________________
જિક ક ક હી હી ક ક ક ક હી હી હ કિ હિ હ હ કિ ઉર હિ કિ| કેશવ મનમાં ચિંતવે જી, હજીય ન થયો પ્રભાત; એ કાંઈક કૌતુક અછે જી, અમે ન જમશું રાત રે. મા. //પા. - યક્ષની પરિક્ષામાં કેશવનો વિજય થયો અને યક્ષ કહે છે કે હે વત્સ! વરદાન માંગ. ત્રણ પ્રદક્ષિણા દેઈ કરી જી, લાગ્યો કેશવને પાય; માગ વત્સ તૂક્યું તુને જી, કાંઈક કરૂં પસાય રે. મા. ૧૬ો.
કેશવ કહે છે કે તમારી કૃપાથી મારો ભાઈ હંસકુમાર આપના ઝેરથી દુ:ખી છે તો તેને જીવતો કરો.
આ રીતે કેશવ અને હંસકુમારના બંધુ બેલડીના દૃષ્ટાંતથી રાત્રિભોજનના ત્યાગનો મહિમા સમજવો.
૧૪૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org