SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ દારૂ-માંસ ભક્ષણ, રાત્રિભોજન અને જમીનકંદના ભક્ષણથી નરકમાં જવાય છે અને તેને છોડી દેવાથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે. ચાતુર્માસ્યે તું સંપ્રાપ્તે, રાત્રિભોજ્યં કરોતિ યઃ । તસ્ય શુદ્ધિર્ન વિદ્યુત, ચાન્દ્રાયણસૌરપિ II ચાતુર્માસ આવે છતે જે રાત્રે ખાય છે, તેની સેંકડો ચાન્દ્રાયણ તપથી પણ શુદ્ધિ થતી નથી. માર્કણ્ડ પુરાણ ઃ અસ્તું ગતે દિવાનાથે, આપો રુધિર મુચ્યતે । અન્ન માંસં સમં પ્રોક્ત, માર્કણ્ડણ મહર્ષિણા || સૂર્ય અસ્ત થયા પછી પાણી પીવું તે લોહી બરાબર છે અને અન્ન ખાવું તે માંસ બરોબર છે એમ માર્કણ્ડ ઋષિએ કહ્યું છે. પદ્મ પુરાણ ઃ મૃતે સ્વજનમાત્રુપિ, સૂતકં જાયતે કિલ । અસ્તું ગતે દિવાનાથે, ભોજને ક્રિયતે કથમ્ II ; ઉદકપિ ન પીતવ્ય, રાત્રીવત્ર યુધિષ્ઠિર? । તપસ્વિના વિશેષણ, ગૃહિણા તુ વિવેકિના કોઈ સ્વજન માત્ર મરી જાય છે તો સુતક આવે છે તો પછી સૂર્ય અસ્ત થયા પછી ભોજન કરાય જ કેમ ? હે યુધિષ્ઠિર! વિવેકી ગૃહસ્થીએ તથા તપસ્વીએ તો ખાસ કરીને પાણી પણ પીવું ન જોઈએ. Jain Educationa International ૨૩ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005331
Book TitleRatribhojan Mimansa
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRupaben Astikumar Shah
Publication Year2013
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy