________________
િિ
ક હિ હ ક ક ર દિ ક ક વીર કિ હરિ હરિ હીટ ર ર ર ર ર |
છે
...
?
વય નાન્હા બાલક અહે, દુષ્કર લેતાં દીપ, વ્રત ન પલઈ શ્રાવક તણા, ખાડાંધાર સરીખ. તુમ્હ પાસઈ કરિશું હિવઈ, રાત્રીભોજન નીમ, અગડ કરી લઉં અમૂલણી, જાંજીવું તાં સીમ. રયણી ભોજનના કહઉં દોષ કસા, મુનિરાય તે સમજી ટાલું અડે, જિમ મન દઢતાં વાર્ય.
ઢાળ -૫ શ્રેણિક ઘરિયાપનીરે એહની. રાત્રિભોજનના તુહે રે, દોષ સુણઉ સુવિચાર, શ્રી જગનાયક ઉપદિયા રે, ચ્યારે અભક્ષ આહારો રે. રાત્રીભોજન કરીયઈ નહીં ગુણવંતો રે, દોષ વિચારીયઈ જે ભાખ્યાં ભગવંતો રે. રાત્રીભોજનની કરી રે, ચલ ભંગી જિનરાય, પ્રથમ તેહ જઉ ભણીયઈ રે, દોષ ટાલ્યા નઉ જાયો રે નિસિ નઉં રાધ્યઉં નિસિ જિમઈ રે, એ ઉતકૃષ્ટ દોષ, દહંઈ રાધ્યઉં, નિસિ જિમઈ રી, મધ્યમ દૂષણ પાખો રે. રાતઈ રાંધ્યાં દિન જિમઈર, જઘન્ય દોષ કહ્યઉં એહ, દિન રાંધ્યઉ દીહઈ જિમઈ રે, ઉત્તમ એ ગુણ ગેહો રે. ચડતા પડતા બઈ કહ્યા રે, બઈ પડતા પરિવાર, દોષ ન લાગઈ તઉં સહી રે, કરીય જાણિ વિચારો રે. રાત્રીભોજન ને કરાઈ રે, તે પરતંખ જમદૂત, પાપ થકી બીહઈ નહીં રે, જાંણે રાક્ષસ ભૂત રે.
૪
૬૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org