય દોય; પુણ્યવંત તે પૂજીયે છે, જે નર એહવા હોય રે. મા. ઘેર આવ્યા માતા કને જી, ભોજન માગે રે દીશ; ચાર ઘડી છે પાછલી જી, પિતા કરે બહુ રીશ રે. મા. માતા બહીતી નવિ દીયે જી, મૌન કરે તે ત્યાંય; લાંઘણ કરતા દીવડલા જી, પાંચ ઈંણી પરે જાય રે. મા. /૯lી. છ દિવસે સહોદરા જી, મળિયા એકણ ચિત્ત; રાતે જમો કે બાહિર રમો જી, નહી અમ ઘર એ રીત રે. (૧૦ના હંસકુમાર તિહાં ખોભીયો જી, વાળુ કીધું રે જામ; વિષહર ગરલે મૂકીયું જી, માંહે જાણું તામ રે. મા. ૧૧ કેશવકુમર વનમાં ગયો જી, તિહાં કીધો વિશ્રામ; યક્ષ દેવ તિહાં આવીયો જી, મઢી નિહાળે તામ રે. મા. ૧ રા. એ પુરૂષ હોટો છે જ, વ્રત નવિ ભર્યું રે જેણ; ભંજાવું હું તેહનાં જી, માયા માંડી તેણ રે. મા. ||૧૩ી. /૮ જિક ક ક ફીક જરિ કિ કિ કિ જીર રીડ કિ જીડ કિ ફ ફીક ફિ કિ ફ જી| ૧૩૯) Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ મા. સૂરજ રચિયો કારમો જી, માણસ રચ્યાં બહુ થોક; કેશવકુમાર જગાવિયો જી, ઉઠ જમે છે સહુ લોક રે. કેશવ મનમાં ચિંતવે જી, હજીય ન થયો પ્રભાત; એ કાંઈક કૌતુક અછે જી, અમે ન જમશું રાત રે. મા. ત્રણ પ્રદક્ષિણા દેઈ કરી જી, લાગ્યો કેશવને પાય; માગ વત્સ તૂલ્યે તુને જી, કાંઈક કરૂં પસાય રે. મુજ ભાઈયે વ્રત ભાંજીયું જી, વિષધર ગ્રહીયો જેણ; હું માંગું છું તુજ કને જી, જો જીવાડો એણ રે. મા. યક્ષ દેવ તિહાં આવીયો જી, લેઈ માણસનું રૂપ; વમન કરી છાંડીયો જી, ઢાંકી ઉઠ્યો ભૂપ રે. મા. રાત્રિભોજન પરિહરી જી, હુઓ સાકેતપુર રાજ; સંયમ લેઈ તપ કરી જી, સારયાં આતમ કાજ રે. મા. રાત્રિભોજન પરિહરીજી, હુઓ સાકેતપુર રાજ, સંયમ લઈ તપ કરી જી, સાધ્યાં આતમ કાજ રે. Jain Educationa International 119811 ૧૪૦ 119411 ||૧૯૫ અજ્ઞાત કવિ કૃત રાત્રિભોજનની સજ્ઝાયમાં કવિએ કુંડનપુર નગરના શેઠ યશોધનના પુત્ર હંસકુમાર અને કેશવકુમારના દૃષ્ટાંતની માહિતી આપી છે. અનેક કથા કાવ્યો દ્વારા રાત્રિભોજન ત્યાગનો ઉપદેશ પ્રાપ્ત થવાની સાથે કથારસની અનેરી અનુભૂતિ થાય છે. સજ્ઝાયને અંતે કવિના શબ્દો છે : For Personal and Private Use Only 119811 119911 ||૧૯૫ કુંડનપુર નગરમાં યશોધન નામના મોટા વેપારી નિવાસ કરતા હતા. એમને હંસકુમાર અને કેશવકુમાર નામના બે પુત્ર હતા. એક ||૧૮|| Page #178 -------------------------------------------------------------------------- ________________ દિવસ બાલ્યાવસ્થામાં રમત રમતાં હતા ત્યારે ધર્મઘોષ મુનિનો પરિચય થયો. એક દિન રમતાં ભેટીયા જી, સાધુ શિરોમણિ સૂરિ; ધર્મઘોષ નામે નમી જી, આવી આણંદ પૂર રે; મા. //૩ સૂરિ ભણે રજનીતણું જી, ભોજન છંડે જેહ, તસ સુર નર સેવા કરે છે, લહે મુક્તિ નિઃસંદેહ રે. મા. ૪ સાંજે રાંધી રાત્રે જમે જી રે, તે ઉત્કૃષ્ટો રે દોષ; દિવસે રાંધી રાતે જમે જી રે, પાપ તણો બહુ પોષ રે. મા. //પા દિવસે રાંધી દિવસે જમે છે, ઘડીય તજે દોય દોય; પુણ્યવંત તે પૂજીયે છે, જે નર એહવા હોય રે. મા. _//૭ી રાત્રિભોજન વિશે ધર્મઘોષ મુનિની વાણી સાંભળીને કેશવ ઘરે આવ્યા અને ભોજનની માંગણી કરી તો પિતા રિસ કરીને કહે છે કે હજી ચાર દિવસ બાકી છે. માતા શેઠની બીકથી મૌન ધારણ કરે છે. આ રીતે પાંચ દિવસ વીતી ગયા. છટ્ટે દિવસે હંસકુમારે રાત્રિભોજન કર્યું ત્યારે ભોજનમાં સાપનું વિષ હતું. કેશવકુમારે રાત્રિભોજન કર્યું નહિ અને વનમાં જઈને વિશ્રામ કર્યો. અહીં યક્ષ દેવ આવ્યો અને વિચાર્યું કે એ પુરૂષ હોટો અછે જી, વ્રત નવિ ભર્યું રે જેણ; ભંજાવું હું તેહનાં જી, માયા માંડી તેણ રે. મા. ||૧૩ી. યક્ષે કેશવના વ્રતનું ખંડન કરવા માટે દૈવી શક્તિથી સૂરજ રચ્યો અને ઘણાં માણસો ભોજન કરતાં હતાં તેવું દશ્ય કર્યું. આ માયાજાળ જાણીને કેશવ વિચારે છે કે આ કૌતુક છે. ૧૪૧) Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ જિક ક ક હી હી ક ક ક ક હી હી હ કિ હિ હ હ કિ ઉર હિ કિ| કેશવ મનમાં ચિંતવે જી, હજીય ન થયો પ્રભાત; એ કાંઈક કૌતુક અછે જી, અમે ન જમશું રાત રે. મા. //પા. - યક્ષની પરિક્ષામાં કેશવનો વિજય થયો અને યક્ષ કહે છે કે હે વત્સ! વરદાન માંગ. ત્રણ પ્રદક્ષિણા દેઈ કરી જી, લાગ્યો કેશવને પાય; માગ વત્સ તૂક્યું તુને જી, કાંઈક કરૂં પસાય રે. મા. ૧૬ો. કેશવ કહે છે કે તમારી કૃપાથી મારો ભાઈ હંસકુમાર આપના ઝેરથી દુ:ખી છે તો તેને જીવતો કરો. આ રીતે કેશવ અને હંસકુમારના બંધુ બેલડીના દૃષ્ટાંતથી રાત્રિભોજનના ત્યાગનો મહિમા સમજવો. ૧૪૨) Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ રાત્રિભોજનનો મહિમા દર્શાવતી કથાઓ આ પ્રકરણમાં કથાનુયોગ દ્વારા રાત્રિભોજન ત્યાગની કથાઓનો સંચય કરવામાં આવ્યો છે. કથાના માધ્યમ દ્વારા પણ રાત્રિભોજન ત્યાગનો મહિમા પ્રત્યક્ષ રીતે સમજી શકાય તેમ છે. વિશેષ માહિતી માટે કથાઓનું અધ્યયન અને ચિંતન કરવા યોગ્ય છે. ૧. વિદ્યાપતિની કથા ‘ધર્મોપદેશ કર્ણિકા' માં રાત્રિભોજન ત્યાગ માટે વિદ્યાપતિ શ્રેષ્ઠિની કથા છે. પોતનપુર નગરમાં સૂર નામે રાજા રાજ્ય કરતો હતો. આ નગરમાં વિદ્યાપતિ નામનો ધનિક વેપારી રહેતો હતો. તેને શ્રૃંગારસુંદરી નામની પત્ની હતી. શ્રૃંગારસુંદરીને એક રાત્રિએ સ્વપ્ર આવ્યું. સ્વપ્રમાં લક્ષ્મી દેવીએ કહ્યું કે ‘હું દસમે દિવસે તમારે ત્યાંથી ચાલી જઈશ.’ આ સ્વપ્રના આધારે વિદ્યાપતિ શ્રેષિએ લક્ષ્મીને સ્થિર કરવા માટે સાતક્ષેત્રમાં ધનનો સદ્યય કર્યો અને પરિગ્રહ પરિમાણ વ્રત ગ્રહણ કર્યું. દિવસમાં એક વખત ભોજન કરે છે ત્યારપછી દસમે દિવસે લક્ષ્મીદેવીએ સ્વપ્રમાં કહ્યું કે હું તમારે ત્યાંથી જઈશ નહિ. વિદ્યાપતિ રાત્રિભોજન ત્યાગ કરે છે એટલે ચાર પ્રકારના આહારનાં ત્યાગ કરવાનું વ્રત સ્વીકારે છે. ત્યારપછી લક્ષ્મી સ્થિર થઈ અને ધનસંપત્તિની વૃદ્ધિ થઈ. શ્રેષ્ઠિને રાજ્યની પ્રાપ્તિ થઈ અને જિનચૈત્યનું નિર્માણ કરાવ્યું. Jain Educationa International • ૧૪૩ For Personal and Private Use Only ? ટ ટ Page #181 -------------------------------------------------------------------------- ________________ 8િ કિ ક ક વીર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર | ૨. આવશ્યક ચૂર્ણિ -વસુમિત્રાની કથા ઉજ્જૈન નગરીમાં યજ્ઞદત્ત, જિનદાસ અને વિષ્ણુદત્ત નામના ત્રણ જણાં શ્રાવકકુળમાં જન્મ્યા હતા. તેમને ત્રણ પુત્રી જયશ્રી, વિજયશ્રી અને શ્રી નામની ઉત્પન્ન થઈ. તેની બહેનપણી બ્રાહ્મણપુત્રી વસુમિત્રા થઈ. ત્રણે પુત્રીઓ સાધ્વીજી મહારાજ પાસે જાય છે અને એમની પાસેથી ધર્મ સાંભળીને સમકિત ધારણ કરે છે. સાધ્વીજી મહારાજ પાસેથી રાત્રિભોજન ત્યાગની વાત સાંભળે છે. જયેષ્ઠા પૂર્વે સ્વીકારેલાં વ્રતોને યાદ કરે છે. વસુમિત્રાએ રાત્રિભોજન ત્યાગનું વ્રત સ્વીકાર્યું હતું. વસુમિત્રા લગ્ન કરીને સાસરે ગઈ અને કેટલોક સમય વ્રતનું પાલન કર્યું. એક દિવસ તેના સસરાએ કહ્યું કે હે પુત્રી, આપણા કુળમાં નિશિભોજન અને માંસાહારનો નિષેધ નથી એમ કહીને સસરાએ માંસાહાર કરવા માટે આગ્રહ કર્યો. વેદમાં પણ આ બાબતનો ઉલ્લેખ થયો છે. સસરાના વિચારો જાણીને વસુમિત્રાએ વિચાર્યું કે નિશિભોજન નિયમ પાળવા માટે કોઈ આગ્રહ કરવા જેવો નથી પછી વસુમિત્રાએ સસરાને કહ્યું કે જેની પાસેથી નિયમ ગ્રહણ કર્યો છે તેમને સમર્પણ કરી દઉં. ત્યારપછી સસરા અને વહુ ઉર્જન તરફ ગયાં. સાંજનો સમય હતો. તેઓ બંને ઘરે પહોંચ્યા. સાંજની રસોઈ થતી હતી તે પીઠડાની ઉપર સર્પ હતો. તેને ઉંદરે ડંખ મારવાથી ટુકડા થઈને (સર્પ) ભોજનની સામગ્રીમાં પડ્યો. રાત્રે વસુમિત્રા અને સસરાએ ભોજન કર્યું નહિ. બાકીનાએ ભોજન કર્યું તે મૃત્યુ પામ્યા. સવારે અન્ય લોકોને ખ્યાલ આવ્યો કે રાત્રિભોજનના નિયમથી સસરા અને વહુ બચી ગયા. ચાઉલ દત્તનો પુત્ર આદિત્ય પદારા સેવન અને માંસાહારમાં રક્ત હતો. તેને વસુમિત્રાને ભોજનમાં રાંધેલું માંસ ખાવા માટે આગ્રહ દિક રિ વીર ધીર ર ર ર ર ર ર ર ર કિ હરિ વીર વીર હિ 8િ 8 | ૧૪) Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ કિ કિ વીર છૂટ કિ કિ કિ ઉર ફિ ફિ હિ હ હ હ હ હ હ | કર્યો પણ માંસ ખાધું નહિ અને બંને જણ બચી ગયા. અંતે ધર્મ આરાધના કરીને સાસુ-સસરા અને વહુ આયુષ્ય પૂર્ણ થતાં સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા. સસરા દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને શ્રીધર્મ નામે રાજપુત્ર પણે ઉત્પન્ન થયા. વસુમિત્રા શ્રીદેવી નામની શ્રેષ્ઠિ કન્યા પણે ઉત્પન્ન થઈ. સાસુ દેવજસા તરીકે ઉત્પન્ન થઈ. વ્રતની વિરાધનાથી દેવજસાને કોઢનો રોગ થયો. શ્રીદેવી કન્યાના શુભહસ્તે પ્રભુનું ન્યવણ છાંટવાથી દેવજસાનો કોઢ દૂર થયો. આવશ્યક ચૂર્ણિને આધારે વસુમિત્રાની સંક્ષિપ્ત કથા પ્રગટ કરવામાં આવી છે. જિજ્ઞાસુ ભક્તોએ મૂળ પુસ્તકનો અભ્યાસ કરવા ભલામણ ૩. પટુની કથા સુખાસન નામના ગામમાં પ, બટુ અને ખટુ નામના ત્રણ ભાઈઓ રહેતા હતા. ત્રણેય કૃષિ કર્મ કરતા હતા, તેમાં પટુ સત્સમાગમથી ધર્મ પરાયણ હતો. એક વખત પટુ વરસાદના કારણે ખેતરમાં ઝૂંપડીમાં જ રહ્યો હતો. એક સાધુ મહાત્મા નગરમાંથી નીકળી નગર મ્હાર ઠલ્લે (ટટ્ટી) પધાર્યા હતા પણ તેઓ વરસાદના કારણએ પટુની ઝૂંપડી પાસે આવીને ઉભા. ઉત્તમ આત્મા, ઉત્તમ મુનિને જોઈ ખુશી થાય તેમ પટુ પણ મુનિશ્રીને જોઈને ખુશી ખુશી થાય છે. મુનિશ્રીએ ધર્મનો ઉપદેશ આપ્યો અને વિશેષ કરી રાત્રિભોજન ન કરવાની પ્રેરણા કરી. રાત્રિભોજન કરવાથી અનેક અનર્થ અને અનેક જીવોની હિંસા થાય છે માટે તેનો અવશ્ય ત્યાગ કરવો. પટુ લઘુકર્મી હતો. ધર્મરૂચિ હતી. મુનિશ્રીના ઉપદેશની સુંદર અસર થઈ અને તત્કાળ તેણે જીવનભર માટે રાત્રિભોજનનો ત્યાગ (૧૪પ) Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ કર્યો. મુનિશ્રી વરસાદ બંધ થતાં ઉપાશ્રયે પધાર્યા અને પટુ પોતાના ઘરે ગયો. ત્યારબાદ બનાવ એ બન્યો કે - એ જ દિવસે પર્વ દિવસ હોઈ ખુશી મનાવવાની ખાતર મિષ્ટાન્ન તૈયાર કરવામાં આવ્યું હતું. સૌ રાત્રે ભોજન કરવા તૈયાર થયા પણ પટુએ ના પાડી કે મારે રાત્રિભોજન ન કરવાનો નિયમ છે. ભાઈઓને પરસ્પર પ્રેમભાવ હતો. એક ભાઈને છોડીને બીજા ભાઈઓ શી રીતે જમતા? બસ એટલે કોઈએ રાત્રે ભોજન ન કર્યું. જયારે ભાઈઓ ન જમે ત્યારે તેમની પત્નીઓ પણ કેવી રીતે જમે? એ પણ જમતી