________________
મિથ્યાત્વી પણ નિશિ ભોજન થકી, વિષ મિશ્રિત થયું અન્ન; અંગ સડી મરી મંજારો થયો, પ્રથમ નરકે ઉત્પન્ન. શ્રાવક જીવ ચવીને અનુક્રમે, થયો નિર્ધન દ્વિજ પત્ર; શ્રીપુંજ નામે તસ લઘુ બાંધવો, મિથ્યાત્વી થયો તત્ર. શ્રીધર નામે બેઉ મોટા થયા, પાલે કુલ આચાર; ભદ્રક સુર તવ જોઈ જ્ઞાનસ્ય, પ્રતિ બોધ્યા તેણિવાર. ||૧૦ણી જાતિ સ્મરણ પામ્યા બિહું જણા, નિયમ ધરે દઢરીત; રયણી ભોજન ન કરે સર્વથા, કુટુંબ ધરે જ અપ્રીત. ||૧૧||
ઢાળ - ૪ (પ્રભુ તુજ શાસન અતિ ભલું. એ દેશી) ભોજન નાપે તેહને, પિતા માતા કરે રીસો રે; ત્રણ્ય ઉપવાસ થયા તિસ્ય, જોયો નિયમ જગીશો રે. ||૧|| એક મનાં વ્રત આદરો, જિમ હોય સુર રખવાલા રે; દુશ્મન દુષ્ટ દૂરે ટલે, હોયે મંગલમાળા રે.
તેરી ભદ્રક સુર સાનિધ્ય કરે, કરવા પ્રગટ પ્રભાવ રે; અકસ્માત નૃપ પેટમાં, ફૂલ વ્યથા ઉપજાવે રે.
+૩ી વિફલ થયા સવિ જ્યોતિષિ, મંત્રી પ્રમુખને ચિંતા રે; હાહાકાર પુરમાં થયો, મંત્રવાદી નાગ દમંતા રે. //૪ સૂરવાણી તેહવે સમે થઈ, ગગને ઘન ગાજી રે; નિશિ ભોજન વ્રતનો ધણી, શ્રીપુંજ દ્વિજ દિન ભોજી રે. //પા તસ કર ફરસ થકી હોઈ, ભૂપતિ નીરૂજ અંગો રે; પડહ વજાવી નગરમાં, તેડાવ્યો ધરી રંગો રે.
૫૬)
8 ક રી
કિ કિ ર ટ ટ ક ર ર ર ર ર ર ર ર ર ર વકી
(૧ ૧૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org