Book Title: Karmgranth 04 by 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar
Catalog link: https://jainqq.org/explore/005273/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ C કર્મગ્રંથ ભાગ-૨ લેખક - સંપાદક ૫. મુનિરાજ શ્રી નરવાહનવિજયજી For Private and Personal Use Only - લી નાત્તરી **** D ન Page #2 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૪ પ્રશ્નો ત્તરી ભાગ-૨ લેખક – સંપાદક પૂ. મુનિરાજ શ્રી નરવાહન વિજયજી મહારાજ પ્રકાશક ફૂલાભાઈ રણછોડભાઈ પરિવાર સત્તરની ખડકી, મુ. નાર જી. ખેડા For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક : કર્મ-૪ પ્રશ્નોત્તરી ભાગ ૨ –: લેખક :– વીર સં. ૨૫૧૪ વિ. સં. ૨૦૪૪ કાર્તિક સુદ ૧ કર્મસાહિત્ય નિષ્ણાત, સિદ્ધાંત મહેદધિ, સચ્ચારિત્ર ચૂડામણિ, સ્વ. આચાર્ય દેવેશ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર, પરમ શાસન પ્રભાવક, પરમ તારક, પ્રચંડ પુણ્ય અને પ્રૌઢ પ્રતિભાના સ્વામી, સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પરમ વિનયી શિષ્યરત્ન કર્મસાહિત્ય જ્ઞાતા મુનિરાજ શ્રી નરવાહન વિજયજી મહારાજ નકલ : ૨૦૦૦ કિંમત : રૂ. ૧૫-૦૦ કકક અરૂણકુમાર મ મિસ્ત્રી, ઉષા પ્રિન્ટરી, હરિપુરા, કાંસકીવાડ, સૂરત-૩, For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્ર. શ્નો. ત્ત. રી. ગ્રં. થ મા ળા. પ્રકાશન ન. ૧૦ વ્યવસ્થાપક શાહ અશાકકુમાર કેશવલાલ ૨૦૪, કુન્દેન એપાર્ટમેન્ટ, સુ ભા ષ ચા ક, ગે પી પુરા, સુરત – ૨. ટ્રેન : ૩૦૮૮૭ For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ગ્રંથમાળાના અન્ય પુસ્તક ૧ જીવવિચાર પ્રશ્નોત્તરી કિંમત ૬૪૦૦ ૨ દંડક ૪=૦૦ ૩ નવતત્વ =૦૦ ૪ કર્મ ગ્રંથ-૧ ૫ કર્મગ્રંથ-ર ૭=૦૦ ૧૦=૦૦ ૬=૦૦ ૬ કર્મગ્રંથ-૩ ૭ સત્તાપ્રકરણ ૮ ઉદય સ્વામિત્વ ૯ કર્મગ્રંથ-૪ ભાગ-૧ ૧૫=૦૦ ,, ૧૫=૦૦ -: પ્રાપ્તિ-સ્થાન :સેવંતીલાલ વી. જેને સોમચંદ ડી. શાહ ૨૦ મહાજન ગલી, . જીવન નિવાસ સામે, 1 ઝવેરી બજાર, મુંબઈ-૨. પાલીતાણા. સરસ્વતી પુસ્તક ભંડાર ૧ ૧૧૨, હાથીખાના રતનપોળ, અમદાવાદ, જશવંતલાલ ગીરધરલાલ દોશીવાડાની પોળ, અમદાવાદ, પાર્શ્વનાથ પુસ્તક ભંડાર ફૂવારાની સામે, તળેટી રોડ, પાલીતાણું. For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લેખનીય ઉદારતા આપ સૌના સહકારથી પ્રશ્નોત્તરી ગ્રંથમાળાનું આ દસમું પ્રકાશન આજે આપશ્રીના કર-કમળમાં સમર્પિત કરતા આનંદ અનુભવું છું. – આ પહેલાનાં નવ પુસ્તકમાં પ્રસિદ્ધ કરેલ ચેાજનાની યાદ આપશ્રીને ફરીથી અપાવું છું કે, પ્રશ્નોત્તરી ગ્રંથમાળાની આ યાજનામાં આપશ્રી રૂા. ૨૫૧/- માલી સભ્ય થઈ શકે છે. આ રીતે સભ્ય થવાથી અમે આપશ્રીને પ્રશ્નોત્તરી ગ્રંથમાળાના પુસ્તકની એક એક નકલ ભેટ મેકલી આપીશું. અમે આ પુસ્તક પૂ. સાધુ-સાધ્વી ભગવંતા તથા જ્ઞાન ભંડારાને ભેટ મેકલીએ છીએ. તેથી આપશ્રીને શ્રતજ્ઞાનની ભક્તિના મહાન લાભ પણ મળશે. પ્રશ્નોત્તરી ગ્રંથમાળાના પુસ્તકે ચતુર્ગિંધ સંઘને ઘણા જ ઉપયોગી બન્યા છે. તે આપશ્રીની ઉદારતાના ઉલ્લેખ ગ્રંથમાળાના કોઈ પણ એક પુસ્તકમાં ‘દાતાઓની નામાવલિ' માં થાય, એવી આપશ્રીને અમારી હાર્દિક અપીલ છે. આ વખતે લગભગ અગીયાર મહિનાના બહુ લાંબા ગાળા પછી આ પ્રકાશન આપશ્રીના હાથમાં આવી રહ્યુ' છે. આપશ્રીની ઉદારતાને લાભ ને આ ગ્રંથમાળાને મળતા થઈ જાય, તે ચતુર્વિધ સંઘની માંગણીને અમે જલદીથી પહેાંચી શકીએ. આ ગ્રંથમાળાના પુસ્તકોની જરૂરીયાત વિષે તે જે ભાગ્યશાળીઓ અભ્યાસી છે, તે જ વધુ સમજી શકે. દરેક પુસ્તકાની બે હજાર નકલે છપાતી હૈાવા છતાં પણ હાલમાં જીવ-વિચાર, દંડક-નવતત્ત્વની નકલ સ્ટાફમાં નથી. ક`ગ્ર^થ-૧ અને ૨ ની પણ જુજ નકલા જ ટેકમ છે. પરમ પૂજ્ય, શાસન પ્રભાવક, સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક, હસ્તગિરિ For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ તીથ–ઉદ્ધારક પૂ. આ. શ્રીમદ્ વિજયમાનતુંગસૂરીશ્વરજી મહારાજા તથા પૂજ્યશ્રીના શિષ્ય સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જીતમૃગાંકસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી ચંદ્રભૂષણ વિજયજી મહારાજ આ પુસ્તકના મેટરને ક્ષતિરહિત કરવામાં ખૂબ જ સહાયક બન્યા છે. તે માટે આપણે તેઓશ્રીના ખૂબ ખૂબ ગઈ છીએ. અભ્યાસી તથા જિજ્ઞાસુ વર્ગની માગને પહોંચી વળવા આપશ્રીના ઉદાતા ભય સહકારની અમને ખાસ જરૂર છે. મૂળ નાર નિવાસી હાલ સુરત–ગોપીપુરામાં વસતા સ્વ. પટેલ ફૂલાભાઈ રણછોડભાઈ પરિવારના અમે ઘણું ઘણું આભારી છીએ. સુભાષભાઈ તથા તેમના માતુશ્રીની ઉદારતા અત્રે ઉલ્લેખનીય છે. કર્મગ્રંથ-પને પહેલે ભાગ ટૂંક સમયમાં જ પ્રેસમાં જશે. પ્રેસ-દોષ શુદ્ધિપત્રકમાં જોઈ સુધારીને વાંચવા અમારી ભલામણ છે. લિ. સંઘ સેવક શાહ અશોક કે. સુરત For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ • પૂ. ગણિવર્ય શ્રી મુક્તિપ્રભ વિજયજી મહારાજ ૦ ! ૦ ૦ ૦ ૦ કર્મસત્તા ધર્મસત્તા ૦ 1 ૦ ૦ ૦ ૦ અનાદિકાળથી કર્મ અને ધર્મ બે ય આત્મધરતી પર સત્તા જમાવીને બેઠા છે. એકની સત્તા નબળી બને છે ત્યારે બીજાની સત્તા મજબૂત બને છે. બીજાની સત્તા નબળી પડે છે ત્યારે પહેલાની સત્તા મજબૂત બને છે. કર્મનું કામ ધર્મને દબાવવાનું છે ને ધર્મનું કામ કર્મને દબાવવાનું છે. પરમાત્મશાસનનું કર્મ વિજ્ઞાન એટલું સૂકમ અને એવું ગણત્રીબદ્ધ છે કે એની પાસે દુનિયાના બધા વિજ્ઞાને પાણી પીએ છે ને દુનિયાના બધા કેપ્યુટર હાર કબૂલે છે. કેપ્યુટરની ગણત્રીમાં હજુ ભૂલ આવે કારણ એને ચલાવનાર માનવ અલ્પજ્ઞ છે, ત્યારે કર્મવિજ્ઞાનના ગણિતમાં એક આંકડાની કે એક અંશની ય ભૂલ કાઢવા કેઈ સમર્થ નથી. કારણ એ કર્મ વિજ્ઞાન સર્વજ્ઞપ્રણિત છે. આ કર્મવિજ્ઞાનનો ઉંડાણથી અભ્યાસ કરવા માટે તે ઘણું ઘણું વિશાળકાય ગ્રન્થનું અવગાહન કરવું પડે પણ સંક્ષેપથી એનું જ્ઞાન મેળવવાની ઈચ્છા હોય તે ય કમ સે કમ છે કર્મગ્રંથનું જ્ઞાન તે મેળવવું જ રહ્યું. For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ કમ નું વિજ્ઞાન પણ ક આંધવા માટે નિહ પરંતુ ખ'ધાયેલા કમથી આત્માને મુક્ત બનાવવા માટે મેળવવાનું છે. કનું કામ રાગ-દ્વેષ કરાવવાનું છે. કનું કામ રાગ-દ્વેષ સારા લગાડવાનું છે. કર્મનું કામ ચારગતિરૂપ સ`સારમાં આત્માને ભટકાવવાનું છે. કનું કામ જન્મ-જરા-મરણના ચક્કર પર આત્માને ચઢાવવાનું છે. ધર્મનું કામ રાગ-દ્વેષ દૂર કરાવવાનું છે. ધર્મનું કામ રાગ-દ્વેષ ખરાબ લગાડવાનું છે. ધર્મોનું કામ ચારગતિરૂપ સંસારના પરિભ્રમણને અટકાવવાનુ` છે. ધર્મનું કામ જન્મ-જરા-મરણના ફેરા ટાળવાનું છે. કર્મ બંધાવાના કારણ તરીકે શાસ્ત્રકાર પરમર્ષિઆએ મિથ્યાત્વ–– અવિરતિકષાય–પ્રમાદ ને યેગ આ પાંચ કારણ બતાવ્યા છે. મિથ્યાત્વ જાય તેા સમ્યક્ત્વ આવે. અવિરતિ જાય તે વિરતિ આવે. કષાય જાય તે નિષ્કષાય અવસ્થા પ્રગટે. પ્રમાદ ભાગે તે અપ્રમત્ત અવસ્થા પેદા થાય. ચેગનિરોધ થાય તે ચૌદમે ગુઠાણે પહેાંચી જવાય. નિગેાદ એ આપણું નીકળવાનું સ્થાન છે ને મૈાક્ષ એ આપણું પહેાંચવાનું સ્થાન છે. અશુભ કર્મો ઉપર જતાં આપણને રોકી રાખે છે. શુભ કર્મો ઉપર જતાં આપણને સહાયક અને છે. પહેલા ગુઠાણુથી આરંભાયેલી ને ચૌદમા ગુણુઠાણું પહેાંચી પૂરી થનારી આપણી લાંબી પ્રવાસયાત્રામાં શુભભાવના અને શુભઅધ્યવસાયના ભાથાના ડબ્બામાંથી નીકળતું સંવર–નિર્જરાનું ભાથું જ શક્તિપૂરક બનવાનું છે. દોષો તરફ જેની દ્વેષષ્ટિ નહિ ને ગુણા તરફ જેની પ્રેમદષ્ટિ નહિ તે આત્મા ગુણઠાણે ચઢવાના પ્રયત્નમાં સરિયામ નિષ્ફળતા જ મેળવતા રહેવાના છે. ગુણેને ચાવીસે કલાક જે આત્મા આમ ત્રણ આપતા રહે ને દોષોને ચેવીસે કલ આત્મામાંથી બહાર ફેંકવાના પ્રયત્નમાં જે પાવરધા બની રહે તે જ આત્મા ગુણુઠાણાની પ્રવાસયાત્રાને ગમે ત્યારે પૂર્ણ કરી શકે. For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ - આપણી સંસારયાત્રા કર્મને આભારી છે. આપણી ક્ષયાત્રા કર્મક્ષયને આભારી છે. સાત કર્મ તે અમુક ગુણઠાણ સુધી પ્રત્યેક સમયે બંધાતા જ રહે છે પણ જેમ જેમ આત્મા કર્મબંધના કારણે ઘટાડતે રહે છે તેમ તેમ કર્મની ઉત્તરપ્રકૃતિઓનો બંધ ઘટતું જાય છે. મિથ્યાત્વ જાય એટલે કર્મબંધ ઓછો. અવિરતિ જાય એટલે એથી ય કર્મબંધ છે. પ્રમાદ જાય એટલે એથી ય કર્મબંધ છે ને કષાય જાય એટલે એથી ય કર્મબંધ ઓછો થાય. ને યોગ જાય એટલે સંપૂર્ણ કર્મબંધ અટકી જાય. ને જૂના બધા કર્મોને ક્ષય થઈ જાય એટલે આત્મા ક્ષે પહોંચી જાય. કર્મોને આત્મામાંથી કાઢવાની તાકાત ધર્મ સિવાય કેઈ ધરાવતું નથી. એ ધર્મ પાછો જ્યાં કર્મ રહ્યા છે ત્યાં જ રહ્યો છે. માત્ર બલિહારી કર્મની એ જ છે કે ધર્મની છાતી પર કર્મો ચઢી બેઠા છે એ ત્યારે જ હેઠા ઊતરે કે અંદરને ધર્મ જરાક સળવળે ને કર્મને ધક્કો મારી હેઠા પાડે. એક વાર કર્મ જે હેઠા પડયા ને ધર્મ એની ઉપર ચઢી બેઠે તે કામ થઈ ગયું સમજે. પછી કર્મ પિતાનું બહુ જોર બતાવી શકે એમ નથી. આત્મા ચૈતન્યમય છે. કર્મ જડ છે. આત્મા અને કર્મ બેમાં બળવાન આત્મા છે કર્મ નથી. આત્માના એક એક પ્રદેશને કાજે કરવા માટે કર્મને અનંત અનંત સૈનિકે શેકવા પડે છે. વ્યક્તિ એક હોય પણ એને પકડવા પચાસ પચાસ પિોલીસ ગોઠવવી પડતી હોય તે વ્યક્તિ બળવાન ગણાય ને પોલિસ નબળી ગણાય. એમ અહીં પણ આત્માના એક એક પ્રદેશને કજે રાખવા માટે કર્મને અનંત અનંત સૈનિકે ગઠવી રાખવા પડે છે. આ શક્તિશાળી પણ આત્મા આજે નબળ બની ગયું છે. પિતાની શકિતનું ભાન ગુમાવી બેઠેલે છે. કર્મરાજાએ પોતાના હાથ નીચે લઈ મેહના ઘેન નીચે એને સૂવાડી દીધું છે. જ્યાં સુધી એ જાગે નહિ ત્યાં સુધી કર્મને લીલાલહેર છે. જે દિવસે એ જાગી ગયે એ દિવસે કમ ભાગાભાગ કરવા માંડશે. For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ * સૂતેલા સિંહના શરીર પર તે ઉંદરડા , સંતાકૂકડી રમી શકે પણ જાગેલા સિંહને જેઈ હાથીઓને ય જંગલ છોડી ભાગવું પડે. - કર્મ ફિલેફી ઉઘતા આત્માને ઢળી ઢઢળીને જગાડવા માટે છે. - વિદ્વાન મુનિરાજ શ્રી નરવાહન વિજ્યજીએ પ્રશ્નોત્તરીના માધ્યમે જીવવિચાર-નવતત્ત્વ-દંડકના તને તવપ્રેમી જિજ્ઞાસુ જનતા સુધી પહોંચાડયા છે. અને એજ માધ્યમે હવે જટિલ એવા કમંતને પહોંચાડવાની એમની ઈચ્છા પણ ધીરે ધીરે સફળતાને પામી રહી છે. ત્રણ કર્મગ્રન્થ પ્રશ્નોત્તરી રૂપે બહાર પડી ચૂક્યા બાદ આ ચતુર્થ કમ ગ્રન્થને બીજો ભાગ પણ પ્રશ્નોત્તરી રૂપે બહાર પડી અનેક જિજ્ઞાસુઓની જિજ્ઞાસુ ભાવને સંતોષવામાં ખૂબ ખૂબ સહાયક બનશે એમ લાગે છે. કર્મતત્વની ગહનતાને આવા તાત્વિક પ્રકાશને દ્વારા સૌ કઈ જાણી-સમજી આત્માને જાગૃત કરવાના પ્રયત્નમાં લાગી જઈ આત્માને કર્મના કન્જામાંથી સંપૂર્ણ મુક્ત બનાવી પરમાત્મપદની ખૂબ જ નિકટ પહોંચાડી દેવાની શુભભાવના રાખે એ જ શુભાભિલાષા. –મુનિ મુક્તિમભવિજય ગણી. For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ઉપકાર પરમગુરુદેવ, પરમારા ધ્યપાદ, ભાવદયાના મહાસાગર, પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા વર્તમાનયુગની એક મહાવિભૂતિ છે. પિતાના દીર્ઘ સંયમ-જીવન દરમિયાન તેઓશ્રીએ ઉપકારની જે ગંગા વહાવી છે અને ૯૨ વર્ષની વયે પણ આજે ઉપકારની જે ગંગા વહાવી રહ્યા છે, એની જોડ જડવી મુશ્કેલ છે. એ ગંગાનો અનેકાનેક ભાવિકે લાભ લઈ શક્યા છે અને આજેય લઈ રહ્યા છે. હું એમને જ એક છે. લગભગ વિ.સ. ૨૦૧૮ની કઈ અજબ-ગજબની ઘડીએ આ મહાપુરૂષની કૃપાદૃષ્ટિનું કિરણ મારી પર પડયું, ત્યારે તે મને કલ્પનાય ન હતી કે, આ કિરણ નજીકના જ ભવિષ્યમાં સૂર્ય જેવા પ્રકાશમાં પલટાઈને મારા અંતરને અજવાળી જશે! આ પછી અવારનવાર પૂજ્યશ્રીના પરિચયમાં આવવાનું થતા અને આત્મજાગૃતિ આણતા પ્રવચનનું શ્રવણ ચાલુ રહેતા, હૈયામાં એવી ભાવના જાગી કે માનવજીવનમાં ચારિત્ર ન પમાય તે માનવનો આ ભવ એળે ગયે ગણાય. એથી ઘરમાં વડીલે સમક્ષ ને પૂજ્યશ્રીની સમક્ષ મેં મારી અને ભાવના વ્યક્ત કરી. અને વડીલેની અનુજ્ઞા પૂર્વક સંયમ-ધર્મની તાલીમ મેળવવા પૂજ્યશ્રીની નિશ્રામાં રહેવાનું નકકી થયું. પૂજ્યશ્રીની નિશ્રામાં, પૂ. ઉપાધ્યાયજી શ્રી ચારિત્રવિજયજી મહારાજના માર્ગદર્શાનુસાર મારું સંયમ-ઘડતર આરંભાયું. સંયમ–જીવનના સ્વીકારને અવધનારા ઘણું ઘણું ત વચ્ચે ખડકાયા હતા. છતાં પૂજ્યશ્રીની કૃપાથી મારે માર્ગ અવધ વિનાને બનતે ચાલ્યો અને અંતે વિ.સ. ૨૦૨૨માં પૂજ્યશ્રીના શિષ્ય તરીકે મને સંયમ–જીવનમાં પ્રવેશ મળે. For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ મારામાં એ કઈ પશમ નહતું કે, શાસ્ત્રનું તલસ્પર્શી જ્ઞાન મેળવવાનું મારા માટે સ્વપનેય શક્ય બને. પરંતુ પૂ. ગુરુદેવની કૃપાદૃષ્ટિના બળે ધીમે ધીમે અભ્યાસ આગળ વધતે ગયે. અને પ્રકરણ-કર્મગ્રંથ મારે માટે અધ્યયનના પ્રિય વિષય બન્યા. પૂ. ગુરુદેવેની નિશ્રા અને કૃપાને વિચાર કરતા આજે તે મને ચક્કસ એમ લાગે છે કે, ખરેખર ગુરુકપા પાંગળા પાસે પહાડને ઓળંગવે છે, એ વાત સાવ સાચી છે. નહિ તે હું ભળી સંયમધર્મ ક્યાંથી પામી શક્ત અને સંયમી બન્યા બાદ પણ આજે જે કક્ષાએ પહોંચ્યું છું, ત્યાં કઈ રીતે પહોંચી શક્ત! આ બધે પ્રભાવ ગુરુકૃપાને જ છે. - પ્રકરણ અને કર્મગ્રંથના અધ્યયન-અધ્યાપન વખતે અનેકવાર એ વિચાર આવતે કે, આ પદાર્થોને પ્રશ્નોત્તરીના રૂપમાં તૈયાર કરીને ગ્રંથસ્થ કરવામાં આવે તે જરૂર ઉપકાર થાય? પણ આ વિચારને અમલમાં મૂકવા માટે મને મારી જાત ઘણી જ અલ્પ અને અશક્ત જણાતી હતી. પરંતુ એકવાર “શુભે યથાશક્તિ યતનીય” આ ન્યાયે પ્રશ્નોત્તરી લખવાનો પ્રારંભ કર્યો, અને ગુરુકૃપાને જ આ ચમત્કાર છે કે, આજે કર્મગ્રંથ અને બીજો ભાગ પ્રકાશિત થઈ રહ્યો છે. આ પ્રશ્નોત્તરીના સંકલન-સંપાદન અંગે મારે ઘણા ઘણાની ઉપકાર સ્મૃતિ કરવાની છે. સૌ પ્રથમ મારા પરોપકારી છે, પરમશાસન પ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજ્યરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ. આ સંપાદનસંકલનના પાયાથી માંડીને ટોચ સુધી આ મહાપુરુષની કૃપા જ વિલસી રહી છે. પદાર્થના શબનમાં પૂ. આગમદિવાકર આચાર્યદેવશ્રીમવિજ્ય માનતુંગસૂરીશ્વરજી મહારાજ તથા મુનિરાજશ્રી ચંદ્રભૂષણ વિજ્યજી આદિ તરફથી જે સાથસહકાર મળે છે, તે અવિસ્મરણીય રહે એવે છે. For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ તદુપરાંત આ પ્રશ્નોત્તરીઓના પ્રકાશનમાં સુશ્રાવક અશોકકુમાર કેશવલાલ શાહ (ઉંબરીવાળા હાલ સુરત) તરફથી જે સેવા મળી છે, એથી જ આ પ્રશ્નોત્તરી ગ્રંથસ્થ બની શકી છે, એમ મારે કહેવું જોઈ એ. મુદ્રણ આદિની તમામ જવાબદારી એમણે સહર્ષ–સસ્નેહ અદા કરી. જેના ફળ સ્વરૂપે ટૂંકા ગાળામાં પ્રશ્નોત્તરી ગ્રંથમાળાના દસ પુસ્તકોનું પ્રકાશન શકય બન્યું ! હજી આ વિષયમાં ઘણું ઘણું લેખન કાર્ય બાકી છે, એને મને પૂરો ખ્યાલ છે, પણ વિશ્વાસ છે કે, જે ગુરુકૃપા આટલું કાર્ય મારી પાસે કરાવવામાં નિમિત્ત બની ગઈ એ જ ગુરૂકૃપા મને હજી વધુ સફળતા અપાવ્યા વિના નહિ જ રહે! –મુનિ નરવાહનવિજય છે - - - - For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ દાતાએ ૫૦૧=૦૦ હસમુખલાલ રીખવચ'દભાઈ શાહે ૫૦૧=૦૦ રસીકલાલ ત્રીકમલાલ શાહુ ૫૦૧=૦૦ રસીકલાલ રતીલાલ ઘીઆ ૫૦૧=૦૦ કાન્તિલાલ ચુનીલાલ શાહ ૨૫૧=૦૦ ગોવિંદજીભાઈ જેવતભાઈ ખાના ૨૫૧=૦૦ ભાનુબેન ગુલાખચંદ શાહ (પાટણવાળા) ૨૫૧=૦૦ ભરતભાઈ ઝવેરી ૨૫૧=૦૦ રાયચ'દ માતીચંદ્ર ૨૫૧=૦૦ ૨૫૧=૦૦ પૂ. સા. શ્રી આ યશાશ્રીજી કુંવરજીભાઈ મણસીભાઈ શાહ ધન જયભાઈના સ્મરણાર્થે હ. કાન્તીલાલ મેાહનલાલ ઝવેરી ) મ.સા.ની પ્રેરણાથી ૨૫૧=૦૦ પૂ. આ. શ્રી સુદર્શનસૂરીશ્વરજી મ. સા,ના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી પ્રમાદવિજયજી મ. સા.ના શ્રેણીતપ તપસ્યાની અનુમાદના નિમિત્તે હ. સેાહનલાલ મલુકચંદ મુ`બઈ વખારીયા હીરાલાલ ગભીરમલના સ્મરણાર્થે હ. સુરેશભાઈ પૃ.સા.શ્રી સુદક્ષાજી મ.સા.ની પ્રેરણાથી મુંબઈ વખારીયા લીલાવતીબેન હીરાલાલના સ્મરણુાથે હ. રમેશભાઈ પૂ. સા. શ્રી સુમંગળાશ્રીજી મ. સા.ની પ્રેરણાથી ૫૧=૦૦ ૫૧=૦૦ ૨૫૧=૦૦ મહેતા નગીનદાસ જગજીવનદાસ પૂ. સા. શ્રી ત્રિલોચનાશ્રીજી મ. સા.ની પ્રેરણાથી ૨૫૧=૦૦ પ્રવિણુકાંત હીરાલાલ શાહુ ૨૫૧=૦૦ સીવર ફાટા અને કલર લેખેરટી હૈ. ગેપીભાઈ ૨૫૧=૦૦ ચંદ્રકાન્ત ચીનુભાઈ શાહ For Private and Personal Use Only મુંબઈ મુંબઈ સુઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુ ઈ મુંબઈ અંધેરી મુંબઈ મુંબઈ પૂના પૂના-૨ નાસિક Page #16 -------------------------------------------------------------------------- ________________ અગત્યની શુદ્ધિ-વૃદ્ધિ અશુદ્ધ પેજ ૧૩ ૧૭ ૧૮ ૨૧ ૨૬ ૩૧ ૩૩ ૪૦ ૭૩ લાઈન શુદ્ધ ૧૫ માયા માન ૧૩ ઉરલ ઉરલ ૨ ૧૪ ૯ સંગિ સયાગિ ૨૪ છાસ સુ ૧૨ રૂપને શબ્દને ૧ તઈન્દ્રિયજતિ આ શબ્દ પછી ચઉ જતિ ઉમેરવું ક કષાય-૬ કષાય-૩ ૨૩ અન્ય અસત્ય ૩ (વિપાકથી કે પ્રદેશથી ઉદય ન હો) આમ કસ સમજ. પ્રશ્ન ૧૨૬૩ના ઉત્તરમાં “પ મતિ અજ્ઞાન આના અનુસંધાનમાં ૯૫ મા પેજની ૫ મીથી ૯ મી લાઈન સુધીનું લખાણ જાણવું. ૩ શ્રુત અજ્ઞાન કે શ્રુત અજ્ઞાન ક્ષપશમભાવ ૧૦ કે ૧૦ ક્ષયપસમભાવ ૧૦ કે ૧૧ ૧૫ ક્ષ. ૧૨ કે ૧૦ ક્ષ. ૧૧ કે ૧૨ ૩ ક્ષાયિક ૨ સાયિક ૧ ૧૩/૧૮ ઔદારિક યક ઉપશમ ૦ ઉપશમ ૧ ૧૦ ઉપશમ ૧ પિશમ ૨ ક્ષપશમ-૧૫ : આ પ્રમાણે જાણવા. ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ દાનાદિ લબ્ધિ, ૩ દર્શન, ક્ષ. સમકિત. ઔદયિક-૧૭ : અજ્ઞાન, અસિદ્ધપણુ, અસંયમ, મિથ્યાત્વ, ૪ કષાય, ૬ લેસ્યા, પુરૂષદ, સ્ત્રીવેદ, દેવગતિ, ૧ અજ્ઞાન ૨ અજ્ઞાન ચક્ષુદર્શન અચક્ષુદર્શન ૧ અજ્ઞાન ૨ અજ્ઞાન ૪/૬/૧૧/૧૩ ૨૪ ૯૮ ૧૦૦ ૧૦૦ ૧૦૩ ૩ ૧૦૩ ૧૦૩ ૧૭ ૧૦૩ ૨૩ ૧૦૫ For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧ , પેજ લાઈન અશુદ્ધ ૧૧૩ ૧૧ ક્ષયોપશમ ઉપશમ ૧૧૫ ૧૪ બેતાલીશ છેતાલીશ ૧૧૫ ૨૫ અસંભ છે અસંભવિણે ૧૨૬ ભવનો. ભાવનાં ૧૨૯ ૧૪. ૪ ભાંગા ૧ ભાંગા ૧૩૧ ૨૬ ઉપરામિક ક્ષયપશામિક ઔદયિક પારિણામિક ૧૩૧ ૨૭ સાયિક ૧૩૧ ૨૮ ક્ષાવિક છે છે આ ત્રણ ભાંગા આ રીતે સમજવા. ૧૨ ક્ષાયિક-ઔદચિક–પારિણમિક જાણવું ૧૪૩ ૨૭ ૩૯, ૪૦ ૧૪૩ ૨૮ ક્ષય, ૧૩ ક્ષયા. ૧૪ ૧૫૧ ૧૫ સહિતન સહિતના ૧૫૬ ૨૧ ત્રણ જણાથી ત્રણ પ્યાલાથી ૧૫૬ - ૨૫ નવ સંખ્યાતાને નવ અસંખ્યાતાને ૧૫૮ ૨૪ ઉત્કૃષ્ટ અસંખ્યાતુ ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાતુ - આ સિવાય પેજ નંબર ૨-૩–૧૪-૧૬-૨૩માં શ્રતને બદલે શ્રુત વાંચવું. ૧૧-૧૬-પ-૧૨૫ આદિ પેજમાં માગણાને બદલે માગણ વાંચવું. For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ પશીતિ નામા ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્નોત્તરી [ ભાગ-૨]. -૦D.. : બાસઠ માગણુઓને વિષે માગંણુઓને વિચાર : પ્રશ્ન ૮૦૯. નરકગતિને વિષે કેટલી અને કઈ કઈ માગણીઓ ઘટે? ઉત્તર : નીચેની ૩૫ માર્ગણાઓ ઘટેઃ નરકગતિ, પંચે. જાતિ, ત્રસકાય, 3 ભેગ, નપું. વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ સંચમ, ૩ દર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય-અભવ્ય, ૬ સમક્તિ, સજી, આહારી તથા અણાહારી. પ્રશ્ન ૮૧૦. તિર્યંચગતિને વિષે કેટલી માર્ગણાઓ ઘટે? ઉત્તર : ૫૧ માગણીઓ ઘટે . તિર્યંચગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભય, ૬ સમક્તિ, સન્ની, અસત્ની, આહારી તથા અણહારી. પ્રશ્ન ૮૧૧, મનુષ્યગતિને વિષે કેટલી માગણીઓ ઘટે? ઉત્તર : ૫૦ માર્ગણાઓ ઘટે : મનુષ્યગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, પ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, ૬ લેડ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસી , આહારી તથા અણાહારી. પ્રશ્ન ૮૧૨. દેવગતિને વિષે કેટલી માર્ગણ ઘટે? ઉત્તર : ૩૯ માર્ગણાઓ ઘટે છે: દેવગતિ, પંચે જાતિ, ત્રસકાય, ૩ ગ, પુરૂષદ, સ્ત્રીવેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ૩ દશન, ૬ લેડ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સની, આહારી તથા અણહારી, For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ક ગ્રંથ પ્રશ્ન ૮૧૩ એકેન્દ્રિય જાતિને વિષે કેટલી માણાએ ઘટે? ઉત્તર : ૨૮ માણાએ ઘટે છે : તિય ચગતિ, એકેન્દ્રિય જાતિ, પૃથ્વીકાયાઢિ ૫ કાય, કાયયેાગ, નપુંસકવે, ૪ કષાય, મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ સંયમ, અચક્ષુદન, પહેલી ૪ લેશ્યા, ભવ્ય, અભવ્ય, અસન્ની, મિથ્યાત્વ, સાસ્વાદન, આહારી તથા અણુાહારી. પ્રશ્ન ૮૧૪. એઇન્દ્રિય જાતિને વિષે કેટલી માણાએ ઘટે? ઉત્તર ૨૪ માણાએ ઘટે છે, મતાંતરે-૨૬ : તિય ચગતિ, એઇન્દ્રિય જાતિ, ત્રસકાય, કાયયેાગ વચનયોગ. નપુંસકવેદ, ૪ કષાય, મતિજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ સયમ, ચક્ષુદન, પહેલી ૩ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસન્ની, આહારી તથા અણાહારી. મતાંતરે મતિજ્ઞાન તથા શ્રતજ્ઞાન વધારતા ૨૬ થાય છે. ૨ પ્રશ્ન ૮૩૫ તૈઇન્દ્રિય જાતિને વિષે કેટલી માણાએ ઘટે? ઉત્તર : ૨૪ માણાએ ઘટે છે, મતાંતરે ૨૬. તિય ચગતિ, તેઈ. જાતિ, ત્રસકાય, કાયયેાગ, વચનયેાગ, નપું. વેદ, ૪ કષાય, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિ સયમ, અક્ષુદન, પહેલી ત્રણ લૈશ્યા, ભવ્ય, અભ, મિથ્યાત્વ, સાસ્વાદન, અસન્ની, આહારી તથા અણુાહારી. મતાંતરે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ઉમેરતા ૨૬ ઘટી શકે છે, પ્રશ્ન ૮૧૬. ચઉરીન્દ્રિય જાતિને વિષે કેટલી માછા ઘટે? ઉત્તર : ૨૫ માણાએ ઘટે છે, મતાંતરે-૨૭ : તિયંચગતિ, ચઉં. જાતિ, ત્રસકાય, કાયયેાગ, વચનયોગ, નપું. વેદ, ૪ કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ સંયમ, ક્ષુદશ ન, અચલ્લુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસન્ની, આહારી, અણાહારી, મતાંતરે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન વધારતા ૨૭ થાય. પ્રશ્ન ૮૧૭. પંચેન્દ્રિય જાતિને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૫૭ માણાએ ઘટે છે ઃ ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૐ ચાગ, ૪ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૭ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દન, ૬ લેશ્યા, ભવ્ય, અભ૮, ૬ સમતિ, સન્ની, અસન્ની, આહારી તથા અણાહારી. For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૮૧૮. પૃથ્વીકાયને વિષે કેટલી માગણીઓ ઘટે? ઉત્તર : ૨૪ માર્ગણ ઘટે છે : તિર્યંચગતિ, એકે. જાતિ, પૃથ્વીકાય, કાગ, નપુંસકવેદ, ૪ કષાય, મતિજ્ઞાન, કૃતઅજ્ઞાન, અવિરતિ સંયમ, અચકુદર્શન, પહેલી જ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસની, આહારી તથા અણહારી. પ્રશ્ન ૮૧૯ અષ્કાયને વિષે કેટલી માર્ગણ ઘટે? ઉત્તર : ૨૪ માર્ગણઓ હોય છે : તિર્યંચગતિ, એકે. જાતિ, અષ્કાય, કાયયેગ, નપું. વેદ, ૪ કષાય, મતિઅજ્ઞાન, અતઅજ્ઞાન, અવિરતિ સંયમ, અચસુદર્શન, પહેલી ૪ લેડ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસની, આહારી તથા અણાહારી. પ્રશ્ન ૮૨૦. તેઉકાયને વિષે કેટલી માગણઓ ઘટે? ઉત્તર : ૨૨ માર્ગણાઓ ઘટે છે ઃ તિર્યંચગતિ, એકે. જાતિ, તેઉકાય, કાયયેગ, નપું. વેદ, ૪ કષાય, મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન, અવિરતિ સંયમ, અચક્ષુદર્શન, પહેલી કલેશ્યા, ભવ્ય, અભવ્ય, અસની, મિથ્યાત્વ, આહારી તથા અણહારી. પ્રશ્ન ૮૨૧, વાયુકાયને વિષે કેટલી માગણીઓ ઘટે? ઉત્તર : ૨૨ માર્ગણાઓ ઘટે છે : તિર્યંચગતિ, એકે. જાતિ, વાયુકાય, કાયાગ, નપું. વેદ, ૪ કષાય, મતિ અજ્ઞાન, શ્રતઅજ્ઞાન, અવિરતિ સંયમ, અચક્ષુદર્શન, પહેલી = કેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસત્ની, આહારી તથા અણુહારી. પ્રશ્ન ૮રર. વનસ્પતિકાયને વિષે કેટલી માગણીઓ ઘટે? ઉત્તર : ૨૪ માર્ગણાઓ ઘટે છે : તિર્યંચગતિ, એકે. જાતિ, વનસ્પતિકાય, કાયયેગ, નપું. વેદ, ૪ કષાય, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિ સંયમ, અચક્ષુદર્શન, પહેલી ૪ લેડ્યા, ભવ્ય. અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસત્ની, આહારી તથા અણહારી. પ્રશ્ન ૮૩ ત્રસકાયને વિષે કેટલી માર્ગણ ઘટે ? ઉત્તર : પ૬ માર્ગણુઓ ઘટે છે : ૪ ગતિ, બેઈ આદિ ૪ જાતિ, ત્રસકાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અશાન, For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થકમ ગ્રંથ ૪ દર્શીન, ૭ સંયમ, ૬ લેડ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસની, આહારી તથા અણ્ણાહારી. પ્રશ્ન ૮૪, કાયયેાગને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૬૨ મા ાએ ધટે છે : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યાગ, ૩ વેઢ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સયમ, ૪ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમતિ, સન્ની, અસની, આહારી તથા અણુાહારી. પ્રશ્ન ૮૨૫. વચનયોગને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૫૫ માગ ાઓ ઘટે છે : ૪ ગતિ, એઈ. આદિ જ જાતિ, ત્રસકાય, ૩ ચેગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૭ અજ્ઞાન, ૪ દર્શીન, ૭ સયમ, ફ્લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસન્ની, તથા આહારી. પ્રશ્ન ૮૨૬. મનયાગને વિષે કેટલી માણાઓ ઘટે? ઉત્તર : ૫૧ માણાએ ઘટે છે : ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, ૬ વૈશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની તથા આહારી. પ્રશ્ન ૮૨૭. પુરૂષવેદને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૪૫ અથવા ૪૯ માણાઓ ઘટે છે : દેવ-મનુષ્ય, તિય ચગતિ, પંચે, જાતિ, ત્રસકાય, ૩ યાગ, પુરૂષવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મસ'પરાય યથાખ્યાત સિવાય ), ૩ દર્શન, ૬ લેડ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, આહારી તથા અણાહારી. મતાંતરે ૪ અધિક કરતાં ૪૯ માગણા થાય છે: કેવલજ્ઞાન, કેવલદર્શન, સૂક્ષ્મસ પરાય, યથાખ્યાત. પ્રશ્ન ૮૧૮. વેદને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૪૪ અથવા ૪૮ માણાએ ઘટે છે: ૩ ગતિ, પંચે. જાતિ, સકાય, ૩ યાગ, સ્ત્રીવેદ, ૪ કષાય, ૪ સન, ૩ અજ્ઞાન, ૪ સયમ ( પરિહાર વિશુદ્ધ, સૂક્ષ્મસ'પરાય, યથાખ્યાત ૩ દર્શન, વેશ્યા, ભવ્ય, ભવ્ય, ૬ સમકિત, સન્ની, For Private and Personal Use Only સિવાય ), આહારી, Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ અણાહારી. ચાર અધિક કરતાં મતાંતરે ૪૮. કૈવલજ્ઞાન, કેવલદન, સૂક્ષ્મસ'પરાય, યથાખ્યાત. ૫ પ્રશ્ન ૮૨૯. નપુંસકવેને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : પપ અથવા ૫૯ માળા ઘટે છે : ૩ ગતિ, જાતિ, ર કાય, ૩ યેાગ, નપુંસકવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સયમ (સૂક્ષ્મ સ`પરાય-યથાખ્યાત સિવાય) ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, સન્ની, અસન્ની, ૬ સમકિત આહારી તથા અણુાહારી (નરક્ર–તિય``ચ-મનુષ્યગતિ) મતાંતરે ૫૯, સૂક્ષ્મ સ ́પરાય, યથાખ્યાત, કેવલ જ્ઞાન, કેવલદ ન. પ્રશ્ન ૮૩૦. કાપ કષાયને વિષે કેટલી માણાએ ઘટે? ઉત્તર : ૫૫ માણાએ ઘટે છે : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યેાગ, ૩ વેદ, ધ, કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મ સ'પરાય–યથાખ્યાત સિવાય), ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, સમકિત, સન્ની, અસન્ની, આહારી તથા અણ્ણાહારી. પ્રશ્ન ૩૧. માયા કષાયને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૫૫ માણાએ ઘટે છે : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ચોગ, ૩ વેદ, માન, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભ, ૬ સમતિ, સન્ની, અસન્ની, આહારી તથા અણાહારી. પ્રશ્ન ૮૩૨. માયા કષાયને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૫૫ માણાએ ઘટે છે : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યાગ, ૩ વેદ, માયા, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસની, આહારી તથા અણાહારી. પ્રશ્ન ૮૩૩. લાભ કષાય માગણામાં કેટલી માણા ઘટે? ઉત્તર : ૧૬ માણાએ ઘટે છે : ૪ ગતિ, ૫ જાતિ, દ કાય, ૩ યાગ ૩ વેદ, લાભ, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૬ સયમ (યથાખ્યાત સિવાય), ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસની, આહારી તથા અણુાહારી, For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ } ચતુર્થ ક ગ્ર ંથ પ્રશ્ન ૮૩૪, મતિજ્ઞાનને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૪૩ માણાએ ઘટે છે મતાંતરે ૪૯ : ૪ ગતિ, પચે. જાતિ, ત્રસકાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સયમ, ૩ દન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ-ક્ષયાપશમ, ક્ષાયિક, સમકિત, સન્ની, આહારી તથા અણુાહારી. મતાંતરે એઇ.