નથી. એકના ત્યાગે છછ આત્માને પણ કુદરતી રાત્રિભોજનના ત્યાગનો લાભ મળ્યો. સૌએ રાત્રિભોજન ન કર્યું અને જો કર્યું હોત તો બધાંના પ્રાણ ચાલ્યા જાત. ધર્મની પ્રતિજ્ઞા શું કામ કરે છે? ધર્મનો કેવો ગજબ પ્રભાવ છે? એમ બન્યું હતું કે રાત્રે મિષ્ટાન્ન તૈયાર કરતાં અંધારામાં ખબર ન પડી, ખાંડણીમાં સાપનો કણો હતો તે કુટાઈ ગયો. સર્પના બચ્ચાનાં ટુકડે ટુકડા થઈ ગયા. એ ઝેર મિષ્ટાન્ન સાથે ભળી ગયું અને સવાર થતાં સૌએ એ નજરે નિહાળ્યું. બધાને ભારે આશ્ચર્ય થયું આ શું! સારું થયું પટુના રાત્રિભોજનના ત્યાગે આપણે બધાએ ખાધું નહિ. બધાંયના પ્રાણ બચ્યા. ધર્મ પર દઢ આસ્થા થઈ, વડીલ ભાઈના નિયમની સૌ પ્રશંસા કરવા લાગ્યા. તે જ વખતે સૌએ પણ રાત્રિભોજન ન કરવાની પ્રતિજ્ઞા લીધી. ( ૧ ૪ ૬ ) Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ જિક રિ હિ ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર | પટુએ મુનિશ્રી પાસે સમકિત મૂળ બાર વ્રતો અંગીકાર કર્યું. સૌ શ્રાવક ધર્મની આરાધના કરવા લાગ્યા અને અંતે કાળ કરી દેવલોકમાં ઉત્પન્ન થયા અને થોડા વખત પછી મુક્તિસૌધમાં સીધાવશે. રાત્રિભોજનના ત્યાગની પ્રતિજ્ઞા શું કામ કરે છે, કેવો મહાન લાભ થાય છે. મૃત્યુના મુખમાંથી કેવા ઉગરી જવાય છે. ધર્મનો કેવો, અજબ પ્રભાવ છે. આ બધી વાત આ નાનકડી કથા આપણને કહી જાય છે અને અનેરી પ્રેરણા આપે છે. ૪. વ્યવહારની દૃષ્ટિએ એક ચુસ્ત શ્રાવક એક બ્રાહ્મણને ત્યાં મહેમાન તરીકે ગયા. શ્રાવકે બ્રાહ્મણને કહ્યું, હું રાત્રિ ભોજન કરતો નથી, દિવસના જ કરીશ. આ સાંભળી પેલા બ્રાહ્મણે કહ્યું, શું રાત્રે જીવડાં પડે છે! શ્રાવકે કહ્યું, હા, જીવડાં પડે છે. શ્રાવકે કહ્યું તમે કહેતા હો તમારી સ્ત્રીની સાક્ષી પૂરાવું કે રાત્રે જીવડાં પડે છે કે નહીં? બ્રાહ્મણને આશ્ચર્ય થયું, આ શું બોલે છે. મારી સ્ત્રી શું આની વાતમાં વળી સાક્ષી પૂરવા તૈયાર થાય ખરી! શ્રાવકે સ્ત્રીને જોઈ નથી, કંઈ વાત થઈ નથી. પછી શી રીતે આ ભાઈ કહે છે કે તમારી સ્ત્રીની સાક્ષી પૂરાવું! શ્રાવકે કહ્યું, બોલાવો તમારી સ્ત્રીને પણ શરત એક કે તમારે વચ્ચે ન બોલવું. પેલો કહે કબૂલ. બોલાવી સ્ત્રીને, ત્યારે આ ધર્મી ભાઈએ કહ્યું, બહેન! તમને પૂછું છું કે હું જ્યારે રાત્રે અથાણું માંગું ત્યારે બધા ના પાડે છે. મને કંઈ સમજ નથી પડતી કે બધા શા માટે રાત્રે અથાણાંની બરણી ઊઘાડતા નથી. પેલી બ્રાહ્મણી તરત જ બોલી ઊઠી, ભાઈ! તમને ખબર નથી. રાત્રે એમાં જીવડાં પડે છે. અથાણું બગડી જાય. લીલફૂલ થઈ આવે માટે રાત્રે અથાણાં વિગેરેની બરણી નથી ઉઘાડવામાં હટ ર ર ર ર ર ? ? ? ? ? ? ? ? ? ? ? ફ | ૧૪૭) Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ છૂટ છી છી છી છીર ર ર ર ર ર ર ર ર ર ર ર બ્રીટ વ્હીટ ફિ છ કિ] આવતી. પેલો બ્રાહ્મણ તો ફાટી આંખે જોઈ જ રહ્યો અને પત્નીની વાત સાંભળી આભો જ બની ગયો કે મારી પત્ની શું બોલે છે? રાત્રે જીવડાં પડે છે. શ્રાવકભાઈએ બ્લેનની તારીફ કરી. હેન! તમે સારા સુશીલ છો. તમારી શી વાત! તમે મને ઠીક સમજાવ્યું. મારા હૃદયમાં કેટલાય ટાઈમથી આ પ્રશ્ન ઘોળાતો હતો કે આમ કેમ? આજે સમાધાન થઈ ગયું. બહુ ખુશી થઈ. શ્રાવકે બ્રાહ્મણને કહ્યું, જોયું ને! મારી વાત સાચી છે ને કે રાત્રે જીવડાં પડે છે. પેલો શું બોલે? આ વ્યવહાર પણ રાત્રિભોજનનો નિષેધ જ સૂચન કરે છે. ૫. કમળશ્રીની કથા ભરતક્ષેત્રના કોંકણ દેશના કનકપુર નગરમાં ભરત નામના ધનાઢ્ય શેઠ રહેતા હતા. એમને જૈન ધર્માનુરાગી કમળશ્રી નામની પુત્રી હતી. કમળશ્રીએ કુળ પરંપરાનુસાર રાત્રિભોજન ત્યાગની પ્રતિજ્ઞા કરી અને તેનું પાલન કરતી હતી. કમળશ્રીનાં લગ્ન જૈનેત્તર પરિવારના શ્રી કૃષ્ણદાસના પુત્ર હેમચંદ્ર સાથે થયા હતા. તેની સાસુ નાસ્તિક હતી અને ધર્મમાં માનતી ન હતી એટલે કમળશ્રીને દિવસે ભોજન આપવાનું બંધ કર્યું. કમળશ્રીએ ત્રણ દિવસના ઉપવાસ કર્યા પછી ચોથે દિવસે પતિ હેમચંદ્રએ માતાને કહ્યું કે, હે માતાજી! તમે કમળશ્રીને આજે દિવસમાં ભોજન આપો. હેમચંદ્રએ ગારૂડિકને બોલાવ્યો અને કહ્યું કે એક કળશમાં ઝેરી સર્પ મૂકી લાવો. ગારૂડિકે હેમચંદ્રના કહ્યા પ્રમાણે કળશમાં ઝેરી સર્પ મૂક્યો. હેમચંદ્રએ ગારૂડિકને ૭ સુવર્ણ મુદ્રાનું ઈનામ આપ્યું. િિર વીર વીર વીર વૃષ્ટિ ફિ વરિ હરિ ર ર ર ર ર ર ર ર ર ? | ૧૪૮) Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ હરિ વીર શક છીક ર ટ ક ક ર ર ર ર ક ક ક ક ક ક ક ક ] ગારૂડિકે સર્પ ઘરમાં રાખ્યો. રાત્રિના સમયે કળશ્રી પતિ પાસે ગઈ. પતિએ કહ્યું, હે સુંદરી, મેં તારા માટે રત્નહાર મંગાવ્યો છે. હાર આ કળશમાં છે તે કાઢીને તું ગળામાં પહેરી લે. આ સમયે ક્ષેત્રપાલ દેવે કળશમાં રહેલા સર્પની જગ્યાએ પોતાની વિદ્યા અને દૈવી શક્તિથી રત્નાહાર બનાવી દીધો. પતિએ હાર માંગ્યો ત્યારે રત્નાહાર સર્પ બનીને તેને ડંખ માર્યો. હેમચંદ્ર મૂછિત થઈ ગયો. વાયુ વેગે ગામમાં વાત પ્રસરી ગઈ. કમળશ્રીને રાજાના દરબારમાં લઈ જવામાં આવી. રાજાએ ગારૂડિકને પૂછયું કે આ સાપ કોણ લાવ્યા હતા? ત્યારે ગારૂડિકે જવાબ આપ્યો કે, હેમચંદ્રના કહેવાથી સાપ લાવવામાં આવ્યો હતો. રાજાએ કહ્યું કે કમળશ્રી તમે જ તમારા પતિને જીવિત કરી શકશો? રાજાની આજ્ઞા સ્વિકારીને કમળશ્રીએ નવકારમંત્ર અને ભક્તામર સ્તોત્રની ૩૭મી ગાથાનું સ્મરણ કરીને મંત્રાક્ષરયુક્ત પાણીનો હેમચંદ્ર ઉપર છંટકાવ કર્યો. ત્યારપછી થોડી ક્ષણોમાં હેમચંદ્રની મૂછ દૂર થઈ ગઈ અને ચેતન અવસ્થામાં આવ્યો. રક્તક્ષણે સમદકોકિલ કંઠ નીલમ્ ક્રોધોદ્ધત ક્ષણિનમુસ્લણ માપતન્તમ્ આક્રામતિ ક્રમ યુગેન નિરસ્તાંક ત્વજ્ઞાન નાગદમની હદિ યસ્ય પુસ. ૩૭ી ત્યારપછી કમળશીએ સંસારની અસારતા જાણીને પંચમહાવ્રતધારી આર્યા બનીને આત્માનું કલ્યાણ કર્યું. (૧૪૯) Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૬. મૃગસુંદરીની કથા શ્રીપુર નગરમાં શ્રીષેણ રાજાનો દેવરાજ નામે પુત્ર યૌવન અવસ્થામાં જ કુષ્ઠ રોગી થયો. સાત વર્ષ સુધી અનેક ઉપાય કરવા છતાં રોગ ન મટ્યો તેથી વૈદ્યોએ પણ કાયર થઈ ઔષધાદિ બંધ કર્યા, તેથી રાજાએ પડહ વજડાવ્યો કે જે મારા પુત્રને નિરોગી કરે તેને અર્ધ રાજ્ય આપું. નગરમાં યશોદત્ત શેઠની પુત્રી લક્ષ્મીવતીએ પડહ ઝીલી પોતાના શિયળ વ્રતના પ્રભાવે હાથના સ્પર્શમાત્રથી રોગનો નાશ કર્યો. ત્યારબાદ લક્ષ્મીવતીનું દેવરાજ સાથે જ પાણિગ્રહણ થયું. પુત્રને રાજ્ય પર સ્થાપીને રાજાએ ચારિત્ર લીધું. એકવાર નગર બહાર અતિશય જ્ઞાનવાળા શ્રી પાટલાચાર્ય પધાર્યા. દેવરાજ રાજા અને લક્ષ્મીવતી રાણી વંદન કરવા ગયા. ઉપદેશને અંતે રાજા-રાણીએ પોતાના પૂર્વભવ પૂછતાં ગુરૂએ તેમના પૂર્વભવ કહ્યા, તે આ પ્રમાણે : વસંતપુર નગરમાં દેવદત્ત શેઠના ધનદત્ત, ધનદેવ, ધનમિત્ર ને ધનેશ્વર એ ચાર પુત્રો મિથ્યાષ્ટિ છે, અને મૃગપુર નગરમાં જૈનધર્મી જિનદત્ત શ્રેષ્ઠીની મૃગસુંદરી નામે પુત્રી છે. તેને જિનપૂજા કરીને જ જમવું, મુનિને દાન આપીને જ જમવું અને રાત્રે ન ખાવું એ ત્રણ અભિગ્રહ છે. એકવાર ચોથો પુત્ર ધનેશ્વર વ્યાપારાર્થે મૃગપુર નગરમાં જિનદત્ત શેઠને ત્યાં આવતાં સ્વરૂપવતી મૃગસુંદરીને જોઈ દઢ અનુરાગી થયો. પરંતુ શેઠ અન્યદર્શનીને પુત્રી આપતો નથી એમ જાણી કપટી શ્રાવક થઈ મૃગસુંદરીને પરણ્યો. મૃગસુંદરી સાસરે ગઈ. ત્યાં જિનપૂજાદિ ધર્મક્રિયા કરવા નિષેધ કરવાથી ત્રણ ઉપવાસ થયા. મૃગસુંદરીએ ગુરૂને પૂછતાં ગુરૂએ લાભાલાભ વિચારી કહ્યું કે તું ચુલ્હા પર ચંદરવો બાંધ, કારણ કે એથી પાંચ મુનિને દાન આપવા સાથે પાંચ તીર્થને નમસ્કાર કરવા જેટલો લાભ થાય છે, જેથી ૧૫૦) Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ મૃગસુંદરીએ ચુલ્હા પર ચંદરવો બાંધ્યો ત્યારે સસરા વિગેરેએ વિચાર્યું કે આ કંઈક કામણ-વશીકરણ હશે એમ જાણીને પુત્રને કહેતાં તેણે ચંદરવો બાળી દીધો. ત્યારે બીજો બાંધ્યો તો બીજો પણ બાળી નાંખ્યો, એ રીતે સાત ચંદરવા લાગ્યા. ત્યારબાદ સસરાએ વહુને કહ્યું કે – તમો આ કપડું કેમ બાંધો છો? ત્યારે તેણે કહ્યું કે જીવદયા માટે. ત્યારે સસરાએ ક્રોધથી કહ્યું કે એવી જીવદયા પાળવી હોય તો બાપને ઘેર જાઓ (પિયર સિધાવો) ત્યારે મૃગસુંદરીએ કહ્યું કે તમો સર્વ કુટુંબ સહિત મૂકવા આવો તો જાંઉં. ત્યારે સસરો વિગેરે સર્વ વહુને પિયર મૂકવા ચાલ્યા. માર્ગમાં કોઈ ગામમાં સાસરીયાના સગાંએ રાત્રે રસોઈ કરી. વહુને ઘણું કહ્યા છતાં પણ મૃગસુંદરી ન જમી ત્યારે સર્વે ભૂખ્યા રહ્યા. (તે પણ વહુને બળાત્કારે જમાડવા ભૂખ્યા રહ્યા). અંતે તે ઘરનું કુટુંબ જમ્મુ તે સર્વ મરણ પામ્યું. પ્રાત:કાળે તપાસ કરતાં માલૂમ પડ્યું કે ચુલ્હા ઉપરની ખુલ્લી છતમાં ફરતો કોઈ સર્પ ધુમાડાથી વ્યાકુળ થઈને રસોઈમાં પડ્યો છે. આ બનાવ જોઈને સાસરીયાએ વહુને ખમાવી. વહુએ કહ્યું એ કારણથી જ ચુલ્હા ઉપર હું ચંદરવો બાંધતી હતી ને રાત્રે જમતી નથી. એથી સર્વ સાસરિયાં પ્રતિબોધ પામ્યા. વહુને કુળદેવી સરખી સન્માની અને માર્ગમાંથી સર્વ પાછા વળી ઘેર આવ્યા. વહુના ઉપદેશથી સર્વ કુટુંબ શ્રાવકધર્મી બન્યું. મૃગસુંદરીને ધનેશ્વર ધર્મારાધન કરી સ્વર્ગે ગયા. ત્યાંથી ચ્યવી ધનેશ્વરનો જીવ તું દેવરાજ થયો અને મૃગસુંદરીનો જીવ લક્ષ્મીવતી થયો. સાત ચંદરવા બાળવાથી બાંધેલું કર્મ તો તે પશ્ચાત્તાપ વિગેરેથી ઘણું તો ક્ષય કર્યું પરંતુ અંશ માત્ર રહ્યું. તેના ઉદયથી તને સાત વર્ષ સુધી કુષ્ટરોગ રહ્યો આ પ્રમાણે પૂર્વભવ સાંભળી બંનેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પુત્રને રાજય પર સ્થાપી બંને જણ દીક્ષા લઈ, સ્વર્ગે જઈ અનુક્રમે - . ૧૫૧) Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ મોક્ષપદ પામ્યા. ૭. એલક અને મરૂકની કથા રાત્રિભોજનનો મહિમા પ્રભાવ દર્શાવતી કેટલીક કથાઓ પ્રાપ્ત થાય છે. રાસ-સજઝાય આદિમ આવી કથાઓનો સમાવેશ થયો છે. જૈન ધર્મ પ્રચારક સભા, ભાવનગરથી શ્રાદ્ધ દિન કૃત્ય નામની લઘુ પુસ્તિકા પ્રગટ થઈ છે. તેમાં (પા. ૧૧૪ થી ૧૧૬માં) એલક અને મરૂકની કથા રાત્રિભોજનના સંદર્ભમાં સમજવા જેવી છે. આ ભારતમાં દશાર્ણપુર નામના નગરમાં ધનસાર્થવાહને ધનપતિની પુત્રી ધનવતીને મિથ્યાદષ્ટિ એવા ધનદેવની સાથે પરણાવી હતી. તે પતિના હસતાં છતાં શ્રાદ્ધધર્મ પાળતી હતી. એકદા તેના પતિએ રાત્રિભોજનના દોષ પૂછડ્યા, ધનશ્રીએ કહ્યા અને તે દિવસે ચૌવિહારનું પ્રત્યાખ્યાન કરાવ્યું. નજીકના કોઈ દેવે તેની પરીક્ષા કરવા માટે ધનદેવની બહેનનું રૂપ કર્યું અને ધનદેવને ખાવા માટે તે સારું ભોજન લઈને આવી. તે વખતે ધનશ્રીએ નિયમ સંભારી આપ્યા છતાં ધનદેવ ખાવા બેઠો, એટલે દેવે થપાટ મારીને તેના બે નેત્ર પાડી દીધા. (અંધ કરી નાંખ્યો) તે વખતે ધનશ્રીએ કાયોત્સર્ગ કરીને તે દેવને સંતુષ્ટ કર્યો એટલે તેણે કોઈ તરતના મરેલા એડકના નેત્ર લાવીને તેની આંખમાં જોડી દીધા ને દેખતો કર્યો. પ્રાતઃકાળે લોકોએ તેના નેત્ર વિચિત્ર જોઈ કારણ પૂછતાં રાત્રિનો વ્યતિકર કહ્યો એટલે લોકમાં તે એડકાક્ષના નામથી પ્રસિદ્ધ થયો. મરૂકની કથા કહે છે : ભરતક્ષેત્રમાં કાંપિલ્યપુર નગરમાં મધુ નામના દ્વિજનો પુત્ર વામદેવ | રાત્રિભોજન કરનારો હતો. તે તેના શ્રાવકમિત્રની સાથે જાનમાં ઉ ર હીટ ફિ હિ હ હ ક છ છરિ હરિ હરિ ફિ ર ર ર કિ કિ કિ કિ ( ૧ ૫ ૨) Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ જતો હતો. માર્ગમાં રાત્રિએ શ્રાવકમિત્રને હસતો હસતો તે ખાવા બેઠો. શ્રાવકે વારંવાર ના પાડી પણ ન માન્યું. તેને માટે રાંધેલા ચોખામાં ધુમાડાવડે પીડિત થયેલ સર્પનું બચ્ચું પડી ગયેલું તેનું ધ્યાન રહ્યું નહીં, તે ભાત ખાતાં જ તે મૂર્છિત થઈ ગયો. તેને સજ્જ કરવા માટે તજવીજ કરતાં તે ગામની નજીકમાં આવેલા દશાર્ણપુરના રાજાએ તેને વિષ-નિવારણના મંત્રથી સજ્જ કર્યો. ત્યારપછી તેને કોઈ કેવળીનો સંયોગ થયો. તેમના ઉપદેશથી પ્રતિબોધ પામ્યો. કેવળી પાસે પોતે કરેલી શ્રાદ્ધધર્મની નિંદાને પોતાનું પાપ તેણે પ્રગટ કર્યું તેમજ પોતાને રાત્રિભોજનથી થયેલ ઉપાધિ પણ કહી બતાવી. કેવળીએ કહ્યું કે, પૂર્વે તને રાત્રિભોજનથી ઘણાં પાપ લાગેલાં છે. દ્વિજે પૂછ્યું કે - ક્યારે લાગેલાં છે? એટલે કેવળીએ કહ્યું કે – વિશાળાપુરીમાં મહેંદ્રદેવ દ્વિજનો પુત્ર તું રવિગુપ્ત નામનો હતો. તે વેશ્યાસેવનાદિ વ્યસનમાં આસક્ત હતો. વિશેષે કરીને રાત્રિભોજનમાં આનંદ માનનારો અને તે નિમિત્તે શ્રાવકની હાંસી કરનારો હતો. પિતા મૃત્યુ પામતાં તું ઘરનો સ્વામી થયો. એટલે વિશેષ પાપસક્ત થયો. પરિણામે પ્રચ્છર્દિકાદિ રોગવાળો થયો. ત્યાંથી મરણ પામીને ત્રીજી નરકે ગયો. ત્યાં ક્ષેત્રથી થયેલી, અન્યોઅન્યે કરેલી અને પરમધામીએ કરેલી અનેક પ્રકારની અસહ્ય પીડાને અનુભવીને ત્યાંથી નીકળી અનંતાભવમાં ભમીને તું આ ભવમાં વામદેવ થયો છે. આ પ્રમાણે પૂર્વભવ સાંભળીને તેણે ઘરે આવી પોતાના પિતાને પ્રતિબોધ પમાડ્યો અને બંને જણાએ સાથે દીક્ષા લીધી. દીક્ષા પાળીને બંને જણા સ્વર્ગે ગયા. અનુક્રમે મોક્ષે જશે. ઈતિ મરૂક કથા. Jain Educationa International ૧૫૩ For Personal and Private Use Only • વાટ વટ Page #191 -------------------------------------------------------------------------- ________________ હિર ઉહિ હ હ હ ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર બ્રીફ રિ | ( પ્રકરણ ૫ ) નરકની વેદનાનું વર્ણન રાત્રિભોજન મહા પાપ છે. નરકનું પ્રવેશ દ્વાર છે એમ કહેવાય છે. તો પાપ વિશે પણ સમજવું જોઈએ. અશુભ કર્મ એ પાપ છે. જીવાત્માને મલિન કરે તે પાપ. આત્માને અશુભ કર્મોથી ભારે કરે તે પાપ છે. “પાતયતિ નરકાદિષ” જીવાત્માને નરકાદિ ગતિમાં પાડે, લઈ જાય તે પાપ છે. જીવ અને જગતના સ્વરૂપને સમજવા માટે નવતત્ત્વ ગ્રંથ માર્ગદર્શક છે. તેમાં પાપ તત્ત્વ ચોથા ક્રમે છે. પાપના ૪૨ ભેદ છે. નવતત્ત્વના ગ્રંથના અધ્યયનથી આ વિશે વિશેષ માહિતી પ્રાપ્ત થાય તેમ છે. રાત્રિભોજન પાપ ફળ રૂપે નરકગતિમાં જીવાત્મા જાય છે તો તે નરકની વેદના કેવી છે તેની માહિતી નીચે પ્રમાણે છે. નરકની વેદના: રાત્રિભોજન નરકનું પ્રવેશદ્વાર છે તો આ નરકગતિના જીવોને કેવી વેદના સહન કરવી પડે છે તેની માહિતી તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય ૩ના સૂત્ર ૩-૪-૫માં નારકનું વર્ણન છે. તેની માહિતી નીચે પ્રમાણે છે. નરકના સાત પ્રકાર છે. રત્નપ્રભા, શર્કરા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા, મહાતમપ્રભા. નરકના જીવોને ત્રણ પ્રકારની વેદના હોય છે. ૧ ક્ષેત્ર સંબંધી, પરસ્પરો કૃત વેદના, પરમાધામી કૃત(૩). ૧૫) Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ કિ કિ ઈક & ફિટ હિ હ હ હ હ કિ હિ કિ કિ કિ ઈટ કિ | (૧) નરકમાં શીત, ઉષ્ણ, ભૂખ, તૃષા, ખણજ, જવર, દાહ, ભય, શોક એમ ૧૦ પ્રકારની ક્ષેત્ર સંબંધની વેદના હોય છે. પોષ માસની સખત અને અસહ્ય ઠંડીનું જે દુઃખ હોય છે તેના કરતાં અનંતઘણું દુઃખ નારકીના જીવોને શીતવેદનાનું હોય છે. ગરમીની વેદના પણ ઊનાળાની સખત ગરમી કરતાં અનંતઘણી વેદના હોય છે. દુનિયાના તમામ સમુદ્રોનું પાણી ખાલી થઈ જાય તો પણ તૃષાની વેદના મટતી નથી. જગતમાં રહેલા સર્વ અનાજનું ભક્ષણ કરી જાય છતાં સુધાની વેદનાની શાંતિ, તૃપ્તિ થતી નથી. શરીર ઉપર છરીથી ખણજ કરવામાં આવે તો પણ બંધ થતી નથી. જીવો પરમાધામીને વશ રહેવું પડે છે. શરીરમાં સખત દાહ (બળતરા) રહે છે. મનુષ્ય ભવમાં જે જવર (તાવ) આવે છે તેના કરતાં અનંત ઘણો તાવ રહે છે. અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન હોવાથી આગામી દુઃખને જાણીને જીવો સતત ભયભીત રહે છે. આ જાણીને શોકાતુર રહે છે. ક્ષેત્રસંબંધી આ પ્રકારની વેદના નરકના જીવોને હોય છે. (૨) નારકીના જીવો પરસ્પર એકબીજાને પૂર્વભવના વૈરને કારણે એક જ સ્થાનમાં ઉત્પન્ન થયેલા શસ્ત્રથી પીડા આપે છે, યુદ્ધ કરે છે. વૈર ન હોય તો પણ આ મારો પૂર્વ ભવનો વૈરી છે એવી અસત્ય કલ્પના કરીને જેમ એક શેરીનો કૂતરો બીજી શેરીના કૂતરાની પાછળ પડે તેમ શસ્ત્રોથી યુદ્ધ કરાવે છે. આ રીતે મિથ્યાષ્ટિ નારકો પરસ્પર યુદ્ધ કરીને પીડા ભોગવે છે. જ્યારે સમકિત ધારી નારકો સમતા રાખીને વેદનાને સહન કરે છે. (૩) પરમાધામી કૃત વેદના વિક છીક ર ર ર ર ર | ર ર ર ર ર રહિ હ હ હ ૧૫૫) Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ પરમાધામી દેવો નવ પ્રકારના છે. (૧) અંબ, (૨) અંબર્ષિ, (૩) શ્યામ, (૪) શબલ, (પ) રૂદ્ર, (૬) ઉપરૂદ્ર, (૭) કાલ, (૮) મહાકાલ, (૯) અસિ, (૧૦) પત્રધનુ, (૧૧) કુંભ, (૧૨) વાલુકા, (૧૩) વૈતરણી, (૧૪) ખરસ્વર, (૧૫) મહાઘોષ આ દેવો નવા ઉત્પન્ન થયેલા નરકના જીવોને પાસે આવીને સિંહ ગર્જના કરતાં ચારે તરફથી દોડી આવે છે. અરે! આ પાપીને છેદનભેદન-તાડન કરીને મારી નાંખો, ટુકડે ટુકડા કરી નાંખો એમ કહીને ભાલા, બાણ, તલવાર વગેરે શસ્ત્રોનો ઉપયોગ કરીને નરકના જીવોને વીંધી નાંખે છે. (૧) અંબ દેવો વિવિધ પ્રકારના ભય ઉત્પન્ન કરે છે. (૨) અંષિદેવો - નારકીના જીવોને કર્મણાથી કાપીને શરીરના ટુકડા કરે છે. (૩) શ્યામ દેવો શરીરને કાપી નાંખી ભૂમિ પર ફેંકી દે છે. (૪) શબલ દેવો પેટ-આંતરડાં ચીરીને ચરબી અને માંસ બહાર કાઢે છે. ३५ (૫) રૂદ્ર દેવો - નારકીના જીવો પર તલવાર ચલાવી, ત્રિશૂળ, શૂલ, વજ્ર, શૂળી વગેરેમાં પરોવે છે. (૬) ઉપરૂદ્ર દેવો શરીરના અંગોપાંગના અતિ ટુકડે ટુકડા કરે છે. (૭) કાલ દેવો નારકીના જીવોને ધગધગતા લોખંડ પર માછલીની જેમ પકાવે છે. Jain Educationa International ૧૫૬ For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ છક ફ હિ કિ છી છી હિ છી છી છી વૃદ્ધિ વીર ર વીર વીર છી છી છીણ ડિ રિ જી | (૮) મહાકાલ દેવો નારકીના પોતાના જ શરીરમાંથી કોડી પ્રમાણ માંસ કાપીને ખવડાવે છે. (૯) અસિદેવો નારકીના જીવોને તલવાર વડે હાથ, પગ, સાથળ, બાહુ, મસ્તક તથા અન્ય અંગોપાંગને છેદી નાંખે છે. (૧૦) પત્રધનુ દેવો અસિતપત્ર વન વિકૃતીને દેખાડે છે. (૧૧) કુંભ દેવો જીવોને તેલની કડાઈમાં ભજીયાની જેમ તળે છે. (૧૨) વાલુકા દેવો જીવોને ભઠ્ઠીની ગરમીથી અનંત ઘણી તપેલી કદંબ વાલુકા નામની પૃથ્વીમાં ક્રૂરતાપૂર્વક ચણાની જેમ શેકી નાંખે (૧૩) વૈતરણી દેવો જીવોને ઉકળતા લાક્ષારસનો ધોધમાર પ્રવાહ વહેતો હોય તેમાં ચરબી, પરૂ, લોહીવાળા હાડકા તણાતાં હોય તેમાં તપી ગયેલા લોઢાની નાવમાં બેસાડે છે. (૧૪) ખરસ્વર દેવો કઠોર શબ્દોના પ્રલાપો કરી દોડીને પરસ્પર શરીરની ચામડી છોલાવે છે. (૧૫) મહાઘોષ દેવો – ગગનભેદી શબ્દોથી જીવોને ભયભીત બનાવે છે. જીવોને પકડીને વધસ્થાનમાં રોકીને કદર્થના (પીડા) પમાડે છે. આ રીતે પરમાધામી દેવો નારકીના જીવોને કાપી નાંખી, ટુકડા કરે, છિન્ન ભિન્ન કરે, અગ્નિમાં બાળી નાંખે, શેકી નાંખે, પછાડે, તળી નાંખે જેવી અસહ્ય વેદના કરે છે. આ જીવોનું શરીર પાપના ઉદયથી પારાના રસની જેમ હતું તેવું પહેલાં જેવું પાછું થઈ જાય છે. (૧૫૭) Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Qીર છી છી છી હુર ટ રિ હરિ હરિ ર ર બ્રીટ ર ર દિ ઉરિ ર ર વીર | આયુષ્ય પૂર્ણ થયા સિવાય જીવો મરતા નથી. વૈક્રિય શરીરવાળા નારકીના જીવો આવી અપરંપાર વેદના વર્ષો સુધી ભોગવે છે. પ્રત્યેક પૃથ્વી એકબીજાથી નીચે રહેલા એવા ઘનોદધિ, ધનવાત, તનુવાત અને આકાશ પર રહેલી છે અને પૂર્વ પૂર્વથી નીચે નીચે છે અને વધુ વધુ વિસ્તારવાળી છે. તેમાં નારકો (નારક જીવોને રહેવાના સ્થાનો છે) તે નરકોમાં રહે છે. તેઓને મરણ સુધી નરકગતિ વગેરેનો ઉદય હોવાથી હંમેશા ઘણી અશુભ લેશ્યા ઘણા અશુભ પુગલના પરિણામ (બંધન સંસ્થાન વર્ણાદિ અસહ્ય ગરમી કે ઠંડી ભયાનક નિત્ય અંધકાર વગેરે) અત્યંત ખરાબ શરીર દુ:ખદ પીડા અને સુખને બદલે ઉલટો ત્રાસ કરે એવા બહુ અશુભ નવા વૈક્રિય શરીર હોય છે. (આ બધું નીચે નીચે વધુને વધુ ખરાબ હોય છે. નારકોને પરસ્પરથી કરાતાં દુઃખો હોય છે. પહેલી ત્રણ નરકમાં અતિક્રૂર પરિણામવાળા અસુરો (પરમાધામી) થી કરાતાં દુઃખો પણ હોય છે. નરક વિશે હિન્દુ ધર્મની માહિતી નરકનો શબ્દાર્થ જોઈએ તો – દોજખ, વિષ્ટા, નરકાસુર અને પુસિ. ચૌદશને નરક ચતુર્દશી કહેવાય છે. આ પૃથ્વીની નીચે નરકની ૨૮ શ્રેણીઓ છે. (૧) ઘોરા, (૨) સુઘોરા, (૩) અતિઘોરા, (૪) મહાઘોરા, (૫) ઘોરરૂપ, (૬) તરલલારા, (૭) ભયાનક, (૮) ભયોત્કલા, (૯) કાળરાત્રિ, (૧૦) મહાચંડા, (૧૧) ચંડા, (૧૨) કોલાહલા, (૧૩) પુચંડા, (૧૪) પદ્મા, (૧૫) નરક નાયિકા, (૧૬) પદ્માવતી, (૧૭) ભીષણ, (૧૮) ભીમા, (૧૯) કરાલિકા, (૨૦) વિકરાળા, (૨૧) મહાવજ, (૨૨) હિ છ છ વહિ હ હ બીક ર ક રિ હ હ હ હ હ ક ક વીક | ૧૫૮) Jain Educationa International For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ત્રિકોણા, (૨૩) પંચકોણિક, (૨૪) સુદીર્ધા, (૨૫) વર્તુલા, (૨૬) સમભૂમા, (૨૭) સુભૂમિકા, (૨૮) દીપ્તમાયા. શ્રી વામન પુરાણમાં ૧૭ નરકનો ઉલ્લેખ થયો છે. (૧) કરભસિકતા, (૨) અપ્રતિષ્ઠા, (૩) વિદ્રભોજન, (૪) શ્લેખ ભોજન, (૫) તતકુંભ, (૬) રૈરવ, (૭) ભોજન, (૮) યંત્રપીડ, (૯) વૃશ્ચિકાસન, (૧૦) વિષ્ટમૂત્ર, (૧૧) વૃકભક્ષ્ય, (૧૨) મહારૌરવ, (૧૩) તમિરત્ર, (૧૪) અંધતમિરત્ર, (૧૫) અસિપત્રવન, (૧૬) ઘટીયંત્ર, (૧૭) તત કુંભ. અગ્નિપુરાણમાં નરકની યાતનાનું વર્ણન પ્રાપ્ત થાય છે. (૧) મહાવીચિ - આ નરક રક્તયુક્ત હોય છે તેમાં વજ સમાન કાંટા હોય છે. (૨) કુંભીપાક - નરકનો વિસ્તાર આઠસો યોજનાનો હોય છે. આ ભૂમિ તપાવેલા તાંબાના ઘડાથી ભરેલી, ગરમાગરમ રેતીવાળી તથા વિખરાયેલ અંગારાવાળી છે. (૩) રૌરવ નરક – પ્રજવલિત વજમય બાણોથી વ્યાપ્ત, ૬૦ હજાર યોજન પ્રમાણ છે. (૪) મંજુષ નરક - લોખંડવાળી અને સદા પ્રજવલિત રહે છે. (૫) અપ્રતિષ્ઠ – વિષ્ટા, મૂત્ર અને પરૂથી ભરેલી છે. (૬) વિલેપક (૭) મહાપ્રભ - તેમાં ચાપકની શૂળી હોય છે. (૮) જયતી નરક - તેમાં લોખંડની શીલાઓ હોય છે. (૧૫૯) Jain Educationa International For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ પર છી છી છી છી હિ ક ક વીર ર ર ર ર ર ર કિ ઉર છી છી છી છીક (૯) શાલમલિ – શાલિગ્રામ, સુદઢ કાંટાવાળી હોય છે. (૧૦) મહારેરવ - અગ્નિની જવાળાઓ વાળી છે. તેનો વિસ્તાર ૧૪000 યોજનનો છે. (૧૧) તમિસ્ત્ર - આ નરક એક લાખ યોજન વિસ્તારવાળી છે. અહીં યાતના દેહને ખંગ, પટ્ટિશ અને ગદાથી સખત માર મારવામાં આવે છે. (૧૨) મહાતમિસ્ત્ર - તમિસ્ત્રની તુલનામાં વિસ્તાર બમણો છે. તેમાં જળો ભરેલી હોય છે જે માતાના દેહનું લોહી ચૂસે છે. (૧૩) અસિપત્રવન - ૧૦ હજાર યોજનના વિસ્તારવાળી આ નરકમાં મહા કષ્ટ ભોગવવું પડે છે. (૧૪) કીડોલ - નરક કીડા અને પરૂ ભરેલી છે. (૧૫) કરંતીવાલુકા - કુવા આકારની નરક ૧૦ હજાર યોજન પ્રમાણની છે. તેમાં ધગધગતી રેતી, કાંટો અને અંગારા રહેલા છે. (૧૬) કૂડમલ - તેમાં વિષ્ટા, મૂત્ર અને રક્ત રહેલું છે. (૧૭) મહાભીમ - અત્યંત દુર્ગધયુક્ત માંસ અને રક્ત રહેલું છે. (૧૮) મહાવટ - મૃતદેહ અને કીડીઓવાળી નરક છે. (૧૯) તિલપાક – ઘાણીના તલની માફક જીવાત્માને કચડવામાં આવે છે. (૨૦) તૈલપાક – ખદબદતા તેલથી ભરેલી નરક છે. (૨૧) વજકપાર - વજ જેવી સાંકળોવાળી નરક છે. Jain Educationa International For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ (૨૨) નિરુચ્છવાસ – સંપૂર્ણ અંધકાર અને વાયુરહિત નરક છે. (૨૩) અંગારોપચય - ધગધગતા અંગારાથી પ્રજ્વલિત નરક છે. (૨૪) મહાપાપી – એક લાખ યોજનવાળી આ નરકમાં અસત્ય બોલતા આત્મા દુઃખ ભોગવે છે. (૨૫) કકચ - વજની ધાર જેવી આરી (કરવત) વાળી નરક છે. (૨૬) ગુડપાક - ગોળના ઉકળતા કુંડ જેવી નરક છે. (૨૭) સુરધાર - ધારદાર અસ્ત્રાઓથી ભરેલું હોય છે. (૨૮) અંબરીષ - પ્રલય અગ્નિથી સળગતી નરક. (૨૯) વજ કુઠાર - જયુક્ત છે. (૩૦) પરિતાપ - અંબરીષને મળતી સમાન) નરક. (૩૧) કલિસૂત્ર - મજબૂત સૂતરની નરક છે. (૩૨) કશમલ - મૂળ અને નાકના મળથી (કચરો) ભરેલી નરક. (૩૩) ઉગ્રગંધર - લાળ, મૂત્ર ભરેલી નરક અને વિષ્ટાથી ભરેલી નરક. (૩૪) દુર્ધર - જળો અને વીંછીવાળી નરક. (૩૫) વજમહાપીંડ – વજવાળી નરક. નરકના પ્રકારની માહિતી જીવાત્માને કેવા દુઃખો ભોગવવા પડે છે તેનો પરિચય કરાવે છે. | ડિ હિ કિ ક ક ર ર ર ર ર ર ર ર ર ર ર | ૧૬૧) Jain Educationa International For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ દર્શન અનુસાર યમરાજાના આદેશાનુસાર યાતનાદેહનરકના દુઃખ ભોગવવાનો દેહ પ્રાપ્ત થાય છે. પાપી જીવ નરકમાં પડે છે અને અસહ્ય પીડા ભોગવે છે. નરકમાં પાપી જીવનો દેહ સળગી જાય, કપાઈ જાય, છેદાઈ જાય છતાં તે મરતો નથી. તેનું અસ્તિત્વ રહે છે. નરકમાં શિક્ષા ભોગવ્યા પછી જીવો વિવિધ યોનિમાં ઉત્પન્ન થાય છે. દા.ત. દૂધની ચોરી કરનારને બગલાનો, લોખંડની ચોરી કરનાર કાગડો, ઉત્તમ સુગંધયુક્ત પદાર્થોની ચોરી કરનાર છછુંદરનો અવતાર ધારણ કરે છે. હિન્દુદર્શનના નરકના વિચારો સાથે જૈન દર્શનના કેટલાક વિચારો સામ્ય ધરાવે છે. સૌજન્ય : બિપિનચંદ્ર આર. ત્રિવેદી, જંબુસર. સંદર્ભ તત્ત્વાર્થ સૂત્ર અધ્યાય ૩ ભગવતી સૂત્ર શતક ૨૩, ઉદ્દેશક ૧. ભગવતી સૂત્ર શતક ૨૫, ઉદ્દેશક ૮. નવતત્ત્વ પ્રકરણ સાથે - પાપ તત્ત્વ નં. ૪. (૧ ૬ ૨) Jain Educationa International For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ असंख्य काल तक अनंत वेदनामय नारकी के जीवों की दुःखमय स्थिति जीवों के प्रति क्रूरता का फल विकार वासनांध को शिक्षा । विविध जीव-हिंसा का फल । पोल्ट्री - मत्स्य उद्योग का फल । Jain Educationa International ૧૬૩ जीव को काटने का फल रात्रिभोजन करने वाले को शिक्षा । अनाचार का फल । माँस-अण्डे पकाने का फल । For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ હર હર કિ હરિ વીર ર ટ ક ર ર ર ર ર ર ર ર ર ર ર ---- - - --- ( પ્રકરણ ૬ ) રાત્રિભોજન અંગે જૈનેત્તર દર્શનના વિચારો સંશોધક આચાર્યમાણિક્ય “સન્ધહસમુચ્ચય' ગ્રંથમાં સાગરસૂરિએ રાત્રિભોજન વિશે શ્લોક નં. ૧૦૪ થી ૧૧૪માં માહિતી આપી છે. આ શ્લોક અર્થ સહિત પ્રગટ કરવામાં આવ્યા છે. વિવિધ ગ્રંથોમાં જૈનેત્તર દર્શનના વિચારોનું નિરૂપણ થયું છે. તેમાં રાત્રિભોજનના વિષયને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ધર્મ કોઈ એક રીતે થતો નથી. વિવિધ રીતે ધર્મ ધાર્મિક આચાર-વિચારનું પાલન થાય છે તે દૃષ્ટિએ વિચારતાં રાત્રિભોજનના વિચારો “અહિંસા પરમો ધર્મના સિદ્ધાંતને ચરિતાર્થ કરે છે. ભારતે ઉક્તમ્ જલાનિ યાનિ જાહ્નવ્યા, સર્વપાપહરાણિ વૈ ! તાજેન રુધિરાણ્યાહુ - રસ્તે યાતે દિવાકરે ૧૦૪ યે રાત્રી સર્વદાહાર, વર્જયન્તિ સુમેઘસઃ તેષાં પક્ષોપવાસસ્ય, ફલ માસેન જાયતે II૧૦પા તન્નેવ - મદ્યમાંસાશને રાત્રૌ, ભોજન કન્દભક્ષણમ્ | યે કુર્વન્તિ વૃથા તેષાં, તીર્થયાત્રા જપસ્તપઃ II૧૦૬ll વૃથા એકાદશી પ્રોક્તા, વૃથા જાગરણ હરેઃ | વૃથા ચ પૌષ્કરી યાત્રા, કૃત્ન ચાન્દ્રાયણ વૃથા ||૧૦થી ચાતુર્માસે તુ સમ્રાટે, રાત્રિભોયં કરોતિ યઃ | તસ્ય શુદ્ધિને વિદ્યુત, ચાન્દ્રાયણશતૈરપિ ૧૦૮ - || Jain Educationa International For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમાચાર્યેરવ્યુક્તમ્ - પયોદપટલચ્છન્ને, નાક્ષન્તિ રવિમણ્ડલે । અસ્તે ગતે તુ મુજાના, અહો! માનોઃ સુસેવકાઃ ||૧૦૯|| સ્નાનાદ્યં વર્જ્યતે યત્ર, તથા વચ્ચેૠ તર્પણમ્ । દેવાપૂજાર્ચના દાનં, ભુજ્યતે તત્ર કિં નિશિ? ||૧૧૦ના દિવસસ્ય દ્વિજાતીનાં, સાર્દ્ર યામયે ગતે । ભોજનં કથ્યતે શાસ્ત્ર, ન તદૂ ન મધ્યતઃ ॥૧૧૧|| એકસ્મિશ્ર, સહસ્રાંશૌ, દ્વિવેલં ભુજ્યતે કથમ્ ? ખાદઐરિતિ જલ્પભિ-ર્યામિનીભોજનં કૃતમ્ ॥૧૧૨ ચન્દ્રમા મનસો જાત, ઉતાબ્વેર્વાત્રિનેત્રતઃ । વયં તત્ત્વમજાનાનાં, પૃચ્છામઃ કથ્યતાં કુતઃ? ।।૧૧૩।। વેદોક્ત મતિસારેણ, પરિણીતા સરસ્વતી । ‘મતિસાર: સરસ્વતી મુપયેમે' પુરાણે ચ પુનર્દેવી, વિધૃતા ચ દધીચિના ||૧૧૪॥ શ્લોક ૧૦૪ ભારતમાં (મહાભારતમાં) કહ્યું છે કે જાહ્નવીનું એટલે કે ગંગા નદીનું જેટલું પાણી છે તે દરેક પાપનો નાશ કરનારું છે. તે જ પાણી સૂર્યનો અસ્ત થયા પછી લોહી સ્વરૂપ થઈ જાય છે એમ કહ્યું છે. શ્લોક ૧૦૫ સારી બુદ્ધિ-ક્રોધવાળા જે કોઈ માણસો મર્યાદા (હંમેશા) રાત્રિમાં ભોજનનો ત્યાગ કરે છે તેઓને એક મહિનામાં ૧૫ ઉપવાસનું ફળ મળે છે. Jain Educationa International ૧૬૫ For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ જિક જીર ધીર કિ કિ ક ક ર દિ ક ક ક ક ક ક ક ક કિ કીક કિ કિ શ્લોક ૧૦૬ તેજ સ્થળે જેઓ દારૂ અને માંસનું ભોજન કરે છે. રાત્રિભોજન કરે છે, કંદમૂળનું ભક્ષણ કરે છે તેઓની તીર્થયાત્રા ફોગટ છે. તેઓના તપ અને જપ પણ ફોગટ છે એટલે કે નિષ્ફળ છે. શ્લોક ૧૦૭ તેઓનું એકાદશીનું તપ ફોગટ છે. હરિ એટલે કૃષ્ણનું જાગરણ ફોગટ છે, પુષ્કર તીર્થની યાત્રા પણ ફોગટ છે અને સંપૂર્ણ ચાન્દ્રાયણ તપ પણ ફોગટ છે. શ્લોક ૧૦૮ ચાતુર્માસ -ચોમાસું આવે) બેસે ત્યારે જે કોઈ રાત્રિભોજન કરે | છે તેઓના સેંકડો ચાન્દ્રાયણો કરવા છતાં પણ શુદ્ધ થતાં નથી. ચાન્દ્રાયણ તેઓમાં પ્રચલિત એક અતિ કઠીન તપ છે. શ્લોક ૧૦૯ શ્રી હેમચાર્ય (હેમચન્દ્રાચાર્યે પણ) કહ્યું છે કે વાદળોનો પટલ એટલે મંડળ-સમૂહ વાદળોના પદલથી સૂર્ય જ્યારે જ્યારે ઢંકાઈ જાય છે ત્યારે દિવસના પણ જેઓ ભોજન કરતાં નથી અર્થાત્ ખાતા નથી તેઓ સૂર્યનો અસ્ત થયાં પછી ખાય છે. અહો આશ્ચર્ય છે કે આવા લોકો સૂર્યના સુસેવકો છે એવું મનાય છે. શ્લોક ૧૧૦ રાત્રિના સમયે સ્નાન વગેરેનો નિષેધ છે. અગ્નિમાં તર્પણ કરવાનો નિષેધ છે. દેવોનું પૂજન-અર્ચન કરવાનો નિષેધ છે. દાનનો પણ નિષેધ છે એવા જીવો રાત્રિભોજન કઈ રીતે કરી શકે? િ િછી કે હિ ફિ રીડ હિ હ હ કે કિ છીક છી છી છી ક Jain Educationa International For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ શિક ક ક ક કિ કિ કિ કીક ક ક ક ક ક ક ક ક ક ક ર કિ | શ્લોક ૧૧૧ દિવસના અઢી પ્રહર ગયા પછી બ્રાહ્મણો માટે ભોજનનું વિધાન શાસ્ત્રમાં કહ્યું છે. તેની પહેલાં પણ નહિ અને તેની પછી પણ નહિ. શ્લોક ૧૧૨ સૂર્ય એક જ છે. તેમાં બે વાર કઈ રીતે ખાઈ શકાય એમ કહીને ખાનારાઓએ (ખાવાના રસિયાઓએ) રાત્રિભોજન કર્યું. શ્લોક ૧૧૩ ચંદ્રમાં (ચંદ્ર)ની ઉત્પત્તિ મનથી થઈ છે?, સમુદ્રથી થઈ છે? કે પછી અત્રિ નામના ઋષિના નેત્રથી થઈ છે? તેઓ તત્ત્વને જાણતા નથી એટલે પૂછીએ કે શેનાથી ઉત્પત્તિ થઈ છે તે કહો? શ્લોક ૧૧૪ વેદમાં કહ્યા પ્રમાણે મતિસારે સરસ્વતીની સાથે લગ્ન કર્યું. “મતિસાર સરસ્વતી મુપયેએ” અર્થાત્ મતિસાર સરસ્વતીને પરણ્યા અને પુરાણમાં દેવી અર્થાત્ સરસ્વતી દેવીને દધીચિએ ધારણ કરી એટલે કે ગ્રહણ કરી એમ કહ્યું છે. રાત્રિભોજન અંગે જૈનેત્તર દર્શનના વિચારો જૈનદર્શનમાં ‘જીવ’ વિશે સૂક્ષ્મ વિચારણા થઈ છે. જૈનેત્તર દર્શનમાં પણ રાત્રિભોજન ત્યાગની વિચારણામાં સૂક્ષ્મજીવોની હિંસાનો સ્વિકાર થયો છે. વર્તમાનમાં જૈનેત્તર દર્શન રાત્રિભોજન