________________
જિક વરિ વીર ર ર ર ર ર ર ર દિ ક ક કિ કિ ઈટ કિ કિ વીર કી
છઠ્ઠઈ દિવસઈ રે માતપિતા કહઈ એસ્યઉં માંડ્યઉ રે, ધ ધ કહ્યઉ ન માની રે, તુહે અારડઉ સ્વઉ માવીગ સંબંધ. ૬ માતપિતા તીરથ સરિખા કહ્યા, કરીયઈ વચન પ્રમાણ માવીત્રાનારે, ભગતા જે હુવઈ, ઊથાપઈ નહીં જણ. દીકઈ ન જીમી રે કોઈ મહેસરી, આપણ જિમીયઈ રે કેમ, જોવઉં નિજ નિજ ધર્મ, કરઈ સહૂ નિજ મત ધરીય રે પ્રેમ. ૮ એકણિ ધરમઈ રે બે મત કિમ ચલઈ, નિજ પરનઈ ન સુણઈ, પૂત વિચારઉં રે, એકણિ મ્યાન મઈ બે ખાંડા ન સમાઈ. ૯ સહૂ કોઈ હિલમિલિ એક ધરમ કરવું, જિમ ન વધઈ જંજાલ, સાતા મઈ જિન હરખ રહઉ સદા, એ છઠી થઈ ઢાલ,
દુહા બેઉ ભાઈ મિતિ એકઠા, બઈરી કરઈ વિચાર,
ચું કરિવર્ષે આપણ હિવઈ ડિગવવું નહીં નિરધાર. કહ્યઉ કરવું ત૬ ધરિ રહઉ, નહીતર જાઉ જાતઉરો, વાલિ પરહઉ સોન તિવ્યો, જે પહિસ્યઉ તોડઈ કાન. ચું કરીયાઈ તિણિ દિકરે, જે દુ:ખદાઈ હોઈ સોનાની પાલી હુવઈ, હીયઈ ન વાહઈ કોઈ.
ઢાળ - ૭ (જો કઉ ભાઈ રે, સાલૂડા વાલી એહની) હંસકુમર તઉં ભૂખઈ નિવડ્યઉં, આવી જણણી આગઈ માય તુમ્હારી વચન ન લોપું, ઈમ કહિ ચાલૂ માંગઈ.
છે
૬૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org