-તેઈ.-ચ. જાતિ તથા મિશ્ર સમકિત સહિત ગણાય અને અસની સાસ્વાદન સમકત. પ્રશ્ન ૮૩૫, શ્રુતજ્ઞાનને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૪૩ માણા, મતાંતરે ૪૯ : ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ ચેાગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સયમ, ૩ દર્શન, ૬ લેડ્યા, ભવ્ય, ઉપશમ-ક્ષયાપશમ, ક્ષાયિક, સમકિત, સન્ની, આહારી. મતાંતરે એઇ, તેઈ. ચઉ. જાતિ તથા મિશ્ર સમક્તિ અને અસન્ની સાસ્વાદન સમકિત. પ્રશ્ન ૮૩૬. અવધિજ્ઞાનને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૪૩ માણાએ ઘટે છે. મતાંતરે ૪૫ : ૪ ગતિ, પ'ચે. જાતિ, ત્રસકાય, ૩ ચેાગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ-ક્ષયે પશમ, ક્ષાયિક સમકિત, સન્ની, આહારી તથા અણુાહારી. મતાંતરે મિશ્ર સમતિ સહિત ગણતાં સાસ્વાદન સાથે ૪૫ થાય છે. પ્રશ્ન ૮૩૭. મનઃ પવજ્ઞાનને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૩૭ માણાએ ઘટે છે : મનુષ્યગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૫ સયમ (અવિરતિદેશવિરતિ સિવાય), ૩ દર્શીન, ૬ લેડ્યા, ભવ્ય, ઉપશમ-ક્ષયાપશમ, ક્ષાયિક સમકિત, સન્ની, હારી. પ્રશ્ન ૮૩૮. કેવલ જ્ઞાનને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૧૫ માગણુાઓ ઘટે છે : મનુષ્યગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ ચેાગ, કેવલ જ્ઞાન, યથાખ્યાત સયમ, કેવલ દન, શુકલ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક સમકિત, સન્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૮૩૯. મતિ અજ્ઞાનને વિષે કેટલી માણાએ ઘટે ? For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ઉત્તર : ૪૬ માર્ગણાઓ, મતાંતરે ૪૦ : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, 3 ભેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, સની, અસત્ની, આહારી, અણાહારી. મતાંતરે વિકલેન્દ્રિય જાતિ, અસની, સાસ્વાદન મિશ્ર વિના જાણવી. પ્રશ્ન ૮૪૦ શ્રત અજ્ઞાનને વિષે કેટલી માર્ગણ ઘટે? ઉત્તર : શ્રુત અજ્ઞાનને વિષે ૪૬ માર્ગણાઓ ઘટે, મતાંતરે ૪૦ : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ દર્શન, અચકું દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભ, મિથ્યાત્વ, સાસ્વાદન, મિથ, સન્ની, અસન્ની, આહારી તથા અણહારી, મતાંતરે વિકલેન્દ્રિય જાતિ, અસન્ની, સાસ્વાદન, મિશ્ર સમક્તિ વિના જાણવી. પ્રશ્ન ૮૪ વિભંગ જ્ઞાનને વિષે કેટલી માગણીઓ ઘટે? ઉત્તર : ૩૬ માર્ગણાઓ ઘટે છે, મતાંતરે ૩૪ : ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, સંયમ, ચક્ષુ-અચક્ષુ દર્શન, ૬ લેહ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, સન્ની અને આહારી તથા અણહારી, મતતરે મિશ્ર સમક્તિ વિના ૩૫ માર્ગણાઓ ઘટે છે. પ્રશ્ન ૮૪ર. સામાયિક ચારિત્રને વિષે કેટલી માગણીઓ ઘટે? ઉત્તર : ૩૩ માર્ગણાઓ હોય છે કે મનુષ્ય ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક-ચારિત્ર, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, સન્ની, આહારી, ઉપશમ, પશમ, ક્ષાયિક સમકિત. - પ્રશ્ન ૮૪૩ છેદે પસ્થાપનીથ ચારિત્રને વિષે કેટલી માર્ગણાઓ ઘટે? ઉત્તર : ૩૩ માણાઓ હોય છે કે મનુષ્યગતિ, પશે. જાતિ, ત્રસકાય, ૩ યુગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, છેદો પસ્થાપનીય-ચારિત્ર, ૩ દર્શન, ૬ લેહ્યા, ભવ્ય, ઉપશમ– પશમ, ક્ષાયિક સમકિત, સન્ની તથા આહારી. For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૮૪૪. પરિહારવિશુદ્ધ ચારિત્રને વિષે કેટલી માગણાએ ઘટે ? ઉત્તર : ૩ર માર્ગણ ઘટે છે. અથવા ૩૧ મનુષ્યગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ ગ, પુરૂષદ, નપું. વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, પરિહાર વિ. ચા. ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયપશમ, ક્ષાયિક સમકિત, સની, આહારી, પરિહાર વિશુદ્ધ ચારિત્રને વિષે ઉપશમ સમક્તિ ભજનાથી જાણવું. પ્રશ્ન ૮૪૫, સૂક્ષ્મ સંપરાય ચારિત્રને વિષે કેટલી માર્ગ ઘટે ? ઉત્તર : ૨૧ માણાઓ ઘટે છે : મનુષ્યગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ યેગ, ભકષાય, ૪ જ્ઞાન, સૂમસં૫રાય ચા, ૩ દર્શન, શુકલ લેડ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમકિત, સન્ની તથા આહારી. આ પ્રશ્ન ૮૪૬. યથાખ્યાત ચારિત્રને વિષે કેટલી માર્ગણાઓ ઘટે? ઉત્તર : ૨૩ માર્ગણાઓ ઘટે છે : મનુષ્યગતિ, પંચે જાતિ, ત્રસકાય, ૩ ગ, ૪ જ્ઞાન, યથાખ્યાત સંયમ, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમક્તિ, સની, આહારી, કેવલજ્ઞાન, કેવલદર્શન, અણાહારી. પ્રશ્ન ૮૪૭. દેશવિરતિ ચારિત્રને વિષે કેટલી માગણાઓ ઘટે? ઉત્તર : ૩૩ ઘટે છે : મનુષ્ય-તિર્યંચગતિ, પશે. જાતિ, ત્રસ કાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, દેશવિરતિ, ૩ દર્શન, ૬ લેશિયા, ભવ્ય, ઉપશમ, ક્ષયેશમ, ક્ષાયિક સમક્તિ, સન્ની તથા આહારી. પ્રશ્ન ૮૪૮ અવિરતિ ચારિત્રને વિષે કેટલી માર્ગણાઓ ઘટે? ઉત્તર : ૫૩ માર્ગણાઓ ઘટે છે : ૪ ગતિ, પ જાતિ, ૬ કાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, દસમકિત, સન્ની, અન્ન, આહારી, અણાહારી. પ્રશ્ન ૮૪, ચક્ષુદર્શનને વિષે કેટલી માર્ગણાઓ ઘટે? ઉત્તર : ૫૧ માર્ગણાઓ ઘટે છે : ૪ ગતિ, ઘઉ, પંચે. જાતિ, For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ત્રસકાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસની, આહારી. પ્રશ્ન ૮૫૦. અચક્ષુદર્શનને વિષે કેટલી માર્ગણાઓ ઘટે? ઉત્તર : ૬૦ માર્ગણાઓ ઘટે છે : ૪ ગતિ, પ જાતિ, ૬ કાય, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, 3 અજ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સની, અસની, આહારી તથા અણુહારી. પ્રશ્ન ૮૫૧. અવધિદર્શનને વિષે કેટલી માર્ગણાઓ ઘટે? ' ઉત્તર : ૪૩ માર્ગણાઓ ઘટે છે યા ૪૪ : ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ઇલેશ્યા, ભવ્ય, ઉપશમ, પિશમ, ક્ષાયિક સ, સની, આહારી તથા અણુહારી. મતાંતરે મિશ્ર સમક્તિ ગણતાં ૪૪ થાય છે. પ્રશ્ન ૮૫૨. કેવલદર્શનને વિષે કેટલી માગણાઓ ઘટે? ઉત્તર : ૧૫ માર્ગણ ઘટે છે : મનુષ્યગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩યેગ, કેવલજ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલદર્શન, શુકલેશ્યા, ભવ્ય, ક્ષાયિકસમક્તિ, સન્ની, આહારી તથા અણહારી. પ્રશ્ન ૮૫૩. કૃષ્ણલેશ્યાને વિષે કેટલી માર્ગણ ઘટે? ઉત્તર : ૫૩ માર્ગણાઓ ઘટે છે : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, (સૂમ સંપરાય યથા ખ્યાત સિવાય) કે દર્શન, કૃષ્ણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સની, અસની, આહારી તથા અણુહારી. પ્રશ્ન ૮૫૪. નીલેશ્યાને વિષે કેટલી માર્ગણાઓ ઘટે? ઉત્તર : પ૩ માર્ગણાઓ ઘટે છે : ૪ ગતિ, ૫ જાતિ, દ કાય, ગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, કે દર્શન, નીલ ગ્લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સની, અસની, આહારી તથા અણહારી. પ્રશ્ન ૮૫૫, કાપિત લેશ્યાને કેટલી માર્ગણાઓ ઘટે ? ઉત્તર : પ૭ માગણએ ઘટે છે : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થકમ ગ્રંથ ૭ ચેાગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ અજ્ઞાન, ૫ સયમ,, કે દર્શન કાપેાત લેશ્યા, ભવ્ય, અભવ્ય, - સમકિત, સન્ની, આહારી તથા અણાહારી. ܙ પ્રશ્ન ૮૫૬. તેજો—લેશ્યાને વિષે કેટલી માણાએ ઘટે? ઉત્તર : ૪૭ માણાએ ઘટે છે : ૩ ગતિ (નરક સિવાય) એકે. જાતિ, પંચે. જાતિ, પૃથ્વીકાય, અકાય, વન. કાય, ત્રસકાય, ક યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સયમ, કે ક્રેન, તેને લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસન્ની, આહારી તથા અણુાહારી. પ્રશ્ન ૮૫૭. પદ્મલેશ્યાને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૪૨ માણાએ ઘટે છે. દેવ, મનુષ્ય, તિય ચગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ ચાગ, ૭ વેદ, ૪ ક્રુષાય, ૪ જ્ઞાન, ૭ અજ્ઞાન, ૫ સયમ, ૩ દર્શન, પદ્મલેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સન્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૮૫૮. શુકલલેશ્યાને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૪૬ માણા ઘટે છે. દેવ-મનુષ્ય-તિય ચગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ક યાગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સયમ, ૪ દર્શોન, શુકલલેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સન્ની, આહારી તથા અણાહારી. પ્રશ્ન ૮૫૯ ભવ્ય માણાને વિષે કેટલી માણાએ ઘટે? ઉત્તર : ૬૧ માગણા ઘટે છે : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૭ ચેાગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૭ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ૬ સમક્તિ, સન્ની અસન્ની, આહારી તથા અણાહારી. પ્રશ્ન ૮૬૦. ભવિને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૪૩ માણાએ ઘટે છે : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, કુ યાગ, ૩ વેઢ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચા-અચક્ષુ દન, ૬ લેશ્યા, અભવ્ય, મિશ્ચાત્વ, સન્ની, અસુન્ની, આહારી, ગણુાહારી. For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રમ ૮૬૧ મિથ્યાત્વને વિષે કેટલી માર્ગણાઓ ઘટે? ઉત્તર : ૪૪ માર્ગણાઓ ઘટે છેઃ ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ગ, વેદ, ૪ કષાય, 8 અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-અચક્ષુ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસની, આહારી, અણાહારી. પ્રશ્ન ૮૬૨. સાસ્વાદનને વિષે કેટલી માર્ગણાઓ ઘટે? ઉત્તર : ૪ર માગણીઓ ઘટે છેઃ ૪ ગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અષ્કાય, વનસ્પતિકાય, ત્રસકાય, ગ, ૩ વેદ, ૪ કષાય, કે અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-ચક્ષુ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, સાસ્વાદન, સન્ની, અસત્ની, આહારી, અણહારી. પ્રશ્ન ૮૬૩. મિશ્ર સમક્તિને વિષે કેટલી માર્ગણ ઘટે? ઉત્તર : ૩૨ માર્ગણાઓ ઘટે છે યા ૩૬ : ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ભેગ, ૩ વેદ, ૪ કષાય, 8 અજ્ઞાન, અવિરતિસંયમ, ચક્ષુ-અચક્ષુ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, મિશ્ર સમક્તિ, સની તથા આહારી. મતાંતરે ૩ જ્ઞાન, અવધિદશન એ ૪ અધિક ગણતાં ૩૬ થાય છે. પ્રશ્ન ૮૬૪. ઉપશમ સમક્તિને વિષે કેટલી માર્ગણુઓ ઘટે? ઉત્તર : ૪૦ માર્ગણાઓ ઘટે યા ૪૧ : ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ શ્યા, ભવ્ય, ઉપશમ સમક્તિ, સન્ની, આહારી. મતાંતરે અણહારી. આ પ્રશ્ન ૮૬૫. ક્ષપશમ સમક્તિને વિષે કેટલી માગ ણાઓ ઘટે? ઉત્તર : ૩૯ માર્ગણાઓ ઘટે છે : ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૫ સંયમ (સૂફમસંપાય, યથાખ્યાત સિવાય), ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમસમક્તિ, સની, આહારી તથા અણુહારી. પ્રશ્ન ૮૬૬. ક્ષાયિક સમક્તિને વિષે કેટલી માગણીઓ ઘટે? ઉત્તર : ૪૩ માર્ગણાઓ ઘટે છેઃ ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, પ જ્ઞાન, છ સંયમ, ૪ દર્શન, ૬ લેડ્યા, ભવ્ય, સાયિક સમકિત, સની, આહારી, અણહારી. For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ અણહારી માર્ગણ ૧૩ મે ગુણઠાણે સમુદ્દઘાતમાં ૩-૪-૫ સમયે હેય. તથા ચૌદમા ગુણઠાણે હોય, પરભવ જતાં જેને હેય. પ્રશ્ન ૮૬૭ સની માર્ગણાને વિષે કેટલી માર્ગણાઓ ઘટે ? ઉત્તર : પર માર્ગણાઓ ઘટે છે : ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ મેગ, ૩ વેદ, ૪ કષાય, પ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સન્ની, આહારી તથા અણહારી. પ્રશ્ન ૮૬૮, અસની માર્ગને વિષે કેટલી માર્ગણાઓ ઘટે ? ઉત્તર : ૩૬ માણાઓ ઘટે છે મનુષ્ય, તિર્યંચગતિ, ૫ જાતિ, ૬ કાય, કાયયેગ, વચનેગ, નપુંસકવેદ, ૪ કષાય, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-ચક્ષુ દર્શન, પહેલી જ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદ, અસી, આહારી તથા અણહારી. પ્રશ્ન ૮૬૮. આહારીને વિષે કેટલી માગણએ ઘટે ? ઉત્તર : ૬૧ માર્ગણાઓ ઘટે છે : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, પ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સની, અસની, આહારી. પ્રશ્ન ૮૭૦. અનાહારીને વિષે કેટલી માર્ગણાઓ ઘટે? ઉત્તર : પર/પ૩ માર્ગણાઓ ઘટે છે : ૪ ગતિ, પ જાતિ, ૬ કાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન (મન:પર્યવ વિના), અવિરતિ-યથાખ્યાત સંયમ, ૩ અજ્ઞાન, અચક્ષુ-અવધિ-કેવલ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૪ સમકિત (મિશ-ઉપશમ સિવાય), સન્ની, અસની, અણહારી. મતાંતરે ઉપશમ સમિતિ સહિત ગણતાં અત્રે અણહારી માર્ગણામાં વચનગ તથા મગ લીધેલ છે. તે વિચારણય જણાય છે. જે તે ન ગણીએ તે અણડારી માર્ગણાને વિષે ૫૦ અથવા ૫૧ માર્ગણાઓ થાય છે. પ્રશ્ન ૮૭૧. બાસઠે બાસઠ માર્ગણાઓ ઘટતી હોય એવી માર્ગણ કેટલી હોય? કઈ કઈ? ઉત્તર : એવી એક કાગ માગણ છે. For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ–ર પ્રશ્ન ૮૭૨. કોઈપણ એકસઠ માણાએ ઘટતી હાય એવી માણા કેટલી ? ઉત્તર : કોઈપણ એકસઠ માણા ઘટતી હેાય એવી ૨ માણા છે : (૧) ભવ્ય (૨) આહારી. પ્રશ્ન ૮૭૩. કોઈપણ સાઠ માણાએ ઘટે એવી માણા કેટલી ? ઉત્તર : એવી એક માણા છે : (૧) અચક્ષુ દન. પ્રશ્ન ૮૭૪. કોઈપણુ છપ્પન માર્ગણુાએ ઘટે એવી માણા કેટલી ? ઉત્તર : એવી ૨ માણાએ છે : (૧) ત્રસકાય (૨) લાભકષાય. પ્રશ્ન ૮૭૫. કોઈપણ પંચાવન મા ાઓ ઘટે એવી માણાએ કેટલી ? ઉત્તર : એવી પાંચ માર્ગણા છે : (૧) વચનયાગ (૨) નપું. વેદ (૩) ધ (૪) માન (પ) માયાકષાય. પ્રશ્ન ૮૭૬ કોઈપણ ત્રેપન માણાએ ઘટે એવી માશાએ કેટલી ? ઉત્તર : એવી છ માણાઓ છે : પંચે. જાતિ, અવિરતિ, કૃષ્ણાદિ ૩ લેશ્યા, અનાહારી. પ્રશ્ન ૮૭૭. કોઈપણ ખાવન માણાએ ઘટે એવી માણા કેટલી ? ૧૩ ઉત્તર : એવી એક સન્ની માણા છે. પ્રશ્ન ૮૭૮. કોઈપણ એકાવન માણા ઘટે એવી માણા કેટલી ? ઉત્તર : એવી ૩ માણા છે : તિય ચગતિ, મનયાગ, ચક્ષુદન. પ્રશ્ન ૮૭૯. કોઈપણ પચાસ માણીએ ઘટે એવી માણા કેટલી ? ઉત્તર : એવી એક માગ ણા છે : મનુષ્યગતિ. પ્રશ્ન ૮૮૦. કોઈપણુ છેતાલીશ માગણુાએ ઘટે એવી માણા કેટલી? For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ ઉત્તર : એવી ૩ માણાઓ છે : મતિઅજ્ઞાન, શ્રત અજ્ઞાન, શુકલેશ્યા. પ્રશ્ન ૮૮૧ કેઈપણ સુડતાલીશ માર્ગણાઓ ઘટે એવી માણ કેટલી? ઉત્તર : એવી એક માર્ગ છે : તેજલેશ્યા. પ્રશ્ન ૮૮૨. કેઈપણ પીસ્તાલીશ માર્ગણ ઘટે એવી માગણ કેટલી ? ઉત્તર : એવી એક માગણી છે પુરૂષદ. પ્રશ્ન ૮૮૩ કઈપણ ચુંમાલીશ માર્ગણાઓ ઘટે એવી માગણ કેટલી? ઉત્તર : એવી બે માર્ગ છે : સ્ત્રીવેદ, મિથ્યાત્વ. પ્રશ્ન ૮૮૪. કેઈપણ તેતાલીશ માર્ગણાઓ ઘટે એવી માગણ કેટલી? ઉત્તર : એવી ૬ માર્ગણાઓ છે : ૩ જ્ઞાન, અવધિ દર્શન, અભવ્ય, ક્ષાયિક સમતિ. પ્રશ્ન ૮૮૫. કોઈપણ બેતાલીશ માર્ગણાઓ ઘટે એવી માગણી કેટલી? ઉત્તર : એવી બે માર્ગણુઓ છે: પદ્મલેશ્યા, સાસ્વાદન સમક્તિ. પ્રશ્ન ૮૮૬ કઈ પણ ચાલીસ માર્ગણ ઘટે એવી માગણી કેટલી? ઉત્તર : એવી એક માણે છે, ઉપશમ સમકિત. પ્રશ્ન ૮૮૭. કેઈપણું ઓગણચાલીસ માર્ગણ ઘટે એવી માર્ગણા કેટલી? ઉત્તર : એવી બે માર્ગ છે: દેવગતિ, પશમ સમક્તિ. પ્રશ્ન ૮૮૮. કઈ પણ સાડત્રીસ માર્ગણાઓ ઘટે એવી માગણ કેટલી? ઉત્તર : એવી એક માર્ગ શું છે મન:પર્યવજ્ઞાન. પ્રશ્ન ૮૮૯ કોઈપણ છત્રીસ માણાઓ ઘટે એવી માર્ગણાએ કેટલી? For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ–૨ ઉત્તર : એવી એક મા ણા છે : અસન્ની. પ્રશ્ન ૮૯૦. કોઈ પણ પાંત્રીસ માગણા ઘટે એવી માગ ણાએ કેટલી ? ઉત્તર : એવી એ માણા છે : નરકગતિ, વિભ’ગજ્ઞાન. પ્રશ્ન ૮૯૧ કોઈપણ તેત્રીસ મા ણાએ ઘટે એવી માગણુા કેટલી ? ઉત્તર એવી ત્રણ માણાએ છે : સામાયિક, છેદેપસ્થાપનીય ચારિત્ર, દેશવિરતિ ચારિત્ર. પ્રશ્ન ૮૯૨. કોઈ પણ ખત્રીસ માર્ગા ઘટે એવી માણા કેટલી ? ઉત્તર : એવી એ માગણા છે : પરિહાર વિશુદ્ધ ચારિત્ર, મિશ્ર સમક્તિ. પ્રશ્ન ૮૯૩ કાઈ પણ અઠ્ઠાવીસ મા ણાએ ઘટે એવી માણા કેટલી ? ૧૫ ઉત્તર : એવી એક માણા છે : એકેન્દ્રિય જાતિ. પ્રશ્ન ૮૯૪ કોઈપણ પચ્ચીશ માણા ઘટે એવી માણા કેટલો? ઉત્તર : એવી એક માણા છે : ચઉરિન્દ્રિય જાતિ. પ્રશ્ન ૮૯૫. કોઈપણ ચાવીસ માગણા ઘટે એવી માણા કેટલી ? ઉત્તર : એવી પાંચ મા ણા છે : એઇન્દ્રિય, તેઇન્દ્રિય, પૃથ્વીકાય, અપ્લાય, વનસ્પતિકાય. પ્રશ્ન ૮૯૬. કોઈપણ ત્રેવીસ માગણુા ઘટે એવી માગણુા કેટલી ? ઉત્તર : એવી એક માણા છે : યથાખ્યાત ચારિત્ર. પ્રશ્ન ૮૮૭, કોઈપણ ખાવીસ મા ણા ઘટે એવી માણા કેટલી ? ઉત્તર : એવી એ માગણા છે : તેઉકાય, વાયુકાય. પ્રશ્ન ૮૯૮ કોઈપણ એકવીસ માણા ઘટે એવી માણા ચારિત્ર કેટલી ? ઉત્તર : એવી એક માણા છે ઃ સૂક્ષ્મસ પરાય For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૮૯૯ : કેઈપણ પંદર માર્ગણ ઘટે એવી માગણી કેટલી? ઉત્તર : એવી માગણા બે છે . કેવલજ્ઞાન, કેવલદર્શન. પ્રશ્ન ૯૦૦. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિયાને વિષે (એટલે યુગલિક તિર્યને વિષે) કેટલી માગ ણાઓ ઘટે છે ? કઈ કઈ? ઉત્તર : આવા તિર્યને વિષે ૩૪ માર્ગણાઓ ઘટે છે, અથવા ૩૫ ઘટે છેઃ તિર્યંચગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ ગ, પુરૂષદ, સ્ત્રીવેદ, ૪ કષાય, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન, શ્રતઅજ્ઞાન, અવિરતિ, સંયમ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, કૃષ્ણાદિ ૬ લેશ્યા, ભવ્ય, ૬ સમતિ, સન્ની, આહારી. પાંત્રીસમી અનાહારી માગણ વિચારણીય છે. પ્રશ્ન ૯૦૧ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યને (યુગલિકમનુષ્યને) વિષે કેટલી માર્ગણા ઘટે છે? ઉત્તર : આવા મનુષ્યને વિષે ૩૪ માર્ગણાઓ ઘટે છે અથવા ૩૫. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ મેગ, પુરૂષદ, સ્ત્રીવેદ, ૪ કષાય, મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, મતિજ્ઞાન, શ્રતઅજ્ઞાન, અવિરતિ, સંયમ, ચક્ષુદર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ૬ સમકિત, સની, આહારી. ૩૫ મી અનાહારી માર્ગણ વિચારણીય છે. ગુણસ્થાનકને વિષે જીવલેદાદિ દ્વારેનું વર્ણન" સવજી અઠાણ મિચ્છ, સગ સાસણિ પણ અપજજ સનિ દુગ સમે સન્નિ દુવિહા, સેસેસુ સનિ પજો ૪૮ ભાવાર્થ : મિથ્યાત્વ ગુણઠાણે બધાય જીવભેદ હોય છે. સાસ્વાદન ગુણઠાણે પાંચ અપર્યાપ્તા સનિદ્રિક સાથે સાત જીવભેદે હેય. સમ્યકૂવે સનિશ્ચિક જીવે છે. બાકીના ગુણઠાણે એક સનિ પર્યાપ્ત જીવ ભેદ હોય છે. ૪૮ | પ્રશ્ન ૯૦૨. મિથ્યાત્વ ગુણસ્થાનકે કેટલા જીવભેદ હોય ? ઉત્તર : ચોદે ચૌદ છવભેદ હોય છે. પ્રશ્ન ૯૩. સાસ્વાદન ગુણસ્થાનકે કેટલા જીવભેદો હોય? ઉત્તર : સાત જીવભેરે હોય છે : બાદર અપર્યા. એકે, બે | ૪૮ . For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૭ અપર્યા, તેઈ અપચો, ચઉ. અપર્યા, અસન્ની પંચે. અપર્યા, સની પંચે. અપચ, સની પર્યાપ્ત . પ્રશ્ન ૯૦૪. મિશ્ન ગુણસ્થાનકે કેટલા જીવભેદ હોય? ઉત્તર : સની પર્યાપ્ત નામક એક જીવભેદ હોય છે. પ્રશ્ન ૯૦૫ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે કેટલા જીવલે હોય? ક્યા ક્યા? ઉત્તર : બે જીવભેદે હોય છેઃ સની પર્યાપ્ત, સની અપર્યાપ્ત. પ્રશ્ન ૯૦૬. દેશવિરતિ ગુણથી અગી ગુણસ્થાનક સુધીમાં કેટલા જીવભેદ ઘટે છે? ઉત્તર એક જીભેદ ઘટે છે ઃ સની પર્યાપ્ત. “ચૌદ ગુણકાણાને વિષે યોગોનું વર્ણન" મિચ્છ દુગિ અજઈ જેગા-હાર દુગણ અપૂવ્સ પણ ઉI મણ વય ઉરલ સવિઉવિ મીસિ વિકવિ દુગ સે ! ૪૯ . ભાવાર્થ :- મિથ્યાત્વ, સાસ્વાદન, અવિરતિ એ ત્રણ ગુણઠાણે આહારકટ્રિક સિવાયના ૧૩ મેંગો હોય છે. અપૂર્વકરણ આદિ પાંચમાં ૪. મનના, ૪ વચનના, દારિયેાગ હોય છે. મિથે વૈક્રિય સહિત જાણવા, દેશવિરતિએ વૈક્રિયદ્ધિક સહિત જાણવા ૪૯ પ્રશ્ન ૯૦૭. મિથ્યાત્વ ગુણસ્થાનકે કેટલા ગે હોય? ઉત્તર : ૧૩ ગે હોય છે : ૪ મનના, ૪ વચનના, ઔદારિક, દારિક મિશ્ર, વૈક્રિય, વૈક્રિય મિશ્ર તથા કાર્પણ કાગ. પ્રશ્ન ૯૦૮, સાસ્વાદન ગુણસ્થાનકે કેટલા યોગ હોય? ઉત્તર , ૧૩ ગે હોય છેઃ ૪ મનના, ૪ વચનના, દારિક, દારિક મિશ્ર, વૈક્રિય, વૈક્રિય મિશ્ર તથા કાર્મણ કાયયેગ. ' આ પ્રશ્ન ૯૦૯ મિશ્ર ગુણસ્થાનકે કેટલા ગે હોય? - ઉત્તર : ૧૦ ગો હોય છે : ૪ મનના, ૪ વચનના, દારિક તથા કિ કાયાગ. For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૯૧૦. અવિરતિ સમકિતી ગુણઠાણે કેટલા પેગો હોય? ઉત્તર : ૧૪ ગે હોય છે : ૪ મનના, ૪ વચનના, ઔદારિક, દારિક મિશ્ર, વૈક્રિય, વૈકિય મિશ્ર તથા કર્મણ કાગ. પ્રશ્ન ૧૧. દેશવિરતિ ગુણઠાણે કેટલા એગો હોય? ઉત્તર : ૧૧ ગે હોય છે : ૪ મનના, ૪ વચનના, દારિક, વૈક્રિય તથા વૈક્રિય મિશ્ર. પ્રશ્ન ૯૧૨ અપૂર્વ કરણ આદિ પાંચ ગુણસ્થાનકે કેટલા વેગે હોય? ઉત્તર : એપૂર્વકરણ, અનિવૃત્તિ કરણ, સૂક્ષ્મપરાય, ઉપશાંત મેહ, ક્ષીણમેહ એ પાંચ ગુણસ્થાનકને વિષે નવ યુગ હેય છે. ૪ મનના, ૪ વચનના, ઔદારિક કાયયેગ. પ્રશ્ન હ૧૩ મિશ્ર ગુણસ્થાનકે કાર્પણ કાયાગ કેમ ન સંભવે? ઉત્તર : કાર્પણ કાગ વિગ્રહ ગતિમાં રહેલા જીવોને હોય છે. '(મિશ્ર ગુણથાનક અપાંતરાલ (વિરહ ગતિમાં) ગતિમાં હેતું નથી) તથા આ ગુણસ્થાનકે મરણનો અભાવ હોવાથી અપાંતરાલ ગતિમાં આ ગુણથાનકને અભાવ હોય છે પ્રશ્ન ૯૧૪. ઔદારિક મિશ્રણ, મિશ્ર ગુણસ્થાનકે શા માટે ન હોય? ઉત્તર : ઔદાકિ મિશ્રગ અપર્યાપ્તાવસ્થામાં હોય છે. જ્યારે મિશ્રગુણસ્થાનક અપર્યાપ્તાવસ્થામાં હોતું નથી, તેથી ન હેય. પ્રશ્ન ૯૧પ. વૈકિય મિગ મિશ્રગુણસ્થાનકે શા માટે ન હોય? ઉત્તર : મિશ્રગુણસ્થાનક પર્યાપ્તાવસ્થામાં હોય છે. જ્યારે વૈક્રિયમિશ્ર કાગ દેવતા તથા નારકીના જેને અપર્યાપ્તાવસ્થામાં હોય છે, તેથી આ ગ ઘટતું નથી. પ્રશ્ન ૯૧૬. મનુષ્ય અને તિય મિશ્ર ગુણસ્થાનકે રહેલા હોય તેઓને વૈકિય કાગ કરતાં આરંભ કાલે વૈક્રિય મિશ્ર કાયાગ હોય છે તે તેની અપેક્ષાએ અત્રે કેમ લીધે નથી? * * * : ' ' . ' For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ઉત્તર : મનુષ્ય અને તિય ચે વૈકિય શરીર મિશ્ર ગુણસ્થાનકે બનાવતાં નથી. તેથી વૈકિય મિશ્રગ હોતો નથી. અથવા કોઈ કારણથી આચાર્યોએ (પૂર્વના મહાપુરૂષોએ) તેની વિવક્ષા કરેલ નથી, તેથી ઉપર મુજબ સમાધાન સમજવું. પ્રશ્ન ૯૧૭ મિથ્યાત્વ, સાસ્વાદન તથા અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૧૩ ભેગ કેવી રીતે ઘટે છે? ઉત્તર : મિથ્યાત્વ, સાસ્વાદન, અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક પર્યાપ્ત તથા અપર્યાપ્તાવસ્થામાં હોય છે. પર્યાપ્તા જેની અપેક્ષાએ જ મનના, ૪ વચનના દારિક તથા વૈક્રિય કાયયેગ હોઈ શકે છે. અપર્યાપ્તાવસ્થાની અપેક્ષાએ કામણ કાગ, ઔદારિક મિશ્રણ તથા વૈકિય મિશ્રગ હોઈ શકે છે, તેથી તેર હિય છે. પ્રશ્ન ૯૧૮, દેશવિરતિ ગુણસ્થાનકે ૧૧ વેગ શી રીતે ઘટે? ઉત્તર દેશવિરતિ ગુણસ્થાનક પર્યાપ્તા મનુષ્ય તથા તિર્યંચને હોય છે. તેથી જ મનના, ૪ વચનના, ઔદારિક કાયયેશ એમ નવ ગ હોય છે. તથા જે દેશવિરતિ મનુષ્ય તથા તિર્યંચે વૈક્રિય લબ્ધિવાળા હોય છે, તેઓ જ્યારે વૈકિય શરીર બનાવે, ત્યારે વૈક્રિય શરીર બનાવતાં આરંભકાળે તથા અંતકાળે (પરિત્યાગ કરતાં) વૈક્રિય મિશ્ર કાગ હોય છે. અને વચ્ચેના કાળમાં (વૈકિય શરીર બની ગયા બાદ તેને ત્યાગ કરવા મહેનત ન કરે ત્યાં સુધી) વૈકિય કાયયોગ હોય છે. પ્રશ્ન ૯૧૯, અપૂર્વાદિ પાંચ ગુણસ્થાનકે નવ ગ શા માટે હોય? ઉત્તર : અપૂર્વકરણ આદિ પાંચ ગુણસ્થાનકેને વિષે અત્યંત અતિ વિશુદ્ધિ હોવાથી વૈક્રિયદ્રિક, આહારદ્ધિક એ ચાર યોગો હતા નથી તથા વૈક્રિય અને આહારક મેંગમાં રહેલા જીને શ્રેણી આરંભને અભાવ હોય છે, તે કારણથી ન હોય. અને કાશ્મણ, ઔદારિક મિશ્રણ અપર્યાપ્તાવસ્થામાં રહેલા ને હૈય છે, આ પાંચ ગુણસ્થાનકવાળા છે અપર્યાપ્તા હોતા નથી તે કારગુથી ન હોય. એમ ૬ ગ સિવાયનાં હોય છે, For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ સાહારદુગ પમતે, તે વિવિહાર મીસ વિણુ ઈયરે | કમ્મરલ દુગંતાઈમ, મણ વયણ સજોગિન અગી ૫૦ | ભાવાર્થ : પ્રમત ગુણસ્થાનકે આહારકટ્રિક સહિત ૧૩ ભેગ હોય છે. વૈકિયમિશ્ર–આહારક મિશ્ર લેગ સિવાય અપ્રમતે ૧૧ વેગ હિય. કામણ-દારિકમિશ્ર પહેલા છેલ્લા મન અને વચન ગે સાગિ કેવલિ ગુણસ્થાનકે હેય અગિએ ન હોય પ૦ . આ પ્રશ્ન ૯૨૦. પ્રમત્ત ગુણસ્થાનકે કેટલા એગ હોય? ઉત્તર : ૧૩ યોગ હોય છે : ૪ મનના, ૪ વચનના, ઔદારિક યોગ, વૈકિય મિગ તથા આહારક, આહારકમિશ્ર વેગ હેય. * પ્રશ્ન ૯૨૧. પ્રમત્ત ગુણસ્થાનકે ૧૩ પેગ કઈ રીતે ઘટે? ઉત્તર : પ્રમત્ત ગુણસ્થાનક પર્યાપ્તાવસ્થામાં હોય છે, તેથી ૪ મનના, ૪ વચનના, ઔદારિક કાયયેગ, એ નવગ હોય. વૈક્રિય લિબ્ધિવાળા જીની અપેક્ષાએ આહારક શરીર બનાવતાં આહારદ્ધિક ગે પણ હોય છે. એમ ૧૩ ગે હોય. 'પ્રશ્ન ૯૨૨. અપ્રમત્ત ગુણસ્થાનકે કેટલા ગે હોય? . ઉત્તર : ૧૧ ગો હોય છે : ૪ મનના, ૪ વચનના, ઔદારિક, વૈક્રિય, આહારક. " પ્રશ્ન ૯૨૩. અપ્રમત્ત ગુણસ્થાનકે વૈકિયમિશ્ર તથા આહારક મિશ્ર વેગ શા માટે ન હોય? વૈક્રિય, આહારક શા માટે હોય? :ઉત્તર : અપ્રમત્ત ગુણસ્થાનકે આ બે યોગ જ નથી હોતા, કારણકે લબ્ધિને પ્રારંભકાળ પ્રમાદમાં થાય છે એટલે પ્રમત્ત ગુણસ્થાનકે થાય છે માટે અપ્રમત્ત ગુણસ્થાનકે ન હોય. (પણ વૈકિય કાય ગ તથા આહારક કાયવેગવાળા છ સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકને પામી શકે છે. તેથી તે બે હોય છે). - પ્રશ્ન ૨૪. સગિ કેવલી ગુણસ્થાનકે કેટલા પેગો હોય? ઉત્તર : સાત ગે હોય છે : સત્ય મગ, અસત્યામૃષા મોગ, સત્ય વચનગ, અસત્યામૃષા વચનેગ, કામણ-દારિક તથા ઔદારિક મિશ્રયેગ, For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૨૧ પ્રશ્ન ૯૫. સયેાગિ કેવલી જીવાને મનયેાગ (શા માટે હોય) કયા કારણે હોય ? ઉત્તર : સયેાગ કેવલી ભગવાને મનયેગ અનુત્તર વિમાનમાં રહેલા દેવતાઓને કોઈપણ તત્વની ખાખતમાં શંકા પેદા થાય, ત્યારે ઉત્તર આપવા માટે (એજ રૂપે મનાવાના પુદ્ગલેને પિરણામ પમાડવા પૂરતે જ) મનયેાગ હોય છે. પ્રશ્ન ૯૨૬. સયેાગિ કેવલી ભગવાને વચનયોગ તથા ક્રાયયેાગનાં ભેદે શા કારણે હાય? ઉત્તર : સયાગિ કેવલી ભગવાને દેશના દેવા માટે વચનયાગ હાય છે. હલન-ચલન ક્રિયા, ઉઠવું બેસવું–2 —આડા પડવું વગેરેમાં ઔદારિક કાયયેાગ હાય છે. તથા કેવલી સમુદ્ધાતને વિષે અમુક સમયે એટલે ૨-૬-૭ સમયે ઔદારિક મિશ્રયાગ ૩-૪-૫ સમયે કાણુ કાયયાગ હાય છે. પ્રશ્ન ૯૨૭. અયોગિ કેવલી ગુણસ્થાનકે કેટલા ચેગા હાય ? શા માટે ? ઉત્તર : એકપણ યોગ હોતો નથી : કારણ કે તેરમા સયેગિ કેવલી ગુણસ્થાનકના અંતે મન-વચન અને કાયાના ચેગેાનું રૂંધન કરે છે અને પેાતાના આત્મપ્રદેશે ૨/૩ ભાગમાં સ્થિત કરી નિશ્ચલ અનાવેલા હાય છે તે કારણથી યાગ હાતા નથી. “ગુણસ્થાનકને વિષે ઉપયાગનુ વણુ ન’ તિગ્મનાણુ દુ દ‘સાઇમ દુગે અજઈ સિ નાણુ દસ તિગ' । તે મીસ સીસા સમણા જયાઈ વિલ દુ અંત દુર્ગં ॥ ૫૧ ॥ ભાવાર્થ : પહેલા એ ગુણસ્થાનકે ત્રણ અજ્ઞાન, એ દશન એમ પાંચ ઉપયોગ હાય, અવિરતિ-દેશિવરતિએ ૩ જ્ઞાન, ક દર્શન હોય મિશ્ર ગુરુસ્થાનકે ૩ અજ્ઞાન, ૩ જ્ઞાન, ૩ દર્શન હોય. પ્રમત્ત ગુણસ્થાનથી ક્ષીણુ મેહ ગુણુસ્થાનક સુધી મનઃ પવજ્ઞાન સહિત એટલે ૩ દર્શન હોય. છેલ્લા બે ગુણસ્થાનકમાં કેવલજ્ઞાન તથા ફેલ્ડન એ એ ઉપયોગ હોય છે, ૪ જ્ઞાન, For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૯૨૮, મિથ્યાત્વ તથા સાસ્વાદન ગુણસ્થાનકે કેટલા ઉપયોગ હોય છે? ઉત્તર : આ બે ગુણસ્થાનકોને વિષે પાંચ ઉપગ હોય છે ? મતિઅજ્ઞાન, છૂતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન. પ્રશ્ન કર૯ મિશ્ર ગુણસ્થાનકે કેટલા ઉપગ હોય છે? શાથી? ઉત્તર + છ ઉપગ હોય છે. સામાન્ય રીતે નવ ઉપગ હેયઃ - ૩ અજ્ઞાન, ૩ દશન અથવા ૩ જ્ઞાન સાથે નવ થાય. જે જીને સમ્યક્ત્વના અંશ બહુલ હય, તે જેને જ્ઞાન હોય છે અને જે જીને મિથ્યાત્વના અંશ વધારે હોય, તે જેને અજ્ઞાન હોય. અહીં અવધિદર્શન કહેલ છે તે સિદ્ધાંતના અભિપ્રાય જાણવું. પ્રશ્ન ૯૩૦. અવિરતિ તથા દેશવિરતિગુણસ્થાનકે કેટલા ઉપગ હોય છે? કયા? ઉત્તર : છે ઉપગ હોય છે : મતિ, કૃત, અવધિજ્ઞાન, ચક્ષુ, અચક્ષુ, અવધિદર્શન. પ્રશ્ન ૩૧ અવિરતિ, દેશવિરતિએ બીજા ઉપગ શા માટે ન હોય? - ઉત્તર આ ગુણસ્થાનકે બીજા ઉપગે હોતા નથી : કારણ કે મિથ્યાત્વને, સર્વ વિરતિને તથા અપ્રમત્ત ભાવનો અભાવ હોવાથી બાકીના ઉપગે ઘટતાં નથી. પ્રશ્ન ૯૭૨. પ્રમત્ત ગુણસ્થાનકથી ક્ષીણમેહ ગુણસ્થાનક સુધી કેટલા ઉપગે હોય છે? ક્યા? ઉત્તર : ૭ ઉપગે હેય. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવજ્ઞાન, ચકું, અચકું, અવધિદર્શન. પ્રશ્ન ઉક. સગિ તથા અગિ કેવલી ગુણસ્થાનકને વિષે કેટલા ઉપગે હોય છે? ક્યા? ઉત્તર બે ઉપગે હોય છે. કેવલજ્ઞાન, કેવલદર્શન. For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પ્રશ્નોત્તરી ભાગ-૨ સૂત્રસમત કેટલાક બોલ કમગ્રંથે નથી માન્યા તે બતાવે છે (“સિદ્ધાંતિક મત') સાસણભાવે નાણું, વિરૂધ્વાહારગે ઉરલ મિર્સ ગિદિસ સાસાણે, નેહાહિ ગયે સુયમર્યાપિ / પર ભાવાર્થ: સાસ્વાદન ભાવમાં જ્ઞાન, વૈકિય-આહારકનાં પ્રારંભકાલે ઔદારિક મિશ્રાગ, એકેન્દ્રિય જીવોને વિષે સારવાદન ન હોય. આ ત્રણ બેલ સૂત્રમાં (સિદ્ધાંતમાં) કહેલ છે. કાર્મગ્રંથિક મતે માન્યા નથી. | પર I પ્રશ્ન é૪. સૈદ્ધાન્તિકે શું શું માને છે ? સૈદ્ધાંતિકે (૧) સાસ્વાદન ગુણસ્થાનકને વિષે જ્ઞાન, (૨) વૈક્રિય શરીર તથા આહારક શરીરમાં પ્રારંભકાલે ઔદારિક મિશ્રયેગ, તથા (૩) એકેન્દ્રિય જીવને વિષે સાસ્વાદન ગુણસ્થાનક હેતું નથી એવું માને છે. સૈદ્ધાંતિક તથા કાર્મગ્રંથિના મતાંતરને કારણે જીવસ્થાનક, ગુણસ્થાનક તથા માર્ગાઓને વિશે ફેરફાર પડે છે તેનું વર્ણન – સિદ્ધાત્નિના મતે : . પ્રશ્ન ૯૩પ. અપર્યાપ્ત બાદર, એકે. જને કેટલા ગુણસ્થાનક હોય? ઉત્તર “ એક ગુણસ્થાનક હોય છે –મિથ્યાત્વ. પ્રશ્ન ૯૩૬ અપર્યાપ્ત બેઈન્દ્રિય જીને કેટલા ઉપગ હોય? ઉત્તર : પાંચ ઉપયોગ હોય છે. મતિ-શ્રુત અજ્ઞાન, મતિ-શ્રુત જ્ઞાન તથા અચકુદર્શન. પ્રશ્ન ૯૩૭. અપર્યાપ્તા તેઈદ્રિય છેને કેટલા ઉપગ હોય? ઉત્તર : પાંચ ઉપગ હેય છે. મતિ-કૃત અજ્ઞાન, મતિ-શ્રત જ્ઞાન તથા અચક્ષુદર્શન. પ્રશ્ન ૯૩૮. અપર્યા. ચઉરીન્દ્રિય જીને કેટલા ઉપગ હોય? ઉત્તર : પાંચ અથવા છ ઉપગ હોય છે. મતિ-કૃત અજ્ઞાન, મતિ-સુત જ્ઞાન, અકુદર્શન, એમ પાંચ તથા ચક્ષુદર્શન સાથે છે. For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ kkk ચતુર્થ કમ માંથ પ્રશ્ન ૯૩૯. અપર્યાં. અસન્ન પચે. જીવાને કેટલા ઉપયાગ હાય મતિ-શ્રુત અજ્ઞાન, ઉત્તર : પાંચ અથવા છ ઉપયોગ હોય. મતિ-શ્રુત જ્ઞાન, અચક્ષુદન તથા ચક્ષુદર્શન. પ્રશ્ન ૯૪૦. સાસ્વાદન ગુણસ્થાનકે કેટલા જીવભે હાય ? ઉત્તર : છ જીવભેદે હાય છે. એઈ. અપર્યાં.,તે. મપર્યાં., ચઉં. અપર્યાં., અસન્ની પંચે અપર્યાં., સન્ની પંચે. અપર્યાં., તથા સન્ની પચ્ચે. પર્યાપ્ત. પ્રશ્ન ૪૧. દેશવિરતિ ગુણસ્થાનકે ચેગ કેટલા હેાય? કયા કયા ? ઉત્તર : ૧૨ યાગ હાય છે. ૪ મનના, ૪ વચનના, વૈક્રિય, વૈક્રિય મિશ્ર, ઔદારિક કાયયેાગ તથા ઔદારિક મિશ્ર કાયયેાગ. પ્રશ્ન ૯૪૨, પ્રમત્ત ગુણસ્થાનકે કેટલા યેાગે હૈાય ? ઉત્તર ૧૪ ધાગા હાય છે. ૪ મનના, ૪ વચનના, આહારક, આહારકમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, ઔદારિક તથા ઔદારિકમિશ્ર કાયયે ગ પ્રશ્ન ૯૪૩. સાસ્વાદન ગુણસ્થાનકે ઉપયોગ કેટલા હોય ? ઉત્તર : ૮ ઉપયોગ હૈાય છે. ૩ અજ્ઞાન, ૩ જ્ઞાન તથા ચક્ષુઅચક્ષુદન, મતાંતરે ૩ અજ્ઞાન સિવાયનાં પાંચ ઉપયોગ જાણવા. “ભાગ'ણાઓને વિષે ગુણસ્થાનકમાં મતભેદ વન પ્રશ્ન ૯૪૪. એકેન્દ્રિય મા ામાં કેટલા ગુણસ્થાનક હોય ? ઉત્તર : એક પહેલુ' ગુણસ્થાનક જ હોય છે. પ્રશ્ન ૯૪૫. પૃથ્વીકાય-અક્રાય-વનસ્પતિકાય મા ણામાં કેટલા ગુણસ્થાનકા હાય ? હાય? ઉત્તર : એક પહેલું ગુણસ્થાનક હેાય છે. પ્રશ્ન ૯૪૬. મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન માર્ગણામાં કેટલા ગુણસ્થાનક ઉત્તર : ખીજુ` તથા ૪ થી ૧૨. એમ દશ ગુણસ્થાન । હાય છે. પ્રશ્ન ૯૪૭. અવધિદર્શોન માણામાં કેટલા ગુણસ્થાનકા હાય ? ઉત્તર ૧ થી ૧૨ ગુણસ્થાનકે હાય છે. For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ “માગ ણાએમાં ચેાગના મતભેદોનું વર્ણન’1 પ્રશ્ન ૯૪૮. મન:પર્યવજ્ઞાન માગણામાં કેટલા ચેાગા હ્રાય ? ઉત્તર ૧૪ ચેગા હોય છે. ૪ મનના, ૪ વચનના, ઔદારિક, ઔદારિક મિશ્રયાગ, વૈક્રિય, વૈક્રિય મિશ્રયેાગ, આહારક, આહારક મિયાગ. છેદેપસ્થાપનીય ચારિત્ર માર્ગામાં ઉત્તર ૧૪ યોગા હાય છે: ૪ મનના, ૪ વચનના, ઔદારિક, ઔદ્યારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, આહારક, આહારકમિશ્ર. પ્રશ્ન ૯૫૦. દેશવિરતિ ચારિત્ર માણામાં કેટલા યેાગેા હોય ? પ્રશ્ન ૯૪૯ સામાયિક કેટલા ચેાગા હાય છે ? કયા ? ઉત્તર ૧૨ મેગા હોય છે : ૪ મનના, ૪ વચનના, ઔદ્યારિક, ઔહારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિય મિશ્રયાગ, ૨૫ પ્રશ્ન ૯પ૧. ચક્ષુન મા ામાં યેાગેા કેટલા હોય ? ઉત્તર : ૧૪ ચાગા હોય છે : ૪ મનના, ૪ વચનના, ઔદારિ, ઔકારિકમિશ્ર, વૈક્રિય, વૈક્ઝિમિશ્ર, આહારક તથા આહારકમિશ્ર. પ્રશ્ન ૯૫૨ મનયેાગ, વચનચેાગ માગણુામાં કેટલા યેાગેા હ્રાય ? ઉત્તર : ૧૪ ચેગા હોય છે : ૪ મનના, ૪ વચનના, ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિય, વૈયિમિશ્ર, આહારક તથા આહારક મિશ્રયાગ “માગણુાઓને વિષે ઉપયાગના મતભેદ ’ પ્રશ્ન ૯૫૩. એઇંદ્રિય માણાને વિષે ઉપયેાગ કેટલા હ્રાય ? ઉત્તર : પાંચ ઉપયોગ હાય : મતિ-શ્રુત્તઅજ્ઞાન, મતિ–શ્રુતજ્ઞાન, મચતુદર્શીન. પ્રશ્ન ૯૫૪, તેઇન્દ્રિય માણાને વિષે ઉપયાગ કેટલા હાય ? ઉત્તર : પાંચ ઉપયોગ હાય : મતિ-શ્રુતઅજ્ઞાન, મતિ-શ્રુતજ્ઞાન, અનુદ ન. For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મથ પ્રશ્ન ૯૫૫ ચઉરીન્દ્રિય માગણને વિષે કેટલા ઉપયોગ હોય? ઉત્તર ૬ ઉપગ હોય છે : મતિ-શ્રતઅજ્ઞાન, અતિશ્રુતજ્ઞાન, ચક્ષુ-અચક્ષુદર્શન. પ્રશ્ન ૯૫૬, સાસ્વાદન સમકિત માર્ગને વિષે કેટલા ઉપગ હોય? ઉત્તર : ૬ ઉપગ હેય : ૩ જ્ઞાન, ૩ દર્શન. પ્રશ્ન ૯૫૭. અસની માર્ગણામાં કેટલા ઉપગ હોય? ઉત્તર : ૬ ઉપગ હોય છે : ૨ અજ્ઞાન, ૨ જ્ઞાન અને ચક્ષુ-અચકુંદન. માણુઓમાં જીવભેદ વન" પ્રશ્ન ૯૫૮. મતિજ્ઞાન માર્ગણામાં કેટલા જીવભેદ હોય? ક્યા? ઉત્તર : ૬ છવભેદે હાય : બેઈ અપર્યા, તેઈ અપર્યા, ચઉ. અપર્યા, અસની, પંચે. અપર્યા, સની અપર્યા. તથા સની પર્યાપ્તા. પ્રશ્ન ૯૫૯. કૃતજ્ઞાન માર્ગણામાં કેટલા જીવભેદો હોય? ક્યા ? ઉત્તર : ૬ જીવભેદ હોય છે : બેઈ અપર્યા, તેઈ અપર્યા, ચઉ. અપર્યા, અસન્ની-પંચે. અપર્યાપ્તા, સન્ની અપર્યાપ્તા, સન્ની પર્યાપ્તા. પ્રશ્ન ૯૬૦. સાસ્વાદન સમક્તિ માર્ગણામાં કેટલા જીવભેદ હોય? ઉત્તર : ૬ જીવભેદે હોય છેવિકલેન્દ્રિય અપર્યાપ્તા, અસત્ની પંચે. અપર્યાપ્તા, સન્ની અપર્યાપ્તા તથા સની પર્યાપ્તા. ગુણસ્થાનકને વિષે લેહ્યાદ્વારનું વર્ણન" ઈસુ સન્હા તે તિગ, ઇગિ છ, સુકા અગિ અલેસા | બંધમ્સ મિચ્છ અવિરઈ, કસાય જગત્તિ ચઉ હેકે પ૩ / ભાવાર્થ : એકથી છ ગુણસ્થાનકને વિષે છે લેડ્યા હોય છે. તેજે, પ, ફલ એ ત્રણ લેયા એકથી અપ્રમત્ત ગુણસ્થાનક સુધી For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ ૨ ૨૭ હાય. આઠથી તેર એમ છ ગુણરથાનકને વિષે એક શુકલ લેડ્યા હાય છે. અયાગિ ગુણસ્થાનકમાં રહેલા જીવા અલેશી હોય છે. મધના ચાર હેતુએ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યાગ હૈાય છે. ॥ ૫૩ ॥ પ્રશ્ન ૯૬૧ મિથ્યાત્વથી પ્રમત્ત ગુણસ્થાનક સુધી કેટલી લેશ્યાઓ હાય ? ઉત્તર છ એ છ લેશ્યાએ હાય છે. પ્રશ્ન ૯૬૨ ઉત્તર : છેલ્લી ત્રણ લેશ્યા લેશ્યા, શુકલ લેશ્યા. પ્રશ્ન ૯૬૩. સ્થાનકને વિષે કેટલી વેશ્યાએ હાય ? ઉત્તર . એક શુકલ લેશ્યા હાય છે. પ્રશ્ન ૯૬૪. યાગિ કેવલી ગુણસ્થાનકે કેટલી લેશ્યા હાય ? ઉત્તર : એક પણ લેા હાતી નથી. પ્રશ્ન ૯૬૫. મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર ગુણસ્થાનકને વિષે શુભ લેશ્યા કયા પ્રકારની જાણવી ? ઉત્તર : શુભ લેશ્યા તરીકે તેને લેશ્યા, પદ્મ લેશ્યા, શુકલ લેડ્યા મંદ પિરણામવાળી હોય છે. કારણકે વેશ્યાના અધ્યવસાય સ્થાને અસ ખ્યાતા હોય છે. પ્રશ્ન ૯૬૬, ચેાથે-પાંચમે-છઠ્ઠું ગુણઠાણે કૃષ્ણાદિ ત્રણ અશુભ લેશ્યાએ કયા પરિણામવાળી હેાય ? ઉત્તર : કૃષ્ણ–નીલ-કાપેાત લેશ્યા જે અશુભ લેશ્યા કહેવાય છે તે મ'-મ ́તર-મ ́દતમ પિરણામવાળી હોય છે એમ જાણવું. અપ્રમત્ત ગુણસ્થાનકે કેટલી લેશ્યાએ હાય ? હોય છે : તેજો લેડ્યા, પદ્મ અપૂર્ણાં કરણ ગુણસ્થાનકથી સયેાગ કેવલી ગુણ પ્રશ્ન ૯૬૭. ગુણ પ્રાપ્તિમાં જીવેાને કઈ લેશ્યા હાય છે? ઉત્તર : જીવ જ્યારે સમતિ-દેશ વિરતિ કે સવ વિરતિ પ્રાપ્ત કશ્તા હોય, ત્યારે તેના અધ્યવસાયા વિશુદ્ધ હેાય છે. તેથી ગુણપ્રાપ્તિ વખતે જીને તેો-પદ્મ-શુકલ-લેડ્યામાંથી કોઈ શુભ લેશ્યા હાય છે. For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થકમ ગ્રંથ પ્રશ્ન ૯૬૮. ચેાથે-પાંચમે-છઠ્ઠું ગુડાણે અશુભ લેશ્યા કયારે આવે? ઉત્તર આ ત્રણે ગુણઠાણે ગુણપ્રાપ્તિ બાદ અવસ્થિત પિરણામી કે મંદ પિરણામી જીવને કૃષ્ણનીલ તથા કાપાત આદિ ત્રણ અશુભ લેફ્સાઓમાંથી કાઈ ને કાઈ લેશ્યા હાઈ શકે છે. એટલે પૂર્વ પ્રતિપન્ન જીવાને અશુભ લેશ્યા હોઈ શકે છે. ૨૮ પ્રશ્ન ૯૬૯. સાતમા ગુઠાણું અશુભ લેશ્યા શા માટે ન હેાય ? ઉત્તર : સાતમે ગુણુઠાણું વિશુદ્ધ પરિણામ હાય છે. જેના કારણે આ ગુણઠાણે ધર્મધ્યાનના પાયા હૈાય છે. આત્ત કે રૌદ્રધ્યાન હતું નથી, તેથી અશુભ લેશ્યાએ હાતી નથી. પ્રશ્ન ૯૭૦. આઠમા ગુઠાણાથી તેરમા ગુણુઠાણા સુધી એક શુલલેશ્યા શા કારણથી હોય ? ઉત્તર : આઠમા ગુણુઠાણાથી તેરમા ગુણુઠાણા સુધી એક શુક્લલેશ્યા હાય છે, કારણ કે આ ગુણુઠાણામાં રહેલા જીવેાને અતિવિશુદ્ધ પરિણામ હોય છે અને ક્રમસર દરેક ગુણુઠાણાઓને વિષે વિશુદ્ધવિશુદ્ધતર અને વિશુદ્ધતમ પરિણામે થતાં જાય છે. તેથી શુલલેશ્યા એક જ હેાય છે. અને તે પણ અસ`ખ્યાત અધ્યવસાય સ્થાને ચુત હાવાથી તીવ્ર તીવ્રતર અને તીવ્રતમ હાઈ શકે છે. પ્રશ્ન ૯૭૧. અયેાગિ ગુણસ્થાનકે લેશ્યા કેમ ન હોય ? ઉત્તર : અયેાગિ ગુણસ્થાનકે યાગના અભાવ હોય છે તેથી લેશ્યા હાતી નથી, લેશ્યા યેાગના કારણે હોય છે. પ્રશ્ન ૯૭૨. કર્મબ ́ધના મૂળ મધ હેતુ કેટલા ? ઉત્તર : જ્ઞાનાવરણીયાદિ કર્મના મૂલ ખૂંધ હેતુઓ ચાર છે. (૧) મિથ્યાત્વ (૨) અવિરતિ (૩) કષાય (૪) યાગ. પ્રશ્ન ૯૭૩, મિથ્યાત્વ કોને કહેવાય ? ઉત્તર : તત્વ પ્રત્યેની અરૂચિ, વિપરીત રૂચિ, અથવા કદાગ્રહીતા એ મિથ્યાત્વ કહેવાય છે. પ્રશ્ન ૯૭૪, અવિરતિ કેાને કહેવાય ? ઉત્તર : સાવદ્ય ચેગવાળા (મન-વચન-કાયાને વ્યાપાર ) તેની નિવૃત્તિ (પાછા ફરવા ) રૂપ યોગના અભાવ તે અવિરતિ કહેવાય. For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૯૭૫, કષાય કોને કહેવાય ? ઉત્તર : જેનાથી સસારના લાભ થાય તેનું નામ કષાય. પ્રશ્ન ૯૭૬, યાગ કાને કહેવાય ? ઉત્તર મન-વચન-કાયાના લબ્ધિ તયા કરણુ વીર્યરૂપ વ્યાપાર તે યાગ કહેવાય છે. પ્રશ્ન ૯૭૭. કર્મ મધના ચાર હેતુએ કહ્યા, એમ શાસ્ત્રોમાં પાંચમા પ્રમાદ નામનેા પણ ખંધ-હેતુ કહ્યો છે તે અત્રે શા માટે કહ્યો નથી ? ૨૮ ઉત્તર : કામ ગ્રંથિક મતના અભિપ્રાય મદ્ય અને વિષયરૂપ પ્રમાદ નામના હેતુને અવિરત નામના હેતુમા અંતર્ભાવ કરેલ છે. માટે તે હેતુની જુદી વિવક્ષા કરેલ નથી અને કષાયને જુદા ગણેલ છે. વૈક્રિય લબ્ધિ વગેરેના આરંભ પ્રમાદથી કહ્યો છે. પણ તેને ચેગ ગ્રહણની અંદર અંતર્ગત ગણેલ છે માટે દોષ નથી. 4. “સૂલ ચાર ભેદો (હેતુ)ના ઉત્તર બંધ હેતુઓનું વણુન’ અભિગહિય મણભિગડ્ડિયા-ભિનિવેસિગ્મ સ’સઈએ મણાભાગ... । પણ મિચ્છ ખાર અવિરઈ મણ કરણા નિયમ્મુ જિયવહા ॥ ૫૪ ॥ નવ સાલ કષાયા પત્નર જોગ ઇચ ઉત્તરાઉ સગવત્તા । ઇંગ ચઉ પણ તિ ગુણેસુ ચરૂ તિ દુ ઇગ પચ્ચ મધ॥૧૫॥ ભાવા : અભિગ્રહિક, અનાભિગ્રહિક, આભિનિવેશિક; સાંશયિક તથા અનાલાગિક આ પાંચ પ્રકારના મિથ્યાત્વ હોય છે. તથા પાંચ ઈન્દ્રિય અને મન તે છનું અનિયમન તથા છ પ્રકારના જીવના વધ એમ ખાર પ્રકારની અવિરતિ કહેલ છે. ૫ ૫૪ ॥ - નવ નાકષાય, ૧૬ કષાય આ પચ્ચીશ કષાયેા કહ્યા છે. તથા પંદર પ્રકારના યાગ કહેલ છે. એમ પ૭ ઉત્તર ખંધ હેતુએ થાય છે એક મિથ્યાત્વ ગુણઠાણે ચારે ય બંધ હેતુએ હાય છે. ર થી પાંચ ગુઠાણું મિથ્યાત્વ સિવાયના ત્રણ અંધ હેતુઓ હોય. ૬ થી ૧૦ ગુણુઠાણું મિથ્યાત્વ-અવિરતિ સિવાય એ અંધ હેતુઓ હાય છે. ૧૧-૧૨-૧૩ ગુણુઠાણું એક યુગ નામના બંધ હેતુ હોય છે, ॥ ૫૫ For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ક૭૮. મિથ્યાત્વના કેટલા ભેદ હોય છે? ઉત્તર : મિથ્યાત્વના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે (૧) આભિગ્રહિક મિથ્યાત્વ (૨) અનભિગ્રહિક મિથ્યાત્વ (૩) આભિનિવેશિક મિથ્યાત્વ (૪) સાંશયિક મિથ્યાત્વ અને (૫) અભેગિક મિથ્યાત્વ. પ્રશ્ન ૯૭૨ આભિગ્રહિક મિથ્યાત્વ કેને કહેવાય? ઉત્તર : ગુણ-અવગુણને વિચાર્યા વિના જે મતને ગ્રહણ કરેલ હોય, તેને જ સારે માને અને બીજાની નિંદા કરે તથા પોતે ગ્રહણ કરેલ ખરાબ દર્શનથી નિવૃત્તિ ન પામે તે આભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય. પ્રશ્ન ૯૮૦. આભિગ્રહિક મિથ્યાત્વવાળે જીવ શું ગ્રહણ કરે ? ઉત્તર : આ જીવ દિગંબરાદિ વિપરીત દર્શનેમાંથી કેઈપણ એકાદ દર્શનને ગ્રહણ કરે. પ્રશ્ન ૯૮૧. અનાભિગ્રહિક મિથ્યાત્વવાળો જીવ કોને કહેવાય ? ઉત્તર જે જીવ સર્વદર્શન સારા છે એમ માને પણ તેમાં કઈ વિશેષપણાએ જાણી શકે નહીં. ગુણ-અવગુણની પરીક્ષા કરી શકે નહીં એ જે કેક મધ્યસ્થ પરિણામ તે અનાભિગ્રાહિક મિથ્યાત્વ કહેવાય. પ્રશ્ન ૯૮૨ અભિનિવેશિક મિથ્યાત્વ કેને કહેવાય. ઉત્તર : પિતે કરેલી વાતને સિદ્ધ કરવા માટે સૂત્ર તથા અર્થને મરડે, કુયુક્તિઓ કરે, ખોટા તર્કો ઊભા કરે, કઈ સમજાવે તે પણ પિતાને અર્થ મૂકે નહિ, તે તથા પોતાની માન્યતા જૂઠી છે, એમ સમજવા છતાં પણ પિતે કહેલું મૂકવા તૈયાર ન થાય તે આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય છે. આ વાત અઢાર પાપસ્થાનકેમાંની મિથ્યા. ત્વની સઝાયમાં આ પ્રમાણે આવે છે. “જાણતાં કરે જુ” તે ગેષ્ઠામાહિલ આદિ નિન્હાની જેમ જાણવું. પ્રશ્ન ૯૮૩ સાંશયિક મિથ્યાત્વ કેને કહેવાય ? ઉત્તર : સશયિક મિથ્યાત્વ એટલે જિનેશ્વર ભગવંતેએ કહેલ તને વિષે સંશય ધારણ કરે. ગીતાર્થ ગુરૂ મળેલા હોય, છતાં સંશયને દૂર કરે નહિ, કારણ કે જો હું પૂછીશ તે ગુરૂ મને For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૩૧ અજ્ઞાની માનશે, એમ જાણી ગીતાર્થ ગુરૂને પૂછે નહિ અને તને વિષે અવિશ્વાસ ધારણ કરે, તે સશયિક મિથ્યાત્વ કહેવાય. પ્રશ્ન ૯૮. અનાગ મિથ્યાત્વ કેને કહેવાય ? ઉત્તર : અનાભગ મિથ્યાત્વ એટલે કે ઈ પણ દર્શનને જૂઠું કે ભલું ન માને. જેમ મૂછ પામેલે મનુષ્ય કડે રસ તથા મીઠે રસ વિશેષપણે ન જાણે તેની જેમ એકેન્દ્રિયાદિ જેવો તત્વાતત્વને ન જાણે, તેઓને અનાગિક મિથ્યાત્વ કહેવાય છે. પ્રશ્ન ૯૮પ, અવિરતિ કેટલા પ્રકારની છે? ઉત્તર : અવિરતિના બાર પ્રકાર આ પ્રમાણે કહ્યા છે : (૧) સારા યા નરસા સ્પર્શને અસંયમ (૨) સારા યા નરસા રસમાં અસંયમ (૩) સારી યા નરસી ગંધને અસંયમ (૪) સારા યા નરસા રૂપમાં અસંયમ (૫) સારા યા નરસા રૂપને વિષે અસંયમ (૬) સારા યા નરસા મનના વિચારને અસંયમ (૭) પૃથ્વીકાયને વધ (૮) અપકાયને વધ (૯) તેઉકાયને વધ (૧૦) વાયુકાયનો વધ (૧૧) વનસ્પતિકાયને વધ તથા (૧૨) બેઇઢિયાદિ ત્રસ જીવેની વિરાધનાની પ્રશ્ન ૯૮૬ કષાયે કેટલા પ્રરારના છે? ઉત્તર : કષાયે ૨૫ પ્રકારના હોય છે. અનંતાનુબંધી ૪ કષાય, અપ્રત્યાખ્યાનીય ૪ કષાય, પ્રત્યાખ્યાનીય ૪ કષાય, સંજવલન ૪ કષાય, હાસ્યાદિષક તથા ત્રણ વેદ. પ્રશ્ન ૯૮૭. ચેગ કેટલા કયા છે? ઉત્તર : બંધ હેતુને વિષે ૧૫ પેગો કહેલા છે : ૪ મનના, ૪ વચનના, દારિક, ઔદારિક મિશ્ર, વૈકિપ, વૈકિય મિશ્ર, આહારક, આહારક મિશ્ર તથા કામણ કાગ. પ્રશ્ન ૯૮૮. મિથ્યાત્વ ગુણસ્થાનકે મૂલબંધ હેતુ કેટલા હોય? ઉત્તર : ચાર હોય છે : મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા ગ. પ્રશ્ન ૯૯૯ બીજાથી પાંચ ગુણઠાણ સુધી મૂલબંધ હેતુ કેટલા હોય? ઉત્તર : અવિરતિ, કષાય, વેગ. આ ત્રણ હોય છે, અવિરતિ. For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૨ હાય ? પ્રશ્ન ૯૯૦ છ થી દશ ગુણુઠાણા સુધી કેટલા હાય ? ઉત્તર : છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકથી દશમા સૂક્ષ્મ સ ́પરાય સુધી બે મૂલબંધ હેતુ હાય છે : કષાય તથા યાગ. પ્રશ્ન ૯૯૧. અગ્યારથી તેર ગુણુઠાણામાં કેટલા મૂળ ખંધ હેતુ ચતુર્થાં ક ગ્રંથ મૂલબંધ હેતુ ઉત્તર : અગ્યારમા ઉપશાંત માહ ગુણસ્થાનકથી તેમા સચેકિંગ કૈવલી ગુણસ્થાનક સુધી એક મૂળ મહેતુ ધ્યેાગ’ નામને હાય છે. પ્રશ્ન ૯૯૨ ચૌદમા ગુણુઠાણે કેટલા મૂળ અંધ હેતુ હોય ? ઉત્તર : એક પશુ મૂળ ખંધ હેતુ ન હાય. ઉ મિચ્છ મિચ્છ અવિરઈ પઈ સાય સાલ તીસા । જોગ વિષ્ણુ તિ પુઈયા હારંગ જિણ વજ્જ સેસાએ ૫૬॥ ભાવાર્થ :— ચાર બંધ હેતુવાળી એક શાતાવેદનીય, મિથ્યાત્વ હેતુવાળી ૧૬ પ્રકૃતિએ, મિથ્યાત્વ-અવિરતિ એ બે હેતુવાળી ૩૫ પ્રકૃતિએ, ચેાગ વિના ૩ હેતુવાળી ૬૫ પ્રકૃતિ, આહારકક્રિ જીનનામ વજીને જાણવી. ॥ ૫૬ ॥ પ્રશ્ન ૯૯૩. ચારેય ખંધ હેતુથી બંધાય એવી ઉત્તર પ્રકૃતિએ કેટલી હાય છે? ઉત્તર : આવી એક શાતાવેદનીય કમ પ્રકૃતિ છે, પ્રશ્ન ૯૯૪. શાતાવેદનીય ચારેય ખ'ધ હેતુથી કઈ રીતે બંધાય ? ઉત્તર : મિથ્યાત્વગુણુસ્થાનકથી તેર ગુણુઠાણા સુધી શાતાવેદનીય ખંધાય છે. તેમાં મિથ્યાત્વ ગુણઢાણું મિથ્યાત્વ હેતુથી બંધાય છે. ૨-૩-૪-૫ ગુણઠાણે અવિરતિ હેતુથી બંધાય છે. ૬-૭-૮-૯-૧૦ ગુણઠાણે કષાય હેતુથી ખંધાય છે. અને ૧૧-૧૨-૧૩ ગુણઠાણે યાગ હેતુથી ખધાય છે. તેથી ચાર બંધ હેતુવાળી (પ્રત્યયિકી) કહેવાય છે. પ્રશ્ન ૯પ. મિથ્યાત્વ પ્રત્યયિકી પ્રકૃતિએ કેટલી હાય છે ? ઉત્તર : આવી પ્રકૃતિએ ૧૬ હાય છે. તે આ પ્રમાણે ઃ મિથ્યાત્વ મહનીય, નપુસકવે, નરકાસુષ્ય, નાગતિ, એક, જાતિ, For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ–૨ એઈ. જાતિ, તે, જાતિ, છેવ≠ સંઘયણુ, હુંડક સંસ્થાન, નરકનુપૂર્વી, તપનામક, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત તથા સાધારણ નામકર્મ આ ૧૬ પ્રકૃતિએ મિથ્યાત્વનો ઉદય હોય ત્યારેજ બંધાય છે. પ્રશ્ન ૯૯૬ : પ્રત્યયિકી બધ એટલે શું? ઉત્તર : તે તે ખધ હેતુને ઉડ્ડય હાય, ત્યારે જ બંધાય તે પ્રત્યયિકી મધ કહેવાય છે. પ્રશ્ન ૯૯૭ : અવિરતિ પ્રત્યયિકી પ્રકૃતિએ ખંધમાં કેટલી હોય ? ઉત્તર : ૩પ હોય છે : દર્શનાવરણીય કૈ, નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા, થીણુદ્ધી, મેાહનીય ૯, અનંતાનુબંધી ૪ કષાય, અપ્રત્યાખાનીય ૪ કષાય, સ્ત્રીવેદ, આયુષ્ય ૨, તિર્યંચાયુષ્ય, મનુષ્યાયુષ્ય. નામ ૨૦, પિડપ્રકૃતિ ૧૬, પ્રત્યેક ૧, સ્થાવર ૩ = ૨૦. પિ’ડપ્રકૃતિ ૧૬, મનુષ્યગતિ, તિય ચગતિ, પહેલાં પાંચ સંધયણુ, મધ્યમ ૪ સંસ્થાન, અશુભવિહાયેાગતિ, ઔદારિક શરીર, સૌદારિક અંગોપાંગ, તિય ચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, પ્રત્યેક ૧ : ઉદ્યોત નામક . સ્થાવર ૩ : દુગ, દુસ્વર તથા અનાદેય નામક ગાત્ર ૧ : નીગેાત્ર. પ્રશ્ન ૯૯૮ : મિથ્યાત્વ, ૩૩ અવિરતિ પ્રત્યયિકી આ ૩૫ પ્રકૃતિ ઉત્તર : મિથ્યાત્વ અંધ હેતુ હાય, ત્યાં અવિરતિબંધ હેતુ અવશ્ય હાય જ, તેથી મિથ્યાત્વ, અવિરતિ પ્રત્યયિકી ૩૧ પ્રકૃતિને ગણાવેલી છે. પ્રશ્ન મંધાય છે? ઉત્તર : અવિરતિ પ્રત્યર્ષિકી ૩૫ પ્રકૃતિના બંધ આ પ્રમાણે થાય છે. મિથ્યાત્વ ગુણસ્થાનકે ૩૫માંથી ક્રેઈપણ પ્રકૃતિ' ખ'ધાય છે, ખીજા ગુણુઠાણું ૩૫માંથી કોઈપણ બંધાય છે, પણ ખીજાના આને શા માટે કહેલી છે? ૯૯૯ : અવિરતિ-પ્રત્યયિકી ૩૫ પ્રકૃતિ કયાં કયાં For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ચતુર્થ કર્મગ્રંથ અંતે ૨૫ ને અંત થતું હોવાથી તે ૨૫ પ્રકૃતિને અનંતાનુબંધી અવિરતિ પ્રત્યયિકી કહેવાય છે. દશ પ્રકૃતિઓને ચેથા ગુણસ્થાનકના અંતે અંત થતું હોવાથી તે દશે પ્રકૃતિએને અપ્રત્યાખ્યાનીય અવિરતિ પ્રત્યયિકી કહેવાય છે. આ રીતે તે ૩૫ ને બંધ હોય છે. એટલે કે પહેલે ગુણઠાણે ૩૫માંથી કેઈપણ બંધાય બીજા ગુણઠાણે ૩૫માંથી કેઈપણ બંધાય ત્રીજા ગુણઠાણે ૯માંથી કેઈપણ બંધાય ચેથા ગુગઠાણે ૧૦ પ્રકૃતિઓમાંથી કોઈપણ બંધાય છે. પ્રશ્ન ૧૦૦૦ કષાય પ્રત્યયિકી પ્રકૃતિઓ કેટલી અને કંઈ ઉત્તર : કષાય પ્રત્યયિકી દિપ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય ૬, ૪ દર્શનાવરણીય, નિદ્રા, પ્રચલા, વેદનીય ૧, અશાતા વેદનીય, આયુ ૧, દેવાયુષ્ય, ગોત્ર ૧, ઉચ્ચગેત્ર, મેહનીય ૧૫, પ્રત્યાખ્યાનાદિ ૮, કષાય, હાસ્યાદિ ૬, પુરૂષદ, નામ ૩૧, પિંડપ્રકૃતિ ૧૩, દેવગતિ, પંચે. જાતિ, વૈકિય-તેજસ કામણ શરીર, વૈકિય અંગે પાંગ, ૪ વર્ણાદિ, શુભવિહાગતિ, દેવાનુપૂવી, સમચતુરસ સંસ્થાન, . . . પ્રત્યેક ૫, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિમણ, ઉપઘાત. ત્રસ ૧૦, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, સુભગ, સુસ્વર, આદેય, યશ, શુભ. સ્થાવર ૩, અસ્થિર, અશુભઅયશ. પ્રશ્ન ૧૦૦૧, કષાય પ્રત્યયિકી દપ પ્રકૃતિઓ કઈ રીતે બંધાય છે? ક્યાં ક્યાં સુધી બંધાય છે? તેને શું કહેવાય? ઉત્તર : કષાય પ્રત્યચિકી દપ પ્રકૃતિએ આ રીતે બંધાય છે : પ્રત્યાખ્યાનીય ૪, કષાય, દેશવિરતિ ગુણસ્થાનક સુધી બંધાય છે. તેને, સામાન્યથી પ્રત્યાખ્યાનીય કષાય પ્રત્યયિકી કહી શકાય. અશાતા વેદનીય, દેવાયુષ્ય, અરતિ, શોક, અસ્થિર, અશુભ, અયશ આ ૭ પ્રકૃતિઓ છઠ્ઠા ગુણસ્થાનક સુધી બંધાય છે. તેને સામાન્યથી પ્રમત્ત કષાય પ્રત્યયિકી કહી શકાય, નિદ્રા, પ્રચલા, દેવગતિ, પંચ, જાતિ, For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૩૫ વૈકિય-તૈજસ કાર્મણ શરીર, વૈકિય અંગે પાંગ, સમચતુસ્ત્ર સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાગતિ, દેવાનુ પૂવી, ત્રસ ૯, પ્રત્યેક પ, ભય, જુગુપ્સા, હાસ્ય, રતિ આ ૩૩ પ્રકૃતિએ આઠમા ગુણસ્થાનકમાં અમુક અમુક ભાગ સુધી બંધાય છે. તેને સામાન્યથી આઠમે ગુણઠાણે કષાય પ્રત્યયિકી બંધ કહેવાય છે. પુરૂષવેદ, સંજવલન ચાર કષાય એ પાંચ પ્રકૃતિએ નવમા ગુણઠાણા સુધી બંધાય છે, તેને બાદર કષાય પ્રત્યયિકી કહી શકાય. જ્ઞાના. પ, દર્શના. ૪, અંત. પ, ઉચ્ચગોત્ર, યશનામકર્મ આ ૧૬ પ્રકૃતિ ૧૦મા ગુણઠાણ સુધી બંધાય છે તેને સૂકમ કષાય પ્રત્યયિકી કહી શકાય. એટલે ૪ + ૭ + ૩૩ + + ૧૬ = ૬૫ પ્રકૃતિએ થાય છે. પ્રશ્ન ૧૦૦૨. આ ૬પ પ્રકૃતિઓ કેટલા બંધ પ્રત્યયિકી સામાન્યથી ગણાય ? ઉત્તર : આ ૬૫ પ્રકૃતિએ પ્રધાનપણે કષાય પ્રત્યયિકી છે, છતાં તેને મિથ્યાત્વ, અવિરતિ, કષાય પ્રત્યયિક રૂપે સામાન્યથી ગણી શકાય. પ્રશ્ન ૧૦૦૩. આહારક શરીર અને આહારક અંગોપાંગ શેનાથી બંધાય? ઉત્તર : આહારક શરીર, આહારક અંગોપાંગ આ બે પ્રકૃતિઓ કેઈ બંધ હેતુથી બંધાતી નથી, પણ પ્રધાનપણે નિરવધ ગ તથા સરા-સંયમથી એટલે અપ્રમત્ત સર્વ વિરતિથી બંધાય છે. એટલા માટે સંયમ ગુગ પ્રત્યયિકી કહેવાય છે. પ્રશ્ન ૧૦૦૪, જિનનામ કર્મ શેનાથી બંધાય છે? ઉત્તર : જિનનામ કર્મ સમ્યકત્વ ગુણથી બંધાય છે, તેમાં અરિહંતાદિકની ભકિત તથા પ્રશસ્ત રાગથી બંધાય છે. માટે આ ત્રણ પ્રકૃતિઓ કઈ બંધ હેતુથી બંધાતી નથી. “ચૌદ ગુણસ્થાનક વિષે ઉત્તર બંધ-હેતુ-સંખ્યા વર્ણન પણ પન્ન પન્ના તિય હિય ચત્ત ગુણચત્ત છ ચઉ દુગ વીસા | સેલસ દસ નવ નવ ચત્ત હેઉણ ન અજોગશ્મિ ૫૭ For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ ભાવાર્થ : અનુક્રમે મિથ્યાત્વાદિ ગુણસ્થાનકે જાણવા. ૫૫–૫૦૪૩-૪૬-૭૯-૨૬-૨૪–૨૨–૧૬-૧૦-૯-૯ તથા સાત અને ૦ આ પ્રમાણે ચૌદ ગુણઠાણે બંધ હેતુ જાણવા. | પ૭ | આ પ્રશ્ન ૧૦૨૫. ચૌદ ગુણઠાણે ૫૭ ઉત્તરબંધ હેતુમાંથી કેટલા કેટલા બંધ હેતુઓ હોય? તે સંખ્યાથી જણાવે ' ઉત્તર : ચૌદ ગુણસ્થાનકને વિષે ઉત્તરબંધ હેતુને આંક આ પ્રમાણે છે. મિથ્યાત્વ ગુણસ્થાનકે પ૫, સાસ્વાદન ગુણસ્થાનકે મિશ્ર ,, ૪૩, અવિરતિ સમ. ,, ૪૬ દેશવિરતિ , ૩૯, પ્રમત્ત સર્વ વિરતિ ), ૨૬ અપ્રમત્ત સર્વ અપૂર્વકરણ અનિવૃત્તિકરણ , સૂક્ષ્મ સંપરાય ,, ઉપશાંત મેહ , ૯, ક્ષીણ મેહ , ૯ સગી કેવલી , ૭, અગી કેવલી ,, વિસ્તારથી ગુણસ્થાનકમાં ઉત્તર બંધ હેતુઓનું વર્ણન પણ પન્ન મિછિ હારગ દુગૂણ સાસાણિ પન્ન મિછિ વિણા | મિસ દુગ કમ્યુઅણ વિણ તિ ચત્ત મીસે અહ છે ચત્તા ! ૫૮ in સદુમીસ કમ્મ અજ એ અવિરઈ કમ્યુરલ મીસ બી કતાએ | મુત્ત ગુણચત્ત દેસે છવીસ સાહાર દુ પમ / ૫૯ અવિરઈ ઈગાર તિ કસાય વજ અપત્તિ મીસ દુગ રહિયા ચઉવીસ અપુવૅ પુણ દુવીસ અવિવિયાહારે I ૬૦ . આ છહાસ સેલ બાયરિ સુહમે દસ વેય સંજલણ તિ વિણ | ખીણુ વસતિ આ લોભા સજેગિ પુળ્યુત્ત સગ જગા છે દા - ભાવાર્થ : મિથ્યાત્વે આહારદ્ધિક વિના ૫૫, પાંચ મિથ્યાત્વ વિના સાસ્વાદને ૫૦, ઔદારિકમિશ્ર, વૈકિયમિશ્ર, કાર્પણ અને અનંતાનુબંધી ૪ કષાય એ છ વિના મિશ્ર ૪૩, ત્રણ વેગ સહિત અવિરતિ ગુણઠાણે ૪૬, બંધ હેતુ હોય છે. ૫૮ છે - બે મિશ્ર અને કાર્મણ સાથે અવિરતિએ ૪૬, એક અવિરતિ For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ છેલ્લી, કામણ, ઔદારિક મિશ્ર, અપ્રત્યાખ્યાન કષાય એમ છ સિવાયનાં દેશવિરતિએ ૩૯, પ્રમત્તે આહારદ્ધિક સાથે ૨૬ હેય. ૫૯ અગ્યાર અવિરતિ, પ્રત્યાખ્યાનીય કષાય વજીને અને આહારક દ્રિક સહિત ૨૬ પ્રમ, બે મિશ્ર, ગ વિના અપ્રમત્તે ૨૪, વૈક્રિય, આહારક, યેગ વિના અપૂર્વકરણે રર બંધ હેતુ હોય છે. ૬૦ છે હાસ્યષટક વિના અનિવૃત્તિએ ૧૬, ૩ વેદ, સંજવલન ૩ કષાય વિના સૂમ સંપરા, ૧૦ ઉપશાંતમહ, ક્ષીણમેહે લેભ વિના નવ બંધ હેતુ, સાગી કેવલી ગુણઠાણે પહેલા જણાવ્યા પ્રમાણે સાત બંધ હેતુ હોય છે. એ ૬૧ પ્રશ્ન ૧૦૦૬. એથે (સામાન્યથી) બંધ હેતુઓ કેટલા હોય? ઉત્તર : ૫ મિથ્યાત્વ, ૧૨ અવિરતિ, ૨૫ કષાય, ૧૫ ગ=૨૭ વેગ હોય છે. પ્રશ્ન ૧૦૦૭. ઓઘમાંથી કેટલા બંધ હેતુ મિથ્યા ન હોય? શા કારણથી? ઉત્તર : બે બંધ હેતુઓ કાયમ રહેતા નથી. (૧) આહારક કાય. (૨) આહારક મિશ્ર કાગ. કારણ કે તે સંયમવાળા જીવને ઉદયમાં હોય છે. અન્યને હેતા નથી. પ્રશ્ન ૧૦૦૮ મિથ્યાત્વ ગુણઠાણે કેટલા બંધ હેતુઓ હોય? કયા? ઉત્તર પપ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ ૫, અવિરતિ ૧૨, ગ ૧૩, કષાય ૨૫, (૧૬ કષાય, ૯ નેકષાય) યેાગ ૧૩, ૪ મનના, ૪ વચનના, ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈક્રિય, વૈકિય મિશ્ર, કામણ કાય. પ્રશ્ન ૧૦૦૯ મિથ્યાત્વના અંતે કેટલા હેતુને અંત થાય? નથી, કયા ? ઉત્તર : પ મિથ્યાત્વ બંધ હેતુને અંત થાય. પ્રશ્ન ૧૦૧૦. બીજા સાસ્વાદન ગુણઠાણે કેટલા હેતુઓ હેય? કયા? For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ * * * ચતુર્થ કર્મગ્રંથ ઉત્તર : ૫૦ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યેગા. (ગ ૧૩ આહાર, આહારક મિશ્રવિના) આ પ્રશ્ન ૧૦૧૧ બીજા ગુણઠાણાના અંતે કેટલા હેતુને અંત તથા અનુદય થાય છે? ઉત્તર : ૪ હેતુને અંત તથા ૩ હેતુનો અનુદય થાય છે. અનંતાનુબંધિ ૪ કષાય હેતુનો અંત, દારિક મિશ્ર, વૈકિય મિત્ર, તથા કામણ ત્રણ યુગને અનુદય. - પ્રશ્ન ૧૦૧૨ ત્રીજા ગુણઠાણે બંધ હતુ કેટલા હોય છે? ઉત્તર ૪૩ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ છે, અવિરતિ ૧૨, કષાય ૨૧, ગ ૧૦=૪૩. કષાય ૨૧, અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, નવ નકષાય, એગ ૧૦, ૪ મનના, ૪ વચનના, ઔદારિક તથા વૈક્રિય કાયગ. આ પ્રશ્ન ૧૦૧૩. ત્રીજા ગુણઠાણાના અંતે નવા બંધ હેતુ કેટલા દાખલ થાય? ઉત્તર : ૩ બંધ હેતુ દાખલ થાય છે. દારિક મિશ્ર, વૈકિય મિશ્ર તથા કાર્મણગ. પ્રશ્ન ૧૦૧૪. ચોથા અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણઠાણે કેટલા બંધ હેતુઓ હોય છે? કયા ક્યા? ઉત્તર : ૪૬ બંધ હેતુ હોય છે. મિથ્યાત્વ , અવિરતિ ૧૨, કષાય ૨૧, ગ ૧૩=૪૬ પ્રશ્ન ૧૦૧૫ ચેથા ગુણઠાણાના અંતે કેટલા હેતુનો અંત થાય? ઉત્તર : ૭ બંધ હેતુને અંત થાય છે. અવિરતિ ૧, ત્રસકાયના વધને અસંયમ, કષાય ૪, અપ્રત્યાખ્યાનીય છે કષાય, ગ ૨, દારિક મિશ્ર, કામણ કાયયેગે. - આ પ્રશ્ન ૧૦૧૬. દેશવિરતિ ગુણઠાણે કેટલા હેતુઓ હોય છે? 