________________
િિ છી છી છી વીર વીર વીર શિર ર ર ર ર ર ર ટ
|
દુહા
સુબુધિ લબધિ નવનિધ સમૃધિ, સુખસંપદ શ્રીકાર પાસનાહ પય પ્રણમતાં, તસ જસ હુયે વિસ્તાર. // ૧il શ્રી સદગુરૂ સાનિધ લહી, રમણી ભોજન પાપ કહીશું શાસ્ત્ર વિચારશું, ભગવંત ભાંખો આપ. |રા
ઢાળઃ ૧ (ચોપાઈની દેશી) રાતે ભોજન કરે વિચાર, માણસ ઢોર નહીં કે વિચાર, રાતદિવસ જે ચરતો રહે, રાક્ષસની ઉપમા લહે. //૩ી. ગંગા જમનાને નરબંદા, સીતાને સીતાદા સદા, પાપ પણાસઈ જેહને નામ, તે જલ રાતે રૂધિર સમાન. /૪ ભારતમાંહે બોલે સાખ, માર્કડ પુરાણે સાખ, સૂરજ અસ્તાચલ જબ જાય, પાણી અન્ન અભખ સહુ થાય. નેપા વેદ પુરાણે સહુ એહવું કહે, રાતે પીતર પિંડ નવિ લહે રાતે તીરથ જાત ન સૂધ, રાતે જીમણ કેહિ બુધ. રાતે કોઈ ન કરે સનાન, રાતે શુધ ન થાયે દાન, રાતે પૂજા નવિકો કરે, રાતે તર્પણ નવિકો ઘરે.
| એ દૂષણ દેખે પરતક્ષ, બીજા દૂષણ છે વલી લક્ષ, માખી વમન કરાવે સહી, કીડી વિઘા આવે નહીં. વધઈ જલોદર જીમીયા, ઉદ્રાવડ થાયે વડા કોલીયા, કંઠ વિણાસે ખાધે વાળ, વિષ્ણુ સડે ગલો તતકાલ.
||૬ll
૧૦૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org