ત્યાગના વિચારો જનતાને સમજાવે કે જાણ કરે નહિ તેથી રાત્રિભોજન અંગેના હિન્દુ દર્શનના વિચારો તો અવશ્ય આધારભૂત માહિતી (૧ ૬ ૭) Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ આપે છે. એટલું જ નહિ પણ રાત્રિભોજન મહાપાપ છે. ત્યાગ કરવા લાયક છે એમ પણ માને છે. રાત્રિભોજન ત્યાગથી દેવલોકમાં જવાય છે અને મહિનાના જપ, ઉપવાસનું ફળ મળે છે. જૈનેત્તર દર્શનના વિચારો નીચે પ્રમાણે છે. રાત્રિભોજન.. જૈનેત્તર ગ્રંથોના આધારે... જૈનેત્તર ગ્રંથોમાં રાત્રિભોજન માટે શું કહ્યું છે તે જોઈએ - રાત્રિભોજન એટલે નરકનો નેશનલ હાઈવે નં. ૧ ચવારો નરકદ્વારા પ્રથમ રાત્રિભોજનમ્ પરસ્ત્રીગમન ચેવ, સન્ધાનાનન્તકાયિક / - પદ્મપુરાણ. નરકના ચાર દરવાજા છે. એમાં પ્રથમ રાત્રિભોજન, બીજો પરસ્ત્રીગમન, ત્રીજો બોળઅથાણું અને ચોથો અનંતકાયનું ભક્ષણ. (અર્થાત જૈનેત્તર ગ્રંથોમાં પણ રાત્રિભોજન ઉપરાંત બોળઅથાણાંનો અને અનંતકાય (કંદમૂળ)નો સ્પષ્ટ નિષેધ કરેલો જોવા મળે છે. પણ રસના લાલચુ અને ખાવા-પીવાના શોખીનો શાસ્ત્રની વાતો સામે આંખ આડા કાન કરવા લાગ્યા છે અને હિંદુ ધર્મના લોકોને એમના ધર્મગુરૂઓ પણ આ વાત સમજાવતા નથી. કારણ તેઓ પણ આ પાપમાંથી બાકાત રહી શક્યા નથી!) વૈદિક દર્શન મદ્યમાંસાશનં રાત્રી-ભોજન કંદભક્ષણમ્. યે કુર્વત્તિવૃથાસ્તેષાં, તીર્થયાત્રાજપસ્તપઃ - મહાભારત (૧ ૬૮) Jain Educationa International For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ જેઓ મદિરા, દારૂ, માંસ, રાત્રિભોજન અને કંદમૂળનું ભક્ષણ કરે છે તેમના તીર્થયાત્રા, જપ-તપાદિ અનુષ્ઠાનો નિષ્ફળ જાય છે. અસ્તગતે દિવાનાથે, આપો રુધિરમુચ્યતા અન્ન માંસસમં પ્રોક્ત માર્કન્ડેયમહર્ષિણા - માર્કડ પુરાણ સૂર્ય આથમી ગયા પછી પાણી પીવું એ લોહી પીવા બરાબર અને ભોજન કરવું એ માંસ ખાવા બરાબર છે એમ માકડયઋષિ જણાવે છે. (આજે દરેક ધર્મવાળાને અનુકૂળ વાતો પકડવી છે પણ આવી હિતકર વાતો સમજવી નથી.) મૃત સ્વજનમાત્રેડપિ, સૂતકં જાયતે કિલા અર્તગતે દિવાનાથે, ભોજનંકિમુક્રિયતે? સ્વજન-સ્નેહીનું મૃત્યુ થતાં માણસને સૂતક લાગુ પડે છે. તો પછી સૂર્યનો અસ્ત થાય ત્યારે ભોજન કેમ કરી શકાય? અર્થાત સૂર્યાસ્ત થયા બાદ રાત્રિભોજન સર્વથા વજર્ય છે! (અહીં યાદ રાખજો કે આ વિધાન હિંદુ ગ્રંથોનું છે. સર્વજ્ઞકથિત જૈન ધર્મનું નથી.) આગળ જતાં જણાવે છે કે : મદ્યમાંસાશનંરાત્રી-ભોજન કંદભક્ષણમ્ | ભક્ષણાત્ નરક યાતિ, વર્જનાત્ સ્વર્ગમાપુયાત્ | મદિરા, માંસ, રાત્રિભોજન અને કંદમૂળનું ભક્ષણ જે કરે છે તે નરકમાં જાય છે અને તેનો ત્યાગ કરનાર આત્મા સ્વર્ગમાં જાય છે. રાત્રે કોણ ખાય? - - ૧૬૯) Jain Educationa International For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ દિ વીર ર ર દિ દીક છીક હિ કિ છીક ર વી ક ર બી બીક ર હ ર | દેવૈસ્તુ મુક્ત પૂર્વાને, મધ્યાન્ને ઋષિભિસ્તથા અપરા તુ પિતૃભિ સાયા દૈત્યદાનઃ II સંધ્યાયાં યક્ષરલોભિઃ સદાભુક્ત કુલોકહૈ: સર્વવેલાં વ્યતિક્રમ, રાત્રી ભક્તમભોજનમ્ | - યજુર્વેદ આહ્નિક શ્લોક ૨૪ હે યુધિષ્ઠિર! હંમેશા દેવોએ દિવસના પ્રથમ પ્રહર) ભાગમાં ભોજન કરેલું છે. ઋષિમુનિઓએ દિવસના બીજા પ્રહરમાં ભોજન કરેલું છે. પિતાએ ત્રીજા પ્રહરમાં ભોજન કરેલું છે અને દૈત્યો દાનવોએ તથા યક્ષ અને રાક્ષસોએ સંધ્યા સમયે ભોજન કરેલું છે. આ દેવો વગેરેની ભોજનવેળાને ઓળંગીને જે રાત્રિભોજન કરે છે તે ખરેખર અભોજન છે એટલે ખરાબ ભોજન છે. રાત્રિભોજન ન કરનારને લાભ! યે રાત્રી સર્વદાડડહાર, વર્જયન્તિ સુમેઘસડા તેષાં પક્ષોપવાસસ્ય, ફલ માસેન જાયતા જે પુણ્યાત્માઓ રાત્રે બધા જ આહારનો (પાણી પણ) ત્યાગ કરે છે તેઓ એક મહિનામાં ૧૫ ઉપવાસનું ફળ મેળવે છે. નોદકમપિપાતવ્ય રાત્રીવત્રયુધિષ્ઠિર! તપસ્વિના વિશેષેણ, ગૃહિણાં ચવિવેકના - માર્કડ પુરાણ હે યુધિષ્ઠિર! ખાસ કરીને તપસ્વીઓએ તથા વિવેકી ગૃહસ્થોએ રાત્રે પાણી પણ ન પીવું જોઈએ. (જો પાણીનો નિષેધ હોય તો ભોજનનો નિષેધ તો વિશેષ હોય જ!!) ૧૭૦) Jain Educationa International For Personal and Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ સૂર્યની સાચી પૂજા ક્યારે?? પયોદપટલસ્થેન, નાશ્રન્તિ રવિમંડલે । અનંગતે તુ ભુંજાના, અહો ભાનોઃ સુસેવકાઃ ॥ સૂર્યમંડળ જ્યારે વાદળોથી ઘેરાઈ જાય છે તે સમયે જેઓ ભોજન કરતાં નથી તેઓ જ સૂર્યાસ્ત થયા પછી પણ ખાય છે. એવા સૂર્યના ઉપાસકોને ધન્યવાદ ઘટે છે... અર્થાત્ એ સૂર્યના ઉપાસકો ખરેખર સૂર્યની સાચી ઉપાસના નથી કરતા માત્ર પૂજાનો ડોળ જ કરે છે. ત્વયા સર્વમિદં વ્યાહત, ધ્યેયોડસિ જગતાં રવે! । ત્વયિ ચાસ્તમિતે દેવ! આપો રુધિરમુચ્યતે - કપોલસ્તોત્ર શ્લોક ૨૪, સ્કંદ પુરાણ હે સૂર્ય! તારાથી આ સઘળું વ્યાપ્ત છે અને ત્રણે જગતને તું ધ્યાન કરવા યોગ્ય છે. માટે હે દેવ! તારા અસ્ત થયા પછી પાણી પણ લોહી બરાબર ગણાય છે! (અર્થાત્ રાત્રે પાણી પણ વાપરવું નહિ, એવું સ્પષ્ટ થઈ જાય છે). નક્તું ન ભોજયેદ્યસ્તુ, ચાતુર્માસ્યે વિશેષતઃ । સર્વકામાનવાપ્રોતિ, ઇહલોકે પરત્રચ - - યોગ વશિષ્ઠ પૂર્વાર્ધ શ્લોક ૧૦૮ જે આત્મા રાત્રિભોજન કરતો નથી અને ચોમાસામાં ખાસ રાત્રિભોજનનો ત્યાગ કરે છે તે આ ભવ અને પરભવમાં સર્વ મનોરથોને પામે છે! (સામાન્ય દિવસોમાં પાપ ન કરવું અને ચોમાસામાં વિશેષ પાપનો ત્યાગ કરવો અને આરાધના વધારવી એમ અન્ય દર્શન પણ માને છે. જૈન દર્શન જણાવે છે કે ચાતુર્માસનો કાળ એટલે વિશેષ 2 વાટ Jain Educationa International ૧૭૧ For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ઈક ક ક ક ક ક ક ક ક ક ક ક વરિ જી ક ર ટ ક કિ ઈક |િ | જીવોત્પત્તિનો કાળ માટે ચોમાસામાં વિશેષ અભિગ્રહો ગ્રહણ કરવા યોગ્ય છે.) એકભક્તાશનાન્નિત્યમગ્નિહોત્રફલેલભે. અનસ્તભોજનો નિત્ય, તીર્થયાત્રા ફલં ભવેત્ | - સ્કંદપુરાણ, સ્કંધ-૭૪, શ્લોક ૨૩૫ જે માનવ હંમેશા રોજ એકવાર ભોજન કરે છે તે અગ્નિહોત્રના ફળને પામે છે અને જે માનવ હંમેશા સૂર્યાસ્ત પૂર્વે જ ભોજન કરે છે તેને તીર્થયાત્રાનું ફળ ઘરે બેઠાં પણ થાય છે. (રાત્રિભોજન ન કરનારને રોજ તીર્થયાત્રાનું ફળ મળે એમ અન્યદર્શન જણાવે છે. આજકાલ કેટલાક જૈનો પણ તીર્થયાત્રા કરવા જાય ત્યાં ય રાત્રિભોજન છોડતા નથી!) ચાતુર્માસ્ય તુ સમ્માણે, રાત્રિભોયં કરોતિયઃ. તસ્ય શુદ્ધિર્નવિદ્યુત, ચાન્દ્રાયણશતરપિI - ઋષિશ્વર ભારત - વૈદિક દર્શન ચાતુર્માસમાં પણ જે રાત્રિભોજન કરે છે તેના પાપની શુદ્ધિ સેંકડો ચાન્દ્રાયણતપથી પણ થતી નથી! યોદઘાત્ કાચન મેરું, કૃસ્નાં ચૈવ વસુંધરા એકસ્ય જીવિત દધાતુ, ન ચ તુલ્ય યુધિષ્ઠિર ! - મહાભારત હે યુધિષ્ઠિર! એક માણસ સોનાના મેરૂ પર્વતનું કે આખી પૃથ્વીનું દાન કરે અને બીજો માણસ એક પ્રાણીને જીવ (અભયદાન) આપે એ બંનેની કદિ સરખામણી કરી શકાતી નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ અહિંસાનું ફળ: દીર્ઘમાયુ પરંપમારોગ્યે શ્લાઘનીયતા અહિંસાયાઃ ફલં સર્વ, કિમન્યત્ કામદેવસા - યોગશાસ્ત્ર દીર્ઘ આયુષ્ય, શ્રેષ્ઠરૂપ, આરોગ્ય અને પ્રશંસનીયતા વગેરે અહિંસાના ફળો છે. વધુ શું કહેવું? મનોવાંછિત ફળ આપવા માટે અહિંસા કામધેનુ સમાન છે. શ્રી લક્ષ્મણજીની પ્રતિજ્ઞા શ્રી રામચંદ્રજી, શ્રી લક્ષ્મણજી અને શ્રી સીતાજી જ્યારે વનમાં પ્રવાસ કરતાં હતાં ત્યારે મણીધર રાજાની પુત્રી વનમાળાએ શ્રી લક્ષ્મણજીના ગુણો શ્રવણ કરી લક્ષ્મણજી સાથે પરણવાનો નિશ્ચય કર્યો. આકસ્મિક લક્ષ્મણજી મળી ગયા. સંબંધ જોડાઈ ગયો પણ અહીંથી કાર્યવશાત્ બીજા રાજાને સહાય કરવા માટે પ્રયાણ કરવા માંડ્યું. ત્યારે વનમાળાને ઘણું દુઃખ થાય છે. આ સમયે વનમાળા લક્ષ્મણજી સાથે જવા તૈયાર થાય છે. ત્યારે લક્ષ્મણજીએ વનમાળાને સ્પષ્ટ ના કહી. વનમાળાને અત્યંત દુઃખ થયું ત્યારે લક્ષ્મણજીએ વનમાળાને કહ્યું કે હું કામ પતાવીને સત્વરે પાછો આવીશ. તું કહે તેવા શપથ, સોગંદ લેવા હું તૈયાર છું. એમ કહી લક્ષ્મણજીએ કહ્યું, જો હું પાછો ના આવે તો રાત્રિભોજન કરનાર વ્યક્તિને જે પાપ લાગે તે પાપ મને લાગશે. આ પ્રસંગ પણ રાત્રિભોજનના મહાપાપને સમર્થન આપે જૈન ન્યાયમાં રત્નાકર અવતારિકા નામના ગ્રંથમાં નીચે મુજબ સૂત્રનો નિર્દેશ થયો છે. જીવન રાત્રિભોજન ન ભજનીય. બ્રિટિ ફ B ર કિવ ર ર ર ર ર ર ર ર ર 9 ક ક વ ર | (૧૦૩) Jain Educationa International For Personal and Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ . ( પ્રકરણ ૭ ) આયુર્વેદ તથા વિજ્ઞાનની દૃષ્ટિએ રાત્રિભોજન ત્યાગ આરોગ્યની દૃષ્ટિએ વિચારીએ તો રાત્રિભોજનથી પેટની બીમારી લાગુ પડે છે. પાચનશક્તિ નબળી થાય છે, આંખ, કાન, નાક, મગજ જેવા અવયવોમાં પીડાનો યોગ થાય છે. વળી અજીર્ણથી પણ જીવાત્માને દુઃખ ભોગવવું પડે છે. દિવસના ભોજનથી માનસિક સ્વસ્થતા અને કાર્યક્ષમતાની જે સ્થિતિ છે તે રાત્રિભોજનથી નથી. પેટ ટાઈટ રહે એટલે રોગ થાય માટે પેટને હલકું રાખવું જોઈએ. જૈન દર્શન પ્રમાણે ઉણોદરી વ્રતનો સ્વિકાર કરવો સલાહ ભરેલો છે. - રાત્રિભોજન અંગે પ્રગટ સાહિત્યમાં જૈન અને જૈનેત્તર દર્શનના વિચારો ઉપરાંત વર્તમાન સમયને અનુલક્ષીને આરોગ્યની દૃષ્ટિએ ડૉક્ટર, વૈદ્ય અને વિજ્ઞાનની દૃષ્ટિએ સંપાદકોએ વિચારણા કરી છે. આ વિષય અંગે શ્રીમતી કાંતિ જૈન કાનડાની હિન્દી પુસ્તિકાનો લેખ પુષ્પા પરીખે ગુજરાતી અનુવાદ સાથે પ્રબુદ્ધ જીવનના માર્ચ ૧૧ ના અંકમાં પ્રગટ થયો છે તેને અત્રે પ્રકાશિત કરવામાં આવ્યો છે. ૧. જૈનાચાર્યોએ કહ્યું છે કે સૂર્યોદય બાદ ૪૮ મિનિટ પછી અને સૂર્યાસ્ત પહેલાં ૪૮ મિનિટ પૂર્વે ભોજન કરવું હિતાવહ છે કારણ કે સૂર્યાસ્ત અને સૂર્યોદય સુધીના સમયમાં પૃથ્વી પર અસ્ટ્રાવાયોલેટ અને ઈન્ફારેડ કિરણો પ્રભાવહીન બની જાય છે. ૨. સૂર્યપ્રકાશમાં જે અસ્ટ્રાવાયોલેટ કિરણો તથા ઈન્કારેડ અદેશ્ય કિરણો હાજર હોય છે તે વાતાવરણને સૂક્ષ્મ જીવાણુ રહિત બનાવે છે. ૩. રાત્રિભોજન કરવાવાળી વ્યક્તિઓને ૧૨ કલાક સુધી સૂર્યના (૧૭૪) Jain Educationa International For Personal and Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ છિક દીઠ ક ી હિ હ હ હી હીટ વી વહિ હ હ હ હી કિ | અસ્ટ્રાવાયોલેટ કિરણો નહીં મળવાથી વિટામીન ડીના અભાવને લીધે ભોજનમાં રહેલા તત્ત્વોને તેઓના શરીર