1 ઉત્તર : ૩૯ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ , અવિરતિ ૧૧, કષાય ૧૭, ગ ૧૧=૩૯, અવિરતિ ૧૧, પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનને અસંયમ, પાંચકાયને વધ, કષાય ૧૭, પ્રત્યાખ્યાનાદિ ૮ For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ કષાય, ૯ નાકષાય, ગ ૧૧, ૪ મનને, ૪ વચનના, દારિક, વૈક્રિય, વૈક્રિય મિશ્ર. પ્રશ્ન ૧૦૧૭. દેશવિરતિ ગુણઠાણાના અંતે કેટલા હેતુને અંત થાય? તથા નવા દાખલ કેટલા થાય? ઉત્તર : ૧૫ હેતુઓને અંત થાય છે. અવિરતિ ૧૧, કષાય , પ્રત્યાખ્યાનીય ૪ કષા, તથા નવા બે દાખલ થાય છે. આહારક કાયેગ, આહાશ્ક મિશ્ર કાગ. પ્ર% ૧૦૧૮. પ્રમત્ત ગુણઠાણે કેટલા બંધ હેતુઓ હોય ? ઉત્તર : ૨૬ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ , અવિરતિ છે, કષાય ૧૩, ગ ૧૩=૨૬. કષાય ૧૩ : સંજ્વલન જ કષાય, નવ નેકષાય. એગ ૧૩ : કાશ્મણ-દારિકમિશ્ર વિનાનાં ૧૩ જાણવા. પ્રશ્ન ૧૦૧૯ પ્રમત્ત ગુણઠાણાના અંતે કેટલા હેતુને અંત થાય? ઉત્તર : ૨ બંધ હેતુને અંત થાય છે. વૈકિયમિશ્ર તથા આહારકમિશ્ર. પ્રશ્ન ૧૦૨૦. અપ્રમત્ત ગુણઠાણે કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર : ૨૪ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ છે, અવિરતિ , કષાય ૧૩, યેાગ ૧૧=૨૪. કષાય ૧૩: સંજવલન કષાય, ૯ નિકષાય. ગ ૧૧ : ૪ મનના, ૪ વચનના, ઔદારિક, વૈક્રિય, આહારક. પ્રશ્ર ૧૦૨૧, અપ્રમત્ત ગુણઠાણાના અંતે કેટલા હેતુને અંત થાય? ઉત્તર : ૨ બંધ હેતુનો અંત થાય છે(૧) વૈકિય કાયાગ (૨) આહારક કાગ. પ્રશ્ન ૧૦૨૨. આઠમા અપૂર્વકરણ ગુણઠાણે કેટલા હેતુઓ હેય? ઉત્તર : ૨૨ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ છે, અવિરતિ છે, કષાય ૧૩, ગ ૯=૩૨. વેગ ૯ : ૪ મનના, ૪ વચનના, ઔદારિક કાયેગ, પ્રશ્ન ૧૦૨૩, આઠમા ગુણઠાણાના અંતે કેટલા હેતુઓને અંત થાય ? For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કમ શ થ ઉત્તર : ૬ ખધ હેતુઓના અંત થાય છે. નેકષાય ૬ : હાસ્ય, રતિ, અતિ, શાક, લય, જુગુપ્સા. પ્રશ્ન ૧૦૨૪. નવમા ગુણઠાણે કેટલા મધ હેતુઓ હાય ? ઉત્તર : ૧૬ અંધ હેતુએ હેાય છે. કષાય ૭, યાગ ૯ = ૧૬. કષાય ૭ : સવલન ૪ કષાય, ૩ વેદ. ચેગ ૯ : ૪ મનના, ૪ વચનના, ઔદારિક કાયયેાગ, ૪ પ્રશ્ન ૧૦૨૫. નવમા ગુણુઠાણાના અ ંતે કેટલા હેતુને અંત થાય ? ઉત્તર : ૬ બંધ હેતુના અંત થાય છે. કષાય ૬ : સંજવલન ક્રોધ-માન-માયા, ૩ વેદ.. પ્રશ્ન ૧૦૨૬ દશમા ગુણુઠાણે કેટલા બંધ હેતુઓ હાય ? ઉત્તર : ૧૦ ખંધ હેતુઓ હોય છે. કષાય ૧, ચેગ ૯ = ૧૦. કષાય ૧ : સજ્વલન લેાભ. યાગ ૯ : ૪ મનના, ૪ વચનના, દારિક કાયયેાગ. પ્રશ્ન ૧૦૨૭. દેશમાં ગુઠાણુાના અંતે કેટલા હેતુના અંત થાય ? ઉત્તર : એક હેતુના અંત થાય છે. કષાય ૧ : સવલન લેબ. પ્રશ્ન ૧૦૨૮. અગ્યારમા તથા ખારમા ગુઠાણે કેટલા હેતુ હાય ? ઉત્તર : હું અંધ હેતુઓ હોય છે. યાગ ૯ : ૪ મનના, ૪ વચનના, ઔદારિક કાયયેાગ. પ્રશ્ન ૧૦૨૯. તેરમા શુઠાણે કેટલા અંધ હેતુઓ હાય ? ઉત્તર : છ ખ'ધ હેતુઓ હોય છે. યોગ છ : સત્યમન, સત્યવન, અસત્યાક્રૃષામન, અસત્યામૃષાવચન, ઔદારિક, ઔદારિકમિશ્ર, કામણ કાયયે ગ. ચૌદ જીવભેદને વિશે મધ હેતુનું વર્ણન ' પ્રશ્ન ૧૦૩૦. સૂક્ષ્મ અપર્યાપ્તા એકે. જીવાને વિષે કેટલા બધ હેતુઓ ઘટે? ઉત્તર : નીચે પ્રમાણે ૩૩ મધ હેતુઓ ઘટે છે. મિથ્યાત્વ ૧: અનાભાગ મિથ્યાત્વ. વિરતિ ૭ : સ્પર્શેન્દ્રિયને અસંયમ, ૬ કાયને For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ વધ. કષાય ૨૩ : ૧૬ કષાય, ( હાસ્યાદિ, નપુંસકવેદ. ચાગ ૨ : ઔદારિકમિશ્ર તથા કામણ કાયયેાગ, પ્રશ્ન ૧૦૩૧, સૂક્ષ્મ પર્યાપ્તા એકે, જીવાને કેટલા અંધ હેતુએ ઘટે ? ઉત્તર : ૩ર અંધ હેતુએ ઘટે છે. મિથ્યાત્વ ૧ : અનાભોગ મિથ્યાત્વ, અવિરતિ ૭ : સ્પર્શેન્દ્રિયને અસંયમ, ૬ કાયને વધુ. કષાય ૨૩ : ૧૬ કષાય, ૬ હાસ્યાદિ, નપુ ́સકવેદ. ચેાગ ૧: ઔદારિક કાયયાગ. ૪૧ પ્રશ્ન ૧૦૩૨. માદર અપર્યાપ્તા એકે. જીવાને કેટલા બધ હેતુઓ ઘટે ? ઉત્તર : ૩૩ ખ'ધ હેતુઓ હાય છે. મિથ્યાત્વ ૧ : અનાભાગ મિથ્યા. અવિરતિ ૭ : સ્પર્શેન્દ્રિય અસયમ, ૬ કાયના વધ. કષાય ૨૩ : ૧૬ કષાય, ૬ હાસ્યાદિ, નપુ ંસકવેદ. ચાગ ૨ : ઔદારિકમિશ્ર તથા કાણુ, પ્રશ્ન ૧૦૩૩. ખાદર પર્યાં. એકે. જીવાને કેટલા હેતુઓ હોય ? ઉત્તર : ૩૪ બંધ હેતુએ હોય છે. મિથ્યાત્વ ૧ : અનાલેગ મિથ્યાત્વ, અવિરતિ ૭ : સ્પર્શેન્દ્રિય અસંયમ, ૬ કાયનેા વધુ. કષાય ૨૩ : ૧૬ કષાય, ૬ હાસ્યાદિ, નપુ ંસકવેદ. યાગ ૩ : ઔદ્યારિક, વૈક્રિય, વૈક્રિયમિશ્ર. પ્રશ્ન ૧૦૩૪ એઇંદ્રિય અપર્યાં. જીવાને કેટલા હેતુઓ ઘટે? ઉત્તર : ૩૪ બંધ હેતુઓ હાય છે. મિથ્યાત્વ ૧ : અનાભાગ મિથ્યાત્વ. અવિરતિ ૮ : સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અસયમ, ૬ કાયના વધ. કષાય ૨૩ : ૧૬ કષાય, ૬ હાસ્યાદિ, નપુંસકવેદ, યેાગ ૨ : કાર્માણ, ઔદારિકમિશ્ર. પ્રશ્ન ૧૦૩પ, એઇંદ્રિય પર્યાં. જીવાને વિષે કેટલા હેતુઓ હોય ? ઉત્તર : ૩૪ અંધ હેતુએ હેાય છે. મિથ્યાત્વ ૧ : અનાલેગ, થાય ૨૩ : ૧૬ કષાય, ૬ હાસ્યાદિ, નપુ ંસકવેદ. અવિરતિ ૮ : સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અસયમ, ૬ કાયના વધ. ચેાગ ૨ : ઔદારિક તયા અસત્યામૃષાવચનચેાગ. For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૨ હાય ? ચતુથ કમ ગ્ર ંથ પ્રશ્ન ૧૦૩૬, તેઇન્દ્રિય અપર્યા, જીવાને વિષે કેટલા હેતુએ ઉત્તર : ૩૫ બંધ હેતુએ હોય છે. મિથ્યાત્વ ૧ : અનાભાગ મિથ્યાત્વ. અવિરતિ ૯ : સ્પોર્ટીંન્દ્રિય, રસનેન્દ્રિય, પ્રાણેન્દ્રિય અસંયમ, ૬ કાયના વધ. કષાય ૨૩ : ૧૬ કષાય, ૬ હાસ્યાદિ, નપુંસકવેદ. ચેાગ ૨ : ઔદારિકમિશ્ર તથા કામ યાગ. પ્રશ્ન ૧૦૩૭ તૈઇંદ્રિય પર્યાં. જીવાને વિષે કેટલા હેતુઓ હોય ? ઉત્તર : ૩૫ અંધ હેતુએ હાય છે. મિથ્યાત્વ ૧ : અનાભાગ મિથ્યા. અવિરતિ ૯ : સ્પર્શે°ન્દ્રિય, રસનેન્દ્રિય, પ્રાણૅન્દ્રિય અસયમ, ૬ કાયના વધ. કષાય ૨૩ : ૧૬ કષાય, ૬ હાસ્યાદિ, નપુંસકવેદ. ચેાગ ૨ : ઔદારિક કાયયેાગ, અસત્યાસૃષા વચનયાગ. પ્રશ્ન ૧૦૩૮. ચઉ. અપર્યાં. જીવાને કેટલા હેતુએ હાય ? ઉત્તર : ૩૬ અંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ ૧ : અનાભાગ મિથ્યાત્વ. અવિરતિ ૧૦ : સ્પના-રસના-ઘ્રાણુ-ચક્ષુરીન્દ્રિય અસ’યમ, છ કાયના વધ. કષાય ૨૩ : ૧૬ કષાય, ૬ હાસ્યાદિ, નપુ સકવે. ચેગ ૨ : ઔદારિકમિશ્ર, કાણ. પ્રશ્ન ૧૦૩૯, ચઉ. પર્યાં. જીવાને વિષે કેટલા હેતુઓ હોય? ઉત્તર : ૩૬ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ ૧ : અનાલેગ મિથ્યાત્વ અવિરતિ ૧૦ : સ્પના-રસના-પ્રાણ-ચક્ષુરીન્દ્રિય અસયમ, ૬ કાયના વધ. ક્રષાય ૨૩ : ૧૬ કષાય, ૬ હાસ્યાદિ, નપુ સકવેદ, ચેાગ ૨ : ઔદારિક કાયયેાગ, અસત્યામૃષા વચનયાગ. પ્રશ્ન ૧૦૪૦. અસન્ની પંચે. અપર્યાં. જીવાને કેટલા હેતુએ હોય ? ઉત્તર : ૩૭ અથવા ૬૯ અંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ ૧ : નાભાગ મિથ્યાત્વ. અવિરતિ ૧૧ : મન અસંયમ વિના ૧૧. કષાય ૨૬ : ૧૬ કષાય, ૬ હાસ્યાદિ, નપુસકવેદ. યાગ ૨ ઔદારિક મિટ્ટ;યેાગ, કામ ણુ કાયયેાગ = ૩૭ અથવા લિંગાકારે એ વેદ અધિક ગણતાં ૩૯ થાય છે. For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ–૨ હોય ? હોય ? પ્રશ્ન ૧૦૪૧, અસન્ની પંચે પર્યાં. જીવાને કેટલા બંધ હેતુઓ ઉત્તર : ૩૭ અથવા ૩૯ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ ૧ અનાભાગ મિથ્યાત્વ. અવિરતિ ૧૧ : મન અસંયમ વિનાની જાણવી. કષાય ૨૩ ૧૬ કષાય, ૬ હાસ્યાદિ, નપુંસકવેદ, યાગ ૨ : ઔદારિક કાયયેાગ, અસત્યામૃષા વચનયોગ. એ વેદ લિંગાકારે અધિક ગણતાં ૩૯ મધ હેતુઓ થાય છે. પ્રશ્ન ૧૦૪૨. સન્ની અપર્યાં. જીવાને વિષે કેટલા બંધ હેતુઓ ૪૩ ઉત્તર : ૪૦ અથવા ૪૬ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ ૧ : અનાભાગ મિથ્યાત્વ. અવિરતિ ૧૧ : મન અસંયમ વિના, કષાય ૨૫, ચેગ ૩ : ઔદારિકમિશ્ર, વૈક્રિયમિશ્ર, કાણ કાયયોગ = ૪૦ બંધ હેતુ થાય છે અથવા ૪૬ પણ આ પ્રમાણે થાય છે. ૫ મિત્વ, ૧૧ અવિરતિ, ૨૫ કષાય, અને ૫ મેગ = ૪૬. ૫ યાગ : ઔદાકિ ઔદારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, કાર્મ છુ. પ્રશ્ન ૧૦૪૩, સન્ની પર્યાં. જીવાને કેટલા હેતુએ ઘટે ? ઉત્તર : ૫૭ અંધ હેતુ હોય છે. મિથ્યાત્વ ૫, અવિરતિ ૧૨, કષાય ૨૫, ચેાગ ૧૫ – ૫૭ અપમત્તતા સત્તì મીસ અક્ષુબ્ધ ખાયરા સત્ત । અધઇ હસ્યુહુમાં એગ સુવરમા અધઞા જોગી ।। ૬૨।। ભાષા : અપ્રમત્ત ગુડાણા સુધી ૭ અથવા ૮ કર્મપ્રકૃતિના ખંધ, મિશ્ર–અપૂર્વકરણ, અનિવ્રુતિકરણ, ગુણુઠાણે છ કર્મ પ્રકૃતિના બંધ, સૂક્ષ્મ સંપરાયે છ ક પ્રકૃતિના બંધ, ૧૧–૧૨ અને ૧૩ મા ગુણુઠાણે ૧ કર્મ પ્રકૃતિના બંધ, અયેાગ શુઠાણું અખંધ હોય છે. ॥ ૬ ॥ પ્રશ્ન ૧૦૪૪ ૧ થી ૭ ગુણઠાણા સુધી કેટલી મૂળ કર્મ પ્રકૃતિને અધ હોય ? ઉત્તર : ૧-૨-૪-૫-૬ ગુણુઠાણા સુધી આયુષ્ય ક્રમ સિવાય છ ફર્મના બંધ તથા આયુષ્યના અંધ કરે ત્યારે માલકના પણ For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્યગ્રંથ બંધ હોય છે. સાતમાં ગુણઠાણે સાત કમેને બંધ હોય છે. તથા જે જે છઠ્ઠા ગુણઠાણાથી આયુષ્ય બાંધતા બાંધતા સાતમે ગુણઠાણે જાય ત્યારે તેઓને આઠ કર્મોને બંધ પણ હોય છે. પ્રશ્ન ૧૦૪પ. મિશ્ર ગુણસ્થાનકે કેટલા કર્મને બંધ હોય ? ઉત્તર : આયુષ્ય સિવાય ૭ કર્મને બંધ હોય છે. કારણ કે મિશ્ર ગુણસ્થાનકમાં રહેલા જ આયુષ્યને બંધ કરતા જ નથી. પ્રશ્ન ૧૦૪૬. અપૂર્વકરણ, અનિવૃતિકરણ ગુણઠાણે કેટલા કર્મને બંધ હોય? ઉત્તર : આયુષ્ય કર્મ સિવાય સાત કર્મને બંધ હોય છે. પ્રશ્ન ૧૦૪૭, સૂક્ષ્મ સંપરાય ગુણઠાણે કેટલા મૂલ કર્મને બંધ હોય? ઉત્તર : મૂળ છ કર્મને બંધ હોય છે. જ્ઞાનાવરણીય, દર્શનવરણીય, વેદનીય, નામ, શેત્ર તથા અંતરાય. પ્રશ્ન ૧૦૪૮. ૧૧-૧૨ તથા ૧૩ મા ગુણઠાણે કેટલા મૂળ કર્મો બંધાય છે? ઉત્તર : મૂળ એક વેદનીય કર્મને બંધ હોય છે. પ્રશ્ન ૧૦૪૯ ચૌદમાં ગુણઠાણે કેટલા કર્મોને બંધ હોય? ઉત્તર : એક પણ કર્મને બંધ હોતે નથી. “ગુણરથાનકને વિશે ઉદય તથા સત્તાનું વર્ણન આ સુહમ સંતુદ અવિ મોહ વિષ્ણુ સત્ત ખીણશ્મિ ચડે ચરિમ દુગે અઉ સંતે ઉવસંતિ સદએ છે ૬૩ . ભાવાથ: પહેલાથી સૂક્રમ સંપરાય ગુણસ્થાનક સુધી આઠ કર્મને ઉદય તથા સત્તા હેય છે. મેહનીય કર્મ વિના બારમા ગુણસ્થાનકે ૭ કર્મને ઉદય તથા સત્તા હેય છે. ૧૩ તથા ૧૪ મા ગુણ સ્થાનકે ચાર કર્મનો ઉદય તથા સત્તા હેાય છે. ૧૧ ગુણસ્થાનકે ૭ કર્મનો ઉદય અને ૮ કર્મની સત્તા હોય છે. તે ૬૩ જે પ્રશ્ન ૧૦૫૦. ૧ થી ૧૦ ગુણઠાણે સુધી કેટલા કર્મને ઉદય તથા સત્તા હોય છે? For Private and Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૪પ ઉત્તર : માઠ કર્મનો ઉદય તથા આઠેય કર્મની સત્તા હોય છે. પ્રશ્ન ૧૦૫૧. ૧૧ મા ગુણઠાણે કેટલી પ્રકૃતિને ઉદય તથા સત્તા હોય ? ઉત્તર : મેહનીય કર્મ વિના સાતે કર્મને ઉદય હોય છે તથા આઠેય કર્મની સત્તા હોય છે. પ્રશ્ન ૧૦૫ર. બારમા ગુણઠાણે કેટલા કર્મની સત્તા તથા ઉદય હોય ? ઉત્તર મોહનીય કર્મ વિના સાત કર્મની સત્તા તથા સાત કર્મને ઉદય હેય. પ્રશ્ન ૧૦૫૩. તેરમા તથા ચોદમાં ગુણસ્થાનકે કેટલા કર્મની સત્તા તથા ઉદય હોય છે? ઉત્તર : ચાર અઘાતિ કર્મની (વેદનીય, આયુ, નામ તથા ગોત્ર) સત્તા હોય છે તથા એ ચારેય કમેને ઉદય હોય છે. “ચૌદ ગુણસ્થાનકને વિષે મૂલકર્મની ઉદીરણુનું વર્ણન ઉઈરતિ પમત્તતા સગ૬ મીસ વેય આ વિણા | છગ અપમરાઈ તઓ છ પંચ સુહમે પવસંત | ૬૪ i પણ છે ખીણ દુ જોગી છુદીરગુ અજેગી થાવ ઉવસંતા સંખગુણ ખીણ સુહુમા નિયદિ અપવ્વ સમ અહિયા II ૬પ | ભાવાર્થ: છ ગુણઠાણ સુધી ૭-૮ કર્મની ઉદીરણા, મિત્રે ૮ કર્મની, વેદનીય-આયુ વિના અપ્રમત્તાદિમાં છની, સૂમ સંપાયે છે અને ૫ કર્મની, ઉપશાતે ૫ કર્મની, ક્ષીણમેહે પ અને ૨ કર્મની, સગીએ ૨ કર્મની ઉદીરણા હેય. ચૌદમે આસુદીરગ હોય. ઉપશાંત મહી ડા, ક્ષીણમોહી સંખ્યાતગુણ, સૂક્ષ્મ સંપરાય, અનિવૃત્તિ, અપૂર્વકરણ વિશેષાધિક અને સમ સરખા જાણવા. ૬૪-૬૫ / આ કમની ઉદીરણાનું વર્ણન પ્રશ્ન ૧૦૫૪. મિથ્યાત્વ સાસ્વાદન ગુણસ્થાનકે કેટલા કર્મની ઉદીરણું હોય ? ઉત્તર : સાત અથવા આઠ ક્રમની ઉદીરણ હોય છે. આ For Private and Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ કર્મની ઉદીરણ ચાલું સતત હોય છે તે જાણવી. આયુષ્ય કર્મ પૂર્ણ થતાં છેલ્લી આવલિકામાં ઉદીરણ હોતી નથી, તે વખતે આયુષ્ય સિવાય સાત કર્મની ઉદીરણ જાણવી. પ્રશ્ન ૧૦૫૫. ચારથી છ ગુણઠાણુમાં કેટલા કર્મની ઉદીરણ હોય ? ઉત્તર : સાત અથવા આઠ કર્મની ઉદીરણા હોય છે. આયુષ્યની છેલી આવલિકા બાકી રહે, ત્યારે સાત કર્મની ઉદીરણ જાણવી, પ્રશ્ન ૧૦૫૬. મિશ્ર ગુણઠાણે કેટલા કર્મની ઉદીરણા હોય? ઉત્તર : આઠે આઠ કર્મની ઉદીરણા હોય છે. ' પ્રશ્ન ૧૦૫૭. મિશ્ર ગુણસ્થાનકે સાત કેમની ઉદીરણા શા કારણથી ન હોય ? ઉત્તર : મિશ્ર ગુણસ્થાનકે રહેલા કેઈ પણ જીવ મરણ પામતા ન હોવાથી આયુષ્ય કર્મીની એક આવલિકા ઉદયકાળ રહેતું નથી.. અર્થાત્ તેથી વધારે રહે છે, તે કારણથી સાત કર્મની ઉદીરણ હોતી નથી. પ્રશ્ન ૧૦૫૮, સાતમા-આઠમા-નવમા ગુણઠાણે કેટલા કર્મની ઉદીરણ હોય ? ઉત્તર : છ કર્મની ઉદીરણ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય, મોહનીય, નામ, નેત્ર, અંતરાય. ' પ્રશ્ન ૧૦૫ વેદનીય તથા આયુષ્ય કર્મની ઉદીરણા સાતમાદિ ગુણઠાણામાં શા માટે ન હોય? ઉત્તર : વેદનીય આયુષ્ય કર્મની ઉદીરણ માટે જેવા અધ્યવસાય (પરિણામ) જોઈએ તેવા અધ્યવસાય કરતા અતિવિશુદ્ધ અધ્યવસાય થયેલ હોય છે તે કારણથી એ બે કર્મ ઉદીરણને અગ્ય બને છે તેથી ઉદીરણ હોતી નથી. પ્રશ્ન ૧૦૬૦. દશમા ગુણઠાણે કેટલા કમની ઉદીરણું હોય? કયા કયા ? ઉત્તર : છે અને પાંચ કર્મની ઉદીરણા હેય. For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ છે કર્મની ઉદીરણામાં–જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, નામ, ગેત્ર, અંતરાય એ છ કર્મની હોય છે. પાંચ કમની ઉદીરણામાં–મેહનીય કર્મના ઉદયમાં જ્યારે એક આવલિકા જેટલા દલિકે ઉદયમાં ભેગવવાના બાકી રહે ત્યારે મેહનીય કર્મની ઉદીરણ હોતી નથી માટે તે સિવાય પાંચ કર્મની ઉદીરણા જાણવી. પ્રશ્ન ૧૦૬૧. ઉપશાંત મેહ નામના અગ્યારમાં ગુણઠાણે કેટલા . કર્મની ઉદીરણું હોય? ઉત્તર : પાંચ કર્મની ઉદીરણ હોય છે. જ્ઞાનાવરણીય, દર્શના વરણીય, નામ, નેત્ર, અંતરાય કર્મ. પ્રશ્ન ૧૦૬૨. ક્ષીણમેહ નામના ૧૨ મા ગુણઠાણે કેટલા કર્મની ઉદીરણું હોય? કયા? તથા શાથી? ઉત્તર : બારમા ક્ષીણમેહ ગુણસ્થાનકે પાંચ કર્મની અને બે કર્મની એમ બે ય રીતે ઉદીરણું સ્થાન ઘટે છે. - જ્ઞાનાવરણીય-દર્શનાવરણય-નામ-ગોત્ર તથા અંતરાય એ પાંચ કર્મની તથા જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય કર્મના દલિકે જ્યારે એક સાવલિકા જેટલા ભેગવવા ગ્ય રહે ત્યારે એ ત્રણ કર્મની ઉદીરણા હોતી નથી. માત્ર ઉદય જ હોય છે. તે કારણથી તે આવલિકાના કાળ વખતે નામ તથા ગોત્ર કર્મની એમ બે કર્મોની ઉદીરણા હોય છે. પ્રશ્ન ૧૦૬૩. તેરમા સગિ કેવલી ગુણસ્થાનકે કેટલા કર્મોની ઉદીરણ હોય છે? કયા કયા ? ઉત્તર : બે કર્મોની ઉદીરણા હોય છે. નામ કર્મ તથા ગોત્ર કર્મ. પ્રશ્ન ૧૦૬૪. અગિ કેવલી ગુણઠાણે કેટલા કર્મની ઉદીરણ હોય? ઉત્તર : એક પણ કર્મની ઉદીરણું લેતી નથી. ઉદીરણું યેગા હોય ત્યાં સુધી હોય છે, ચૌદમા ગુણઠાણે ભેગને અભાવ હોય છે, તેથી ઉરિણા હતી નથી. For Private and Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ “ગુણસ્થાનકાને વિષે અપમડું પ્રશ્ન ૧૦૬૫, ઉપશાંત માહ ગુણસ્થાનકે કેટલા અધા ગુણસ્થાનક કરતા આ ગુણસ્થાનકે કેટલા હાય ? ચંતુ ક ગ્ર ંથ વર્ણન છે ઉત્તર : ચૌદ ગુણસ્થાનકની અપેક્ષાએ અગ્યારમા ઉપશાંત માહ ગુણસ્થાનકે સૌથી થેાડા જીવા હાય છે. કારણ કે ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરનારા જીવા વધારેમાં વધારે એક સાથે ૫૪ હાય છે. પ્રશ્ન ૧૦૬૬. ઉઘશાંત માહ કરતાં કયા ગુણુઠાણાવાળા જીવા કેટલા વધારે હાય છે ? ઉત્તર : ક્ષીણુમેહ ગુણુસ્થાનકવાળા જીવા સ`ખ્યાતગુણા ઋષિક હાય છે. પ્રશ્ન ૧૦૬૭. ક્ષીણમેાહ ગુણસ્થાનકવાળા જીવે સંખ્યાતગુણા કઈ અપેક્ષાએ હાય અને શાથી ? ઉત્તર : ક્ષીણ માહ ગુણસ્થાનકવાળા જીવા સ ંખ્યાત ગુણા કહ્યા છે. તે ઉત્કૃષ્ટ પદની અપેક્ષાએ જાણવા. નહીંતર વિપરીતપણે પણ હાઈ શકે છે. ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરનારા જીવા એક સમયે ઉત્કૃષ્ટથી ૧૦૮ હાય છે. જ્યારે ઉપશમ શ્રેણીવાળા જીÀા ૫૪ હોય છે તે કારણથી સંખ્યાતગુણા કહ્યા છે. પ્રશ્ન ૧૦૬૮. ક્ષીણુમેહ ગુણસ્થાનકવાળા જીવા કરતાં ક્રયા ગુણસ્થાનકવાળા જીવા કેટલા અધિક હાય ? જીવા હામ ? ઉત્તર : દશમા સૂક્ષ્મ સ`પરાય ગુણસ્થાનકવાળા જીવા વિશેષાધિક હાય છે. કારણ કે તે ગુણસ્થાનકમાં ઉપશમ શ્રેણીવાળા તથા ક્ષેપક શ્રેણીવાળા અને પ્રકારના જીવા હાય છે. પ્રશ્ન ૧૦૬૯. દેશમાં ગુઠાણાવાળા જીવેા કરતાં કયા ગુણુઠ્ઠાણાવાળા જીવા અધિક યા સરખા હાય છે? શાથી ? For Private and Personal Use Only ઉત્તર : દશમા ગુણસ્થાનકવાળા જીવા જેટલા નવમા તથા માઢમા ગુણુઠાણાવાળા જીવેા (સરખા) હોય છે. માટે સમ કહેવાય છે. કારણ કે ઉપશમશ્રેણી તથા ક્ષપકશ્રેણીના આરંભ કરનાર વે આઠમા ગુઢાણાથી સરખા હોય છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ જેગિ અપમત્ત ઈથરે સંખગુણ દેસ સાસણ મીસા ! અવિરઈ અગિ મિચ્છા અસંખ ઉરે દુવેણુતા I ૬૬ કે ભાવથ : તેના કરતાં સંગિ કેવલી સંખ્યાત ગુણ, તેનાથી અપ્રમત્ત સંયત સંખ્યાતગુણ તેનાથી પ્રમત્ત સંયત છ સંખ્યાત ગુણ હોય છે. તેનાથી દેશવિરતિ છે અસંખ્યાત ગુણા તેનાથી સાસ્વાદની જીવો અસંખ્યાતગુણ તેનાથી મિત્ર છે અસંખ્યાતગુણા તેનાથી અવિરતિ સમ્યગ્દષ્ટિ જો સંખ્યાતગુણ હોય તેનાથી અગિ કેવલી અનતગુણ અને તેનાથી મિથ્યાદિષ્ટ છે અનંત ગુણા જાણવા. || ૬૬ પ્રશ્ન ૧૦૭૦ આઠમા ગુણઠાણાવાળા જીવો કરતાં ક્યા ગુણઠાણુવાળા જીવે અધિક યા સમ હોય છે? શાથી? ઉત્તર : તેરમાં સગિ કેવલી ગુણઠાણુવાળા જ સંખ્યાતગુણ અધિક હોય છે. કારણ કે ઉત્કૃષ્ટથી સંગિ બે કેડથી નવ કેડ સુધીની સંખ્યાવાળા હોય છે. (કેટ પૃથફત્વ) પ્રશ્ન ૧૦૭૧, તેરમા ગુણઠાણાવાળા જીવો કરતા ક્યા ગુણઠાણાવાળા જીવે અધિક યા સમ હોય છે ? ઉત્તર : સાતમા અપ્રમત્ત ગુણઠાણાવાળા જ સંખ્યાતગુણ અધિક હોય છે. કારણ કે સાતમાં ગુણઠાણાવાળા છે બે હજાર કોડથી નવ હજાર કોડ (કેટી સહસ્ત્ર પૃથકૃત્વ) જેટલી હોય છે. પ્રશ્ન ૧૦૭૨. અપ્રમત્ત (૭ મા ) ગુણઠાણાવાળા જીવો કરતાં કયા ગુણઠાણાવાળા જ કેટલા અધિક યા સરખા હોય ? ઉત્તર : છઠ્ઠા પ્રમત્ત ગુણઠાણાવાળા સંખ્યાતગુણ અધિક હોય છે. કારણ કે હંમેશા અપ્રમાદી કાળ કરતાં પ્રમાદને કાળ અધિક હોય છે. તે કારણથી ઉત્કટપદે સંખ્યાતગુણા જાણવા. પ્રશ્ન ૧૦૭૩. છઠ્ઠા ગુણઠાણાવાળા જી કરતાં કયા ગુણઠાણાવાળા જીવે કેટલા અધિક યા સરખા હોય છે? ઉત્તર : પાંચમા દેશવિરતિ ણસ્થાનકવાળા જ અસંખ્યાતગુણ હોય છે. કારણ કે દેશવિરતિ તિવચે અસંખ્યાતગુણ હોય છે, For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ રાતુ ક ગ્રંથ પ્રશ્ન ૧૦૭૪, પાંચમા ગુણુઠાણાવાળા જીવા કરતાં કયા ગુણુ. ડાણાવાળા જીવા કેટલા અધિક યા સરખા હોય ? શાથી ? ઉત્તર : બીજા સાસ્વાદન ગુણુસ્થાનકવાળા જીવા ઉત્કૃષ્ટ પદની અપેક્ષાએ અસ ખ્યાતગુણા હાઈ શકે છે. કારણ કે માસ્વાદન ગુણસ્થાનકવાળા જીવા ચારે ગતિમાં હોય છે. પ્રશ્ન ૧૦૭પ, સાસ્વાદન ગુણસ્થાનકવાળા જીવા જગતમાં સથા હાય કે નહી ? અને હાય તે! જઘન્યથી ઉત્કૃષ્ટથી કેટલા હૈાય ? ઉત્તર : સારવાદન ગુણસ્થાનકવાળા જીવા જગતમાં કોઈકવાર સર્વથા ન હેાય એવું પણ મને છે. અને હેાય ત્યારે જઘન્યથી એક પશુ હાય, એ પણ હાય, સખ્યાત પણ હોય અથવા અસખ્યાતા ઉત્કૃષ્ટપદે પણ હોઈ શકે છે. પ્રશ્ન ૧૦૭૬. ખીજા ગુઠાણાવાળા જીવે કરતાં કયા ગુણુઠાણાવાળા જીવા અધિક યા સમ હોય ? શાથી? ઉત્તર : ત્રીજા મિશ્ર ગુડાણાવાળા જીવા અસંખ્યાતગુણા હોય છે. કારણ કે સાસ્વાદન ગુણસ્થાનકના ઢાળ ઉત્કૃષ્ટથી છ આવલિકા જેટલા હોય છે. જ્યારે મિશ્ર ગુણસ્થાનકના કાળ તે કરતાં વધારે એક 'તરમુહૂર્ત પ્રમાણ હોય છે. તેથી અસંખ્યાતગુણા અધિક ઘટી શકે છે. છ આવલિકાની અપેક્ષાએ સખ્યાતગુણા કહેવાય અને સમયની અપેક્ષાએ અસ`ખ્યાતગુણા કહી શકાય છે. પ્રશ્ન ૧૦૭૭. ત્રીજા ગુણુડાણાવાળા જીવા કરતાં કયા ગુણ્ડાણાવાળા જીવા કેટલા અધિક હોય છે ? શાથી? ઉત્તર : ચોથા ગુણસ્થાનકવાળા ( અવિરતિ સભ્યષ્ટિ ) જીવે અસ`ખ્યાતગુણુા અધિક હોય છે. કારણ કે આ ગુણસ્થાનકવાળા જીવા ચારે ગતિમાં હુંમેશા હોય છે અને આ ગુણસ્થાનકના કાળ પણ ઘણા હોય છે. પ્રશ્ન ૧૦૭૮. ચેાથા ગુણસ્થાનકવાળા જીવા કરતાં કયા ગુણુ સ્થાનકવાળા જીવે કેટલા અધિક હોય ? શાથી? ઉત્તર : ચૌદમા અયોગિ કેવલી ગુણસ્થાનકવાળા જીવા અનંતગણા For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ હોય છે. કારણ કે સિદ્ધના જીવો પણ હંમેશા ગ રહિત હોય છે. તેથી તેમને પણ અગિ કહી શકાય તેઓને ભેગા ગણવાથી અનંતગુણા કહેલ છે. પ્રશ્ન ૧૦૭૦. અગિ કેવલી ગુણસ્થાનકવાળા છ કરતાં કયા ગુણસ્થાનકવાળા જ કેટલા હોય ? શાથી ? ઉત્તર : પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકવાળા જીવે અનંતગુણ અધિક હોય છે. કારણ કે સિદ્ધિના જીવો કરતાં સાધારણ વનસ્પતિકાયના જીવે અનંતગુણ હોય છે. અને તે સઘળાય મિથ્યાદષ્ટિ હોવાથી ઘટે છે. પ્રશ્ન ૧૦૮૦ કયા ક્યા ગુણસ્થાનકવાળા સર્વદા (હંમેશા) હોય છે તેઓને શું કહેવાય છે ? ઉત્તર : મિથ્યાત્વ, અવિરતિ, સમ્યગ્દષ્ટિ. દેશવિરતિ, સર્વવિરતિ, અપ્રમત્ત સર્વવિરતિ અને સોગિ કેવલી (૧-૪-પ-૬-૭ અને ૧૩) ગુણસ્થાનકવાળા જે જગતમાં હંમેશા હોય છે. માટે આ છ ગુણસ્થાનકે અન્યરૂપે કહેવાય છે. તે પ્રશ્ન ૧૦૮૧ કેટલા ગુણઠાણાવાળા જ જગતમાં સર્વદા ન હોય ? ઉત્તર : સાસ્વાદન, મિશ્રઅપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસંપાય, ઉપશમેહ, ક્ષીણમેહ તથા અગિ કેવલી. (૨-૩-૮-૯૧૦–૧૧-૧૨ અને ૧૪) આ આઠ ગુણસ્થાનકવાળા જ જગતમાં કેઈવાર હોય પણ ખરાં અને કેઈવાર ન પણ હોય. આ રીતે અપબહુવ દ્વાર પૂર્ણ થયું કયા કયા ગુણઠાણે દશ દ્વારમાંથી કેટલા કેટલા ઘટી શકે છે તેનું વર્ણન પ્રશ્ન ૧૦૮૨. પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે જીવસ્થાનકાદિ દશ દ્વારના કેટલા કેટલા ભેદે ઘટે છે? ઉત્તર : ભેદે આ પ્રમાણે ઘટે છે. જીવભેદ–૧૪, ગ-૧૭, ઉપગ-પ, (૩ અજ્ઞાન, ૨-દર્શન) લેયા-૬, બ ધતુ-પપ (આહારફ For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ પ૨ ચતુર્થ કર્મગ્રંથ દિક વિના) બંધ સાત અથવા ૮ કર્મને, ઉદય ૮ કર્મને, ઉદીરણ ૭ અથવા ૮ કર્મની, સત્તા ૮ કર્મની, અપબહુત અનંતગુણા. પ્રશ્ન ૧૦૮૩. બીજા સાસ્વાદન ગુણસ્થાનકે જીવસ્થાનકાદિ દશ દ્વારનાં કેટલા કેટલા ભેદ હોય? ઉત્તર : આ પ્રમાણે ભેદે હોય. જીવભેદ-૭ (છ અપર્યા, ૧ પર્યા), ગ-૧૩ (આહારદ્ધિક વિના) ઉપગ-પ (૩ અજ્ઞાન–૨ દર્શન), વેશ્યા-૬, બંધહેતુ-પ૦ ( મિથ્યાત્વ પાંચ વિના) બંધ–૭ અથવા ૮ કર્મને, ઉદય ૮ કમને, ઉદીરણા સાત અથવા ૮ કર્મની, સત્તા ૮ કર્મની, અલ્પબદ્ધત્વ (૧૦) અસંખ્યાતગુણા. પ્રશ્ન ૧૦૮૪, ત્રીજા મિશ્ર ગુણસ્થાનકાદિ દશ દ્વારેના ભેદો ક્યા યા હોય ? ઉત્તર : આ પ્રમાણે ભેદ હોય છે. જીવભદ-૧, ગ-૧૦, ઉપયોગ-૬, બંધહેતુ-૩, બંધ-૭ કિમ, ઉદય ૮ કમને, ઉદીરણા ૮ કર્મની, સત્તા ૮ કર્મની, અલ્પબદુત્વમાં (૧૧) અસંખ્યાતગુણા. પ્રશ્ન ૧૦૮૫. ચેથા અવિરતિ ગુણસ્થાનકને વિષે જીવસ્થાનકાદિ દશ દ્વારના કેટલા કેટલા ભેદ ઘટે છે? ઉત્તર : દશ દ્વારના ભેદે આ પ્રમાણે હોય છે : છવભેદ-૨, યોગ-૧૩, ઉપગ-૬, વેશ્યા-૬, બંધહેતુ ૪૬, બંધ-૭-૮, ઉદય-૮, ઉદીરણા ૭-૮, સત્તા-૮, અ૫ બહુ––(૧૨) અસંખ્યાતગુણા. પ્રશ્ન ૧૦૮૬. પાંચમા દેશવિરતિ ગુણથાનકમાં ૧૦ કારના કેટલા કેટલા ભેદે ઘટે છે? ઉત્તર : આ પ્રમાણે ભેદે હોય છે : જીવદ-૧, ગ-૧૧, ઉપગ-૬, લેડ્યા-૬, બંધહેતુ-૩૯, બંધ-૭-૮, ઉદય-૮, ઉદીરણ૭-૮, સત્તા-૮, અલ્પબહુવ–(૯) અસંખ્યાતગુણ. પ્રશ્ન ૧૦૮૭. છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે કેટલા ભેદ ઘટે છે? ઉત્તર : ૧કારેના ભેદો આ પ્રમાણે ઘટે છે : જીવદ-૧, ગ-૧૩, ઉપગ-૭, લેણ્યા-૬, બંધહેતુ–૨૬, બંધ-૭-૮, ઉદય-૮, ઉદીરણા-૭-૮, સત્તા-૮, અલ્પબહત્વ (૮) સંખ્યાતગુણા. For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ૩ પ્રશ્ન ૧૦૮૮ સાતમાં અપ્રમત્ત ગુણસ્થાનકે ૧૦ દ્વારેના કેટલા ભેદે હોય ? ઉત્તર : ૧૦ દ્વારેના ભેદે આ પ્રમાણે હોય છે. જીવદ ૧, યોગ ૧૧, ઉપગ ૭, લેડ્યા ૩, બંધહેતુ ૨૪, બંધ ૭-૮, ઉદય ૮, ઉદીરણા ૬, સત્તા ૮, અબદુત્વ (૭) સંખ્યાતગુણા. પ્રશ્ન ૧૦૮૯ આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકે ૧૦ દ્વારેના કેટલા કેટલા ભેદે ઘટે છે? ઉત્તર : જીવસ્થાનકાદિ ૧૦ કારોના ભેદે આ પ્રમાણે હોય છે. જીવભેદ ૧, ગ ૯, ઉપગ ૭, લેડ્યા ૧, બંધહેતુ ૨૨, બંધ ૭, ઉદય ૮, ઉદીરણું ૬, સત્તા ૮, અલ્પબહત્વ (૫) તુલ્ય (સરખા). પ્રશ્ન ૧૦૯૦ : નવમા અનિવૃતિકરણ ગુણસ્થાનકે ૧૦ કારના કેટલા કેટલા ભેદ હોય? ઉત્તર : જીવથાનકાદિ ૧૦ કારના ભેદે આ પ્રમાણે હોય છે. જીવભેદ ૧, ગ ૯, ઉપગ ૭, લેડ્યા ૧, બંધહેતુ ૧૬, બંધ ૭, ઉદય ૮, ઉદીરણા ૬, સત્તા ૮, અલ્પબદુત્વ (૪) તુલ્ય. પ્રશ્ન ૧૦૯૧, દશમાં સૂમસંપરાય ગુણસ્થાનકને વિષે ૧૦ દ્વારના કેટલા કેટલા ભેદ ઘટે ? ઉત્તર : જવરથાનકાદિ ૧૦ કારના ભેદે આ પ્રમાણે હેય છે. જીવભેદ ૧, ગ ૯, ઉપગ ૭, લેશ્યા ૧, બંધહેતુ ૧૦, બંધ ૬, ઉદય ૮, ઉદીરણા ૬-૫, સત્તા ૮, અલ્પબહત્વ (૩) વિશેષાધિક. પ્રશ્ન ૧૦૯૨. અગ્યારમા ઉપશાંતમૂહ ગુણસ્થાનકે ૧૦ દ્વારેના કેટલા કેટલા ભેદે ઘટે છે? ઉત્તર : ૧૦ દ્વારેના ભેદો આ પ્રમાણે હોય છે. જીભેદ ૧, ગ ૯, ઉપગ ૭, લેડ્યા ૧, બંધહેતુ ૯, બંધ ૧, ઉદય ૭, ઉદીરણ ૫, સત્તા ૮, એ૯૫બહત્વ (૧) સૌથી છેડા. પ્રશ્ન ૧૦૯, બારમા ક્ષીણમેહ ગુણસ્થાનકે જીવસ્થાનકાદિ ૧૦ દ્વારેના ભેદ કયા કયા હોય? ઉત્તર : ૧૦ કારના ભેદ આ પ્રમાણે હોય છે. વદ ૧, For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ ચાગ ૯, ઉપગ ૭, લેડ્યા ૧, બંધહેતુ ૯, બંધ ૧, ઉદય છે, ઉદીરણ પ-ર, સત્તા ૭, અલ્પબદ્ધત્વ (૨) સંખ્યાતગુણ. પ્રશ્ન ૧૦૯૪ તેરમા સગિ કેવલી ગુણસ્થાનકે જવસ્થાનકાદિ ૧૦ દ્વારના ભેદે કેટલા કેટલા હોય? ઉત્તર : ૧૦ કારના ભેદે આ પ્રમાણે હોય છે. જીવભેદ ૧, યોગ ૭, ઉપગ ૨, લેશ્યા ૬, બંધહેતુ ૭, બંધ ૧, ઉદય ૪, ઉદીરણા ૨, સત્તા ૪ કર્મની, અલ્પાબહત્વ (૬) સંખ્યાતગુણા. પ્રશ્ન ૧૦૯પ, ચૌદમા અગિ કેવલી ગુણસ્થાનકે જીવસ્થાનકાદિ ૧૦ દ્વારેના કેટલા કેટલા ભેદો હોય ? ઉત્તર : ૧૦ દ્વારેના ભેદો આ પ્રમાણે હોય છે. જીવભેદ ૧, સંજ્ઞી પર્યાપ્ત, એગ , ઉપગ ૨, વેશ્યા ૦, બંધહેતુ , બંધ છે, ઉદય ૪ કર્મને, ઉદીરણા , સત્તા ૪ કર્મની (અઘાતિ), અલ્પબહુત્વ (૧૩) અનંતગુણા. બાસઠ માગણઓ માં બંધ હેતુઓનાં ૫૭ ભેદનું વર્ણન પ્રશ્ન ૧૦૯૬. નરકગતિ માર્ગણામાં કેટલા અને કયા બંધ હેતુઓ હોય? ઉત્તર : ૫૧ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ પ, અવિરતિ ૧૨, કષાય ૨૩ (પુરૂષ –સ્ત્રીવેદ વિના). ગ ૧૧ : ૪ મનના, ૪ વચનના, કાર્મણ, વૈકિય, ક્રિય મિશગ. પ્રશ્ન ૧૦૯૭. તિર્યંચગતિ માર્ગણાને વિષે કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર : પપ બંધ હેતુ હોય છે. મિથ્યાત્વ પ, અવિરતિ ૧૨, કષાય રપ, ગ ૧૩ = ૫૫. ગ ૧૩ : આહારક, આહારક મિથ વિના. પ્રશ્ન ૧૦૯૮. મનુષ્યગતિ માણામાં કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર : સવે (૫૭) બંધ હેતુઓ હોય છે. પ્રશ્ન ૧૦૯૯. દેવગતિને વિષે કેટલા બંધ હેતુઓ હોય ? ઉત્તર પર બંધ હેતુઓ હોય છે. For Private and Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ પપ પ્રશ્નોત્તરી ભાગ-૨ મિથ્યાત્વ ૫, અવિરતિ ૧૨, કષાય ૨૪ (નપુંસક વેદ વિના). ગ ૧૧ : ૪ મનના, ૪ વચનના, વૈક્રિય, વૈકિયમિશ્ર, કામણગ. પ્રશ્ન ૧૧૦૦. એકેન્દ્રિય જાતિને વિષે બંધ હેતુઓ કેટલા હોય? ઉત્તર : ૩૦ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ ૧, અવિરતિ ૭, કષાય ૨૩, ગ ૫ = ૩૬. મિથ્યાત્વ ૧ : અનાગિક મિથ્યાત્વ. અવિરતિ ૭ પશેન્દ્રિયઅસંયમ, ૬ કાયનો વધ. કષાય ૨૩ : પુરૂષદ, સ્ત્રીવેદ વિના. ગ ૫: ઔદારિક, દારિક મિશ્ર, વૈક્રિય, વૈક્રિય મિશ્ર, કાર્પણ કાગ. પ્રશ્ન ૧૧૦૧બેઇદ્રિય જાતિને વિષે કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર ૩૬ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ ૧, અવિરતિ ૮, કષાય ૨૩, ગ ૪=૩૬. મિથ્યાત્વ ૧ : અનાભોગિક મિથ્યાત્વ. અવિરતિ ૮: સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય-અસંયમ, ૬ કાયને વધ. કષાય ૨૩ : (પુરૂષદ-સ્ત્રીવેદ વિના). વેગ ૪ : ઔદારિક, ઔદારિકમિશ્ર, કામણ, અસત્યામૃષા વચનગ. પ્રશ્ન ૧૧૦૨. ઈન્દ્રિય જીવોને વિષે (માર્ગણને વિષે) કેટલા હેતુઓ હોય? ઉત્તર : ૩૭ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-૧, અવિરતિ-૯, કષાય-૨૩, ગ-૪ = ૩૭. મિથ્યાત્વ–૧ : અનાગિક મિથ્યાત્વ. અવિરતિ–૯ : સ્પર્શના, રસના, ઘાણ, ઇન્દ્રિય અસંયમ, છ કાયને વધ. કષાય-૨૩ઃ (પુરૂષવેદ-સ્ત્રીવેદ વિના). ગ-૪ : ઔદારિક, ઔદારિકમિશ્ર, કામણ કાયગ, અસત્યામૃષા વચનેગ. પ્રશ્ન ૧૧૦૩, ચઉન્દ્રિય જાતિને વિષે કેટલા બંધ હેતુઓ ઉતર : ૧૮ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-૧, અવિરતિ-૧૦, કષાય–૨૩, ગ-૪ = ૩૮. મિથ્યાત્વ : અનાગ મિથ્યાત્વ. અવિરતિ–૧૦ : એશિનારસના, ઘણુ, ચક્ષુરાદ્રિય, અસંયમ, છ કાયને વધ. કષાય-૨૩ : હોય ? For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ (પુરૂષવેદ-વેદ વિના). ગ-૪: ઔદારિક, ઔદારિક મિત્ર, કામણ, અસત્યામૃષા વચનગ. પ્રશ્ન ૧૧૦૪, પંચેન્દ્રિય જાતિને વિષે બંધ હેતુ કેટલા હોય ? ઉત્તર પ૭ બંધ હેતુઓ (સ) હોય છે. પ્રશ્ન ૧૧૦૫ પૃથ્વીકાય માર્ગણાને વિષે કેટલા બંધ હેતુ હોય? ઉત્તર : ૩૪ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-૧, અવિરતિ-૭, કષાય-ર૩, ગ-૩ = ૩૪. મિથ્યાત્વ–૧ : અનાગિક મિથ્યાત્વ. અવિરતિ–૭: સ્પર્શેન્દ્રિય અસંયમ, છ કાયને વધ. કષાય-૨૩ : પુરૂષદ, સ્ત્રીવેદ સિવાય. યેગ-૩ : ઔદારિક, ઔદારિક મિશ્ર, કાર્પણ કાગ. પ્રશ્ન ૧૧૦૬. અકાય માર્ગણાને વિષે બંધ હેતુ કેટલા હોય ? ઉત્તર : ૩૪ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-૧, અવિરતિ-૭, કષાય-ર૩, ગ-૩ = ૩૪. મિથ્યાત્વ–૧ : અનાગ મિથ્યાત્વ, કષાય-૨૩ઃ (પુરૂષ-સ્ત્રીવેદ સિવાય). અવિરતિ-૭ : સ્પર્શેન્દ્રિય અસંયમ, છ કાયને વધ. ગ–૩ : ઔદારિક, ઔદ્યારિક મિશ, કાર્મણ. પ્રશ્ન ૧૧૦૭, તેઉકાય માણાને વિષે કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર ૩૪ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-૧, અવિરતિ-૭, કષાય-૨૩, ગ-૩ = ૩૪. પ્રશ્ન ૧૧૦૮ વાયુકાય માર્ગણાને વિષે કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર ૩૬ બંધ હેતુઓ હોય છે. - મિથ્યાત્વ-૧, અવિરતિ-૭, કષાય-૨૩, ગ-૫ = ૩૬. મિથ્યાત્વ-૧ : અનાગ. અવિરતિ–૭ : પશેન્દ્રિય અસંયમ, છ કયને વધ. કષાય-૨૩: (પુરૂષ–સ્ત્રીવેદ વિના). ગ-૫ : દારિક, દારિક મિશ્ર, વૈક્રિય, વૈકિય મિથ, કામણ. પ્રશ્ન ૧૧૦૯ વનસ્પતિકાય માર્ગણાને વિષે કેટલા બંધ હેતુ હોય? ઉત્તર : ૩૪ બંધ હેતુઓ હોય છે. For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ૭ મિથ્યાત્વ-૧, અવિરતિ-૭, કષાય--ર૩, ગ-૩ = ૩૪. મિથ્યાત્વ–૧ : અનાગ મિ., કષાય-ર૩: (પુરૂષ-સ્ત્રીવેદ વિના). અવિરતિ–૭ : સ્પશેન્દ્રિય અસંયમ, છ કાયને વધ. વેગ-૩ : દારિક, ઔદારિક મિશ્ર, કામણ. પ્રશ્ન ૧૧૧૦. ત્રસકાય માર્ગણને વિષે કેટલા બંધ હેતુ હોય? ઉત્તર : સર્વે (બધાય) બંધ હેતુ હોય. પ્રશ્ન ૧૧૧૧. મનેયેગ માર્ગણાને વિષે કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર : પ૫ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ–પ, અવિરતિ-૧૨, કષાય-૨૫, ગ–૧૩ = ૫૫. ગ-૧૩ ઔદારિક મિશ્ર તથા કાર્પણ કાયાગ વિના. પ્રશ્ન ૧૧૧૨. વચનામ માણાને વિષે કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર : ૫૫ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ–પ, અવિરતિ-૧૨, કષાય-૨૫, યોગ–૧૩ = ૫૫ ગ-૧૩ : દારિક મિશ્ર તથા કાર્મણ કાગ વિના. પ્રશ્ન ૧૧૧૩ કાગ માગણને વિષે કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર : પણ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-૫, અવિરતિ-૧૨, કષાય-૨૫, ગ-૧૫ = ૫૭. પ્રશ્ન ૧૧૧૪ પુરૂષવેદ માર્ગણાને વિષે કેટલા બંધ હેતુઓ ઉત્તર : પપ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-પ, અવિરતિ-૧૨, કષાય-૨૩, ગ-૧ = પ. કષાય-૨૩ : (સ્ત્રીવેદનપંસદ વિના). પ્રશ્ન ૧૧૧પ સ્ત્રીવેદ માર્ગગાને વિષે કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર : પ૩ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-પ, અવિરતિ–ર, કષાય--ર૩, ગ-૧૩ = ૫૩. કષાય-ર૩ઃ (પુરૂષદ, નપુંસકવેદ વિના). ગ-૧૩ : આહારક, આહારક મિશ્ર કાગ વિના. હોય ? For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ હોય ? હોય ? હાય? હાય? હાય ? ચતુથમ ગ્રંથ પ્રશ્ન ૧૧૧૬ નપુંસકવેદ માર્ગણાએ વિષે કેટલા ખંધ હેતુએ ઉત્તર : ૫૫ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-૫, અવિરતિ-૧૨, કષાય–૨૩, ચેાગ-૧૫ = ૫૫. કષાય–૨૩ : (પુરૂષવેદ–સ્રીવેદ વિના). પ્રશ્ન ૧૧૧૭, દ્વેષ કષાય માર્ગણામાં કેટલા ખ'ધ હેતુ હોય? ઉત્તર : ૪૫ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-૫, અવિરતિ-૧૨, કષાય-૧૩, ચેગ-૧૫ = ૪૫. કષાય –૧૩ : અનંતાનુંધિ આદિ ૪ ક્રોધ, નવ નેકષાય. પ્રશ્ન ૧૧૧૮. માન કષાય માર્ગણાને વિષે કેટલા મધ હેતુઓ ઉત્તર ૪૫ બંધ હેતુઓ હાય છે. મિથ્યાત્વ-પ, અવિરતિ-૧૨, કષાય-૧૩, યેાગ-૧૫ = ૪૫, કષાય—૧૩ : અનંતાનુબધી આફ્રિ ૪ માન, નવ નેાકષાય. પ્રશ્ન ૧૧૧૯. માયા કષાય માર્ગણાને વિષે કેટલા બ`ધ હેતુઓ ઉત્તર ૪૫ બંધ હેતુઓ હાય છે. મિથ્યાત્વ-૫, અવિરતિ-૧૨, કષાય-૧૩, યાગ-૧૫ = ૪૫. કષાય-૧૩ : અનંતાનુંધિ આદિ ૪ માયા, નવ નાકષાય. પ્રશ્ન ૧૧૬૦. લાભ કષાય માર્ગણાને વિષે કેટલા અંધ હેતુએ ઉત્તર : ૪૫ બંધ હેતુએ હાય છે. મિથ્યાત્વ–પ, અવિરતિ-૧૨, કષાય-૧૩, ચૈાગ-૧૫ – ૪૫. કષાય—૧૩ : અનંતાનુબધિ આદિ ૪ લેાભ, નવ નાકષાય. પ્રશ્ન ૧૧૨૧, મતિજ્ઞાન માર્ગણાને વિષે કેટલા અંધ હેતુઓ ઉત્તર : ૪૮ અંધ હેતુએ હાય છે. મિથ્યાત્મ-૦, અવિરતિ-૧૨, કષાય-૧, યાગ-૧૫ = ૪૮. કષાય-૨૧ : અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, નવ નાકષાય. For Private and Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ ૨ હ્રાય ? હાય? હાય ? ઉત્તર : ૨૬ બંધ હેતુઓ હાય છે. મિથ્યાત્વ−, અવિરતિ-॰, કષાય-૧૩, યાગ–૧૩, કષાય—૧૩ : સંજ્વલન-૪ કષાય, નવ નાકષાય, ચેાગ-૧૩ ઔદ્યારિક મિશ્ર તથા કામણુ ચેાગ વિનાના. હાય? પ્રશ્ન ૧૧૨૨ શ્રુતજ્ઞાન માર્ગણાને વિષે કેટલા અંધ હેતુઓ હોય ? ઉત્તર : ૪૮ અંધ હેતુએ હાય છે. મિથ્યાત્વ–૦, અવિરતિ-૧૨, કષાય-૨૧, યાગ-૧૫ = ૪૮. પ્રશ્ન ૧૧૨૩. અવધિજ્ઞાન માર્ગણાને વિષે કેટલા બંધ હેતુઓ ઉત્તર : ૪૮ ખંધ હેતુએ હોય છે. મિથ્યાત્વ-૦, અવિરતિ-૧૨, કષાય–૨૧, ચેાગ-૧૫ = ૪૮. કષાય–૨૧ : અનંતાનુંધિ ૪ કષાય વિના, પ્રશ્ન ૧૧૨૪, મનઃપવજ્ઞાન માગણામાં કેટલા ખંધ હેતુ પ્રશ્ન ૧૧૨૫ કેવલજ્ઞાન મા ણામાં કેટલા બંધ હેતુઓ હાય? ઉત્તર : ૭ બંધ હેતુઆ હાય છે. યાગચ્છ, પહેલે છેલ્લે મનયેાગ તથા વચનયેગ, ઔદ્યારિક્ર–૨, કામણયાગ, પ્રશ્ન ૧૧૨૬ મતિ અજ્ઞાન માણાને વિષે કેટલા અંધ હેતુએ હાય ? ૫૯ ઉત્તર ૫૫ બંધ હેતુઓ હાય છે. મિથ્યાત્વ-૫, અવિરતિ–૧૨, કષાય-૨૫, યાગ-૧૩ = ૫૫. યેગ-૧૩ : આહારક-આહારક મિશ્ર વિના. પ્રશ્ન ૧૧૨૭, શ્રુત અજ્ઞાન માગણાને વિષે કેટલા મધ હેતુઓ ઉત્તર : પપ બંધ હતુ હાય છે. મિથ્યાત્વ-પ, અવિરતિ-૧૨, કષાય-૨૫, યાગ-૧૩ = ૫૫. યાગ-૧૩ : આહારક-આહારક મિશ્ર વિના. પ્રશ્ન ૧૧૨૮. વિભ’ગજ્ઞાન માણાને વિષે કેટલા ખ"ધ હેતુ For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર : ૫૫ અંધ હેતુએ હાય છે. મિથ્યાત્વ-પ, અવિરતિ-૧૨, યાગ-૧૩, કષાય ૨૫ = ૫૫. યોગ ૧૩ : આહારક તથા આહારક મિશ્ર યાગ વિના. પ્રશ્ન ૧૧૨૯ સામાયિક ચારિત્રને વિષે કેટલા ખ'ધ હેતુઓ હોય? ઉત્તર : ૨૬ બંધ હેતુઓ હાય છે. મિથ્યાત્વ−૦, અવિરતિ-૭, કષાય–૧૩, યાગ-૧૩ = ૨૬. કષાય-૧૩, : સંજવલન ૪ કષાય, નવ નાકષાય. યાગ-૧૩ : ઔદારિક મિશ્ર તથા કાણુ કાયયેાગ વિના. છેદેપસ્યાપનીય ચારિત્રને વિષે કેટલા ખ'ધ પ્રશ્ન ૧૧૩૦. હેતુઓ હાય ? ઉત્તર : ૨૬ અંધ હેતુઓ હાય છે. મિથ્યા-૦, અવિરતિ-૦, કષાય-૧૭, યાગ-૧૩ = ૨૬. કષાય ૧૩ : સ ંજવલન ૪-કષાય, નવ નેાકષાય. ચેગ-૧૩ : ઔદ્યારિક મિશ્ર તથા કાણું કાય યાગ વિના. પ્રશ્ન ૧૧૩૧. પરિહાર વિશુદ્ધ ચારિત્રને વિષે કેટલા અંધ હેતુએ હાય ? હાય ? ચતુથ કમ પ્રથ ઉત્તર : ૨૧ મધ હેતુએ હોય છે. મિથ્યાત્વ-, અવિરતિ-૦, કષાય-૧૨, યોગ~ = ૨૧, કષાય-૧૨ : સંજવલન-૪ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ-નપુંસકવેદ. યાગ-૯ : ૪ મનના, ૪ વચનના ઔદારિક કાયયેગ. પ્રશ્ન ૧૧૩૨, સૂક્ષ્મસ’પરાય ચારિત્રને વિષે કેટલા અંધ હેતુએ હાય ? ઉત્તર : ૧૦ અંધ હેતુઓ હાય છે. કષાય-૧ સજવલન લેાભ, યાગ-૯ ૪ મનના ૪ વચનન ઔદારિક ચેગ. પ્રશ્ન ૧૧૭૩, યથાખ્યાત ચારિત્રને વિષે કેટલા બંધ હેતુઓ ઉત્તર : ૧૧ મધ હેતુ હાય છે. For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ગ-૧૧ : ૪ મનના, ૪ વચનને, ઔદારિક-દારિક મિશ્ર કર્મણ ગ. પ્રશ્ન ૧૧૩૪ દેશવિરતિ ચારિત્રને વિષે કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર : ૩૯ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-૦, અવિરતિ-૧૧, કષાય-૧૭, ગ-૧૧ = ૩૯. અવિરતિ-૧૧ : છ ઇન્દ્રિયને અસંયમ, પહેલી ૫ કાયને વધ. કષાય-૧૭ : પ્રત્યાખ્યાનાદિ-૮ કષાય, નવ નેકષાય. ગ-૧૧ : ૪ મનના, ૪ વચનના, ઔદારિક, વૈકિય, વૈકિય મિશ્રયેગ. પ્રશ્ન ૧૧૩૫. અવિરતિ ચારિત્રને વિષે કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર પપ બંધ હેતુઓ હેય છે. મિથ્યાત્વ-પ, અવિરતિ-૧૨, કષાય-૨૫, ગ-૧૩ = ૫૫. ગ-૧૩ : આહારક–આહારક મિશ્ર વિના. પ્રશ્ન ૧૧૩૬. ચક્ષુદર્શન માર્ગણાને વિષે કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર : ૫૫ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ–પ, અવિરતિ-૧૨, કષાય-૨૫, ગ-૧૩ = ૫૫. ગ-૧૩ : ઔદારિક મિશ્ર તથા કામણ કાયથેગ વિના. પ્રશ્ન ૧૧૩૭, અચક્ષુદર્શન માર્ગણાને વિષે કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર સર્વે ૫૭ બંધ હેતુઓ હોય છે. પ્રશ્ન ૧૧૩૮, અવધિદર્શન માર્ગણાને વિષે કેટલા બંધ હેતુઓ હોય ? ઉત્તર . ૪૮ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-૧, અવિરતિ–૧૨, કષાય-૨૧, ગ–૧૫=૪૮. કષાય-૨૧ : અનંતાનુબંધિ-૪ કષાય. પ્રશ્ન ૧૧૩૯ કેવલદર્શન માર્ગને વિષે કેટલા બંધ હેતુઓ હોય? For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ઉત્તર : ૭ અંધ હેતુએ હાય છે. યેાગ-૭ : પહેલા-છેલ્લે મનયેગ તથા વચનયોગ, ઔદારિકઔદ્યારિકમિશ્ર-કાણુ. પ્રશ્ન ૧૧૪૦. કૃષ્ણે લેશ્યા મા ાને વિષે કેટલા ખધ હેતુઓ હોય ? ચતુર્થાં ક શ ધ ઉત્તર : સર્વે ૫૭ મધ હેતુઓ હોય છે. પ્રશ્ન ૧૧૪૧, નીલ લેશ્યાને વિષે કેટલા અંધ હેતુઓ હાય? ઉત્તર : સર્વે ૨૭ મધ હેતુએ હોય છે, પ્રશ્ન ૧૧૪૬, કાપાત લેશ્યાને વિષે અધ હેતુએ કેટલા હાય ? ઉત્તર : સવે ૫૭ ખંધ હેતુઓ હોય છે. પ્રશ્ન ૧૧૪૭. તેને લેશ્યાને વિષે કેટલા બંધ હેતુઓ ઉત્તર : સવે ૫૭ અંધ હેતુઓ હોય છે. પ્રશ્ન ૧૧૪૪. પદ્મ લેદ્યાને વિષે કેટલા બંધ હેતુ ઉત્તર : સર્વે ૫૭ ખંધ હતુઆ હોય છે. હેતુ હાય ? પ્રશ્ન ૧૧૪૫. શુકલ લેફ્સાને વિષે કેટલા ખધ ઉત્તર : સર્વે ૫૭ ખંધ હેતુએ હાય છે. પ્રશ્ન ૧૧૪૬ ભવ્ય માણાને વિષે કેટલા મધ હેતુઓ હાય ? ઉત્તર : સર્વે ૫૭ ખંધ હેતુએ હેાય છે. હોય ? હોય ? પ્રશ્ન ૧૧૪૭, અભવ્ય માગણાને વિષે કેટલા બંધ હેતુ હાય છે ? ઉત્તર : ૫૪ ખંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-૪, અવિરતિ-૧૨, કષાય-૨૫, યેાગ-૧૩ = ૧૪. ચેાગ-૧૩ : આહારક, આહારક મિશ્ર ચેાગ વિનાના જાણુવા. મિથ્યાત્વ-૪ : અભિગ્રહિક, અનભિગ્રહિક, સાંયિક, મનાભાગ, પ્રશ્ન ૧૧૪૮. અન્ય જીવાને આભિનિવેષિક મિથ્યાત્મ શા માટે ન ઘટે? ઉત્તર : સામાન્ય રીતે આભિનિવેષિક મિથ્યાત્વ એકવાર સમકિત પામી તત્વા પ્રત્યે શ્રદ્ધાવાન બન્યા પછી ક્રાણુ એકાદિ અક્ષરા For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૬૩ દિની શ્રદ્ધામાં ખામી આવે ત્યાંથી પતન પામી મિથ્યાત્વે આવે તેને હોય છે. જ્યારે અન્ય જીવેને મૂલમાં જ શ્રદ્ધા રહેતી નથી માટે આ મિથ્યાત્વ ઘટે નહિ, એમ લાગે છે. પ્રશ્ન ૧૧૪૯ ઉપશમ સમકિત માર્ગણામાં કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર: ૪૬ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ, અવિરતિ-૧૨, કષાય-ર૧, ગ-૧૩ = ૪૬. કષાય-૨૧ : અનંતાનુબંધી-૪ કષાય વિના જાણવા. ગ–૧૭ : આહારક, આહારક મિશ્ર વિના જાણવા. પ્રશ્ન ૧૧૫૦ ક્ષપશમ સમકિતને વિષે કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર : ૪૮ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-૧, અવિરતિ-૧૨, કષાય-૨૧, ગ-૧૫ = ૪૮. કષાય-૨૧ : અનંતાનુબંધી ૪ કષાય વિના જાણવા. પ્રશ્ન ૧૧૫૧. ક્ષાયિક સમક્તિ છેને કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર : ક્ષાયિક સમકિત ને ૪૮ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-૦, અવિરતિ-૧૨, કષાય-૨૧, ગ–૧૫ = ૪૮. કષાય-૨૧ : અનંતાનુબંધી-૪ કષાય વિના જાણવા. પ્રશ્ન ૧૧૫૨. મિશ્ર સમક્તિ માર્ગને વિષે કેટલા બંધ હેતુઓ હોય ? ઉત્તર : ૪૩ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-૦, અવિરતિ-૧૨, કષાય-૨૧, ગ-૧૩ = ૪૩. કષાય-૨૧: અનંતાનુબંધી ૪ કષાય વિના જાણવા. ગ-૧: ૪ મનનાં, ૪ વચનનાં, ઔદારિક તથા વૈક્રિય-કાયાગ. પ્રશ્ન ૧૧૫૩. માસ્વાદન સમતિને વિષે કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર : ૫૦ બંધ હેતુઓ હોય છે, For Private and Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ મિથ્યાત્વ-૧, અવિરતિ-૧૨, કષાય-રપ, ગ-૧૩ = ૫૦. ગ-૧૩ : આહારક, આહારક મિશ્ર વિના. પ્રશ્ન ૧૧પ૪. મિથ્યાત્વ સમકિતને વિષે કેટલા બંધ હેતુઓ હોય ? ઉત્તર : ૫૫ બંધ હેતુઓ હોય છે. પ્રશ્ન ૧૧પપ. સંજ્ઞી માર્ગણાને વિષે કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર સર્વે ૫૭ બંધ હેતુઓ હોય છે. પ્રશ્ન ૧૧૫૬ અસંજ્ઞી માર્ગણાને વિષે બંધ હેતુઓ કેટલા હોય? ઉત્તર : ૪૧ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-૧, અવિરતિ-૧૧, કષાય-ર૩, ગ-૬ = ૪૧. મિથ્યાત્વ-૧ . અનાગ મિથ્યાત્વ, અવિરતિ-૧૧ મન અસંયમ સિવાયની જાણવી. કષાય-ર૩: પુરૂષદ-સ્ત્રીવેદ વિના જાણવા. ગ–દઃ દારિક, દારિક મિશ્ર વૈક્રિય-વૈક્રિય મિશ્ર કર્મણ કાયયોગ, અસત્યામૃષા વચનગ. પ્રમ ૧૧૫૭. આહારી માણાને વિષે કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર : સવે ૫૭ બંધ હેતુઓ હોય છે. પ્રશ્ન ૧૧૫૮. અનાહારી માર્ગને વિષે કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર : ૪૩ બંધ હેતુ હોય છે અથવા ૩૭ અથવા ૩૩ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-પ, અવિરતિ-૧૨, કષાય-૨૫, ગ-૧ = ૪૩. મ-૧ : કામણ કાગ અથવા ૩૭ આ રીતે થાય છે. મિથ્યાત્વ–પ, અવિરતિ-૬, કષાય-૨૫, ગ-૧ = ૩૭. અવિરતિ–: છ કાયને વધ કારણ કે ઇન્દ્રિયે પ્રગટ થયેલ ન હોવાથી તે છને અસંયમ બાદ સમજીને કહ્યા છે, અથવા ૩૩ બંધ હેતુઓ પણ આ રીતે હોઈ શકે. For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ મિથ્યાત્વ–૧, અવિરતિ-૬, કષાય-૨૫, ગ-૧ = ૩૩. મિથ્યાત્વ–૧ : અનાગ મિથ્યાત્વ. અવિરતિ-૬ : છ કાયનો વધ. યોગ-૧ : કાર્પણ કાગ. આ રીતે મતમતાંતરે જાણવા. પ્રશ્ન ૧૧પ૯. બધા ય બંધ હેતુઓ ઘટે એવી માર્ગણુઓ કેટલી? ઉત્તર : આવી ૧૪ માર્ગણાઓ હોય છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કાયેગ, છ હૈયા, અચક્ષુદર્શન, ભવ્ય, સંજ્ઞી તથા આહારી. પ્રશ્ન ૧૧૬૦. કેઈપણ પંચાવન બંધ હેતુઓ ઘટે એવી માર્ગણાઓ કેટલી? ઉત્તર : ૧૨ માર્ગણ હોય છે. તિર્યંચગતિ, મનગ, વચનગ, પુરૂષદ, નપુંસકવેદ, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુદર્શન, અભવ્ય અને મિથ્યાત્વ. પ્રશ્ન ૧૧૬૧ કઈપણ પ૩ બંધ હેતુ હોય એવી માગણીઓ કેટલી? ઉત્તર : આવી એક માર્ગ છે . વેદ માર્ગણ. પ્રશ્ન ૧૧૬૨. કેઈપણ બાવન બંધ હેતું હોય એવી માગણ કેટલી ? ઉત્તર : આવી એક માર્ગ છે. દેવગતિ. પ્રશ્ન ૧૧૬૩. કોઈપણ એકાવન બંધ હેતુ ઘટે એવી માગ ણ કેટલી ? ઉત્તર : આવી એક માર્ગ છે. નરકગતિ. પ્રશ્ન ૧૧૬૪, કેઈપણ પચાસ બંધ હેતુ ઘટે એવી માગણ કેટલી ? ઉત્તરઃ આવી એક માર્ગ છે. સાસ્વાદન સમકિત. પ્રશ્ન ૧૧૬પ. કોઈપણ અડતાલીશ બંધ હેતુ ઘટે એવી માગ ! કેટલી? For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થાં ક ગ થ ઉત્તર : આવી ૬ માણાએ છે. ૩ જ્ઞાન, અવધિદર્શન, ક્ષયાપશમ સમક્તિ અને ક્ષાયિક સમકિત. પ્રશ્ન ૧૧૬૬. કોઈપણુ છે તાલીશ મધ હેતુવાળી કેટલી માણા ' હું હોય ? ઉત્તર : આવી એક માા છે. ઉપશમ સમિત, પ્રશ્ન ૧૧૬૭, કાઈપણુ પીસ્તાલીશ બંધ હેતુવાળી માણા કેટલી ? ઉત્તર આવી ૪ માણા છે. ૪ કષાય. પ્રશ્ન ૧૧૬૮ કાઈપણ તે તાલીશ બંધ હેતુ ઘટે એવી માણા કેટલી ? ઉત્તર : આવી એ મા`ણા છે. મિશ્ર સમકિત અને અણુાહારી. પ્રશ્ન ૧૧૬૯, કોઈપણું એકલાલીશ બંધ હેતુ ઘટે એવી માણાએ કેટલી ? ઉત્તર : આવી ૧ માણા છે : અસન્ની માણા. પ્રશ્ન ૧૧૭૦. કોઈપણ ઓગણચાલીશ ખ`ધ હેતુ ઘટે એવી માણા કેટલી ? ઉત્તર : આવી ૧ માણા છે : દેશિવરિત સંયમ. પ્રશ્ન ૧૧૭૧. કોઈપણ આડત્રીસ ખંધ હેતુવાળી માણાએ કેટલી ? ઉત્તર : આવી ૧ મા ણા છે : ચાર દ્રય ક તિ. પ્રશ્ન ૧૧૭૨ કોઈપણુ સાડત્રીસ અંધ હેતુઓ હાય એવી માણાએ કેટલી ? ઉત્તર : આવી એક માણા છે : તેઈન્દ્રિય જાતિ. પ્રશ્ન ૧૧૭૩, કાઈપણ છત્રીશ બંધ હેતુઓ હોય એવી માણા કેટલી ? ઉત્તર : આવી રૂ માણા છે : એકેન્દ્રિય જાતિ, એઇન્દ્રિય જાતિ અને વાયુકાય. For Private and Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૧૭૪ કેઈપણ ચેત્રોશ બંધ હેતુઓ હોય એવી માર્ગ, કેટલી? ઉત્તર : આવી ૪ માર્ગણે છે : પૃથ્વીકાય, અપકાય, તેઉકાય અને વનસ્પતિકાય. પ્રશ્ન ૧૧૭૫ કેઈપણ છવ્વીશ બંધ હેતુઓવાળી માર્ગણાઓ કેટલી? ઉત્તર : આવી ૩ માર્ગણાઓ છે : મન:પર્યવ જ્ઞાન, સામાયિક ચારિત્ર અને છેદે સ્થાપનીય ચારિત્ર. પ્રશ્ન ૧૭૬. કેઈપણ એકવીશ બંધ હેતુઓવાળી માર્ગણાઓ કેટલી ? ઉત્તર : આવી એક માર્ગ છે : પરિહાર-વિશુદ્ધ ચારિત્ર. પ્રશ્ન ૧૧૭૭. કેઈપણ અગિયાર બંધ હેતુઓવાળી માગણીઓ કેટલી ? ઉત્તર : આવી એક માર્ગ છે : યથાખ્યાત ચારિત્ર. પ્રશ્ન ૧૧૭૮. કોઈપણ દશ બંધ હેતુઓવાળી માર્ગણાઓ કેટલી? ઉત્તર : આવી એક માર્ગણ : સૂક્ષ્મ સંપરાય ચારિત્ર પ્રશ્ન ૧૧૯૯ કેઈપણ સાત બંધ હેતુઓવાળી માગણીઓ કેટલી? - ૩ત્તર : આવી બે માણાઓ છે: કેવલજ્ઞાન તથા કેવલ દર્શન. બાસઠ માર્ગોણાઓને વિષે મૂલ ચાર બંધ હેતુઓનું વર્ણન પ્રશ્ન ૧૧૮૦. મૂલ ચારેય બંધ હેતુઓ હોય એવી માગણીઓ કેટલી ? ઉત્તર : મૂલ ચારેય (મિથ્યાત્વ-અવિરતિ-કષાય-ગ) બંધ હેતુઓ હોય, એવી ૪૪ માર્ગણાઓ છે, તે આ પ્રમાણે : ૪ ગતિ, પ જાતિ, ૬ કાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-અચાદર્શન, ૬ લેવ્યા, ભચ, અભ, મિથ્યાત્વ, સંસી, અસંસી, આહારી તથા અણુહારી. For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૧૧૮૧. મિથ્યાત્વ સિવાયના ત્રણ હેતુઓ હોય એવી માણુઓ કેટલી હોય ? ઉત્તર : આવી માર્ગણુઓ ૧૦ છે, તે આ પ્રમાણે છે: મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, દેશવિરતિ સંયમ, અવધિદર્શન, ઉપશમ ક્ષપશમ ક્ષાયિક, મિશ્ર અને સાસ્વાદન સમક્તિ. પ્રશ્ન ૧૧૮૨. બે મૂલ હેતુઓ હોય એવી માગણીઓ કેટલી? ઉત્તર : કષાય તથા ચેગ આ બે મૂલ હેતુઓ હોય, એવી પાંચ માર્ગાઓ આ પ્રમાણે છેઃ મનઃપર્યાવજ્ઞાન, સામાયિક, છેદે પસંસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ તથા સૂમ સંપરાય ચારિત્ર પ્રશ્ન ૧૧૮૩. એક બંધ હેતુ હોય એવી માર્ગણાઓ કેટલી? ઉત્તર : ગ નામને એક મૂલ બંધ હેતુ હોય, એવી છે માર્ગણુએ છે, કેવલજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર તથા કેવલદર્શન. કયા કયા બંધ હેતુઓમાં કેટલી કેટલી માગણીઓ હોય તેનું વર્ણન પ્રશ્ર ૧૧૮૪. આભિગ્રહિક મિથ્યાત્વને વિષે કેટલી માગણીઓ ઘટે ? ઉત્તર : ૩૪ માર્ગણ ઘટે છે : ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસક્રાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચિક્ષુ-અચક્ષુદર્શન, ઇલેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ સની, આહારી તથા અાહારી. પ્રશ્ન ૧૧૮પ, અનભિગ્રહિક મિથ્યાત્વને વિષે કેટલી માર્ગણીઓ ઘટે ? ઉત્તર : ૭૪ મણ ઘટે છે : ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-અચકુદર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, આહારી તથા અણહારી. પ્રશ્ન ૧૧૮૬ આભિનિષિક મિથ્યાત્વ કેટલી માર્ગણાઓમાં ઘટે ? For Private and Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ કે, ઉત્તર : ૩૩ માર્ગણાઓમાં ઘટે છે : ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, મેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-અચક્ષુદર્શન, ૬ લેશ્યા, ભવ્ય, સન્ની, મિથ્યાત્વ, આડારી તથા અણહારી [અણહારી હોય કે કેમ? આ વિચારણીય છે.] પ્રશ્ન ૧૧૮૭. સશયિક મિથ્યાત્વ કેટલી માગણઓમાં ઘટે ? ઉત્તર ૩૪ માગણાઓમાં ઘટી શકે છે : ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, 3 ભેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-અચક્ષુદર્શન, ૨ લેડ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સંસી, આહારી તથા અણુહારી. પ્રશ્ન ૧૧૮૮. અનાભોગિક મિથ્યાત્વ કેટલી માગણાઓમાં હોય? ઉત્તર : ૪૪ માર્ગણાઓમાં હોય છે : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-અચક્ષુદર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અમાની, આહારી તથા અણાહારી. પ્રશ્ન ૧૧૮૯. પૃથવીકાય વધની અવિરતિ કેટલી માર્ગણાઓમાં ઘટે છે? ઉત્તર : ૫૪ માર્ગણાઓમાં ઘટે છે : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, કે જ્ઞાન, અવિરતિ-દેશવિરતિ સંયમ, ચક્ષુ-અચક્ષુ-અવધિ-દર્શન, દલેડ્યા, ભવ્ય, અભવ્ય, દસમકિત, સન્ની, અસત્ની, આહારી તથા અણહારી. પ્રશ્ન ૧૧૯૦. અષ્કાય વધની અવિરતિ કેટલી માગણાઓમાં ઘટે છે ? ઉત્તર : ૫૪ માર્ગણાઓમાં ઘટી શકે છે : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, કે ગ, કે વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અાન, દેશવિરતિ, અવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ લેડ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સની, અસત્ની, આહારી તથા અણુહારી. પ્રશ્ન ૧૧૯૧. તેઉકાય વધની અવિરતિ કેટલી માગણાઓમાં ઘટે? ઉત્તર : ૨૪ માર્ગણાઓમાં ઘટે છે. ૪ ગતિ, આ જાતિ, ૬ કાય, For Private and Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ચતુર્થ કર્મગ્રંથ ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, દેશવિરતિ-અવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ લેહ્યા, ભવ્ય, અભવ્ય, દ સમક્તિ, સન્ની, અન્ની, આહારી તથા અણાહારી. પ્રશ્ન ૧૧૯૨. વાયુકાય વધની અવિરતિ કેટલી માર્ગણામાં ઘટે ? ઉત્તર : ૫૪ માર્ગણાઓમાં ઘટે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ બેગ, ૩ વેદ, ૪ કપાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, દેશવિરતિ-અવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી. પ્રશ્ન ૧૧૯૩ વનસ્પતિ કાયવધની અવિરતિ કેટલી માર્ગણાઓમાં ઘટે? ઉત્તર : ૫૪ માર્ગણામાં ઘટે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૬ સમતિ, ભવ્ય, અભવ્ય, સન્ની, અસની, આહારી તથા અણહારી, ૩ અજ્ઞાન, દેશવિરતિ અવિરતિ ચારિત્ર, ૩ દર્શન, ૬ લેડ્યા. પ્રશ્ન ૧૧૯૪. ત્રસકાય વધની અવિરતિ કેટલી માર્ગણામાં ઘટે ? ઉત્તર : પ૩ માર્ગમાં ઘટે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, કે જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, દસમક્તિ, સની, અસની, આહારી તથા અણહારી. 'પ્રશ્ન ૧૧૫ અનિદ્રય અસંયમ કેટલી માર્ગણાઓમાં ઘટે? ઉત્તર : ૫૪ માર્ગણાઓમાં ઘટે છે. ૪ ગતિ, પ જાતિ, ૬ કાય, ૩ ગ, ૩ વેદ, 5 કષાય, ૩ જ્ઞાન, કે અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ લેડ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સન્ની, અસત્તી, આહારી તથા અણહારી. પ્રશ્ન ૧૧૯૬ રસનેન્દ્રિય અસંયમ કેટલી માર્ગાર્મ ઘટે ? ઉત્તર : ૪૮ માર્ગણાઓમાં ઘટે છે. ૪ ગતિ, ૪ જાતિ, ત્રસકાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, દેશવિરતિ, અવિરતિ સંયમ, ક દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભય, ૬ સમકિત, સન્ની, અન્ન, આમ્હારી તથા અણુહારી. For Private and Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧ પ્રશ્નોત્તરી ભાગ–૨ પ્રશ્ન ૧૧૯૭, પ્રાણેન્દ્રિય અસયમ કેટલી માણાઓમાં ઘટે? ઉત્તર : ૪૭ માણઆમાં ધટે છે. ૪ ગતિ, તેઈ-ચ. પાંચે. જાતિ, ત્રસકાય, ૩ યાગ, ક વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, દેશિવરતિ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, દ્ સમતિ, સન્ની, અસન્ની, આહારી તથા અણાહારી. પ્રશ્ન ૧૧૯૮. ચક્ષુરીન્દ્રિય અસયમ કેટલી માણાએ માં ઘટે? ઉત્તર : ૪૬ માણાઓમાં ઘટે છે. ૪ ગતિ, ચઉ. ૫ંચે. જાતિ, ત્રસકાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, દેશિવતિ સયમ, ક દન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સુન્ની, અસન્ની, આહારી તથા અણાહારી. પ્રશ્ન ૧૧૯૯. શ્રેાત્રેન્દ્રિય અસંયમ કેટલી માણાઓમાં ઘટે? ઉત્તર : ૪૫ માર્ગાઓમાં ઘટે છે. ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, દેશિવરિત સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, સન્ની, અસન્ની, આહારી તથા અણ્ણાહારી, પ્રશ્ન ૧૨૦૦, મન અસયમ કેટલી માણાઓમાં ઘટે? ઉત્તર : ૪૫ માણાઓમાં ઘટે છે. ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ ચેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, અજ્ઞાન, અવિરતિ, દેશવરતિ સંયમ, ક દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસન્ની, આહારી તથા અણાહારી. ઉપશમ, ક્ષયા પશમ, ક્ષાયિક સમકિત અને મિશ્ર સમકિત. અનંતાનુબંધી કષાદિ ૪ કષાયામાં કેટલી પ્રશ્ન ૧૬૦૧ માણાએ ઘટે છે ? ઉત્તર : ૪૫ માણાએ ઘટે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યાગ. ૩ વેદ, ૪ કષાય, કે અજ્ઞાન, અવિરતિ સંયમ, ક્ષુદન, અચક્ષુદન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસન્ની, આહારી તથા અાહારી. For Private and Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૧૨૦૨, અપ્રત્યાખ્યાનીય કાધાદિ જ કષાયે કેટલી માર્ગણામાં હોય? ઉત્તર : ૫૩ માર્ગણાઓમાં હોય છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, 8 મેગ, વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ક દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સન્ની, અસની, આહારી તથા અણહારી. પ્રશ્ન ૧૨૦૩ પ્રત્યાખ્યાનીય ૪ કષાયે કેટલી માર્ગણાઓમાં ઉત્તર : ૫૪ માર્ગણાઓમાં ઘટી શકે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસની, આહારી તથા અણહારી. પ્રશ્ન ૧૨૦૪ : સંજવલન ક્રોધાદિ , કષાયોને વિષે કેટલી માર્ગણા હેય? ઉત્તર : ૫૮ માર્ગણાઓ હોય છે. ૪ ગતિ, ૫ જાતિ, દ કાય, ચેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂમ સંપરાય યથાખ્યાત સિવાય), 8 દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સન્ની, અસની, આહારી તથા અણાહારી. પ્રશ્ન ૧૨૦૫. સંજવલન લેભ કષાય બંધ હેતુમાં કેટલી માર્ગએ ઘટે? ઉત્તર ૫૯ માર્ગણાઓ ઘટે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૪ સંયમ (યથાત સિવાય), ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સની, અસન્ની, આહારી તથા અણાહારી. પ્રશ્ન ૧૨૦૬. હાસ્યાદિ છ બંધહેતુમાં કેટલી માગણાઓ ઘટે ? ઉત્તર : ૫૮ માગણાઓ ઘટે છેઃ ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, પ સંયમ (સૂક્ષ્મ પરાય યથાખ્યાત સિવાય) ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય-અભત્ર, ૬ સમક્તિ, સન્ની, અસત્ની, આહારી તથા અનાહારી. For Private and Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૨૦૭ પુરુષ વેદ બંધહેતુમાં કેટલી માગણ ઘટી શકે ? ઉત્તર : ૪૫ માર્ગણાઓ ઘટી શકે છે. દેવ, મનુષ્ય, તિર્યંચગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩યેગ, પુરુષવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, પ સંયમ, (સૂક્રમ સંપાય, યથાખ્યાત સિવાય) ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય અભવ્ય, ૬ સમક્તિ, સન્ની આહારી તથા અનાહારી. પ્રશ્ન ૧૨૦૮ સ્ત્રી વેદ બંધહેતુને વિષે કેટલી માર્ગણાઓ હોય ? ઉત્તર : ૪૪ માર્ગણાઓ ઘટી શકે છે : દેવ, મનુષ્ય-તિર્યંચગતિ, પંચે.