________________
દોસ મોટા । ઈસ્યું ભવિઅણ જાણીઈં। ઈમ સદ્ગુરુ વાણી લછીઅ પ્રાણી । ભાવ સૂંધી આણીઈં III
શ્રી ખરતર ગòિ મંડણી એ । શ્રી જિન સાગર સૂર કિં। શ્રી જિન સુંદર સુંદર એ નામિ એ નવ નવ નિધિ પૂરકઈ । શ્રી ખરતર ગછિં મંડણું એ II૭૧॥
રાજીઉં ખરતર ગÐિ શ્રી જિનહર્ષ સૂરિ યતીસરો । જયવંતુ શ્રી જિન ચંદ્રસૂરિ સુલબ્ધિ ગોયમ ગણહરો । સુવિવેક સુજાણ વાચક II સુગુરુ પાય પસાયલિં । પ્રતિબોધ ધર્મ સુધર્મ વાચક ભણિ મતિરંગિ લિ ૫૭૨॥
પુર પંચાલસા નયર મંડણો એ । પંચમ જિનવર રાઉ કિં। સ્વામીય સુમતિ સોહામણુ એ સેવઈએ સુર ન પાયકિ ॥ ૭૩૪॥
પુર પંચાલસા નયર મંડણો એ । પંચાલસા નયર મંડણો । મેઘ રાય નંદણો । તસુ તણઈ સાનિધિ સંઘ આગ્નિ સદા મનિ આણંદણો । એ અર્થ અનોપમ સુણિ જે નરભણિ । ભવિઅણ સ્યું કહિં । બહુ રુધિ વૃષિ વિનોદ ઉછવ સદા સંપદ તે લહિં ૫૭૪
।। ઈતિ શ્રી રાત્રિભોજન રાસ સંપૂર્ણ ।
૮. રાત્રિ ભોજન રાસ
ખરતર ગચ્છના આ. જિનહર્ષસૂરિના શિષ્ય ઉપા. સુમતિહંસે રાત્રિભોજન રાસની રચના સં. ૧૭૨૩માં કરી હતી. આ રાસમાં અમરસેન-જયસેનનું વૃત્તાંત કેન્દ્ર સ્થાને છે. અત્રે આરંભ અને અંતની પંક્તિઓ નમૂનારૂપે નોંધવામાં આવી છે.
ઘઉં ટ
Jain Educationa International
૧૦૮
For Personal and Private Use Only
www.jainelibrary.org