ગ્રહણ નથી કરી શકતા તથા પચ્યા વગર જ મળ દ્વારા વિસર્જન થઈ જાય છે. આ વિટામીન ડી ના અભાવને લીધે તેઓના હાડકાઓ કમજોર થાય છે અને રક્તનો પણ અભાવ થાય છે. ૪. ભોજન પચાવવા માટે ઑક્સિજન અત્યંત આવશ્યક છે જેની ઉપલબ્ધતા ખાસ કરીને સૂર્યપ્રકાશથી જ મળે છે. આથી દિવસ દરમ્યાન ભોજન કરવું શ્રેયસ્કર છે. ૫. ભોજન આદિ પચાવવાની શક્તિ તથા અન્ય ગુણધર્મો ઉત્પન્ન કરનારા તત્ત્વો સૂર્યશક્તિથી જ મળે છે નહીં કે કૃત્રિમ પ્રકાશથી. ૬. દિવસે ભોજન લીધા બાદ છ થી સાત કલાકે બીજું ભોજન લેવું જોઈએ અને અમાસને દિવસે ઓછામાં ઓછા નવથી દસ કલાક આંતરડાને આરામ આપવો જોઈએ એવું વૈજ્ઞાનિકોનું કહેવું છે. ૭. દિવસે ભોજન લેવાથી લાળ વધુ થાય છે અને ભોજન દ્વારા ટાયરોલીન અમીનો એસીડની ઉપલબ્ધતા પણ રહે છે. આ ઉત્પન્ન થતા એસીડો દ્વારા ભોજનમાં પાચક રસો ભળતાં અન્નનું પાચન સારું થાય છે. ૮. સૂર્યના પ્રકાશ દરમ્યાન ભોજન લેવાથી રોગ પ્રતિરોધક શક્તિમાં વધારો થાય છે. ૯. રાત્રિ દરમ્યાન શરીરમાં ઉષ્ણતાનું પ્રમાણ અને રક્તનું પરિભ્રમણ ઓછું હોવાથી પિત્ત અને વાયુની વૃદ્ધિ થાય છે માટે પણ રાત્રિભોજન ન કરવું જોઈએ. ૧૦. રાત્રિ દરમ્યાન પેટ ખાલી રાખવાથી આંતરડાની સંપૂર્ણ સફાઈ થઈ જાય છે. ૧૧. ભૂખથી શરીર કમજોર નથી થતું પરંતુ તાજું થઈ જાય છે ૧૭૫) Jain Educationa International For Personal and Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ દિક હ કિ દીઠ ક ર વી વી હિ હ હ હ કિ કિ ક હિ કિ | અને આંતરિક શુદ્ધિ પણ થઈ જાય છે. ૧૨. રાત્રિભોજનનો ત્યાગ કરવાથી શારીરિક કાર્યપ્રણાલી સક્રિય અને સુડોળ બને છે. ૧૩. જેઓ રાત્રિભોજન કરે છે એમની એન્ઝાઈમ પ્રણાલી સક્રિય નથી રહેતી અને ગ્લાઈકોઝીન તૂટીને લૂકોઝમાં પરિવર્તીત નથી થઈ શકતા જેથી અનેક રોગોના હુમલા શરૂ થઈ જાય છે અને અંગોપાંગ, ત્વચા, હાડકાઓ, હૃદય, સ્નાયુઓ, પેન્ક્રીયાઝ, કીડની, ફેફસાં, મસ્તક અને ગ્રંથિઓ પર ઘાતક પ્રભાવ પડે છે. ૧૪. રાત્રે સૂર્યપ્રકાશના અભાવને લીધે લોહીમાં હોર્મોન્સની કમી થાય છે જેથી માનસિક તથા શારીરિક તંત્રની ક્રિયાત્મકતા ઓછી થવાથી દરેક અંગની કાર્યક્ષમતા ઘટી જાય છે અને ભોજનની ઉર્ધ્વગતિ થાય છે તથા પાચનતંત્રમાં વધુ સમય વિતાવવાથી અને મસ્તક પર વધારાનો ભાર આવવાથી ગેસ થવાની શક્યતા વધે છે. ૧૫. રાત્રિભોજન ન કરવાથી જઠરાગ્નિમાંથી નીકળતા પાચક રસ જેવા કે હાઈડ્રોક્લોરીક એસીડનો સ્રાવ ઓછો થવાથી એસીડીટી થતી નથી. ૧૬. જેઓ રાત્રિભોજન કરતા હોય અથવા દિવસે ભોજન લઈને સૂઈ જ જતાં હોય તેમના આંતરડામાં પાચનક્રિયા બરાબર ન થવાને લીધે ગેસ ઉપર ચઢે છે. અલ્સર વગેરે દર્દની શક્યતા વધી જાય છે. ૧૭. રાત્રે સૂતી વખતે લીધેલા ભોજનમાં લાળ ભળતી નથી જેથી ડાયાબીટીસ થવાની સંભાવના વધે છે કારણ કે લાળનાં સાકર પચાવનારા રસાયણો પર્યાપ્ત માત્રામાં નથી મળતા અને તેથી જ આજકાલ ડાયાબીટીસના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. ૧૮. રાત્રિભોજનની ટેવને લીધે મન બરાબર કાર્ય નથી કરી | શકતું જેથી ખરાબ ભાવનાઓ વધતી જાય છે અને ખરાબ ભાવનાઓ વિક ર ર ર ર થી કિ હરિ ઉર હીટ ફિ રિ હરિ છી છી કિ કિ છી છી છી છી (૧૭૬) Jain Educationa International For Personal and Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ િિ િવરિ જી ર ર દિ હરિ હરિ વીર દી થી કિ હીટ હિ હ હ છ છ િરિ | હોવી એ અધર્મ ગણાય છે. આજ કારણથી ભારતીય સંસ્કૃતિના સર્વ ધર્મોમાં રાત્રિભોજનને મહત્ત્વ નથી આપ્યું. ૧૯. સગર્ભાવસ્થામાં જે સ્ત્રીઓ સૂર્યપ્રકાશથી દૂર રહે છે અને રાત્રિભોજન કરે છે તેમના બાળકો પૂર્ણતઃ સ્વસ્થ નથી હોતા. ૨૦. ભોજન તૈયાર થયા બાદ આઠથી દસ કલાક તેમાં એન્ઝાઈમ અને બેક્ટરિયા પેદા થઈ જાય છે જેના પ્રતાપે મનુષ્યનો સ્વભાવ તામસી, ક્રોધી, રોગી અને ઉંઘરેટીયો થઈ જાય છે. ૨૧. રાત્રિ દરમ્યાન ગંદકીવાળા સ્થળોમાં વાયુમંડળમાં અનેક જાતના વાયરસ બેકટેરીયાની ઉત્પત્તિ થાય છે જે આપણા ભોજન બનાવવાના સમયે, આરોગતી વખતે અથવા પીરસતી વખતે ભોજનના રાસાયણિક તત્ત્વોમાં ભળી શરીરના એન્ઝાઈમ અને જીવાણુઓમાં ભળી નવા એન્ઝાઈમ અને જીન બનાવે છે અને આનું પરિણામ મનુષ્યના સ્વભાવમાં પરિવર્તન લાવે છે. ૨૨. આયુર્વેદમાં હૃદયને કમળ અને નાભિ અથવા પેટને કમળકોષની ઉપમા આપી છે કારણ કે આપણું હૃદય અને નાભિકમળ રાતને સમયે આપોઆપ સંકુચિત થઈ જાય છે માટે જ રાત્રિના સમયે પાચન થતાં વાર લાગે છે, ખાટા ઓડકારો આવે છે, પેટ કઠણ થઈ જાય છે, વાયુ પ્રકોપ વધી જાય છે, મસ્તિષ્ક અને પેટમાં દર્દ થાય છે અને શારીરિક થાક લાગે છે. ૨૩. હૃદયકમલ સંકુચિત થવાથી ફેફસાંઓ પણ પૂરતી માત્રામાં ઑક્સિજન નથી મેળવી શકતા જેના પરિણામે પાચનતંત્ર અસ્તવ્યસ્ત થઈ જાય છે. ૨૪. જેઓ સતત ખાતાપીતા રહેતા હોય તેમના વિજાતીય તત્ત્વો તથા જીવાણુઓનો અભાવ રહેવાથી શારીરિક કોષિકાઓ વૃદ્ધિ પામે છે જેના પરિણામે વૃદ્ધાવસ્થા વહેલી જણાવા લાગે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૫. રાત્રે પ્રકાશની અલ્પતા હોવાથી ખાદ્યપદાર્થોમાં જીવજંતુ પડવાથી બુદ્ધિમાં ક્ષયતા થવાની શક્યતા થાય છે. કિડની પર પણ અસર થાય છે અને પેશાબમાં બળતરા થાય છે. આ રીતે જો ભૂલેચૂકે પણ જૂ પેટમાં જાય તો જલોદર થવાની સંભાવના રહે છે. ૨૬. ઉંદરની લીંડી પેટમાં જવાથી એલર્જીની સંભાવના રહે છે તથા વાળ ખવાઈ જવાથી સ્વર પર અસર થવાની અને માખીથી ઉલ્ટીઓ થવાની સંભાવના રહે છે. કરોળિયો પેટમાં જવાથી કુષ્ઠરોગ થવાની સંભાવના રહે છે. ૨૭. ભોજન બાદ પેટની માંસપેશીઓ પર વધુ બોજો રહેતો હોવાથી દરેક યોગશાસ્ત્રી તથા વૈદ્યરાજ ત્રણથી ચાર કલાક યોગાસન તથા શયન કરવાની મના કરતા હોય છે આ કારણે પણ રાત્રિભોજન ત્યાગ અનિવાર્ય છે. ૨૮. રાત્રિભોજન ત્યાગ કરી દિવસ દરમ્યાન હલકો સુપાચ્ય ખોરાક લેવો યોગ્ય છે. સૂતા પહેલા અને સવારે ખુલ્લી હવામાં ઊંડા શ્વાસ લઈને ધીમે છોડતા જવાનું ખાલી પેટે પ્રાણાયામ કરવું, પ્રાતઃકાળે યોગાસન કરવા, વગેરેથી ફેફસાની શક્તિ વધે છે, રક્તશુદ્ધિ થાય છે અને શરીરની બિમારીઓ દૂર રહે છે. ૨૯, રાત્રિભોજન ત્યાગ અથવા ઉપવાસ કરવાથી શારીરિક પ્રતિરોધક તંત્ર શક્તિશાળી બને છે કારણ કે એ તંત્રમાં કામ કરવાવાળા રક્તના ફેના સાઈટ્સ અને લીમ્ફોસાઈટ્સ કણોની ક્ષમતામાં અભૂત વૃદ્ધિ થાય છે. રાત્રિભોજન ત્યાગ કરી જલ્દી સૂવાની અને જલ્દી ઉઠવાની ટેવ પાડવાથી મસ્તિષ્કને સંપૂર્ણ આરામ મળે છે. હૃદય અને નાડીની ગતિ સામાન્ય રહે છે, લીવરમાં રક્તપ્રવાહ સામાન્ય થઈ જાય છે અને માનસિક તાણ દૂર થઈ જાય છે. શિક ફિ ફિ કિ કિ કિ કિ દિ ક જીર હિ કિ ઉર શીટ કિ કિ | ૧૭૮) Jain Educationa International For Personal and Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ રાત્રિભોજન વિશે પ્રકાશિત પુસ્તિકાઓ સંક્ષિપ્ત નોંધ રાત્રિભોજન ત્યાગ અંગેના પુસ્તકનું સંપાદન કાર્ય શરૂ કર્યા પછી આ વિષય અંગે વિવિધ પ્રકારની શાસ્ત્રીય માહિતી પ્રાપ્ત થઈ છે. તેમાં આ વિષયની પ્રગટ પુસ્તિકાની માહિતી આપવામાં આવી છે. પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય મિત્રાનંદસૂરીશ્વરજીની પ્રેરણાથી ૫. પૂ. મુનિરાજ ભવ્યદર્શનવિજયજી મ.સા. ૧. રાત્રિભોજન મહાપાપ – નામની પુસ્તિકા ગુજરાતી ભાષામાં સં. ૨૦૪૭ના નૂતન વર્ષના શુભ દિને પ્રગટ કરવામાં આવી હતી. તેમાં રાત્રિભોજન વિશે કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના યોગશાસ્ત્ર ગ્રંથના ૩ પ્રકાશમાં માહિતી છે તેનો સમાવેશ કર્યો છે. રત્નસંચય ગ્રંથના શ્લોકોની માહિતી આપવામાં આવી છે. જૈનેત્તર દર્શનમાં પણ રાત્રિભોજનના વિષયની કેટલીક મહત્ત્વની વિગતો છે. મહાભારત, પદ્મપુરાણ, માર્કંડ પુરાણ, યજુર્વેદ, કપોલ સ્તોત્ર, સ્કંધપુરાણ, વૈદિક દર્શન વગેરે ગ્રંથોની માહિતી શ્લોક અને તેના અર્થ સાથે પ્રગટ કરવામાં આવી છે. ત્યારપછી ડૉક્ટરની દૃષ્ટિએ રાત્રિભોજન ત્યાગની માહિતી નિરોગી રહેવા માટે આપેલ છે. ૩ ૨. ૫. પૂ. આચાર્ય કીર્તિચંદ્રસૂરીજીએ ‘નરકનું પ્રથમ દ્વાર' (રાત્રિભોજન) નામની લઘુ પુસ્તિકા પ્રગટ કરી છે. તેની ૧૦ આવૃત્તિ થઈ છે તે ઉ૫૨થી સમજી શકાય છે કે પૂ. શ્રીએ રાત્રિભોજન ત્યાગ વિશે જૈન સમાજમાં જાગૃતિ અને ઉપયોગ માટે પ્રશંસનીય પ્રયાસ Jain Educationa International ૧૭૯ For Personal and Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ દર છી છી છી છી છી છી છી વીર ઉર શીફ ઉર ઉરિ રિ હરિ હરિ ર ર ર ર | કર્યો હતો. આ પુસ્તિકામાં રાત્રિભોજન વિશે જૈન દર્શનના યોગશાસ્ત્ર, ઉપદેશ-પ્રાસાદ વિવેક-વિલાસ વગેરેના વિચારોની સાથે જૈનેત્તર દર્શનના વેદ, મહાભારત, પુરાણ વગેરેના સંદર્ભો દર્શાવીને રાત્રિભોજન ત્યાગનું સમર્થન કર્યું છે. પૂ. શ્રીએ વસ્તામુનિની સજઝાય અને રાત્રિભોજન ત્યાગનો મહિમા દર્શાવતી હંસકેશવની કથા, પટુની કથા, મૃગસુંદરીની કથા, ત્રણ મિત્રોની કથાનો સંચય થયો છે. તદુપરાંત ટૂંકમાં આરોગ્ય અને વિજ્ઞાન દૃષ્ટિએ આ વિષયને સ્પષ્ટ કરવા વિચારો પણ વ્યક્ત કર્યા છે. રાત્રિભોજન વિશેના પ્રગટ સાહિત્યમાં પૂ.શ્રીએ સૌ પ્રથમ વાર વસ્તામુનિની સઝાયની નોંધ કરી છે. ૩. “નરક દ્વાર - રાત્રિભોજન” પ.પૂ. આચાર્ય રાજયશસૂરિએ આ પુસ્તિકાનું સંપાદન કરીને રાત્રિભોજન વિશે વૈવિધ્યપૂર્ણ માહિતી પ્રગટ કરી છે. પૂ.શ્રીએ હિન્દી ભાષામાં પુસ્તિકાનું પ્રકાશન કર્યું છે. પૂ.શ્રીએ જૈન દર્શન અને જૈનેત્તર દર્શનને સ્પર્શતા રાત્રિભોજન અંગેના વિચારોની અભિવ્યક્તિ કરી છે. અન્ય પુસ્તિકામાં જે વિચારો છે તેનું જ અનુસરણ કર્યું છે. પૂ.શ્રીએ રાત્રિભોજન દશક કાવ્યની રચના દ્વારા રાત્રિભોજન ત્યાગના ઉપદેશાત્મક વિચારો વ્યક્ત કર્યા છે. આ પુસ્તિકાની વિશેષતા એ છે કે પૂ.શ્રીએ રાત્રિભોજન ત્યાગનો મહિમા સમજાવવા માટે વિવિધ કથાઓનો સંદર્ભ આપ્યો છે. કથા રસપાન દ્વારા રાત્રિભોજન ત્યાગનો સારભૂત વિચાર પ્રાપ્ત થાય છે. પ્રકરણ ૧ માં કેશવની કથા વિસ્તારપૂર્વક પ્રગટ કરી છે. પ્રકરણ ૪ માં નારકીના જીવોની પારાવાર વેદના અને દુઃખની અનુભૂતિનું હૃદયદ્રાવક નિરૂપણ કરીને રાત્રિભોજન નરક દ્વાર છે એ વિચારનું ૧૮૦) Jain Educationa International For Personal and Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ સમર્થન કર્યું છે. પ્રકરણ ૫ માં જૈન દર્શન, પ્રકરણ ૬ માં જૈનેત્તર દર્શનના અન્ય સંપાદકોની સમાન રજૂ કર્યા છે. “નરક દ્વાર - રાત્રિભોજન” નામની પુસ્તિકા રાષ્ટ્રીય સંત પ.પૂ. આચાર્ય વિજય જયંતસેનસૂરીશ્વરજીએ હિન્દી ભાષામાં સં. ૨૦૪૧માં પ્રગટ કરી છે. પૂ. શ્રીએ સારભૂત વિચાર નીચે પ્રમાણે દર્શાવ્યા છે. ૪. રાત્રિભોજન છોડો, જીવનમાં સુખ જોડો. પૂ.શ્રીએ રાત્રિભોજન વિશે આ પુસ્તિકામાં નીચેના વિષયોનો સમાવેશ થયો છે. • રાત્રિભોજન ત્યાગ એ જીવનમાં સુખી થવાનો માર્ગ છે. • ૨૨ અભક્ષ, ૩ર અનંતકાયનો આહારમાં સર્વથા ત્યાગ કરવો. રાત્રિભોજન ત્યાગનો મહિમા દર્શાવતી કેશવની કથા. રાત્રિભોજન નરકનું દ્વાર છે તે દર્શાવવા માટે નારકીના જીવોની વેદના અને પારાવાર દુઃખનું વર્ણન. રત્નસંચય અને યોગશાસ્ત્ર ગ્રંથોમાંથી પ્રાપ્ત થતાં રાત્રિભોજનના વિચારોની માહિતી. જૈનેત્તર દર્શનના વિચારોનો સમાવેશ થયો છે તેમાં અન્ય ગ્રંથોની સાથે યોગ વશિષ્ઠ ગ્રંથના સંદર્ભ નોંધપાત્ર છે. જૈન તરીકેની ઓળખાણ રાત્રિભોજન ત્યાગમાં છે. કેટલાક ઉપદેશાત્મક વિચારો જોઈએ તો રાત્રે ચૌવિહાર કરવો, આઈસ્ક્રીમનો ત્યાગ, દ્વિદળ, કઠોળ, સૂકો મેવો જયણાપૂર્વક ઉપયોગમાં લેવો. પાણી વસ્ત્રથી ગાળીને વાપરવું. (વસ્ત્ર પૂર્વ પિબેતુ જલમ) માંસાહાર અને મદિરાનો સર્વથા ત્યાગ કરવો. ઈંડા સજીવ છે તેનો ત્યાગ કરવો. મહાઆરંભ – સમારંભવાળા ઈફ ક ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર કા ૧૮૧) Jain Educationa International For Personal and Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ધંધાનો ત્યાગ કરવો. દ્રવ્યથી અને ભાવથી દયા ધર્મનું પ્રતિદિન પાલન કરવું. • દેવ-ગુરુ અને ધર્મના દર્શન અને સદાચારનું પાલન કરવું. પૂ.શ્રીએ રાત્રિભોજન વિશે સજ્ઝાય લખી છે તેનો સમાવેશ થયો છે. ૫. ‘નરકનું પ્રથમ દ્વાર – રાત્રિભોજનના ત્યાગી બનો’ પુસ્તિકાનું સંપાદન પ. પૂ. આ. રાજેન્દ્રસૂરિએ પ્રગટ કરી છે. તેમાં મુખ્યત્વે આરોગ્યની દૃષ્ટિએ રાત્રિભોજન ત્યાગ, ડૉક્ટર અને વૈદ્યની દૃષ્ટિએ રાત્રિભોજનની માહિતી, જૈન દર્શન અનુસાર આહાર વિવેક, સ્વાસ્થ્ય માટે જોખમ રૂપ તૈયાર ખોરાક વગેરેની માહિતીનો સમાવેશ થયો છે. એક જ બેઠકે વાંચીને રાત્રિભોજન ત્યાગ તથા આહાર વિવેકનું જ્ઞાન પ્રાપ્ત થાય એવી આ પુસ્તિકા સૌ કોઈએ વાંચવા જેવી છે. ધર્મ અને વ્યવહાર એમ ‘એક પંથ અને દો કાજ' જેવો ન્યાય લેખાય છે. પૂ.શ્રીએ પુસ્તિકાના ટાઈટલ પેજ પર રાત્રિભોજનથી નરક અને તિર્યંચ ગતિમાં જતાં જીવાત્માના ચિત્ર દ્વારા નિર્દેશ કર્યો છે. અન્ય ગ્રંથોમાં શાબ્દિક માહિતી (કાવ્ય પંક્તિઓ) છે તેને ચિત્ર દ્વારા પ્રત્યક્ષ કરવામાં આવી છે. રાત્રિભોજન સાથે આહારને ઘનિષ્ઠ સંબંધ છે. આહાર વિશે બે પુસ્તક પ્રગટ થયા છે. તેમાં રાત્રિભોજન ત્યાગનો સંક્ષિપ્ત સંદર્ભ પ્રાપ્ત થાય છે. ૬. પ.પૂ.પં.પ્ર. શ્રી હેમરત્નવિજયજીએ રીસર્ચ ઓફ ડાઈનીંગ ટેબલ નામના માહિતી પ્રચુર પુસ્તકનું પ્રકાશન કરીને ભક્ષાભક્ષ વિશે જૈન સમાજને સાચું અને કલ્યાણકારી માર્ગદર્શન આપ્યું છે. તેનો મિતાક્ષરી પરિચય નીચે પ્રમાણે છે. દર વર Jain Educationa International ૧૮૨ For Personal and Private Use Only વારે વાટ Page #220 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકના પા. નં. પર પર રાત્રિભોજન વિશે જણાવ્યું છે કે રાત્રિભોજન કરનારા જીવો ઘુવડ, કાગ અને નાગનો અવતાર પામે છે. રાત્રિભોજન એ નરકગતિનો નેશનલ હાઈવે છે. ભાઈઓ સંજોગોવશાત કે કોઈ કારણસર રાત્રિભોજન કરે છે એટલે વ્હેનોએ પણ રાત્રિભોજન કરવું એવો કોઈ નિયમ નથી. જે પાપ કરે તે ભોગવે છે. આ વિચારને અનુસરીને વ્હેનોએ તો રાત્રિભોજન ત્યાગનો નિયમ અવશ્ય સ્વીકારવો જોઈએ. રાત્રિભોજનની ચઉભંગી અંગે પૂ.શ્રીએ જણાવ્યું છે કે (૧) દિવસે બનાવેલું ભોજન રાત્રે જમવું. (૨) રાત્રે બનાવેલું ભોજન દિવસે જમવું. (૩) રાત્રે બનાવેલું ભોજન રાત્રે જમવું. (૪) દિવસે બનાવેલું ભોજન દિવસે જમવું. આહાર વાપરવા અંગે પૂ.શ્રી જણાવે છે કે મનની સ્થિરતા, શાંતિ, સ્વસ્થતા હોય તો આહારથી સાત્વિકતાનો વિકાસ થાય છે. શ્વાસની તકલીફ, દસ્ત સાફ ન થાય, વધુ પડતો આહાર, આવેશમાં કરેલું ભોજન એ રોગગ્રસ્ત થવાની નિશાની છે. કુદરતી આવેગોને રોકવાથી પણ તંદુરસ્તી બગડે છે. શારીરિક અને માનસિક આરોગ્યની ઉત્તમ સ્થિતિનો આધાર આહાર વિવેકમાં શાસ્ત્રીય રીતે આરોગ્ય અને આહારના નિયમોનું અવશ્ય પાલન કરવું જોઈએ. આહાર વિવેક વિશે પૂ.શ્રી જણાવે છે કે અભક્ષ અનંત કાયનો ત્યાગ, અથાણાં, સાત વ્યસન ત્યાગ, વિગઈનો ત્યાગ, રેડીમેડ ખોરાક, હોટલ-લારી-ગલ્લા વગેરેનો ખોરાકનો વિશેષ રીતે ત્યાગ કરવો જોઈએ. શાસ્ત્રીય રીતે બાહ્ય તપમાં ઉણોદરી તપ Jain Educationa International ૧૮૩ For Personal and Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ જિક ક ર ર ર ક ક ક ક ર ર ર ર ર ર ર કિ] કરવું જોઈએ. રાજસી અને તામસી પ્રકૃતિ દૂર કરીને સાત્વિક પ્રકૃતિનું નિર્માણ કરવા માટે આહાર વિવેકનું સંકલ્પ પૂર્વક પાલન કરવાથી તંદુરસ્તી ઉત્તમ પ્રકારની બને છે. આહાર વિવેક એટલે વાત-પિત્ત અને કફનું નિયમન. પૂ.શ્રીએ પોતાના પુસ્તકમાં ઉપરોક્ત વિષયોની વિસ્તારથી માહિતી આપીને સચોટ માર્ગદર્શન આપ્યું છે. તેનો જીવનમાં અમલ કરવાથી પુરૂષાર્થની સાધના સરળ બને છે અને આત્મા મહાભયંકર પાપ અને ભવભ્રમણના ત્રાસ અને તાપને લઘુત્તમ સ્થિતિમાં લાવી શકે છે. ૭. આહાર વિવેક ૫.પૂ. પં. પ્રવરશ્રી જયદર્શનવિજયજીએ આહાર વિવેક પુસ્તકનું પ્રકાશન કર્યું છે. પૂ.શ્રીએ આહાર વિવેક વિશે વિવિધ વિષયોની માહિતી આપી છે. તેમાં રાત્રિભોજન ત્યાગનો પણ સમાવેશ થયો છે. જૈન સમાજમાં રાત્રિભોજન ઘણાં મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. રાત્રિભોજન શ્રાવકના જીવનનું એક અંગ બની ગયું છે. વ્યવહાર જીવનમાં જેનાં મૂળિયા ખૂબ ઊંડાં છે એવું રાત્રિભોજન ઓછાવત્તા અંશે ધાર્મિક પ્રસંગોએ પણ આચરણ થતું જોવા મળે છે. ધાર્મિક પ્રસંગોએ સાધર્મિક ભક્તિ કરનાર અને જમનારા સાધર્મિકો ભેગા થઈને રાત્રિભોજનના મહાપાપનો બંધ કરે છે. આ પ્રસંગે વિવેક રાખીને રાત્રિભોજન ન થાય તેવી વ્યવસ્થા કરવી આવશ્યક છે. આ તો ધર્મના નામે અધર્મ અને ભગવાનની આજ્ઞાનો ત્યાગ છે. જૈન દર્શનમાં જ્ઞાની મહાત્માઓએ રાત્રિભોજન એ દુર્ગતિમાં લઈ જનારું છે એમ સ્પષ્ટ જણાવ્યું છે. જૈન દર્શનમાં રાત્રિભોજન ત્યાગ અંગે સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે. આયુર્વેદ અને ડૉક્ટરો પણ ૧૮) Jain Educationa International For Personal and Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ તંદુરસ્તીને અનુલક્ષીને તેનો ત્યાગ કરવા જણાવે છે. આ કાળના જીવો ડૉક્ટર કે વૈદ્યની સલાહ માને પણ કેવળજ્ઞાનીની - શાસ્ત્રીય વાણીને ન માને એવી વિચિત્રતા પ્રવર્તે છે. રાત્રિભોજન કરવાથી આ લોકમાં જીવોને શારીરિક વ્યાધિ થાય છે. કેટલાક જીવોને રાત્રિના સમયે વીજળીના પ્રકાશથી જોઈ શકાય પણ તે ઊડીને આહારમાં પડે છે અને તંદુરસ્તી બગડે છે પણ રાત્રિભોજનથી પરલોકમાં દુર્ગતિ થાય તે આ લોકના વીજળીના પ્રકાશથી નિહાળી શકાતા નથી. ઉત્તમ પ્રકારનાં પશુ-પંખીઓ પણ રાત્રે આહાર કરતા નથી જ્યારે મનુષ્ય રાત્રિભોજન કરીને ઘુવડ, કાગડા, બિલાડી, ગીધ, સર્પ, વીંછી જેવા અવતારને પામે છે. રાત્રિભોજન ત્યાગ કરનારે તિવિહાર કે ચૌવિહારનું પચ્ચક્ખાણ અવશ્ય કરવું જોઈએ. તે વિના સાચું ફળ મળે નહિ. જે માણસો રાત્રિભોજન કરતા નથી તે માણસો દિવસ દરમ્યાન ખાવાપીવા છતાં ૧૫ ઉપવાસનું ફળ પ્રાપ્ત કરે છે. અંધકારમાં ભોજન કરવાથી રાત્રિભોજનનો દોષ લાગે છે. રાત્રિભોજનના ઉપરોક્ત વિચારોની સાથે આહાર વિવેક વિશે સચિત્ત, અચિત્ત, અણાહારી પદાર્થો, મધ, માંસ, માખણ, દહીંનો ત્યાગ, બહુબીજ અનંતકાય, દ્વિદળ, વાસી પદાર્થો, અથાણાં વગેરેની શાસ્ત્રીય માહિતી આપીને ‘આહાર વિવેક’ નામની સાર્થકતા દર્શાવી છે. આહાર વિવેક એટલે અજ્ઞાનતા દૂર કરીને આહાર સંજ્ઞાનો સંતોષ પ્રાપ્ત કરવાની ગુરુ ચાવી છે. જરૂર છે માત્ર જિનશાસન અને જિનાજ્ઞા પ્રત્યેની શ્રદ્ધા અને ધર્મ માર્ગનો ગણતરીપૂર્વક સહૃદયી પુરૂષાર્થ. આહાર વિવેકને સ્પર્શતા કેટલાક પ્રશ્નોનો પરિશિષ્ટમાં સંચય થયો છે તેમાંથી રાત્રિભોજનને લગતાં પાંચ પ્રશ્નોત્તર પ્રગટ કરવામાં આવ્યા છે. Jain Educationa International ૧૮૫ For Personal and Private Use Only • ટ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૮. પ. પૂ. મુનિરાજ જયાનંદવિજયજી એ આહાર શુદ્ધિ પુસ્તકનું હિન્દી ભાષામાં સંપાદન કર્યું છે. તેમાં ભક્ષ-અભક્ષ પદાર્થોના સેવનથી પ્રાપ્ત થતાં ફળની માહિતી આપી છે. નરકની વેદના અને રાત્રિભોજનથી દુર્ગતિ થાય છે તેનાં ચિત્રોનો પણ સમાવેશ કર્યો છે. અભક્ષ પદાર્થોની માહિતી ઉપરાંત રાત્રિભોજન ત્યાગ અંગેના વિવિધ વિચારોની માહિતી આપી છે. આ પુસ્તક ઓપન-બુક પરીક્ષા તરીકે પ્રગટ થયું છે પણ તેનો હેતુ આહાર શુદ્ધિ - રાત્રિભોજન ત્યાગથી જીવનમાં સાત્વિકતા અને આરાધનામાં સમતા પ્રાપ્ત થાય છે તે અંગે વિચારો વ્યક્ત કર્યા છે. ૯. અતિ પાપ કા કુલ - નરક આ નાની પુસ્તિકામાં નરકના જીવોને વિવિધ પ્રકારની વેદના ભોગવવી પડે છે તેનો સચિત્ર પરિચય આપવામાં આવ્યો છે. અર્વાચીન સમયને અનુલક્ષીને ચિત્રને સમજવા માટે હિન્દી અને અંગ્રેજીમાં માહિતી આપવામાં આવી છે. પ.