-જાતિ, ત્રસકાય, ૩ યુગ, સ્ત્રીવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૮ સંયમ, (પરિહાર વિશુદ્ધ-સૂક્ષ્મ સંપરાય યથાખ્યાત ચારિત્ર સિવાય) ૩ દર્શન, લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૧૨૦૯ નપુંસકવેદ બંધહેતુને વિષે કેટલી માર્ગણાઓ હોય? ઉત્તર : પદ માગણીઓ ઘટે છે : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ગ, નપુંસકવેદ, ૪ કષાય. ૪ જ્ઞાન ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂકમ સંપરાય યથાખ્યાત સિવાય) ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય અભવ્ય, ૬ સમક્તિ, સન્ની, અસની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૧૨૧૦ પંદર યોગ બંધહેતુઓમાં કેટલી કેટલી માર્ગ ઓ ઘટે ? ઉત્તર : વેગમાં માર્ગણાઓનું જે વર્ણન જણાવેલ છે, તે પ્રમાણે જાણવું. તે નીચે પ્રમાણે છે : સત્યમન ગેમાર્ગુણ-૫૧ ઔદારિક કાયેગે માર્ગણ-૫૯ અત્યમન યોગે ,, -૪૯ , મિશ્ર , ; –૫૦ સત્યાસત્યમન મેગે ,, -૪૯ વૈક્રિયકાય છે , અસત્યામૃષામન મેગે ,, -પ૧ વૈક્રિય મિશ્રાગે , સત્ય વચન યે ,, -પ૧ આહારક કાય યોગે – ૩૨ અસત્ય વચન ગે , –૪૯ આહારક મિત્ર , -૩૨ સત્યાસત્ય વચન વેગે ,, - ૯ કામણ કાય વાગે , – ૩ અસત્યામૃષા વચન વેગે , -પપ . For Private and Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૧૨૧૧. જગતમાં ક્યા ક્યા ગુણસ્થાનકમાં જ અનિયત હોય ? ઉત્તર : ચૌદ ગુણસ્થાનકને વિષે નીચે પ્રમાણેના ગુણસ્થાનકમાં જે જગતમાં અનિયત હોય છે, એટલે કે એ ગુણસ્થાનકે જે હોય ખરા અથવા કેઈવાર ન પણ હોય. (૨-૩-૮-૯-૧૦–૧૧-૧૨ અને ૧૪) સાસ્વાદન, મિશ્ર, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સંપરાય, ઉપશાંતમૂહ, ક્ષીણમેહ તથા અગિ કેવલી ગુણસ્થાનકે અનિયત રૂપે કહેવાય છે. પ્રશ્ન ૧૨૧૨. આ ગુણસ્થાનકેમાં રહેલા જી અનિયત શા માટે ગણાય છે? ઉત્તર : બીજ ગુણસ્થાનક ઉપશમ સમક્તિથી તથા ઉપશમ શ્રેણીથી પડતાં જેને પ્રાપ્ત થાય છે. તે કેઈવાર પતન ન પામનાર જી પણ હોઈ શકે છે. મિશ્ર ગુણસ્થાનક સમક્તિથી પડતાં જીને પ્રાપ્ત થતું હોવાથી કઈવાર સમક્તિથી પતન ન પામે એ પણ કાળ હોઈ શકે છે. ૮-૯-૧૦ ગુણસ્થાનકે ક્ષેપક શ્રેણવાળા તથા ઉપશમ શ્રેણીવાળા જેને હોય છે, તે વધારેમાં વધારે છ મહિના સુધી શ્રેણી માંડનાર જ ન પણ હોય, એવું પણ બને છે. માટે તે ગુણસ્થાનકે અનિયત ગણાય છે. ૧૧મું ગુણસ્થાનક ઉપશમ શ્રેણીવાળાને હોય છે. ૧૨મું ગુણસ્થાનક ક્ષેપક શ્રેણવાળાને હોય છે. ચૌદમું ગુણસ્થાનક સિદ્ધગતિમાં જતા જેને હોય છે. તેમને વિરહ કાળ છ મહિનાને પણ કહ્યો છે. તેથી તે તે ગુણસ્થાનકેમાં જ ન પણ હોય, એવું પણ બને છે. માટે અનિયત કહ્યા છે અનિયત ગુણસ્થાનકના એક દ્રિક આદિ સંગી ભાંગાઓનું વર્ણન કરાય છે. પ્રશ્ન ૧૨૧૩. અનિયત આઠ ગુણસ્થાનકેના એક સંગી ભાંગા કેટલા થાય છે? ઉત્તર : અનિયત આઠ ગુણસ્થાનના આઠ ભાગા તે તે ગુણ સ્થાનના નામ પ્રમાણે થાય છે, તે આ પ્રમાણે : For Private and Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૫. સાસ્વાદન » ดี (๕ เG สี (สี สี પ્રશ્નોત્તરી ભાગ-૨ એક સગી ભાગ ૧ લે ગુણસ્થાનક * ; , ૨ જે મિશ્ર ” ; કે જે અપૂર્વકરણ અનિવૃત્તિકરણ > > , ૫ મે સૂક્ષ્મ સંપરાય » by , ૬ ઠે ઉપશાંત મેહ » by , ૭ મે ક્ષણ મેહ » , ૮ મે અગિ કેવલી પ્રશ્ન ૧૨૧૪. સંગી ભાંગા બનાવવા માટે એકની સંખ્યામાં કઈ કઈ સંજ્ઞાઓ જાણવી? ઉત્તર : સંયેગી ભાંગાઓમાં એકની સંખ્યામાં નીચે પ્રમાણેની સંજ્ઞાઓ જાણવી : (૧) સાસ્વાદન ગુણસ્થાનક (૨) મિશ્ર ગુણસ્થાનક (૩) અપૂર્વકરણ , (૪) અનિવૃત્તિકરણ , (૫) સૂક્ષ્મ સંપરાય , (૬) ઉપશાંત મેહ ,, (૭) ક્ષીણ મેહ (૮) અગિ કેવલી, આ મુજબ સંજ્ઞા જાણવી. પ્રશ્ન ૧૨૧૫. ત્રિક સંયોગી ભાંગ અનિયત ગુણસ્થાનકે વિશે કેટલા થાય? ઉત્ત૨ - અનિયત આઠ ગુણસ્થાનકોના દ્વિક સંયેગી ૨૮ ભાંગા થાય છે, તે આ પ્રમાણે અંકની સંખ્યામાં જાણવા : ૧૨ ૧૬ ૨૪ ૨૮ ૩૭ ૪૫૭ ૫૮ ૧૩ ૧૭ ૨.૫ ૩૪ ૩૮ ૪૮ ૬૭ ૧૪ ૧૮ ૨૯ ૩૫ ૪૫ ૫૬ ૬૮ ૧૫ ૨.૩ ૨.૭ ૩૬ ૪૬ ૫-૭ ૭૮ આ રીતે અડ્ડવીશ ભાંગા જાગુવા. પ્રશ્ન ૧૨૧૬, દ્રિક સંગી ૨૮ ભાંગા ગુણસ્થાનકના નામ સાથે કઈ રીતે જાણવા ? For Private and Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ચતુથ ક સ થ ઉત્તર : દ્વિક સંયોગી અઠ્ઠાવીશ ભાંગાએ ગુણુસ્થાનકના નામ સાથે આ રીતે જાણવા : સાસ્વાદન મિશ્ર ૭૬ "" ,, ,, "" "" ,, , ,, "" મિશ્ર અપૂર્વ કરણ અનિવૃત્તિકરણ ,, અપૂર્વ કરણ અનિવૃત્તિકરણ સૂક્ષ્મ સપરાય ઉપશાંતમે હ ક્ષીણમાહ અચેકિંગ કેવલી સૂક્ષ્મ સપરાય ઉપશાંતમાહ ક્ષીણમેહુ અયેટિંગ કેવલી ,, અપૂર્ણાંકરણ અનિવૃત્તિકરણ અપૂર્ણાંકરણ સૂક્ષ્મ સંપરાય ઉપશાંત માહ "" "" "" અનિવૃત્તિકરણ સૂક્ષ્મ સંપરાય "" "" ,, "" ક્ષીણમે હ અયેટિંગ કેવલી સૂક્ષ્મ સંપરાય. ઉપશાંતમેાહુ ક્ષીણમાહ અયાગિ કેવલી ઉપશાંતમાહ ક્ષીણ માહ અયેાગિ કેવલી 22 ઉપશાંતમાહ ક્ષીણમાહ આ રીતે અઠ્ઠાવીસ જાણુવા. 79 ક્ષીણમેહ અયેકિંગ કેવલી અયેટિંગ કેવલી પ્રશ્ન ૧૨૧૭, દ્વિક સયાગી અઠ્ઠાવીસ ભાંગા ગુણસ્થાનક આશ્રયી થયા, તેને અર્થ શું ? For Private and Personal Use Only ઉત્તર : આઠ અનિયત ગુણુસ્થાનકાનાં દ્વિક સયાગી અઠ્ઠાવીસ ભાંગા થયા, તેના અર્થ એ થાય છે કે, આઠ ગુણુસ્થાનકોમાં કોઈવાર જીવા ન પણુ હૈાય એવું બને છે કેાઈવાર એક સંચેગી ભાંગાની જેમ રહેલા હાય, એમ પશુ બને છે. કોઈવાર દ્વિક સયેાગી ભાંગાની જેમ જે જે ગુણસ્થાનકાનાં નામે અઠ્ઠાવીસ ભાંગામાં લખેલ છે, તે તે ભાંગાવાળા ગુરુસ્થાનકાને વિષે જવા હોય અને બીજા ગુણુસ્થાનમાં ન પણ હાય, એવું બને છે. માટે દ્વિક સંયોગી અઠ્ઠાવીસ ભાંગાઓમાંથી કોઈ કોઈ ભાંગે જીવા હાય અને કઈ કઈ ભાંગે ન પશુ હોય, એમય અને છે. આ રીતે દરેક ત્રિક સંચાગિ આદિ ભાંગામાં પણ જાણવું. Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૭૭ પ્રશ્ન ૧૨૧૮. અનિયત આઠ ગુણસ્થાનકેના ત્રિક સંગિ ભાંગા કેટલા થાય છે? ક્યા ક્યા? ઉત્તર : અનિયત આઠ ગુણસ્થાનકેનાં ત્રિક સંગિ ભાંગાએ પર થાય છે તે આ પ્રમાણે જાણવા. ૧૨.૩ ૧.૪.૫ ૨.૩.૫ ૨.૬.૭. ૩.૬.૮ ૧.૨.૪ ૧.૪.૬ ૨,૩.૬ ૨.૬.૮ ૩.૭.૮ ૧.૨.૫ ૧.૪.૭ ૨.૩.૧૭ ૨.૭.૮ ૪.૫.૬ ૧.૨.૬ ૧.૪.૮ ૨૩.૮ ૩.૪.૫ ૪.૫.૭ ૧૨.૭ ૧.૫.૬ ૨.૪.૫ ૩.૪.૬ ૪.૫.૮ ૧.૨.૮ ૧.૫.૭ ૨.૪.૬ ૩.૪.૭ ૪.૬.૭ ૧.૩.૪ ૧.૫.૮ ૨૪.૭ ૩.૪.૮ ૪.૬.૮ ૧૩.૫ ૧.૬૭ ૨.૪.૮ ૩.૫.૬ ૪.૭,૮ ૧.૩.૬ ૨.૫. ૭.૫.૭ ૫.૬.૭ ૧.૭.૭ ૧૭.૮ ૨.૫.૭ ૩.૫.૮ ૫.૬.૮ ૧૩.૮ ૨.૩૪ ૨.૫.૮ ૩.૬.૭ ૫.૭.૮ તથા ૬.૭.૮ પ્રશ્ન ૧૨૧૯ ત્રિક સંયોગી ભાંગાઓનું શું પ્રજન? શા માટે ભાંગા પાડવાના ? ઉત્તર : કઈ કઈ વખતે અનિયત આઠ ગુણસ્થાનકેમાંથી આ અંક પ્રમાણે ગુણસ્થાનકેને વિશે જે હય, તેથી આ ત્રિક સંગી ભાંગાઓનું પ્રજન પડે છે એ રીતે વિચારવું. સાસ્વાદન મિશ્ર અપૂર્વકરણ એ પહેલે ભાંગે એ ત્રણ ગુણસ્થાનને વિષે છ હોય, બીજામાં ન પણ હોય એમ દરેક ભાંગામાં વિચાર કરવા માટે ભાંગા જરૂરી છે. પ્રશ્ન ૧૨૨૦ ચતુઃસંયોગી ભાંગા આઠ અનિયત ગુણસ્થાનકનાં કેટલા થાય છે? ક્યા ક્યા? ઉત્તર આઠ અનિયત ગુણસ્થાનકેન ચતુઃસંગી ભાંગ ૭૦ છે તે આ પ્રમાણે જાણવા. For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ચતુર્થ કર્મગ્રંથ ૧.૨.૩.૪ ૧.૨.૩.૬ ૧.૨.૩.૮ ૧૨.૪.૬ ૧૨.૩.૫ ૧.૨.૩.૭ ૧૨.૪.૫ ૧.૨.૪.૭ ૧.૨.૪.૮ ૧.૨.૫૬ ૧.૨.૫.૭ ૧.૨.૫.૮ ૧.૨.૬.૭ ૧.૨.૬.૮ ૧.૨.૭.૮ ૧.૩.૪.૫ ૧૩.૪.૬ ૧.૩ ૪.૭ ૧.૬૪.૮ ૧.૩.૫.૬ ૧.૩ ૫.૭ ૧૩.૫.૮ ૧.૩.૬.૭ ૧.૭.૬.૮ ૧.૩.૭.૮ ૧.૪.૫.૬ ૧.૪.૫.૭ ૧.૪.૫.૮ ૧૪.૬.૭ ૧૪.૬.૮ ૧.૪.૭.૮ ૧.૫..૭ ૧૫૬૮ ૧૫૭૮ ૧૬૭૮ ૨-૩-૪.૫ ૨૩૪૬ ૨૩-૪૭ ૨-૩-૪:૮ ૨૩૫૬ ૨૩૫.૭ ૨:૩-૫૮ ૨૩૬૭ ૨૩-૬-૮ ૨ ૩૭૮ ૨૪૫૬ ૨૪-૫-૭ ૨.૪૫૯૮ ૨૪૬૭ ૨૪૬૮ ૨૪.૮ ૨.૫૬૭ ૨પ૬૮ ૨૫-૭૮ ૨.૬.૭.૮ ૩.૪.૫.૬ ૩.૪.૫.૭ ૩.૪.૫.૮ ૩.૪.૬.૭ ૩.૪.૬.૮ ૩.૪.૭.૮ ૩ ૫.૬.૭ ૩.૫.૬.૮ ૩.૫.૭.૮ ૩. ૬.૭.૮ ૪.૫.૬.૭ ૪.૫.૬.૮ ૪.૫.૭.૮ ૪.૬.૭.૮ તથા પ.૬.૭.૮ પ્રશ્ન ૧૨૨૧, આઠ અનિયત ગુણસ્થાનનાં પંચરંગી ભાંગા કેટલા થાય ? ક્યા ક્યા? ઉત્તર : આઠ અનિયત ગુણસ્થાનકનાં પંચરંગી ભાંગા પ૬ થાય છે. ૧૨.૩.૪.૫ ૧.૨.૪.૧૫.૬ ૧.૩.૪.૫.૬ ૧.૪.૫.૬.૭ ૨.૩.૪.૭.૮ ૧.૨.૩.૪.૬ ૧.૨.૪.૫.૭ ૧.૩.૪.૫.૭ ૧.૪.૫.૬.૮ ૨.૩.૫ ૬.૭ ૧.૨.૩.૪.૭ ૧.૨.૪.૫.૮ ૧.૩૪.૫.૮ ૧.૪.૫.૭.૮ ૨.૩.૫.૬.૮ ૧.૨.૩.૪.૮ ૧.૨.૪.૬.૭ ૧.૩.૪.૬.૭ ૧.૪.૬.૭.૮ ૨.૩.૫.૭.૮ ૧.૨.૩.૫.૬ ૧.૨.૪.૬.૮ ૧.૩.૪.૬.૮ ૧.૫.૬.૭.૮ ૨.૩.૬.૭.૮ ૧.૨.૩.૫.૭ ૧.૨.૪.૭.૮ ૧.૩.૪.૭.૮ ૨.૩ ૪.૫.૬ ૨.૪૫.૬૭ ૧૨.૭.૫.૮ ૧.૨.૫.૬.૭ ૧.૩.૫.૬.૭ ૨.૩.૪.૫.૭ ૨.૪.૫.૬.૮ ૧.૨.૩.૬.૭ ૧.૨.૫.૬.૮ ૧.૩.૫..૮ ૨.૩.૪.૫.૮ ૨.૪.૫.૭.૮ ૧૨.૩.૬.૮ ૧.૨.૫.૭.૮ ૧.૩.૫.૭.૮ ૨.૩.૪.૬.૭ ૨.૪.૬૭.૮ ૧.૨.૩૭,૮ ૧.૨.૬ ૭.૮ ૧.૩,૬.૭.૮ ૨.૩ ૪.૬.૮ ૨.૫.૬.૭.૮ For Private and Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૭૯ ૩.૪.૫ ૬.૭ ૩.૪.૫.૬.૮ ૩.૪.૫.૭.૮ આ રીતે ભાંગા થાય છે. ૩૪.૬,૭.૮ ૩.૫,૬,૭,૮ ૪.૫,૬,૭,૮ પ્રશ્ન ૧૨૨૨. છ સંગી આઠ અનિયત ગુણસ્થાનકના કેટલા ભાંગાઓ થાય છે ? ક્યા ક્યા ? ઉત્તર : આઠ અનિયત ગુણસ્થાનકના છ સંગી ભાગ ૨૮ થાય છે. ૧.૨.૭.૪ ૫.૬ ૧.૨.૩.૫.૬.૮ ૧.૨,૫,૬૭,૮ ૨.૩.૪.૫,૬.૭ ૧.૨.૩.૪.૫૭ ૧.૨.૩.૫.૭.૮ ૧.૩ ૪.૫.૬.૭ ૨.૩.૪.૫.૬.૮ ૧.૨.૩.૪.૫.૮ ૧.૨.૩.૬.૭.૮ ૧.૩૪.૫.૬.૮ ૨.૩.૪.૫.૭.૮ ૧.૨ ૩.૪.૬.૭ ૧.૨.૪૫.૬.૭ ૧.૩.૪.૫.૭.૮ ૨.૩.૪.૬.૭.૮ ૧.૨..૪..૮ ૧.૨.૪.૫.૬.૮ ૧.૩.૪.૬.૭.૮ ૨.૩.૫.૬.૭.૮ ૧.૨.૩.૪.૭.૮ ૧.૨.૪.૫.૭.૮ ૧.૩.૫.૬.૭.૮ ૨.૪.૫.૬.૭.૮ ૧.૨.૩.૫.૬.૭ ૧.૨.૪.૬.૭.૮ ૧.૪.૫.૬.૭.૮ ૩૪.૫.૬.૭.૮ પ્રશ્ન ૧૨૨૩. સાત સંગી આઠ અનિયત ગુણસ્થાનકનાં ભાગ કેટલા થાય છે ? ક્યા કયા? ઉત્તર : આઠ અનિયત ગુણસ્થાનકનાં સાત સંયોગી ભાંગા ૮ થાય છે. ૧.૨.૩.૪.૫.૬.૭ ૧.૨.૩.૫. ૬.૭.૮ ૧.૨.૩.૪.૫.૬.૮ ૧.૨.૪.૫.૬.૭.૮ ૧૨.૩.૪.૫.૭.૮ ૧.૩.૪.૫.૬.૭.૮ ૧.૨.૩.૪.૬.૭.૮ ૨.૩.૪.૫.૬.૭.૮ પ્રશ્ન ૧૨૨૪. આઠ અનિયત ગુણરથાનકના અષ્ટ સંયેગી ભાંગ કેટલા થાય? કયા કયા? ઉત્તર : ૧.૨.૩૪.૫.૬.૭૮ રૂપ એક ભાગે જાણે. For Private and Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ચતુર્થાં કમ ગ્રંથ પ્રશ્ન ૧૨૨૫. આઠ અનિયત ગુણસ્થાનકનાં એક દ્વિકાદિ સચાગી ભાંગા કેટલા થાય છે ? ઉત્તર આઠે અનિયત ગુણસ્થાનકના એક દ્વિકાદિ સંચાગી ભાંગા કુલ ૨૫૫ થાય છે. એક સ યાગી ૮ + દ્વિક સચૈાગી ૨૮ + ત્રિક સચગી ૫૬ + ચતુઃ સંયોગી ૭૦ + પંચ સંયાગી ૫૬ + છ સચેાગી ૨૮ + સાત સÀાગી ૮ + આઠ સ‘યેગી ૧ = ૨૫૫ ભાંગા થાય છે. પ્રશ્ન ૧૨૨૬. આઠે અનિયત ગુણસ્થાનકોને વિષે સંયેાગી ભાંગા આશ્રયી એક–અનેકના કેટલા ભાંગા થાય છે? કયા કયા ? ઉત્તર : આઠ અનિયત ગુણસ્થાનકે વિષે સ ંગી ભાંગા આશ્રયી એક અનેકના થઈને કુલ ૫૧૦ ભાંગા થાય છે. તે એક સ’ચેાગી એક આ પ્રમાણે : અનેકાશ્રયી २ ૪ ८ કયા ? દ્વિક ત્રિક ચતુઃ પચ ક સાત આઠ "" "" ૧૬ ३२ ૬૪ ૧૨૮ ૨૫૬ કુલ ૫૧૦ થાય છે. પ્રશ્ન ૧૨૨૭. આઠ અનિયત ગુણસ્થાનકેાને વિષે એક સયાગી ભાંગા આઠ થાય છે. તેમ એક અનેક આશ્રયી કેટલા ભાંગા થાય ? ઉત્તર : આઠે અનિયત ગુણસ્થાનકે ને વિષે એક સ યેાગી ભાંગા ૮ હૈાય છે. તેમાં એ આઠે ભાંગામાં એકવાર એક એક જીવ આશ્રયી ૮ ભાંગા તથા આઠ વાર અનેક જીવ આશ્રયી ૮ ભાંગા ગણતા ૮ + ૨ = ૧૬ થાય છે. પ્રશ્ન ૧૨૨૮. એક અનેકના દ્વિક સયાગી લાંગા કેટલાં થાય ? 27 "" "" 91 . "" "" 27 "" ,, "" ,, 22 "" .. " "" "" "" ઉત્તર : એક અનેક આશ્રયી દ્વિક સયેાગી ભાંગા ૪ થાય છે, For Private and Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ એકએક, અનેક-એક, પ્રશ્ન ૧૨૨૯. આઠે અનિયત ગુણસ્થાનકના દ્વિક સંયોગી ભાંગા સાથે એક–અનેક ગણતાં કેટલા ભાંગા થાય ? કયા ? ઉત્તર : આઠ અનિયત ગુણસ્થાનકના દ્વિક સંચાગી ૨૮ ભાંગા થાય છે. તેમાં એક અનેકના ચાર ભાગા થાય છે. તે ચારે ૨૮ ને ગુણવાથી ૧૧૨ ભાંગા દ્વિક સયેગી એક અનેક આશ્રયી ભાંગા થાય છે. પ્રશ્ન ૧૨૩૦, એક તથા અનેકના ત્રિક સચેોગી ભાંગા કેટલા થાય? કયા કયા ? એક—અનેક. અનેક—અનેક. ઉત્તર : એક તથા અનેકના ત્રિક સચૈાગી ભાંગા ૮ થાય છે. આ પ્રમાણે ૧ = એક ૧૧.૧ ૧૧.૨ ૧.૨.૧ ૧૦૨૨ ૨ = અનેક જાણવું. ૨.૧.૧ ૨.૧.૨ આ પ્રમાણે આઠ ભાંગા થાય છે ૨.૨.૧ ૨.૩.૨ પ્રશ્ન ૧૨૩૧. આડ અનિયત ગુણસ્થાનકના ત્રિક સયાગી ૫૬ ભાંગાએ માં એક અનેક ભાંગા સાથે કેટલા થાય છે ? ૧ ઉત્તર આડ અનિયત ગુણસ્થાનકાના ત્રિક સયેગી ૫૬ ભાંગાએની સાથે એક અનેકના ત્રિક સ’યોગી ૮ ભાંગા સાથે ગુણાકાર કરતાં (૫૬ ૪ ૮ ) = ૪૪૮ ભાંગા થાય છે. એટલે ૫૬ ત્રિક સંચાગી ભાંગામાં એક અનેકના આઠ આઠ ભાંગા દરેક ભાંગાઓમાં હાય છે. તેથી ૪૪૮ ભાંગા થાય છે. પ્રશ્ન ૧૨૩૨. એક અનેકના ચતુઃ સ`યોગી કેટલા અને કયા ભાંગા થાય છે ? ઉત્તર : એક અનેકના ચતુઃ સયાગીમાં ૧૬ ભાંગા થાય છે. For Private and Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ ૧.૧.૧.૧ ૧૧.૧.૨ ૧.૧.૨.૧ ૧.૧ ૨.૨ ૧.૨.૧.૧ ૧.ર.૧.૨ ૧.૨.૨.૧ ૧.૨.૨.૨ ૨.૧.૧.૧ ૨.૨.૧.૧ ૨.૧.૧.૨ ૨.૨.૧.૨ ૨.૧.૨.૧ ૨.૨.૨.૧ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૨ આ રીતે ૧૬ ભાંગા થાય છે. પ્રશ્ન ૧૨૩. આઠ અનિયત ગુણસ્થાનના ચતુઃ સંયેગી ભાંગા સાથે એક અનેકના ભાંગા ગણતા કેટલા જાય છે ? ઉત્તર : આઠ અનિયત ગુણસ્થાનકના ચતુઃસંગી ૭૦ ભાંગા થાય છે તે દરેક ભાગાઓને વિષે એક અનેકના ચતુઃ સંગી સોળે સેળ ભાંગ ઘટી શકે છે. તે કારણથી (૭૦ ૪૧૬) સીત્તેર ૧૬ કરવાથી ૧૧૨૦ ભાંગા થાય છે. પ્રશ્ન ૧૨૩૪. એક તથા અનેક ભેદના પંચ સગી ભાંગાઓ કેટલી થાય છે? ક્યા? ઉત્તર : એક તથા અનેક ભેદના સંયેગી ઉર ભાંગા થાય છે. ૧.૧.૧.૧.૧ ૧.૨.૧.૧.૧ ૨.૧.૧.૧.૧ ૨.૨.૧.૧.૧ ૧.૧.૧.૧.૨ ૧.૨.૧.૧.૨ ૨.૧.૧.૧.૨ ૨.૨.૧.૧.૨ ૧.૧.૧.૨.૧ ૧.૨.૧.૨.૧ ૨.૧.૧.૨.૧ ૨૨.૧.૨.૧ ૧.૧.૧.૨.૨ ૧.૨.૧.૨.૨ ૨.૧.૧.૨.૨ ૨.૨.૧.૨.૨ ૧.૧.૨.૧.૧ ૧.૨ ૨.૧.૧ ૨.૧.૨.૧.૧ ર..ર.૧.૧ ૧.૧.૨.૧.૨ ૧૨.૨.૧.૨ ૨.૧.૨.૧.૨ ૨.૨.૨.૧.૨ ૧.૧.૨.૨.૧ ૧૨.૨ ૨.૧ ૨.૧ ૨.૨.૧ ૨.૨.૨.૨.૧ ૧.૧.૨.૨.૨ ૧.૨.૨.૨.૨ ૨.૧.૨.૨.૨ ૨.૨.૨.૨.૨ પ્રશ્ન ૧૨૩૫. આઠ અનિયત ગુણસ્થાનકના પાંચ સંયેગી એક અનેક આશ્રયી ભાંગા કેટલા થાય ? ઉત્તર : આવા ભાંગા પદ થાય છે, તે દરેક ભાગાઓ વિષે એક For Private and Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રશોત્તરી ભાગ-૨ તથા અનેક ભેદની પંચ સંયેગી ૩૨ ભાંગાઓ ઘટે છે તેથી છપ્પન ૪ કર (પ૬ ૪ ક૨) કરવાથી ૧૭૯૨ ભાંગાઓ થાય છે. પ્રશ્ન ૧૨૩૬ એક તથા અનેક ભેદેના છ સંગી ભાંગા કેટલા થાય છે. શી રીતે જાણવા? ઉત્તર : આવા ભગા અંક સંખ્યા પ્રમાણે ૬૪ થાય છે, તે આ પ્રમાણે જણવા. ૧.૧.૧.૧.૧.૧ ૧.૧.૧.૧ ૧.૨ ૧.૧.૧.૧.૨.૧ ૧.૧.૧.૧.૨.૨ ૧.૧.૧.૨.૧.૧ ૧.૧.૧.૨.૧.૨ ૧.૧.૧.૨.૨.૧ ૧.૧.૧.૨.૨.૨ ૧. ૧.૨.૧.૧.૧ ૧.૧.૨.૧.૧.૨ ૧.૧.૨.૧.૨.૧ ૧ ૧.૨ ૧.૨.૨ ૧. ૧,૨.૨.૧.૧ ૧.૧.૨.૨.૧.૨ ૧.૧.૨.૨.૨,૧ ૧.૧.૨.૨.૨.૨ ૧.૨.૧.૧.૧.૧ ૧.૨.૧.૧.૧.૨ ૧.૨.૧.૧.૨.૧ ૧.૨.૧.૧.૨.૨ ૧.૨.૧.૨.૧.૧ ૧.૨.૧.૨.૧.૨ ૧.૨.૧ ૨.૨.૧ ૧.૨.૧.૨.૨.૨ ૧.૨.૨.૧.૧.૧ ૧ ૨.૨.૧.૧.૨ ૧.૨.૨.૧.૨.૧ ૨.૧.૧.૧.૧.૧ ૨.૧.૧.૧.૧.૨ ૨.૧.૧.૧.૨.૧ ૨.૧.૧.૧.૨.૨ ૨.૧.૧.૨.૧.૧ ૨. ૧.૧.૨.૧.૨ ૨.૧.૧.૨.૨.૧ ૨.૧.૧.૨.૨.૨ ૨.૧.૨.૧.૧.૧ ૨.૧ ૨.૧.૧.૨ ૨.૧.૨.૧.૨.૧ ૨.૧૨.૧.૨.૨ ૨૧.૨.૨.૧.૧ ૨.૧.૨.૨.૧.૨ ૨.૧.૨.૨.૨.૧ ૨.૧.૨.૨.૨.૨ ૨.૨.૧.૧.૧.૧ ૧.૨.૧.૧.૧.૨ ૨.૨.૧.૧.૨.૧ ૨.૨.૧.૧.૨.૨ ૨ ૨.૧.૨.૧.૧ ૨.૨.૧.૨.૧.૨ ૨.૨.૧.૨.૨.૧ ૨.૨.૧.૨ ૨.૨ ૨.૨.૨.૧.૧.૧ ૨.૨.૨.૧.૧.૨ ૨.૨.૨.૧.૨.૧ ૨.૨.૨.૧.૨.૨ ૨.૨.૨.૨.૧.૧ ૨.૨.૨.૨.૧.૨ ૨.૨.૨.૨.૨.૧ ૨.૨.૨.૨.૨.૨ ૧.૨૨.૧ ૨.૨ ૧.૨.૨.૨.૧.૧ ૧.૨.૨.૨.૧.૨ ૧.૨.૨.૨.૨.૧ ૧.૨.૨.૨.૨.૨ પ્રશ્ન ૧૨૩૭. આઠ અનિયત ગુણઠાણાઓના છ સંગી ભાંગા એક અનેક સાથે ગણતા કેટલા થાય છે ? ઉત્તર : આવા છ સંયેગી અઠ્ઠાવીસ ભાગ હોય છે. તે દરેક For Private and Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ દરેક ભાગાઓને વિષે એક તથા અનેક ભેદના છ સંગી ચોસઠ ચેસઠ ભાંગાઓ ઘટે છે. તેથી ચેસડને અઠ્ઠાવીસે ગુણવાથી (૬૪ ૪ ૨૮) એક હજાર સાતસે બાણુ ભાંગા (૧૭૮૨) થાય છે. પ્રશ્ન ૧૨૩૮ એક અનેક ભાગાઓના સાત સંયેગી ભાંગાઓ કેટલા થાય છે? કઈ રીતે ? ઉત્તર : આવા ભાંગાએ ૧૨૮ થાય છે તે આ પ્રમાણે જાણવા. ૧.૧.૧.૧.૧.૧.૧ ૧.૧.૧.૧.૧.૨.૧ ૧.૧.૧.૧.૨.૧.૧ ૧.૧.૧.૧.૨.૨.૧ ૧.૧.૧.૧.૧.૧.૨ ૧.૧.૧.૧.૧.૨.૨ ૧.૧.૧.૧.૨.૧.૨ ૧.૧.૧.૧.૨.૨.૨ ૧.૧.૧.૨.૧.૧.૧ ૧.૨.૧.૧.૨.૨.૧ ૨.૧.૧.૧.૨.૧.૧ ૨.૨.૧.૧.૧.૨.૧ ૧.૧.૧.૨.૧.૧.૨ ૧.૨.૧.૧.૨.૨.૨ ૨.૧.૧.૧.૨.૧.૨ ૨.૨.૧.૧.૧.૨.૨ ૧.૧.૧.૨.૧.૨.૧ ૧.૨.૧.૨.૧.૧.૧ ૨.૧.૧.૧.૨.૨.૧ ૨.૨.૧.૧.૨.૧.૧ ૧.૧.૧.૨.૧.૨.૨ ૧.૨.૧.૨.૧.૧.૨ ૨.૧.૧.૨.૨.૨.૨ ૨.૨.૧.૧.૨.૧.૨ ૧.૧.૧.૨.૨.૧.૧ ૧૨.૧.૨.૨.૨.૧ ૨.૧.૧.૨.૧.૧.૧ ૨.૨.૧.૧.૨.૨.૧ ૧.૧.૧.૨.૨ ૧.૨ ૧.૨.૧.૨.૧.૨.૨ ૨.૧.૧.૨.૧.૧.૨ ૨.૨.૧.૧.૨.૨.૨ ૧.૧.૧.૨.૨.૨.૧ ૧૨.૨.૧.૧.૧.૧ ૨.૧.૧.૨.૧.૨.૧ ૨.૨.૧.૨.૧.૧.૧ ૧.૧.૧.૨.૨.૨.૨ ૧.૨.૨.૧.૧.૧.૨ ૨.૧.૧.૨.૨.૨.૨ ૨.૨.૧.૨.૧ ૧.૨ ૧.૧.૨ ૧.૧.૧ ૧ ૧.૨.૨.૧.૧.૨.૧ ૨.૧.૧.૨.૨.૧.૧ ૨.૨ ૧.૨.૧૨.૧ ૧.૧.૨.૧.૧.૧.૨ ૧.૨.૨.૧.૧.૨.૨ ૨.૧.૧.૨૨.૧.૨ ૨.૨.૧૨.૧.૨.૨ ૧.૧.૨.૧.૧.૨.૧ ૧.૨.૨.૧.૨.૧.૧ ૨૧.૧ ૨૨.૨.૧ ૨.૨.૧.૨.૨.૧.૧ ૧ ૧.૨.૧.૧.૨.૨ ૧.૨.૨.૧૨ ૧.૨ ૨.૧.૨.૧.૨.૨.૨ ૨.૨.૧.૨.૨.૧ ૨ ૧.૧.૨.૧.૨.૧.૧ ૧.૨.૨.૧.૨.૨.૧ ૨.૧.૨.૧.૧.૧.૧ ૨.૨.૧.૨.૨.૨.૧ ૧.૧.૨.૧.૨ ૧.૨ ૧.૨.૨.૧.૨.૨.૨ ૨.૧.૨.૧.૧.૧.૨ ૨.૨.૧.૨.૨.૨.૨ ૧.૧.૨.૧ ૨.૨.૧ ૧.૨.૨.૨.૧.૧.૧ ૨.૧.૨.૧.૧.૨.૧ ૨.૨.૨.૧.૧.૧.૧ ૧.૧.૨૧ ૨.૨.૨ ૧.૨.૨ ૨.૧.૧.૨ ૨.૧.૨.૧.૧.૨.૨ ૨.૨.૨.૧.૧.૧.૨ For Private and Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧.૧.૨.૨.૧.૧.૧ ૧.૧.૨.૨.૧.૧.૨ ૧.૧.૨.૨.૧.૨.૧ ૧.૧.૨.૨.૧.૨.૨ ૧૧.૨.૨.૨.૧.૧ ૧.૧.૨.૨.૨.૧.૨ ૧.૧ર.ર..ર.૧ ૧.૧.રરરર.૧ ૧.૨.૧.૧.૧.૧.૧ ૧.૨.૧.૧.૧.૧.૨ ૧.૨.૧.૧.૧.૨.૧ ૧.૨.૧.૧.૧.૨.૨ ૧.૨.૧.૧.૨.૧.૧ ૧.૨.૧.૧.૨.૧.૨ ૧.૨.૨.૨.૧.૨.૧ ૨.૧.૨.૧.૨.૧.૧ ૨.૨.૨.૧.૧.૨.૧ ૧.૨.૨.૨.૧.૨.૨ ૨.૧.૨.૧.૨.૧.૨ ૨.૨.૨.૧.૧.૨.૨ ૧.૨.૨.૨.૨.૧.૧ ૨.૧.૨.૧.૨.૨.૧ ૨.૨ ૨.૧.૨.૧.૧ ૧.૨.૨.૨.૨.૧.૨ ૨.૧.૨.૧.૨.૨.૨ ૨.૨.૨.૧.૨.૧.૨ ૧.૨.૨.૨.૨.૨.૧ ૨.૧.૨.૨.૧.૧.૧ ૨.૨.૨.૧.૨.૨.૧ ૧.૨.૨.૨.૨.૨.૨ ૨.૧.રર.૧.૧.૨ ૨.૨.૨.૧.૨.૨.૨ ૧.૨.૧.૨.૨૧.૧ ૨૧.૨.૨.૧.૨.૧ ૨.૨ ૨.૨.૧.૧.૧ ૧.૨.૧૨.૧ ૨.૧૨.૨.૧ ૨.૨ ૨.૨.૨૨.૧.૧.૨ ૧.૨.૧.૨.૨.૨ ૧ ૨.૧.રર.ર.૧.૧ ૨.૨.૨.૨.૧.૨.૧ ૧૨.૧ ૨.૨ રર ર.૧.૨.૨૧.૨ ૨.૨.૨.૨.૧૨.૨ ૨.૧.૧.૨.૧.૧.૧ ૨૧.૨ ૨.૨.૨.૧ ૨.૨.૨ ૨.૨.૧.૧ ૨.૧.૧.૧.૧.૧.૨ ૨.૧.૨.૨.૨.૨.૨ ૨.૨.૨.૨.૨.૧.૨ ૨.૧.૧.૧.૧.૨.૧ ૨.૨.૧.૧.૧.૧.૧ ૨.૨ ૨.૨.૨.૨.૧ ૨.૧ ૧.૧.૧.૨.૨ ૨.૨.૧.૧.૧.૧.૨ ૨.૨.૨.૨.૨.૨.૨ પ્રશ્ન ૧૨૩૯. આઠ અનિયત ગુણસ્થાનકોને વિષે સાત ગી ભાંગાઓમાં એક અનેક ભાંગા આશ્રયી કેટલા ભાંગાઓ થાય છે? ઉત્તર : આવા આઠ ભાંગા થાય છે. તથા એક અને અનેકના સાત સંગી ભાંગા ૧૨૮ થાય છે. તે સાત સંગી ૮ ભાંગાઓના એક અનેક એક ભાગે એક અનેકના ૧૨૮ ભાંગાઓ હોય છે તેથી ૧૨૮ X ૮ કરતાં ૧૦૨૪ ભાંગાઓ થાય છે. પ્રશ્ન ૧૨૪૦. આઠ અનિયત ગુણસ્થાનકને વિષે આઠ સંગી ભાંગા કેટલા થાય ? કયા ? ઉત્તર : ૨૫૬ ભાંગા થાય છે, તે આ પ્રમાણે ઃ For Private and Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ For Private and Personal Use Only ૧.૧.૧.૧.૧.૧.૧.૧ ૧.૧.૧.૧.૧.૧.૧.૨ ૧.૧.૧.૧.૧.૧.૨.૧ ૧.૧.૧.૧.૧.૧.૨.૨ ૧.૧.૧.૧.૧.૨.૧.૧ ૧,૧.૧.૧.૧,૨.૧.૨ ૧૧.૧.૧.૧ ૨.૨.૧ ૧.૧.૧.૧.૧.૨.૨.૨ ૧.૧.૧.૧.૨.૧.૧.૧ ૧.૧.૧.૧.૨.૧.૧.૨ ૧.૧.૧.૧,૨.૧.૨.૧ ૧.૧.૧.૧.૨.૧ ૨.૨ ૧.૧.૧ ૧.૨.૨.૧,૧ ૧.૧.૧.૧.૨.૨.૧.૨ ૧.૧.૧.૧.૨.૨.૨.૧ ૧.૧.૧.૧.૨.૨.૨.૨ ૧.૧.૧.૨.૧.૧.૧.૧ ૧.૧.૧.૨.૧.૧.૧.૨ ૧.૧.૧.૨.૧.૨.૨.૧ ૧.૧.૧.૨.૧૨.૨.૨ ૧.૧.૧.૨.૨.૧.૧.૧ ૧.૧.૧.૨.૨.૧.૧.૨ ૧.૧.૧.૨.૨.૧.૨.૧ ૧.૧.૧.૨.૨.૧ ૨.૨ ૧૧.૧.૨.૨ ૨.૧.૧ ૧.૧.૧.૨.૨.૨.૧.૨ ૧.૧.૧.૨-૨.૨.૨.૧ ૧.૧.૧.૨.૨.૨.૨.૨ ૧ ૧.૨.૧.૧.૧ ૧.૧ ૧.૧.૨.૧.૧.૧.૧.૨ ૧.૧.૨.૧,૧.૧.૨.૧ ૧.૧.૨.૧.૧.૧.૨.૨ ૧.૧.૨.૧.૧.૨.૧.૧ ૧.૧.૨.૧.૧.૧.૧.૨ ૧.૧.૨.૧.૧.૨.૨.૧ ૧૧..૧.૧.૨.૨.૨ ૧.૧.૨.૧.૨.૨.૧.૧ ૧.૧.૨.૧.૨.૨.૧.૨ ૧.૧.૨.૧.૨.૨ ૨.૧ ૧.૧.૨.૧ ૨.૨ ૨.૨ ૧.૧.૨.૨.૧.૧.૧.૧ ૧.૧.૨.૨.૧.૧.૧.૨ ૧ ૧૨.૨ ૧.૧.૨.૧ ૧.૧.૨.૨.૧.૧.૨.૨ ૧.૧.૨.૨.૧.૨.૧.૧ ૧.૧.૨.૨.૧૨.૧૨ ૧.૧.૨.૨.૧.૨.૨.૧ ૧.૧.૨.૨.૧ ૨.૨.૨ ૧.૧.૨.૨.૨.૧.૧.૧ ૧ ૧.૨.૨.૨.૧ ૧.૨ ૧.૧.૨.૨.૨.૧.૨.૧ ૧.૧.૨.૨.૨.૧.૨.૨ ૧.૧.૨.૨.૨.૨.૧.૧ ૧.૧.૨.૨ ૨.૨,૧.૨ ૧.૨,૧.૧.૧.૧.૧.૨ ૧.૨.૧.૧,૧.૧.૨.૨ ૧.૨.૧.૧.૧.૨.૧.૧ ૧.૨.૧ ૨.૧.૨.૧.૨ ૧.૨.૧.૧.૧.૨.૨.૧ ૧.૨.૧.૧.૧.૨.૨.૨ ૧.૨.૧.૧.૨.૧.૧.૧ ૧૨.૧ ૧.૨.૧.૧.૨ ૧.૨.૧.૧.૨.૧.૨.૧ ૧.૨.૧.૧.૨.૧.૨.૨ ૧.૨.૧.૧.૨.૨.૧.૧ ૧.૨.૧.૧.૨, ૨.૧.૨ ૧૨.૧૧.૨.૨ ૨.૧ ૧.૨.૧.૧.૨.૨ ૨.૨ ૧.૨.૧.૨.૧.૧.૧.૧ ૧.૨.૧.૨.૧.૧.૧.૨ ૧.૨.૧.૨.૧.૧.૨.૧ ૧.૨.૧.૨.૧.૧.૨.૨ ચતુર્થ કર્મગ્રંથ Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ For Private and Personal Use Only ૧.૧.૧.૨.૧.૧.૨.૧ ૧.૧.૧.૨.૧.૧.૨.૨ ૧.૧.૧.૨.૧.૨.૧.૧ ૧.૧.૧.૨.૧.૨.૧.૨ ૧.૨.૧.૨.૨.૧.૧.૧ ૧.૨.૧૨.૨.૧.૧.૨ ૧.૨.૧.૨.૨.૧.૨.૧ ૧.૨.૧.૨.૨.૧.૨.૨ ૧.૨.૧.૨.૨.૨૧.૧ ૧.૨.૧.૨.૨.૨ ૧.૨ ૧.૨.૧૨.૨.૨.૨.૧ ૧.૨.૧.૨.૨.૨.૨.૨ ૧.૨.૨.૧.૧.૧.૧.૧ ૧.૨.૨.૧.૧.૧.૧.૨ ૧.૨.૨.૧.૧.૧.૨ ૧. ૧.૨.૨.૧.૧.૧ ૨.૨ ૧.૧.૨.૧.૨.૧.૧.૧ ૧.૧.૨.૧.૨.૧.૧.૨ ૧.૧.૨.૧.૨.૧.૨.૧ ૧.૧.૨.૧.૨.૧.૨.૨ ૧.૨.૨.૨.૨.૧.૧.૧ ૧.૨.૨.૨.૨.૧.૧.૨ ૧.૨.૨.૨.૨.૧.૨.૧ ૧.૨.૨.૨.૨.૧.૨ ૨ ૧.૨.૨.૨.૨.૨.૧.૧ ૧.૨.૨.૨.૨.૨.૧.૨ ૧.૨.૨.૨.૨.૨૨.૧ ૧૨.૨.૨.૨.૨.૨૨ ૨.૧.૧.૧.૧.૧.૧.૧ ૨.૧.૧.૧.૧.૧.૧.૨ ૨.૧.૧.૧.૧.૧.૨.૧ ૨ ૧.૧.૧.૧.૧.૨.૨ ૧.૧ ૨૨.૨.૨.૨.૧ ૧.૧.૨.૨.૨.૨.૨.૨ ૧.૨.૧.૧.૧.૧.૧.૧ ૧.૨.૧.૧.૧.૧ ૧.૨. ૨.૧.૧.૨.૨.૧.૧.૧ ૨.૧.૧.૨.૨.૧.૧.૨ ૨.૧.૧.૨.૨.૧.૨.૧ ૨.૧.૧.૨.૨.૧ ૨.૨ ૨.૧.૧.૨.૨.૨.૧.૧ ૨.૧.૧.૨.૨.૨.૧.૨ ૨.૧.૧.૨.૨.૨ ૨.૧ ૨.૧.૧.૨.૨.૨.૨.૨ ૨.૧ ૨.૧.૧.૧.૧.૧ ૨.૧.૨.૧.૧.૧.૧.૨ ૨.૧૨.૧ ૧.૧.૨.૧ ૨ ૧..૧ ૧.૧.૨.૨ ૧.૨.૧.૨.૧.૨.૧.૧ ૧૨.૧.૨.૧૨.૧ ૨ ૧. ૨.૧.૨.૧.૨.૨.૧ ૧.૨.૧.૨.૧.૨.૨.૨ ૨.૧.૨.૨.૨.૧.૧.૧ ૨.૧.૨.૨.૨.૧ ૧.૨ ૨.૧ ૨.૨ ૨.૧ ૨.૧ ૨.૧ ૨.૨.૨.૧.૨.૨ ૨.૧.૨.૨.૨.૨.૧.૧ ૨.૧.૨.૨.૨ ૨.૧.૨ ૨.૧.૨.૨.૨ ૨.૨.૧ ૨.૧ ૨.૨ ૨.૨.૨ ૨ ૨.૨.૧.૧.૧.૧.૧.૧ ૨.૨.૧.૧.૧.૧ ૧.૨ ૨૨.૧૧ ૧.૧.૨.૧ ૨ ૨.૧.૧.૧ ૧.૨ ૨ - Page #105 -------------------------------------------------------------------------- ________________ For Private and Personal Use Only ૧.૨.૨.૧.૧.૨.૧.૧ ૧.૨.૨.૧.૧.૨.૧.૨ ૧.૨.૨.૧.૧.૨.૨.૧ ૧.૨.૨.૧.૧.૨.૨.૨ ૧.૨.૨ ૧.૨ ૧.૧.૧ ૧.૨.૨.૧.૨.૧.૧.૨ ૧.૨.૨.૧.૨.૧.૨.૧ ૧.૨.૨.૧ ૨.૧ ૨.૨ ૧.૨.૨.૧.૨.૨.૧.૧ ૧.૨.૨.૧.૨.૨.૧ ૨ ૧.૨.૨.૧.૨.૨.૨.૧ ૧.૨ ૨.૧ ૨.૨ ૨.૨ ૧.૨.૨.૨.૧.૧.૧.૧ ૧૨.૨.૨.૧ ૧.૧.૨ ૧.૨.૨.૨.૧.૧.૨.૧ ૧.૨.૨.૨.૧.૧.૨.૨ ૧.૨.૨.૨.૧.૨.૧.૧ ૧.૨.૨.૨.૧.૨.૧.૨ ૧.૨.૨.૨.૧.૨.૨.૧ ૧.૨.૨.૨.૧.૨.૨.૨ ૨.૧.૧.૧.૧.૨.૧.૧ ૨.૧.૧.૧.૧.૨.૨.૧ ૨.૧.૧.૧.૧.૨.૧.૨ ૨.૧.૧.૧.૧.૨.૨.૨ ૨.૧ ૧.૧.૨.૧.૧.૧ ૨.૧.૧.૧.૨.૧.૧.૨. ૨.૧.૧.૧.૨.૧.૨.૧ ૨.૧.૧.૧.૨.૧.૨.૨ ૨.૧ ૧.૧.૨.૨.૧.૧ ૨.૧.૧.૧.૨.૨.૧.૨ ૨.૧.૧.૧.૨.૨.૨.૧ ૨.૧.૧.૧.૨.૨.૨.૨ ૨.૧.૧.૨.૧.૧.૧.૧ ૨.૧.૧.૨.૧.૧.૧.૨ ૨.૧.૧.૨.૧.૧.૨.૧ ૨.૧.૧.૨.૧.૧.૨.૨ ૨.૧.૧.૨.૧.૨.૧.૧ ૨.૧.૧.૨.૧.૨.૧.૨ ૨.૧.૧.૨.૧.૨.૨.૧ ૨.૧.૧.૨.૧.૨.૨.૨ ૨.૧.૨.૧.૧.૨.૧.૧ ૨.૧.૨.૧.૧.૨.૧.૨ ૨.૧ ૨.૧.૧.૨.૨.૧ ૨.૧.૨.૧.૧.૨.૨.૨ ૨.૧.૨.૧.૨.૧.૧.૧ ૨.૧ ૨.૧ ૨.૧.૧.૨ ૨.૧.૨.૧.૨.૧.૨.૧ ૨.૧.૨ ૧.૨ ૧.૨.૨ ૨.૧.૨.૧.૨.૨.૧.૧ ૨.૧.૨.૧.૨.૨.૧.૨ ૨.૧.૨.૧.૨.૨.૨.૧ ૨.૧.૨.૧૨.૨.૨.૨ ૨.૧.૨.૨.૧.૧.૧.૧ ૨.૧ ૨.૨.૧.૧.૧.૨ ૨.૧.૨.૨.૧ ૧.૨.૧ ૨.૧.૨.૨.૧.૧.૨.૨ ૨.૧.૨.૨.૧.૨.૧.૧ ૨.૧.૨.૨.૧.૨.૧.૨ ૨.૧.૨.૨.૧.૨.૨.૧ ૨.૧.૨.૨.૧.૨.૨.૨ ૨.૨.૧.૧.૧.૨.૧.૧ ૨.૨.૧.૧ ૧.૨.૧ ૨ ૨.૨.૧.૧.૧.૨.૨.૧ ૨.૨.૧ ૧.૧.૨.૨.૨ ૨ ૨.૧ ૧.૨ ૧.૧.૧ ૨.૨.૧ ૧.૨.૧.૧.૨ ૨.૨.૧.૧.૨.૧ ૨.૧ ૨.૨.૧.૧.૨.૧.૨.૨. ૨ ૨.૧.૧.૨.૨.૧.૧ ૨ ૨.૧.૧.૨.૨.૧ ૨ ૨.૨.૧.૧.૨.૨ ૨.૧ ૨.૨.૧.૧.૨.૨.૨.૨ ૨.૨.૧.૨.૧.૧.૧.૧ ૨.૨.૧.૨.૧.૧.૧.૨ ૨.૨.૧.૨.૧.૧.૨.૧ ૨.૨.૧.૨.૧.૧.૨ ૨ ૨.૨.૧.૨.૧.૨.૧.૧ ૨. ૨.૧.૨.૧.૨.૧.૨ ૨.૨.૧.૨.૧.૨.૨.૧ ૨.૨.૧.૨.૧.૨.૨.૨ ચતુર્થ કર્મચંપ Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૨.૨.૧.૨.૨.૧.૧.૧ ૨.૨.૨.૨.૧.૧.૧.૧ ૨.૨.૧.૨.૨.૧.૧.૨ ૨.૨.૨.૨.૧.૧.૧.૨ ૨.૨.૧.૨.૨.૧.૨.૧ ૨.૨.૨.૨ ૧.૧.૨.૧ ૨.૨.૧ ૨.૨.૧ ૨.૨ ૨.૨.૨.૨.૧.૧.૨.૨ ૨.૨.૧.૨.૨.૨.૧.૧ ૨.૨.૨.૨.૧.૨.૧.૧ ૨.૨.૧.૨.૨.૨.૧.૨ ૨.૨.૨.૨.૧.૨.૨.૧ ૨.૨.૧.૨.૨.૨.૨૧ ૨.૨.૨.૨.૧.૨.૧.૨ ૨.૨.૧૨.૨.૨ ૨.૨ ૨.૨ ૨.૨.૧.૨.૨.૨ ૨૨.૨.૧ ૧.૧.૧.૧ ૨.૨.૨.૨.૨.૧.૧.૧ ૨.૨.૨.૧.૧.૧.૧.૨ ૨.૨.૨.૨.૨.૧.૧.૨ ૨.૨.૨.૧.૧.૧ ૨.૧ ૨.૨.૨.૨.૨.૧.૨.૧ ૨.૨.૨.૧.૧.૧.૨.૨ ૨.૨.૨.૨.૨.૧ ૨.૨ ૨.૨.૨.૧.૧.૨.૧૧ ૨.૨.૨.૨.૨.૨.૧.૧ ૨.૨.૨.૧.૧.૨.૧.૨ ૨.૨.૨.૨.૨.૨.૧.૨ ૨.૨.૨.૧.૧.૨.૨.૧ ૨.૨.૨.૨.૨.૨.૨.૧ ૨.૨.૨.૧.૧.૨.૨.૨ ૨.૨.૨ ૨.૨.૨ ૨.૨ ૨.૨ ૨.૧.૨.૧.૧.૧ ૨.૨.૨.૧.૨.૧.૧.૨ ૨.૨.૨.૧૨.૧.૨.૧ ૨.૨.૨.૧.૨.૧.૨.૨ ૨.૨ ૨.૧ ૨.૨.૧.૧ ૨.૨.૨.૧ ૨.૨.૧.૨ ૨.૨ ૨.૧ ૨.૨.૨.૧ ૨.૨.૨.૧.૨.૨.૨.૨ પ્રશ્ન ૧૨૪૧. આ અનિયત ગુણસ્થાનકના અષ્ટસંગી ભાંગ એક અનેક સાથે કેટલા થાય? ઉત્તર : એક ભાગો થાય છે. તેના એક અનેકના આઠ સંગી ૨૫૬ ભાંગા થાય છે.. For Private and Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૧૨૪૨. આઠ અનિયત ગુણસ્થાનકના આઠ સંયેગાદિ તથા એક અનેક આદિ ભાંગ કેટલા થાય છે? ઉત્તર : આઠ અનિયત ગુણસ્થાનકનાં એક સંયેગાદિ આઠ સંચાગ ભાંગ સુધીમાં એક અનેકાદિ સાથે ૫૬૦ ભાંગાઓ થાય છે. તે આ પ્રમાણે જાણવા. એકાદિસયેગાદિ એક અનેક સંયેગાદિ ગુણકારી બરાબર ટોટલ * એક સંગી– ૮ = એક સંગી– ૨ દ્વિક , - ૪ x ૧૧૨ x ४४८ x ૧૧૨૦ x ૧૭૯૨ x ૧૭૯૨ સાત x ૧૦૨૪ -૧૨૮ -૨૫૬ આઠ , x આઠ , ૧ ૦૨૫૬ કુલ ૨૫૫ = કુલ ૬૫૬૦ કુલ–૫૧૦ | આઠેયમાં ન હોય–૧ કુલ ભાંગા = ૬૫૬૧ For Private and Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ–ર પાંચ મલ ભાવા તથા ઉત્તર ભાવના-૫૩ ભેદોનું વર્ણન વસમ ખય સીસાદય પરિણામા દુનવ અડ્રેટર ઇગ વીસા । તિયભેય સન્નિ વાઈય સમ ચરણ પદ્મમ ભાવે ॥ ૬૭ || ભાવાર્થ : ઉપશમ, ક્ષાયિક, યાપશમિક, ઔયિક તથા પારિણામિક એ પાંચ ભાવેા છે તેના અનુક્રમે ૨, ૯, ૧૮, ૨૧ અને ૩ ભેદો થાય છે. તથા સાન્નિપાતિક ભાવ છઠ્ઠો છે. પહેલા ભાવના સમક્તિ તથા ચારિત્ર આ બે ભેદ છે ॥ ૬૭ ॥ પ્રશ્ન ૧૨૪૩ મૂલ ભાવા કેટલા હાય છે કયા કયા ? ઉત્તર : આ પ્રમાણે પાંચ છે. ૨. ક્ષાયિક ભાવ ૩. ક્ષાયે પશમિકભાવ ૫. પારિણામણિક ભાવ ૯૧ ૧. ઉપશમ ભાવ ૪. ઔદિયક ભાવ પ્રશ્ન ૧૨૪૪ ઉપશમ ભાવ કેાને કહેવાય ? ઉત્તર : કમના વિપાકથી તથા પ્રદેશથી ઉયભાવ ન રહેવા અર્થાત વિપાકાય રૂપ કર્મ પુદગલાનું સર્વથા નિવૃત એટલે ઉપશમન થવું, તેનું નામ ઉપશમ ભાવ કહેવાય છે. પ્રશ્ન ૧૨૪૫ ક્ષાયિક ભાવ કેને કહેવાય ? ઉત્તર : ઉદય ઉદીરણા અને સત્તામાંથી કર્મ પુદ્ગલેના અત્યંત ઉચ્છેદ એટલે સર્વથા નાશ કરવા અથવા કર્માંરજથી નિવૃત્ત થવું, તેનું નામ ક્ષાયિક ભાવ. · શ્ન ૧૪૬. યે?પશામિક ભાવ કેને કહેવાય ? ઉત્તર : ઉદયમાં આવેલા કર્મ પુદગલેનેા ક્ષય કરવા અને જે કર્મ પુદગલા ઉદયાવલીકામાં આવેલ નથી, તે પુદગલાના ઉપશમ કરવા એટલે ક્ષય તથા ઉપશમ ભેગા થતાં ક્ષયાપશમ ભાવ થાય છે. તે ક્ષયાપશમ કહેવાય છે. પ્રશ્ન ૧૨૪૭, ઔદયિક ભાવ કોને કહેવાય ? ઉત્તર : શુભાશુભ પ્રકૃતિને વિપાકથી ભોગવવી તેનું નામ ઔદિયા. તે ભાવમાં વવું તેનું નામ ઔદિય ભાવ, For Private and Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૧૨૪૮. પરિણામિક ભાવ કેને કહેવાય? ઉત્તર : ચારેય બાજુથી જીવેને તથા અજેને પરિણમન રૂપ જે સ્વભાવ તે પરિણામિક ભાવ કહેવાય છે. અથવા સમયે સમયે ઔદયિકાદિ ભાવેને વિષે પરિણમન સ્વરૂપ જે પરિણામ તે પરિણમિક ભાવ કહેવાય. પ્રશ્ન ૧૨૪૯. પાંચે ભાન થઈને ઉત્તર ભેદે કેટલા થાય છે? ઉત્તર : આવા ઉત્તર ભેદ પ૩ થાય છે. તે આ પ્રમાણે છે. ઉપશમ ભાવના ૨ ભેદ, પશમ ભાવના ૧૮ ભેદ, ક્ષાયિક ભાવના ૯ ભેદ, ઔદાયિક ભાવના ૨૧ ભેદ તથા પારિણામિક ભાવના ૩ ભેદ એમ ૨+૦+૧૮+૧૩=૧૩ ભેદો થાય છે. પ્રશ્ન ૧૨૫૦. સાન્નિતિક ભાવ કોને કહેવાય? ઉત્તર : સમુદાયરૂપ એકત્ર થવું તેનું નામ સાન્નિપાત કહેવાય. દ્વિકાદિ સંગ ભાવોથી બનેલે જે ભાવ તે છઠ્ઠો સાનિપાતિક ભાવ કહેવાય છે. એટલે મૂલ પાંચ ભાવો એકબીજા ભાવેના મિલનથી (સાગ) પિદા થયેલ (થતો) જે ભાવ તે સાન્નિપાતિક ભાવ કહેવાય છે. પ્રશ્ન ૧૨૫૧ ઉપશમ ભાવના બે ભેદ ક્યા ક્યા હોય છે? ઉત્તર : બે ભેદોના નામ આ પ્રમાણે છે : (૧) ઉપશમ સમકિત (૨) ઉપશમ ચારિત્રભાવ. પ્રશ્ન ૧૨પર, ઉપશમ સમક્તિ ભાવ કોને કહેવાય? ઉત્તર : અનંતાનુબંધી, કેધ, માન, માયા, લોભ તથા મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય એ સાતે ય પ્રકૃતિને વિપાથી (રસથી) કે પ્રદેશથી ઉદય ન હોય તે ઉપરામ સમક્તિ ભાવ કહેવાય છે. પ્રશ્ન ૧૨૫૩. ઉપશમ સમક્તિથી જીવને શું પેદા થાય ? ઉત્તર : જીનેશ્વર ભગવતેના ત પ્રત્યે રૂચિ ભાવ પેદા થાય છે. પ્રશ્ન ૧૨૫૪. ઉપશમ ચારિત્રભાવ કોને કહેવાય? ઉત્તર : અનંતાનુબંધી ૪ કષાય, ૩ દર્શન મેહનીય એ સાત For Private and Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રકૃતિઓ સિવાય મોહનીયની ૨૧ પ્રકૃતિએ અપ્રત્યાખ્યાનીય ૪ કષાય, પ્રત્યાખ્યાનીય ૪ કષાય, સંજવલન જ કષાય, હાસ્યાદિ ૬, ૩ વેદ તેને સર્વથા ઉપશમ (વિપાકથી કે પ્રદેશથી) ઉદય ન હોવે, તે ઉપશમ ભાવનું ચારિત્ર કહેવાય છે. પ્રશ્ન ૧૨પપ, ઉપશમ ચારિત્ર ભાવથી જીવને શું પેદા થાય? ઉત્તર : પિતાના સ્વભાવમાં સ્થિરતારૂપ ગુણ પેદા થાય છે. પ્રશ્ન ૧૨૫૬. ઉપશમ સમ્યક્ત્વ (સમક્તિ) કેટલા ગુણઠાણું સુધી હોય? ઉત્તર : ૪ થી ૧૧ ગુણસ્થાનક સુધી હોય છે. પ્રશ્ન ૧૨પ૭, ઉપશમ ચારિત્રભાવ કેટલા ગુણઠાણામાં હોય છે? ઉત્તર : મુખ્યપણે ૧૧ મે ગુણઠાણે હોય છે. પરંતુ અપેક્ષાએ નવમે તથા દશમે ગુણઠાણે પણ માન્યું છે. બીએ કેવલ જુઅલ સમ્મ દાણુઈ લદ્ધિ પણ ચરણું | તઈએ સેસુ વઓના પણ લદ્ધિ સમ્મ વિરઈ દુર્ગા | ૬૮ w ભાવાર્થ : બીજા ભાવના કેવલ ટ્રિકક્ષાયિક સમક્તિ, દાનાદિ પાંચ લબ્ધિ તથા ક્ષાયિક ચારિત્ર આ ભેદો હોય છે. ત્રીજા ભાવમાં બાકીના ૧૦ ઉપગે, પાંચ દાનાદિ લબ્ધિઓ, સમ્યકત્વ તથા બે વિરતિઓ સાથે ૧૮ ભેદો થાય છે. I ૬૮ il પ્રશ્ન ૧૨૫૮. ક્ષાયિક ભાવના નવ ભેદે ક્યા કયા હોય છે? ઉત્તર : નવ ભેદે આ પ્રમાણે જાણવા : ૧ કેવલ જ્ઞાન, ૨ કેવલ દર્શન, ૩ ક્ષાયિક સમક્તિ, ૪ ક્ષાયિક ચારિત્ર, ૫ ક્ષાયિક દાન લબ્ધિ, ૬ ક્ષાયિક લાભ લબ્ધિ, છ ક્ષાયિક ગ લબ્ધિ, ૮ ક્ષાયિક ઉપગ લબ્ધિ, ૯ ક્ષાયિક વીર્ય લબ્ધિ. પ્રશ્ન ૧૨૫૯, કેવલ જ્ઞાન, કેવલ દર્શન કેટલા ગુણઠાણે હોય? ઉત્તર : છેલ્લા બે ગુણઠાણે એટલે તેરમે તથા ચૌદમે ગુણઠાણે હાય. પ્રશ્ન ૧૨૬૦ ક્ષાયિક સમક્તિ કેટલા ગુણઠાણે હોય છે? ઉત્તર : ચોથાથી ચૌદમા ગુણઠાણા સુધી હોય છે. For Private and Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૧૨૬૧, ક્ષાયિક ચારિત્ર કેટલા ગુણઠાણ સુધી હોય છે? ઉત્તર : બારમે, તેરમે તથા ચૌદમે એમ ત્રણ ગુણઠાણે હોય છે. પ્રશ્ન ૧૨૬૨, પાંચ દાનાદિ ક્ષાયિક લબ્ધિઓ કેટલા ગુણઠાણે હેય? ઉત્તર : તેરમે તથા ચૌદમે ગુણઠાણે હોય છે. પ્રશ્ન ૧૨૬૩ પશમ ભાવના ૧૮ ભેદ ક્યા કયા હોય છે? ઉત્તર : ૧૮ ભેદો આ પ્રમાણે જાણવા : ૧ મતિ જ્ઞાન, ૨ શ્રત જ્ઞાન, ૩ અવધિ જ્ઞાન, ૪ મનઃપવ જ્ઞાન, ૫ મતિ અજ્ઞાન. પ્રશ્ન ૧૨૬૪. મતિ જ્ઞાન, શ્રત જ્ઞાન, અવધિ જ્ઞાનમાં કેટલા ગુણસ્થાનકે હોય? ઉત્તર : ૪ થી ૧૨ સુધીના નવ ગુણસ્થાનક હોય છે. પ્રશ્ન ૧૨૬૫. મન:પર્યવ જ્ઞાનમાં કેટલા ગુણસ્થાનકો હેય છે? કયા? ઉત્તર : ૬ થી ૧૨ સુધીના સાત ગુણસ્થાનકે હોય છે. પ્રશ્ન ૧૨૬૬. ત્રણ અજ્ઞાનમાં કેટલા ગુણસ્થાનકે હોય? ઉત્તર : પહેલા ત્રણ ગુણસ્થાનક હોય છે. પ્રશ્ન ૧૨૬૭. પાંચ દાનાદિ ક્ષપશમ ભાવની લબ્ધિમાં કેટલા ગુણસ્થાનકે હોય? ઉત્તર : ૧ થી ૧૨ ગુણસ્થાનકે હોય છે. પ્રશ્ન ૧૨૬૮. ચક્ષુદર્શન–અચક્ષુદર્શનમાં કેટલા ગુણસ્થાનકે હોય? કયા? ઉત્તર : ૧ થી ૧૨ ગુણસ્થાનક હોય છે. પ્રશ્ન ૧૨૬૯ અવધિ દર્શનમાં કેટલા ગુણસ્થાનકે હોય? ઉત્તર : ૪ થી ૧૨ સુધીના ૯ ગુણસ્થાનકે જાણવા. પ્રશ્ન ૧ર૭૦. ક્ષયોપશમ સમકિતમાં કેટલા ગુણસ્થાનકે હોય? ઉત્તર : ૪ થી ૭ સુધીના ચાર ગુણસ્થાનકે જાણવા. For Private and Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ–૨ પ્રશ્ન ૧૨૭૧. ઉત્તર : એક પાંચમુ ગુણસ્થાનક હાય છે. દેવરિતમાં કેટલા ગુણસ્થાનક હાય ? પ્રશ્ન ૧૨૭૨. સર્વ વિરતિમાં કેટલા ગુણસ્થાનકે હાય ? ઉત્તર : ૬ થી ૧૦ ગુણસ્થાનક સુધીના પાંચ ગુણસ્થાનક હાય છે. ૩ શ્રુતઅજ્ઞાન, ૭ વિભગજ્ઞાન, ૮ ચક્ષુદન, ૯ અચક્ષુદન ૧૦ અધિ દર્શન, ૧૧ ક્ષયે પશમભાવે દાનલબ્ધિ ૧૨ ક્ષયે પશમભાવે લાભલબ્ધિ, ૧૩ ક્ષયાપશમભાવે ભાગલબ્ધિ, ૧૪ ક્ષયાપશમભાવે ઉપભાગલબ્ધિ, ૧૫ ક્ષયે પશમભાવે વી લબ્ધિ, ૧૬ ક્ષયે પશમ સમક્તિ, ૧૭ દેશિવરિત મને ૧૮ સર્વ વિરતિ ચારિત્ર. ભેદે પ્રશ્ન ૧૨૭૩ અવધિદર્શન કેટલા ગુણઠાણામાં હોય? મતાંતરે પણ કેટલા ગુણુઠાણામાં હાય ? ઉત્તર : અશ્વિન ૪ થી ૧૨ ગુણસ્થાનકોમાં હોય છે. મતાંતરે વિભગ જ્ઞાની જીવાને પશુ અવધિ દર્શીન માનેલ છે તે કારણથી થી ૧૨ ગુણસ્થાનક સુધી હેાય છે. અન્નામ સિદ્ધત્તા સંજમ લેસા ાય ગઈ વેયા । મિચ્છ· તુએિ ભવ્વા ભત્ત જિયત્ત પરિણામે ॥ ૬૯ ॥ ભાવાર્થ : અજ્ઞાન, અસિદ્ધપણું, અસયમ, ૬ લેડ્યા, ૪ કષાય, ૪ ગતિ, ૩ વેદ અને મિથ્યાત્વ આ એકવીસ ચેાથા ઔયિક ભાવના ભેદે છે. ભવ્યત્વ, અભવ્યત્વ તથા જીવત્વ એ ત્રણ પારિમાણિક ભાવના ૧ જાણવા ॥ ૬૯ ॥ ૯૫ પ્રશ્ન ૧૨૭૪, ઔદયિક ભાવના એકવીસ ભેદા કયા ક્યા છે? ઉત્તર : ૨૧ ભેદે આ પ્રમાણે જાણવા : ૧ અજ્ઞાનપણું, ૨ અસિદ્ધપણું, ૩ અસંયમપણું, ૪ કૃષ્ણ લેડ્યા, ૫ નીલ લેશ્યા, ૬ કપાત લેશ્યા, છ તેને લેડ્યા, ૮ પદ્મ લેશ્યા, ૯ શુકલ લેશ્યા, ૧૦ ધ, ૧૧ માન, ૧૨ માયા, ૧૩ લાભ, ૧૪ નરકગતિ, ૧૫ તિય ચગતિ, ૧૬ મનુષ્યગતિ, ૧૭ દેવગતિ, ૧૮ પુરુષવેદ, ૧૯ વેદ, ૨૦ નપુંસકવેદ તથા ૨૧ મિથ્યાત્વ. For Private and Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૧૨૭પ, અજ્ઞાન કેટલા ગુણઠાણ સુધી હોય ? ઉત્તર : પહેલા તથા બીજા ગુણઠાણે હેય છે. પ્રશ્ન ૧૨૭૬, અસિદ્ધપણે કેટલા ગુણઠાણ સુધી હોય છે ? ઉત્તર : ચૌદે ચૌદ ગુણસ્થાનમાં હોય છે. પ્રશ્ન ૧૨૭૭. અસંયમ કેટલા ગુણસ્થાનકમાં હોય છે. ઉત૨ : અસંયમ એકથી પાંચ ગુણસ્થાનકમાં હોય છે. પ્રશ્ન ૧૨૭૮. પાંચ નિદ્રા, શતાવેદનીય, હાસ્ય, રતિ વગેરે ઘણું ઘણું ભાવે કર્મના ઉદયવાળા હોય છે તે તેઓને ઔદયિક ભાવમાં કેમ ગ્રહણ કર્યા નથી ? ઉત્તર : ઉપલક્ષણથી કર્મના ઉદયવાળા બીજા પણ ભાવે ઔદયિક ભાવના જાણવા, પરંતુ પૂર્વશાસ્ત્રને વિષે પ્રાયઃ આટલા જ (૨૧) ભાવે દેખાય છે. તેથી અત્રે પણ એટલા જ ભાવે કહેલા છે. પ્રશ્ન ૧૨૭૯ પરિણામિક ભાવનાના ત્રણ ભેદે કયા કયા છે? ઉત્તર : ત્રણ ભેદે આ પ્રમાણે જાણવા: ૧ ભવ્યત્વ, ૨ અભવ્યત્વ, તથા કે જીવત્વ. પ્રશ્ન ૧૨૮૦. ભવ્યત્વ કેટલા ગુણઠાણ સુધી હોય ? આગળ કેમ નહીં? ઉત્તર : એકથી બાર ગુણસ્થાનમાં હોય છે. તેરમે ગુણસ્થાનકેથી સાયિકભાવ પિદા થતો હોવાથી --ભવ્ય ને -અભવ્ય ગણાય છે. પ્રશ્ન ૧૨૮૧. જીવત્વપણું ક્યાં ક્યાં હોય છે? ઉત્તર : જીવત્વપણું સર્વગુણસ્થાનકમાં તથા સિદ્ધમાં પણ હોય છે. પ્રશ્ન ૧૨૮૨. અભવ્યત્વ કેટલા ગુણઠાણામાં હેાય ? ઉત્તર : અભવ્યત્વ પરિણામ પહેલા ગુણસ્થાનકે જ હોય છે. પ્રશ્ન ૧૨૮૩ મિથ્યાત્વ-સાસ્વાદન-મિશ્ર ગુણસ્થાનકમાં મૂલભા કેટલા હોય? કયા કયા? ઉત્તર : ત્રણ હોય છે : ૧ ઔદયિક ભાવે ગતિ આદિ, ૨ ક્ષપશમ ભાવે જ્ઞાનાદિ, ૩ પરિણામિક ભાવે જીવત્વ, ભવ્યત્વાદિ For Private and Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૨૮૪. ચોથા ગુણસ્થાનકથી સાત ગુણસ્થાનકને વિષે એક અનેક જીવે આશ્રયી મૂલ ભાવે કેટલા ઘટે? ઉત્તર : એક જીવ આશ્રયી મૂલ ભાવ ત્રણ અથવા એક જીવ આશ્રયી ચાર ઘટી શકે છે. ત્રણ મૂલ ભાવે – ક્ષયોપશમ ભાવે સમકિત તથા જ્ઞાનાદિ. ઔદયિક ભાવે–ગત્યાદિ. પરિણામિક ભાવે-છેવત્વાદિ. ચાર મૂલ ભાવે :– ઉપશમ ભાવે-સમકિત. પશમ ભાવેજ્ઞાનાદિ. ઔદયિક ભાવે–ગતિ–આદિ. પરિણામિક ભાવે-છેવત્વાદિ. અથવા ક્ષાયિક ભાવે-સમકિત. ક્ષે પશમ ભાવે-જ્ઞાનાદિ. ઔદયિક ભાવેગતિ આદિ. પરિણામિક ભાવે–જીવત્વ આદિ. અનેક જીવ આશ્રયી પાંચે પાંચ ભાવે હોય છે. પ્રશ્ન ૧૨૮૫. આઠમી અગ્યાર ગુણસ્થાનક સુધી એક-અનેક જ આશ્રયી મૂલ ભાવે કેટલા હોય છે? ઉત્તર : એક જીવ આશ્રયી ચાર ભાવે હોય છે : ૧ ઉપશમ ભાવે સમકિત, ૨ પશમ ભાવે જ્ઞાનાદિ, ૩ ઔદયિક ભાવે ગતિ, પરિમાણિક ભાવે જીવાદિ. અથવા ક્ષાયિક ભાવે સમતિ, ક્ષયપશમ ભાવે જ્ઞાનાદિ, ઔદયિક ભાવે ગતિ આદિ. પરિણામિક ભાવે જીવત્વાદિ. અનેક જીવ આશ્રયી પાંચે પાંચ ભાવે હોય છે. પ્રશ્ન ૧૨૮૬. બારમા ગુણઠાણે મૂલ ભાવ કેટલા હેય? ઉત્તર : ચાર હોય છે : ૧ ક્ષાયિક ભાવે સમક્તિ, રક્ષપશમ ભાવે જ્ઞાનાદિ, ૩ ઔદયિક ભાવે ગતિ આદિ, પારિમાણિક ભાવે જીવત્વાદિ. પ્રશ્ન ૧૨૮૭. તેરમા ચૌદમા ગુણઠાણે મૂલ ભાવે કેટલા હેય? ઉત્તર : મૂલ ભાવ ત્રણ હોય છે : ૧ ક્ષાયિક ભાવે જ્ઞાનાદિ, ૨ ઔદયિક ભાવે ગતિ આદિ, ૩ પરિણામિક ભાવે જીવત્વાદિ. ચીદ ગુણસ્થાનકને વિષે પાંચ ભાવના ઉત્તર ભેદો ચૌદ ગુણસ્થા ભાવનું પ૩ ભાવમાં પ્રશ્ન ૧૨૮૮. મિથ્યાત્વ ગુણસ્થાનકે પ૩ ભાવમાંથી કેટલા ભાવેના ભેદો ઘટી શકે છે? For Private and Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ ઉત્તર : ૩૪ ભેદે ઘટે છે. (મતાંતરે ૩પ ભેદો) ક્ષપશમભાવ ઔદયિકભાવ પરિણામિકભાવ ૧૦ કે ૧૧ ર૧ = ૩૪/૫ પશમભાવને દશ કે અગ્યાર ભેદ આ પ્રમાણે કે અજ્ઞાન, ચક્ષુ-અચક્ષુ દશન, પાંચ દાનાદિ લબ્ધિ. મતાંતરે અવધિદર્શન. પ્રશ્ન ૧૨૮૯. સાસ્વાદન ગુણસ્થાનકે કેટલા ઉતભેદ ઘટે છે? ઉત્તર : ૩૨ ઘટે છે. (મતાંતરે 88) ક્ષપશમભાવ ઔદયિકભાવ પારિણામિકભાવ ૧૦ કે ૧૦ ૨૦ = કર/૩ ઔદયિક મિથ્યાત્વ સિવાય ઔદયિક ભાવના ૨૦ ભેદ જાણવા. પરિણામિક ભાવ ર–ભવ્યત્વ, જીવ7. પ્રશ્ન ૧૨૯૦. મિશ્ર ગુણસ્થાનકે ભાવના ઉત્તરભેદે કેટલા ઘટે છે? ઉત્તર : ૩૩ ભેદ ઘટે છે. (મતાંતરે કરી ક્ષપશમભાવ ઔદયિકભાવ પરિણામિકભાવ ૧૨ કે ૧૦ ૧૯ = ૩૨/૩૩ પશમભાવના ૧૧ કે ૧૨ ભેદ આ પ્રમાણે જાણવા. ૩ મિશ્ર જ્ઞાન, ૨ દર્શન, પાંચ દાનાદિ લબ્ધિ, મિશ્ર સમકિત. મતાંતરે અવધિદર્શન. ઔદયિક ભાવના ૧૯ ભેદ : મિથ્યાત્વ, અજ્ઞાન, એ બે સિવાયના જાણવા. પરિણામિક ભાવ ર-ભવ્યત્વ, જીવત્વ. પ્રશ્ન ૧૨૯૧. અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ભાવના ઉતરભેદો કેટલા હોય છે? ઉત્તર : ૩૫ ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક ઔદયિક ક્ષપશમ પરિણામિક ૧ ૧ ૧૯ ૧૨ ૨ = ૩૫ ઉપશમ-૧: ઉપશમ સમકિત. ક્ષાયિક-૧ : ક્ષાયિક સમકિત. ઔદયિક-૧૯ : મિથ્યાત્વ, અજ્ઞાન એ સિવાયના જાણવા. પશમ-૧૨: ૩ જ્ઞાન, ૩ દર્શન, પાંચ દાનાદિલબ્ધિ, પશમ સમકિત. પરિણામિક-૨ : ભવ્યત્વ, જીવત્વ. For Private and Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૨૯૨ દેશવિરતિ ગુણસ્થાનકે ભાવના કેટલા ભેદો ઘટે છે? ઉત્તર : ૩૪ ભેદો ઘટે છે. ઉપશમ ક્ષાયિક ક્ષાપશમિક ઔદયિક પરિણામિક ૧ ૧ ૧૩ ૧૭ ૨ = ૩૪ ઉપશમ–૧ : ઉપશમ સમકિત. ક્ષાયિક–૧ : ક્ષાયિક સમકિત. ચોપરામ-૧૩ : ૩ જ્ઞાન, ૩ દશન, પાંચ દાનાદિ લબ્ધિ, ક્ષયોપશમ સમકિત, દેશવિરતિ. ઔદયિક-૧૭: મનુષ્યગતિ, તિર્યંચગતિ, ૪ કષાય, ૬ લેશ્યા, ૩ વેદ, અસંયમ, અસિદ્ધપણું. પરિણામિક-૨ : જીત્વ, ભવ્યત્વ. પ્રશ્ન ૧૨૯૭, પ્રમતસંવત ગુણઠાણે ભાવના કેટલા ભેદે હોય? ઉત્તર ૩૩ ભેદો હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષપશમ ઔદયિક પરિણામિક ૧ ૧ ૧૪ ૧૫ ર = ૩૩ ઉપશમ–૧ : ઉપશમ સમક્તિ. ક્ષાયિક-૧ : ક્ષાયિક સમકિત. ક્ષપશમ–૧૪: જ્ઞાન, ૩ દર્શન, પાંચ દાનાદિલબ્ધિઓ, પશમ સમકિત, સર્વવિરતિ. ઔદયિક-૧પ : મનુષ્યગતિ, અસિદ્ધપણું, ૬ લેગ્યા, ૪ કષાય, ૩ વેદ. પારિમાણિક-ર: જીવત્વ, ભવ્યત્વ. પ્રશ્ન ૧૨૯૪, અપ્રમત્ત સયત ગુણઠાણે ભાવેના કેટલા ભેદ હોય ? ઉત્તર : ૩૦ ભેદે છે. ઉપશમ ક્ષાયિક ક્ષપશમ ઔદયિક પરિણામિક ૧ ૧ ૧૪ ૧૨ ર = ૩૦ ઉપશમ-૧ : સમક્તિ. ક્ષાયિક-૧ : સમકિત. પરિણામિકર : જીવત્વ, ભવ્યત્વ. ક્ષયોપશમ ૧૪૪ જ્ઞાન, ૩ દર્શન, પાંચ દાનાદિલબ્ધિઓ, પશમ સમકિત, સર્વવિરતિ. ઔદયિક-૧રઃ મનુષ્યગતિ, અસિદ્ધપણું, ૪ કષાય, ૩ વેદ, છેલ્લી ત્રણ લેહ્યા. For Private and Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ચતુર્થ કર્મપ્રથા પ્રશ્ન ૧૨૫. અપૂર્વકરણ ગુણસ્થાનકને વિષે ભાવના કેટલા ભેદો હોય? ઉત્તર : ૨૭ ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષયોપશમ ઔદયિક પરિણામિક ૧ ૨ ૧૩ ૧૦ ૨ = ૨૭ ઉપશમ-૧ : સમક્તિ. ક્ષાયિક-૧ : સમકિત. પરિણામિક-૨ : જીત્વ, ભવ્યત્વ, ક્ષયેશમ-૧૩ : ૪ જ્ઞાન, ૩ દર્શન, પાંચ દાનાદિલબ્ધિ, સર્વવિરતિ. ઔદયિક-૧૦ : મનુષ્યગતિ, અસિદ્ધપણું, શુકલ લેશ્યા, ૪ કષાય, ૩ વેદ. પ્રશ્ન ૧૨૯૬. અનિવૃત્તિકરણ ગુણઠાણે ભાવના કેટલા ભેદ હોય? કયા? ઉત્તર : ૨૭ ભેદ અથવા ૨૮ હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષપશમ દારિક પરિણામિક ૧/૨ ૧ ૧૩ ૧૦ ૨ = ૨૭/૨૮. ઉપશમ ૧/૨ સમક્તિ અથવા ચારિત્ર સાથે બે. ક્ષાયિક–૧ : સમક્તિ. પરિણામિક-૨ : જીવત્વ, ભવ્યત્વ. - પશમ-૧૩ : ૪ જ્ઞાન, ૩ દર્શન, પ દાનાદિ લબ્ધિ, સર્વ વિરતિ. દારિક-૧૦ : મનુષ્યગતિ, અસિદ્ધપણું, શુકલ વેશ્યા, ૪ કષાય, ૩ વેદ. પ્રશ્ન ૧૨૯૭, સૂક્ષ્મ સં૫રાય ગુણઠાણે ભાવના કેટલા ભેદ ઘટે? ક્યા ક્યા? ઉત્તર : ૨૧ યા ૨૨ ભેદ ઘટે છે. ઉપશમ ક્ષાયિક ક્ષપશમ ઔદયિક પરિણામિક ૧/૨ ૧ ૧૩ ૪ ૨ = ૨૧/૨. ઔદાયિક-૪ : મનુષ્યગતિ, અસિદ્ધપણું, શુકલ લેશ્યા, સંજવલન લેભ. પ્રશ્ન ૧૨૯૮. ઉપશાંત મહ ગુણઠાણે ભાડાના કેટલા ભેદો ઘટે? For Private and Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૦૧ ઉત્તર : ૨૦ ભેદો ઘટે છે. ઉપશમ ક્ષાયિક પશમ ઔદયિક પરિણામિક ૨ ૧ ૧૨ ૩ = ૨૦ ક્ષયપશમ-૧૨ : ૪ જ્ઞાન, ૩ દર્શન, પાંચ દાનાદિ લબ્ધિઓ. ઔદાયિક-૩ : મનુષ્યગતિ. અસિદ્ધપણું, શુકલ લેડ્યા. પ્રશ્ન ૧૯૯ ક્ષીણ ગુણઠાણે ભાવના કેટલા ભેદ ઘટે છે? ઉત્તર : ૧૯ ઘટે છે. ઉપશમ ક્ષાયિક ક્ષયે પશમ ઔદયિક પરિણામિક ૦ ૨ ૧૨ .૩ ૨ = ૧૯ ક્ષાયિક–૨ : સમક્તિ અને ચારિત્ર. ઔદાયિક-૩ : મનુષ્યગતિ, અસિદ્ધપણું, શુકલ લેહ્યા. પ્રશ્ન ૧૩૦૦. સંગિ કેવલી ગુણઠાણે ભાવેના કેટલા ભેદે ઘટે? ઉત્તર : ૧૩ ઘટે છે અથવા ૧૪. ઉપશમ ક્ષાયિક ક્ષાપશમિક ઔદયિક પરિણામિક ૦ ૯ ૦ ૩ ૧/૨= ૧૩/૧૪. ઔદયિક-૩ : મનુષ્યગતિ, અસિદ્ધપણું, શુકલ લેયા. પરિણામિક-૧ : છેવત્વ અથવા ભવ્યત્વ સાથે ગણાય. પ્રશ્ન ૧૩૦૧. અગિ કેવલી ગુણઠાણે કેટલા ભાવના ભેદ ઘટે ? ઉત્તર : ૧૨ અથવા ૧૩ ઘટે છે. તે આ પ્રમાણે જાણવા. ઉપશમ ક્ષાયિક ક્ષયપશમ ઔદયિક પરિણામિક ૦ ૯ ૦ ૨ ૧/૨ =૧૨/૧૩ ઔદયિક-૨ઃ મનુષ્યગતિ, અસિદ્ધપણું. પરિણામિક-૧ : જીવવા અથવા ભવ્યત્વ સાથે બે ગણાય. પ્રશ્ન ૧૩૦૨. સિદ્ધિ ગતિમાં અમલમાં) ભાવેના ઉત્તરભેદો કેટલા હેય? કયા ? ઉત્તર : ૧૦ હોય છે. ક્ષાયિક–પરિણામિક-૧ : જી. For Private and Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ચતુ કર્મગ્રંથ પ્રશ્ન ૧૩૦૩. કોઈ પણ ૩૪ ભાવ ઘટે એવા ગુણઠાણ કેટલા? ઉત્તર : એવા ગુણઠાણ એ છે : મિથ્યાત્વ તથા દેશવિરતિ, પ્રશ્ન ૧૩૦૪, કોઈ પણ ૩૩ ભાવ ઘટે એવા ગુણઠાણ કેટલા? ઉત્તર એવા ગુણઠાણા બે છે : સાસ્વાદન તથા પ્રમત સંયત. પ્રશ્ન ૧૩૦૫. કેઈપણ ૧૭ ભાવો ઘટે એવા ગુણઠાણ કેટલા ? ઉત્તર : એવા ગુણઠાણું બે છેઃ અપૂર્વકરણ, તથા અનિવૃતિકરણ. બાસઠ માગણુઓને વિષે મૂલ પાંચ ભાનું વર્ણન પ્રશ્ન ૧૩૦૬. કેઈપણ ત્રણ મૂલ ભાવો હોય એવી માગણીઓ કેટલી ? ઉત્તર : આવી ર૦ માર્ગણાઓ છે : એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, કેવલદર્શન, અભવ્ય, ક્ષપશમ સમક્તિ, મિથ્યાત્વ, સાસ્વાદન તથા મિશ્ર સમક્તિ અને અસની માગણ. પ્રશ્ન ૧૩૦૭ કોઈપણ મૂલ ચાર ભાવે હોય એવી માગણએ કેટલી? ઉત્તર : આવી ર માર્ગાઓ છે : ઉપશમ સમક્તિ તથા અણહારી. પ્ર ૧૩૦૮. પાંચે પાંચ મૂલ ભાવો હોય એવી માર્ગણાએ કેટલી ? ઉત્તર : આવી માર્ગણુઓ ૪૦ છે : ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૪ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ઇ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક સમકિત, સન્ની તથા આહારી માર્ગણા. પ્રશ્ન ૧૩૦૯. નરકગતિ માર્ગાઓને વિષે કેટલા ભાવ ઘટે ? ઉત્તર : ૩૩ ભેદ-ભાવના ઘટે છે. ઉપશમ ક્ષાયિક ક્ષે પશમ ઔદયિક પારિણામિક ૧ ૧ ૧૫ ૧૩ ૩ = ૩૭ ઔદયિક-૧૩ નરકગતિ, અજ્ઞાન, અસિદ્ધપણું, અસંયમ, ૪ કષાય, પહેલી ત્રણ વેશ્યા, નપુંસકવેદ, મિથ્યાત્વ. ક્ષયોપશમ-૧પ : ૩ જ્ઞાન, 3 અજ્ઞાન, 9 દર્શન, પાંચ દાનાદિલબ્ધિઓ, યોપશમ સમક્તિ. For Private and Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૭૧૦. તિય "ચ ગતિને વિષે કેટલા ભાવા ઘટે ? ઉત્તર : ૩૯ ભાવાના ભેદો ઘટે છે. ક્ષયેાપશમ ક્ષાયિક ઔયિક ૧૬ ૧ ૧૮ = ૩૯ યેાપશમ-૧૬ : ૩ જ્ઞાન, ૭ અજ્ઞાન, ૩ દર્શીન, પાંચ દાનાદિ લબ્ધિ, ક્ષયાપશમ સમક્તિ, દેશવિરતિ. ઔદયિક-૧૮ : તિય 'ચગતિ, અજ્ઞાન, અસંયમ, સિદ્ધપણું, ૪ કષાય, ૬ લેશ્યા, ૩ વેદ, મિથ્યાત્વ. પ્રશ્ન ૧૩૧૧. મનુષ્યગતિને વિશે ભાવાના કેટલા ભેટ્ઠો ઘટે? ઉત્તર : ૫૦ ભેદા ઘટે છે. ક્ષાયિક ક્ષયેાપશમ ઉપશમ હ ઉપશમ ૧ ઔદિયક ૯ ૧૮ ૧૮ ૫૦ ઔયિક્ર−૧૮ : મનુષ્યગતિ, અજ્ઞાન, અસિદ્ધપણું, અસંયમ, મિથ્યાત્વ, ૪ કષાય, ૬ લેશ્યા, ૩ વેદ. પ્રશ્ન ૧૩૧૨, દેવગતિને વિષે ભાવાના કેટલા ભેદો ઘટે? ઉત્તર : ૩૭ ભેદા ઘટે છે. ક્ષાયિક ક્ષયાપશમ ઔયિક ૧૫ ૧૭ =૩૭ ક્ષયેાપશમ–૧૫ : ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અસિદ્ધપણું, અસંયમ, મિથ્યાત્વ, ૪ કષાય, ૬ લૈશ્યા, પુરૂષવેદ અને સ્ત્રીવેદ. પ્રશ્ન ૧૩૧૩. એકેન્દ્રિય માણાઓને વિષે કેટલા ભાવે! ઘટે ? ઉત્તર : ૨૫ ભાવેાના ભેદે ઘટે છે. ક્ષાયિક ક્ષયાપશમ ઔદિચક પારિણામિક ૧૪ ઉપશમ ઉપશમ d પારિણામિક ૩ પારિણામિક ૩ ८ ૩ =૨૫ ક્ષયેાપશમ-૮ : ૧ અજ્ઞાન, ચક્ષુદન, પાંચ દાનાદ્દિ લબ્ધિ ઔદયિક-૧૪ : તિય ચગતિ, અજ્ઞાન, અસિદ્ધપણું, અસંયમ, મિથ્યાત્વ નપુ'સક્રવેદ, ૪ કષાય, પહેલી ચાર લેફ્સા. For Private and Personal Use Only ૧૦૩ પારિણામિક ૩ પ્રશ્ન ૧૩૧૪. એઇન્દ્રિય માર્ગાને વિષે કેટલા ભાવા ઘટે? ઉત્તર : ૨૪ આવા ઘટે છે, Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ઉપશમ ક્ષાયિક ક્ષયાપશમિક ઔયિક ૮ ૧૩ 3 =૨૪ ક્ષયાપમિક−૮ : ૧ અજ્ઞાન, અચક્ષુદન, ૫ દાનાદિ લબ્ધિએ. ઔઢયિક-૧૩ : તિય ચગતિ, અજ્ઞાન, અસિદ્ધપણું, અસંયમ, મિથ્યાત્વ, નપુંસકવેદ, ૪ કષાય, પહેલી ત્રણ લેશ્યા. પ્રશ્ન ૧૩૧૫, તેઇન્દ્રિય માણાને વિષે કેટલા ભેદ્દા ભાવના ઘટે? ઉત્તર : ૨૪ ભેદો ભાવના ઘટે છે. ક્ષાયિક ક્ષયાપશમ ઔયિક ઉપશમ હાય છે? ર ઉત્તર : ૨૫ ભેદે હાય છે. ક્ષયે પશમ ઉપશમ ક્ષાયિક ઘટે ? . ૧૩ ૩ =૨૪ પ્રશ્ન ૧૩૧૬. ચઉન્દ્રિય માણાને વિષે ભાવના કેટલા ભેદ્દે ઔયિક પાણિામિક ૯ ૧૩ 3 = ૨૫ ક્ષયેાપશમ ૯ : ૨ અજ્ઞાન, ૨ દર્શન, પાંચ દાનાદિ લબ્ધિએ. ઔઢયિક ૧૩ : તિય 'ચગતિ, અજ્ઞાન, અસિદ્ધપણું, મિથ્યાત્વ, નપુ. વેદ, ૪ કષાય, પહેલી ત્રણ લેશ્યા, અસંયમ, પ્રશ્ન ૧૩૧૭, પંચેન્દ્રિય માણાને વિષે ભાવના કેટલા સેક્રે ચતુર્થાં ૩ ગ્રંથ ઉપશમ d પારિણામિક પારિણામિક ઉત્તર ત્રેપને ત્રેપન (૫૩) ભેદા ઘટે છે. પ્રશ્ન ૧૩૧૮. પૃથ્વીકાય માણાને વિષે ભાવના કેટલા ભેદો હાય? ઉત્તર : ૨૫ ભેદા હાય છે. સાયિક ક્ષયાપશમ . ૮ = ૨૫ યેાપશમ–૮ : ૨ અજ્ઞાન, અચક્ષુકન, ૫ દાનાદિલબ્ધિ. ઔદયિક-૧૪ : તિય ચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણુ, મિથ્યાત્વ નપુંસકવે, ૪ કષાય, પહેલી ચાર લેશ્યા. પ્રશ્ન ૧૩૧૯ અપ્કાય માણાને વિષે ભાવના કેટલા ભેદો પડે ? ઉત્તરૢ : ૨૫ ભેટ્ટા ઘટે છે For Private and Personal Use Only ઔદયિક પારિણામિક ૧૪ 3 Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ઉપશમ d ઉપશમ 0 ઉપશમ . ૧૩ = ૨૪ દાનાદિ લબ્ધિ. ક્ષયાપશમ ૮ : ૨ અજ્ઞાન, ૧ દન, પાંચ ઔદયિક ૧૩ : તિ ચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ; નપું. વેદ, ૪ કષાય, પહેલી ત્રણ લેશ્યા. પ્રશ્ન ૧૩૨૧, વાયુકાય માણાને વિષે ભાવના કેટલા ભેદ્દે હાય ! ઉત્તર : ૨૪ ભેદા હાય છે. ક્ષાયિક ક્ષયાપશમ ઔદયિક પારિણામિક હાય ? ક્ષાયિક ઔદિયક પારિણામિક ૧૪ 3 = ૨૫ પ્રશ્ન ૧૩૨૦, તેઉકાય માગણાને વિષે ભાવાના કેટલા ભેદો હોય ? ઉત્તર : ૨૪ ભાવેાના ભેદે હાય છે. ક્ષાયિક ક્ષયે પશમ ઔદિયક ક્ષયે પશમ . ઉપશમ પારિામિક ક છે ' ૧૩ ૩ = ૨૪ પ્રશ્ન ૧૩૨૨ વનસ્પતિકાય માગણુાને વિષે ભાવના કેટલા સેક્રે ઉત્તર : ૨૫ ભેદે હાય છે. ક્ષાયિક યેાપશમ . ૧૪ ૐ = ૨૫ ઔઢયિક ૧૪ : તિ ચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, નપુ ́સકવેદ, ૪ કષાય, પહેલી ચાર લેફ્યા. પ્રશ્ન ૧૩૨૭, ત્રસકાય માગણુાને વિષે ભાવના કેટલા ભેદો હાય ? ઉત્તર : ૫૩ ભેઢો (સઘળાંય) હેાય છે. પ્રશ્ન ૧૩૨૪. મનયોગ માણાને વિષે ભાવના કેટલા ભેદો હાંય ? ઉત્તર : સઘળાંચ (૫૭) ભેદો હાય છે. પ્રશ્ન ૧૩૬પ. વચનયોગ માર્ગીણાને વિષે કેટલા ભેદો ઘટે ? ઉત્તર : સઘળાંય ભેદા ઘટી શકે છે. nou ઔયિક પારિણામિક પ્રશ્ન ૧૩૨૬, કાયયેાગ માણાને વિષે કેટલા ભેદો હોય? ઉત્તર : સઘળાંય ભેદે હાય છે, в For Private and Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૧૩૨૭. પુરૂષવેદ માર્ગને વિષે ભાવના કેટલા ભેદો હોય? ઉત્તર : ૪૨ ભેદ ભાવના હોય છે. ઉપશમ ાયિક ક્ષપશમ ઔદયિક પારિમાણિક ૧ ૧૮ ૧૮ ૩ = ૪૨ ઔદ્રયિક ૧૮ : નરકગતિ, સ્ત્રીવેદ, નપુંસકવેર, આ ત્રણ સિવાય. પ્રશ્ન ૧૩૨૮. સ્ત્રીવેદ માણાને વિષે ભાવના કેટલા ભેદ હોય? ઉત્તર : ૪૨ ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષયપશમ ઔદયિક પરિણામિક ૧ ૧૮ ૧૮ ૩ = ૪૨ દયિક ૧૮ : નરકગતિ, પુરૂષદ, નપુ. વેદ વિનાના જાણવા. પ્રશ્ન ૧૩૨૯. નપુંસક માર્ગને વિષે ભાવના કેટલા ભેદ હોય? ઉત્તર : ૪૨ ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક પશમ ઔદયિક પરિણામિક ૨ ૧ ૧૮ ૧૮ ૩ = ૪૨ ઔદયિક ૧૮ : દેવગતિ, સ્ત્રી-પુરૂષદ સિવાયના જાણવા. પ્રશ્ન ૧૩૩૦. ક્રોધ કષાય માર્ગણામાં ભાવના કેટલા ભેદે ઘટે ? ઉત્તર : ૪ર ભેદે ઘટે છે. ઉપશમ ક્ષાયિક પશમ દથિક પરિણામિક ૨ ૧ ૧૮ ૧૮ ૩ = ૪૨ ઔદયિક ૧૮ : માન, માયા, લેભ એ ત્રણ સિવાય જાણવા. પ્રશ્ન ૧૩૩૧. માન કષાય માર્ગણામાં ભાવના કેટલા ભેદ ઘટે ? ઉત્તર : ૪૨ ભેદે ઘટે છે. ઉપશમ ક્ષાયિક પશમ ઔદયિક પરિણામિક ૨ ૧ ૧૮ ૧૮ ૩ = ૪૨ ઔદયિક ૧૮ : કેપ, માયા, લેભ, કષાય સિવાયના જાણવા. પ્રશ્ન ૧૩૩૨. માયા કષાય માર્ગણામાં ભાવના કેટલા ભેદ ઘટે? ઉત્તર : ૪૨ ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષયે પક્ષમ ઔદયિક પરિણામિક ૨ ૧ ૧૮ ૧૮ ૩ = ૪૨. For Private and Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૨૭ પ્રશ્નોત્તરી ભાગ-૨ ઔદયિક ૧૮ : ધ, માન, લેભ, કષાય સિવાયના જાણવા. પ્રશ્ન ૧૩૩૩. લેભ કષાય માગણામાં ભાવના કેટલા ભેદો ઘટે? ઉત્તર : કર ભેદ ઘટે છે. ઉપશમ ક્ષાયિક ક્ષપશમ ઔદયિક પારિણમિક ૨ ૧ ૨૮ ૧૮ ૩ = ૪૨, ઔદયિક ૧૮ : Bધ, માન, માયા, કષાય સિવાયના જાણવા. પ્રશ્ન ૧૩૭૪, મતિજ્ઞાન માર્ગણામાં ભાવના કેટલા ભેદો ઘટે? કયા ? ઉત્તર : ૪૦ ભેદ ઘટે છે. ઉપશમ ક્ષાયિક ક્ષપશમ ઔદયિક પરિણાણિક ૨ ૨ ૧૫ ૧૯ ૨ = ૪૦ ક્ષાયિક ૨ઃ ક્ષાયિક સમકિત, ક્ષાયિક ચારિત્ર. પશમ ૧૫ઃ જ જ્ઞાન, 9 દર્શન, ૫ દાનાદિ લબ્ધિ, ક્ષયે પશમ સમકિત, દેશવિરતિ, સર્વવિરતિ. ઔદયિક ૧૯ : અજ્ઞાન તથા મિથ્યાત્વ સિવાયના જાણવા. પરિણામિક ૨ : ભવ્યત્વ, જીવ7. પ્રશ્ન ૧૩૩૫. શ્રતજ્ઞાન માર્ગણામાં ભાવના કેટલા ભેદે ઘટે ? ઉત્તર ૪૦ ભેદ ઘટે છે. ઉપશમ ક્ષાયિક ક્ષયે પશમ ઔદયિક પરિણામિક ૨ ૨ ૧૫ ૧૯ ૨ = ૪૦ પ્રશ્ન ૧૩૩૬. અવધિજ્ઞાન માગણાને વિષે ભાવના કેટલા ભેદો હેય? ઉત્તર : ૪ ભેદો હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષયે પશમ ઔદયિક પરિણામિક ૨ ૨ ૧૫ ૧૯ ૨ = ૪૦. પ્રશ્ન ૧૩૩૭. મનઃ પર્યવજ્ઞાન માર્ગણાને વિષે ભાવના કેટલા ભેદો હોય? ઉત્તર : ૩૫ ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક પશમ ઔદયિક પરિણામિક ૨ ૨ ૧૪ ૧૫ ૨ = ૩૫ For Private and Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ચતુર્થ કર્મગ્રંથ ક્ષેપશમ ૧૪ : ૪ જ્ઞાન, ૩ દશન, પાંચ દાનાદિ લબ્ધિઓ, ક્ષપશમ સમકિત, સર્વવિરતિ. ઔદયિક ૧૫ઃ મનુષ્યગતિ, અસિદ્ધપણું, ૪ કષાય, ૬ લેડ્યા, ૩ વેદ. પ્રશ્ન ૧૩૩૮. કેવલજ્ઞાન માર્ગણાને વિષે ભાવના કેટલા ભેદ હોય? ઉત્તર : ૧૩ ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષયપશમ ઔદયિક પરિણામિક ઔદયિક ૩ : મનુષ્યગતિ, શુકલ લેશ્યા, અસિદ્ધપણું. પરિણામિક ૧ : જીવત્વ. . પ્રશ્ન ૧૩૩, મતિ અજ્ઞાન માર્ગને વિષે ભાવના કેટલા ભેદ ઘટે? ઉત્તર : ૩૪ ભેદ ઘટે છે. ઉપશમ ક્ષાયિક ક્ષેપથમિક ઔદયિક પારિણામિક ૨૧ 3 = ૩૪ ક્ષેપશન-૧૦ : ૩ અજ્ઞાન, ૨ દર્શન, પ દાનાદિ લબ્ધિઓ. પ્રશ્ન ૧૩૪૦. શ્રત અજ્ઞાન માર્ગણને વિષે ભાનાં કેટલા ભેદો હોય ? ઉત્તર : ૩૪ ભેદો હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષે પશમ ઔદયિક પારિવામિક ૦ ૦ ૧૦ ૨૧ ૩ = ૩૪ . પ્રશ્ન ૧૩૪૧, વિર્ભાગજ્ઞાન માર્ગણને વિષે ભાવના કેટલા ભેદે હોય? ઉત્તર : ૩૪ ભેદે હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષયપશામક ઔદયિક પરિણામિક ૦ ૦ ૧૦ ૨૧ ૩ = ૩૪ ક્ષપશમિક ૧૦: ૩ અજ્ઞાન, ૨ દર્શન, પાંચ દાનાદિ લબ્ધિઓ, For Private and Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૩૪૨. સામાયિક ચારિત્ર માગણામાં ભાવના કેટલા ભેદો હોય ? ઉત્તર : ૩૩ ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક પશમ ઔદયિક પારિણમિક ૧ ૧ ૧૪ ૧૫ ૨ = ૩૩ પશમ ૧૪ : ૪ જ્ઞાન, ૩ દર્શન, પાંચ દાનાદિ લબ્ધિઓ, પશમ સમતિ, સર્વવિરતિ. ઔદયિક ૧૫ મનુષ્યગતિ, અસિદ્ધપણું, ૪ કષાય, ૬ લેશ્યા, ૩ વેદ. પ્રશ્ન ૧૩૪૩ છેદેપસ્થાપનીય ચારિત્ર માર્ગણામાં ભાવના કેટલા ભેદે ઘટે? ઉત્તર : ૩૩ ભેદ ઘટે છે. ઉપશમ ક્ષાયિક ક્ષયે પશમ ઔદયિક પારિણામિક ૧ ૧ ૧૪ ૧૫ ૨ = ૩૩ પ્રશ્ન ૧૩૪૪, પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં ભાવના કેટલા ભેદે ઘટે ? ઉત્તર : ૩૨ અથવા ૩૧ ભેદ ઘટે છે. ઉપશમ ક્ષાયિક ક્ષયે પશમ ઔદયિક પરિણામિક ૧/૨ ૧ ૧૪ ૧૪ ૨ = ૨/૩૧ ઔદયિક ૧૪ : મનુષ્યગતિ, અસિદ્ધપણું, ૪ કષાય, ૬ વેશ્યા, પુરૂષદ, નપુંસકવેદ. તે પ્રશ્ન ૧૩૪પ. સૂમસંપ રાય ચારિત્રમાં ભાવના કેટલા ભેદ ઘટે? ઉત્તર : ૨૧ ભેદ ઘટે છે. અથવા ૨૨ ભેદો ઘટે. ઉપશમ ક્ષાયિક ક્ષપશમિક ઔદયિક પરિણામિક ૧/૨ ૧ ૧૩ ૪ ૨ = ૨૧૨ ક્ષેપશમ ૧૩ : ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિ લબ્ધિ, સર્વવિરતિ, ઔદયિક ૪ : મનુષ્યગતિ, અસિદ્ધપણું, શુકલ લેશ્યા, લોભકષાય. આ પ્રશ્ન ૧૩૪૬. યથાપ્રખ્યાત ચારિત્રમાં ભાવેના કેટલા ભેદે ઘટે? કયા ? For Private and Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ થતુર્થ કર્મગ્રંથ ઉત્તર : ૨૮ ભેદે ઘટે છે. ઉપશમ ક્ષાયિક ક્ષપશમિક ઔદયિક પરિણામિક ૯ ૧૨ ૩ ૨ = ૨૮ પશમ ૧૨ : ૪ જ્ઞાન, કે દર્શન, પાંચ દાનાદિ લબ્ધિઓ. ઔદષિક ૩ : મનુષ્યગતિ, શુકલ લેડ્યા, અસિદ્ધપણું પ્રશ્ન ૧૩૪૭. દેશવિરતિ ચારિત્રમાં ભાવેના કેટલા ભેદ હોય ? ઉત્તર ૩૪ ભેદો હોય છે. ઉપમ ક્ષાયિક પશમ ઔદયિક પરિણામિક ૧ ૧ ૧૩ ૧૭ ૨ = ૩૪ પશમ ૧૩ : ૭ જ્ઞાન, ૩ દર્શન, પાંચ દાનાદિ લબ્ધિ, પશમ સમક્તિ, દેશવિરતિ. ઔદયિક ૧૭ : નરકગતિ, દેવગતિ, અજ્ઞાન, નપુંસકવેદ આ ચાર સિવાયનાં જાણવા. પ્રશ્ન ૧૩૪૮. અવિરતિ ચારિત્રમાં ભાવના કેટલા ભેદે હોય? ઉત્તર : ૪૧ ભેદ ઘટે છે. ઉપશમ ક્ષપશમ ક્ષાયિક દયિક પારિણામિક ૧ ૧૫ ૧ ૨૧ ૩ = ૪૧ પશમ ૧૫ : સર્વ વિરતિ, દેશવિરતિ, મન:પર્યવ જ્ઞાન સિવાય જાણવાં. પ્રશ્ન ૧૩૪૯ ચક્ષુદર્શન માર્ગણામાં ભાનાં કેટલા ભેદો હોય? ઉત્તર : ૪૬ ભેદે હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષયપશમિક ઔદયિક પરિણામિક પ્રશ્ન ૧૩૫૦. અચક્ષુદર્શન માગણામાં ભાવના કેટલા ભેદ હૈય? ઉત્તર : ૪૬ ભેદ હોય છે. ઉપશમ ક્ષયિક ક્ષપશમિક ઔદયિક પરિણામિક પ્રશ્ન ૧૩પ૧. અવધિદર્શન માગણામાં ભાનાં કેટલા ભેદો હોય? ઉત્તર : ૬૦ ભેદ હોય છે. For Private and Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ મિક ઉપશમ ભાયિક પરામિક ઔદયિક