પૂ. આ. રાજેન્દ્રસૂરિએ આ પુસ્તિકાનું સંપાદન કરીને નરક ગતિના જીવોની વેદનાગ્રસ્ત પરિસ્થિતિનો સાક્ષાત્કાર કરાવ્યો છે. નરકના હેતુઓ વિશે નીચે પ્રમાણેની માહિતી છે : પંચેન્દ્રિય જીવોની હિંસા, ઈંડા-આમલેટ, ચીકનરસ-ચોકલેટનું સેવન, શિકાર, જુગાર, મદિરાપાન, માંસ ભક્ષણ, ચોરી, પરસ્ત્રીગમન, વેશ્યાગમન, સાત વ્યસનોનું સતત સેવન કરવું. રાત્રિભોજન અભક્ષ પદાર્થોનું ભક્ષણ કરવું. અતિ કામ-ક્રોધ-તીવ્ર રાગદશા, દ્વેષ, મહારંભ-સમારંભ, રૌદ્રકઠોર હિંસાના પરિણામ ગર્ભપાત કરવો – કરાવવો અને અનુમોદના કરવી. ધનની તીવ્ર મૂર્છા મહા હિંસા સ્વરૂપ ૧૫ પ્રકારના કર્માદાનની પ્રવૃત્તિ દેવ-ગુરૂ અને ધર્મની અવજ્ઞા-આશાતના અને નિંદા. ઉપરોક્ત કાર્યોથી નરકગતિનો બંધ થાય છે. Jain Educationa International ૧૮૬ For Personal and Private Use Only વાટ Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ રાત્રિભોજન પ્રશ્નોત્તર પ્રશ્ન : ઠાણાંગ સૂત્રના પાંચમા અધ્યયના બીજા ઉદ્દેશમાં રાઈભોયણું ભુંજમાણે એ પદની ટીકામાં દિવા ગૃહીતમ્ દિવા ભુક્તમ્ આ ભાંગામાં રાત્રિભોજનપણું રાતવાસી પદાર્થ વાપરવાથી ઘટે? કે કોઈ બીજી રીતે ઘટે? ઉત્તર : રાત્રિભોજનની ચૌભંગીમાં દિવાગૃહીતમ્ - દિવાભુક્તમ્ આ ભાંગાનું રાત્રિભોજનપણું રાતવાસી પદાર્થ વાપરવાથી છે. કેમકે દશવૈકાલિકની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિએ અને પક્ષી સૂત્રની ટીકામાં સન્નિધિ પરિભોગના અધિકારમાં એ પ્રમાણે કહ્યું છે. પ્રશ્ન : અસંગતે દિવાનાથે ‘સૂર્ય અસ્ત થયે છતે પાણી રુધિર તુલ્ય ગણાય, અને અનાજ માંસ તુલ્ય ગણાય' એમ આ શ્લોકમાં કહ્યું છે, તે વાત જિનાગમમાં કોઈ ઠેકાણે છે કે નહિ? ઉત્તર ઃ આ વાત પુરાણમાં કહી છે, આપણી નથી. જિનાગમમાં તો રાત્રિભોજનનો દોષ આથી પણ વધારે કહ્યો છે. પ્રશ્ન : રાત્રિભોજનના પચ્ચક્ખાણીને અન્ન વિગેરેમાં રાત્રિસિદ્ધિ - દિવાભુક્તાદિ ‘રાત્રિએ બનેલ અને દિવસે ખાધેલું વગેરે' ચૌભંગીમાં ત્રણ ભાંગા વર્જિત છે. તે પ્રમાણે સુખડી પ્રમુખ પકવાન્નમાં વર્જિત ખરાં કે નહિ? જો ‘વર્જિત છે' એમ કહો, તો પકવાન્નમાં તેવો વ્યવહાર હજુ સુધી નથી, તેનું શું કારણ? અને ‘વર્જિત નથી’ એમ કહો, તો આરંભ તો સરખો હોવાથી વટ ક હર હર Jain Educationa International ૧૮૭ For Personal and Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ િિહ હ હ છ છ રહિ હડિ હિ કિ હિ હ હ ર ક છૂક છૂક વીર ર ર | અન્નાદિમાં વજર્ય છે, અને પકવાન્નમાં કેમ વર્જિત નથી? પાણીની લીલાશ પકવાન્નમાં નથી, માટે દૂષણ નથી. પકવાન્ન એક માસ વિગેરે સુધી અભક્ષ્ય થતું .......... ઉત્તર : પ્રશ્ન : “પિણ મોટા અવગુણ સાંભલો, જિમ નિશિભોજન કરતાં ટલો | જીવ હણાઈ જે ભવ છન્નવહં, તેહ પાપ એકસરસો સવિ.” ઈત્યાદિ રાત્રિભોજનની ચૌપદીમાં બહુ કહ્યું છે, તે શું માન્ય છે? કે અમાન્ય? ઉત્તર : કેવલિ ભગવંતે નિષેધેલ હોવાથી અને અનેક જીવના ઘાતનું કારણ હોવાથી રાત્રિભોજન વર્જિત જ છે, પણ ચૌપદીમાં કહ્યું છે, તે લૌકિક છે. તે પણ રાત્રિભોજનના અનર્થને સૂચવનાર હોવાથી, કથંચિત માન્ય જ છે. પ્રશ્ન : જે કોઈ રાત્રિભોજનના પચ્ચખાણવાળા દિવસની બે ઘડી બાકી રહી હોય, તેમાં ભોજન કરે, તો રાત્રિભોજન પચ્ચખાણનો તેને ભંગ થાય? કે નહિ? ઉત્તર : શેષ બે ઘડીમાં ભોજન કરનારાઓને રાત્રિભોજનનો અતિચાર લાગે છે, પણ ભંગ તો થતો નથી. ક ઉ હિ કિ કિ છ છ|િ હીટ ફિ વીક છ છ થી કિ કિ કિ ઉ ઉ ઉફિ ફિ છ ૧૮૮) Jain Educationa International For Personal and Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ બે બોલ રાત્રિભોજન વિશેના જ્ઞાનથી શું? માત્ર જાણકારી ઈતિશ્રી નથી પણ જાણ્યા પછી રાત્રિભોજન ત્યાગના નિયમનો સ્વીકાર કરવો એ જ સાચી ફળશ્રુતિ છે. જૈન દર્શન જ્ઞાન ખાતર જ્ઞાનનો સ્વીકાર કરતું નથી પણ જ્ઞાન અને ક્રિયાના સમુચિત સંયોગથી આત્માના શાશ્વત સુખનો માર્ગ હાથવેંતમાં આવી જાય છે. ધર્મ કરવા માટે વિવિધતા છે તેમાં રાત્રિભોજન ધર્મ પણ આહાર સંજ્ઞાના નિયંત્રણ પાળીને આત્માનો વિકાસ સાધી શકાય છે. રાત્રિભોજન ત્યાગ વગર અહિંસા ધર્મનું પાલન થઈ શકતું નથી. રાગ-દ્વેષ અને ભોગોની વૃદ્ધિ કરનારું રાત્રિભોજન છોડવામાં આવે તો સુખ-શાંતિ અને સાત્વિકતા પ્રાપ્ત થાય છે. જીવદયા પાલન અને સ્વાસ્થ્ય રક્ષણ માટે રાત્રિભોજન ત્યાગ જેવો સીધો સાદો અન્ય કોઈ ઉપાય નથી. શરીર અનેક જાતના રોગોનું ઘર છે. રાત્રિભોજન રોગની ઉત્પત્તિનું નિમિત્ત બને છે પરિણામે તંદુરસ્તી બગડે છે. ધર્મ કરવા માટે આરોગ્યની જરૂર છે. મોક્ષમાં જવા માટે બોધિબીજની (સમકિત) જરૂર છે. લોગસ્સ સૂત્રમાં પણ ‘આરૂગ્ગ બોહિલાભં’ નો પાઠ છે. હિંસા અટકે તો આરોગ્ય સુધરે. એટલે મિતાહાર રાત્રિભોજન ત્યાગ દ્વારા આરોગ્યની વૃદ્ધિ થાય છે. રોગગ્રસ્ત શરીર જીવનની નિષ્ફળતાનું પ્રતીક છે. વ્યવહાર જીવનમાં પણ સુખની ચાવી શરીરે સુખી તે સુખી સર્વ વાતે, શરીરે દુઃખી તે સદા દુ:ખી. પહેલું સુખ તે જાતે નર્યા. આ વ્યવહાર વાણીનો આધાર આહાર છે. અભક્ષ અનંતકાય અને રાત્રિભોજનના ત્યાગની ત્રિપુટીનો નાશ કરીએ એટલે સુખનું સામ્રાજ્ય આવી ગયું. અંતે ❀❀ Jain Educationa International ૧૮૯ For Personal and Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ? વર વ દુર્લભ મનુષ્ય જન્મ સફળ કરવા બીજું કાંઈ ન થઈ શકે તો રાત્રિભોજન ત્યાગનો પુરૂષાર્થ થાય તો ભવાંતર તેથી વૃદ્ધિ પામીને આત્મા દેશિવરિત - સર્વવિરતિ ધર્મના માર્ગમાં અવશ્ય પહોંચી શકે છે. એક નાના વ્રતથી અસિધારા સમાન પાંચ મહાવ્રત પાલન કરવાની અદ્ભૂત શક્તિ મળે છે એટલે રાત્રિભોજન મીમાંસાનો સારભૂત વિચાર ત્યાગ ધર્મનું અનુસરણ કરવું છે તે અને તેનો પ્રથમ આરંભ રાત્રિભોજન ત્યાગથી. Jain Educationa International ૧૯૦ For Personal and Private Use Only ? Page #228 -------------------------------------------------------------------------- ________________ Iઈફ ઈઝ કિ ર ર ર ર ર ર ર ર ફિ ક ક ક ક ક ક ક ક કી સંદર્ભ ગ્રંથ સૂચી આહાર વિવેક - પ.પૂ.પં.શ્રી જયદર્શવિજયજી. આવશ્યક સૂત્ર - ચૂર્ણિ આત્મ પ્રબોધ - પૂ. જિનલાભસૂરિજી ઉપદેશ પ્રાસાદ ભાગ ૮- આ. વિજયલક્ષ્મીસૂરિજી ધર્મ સંગ્રહ – જૈન ગુર્જર કવિઓ ભા. ૧ થી ૫ – મો. દેસાઈ ધર્મ જાગરિકા - પૂ. આ. પદ્મસૂરિજી નરકનું પ્રથમ દ્વાર રાત્રિભોજન - આ. રાજેન્દ્રસૂરિજી નરક દ્વાર રાત્રિભોજન - આ. રાજયશસૂરિજી નરકનું પ્રથમ દ્વાર - આ. કીર્તિચંદ્રસૂરિજી યોગ શાસ્ત્ર - સંપા. આ. કેશરસૂરિજી રત્ન સંચય -પૂ. હર્ષનિધાનસૂરિજી | રાત્રિભોજન મહાપાપ - હિન્દી આ. જયંતસેનસૂરિજી રાત્રિભોજન મહાપાપ - પૂ. ભવ્યદર્શનવિજયજી રાત્રિભોજન રાસ - પૂ. જિનહર્ષસૂરિ રાત્રિભોજન પરિવાર રાસ - પૂ. જિનહર્ષસૂરિ રીસર્ચ ઓફ ડાઈનીંગ ટેબલ - પૂ.પં.શ્રી હેમચંદ્રવિજયજી શ્રાદ્ધ પ્રતિક્રમણ વંદિતુ સૂત્ર - ટીકા -પૂ. આ. ધર્મસૂરિશ્વરજી આહાર શુદ્ધિ - પૂજ્ય જયાનંદવિજયજી અતિ પાપ કા કુલ : નરક - પૂ. આ. રાજેન્દ્રસૂરિજી શ્રાદ્ધ દિન કૃત્ય - જૈન ધર્મ પ્રસારક સભા - ભાવનગર. શ્રાદ્ધ વિધિ – પૂ. આ. રત્નશેખરસૂરિજી. | શ્રાદ્ધ ધર્મ દીપિકા -પૂ.પં.શ્રી પ્રવિણવિજયજી ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર સન્દ સમુચ્ચય - પૂ. આ. જ્ઞાનવિમલસૂરિજી વિવેક વિલાસ – સંપાદક – પૂ. આ. માણિક્યસાગરસૂરિજી • જૈનેત્તર સંદર્ભ મહાભારત વનપર્વ માર્કડ પુરાણ સ્કન્દ પુરાણ - યોગ વશિષ્ઠ પદ્મ પુરાણ ૦ઋષિવર ભારત િર ક ક્રિ ફિર ફિ રિ ફિ કિ ઉરિ ફિ હિ ફિ હિ ધ્રુફ કિ ફિ ક] ૧૯૧) Jain Educationa International For Personal and Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ - - ડૉ. કવિન શાહ લિખિત-સંપાદિત પુસ્તકોની યાદી ૧. બિંબ-પ્રતિબિંબ (કાવ્ય સંગ્રહ) ૨. લલ્લુની લીલા (હળવા નિબંધો) ૩. કવિરાજ દીપવિજય ૪. કવિ પંડિત વીરવિજયજી : એક અધ્યયન (મહાનિબંધનો સંક્ષેપ) ૫. શ્રાવક કવિ મનસુખલાલ (સંશોધન ગ્રંથ) ૬. જૈન સાહિત્યની ગઝલો ૭. ગઝલની સફર ૮. હરિયાળી સ્વરૂપ અને વિભાવના ફાગણ કે દિન ચાર (જૈન આધ્યાત્મિક હોળી ગીતો) ૧૦. નેમિવિવાહલો (હસ્તપ્રત સંશોધન) ૧૧. જૈન પત્ર સાહિત્ય ભાગ – ૧ (મધ્યકાલીન) ૧૨. જૈન પત્ર સાહિત્ય ભાગ - ૨ (અર્વાચીન). ૧૩. પૂછતા નર પંડિતા પ્રશ્નોત્તર સંચય) ૧૪. બીજમાં વૃક્ષ તું સંશોધન લેખ સંચય) ૧૫. લાવણી કાવ્ય સ્વરૂપ અને સમીક્ષા ૧૬. જૈન ગીતા કાવ્યોનો પરિચય ૧૭. કાવ્ય શાસ્ત્ર વિનોદન (આધ્યાત્મિક લેખ સંચય) ૧૮. સમેત શિખર વંદુ જિન વિશ ૧૯. જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો ૨૦. સાસરા સુખ વાસરા ૨૧. જૈન સાહિત્યનો સ્વાધ્યાય ૨૨. અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય ૨૩. રાત્રિભોજનમીમાંસા હરિ હરિ ઉર શી રીડ ર બીક ર ર ર ર ર ર ર ર ર વી ક ક ક વીર ૧૯૨) Jain Educationa International For Personal and Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ લેખકનો પરિચય * શાહ કવિનચંદ્ર માણેકલાલ (જન્મસ્થળ:વેજલપુર, જ.તા. 30-3-36) * અભ્યાસ : બી.એ. (ઓનર્સ), એમ.એ., બી.એડ., ટી.ડી., એલએલએમ., પી.એચડી. ઈ.સ. 1955 થી 1966 સુધી ગજેરા, ડેરોલ સ્ટેશન અને દેલોલ હાઈસ્કૂલમાં શિક્ષક ઈ.સ. 1966 થી 1996 સુધી ભાદરણ, ખંભાત, કપડવણજ અને બીલીમોરા કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા કરીને હાલ નિવૃત્ત. હળવા નિબંધો, કાવ્ય, વાર્તા અને ધર્મ-સંસ્કૃતિ વિષયક લેખો લખવાનો શોખ. જૈન સાહિત્યમાં સર્જન અને સંશોધન પ્રવૃત્તિ. જૈન સાહિત્યમાં પી.એચડી.ની પદવી પ્રાપ્ત કર્યા બદલ થશોભૂમિસ્મારક ચંદ્રક’ વિજેતા (કવિ પંડિતવીરવિજયજી : એક અધ્યયન) સાહિત્ય, સંસ્કૃતિ, શિક્ષણ, કાયદો અને સમાજસેવાનાં ક્ષેત્રોમાં અભિરુચિ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન. * ઈ.સ. ૧૯૭૦ના સપ્ટે.થી 1972 સુધીનો અઢી વર્ષનો અમેરિકાનો શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવાસ, એમ.એડ. (1972 જૂન), નોર્થ-ઈસ્ટર્ન યુનિ. બોસ્ટન, હેલિસ્ટન, વેલેન્ડ, પ્રોવિડન્સ, સ્મિગફીલ્ડ, ફોલરીવર, વેસ્ટ ન્યૂટન, વોલ્બમ, ફેમિંગહામ, બરલિંગ્ટન, વૉશિંગ્ટન ડી.સી., ડેટ્રોઈટ, ફિલાડેલ્ફિયા, કેમ્બ્રિજ વગેરે સ્થળોમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મવિષયક વાર્તાલાપ. * બાર વ્રતધારી શ્રાવક : નવલાખ નવકાર, ઉવસગ્ગહરે, લોગસ્સ અને સંતિકરંનો જાપ પૂર્ણ કરેલ છે. શ્રી વીશા નીમા જૈન સમસ્ત જ્ઞાતિ મંડળ, વેજલપુર જૈન સંઘ, બીલીમોરા જૈન સંઘ, જૈન સોશ્યલ ગ્રુપ - બીલીમોરા, દક્ષિણ ગુજરાત યુનિ. પ્રાધ્યાપક મંડળ - સુરત, વી.એસ. પટેલ કૉલેજ -બીલીમોરા વગેરે સંસ્થાઓ દ્વારા સન્માનપત્ર- એવોર્ડ પ્રાપ્તિ. * શાળા-કૉલેજ અને સેવાકીય ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં પ્રસંગોચિત પ્રવચન અને વાર્તાલાપ. * પત્ની સ્વ. કુસુમબહેન, કિરણ, અસ્તિ, કિંચિત (પુત્રો), (સ્વાતિ) શાશ્વતયશાશ્રીજી મ.સા. (પુત્રી) Jain Educationa International PERO Nale Use Only Only ne