પારિમિક ૨ ૨ ૧૫ ૧૯ ૨ = ૪૦ ક્ષપશમિક ૧૫ : ૩ અજ્ઞાન સિવાયના જાણવા. ઔદયિક ૧૯ઃ અજ્ઞાન તથા મિથ્યાત્વ સિવાયના જાણવા. પ્રશ્ન ૧૩૫ર કેવલદર્શન માર્ગણામાં ભાવના કેટલા ભેદો હોય ? ઉત્તર : ૧૩ ભેદે અથવા ૧૪ ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષયે પશમ ઔદયિક પરિણામિક - ૯ ૦ ૩ ૧/૨ = ૧૩/૧૪ ઔદયિક ૩: મનુષ્યગતિ, શુકલ વેશ્યા, અસિદ્ધપણું. પરિણામિક ૧ઃ જીવત્વ અથવા ભવ્યત્વ સાથે ગણીએ તો બે પ્રશ્ન ૧૩૫૩. કૃષ્ણ લેશ્યા માર્ગણામાં ભાવના કેટલા ભેદ હોય? ઉત્તર : ૩૯ ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષપશમ ઔદયિક પરિણામિક ૧ ૧ ૧૮ ૧૬ ૭ = ૩૯ ઔદયિક ૧૬ : નીલ આદિ પાંચ લેશ્યા વિના. પ્રશ્ન ૧૩૫૪. નીલ લેડ્યામાં ભાવના કેટલા ભેદ હોય ? ઉત્તર : ૩૯ ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષયે પશમ ઔદયિક પરિણામિક ૧ ૧ ૧૮ ૧૬ ૩ = ૭૯ ઔદયિક ૧૬ : કૃષ્ણ લેડ્યા તથા તેને આદિ ૪ લેડ્યા સિવાય. પ્રશ્ન ૧૩૫૫. કાપત લેશ્યામાં ભાવના કેટલા ભેદો હોય? ઉત્તર : ૩૯ ભેદ હોય છે. ઉપરામ ક્ષાયિક ઉપશમ ઔદયિક પરિણામિક ૧ ૧ ૧૮ ૧૬ ૩ = ૩૯ દયિક ૧૬ : કૃષ્ણ લેશ્યા, નીલ લેડ્યા તથા તેને આદિ ત્રણ લેશ્યા સિવાય. પ્રશ્ન ૧૩૫૬, તે લેસ્થામાં ભાવના કેટલા ભેદે હોય? ઉત્તર : ૩૮ ભેદે હોય છે For Private and Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ - ચતુર્થ કર્યો ઉપશમ સાયિક ક્ષે પશમ ઔયિક પારિવામિક , ૧ ૧ ૧૮ ૧પ ૩ = ૩૮ ઔદયિક ૧૫ : નરકગતિ, કૃષ્ણ, નીલ, કાપત પધ, શુકલ લેડ્યા સિવાય. પ્રશ્ન ૧૩૭. પા લેણ્યા માર્ગણામાં ભાવના કેટલા ભેદે હેય? ઉત્તર : ૩૮ ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષયે પશમ ઔદયિક પારિણમિક ૧ ૧ ૧૮ ૧પ ૩ = ૩૮ : ઔદયિક ૧૫ : નરકગતિ, કૃષ્ણ, નીલ, કાપિત, તેજે, શુકલ લેશ્યા સિવાય. . પ્રશ્ન ૧૩૫૮. શુકલ લેણ્યા માર્ગણમાં ભાવના કેટલા ભેદ ઘટે? ઉત્તર : ૪૭ ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષેપશમ ઔદયિક પરિણામિક ૯ ૧૮ ૧૫ ૩ = ૪૭ ઔદયિક ૧૫ : નરકગતિ, કૃષ્ણાદિ પાંચ લેડ્યા સિવાય જાણવા. પ્રશ્ન ૧૩૫૯ ભવ્ય માગણામાં ભાવોના કેટલા ભેદ હોય? ઉત્તર : પર ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષયપશમ ઔદયિક પરિણામિક ૨ - ૯ ૧૮ ૨૧ ૨ = પર પારિણમિક ૨ઃ જીવત્વ અને ભવ્યત્વ. પ્રશ્ન ૧૩૬૦. અભવ્ય માર્ગણામાં ભાવના કેટલા ભેદો હોય ? ઉત્તર : ૩૩ ભેદો હોય છે. ઉપશમ ક્ષાયિક ઉપશમ ઔદયિક પરિણામિક ક્ષયે પશમ ૧૦ : ૩ અજ્ઞાન, ૨ દર્શન, ૫ દાનાદિ લબ્ધિઓ. પરિણામિક ૨ : અભવ્યત્વ, જીવ7. પ્રશ્ન ૧૩૬૧, ઉપશમ સમતિ માર્ગણામાં ભાવના કેટલા ભેદે હોય? For Private and Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૧૩ ઉત્તર : ૩૭ ભેદ હોય છે ઉપશમ ક્ષાયિક ક્ષેપશમ ઔદયિક પરિણામિક ૨ ૦ ૧૪ ૧૯ ૨ = ૩૭ યોપશમ ૧૪ : ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, દેશવિરતિ, સર્વવિરતિ. ઔદયિક ૧૯ : મિથ્યાત્વ તથા અજ્ઞાન વિના જાણવા. પરિણામિક ૨ : ભવ્યત્વ, જીવ7. પ્રશ્ન ૧૩૬૨. પશમ સમક્તિ માર્ગણામાં ભાવનાં કેટલા ભેદો હોય? ઉત્તર : ૩૬ ભેદ હોય છે. ક્ષેપશમ ક્ષાયિક ક્ષેપશમ ઔદયિક પરિણામિક ૦ ૦ ૧૫ ૧૯ ક્ષેપશમ ૧૫ : ૩ અજ્ઞાન સિવાય જાણવા. ઔદયિક ૧૯ : મિથ્યાત્વ, અજ્ઞાન એ બે સિવાય જાણવા. પરિણામિક ૨ : ભવ્યત્વ, જીવત્વ. પ્રશ્ન ૧૩૬૩. ક્ષાયિક સમકિત માર્ગણામાં ભાવના કેટલા ભેદ ઘટે? ઉત્તર : ૪૫ ભેદો ઘટે. ઉપશમ ક્ષાયિક ક્ષયે પશમ ઔદયિક પરિણામિક ૧ ૯ ૧૮ ૧૯ ૨ = ૪પ ઉપશમ ૧ : ઉપશમ ચારિત્ર. પશમ ૧૪ : ૩ અજ્ઞાન, પશમ સમક્તિ સિવાયના જાણવા. ઔદયિક ૧૯ : મિથ્યાત્વ, અજ્ઞાન એ બે સિવાયના જાણવા. પરિણામિક ૨ : ભવ્યત્વ, જીવત્વ. પ્રશ્ન ૧૩૬૪, મિશ્ર સમકિત માર્ગણામાં ભાવના કેટલા ભેદે હોય ? ઉત્તર : ૩૩ ભેદો હોય છે. For Private and Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ઉપશમ . ક્ષયે પશમ ઔદિયક પારિણામિક ૧૨ ૧૯ - ૩૩ ક્ષયેાપશમ ૧૨ : ૩ મિશ્રજ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિમ્બિ, મિશ્ર સમકિત. ઉપશમ મ ક્ષાયિક ઉપશમ O સિવાયના જાણવા. ઔયિક ૧૯ : અજ્ઞાન અને મિથ્યા પારિણામિક ૨ : ભવ્ય, જીવત્વ. પ્રશ્ન ૧૩૬૫. સાસ્વાદન સમકિત મા ણામાં ભાવેાના કેટલા ભેદે ? ઉત્તર : ૩૨ ભેદ્દે હાય છે. ક્ષાયિક ક્ષયે પશમ ઔયિક પારિણામિક ૧૦ ૨૦ २ ક્ષયાપશમ ૧૦ : ૩ અજ્ઞાન, ૨ દન, ૫ દાનાદિલબ્ધિ. ઔયિક ૨૦ : મિથ્યાત્વ સિવાયના જાણવા. d ઉપશમ ચતુથ કમ ગ્રંથ પ્રશ્ન ૧૩૬૬. મિથ્યાત્વ સમકિત માગણામાં કેટલા ભાવા હાય? ઉત્તર : ૩૪ ભેદે હોય છે. ક્ષાયિક ક્ષયે પશમ ઔયિક પાણિામિક ૧૦ ૨૧ 3 = ૩૪ યેાપશમ ૧૦ : ૩ અજ્ઞાન, ૨ દર્શન, ૫ દાનાદિ લબ્ધિ. પ્રશ્ન ૧૩૬૭ સન્ની માણામાં ભાવાના કેટલા ભેદો ઘટે ? ઉત્તર સઘળાય (પ૬) ભેદો હેાય છે. પ્રશ્ન ૧૩૬૮. અસન્ની માણામાં ભાવાના કેટલા ભેદે ઘટે ? ઉત્તર : ૨૭ ભેદે ઘટે. ક્ષાયિક ક્ષયે પશમ ઔદયિક 合 ૧૫ = ૨૭ ક્ષાપશમ ૯ : ૨ અજ્ઞાન, ૨ દર્શન, ૫ દાનાદિ લબ્ધિએ. ઔદયિક ૧૫ : તિર્યંચ-મનુષ્યગતિ, અજ્ઞાન, અસયમ, અસિદ્ધ પણું, મિથ્યાત્વ, નપું. વેદ, ૪ કષાય, ૪ લેફ્સા (પહેલી ૪) પ્રશ્ન ૧૩૬૯. આહારી માણામાં ભાવેના કેટલા ભેદે હોય ? ઉત્તર : સઘળાય (પ૩) ભેદે હોય છે. = ૩૨ For Private and Personal Use Only પારિણામિક ૩ Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૧૫ પ્રશ્ન ૧૩૭૦. અનાહારી માર્ગણામા ભાવેના કેટલા ભેદે હૈય? ઉત્તર : ૪૭ ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષપશમ ઔદયિક પરિણામિક ૦ ૯ ૧૪ ૨૧ ૩ = ૪૭ ક્ષપશમ ૧૪ : કે જ્ઞાન, ૨ દર્શન (અચક્ષુ, અવધિદર્શન) ૫ દાનાદિલબ્ધિ, ક્ષયોપશમ સમક્તિ, ૩ અજ્ઞાન. પ્રશ્ન ૧૩૭૧. સઘળાય ભાવેનાં ભેદે ઘટે એવી માગણએ. કેટલી? ઉત્તર : એવી માગણીઓ ૭ છે : પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ત્યાગ, સની તથા આહારી. પ્રશ્ન ૧૩૭૨. કઈ પણ પર ભેદે ઘટે એવી માર્ગ કેટલી? ઉત્તર : એવી એક ભવ્ય માર્ગ છે. પ્રશ્ન ૧૩૭૩. કઈ પણ બેતાલીસ ભાવે ઘટે એવી માણાએ કેટલી ? ઉત્તર એવી માર્ગણાએ બે છે: ચક્ષુદર્શન તથા અચક્ષુદર્શન. પ્રશ્ન ૧૩૭૪. કઈ પણ બેતાલીસ ભાવ ઘટે એવી માગણીઓ કેટલી ? ઉત્તર એવી ૭ માર્ગણાઓ છે : ૩ વેદ, તથા ૪ કષાય માગણ. પ્રશ્ન ૧૩૭પ. કઈ પણ ચાલીસ ભાવે ઘટે એવી માગણીઓ કેટલી ? ઉત્તર : એવી ચાર માર્ગણાઓ છે. પહેલા ત્રણ જ્ઞાન તથા અવધિદર્શન. પ્રશ્ન ૧૩૭૬. કઈ પણ ૩૯ ભાવો ઘટે એવી માગણીઓ કેટલી? ઉત્તર : એવી ૪ માર્ગ છે: તિર્યંચગતિ તથા પહેલી ત્રણ લેડ્યા. પ્રશ્ન ૧૭૭ કેઈપણ ૩૮ ભાવે ઘટે એવી માર્ગણાઓ કેટલી? ઉત્તર : એવી માર્ગણાએ બે છે: તેજલેડ્યા તથા પઘલેડ્યા. For Private and Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ચતુર્થ કર્મગ્રંથ આ પ્રશ્ન ૧૩૭૮. કેઈપણ ૩૭ ભાવ ઘટે એવી માગણીઓ કેટલી ? ઉત્તર : એવી બે માર્ગ છે : દેવગતિ તથા ઉપશમ સમકિત માર્ગણા. પ્રશ્ન ૧૩૭૯. કેઈપણ ૩૪ ભાવે ઘટે એવી માગણીઓ કેટલી ? ઉત્તર : એવી માર્ગણાઓ સાત હોય છે : ૩ અજ્ઞાન, સામાયિક, છેદેપસ્થાપનીય ચારિત્ર, દેશવિરતિ અને મિથ્યાત્વ સમકિત માર્ગણા. પ્રશ્ન ૧૩૮૦. કેઈપણ ૩૩ ભાવ ઘટે એવી માર્ગણાઓ કેટલી? ઉત્તર : એવી માર્ગ ૩ હોય છે : નરકગતિ, અભવ્ય તથા મિશ્ર સમક્તિ માર્ગણું. પ્રશ્ન ૧૩૮૧. કેઈપણ કર ભાવો ઘટે એવી માર્ગણાઓ કેટલી? * ઉત્તર : એવી બે માણા હોય છે : પરિહાર વિશુદ્ધ ચારિત્ર તથા સાસ્વાદન સમક્તિ. I પ્રશ્ન ૧૩૮૨. કોઈપણ ૨૪ ભાવ ઘટે એવી માગણીઓ કેટલી? ઉત્તર : એવી ચાર માર્ગણાઓ હોય છે. બેઈન્દ્રિય, ઈન્દ્રિય, તેઉકાય, વાયુકાય. પ્રશ્ન ૧૩૮૩ કોઈપણ રપ ભાવ ઘટે એવી માગણએ કેટલી? ઉત્તર : એવી પાંચ માર્ગ ણાઓ હોય છે એકેન્દ્રિય-ચઉરીન્દ્રિય જાતિ, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય. પ્રશ્ન ૧૩૮૪. કોઈપણ ૧૩ ભાવો ઘટે એવી માગણીઓ કેટલી? ઉત્તર : એવી બે માર્ગણાઓ હોય છે. કેવલજ્ઞાન, કેવલદર્શન. પ્રશ્ન ૧૩૮પ. પ૦ ભાવ ઘટી શકે તેવી માગણીઓ કેટલી ? ઉત્તર: તેવી એક મનુષ્યગતિ માર્ગણા છે. પ્રશ્ન ૧૩૮૬ ૪૭ ભાવ ઘટી શકે તેવી માગણીઓ કેટલી ? . ઉત્તર : તેવી માગણા બે હાય છે: (૧) શુક્લ લેયા, અનાહારી. પ્રશ્ન ૧૩૮૭. ૪૫ ભાવે હેય, એવી માર્ગ બાઓ કેટલી? ઉત્તર એવી એક માર્ગણું ૧ ક્ષાયિક સમક્તિ છે. For Private and Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૧૭ પ્રશ્ન ૧૩૮૮. ૪૧ ભાવે હેય, એવી માર્ગણ કેટલી ? ઉત્તર : એવી એક માર્ગણા અવિરતિ ચારિત્ર છે. પ્રશ્ન ૧૩૮૯ ૩૬ ભાવે હોય તેવી માગણીઓ કેટલી ? ઉત્તર : તેવી એક માર્ગનું ક્ષપશમ સમક્તિ છે. પ્રશ્ન ૧૩૯૦ ૩૫ ભાવે હોય તેવી માર્ગણ કેટલી ? ઉત્તર : મન:પર્યવ જ્ઞાન માર્ગણ છે. પ્રશ્ન ૧૩૯૧, ૨૮ ભાવે હોય તેવી માગણીઓ કેટલી હોય. ઉત્તર : ૨૮ ભાવે હોય એવી એક યથાખ્યાત ચારિત્ર માર્ગણ છે. પ્રશ્ર ૧૩૯૨, ૨૭ ભાવે હોય એવી માર્ગણ કેટલી ઉત્તર : એવી એક અસની માર્ગણા છે. પ્રશ્ન ૧૩૯૩. ૨૧/૨૨ ભાવે હેઈ શકે એવી માર્ગણાઓ કેટલી? ઉત્તર : એવી એક સૂક્ષ્મ સંપરાય-ચારિત્ર માર્ગણા છે. - ૫૩ ભાવેને વિષે માગણુઓનું વર્ણન પ્રશ્ન ૧૩૯૪. ઉપશમ સમતિ ભાવમાં કેટલી માગણીઓ હોય? કઈ કઈ? ઉત્તર : ૪૦ માર્ગણાઓ ઘટી શકે : ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ લેડ્યા, ભવ્ય, ઉપશમ સમકિત, સન્ની તથા આહારી. પ્રશ્ન ૧૩૯૫. ઉપશમ ભાવને વિષે કેટલી માગણીઓ હોય? ઉત્તર : ૨૦/૩૦ માગણઓ હોય છે : મનુષ્યગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ત્રણ ગ, ૪ જ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપસમ–ક્ષાયિક સમક્તિ, સની, તથા આહારી અથવા નવમા ગુણસ્થાનકથી ઉપશમ ચારિત્રની વિવક્ષા કરીએ તે ૩ વેદ, ૪ કષાય, સામયિક, છેદીયસ્થાપનીય, સૂક્ષ્મ સંપરાય સંયમ, દશ વધારે ગણતાં ૩૦ માગણએ પણ થાય છે, For Private and Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૧૩. ક્ષાયિક સમક્તિ ભાવમાં કેટલી માર્ગણાઓ હોય? ઉત્તર : ૪૩ માર્ગણાઓ હોય છે : ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, કે યેગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, ૬ લેગ્યા, ભવ્ય, ક્ષાયિક સમતિ, સની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૧૩૯૭ ક્ષાયિક ચરિત્ર ભાવને વિષે કેટલી માર્ગણીઓ હોય? ઉત્તર : ૨૨ માર્ગણાઓ હોય છે. મનુષ્ય ગતિ, પશે. જાતિ, ત્રસકાય, ૩યેગ, ૫ જ્ઞાન, યથાખ્યાત ચરિત્ર, ૪ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક સમક્તિ, સન્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૧૩૯૮, કેવલ જ્ઞાન તથા કેવલદર્શન ભાવમાં કેટલી માર્ગણાઓ હોય? ઉત્તર , ૧૫ માર્ગણાઓ હોય છે. મનુષ્ય જાતિ, પંચે. જાતિ, ત્રસકાય, 3 ભેગ, કેવલ જ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, કેવલદર્શન, શુક્લ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક સમકિત, સન્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૧૩૯૯ક્ષાયિક પાંચ દાનાદિ લબ્ધિઓને ભાવેને વિષે કેટલી માગણાઓ હોય? ઉત્તર : ૧૫ માર્ગણાઓ હોય છે. મનુષ્ય ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ ગ, કેવલ જ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલ દર્શન, શુક્લ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક સમક્તિ, સની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૧૪૦૦. મતિ, શ્રત, અવધિ એ ત્રણ જ્ઞાન તથા અવધિ દર્શન ભાવમાં કેટલી માગણીઓ હોય? ઉત્તર : આ ભાવમાં ૪૩ અથવા ૪૪ માર્ગણાઓ હોય છે : ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સંયમ, કે દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશામ–ક્ષપશમ-ક્ષાયિક સમક્તિ, સન્ની, આહારી તથા અનાહારી અથવા મિશ્ર સમક્તિ સાથે ગણતાં ૪૪ થાય છે. પ્રશ્ન ૧૪૦૧, મન:પર્યવ જ્ઞાન ભાવમાં કેટલી માર્ગણુઓ ઘટે ? ઉત્તરઃ ૩૭ માગણીઓ ઘટે છે. મનુષ્ય ગતિ, પંચે. જાતિ, For Private and Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૧૯ ત્રસકાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૫ સંયમ, (દેશવિરતિ અવિરતિ સિવાય), ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ-ક્ષપશમક્ષયિક સમક્તિ, સન્ની તથા આહારી. પ્રશ્ન ૧૪૦૨. મતિ-શ્રત અજ્ઞાન ભાવમાં માગણીઓ કેટલી હોય? ઉત્તર: ૪૬ માર્ગણઓ હોય છે અથવા ૪૫ માર્ગણાઓ હેય છે : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, 3 ભેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ-સંયમ, ૨ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ સાસ્વાદન, મિત્ર-સમકિત, સની, અસની, આહારી તથા અનાહારી અથવા મિશ્રસમક્તિ ન ગણતાં ૪૫ પણ થાય છે. પ્રશ્ન ૧૪૦૩. વિભંગ જ્ઞાન ભાવમાં કેટલી માર્ગણાઓ ઘટી શકે ? ઉત્તર : ૭૫ માર્ગણાઓ ઘટે છે : ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, 8 અજ્ઞાન, અવિરતિ સંયમ, ૨ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર સમક્તિ, સની તથા આહારી. પ્રશ્ન ૧૪૦૪, ચક્ષુદર્શન ભાવમાં કેટલી માર્ગણાઓ ઘટે? ઉત્તર : ૫૧ માર્ગણાઓ ઘટે છે : ૪ ગતિ, ચઉ–પંચે. જાતિ, ત્રસકાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમતિ, સની, અસની તથા આહારી. પ્રશ્ન ૧૪૦૫. અચક્ષુદર્શન તથા પાચ દાનાદિલમ્પિ (ક્ષયોપશમ ભાવના) એ છ ભાવમાં કેટલી માર્ગણાઓ ઘટે ? ઉત્તર : આ છ ભાવમાં ૬૦ માર્ગણાઓ હોય છે. કેવલજ્ઞાન તથા કેવલદર્શન માર્ગણ સિવાયની જાણવી. પ્રમ ૧૪૦૬. ક્ષપશમ સમકિત ભાવમાં કેટલી માર્ગણાઓ હોય? ઉત્તર : ૩૯ માર્ગણાઓ હોય છે. ૪ ગતિ. પંચાતિ, ત્રસકાય, 8 મેગ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૫ સંયમ, (સૂક્રમ સંપાય-યાખ્યાત સિવાય) ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ક્ષપશમ સમક્તિ, સન્ની, આહારી તથા અનાહારી. For Private and Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૧૪૦૭. દેશવિરતિ ભાવમાં કેટલી માર્ગણાઓ ઘટે ? ઉત્તર : ૩૩ માર્ગણાઓ ઘટે છે. મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચ.જાતિ, ત્રસકાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, દેશવિરતિ સંયમ, ક દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, ઉપશમ–પશમ-ક્ષાયિક સમકિત, સની તથા આહારી. તે પ્રશ્ન ૧૪૦૮. સર્વવિરતિ ભાવમાં કેટલા માર્ગણાઓ ઘટે છે? ઉત્તર : ૩૭ માર્ગણાઓ ઘટે છે. મનુષ્યગતિ, પંચે જાતિ, ત્રસકાય, કે યેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૫ સંયમ, (દેશવિરતિ-અવિરતિ સિવાય) ૩ દર્શન, દ લેશ્યા, ભવ્ય, ઉપશમ-ક્ષેપશમ-ક્ષાયિક સમકિત સની તથા આહારી, પ્રશ્ન ૧૪૦૯. અજ્ઞાન ભાવમાં કેટલી માર્ગણાઓ ઘટે ? ઉત્તર : ૪૫ માણાઓ ઘટે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, 3 ભેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ર દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન સમકિત, સન્ની, અસની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૧૪૧૦ અસિદ્ધ ભાવમાં કેટલી માર્ગણાઓ ઘટે ? ઉત્તર : બાસઠ બાસઠ માર્ગણાઓ ઘટે છે. પ્રશ્ન ૧૪૧૧. અસંચમ ભાવમાં કેટલી માગણીઓ ઘટે? ઉત્તર : ૫૪ માગણીઓ ઘટે છે. જ ગતિ, ૫ જાતિ, ૬ કાય, 3 ભેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિપતિ, દેશવિરતિ, સંયમ, ૩ દર્શન, ૬ લેડ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સની, અસની, આહારી તથા અનાહારી. - પ્રશ્ન ૧૪૧૨. મિથ્યાત્વ ભાવમાં કેટલી માર્ગણાઓ હોય? ઉત્તર : ૪૪ માર્ગણાઓ હોય છે. ૪ ગતિ, ૫ જાતિ, દ કાય, 8 મેગ, ક વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ૨ દર્શન, ૬ લેયા, ભવ્ય, અભવ્ય, મિથ્યા, સન્ની, અસત્ની, આહારી તથા અનાહારી. For Private and Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૪૧૩. નરકગતિ ભાવમાં કેટલી માર્ગણાઓ હોય? ઉત્તર : ૩પ માર્ગણાઓ હોય છે. નરકગતિ, પંચે. જતિ, ત્રસકાય, 3 ભેગ, નપું. વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, કે દર્શન. પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૧૪૧૪ તિર્યંચગતિ ભાવમાં કેટલી માર્ગણાઓ હોય? ઉત્તર : ૫૧ માર્ગણુઓ હોય છે. તિર્યંચગતિ, ૫ જાતિ, ૬ કાય, 3 ભેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ–દેશવિરતિ, સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સની, અસની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૧૪૧પ. મનુષ્યગતિ ભાવમાં કેટલી માર્ગણાઓ હોય? ઉત્તર : ૫૦ માર્ગણાઓ હોય છે. મનુષ્યગતિ, પંચે જાતિ, ત્રસકાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, પ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સની, અસની, આહારી તથા અનહારી. પ્રશ્ન ૧૪૧૬. દેવગતિ ભાવમાં કેટલી માર્ગણાઓ હોય? ઉત્તર : ૩૯ માર્ગણાઓ હોય છે. દેવગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ યેગ, પુરૂષદ, સ્ત્રીવેદ, ૪ કષાય, કે જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સની, આહારી તથા અનાહારી. પ્ર. ૧૪૧. પ્રાધ, માન, માયા ભામાં કેટલી માર્ગણાઓ હોય? ઉત્તર : પપ માર્ગ ણાઓ હોય છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ભેગ, વેદ, પિતપતાને એક કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, (સૂમ સંપરાય યથાખ્યાત સિવાય) ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સની, અસત્ની, આહારી તથા અનાહારી. For Private and Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કમ ગ્રંથ પ્રશ્ન ૧૪૧૮. લાભ કષાય ભાવમાં કેટલી માણાએ હાય ? ઉત્તર : ઉપર જણાવેલ પપ તથા સૂક્ષ્મ સંપરાય ચારિત્ર સાથે ૫૯ માણાએ ઘટે છે. પ્રશ્ન ૧૪૧૯. પુરૂષવેદ ભાવમાં કેટલી માણાએ હાય ? ઉત્તર : ૪૫ માણાએ હોય છે. ૩ ગતિ, (નરકગતિ સિવાય) પંચે, જાતિ, ત્રસકાય, ૩ યાગ, પુરૂષવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સયમ, (સૂક્ષ્મ સ`પરાય યથાખ્યાત સિવાય) ૪ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, આહારી, તથા અનાહારી. ૧૨૨ પ્રશ્ન ૧૪૨૦. સ્ત્રીવેદ ભાવમાં કેટલી માણાઓ હોય ? ઉત્તર ૪૪ માણાએ હાય છે. ૩ ગતિ, (નરકગતિ સિવાય) પંચે. જાતિ, ત્રસકાય, ૩ યાગ, સ્ત્રીવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ અજ્ઞાન, ૪ સંયમ (સૂક્ષ્મ સ`પરાયયથાખ્યાત પરિહાર વિ. વિના) ૩ દર્શીન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, આહારી તથા અનાહારી. હાય ? પ્રશ્ન ૧૪૬૧, નપુંસકવેદ ભાવમાં કેટલી માણાઓ હોય ? ૫૫ માણાએ હોય છે. ઉત્તર ૩ ગતિ, (દેવગતિ સિવાય) ૫ જાતિ, ૬ કાય, ક યાગ, નપુંસકવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સયમ, સૂક્ષ્મ સપરાય યથાખ્યાત સિવાય) ૬ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભ-~, ૬ સમકિત, સન્ની, અસન્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૧૪૨૨ પહેલી ત્રણ લેડ્યા ભાવામાં કેટલી માણા ઉત્તર : ૫૩ માણાએ હાય છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ચેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્રમ સંપરાય-યથાખ્યાત સિવાય), ૩ દર્શન, પેાતતાની એક એક લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમતિ, સન્ની, અસની, આહારી તથા અણ્ણાહારી. For Private and Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૨૩ પ્રશ્ન ૧૪૨૩. તેને વેશ્યા ભાવમાં કેટલી માર્ગણાઓ હેય છે? ઉત્તર : ૪૭ માર્ગણાઓ હોય છે. ૩ ગતિ (નરકગતિ સિવાય), એકે. પંચે. જાતિ, પૃથ્વી. અ... વનસ્પતિ-ત્રસકાય, 3 ચોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, પ સંયમ (સૂક્ષ્મ સંપાય-યથાખ્યાત સિવાય), ૩ દર્શન, તેજે લેગ્યા, ભવ્ય, અભવ્ય, સની, અસત્ની, આહારી, અણાહારી, ૬ સમક્તિ. પ્રશ્ન ૧૪૨૪. પદ્મ લેડ્યા ભાવમાં કેટલી માર્ગણાઓ ઘટે? ઉત્તર : ૪ર માર્ગણાઓ ઘટે છે. ૩ ગતિ (નરકગતિ સિવાય), પંચે. જતિ, ત્રસકાય, 3 ભેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, પ સંયમ (સૂક્ષ્મ સંપરાય યથા પ્રખ્યાત સિવાય), ૩ દર્શન, પદ્મ લેડ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સની, આહારી તથા અણહારી. પ્રશ્ન ૧૪રપ શુકલ લેડ્યા ભાવમાં કેટલી માર્ગણાઓ ઘટે? ઉત્તર : ૪૬ માણાઓ હોય છે. ૩ ગતિ (નરકગતિ સિવાય), પંચે. જાતિ, ત્રસકાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, પ જ્ઞાન, ૩ અજ્ઞાન, છ સંયમ, ૪ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, અભવ્ય. ૬ સમક્તિ, સન્ની, આહારી તથા અણુહારી. પ્રશ્ન ૧૪ર૬ ભવ્યત્વ ભાવમાં કેટલી માગણઓ હોય? ઉત્તર : એક અભવ્ય સિવાયની ૬૧ માર્ગનું હોય છે. પ્રશ્ન ૧૪ર૭. અભવ્ય ભાવમાં કેટલી માર્ગણ હોય? ઉત૨ : ૪૩ માગણીઓ હોય છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ૨ દર્શન, ૬ લેશ્યા, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસન્ની, આહારી તથા અણહારી. પ્રશ્ન ૧૪૨૮. જીવત્વ ભાવમાં કેટલી માર્ગણાઓ હોય? ઉત્તર : બાસઠે બાસઠ માગણાઓ હોય છે. પ્રશ્ન ૧૪૨. બાસઠે માગણાઓ હેય એવા ભાવ કેટલા? ઉત્તર આવા બે ભાવો હોય છે, અસિદ્ધપણું, છત્વ. For Private and Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૧૪૩૦. ૬. માર્ગઓવાળા ભાવે કેટલા? ઉત્તર ઃ ૬ ભાવે હોય છે. અચક્ષુદર્શન, ક્ષયપશમ ભાવે ૫ દાનાદિ લબ્ધિઓ. પ્રશ્ન ૧૪૩૧, ૫૫ માર્ગણવાળા ભાવે કેટલા? ઉત્તર : ચાર ભાવે હોય છે. ક્રોધ, માન, માયા, નપુંસકેદ. પ્રશ્ન ૧૪૩૨, ૫૩ માર્ગણવાળા ભાવે કેટલા? ઉત્તર : આવા ભાવે ૩ હોય છે. કૃષ્ણ લેશ્યા, નીલ લેડ્યા, કાપિત લેશ્યા. પ્રશ્ન ૧૪૩૩ કેઈપણ પ૧ માર્ગણાવાળા ભાવે કેટલા હોય ? ઉત્તર : બે હૈય છે. તિર્યંચગતિ, ચક્ષુદર્શન. પ્રશ્ન ૧૪૩૪. કેઈપણ ૪૬ માર્ગણવાળા ભાવો કેટલા? ઉત્તર : ૩ હેય છે. મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાન, શુકલ લેગ્યા. પ્રશ્ન ૧૪૩૫. કેઈપણ ૪૫ માર્ગણવાળા ભાવે કેટલા? ઉત્તર : આવા ભાવો ૨ હોય છે. મતતરે ૪. અજ્ઞાન તથા પુરૂષદ. મતાંતરે મતિ-શ્રત અજ્ઞાન સાથે. પ્રશ્ન ૧૪૬. કેઈપણ ૪૪ માર્ગણવાળા ભાવે કેટલા? ઉત્તર : આવા ૬ ભારે હોય છે. મતિ, ચુત, અવધિજ્ઞાન, અવધિદર્શન, મિથ્યાત્વ, સ્ત્રીવેદ. પ્રશ્ન ૧૪૩૭. કેઈપણ ૪૩ માર્ગણવાળા ભાવે કેટલા? ઉત્તર ઃ આવા ભાવે ૬ હોય છે. મતિ, કૃત, અવધિજ્ઞાન, અવધિદર્શન, ક્ષાયિક સમક્તિ, અભવ્ય. પ્રશ્ન ૧૪૩૮. કેઈપણ ૩૯ માર્ગણાવાળા ભાવે કેટલા? ઉત્તર : આવા ભાવ ૨ છે. ચોપશમ સમિતિ, દેવગતિ, For Private and Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૪૩૯ કેઈપણ ૩૭ માગણાવાળા ભાવ કેટલા ? ઉત્તર : આવા ભાવ ર છે : મનઃપર્યવજ્ઞાન, સર્વવિરતિ. પ્રશ્ન ૧૪૪૦. કોઈપણ રૂપ માર્ગણાવાળા ભાવે કેટલા ? ઉત્તર : આવા ભાવે રે છે : વિભૂંગાન, નરકગતિ. પ્રશ્ન ૧૪૪૧. કોઈપણ ૧૫ માર્ગણાવાળા ભાવે કેટલા? ઉત્તર : ૭ છે. કેવલજ્ઞાન, કેવલદર્શન, પાંચ દાનાદિ લબ્ધિ-ક્ષાયિક ભાવની. પ્રશ્ન ૧૪૪ર. કેઈપણ એક એક ભાવેને વિષે માર્ગણાઓ કેટલી કેટલી હોય છે? ઉત્તર : ભવ્ય ભાવમાં ૬૧ માર્ગણા. લેભ ભાવમાં ૫૬ માર્ગણા. અસંયમ ભાવમાં ૫૪ માગણ. મનુષ્યગતિ ભાવમાં ૫૦ માર્ગણા. તેજે લેડ્યા ભાવમાં ૪૭ માર્ગણુ. પદ્મ લેડ્યા ભાવમાં ૪ર માર્ગણા. ઉપશમ સમકિત ભાવમાં ૪૦ માર્ગણા. દેશવિરતિ ભાવમાં ૩૩ માર્ગણા. ઉપશમ ચારિત્ર ભાવમાં ૨૦ માગણ. ક્ષાયિક ચારિત્ર ભાવમાં ૨૨ માર્ગણ. ઉપશમ ચારિત્ર ભાવમાં ૨૦ માગણ. આ રીતે ભાવેને વિષે માર્ગણુઓનું વર્ણન સમાપ્ત. થઉ ચાઉ ગઈસુ મીસગ પરિણા-મુદ-એહિં ચ સખઈઅહિં ! વિસમ જુએ હિ વા ચઉં કેવલી પરિણામુદય ખઇએ | ૭૦. ખય પરિણામિ સિદ્ધા નરાણપણ ગુવસમ સેઢીએ ! ઈય પનર સન્નિવાઈય ભેયા વીસું અસંભ ણે // ૭૧ છે. ભાવાર્થ : ચારેચાર ગતિને વિષે પથમિક, પરિણામિક તથા ઔદાયિક આ ત્રિક-ભાંગે હોય, ક્ષાયિક સાથે ચતુ સગી અથવા ઉપશમ સહિત ચતુઃ સગી ચાર ગતિને વિષે હોય. ક્ષાયિક, ઔદયિક, પરિણામિક કેવલીને વિશે હેય. તે ૭૦ For Private and Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ - ૧૨૬ ચતુર્થ કર્મ ગ્રંથ ક્ષાયિક પરિમાણિક સિદ્ધ ભગવંતોને હોય. મનુષ્યને ઉપશમ શ્રેણીમાં પાંચે ભાવનો ભાગ હોય. આ પંદર ભાંગા સાન્નિપાતિકના હોય, બાકીના ૨૦ ભગા અસંભવિત હોય છે. . ૭૧ / પ્રશ્ન ૧૪૪૩. સાન્નિપાતિક ભવનાં ભાંગા કેટલા થાય છે? ઉત્તર ૨૬ થાય છે તે આ પ્રમાણે :-- દિક સંગિ સાન્નિપાતિકનાં ભાંગા ૧૦ થાય છે. ત્રિક ,, ,, ,, ૧૦ ,, ચતું , છ , , , પંચ , , , ૧ ) આ રીતે કુલ ર૬ ભાંગા થાય છે. પ્રશ્ન ૧૪૪૪ સાન્નિપાતિક ભાવમાં બ્રિકસંયોગીનાં ૧૦ ભાંગા કયા ક્યા જાણવા ? ઉત્તર : સામાન્ય રીતે અંક સંખ્યામાં ૧ = ઉપશમભાવ, ૨ = ક્ષાયિક ભાવ, ૩ = ક્ષપશમભાવ, ૪ = ઔદયિકભાવ અને ૫ = પરિણામિકભાવ જાણુ. ૧.૨ ૨.૩ ૩.૪ અને ૪.૫ એમ ૧૦ ભાંગા થાય. ૧.૩ .૪ ૩.૫ ૧.૪ ૨.૫ ૧.પ તે ભાવમાં આ પ્રમાણે જાણવા. ઉપશમભાવ – ક્ષાયિકભાવ ક્ષાયિક ભાવ – દયિકભાવ – પશમભાવ – પારિણામિકભાવ – ઔદયિકભાવ ક્ષે પશમભાવ – ઔદયિકભાવ – પરિણામિકભાવ ,, - પારિણમિકભાવ સાયિકભાવ – ક્ષેપશમભાવ ઔદયિકભાવ – પ્રશ્ન ૧૪૪પ. કિક સંયોગી ભાંગામાંથી અને વિષે કેટલા ભાંગા ઘટે છે? કયા જીવને ? For Private and Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧.૨.૪ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૨૭ ઉત્તર : દ્વિક સંગી ૧૦ ભાંગામાંથી એક ભાગ જેને વિષે ઘટે છે. ક્ષાયિક પરિણામિકભાવને અને તે સિદ્ધના જીવને હોય છે. ક્ષયિકભાવે કેવલજ્ઞાનાદિ અને પરિણામિક ભાવે જીવત્વ જાણવું. બાકીના નવ ભાંગ અસંભવિત ગણાય છે. પ્રશ્ન ૧૪૪૬. ત્રિક સંયોગી સાન્નિપાતિક ભાવના ૧૦ ભાંગ કયા કયા હોય ? ઉત્તર : ત્રિક સંયોગી સાન્નિપાતિક ભાવના ૧૦ ભાં થાય. ૧.૨.૩ ૧.૪.૫ ૧ ઉપશમ-ક્ષાયિક-ક્ષપશમિક ૨.૩.૪ ૨ ઉપશમ-ક્ષાયિક-ઔદયિક ૧.૨.૫ ૨.૩.૫ ૩ ઉપશમ–ક્ષાયિક–પરિણામિક ૧.૩.૪ ૨.૪.૫ ૪ ઉપશમ-ક્ષપશમિક-ઔદયિક ૧.૭.૫ ૩૪.૫ ૫ ઉપશમ-ક્ષપશમિક-પરિણામિક ૬ ઉપશમ-ઔદયિક અને પરિણામિક ૭ ક્ષાયિક-ક્ષપશમિક-ઔદયિક ૮ ક્ષાયિક-ક્ષપશમિક-પારિણામિક ૯ ક્ષાયિક-ઔદયિક-પારિમિક ૧૦ પશમિક-ઔદયિક અને પરિણામિક પ્રશ્ન ૧૪૪૭. ત્રિક સંયેગી ૧૦ ભાંગામાંથી જેને વિષે કેટલા ભાગી ઘટે છે? ક્યા ક્યા જેમાં ઘટે ? ઉત્તર : ત્રિક સંયોગી બે ભાંગ ને વિષે ઘટે છે તે આ પ્રમાણે (૧) ક્ષેપથમિક-દયિક-પરિણામિક. આ ભાગે ચારે ગતિને વિષે રહેલા જીવોને ઘટે છે. માટે ચાર ભાંગા ગણાય છે. પશમ ભાવે જ્ઞાનાદિ. દયિક ભાવે નરકગતિ આદિ તથા પારિ ગામિક ભાવે છવલ્વાદિ જાણવા. (૨) ક્ષાયિક-દયિક-પરિણામિકા આ ભાંગે મનુષ્યગતિમાં કેવલી ભગવંતને હોય છે તે આ પ્રમાણે : For Private and Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ચતુર્થ કર્મગ્રંથ ક્ષાયિક ભાવે – કેવલજ્ઞાનાદિ ઔદયિક ભાવે – મનુષ્યગતિ આદિ 4 જાણવું પરિણામિક ભાવે - જીવલ્વાદિ ). બાકીના આઠ ભાંગા જેને વિષે સંભવતા નથી. પ્રશ્ન ૧૪૪૮. ચતુઃ સગી ભાંગા કઈ રીતે હોય? ઉત્તર : ચતુઃ સગી પાંચ ભાંગી આ પ્રમાણે થાય છે. ૧-૨-૩-૪ ૧-૨-૪-૫ ૨–૩–૪–૫ ૧–૨–૩–૫ ૧-૩-૪-૫ 1 ઉપશમ – ક્ષાયિક - પશામક – દયિક ૨ ઉપશમ – ક્ષાયિક – પશમિક – પરિણામિક છે ઉપશમ – ક્ષાયિક – દયિક – પરિણામિક ૪ ઉપશમ – ક્ષપશમિક – દયિક - પરિણામિક ૫ ક્ષાયિક – ક્ષેપથમિક – દયિક – પરિણામિક પ્રશ્ન ૧૪૪૯. ચતુઃ સંયેગી પાંચ ભાંગામાંથી જેમાં કેટલા ઘટે છે? ક્યા ક્યા છે ને ઘટે છે : ઉત્તર : ચતુઃ સગી પાંચ ભાંગામાંથી ચોથે પાંચમે ભાંગે જીમાં ઘટે છે તે આ રીતે : (૧) ઉપશમ-ક્ષપશમ-દયિક-પારિણામિક. આ ભાગે ચારે ગતિમાં સન્ની પર્યાપતા એને ઉપશમ સમકિતી જેને ઘટે છે. ઉપશમભાવે - સમકિત, પશમભાવે – જ્ઞાનાદિ ઔદયિકભાવે – ગત્યાતિ, પારિણમિકભાવે – જીવત્વ જાણવું (૨) ક્ષાયિક ક્ષપશમિક દયિક પરિણામિક ભાવ ઘટે છે. આ ભાગો ક્ષાયિક સમકિતી જીવ ચારેય ગતિમાં રહેલા હોય છે તે જીવોને ઘટે છે માટે તેના ચાર ભાંગા થાય છે. ક્ષાયિક - સમક્તિ, ક્ષયે પશભાવે - જ્ઞાનાદિ દયિકભાવે – ગત્યાદિ, પરિણામિકભાવે - જીવવાદિ જાણવું. બાકીના ચતુ સગી ત્રણ ભાંગ ઘટતા નથી. For Private and Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૨૯ = પ્રશ્ન ૧૪૫૦. પંચ સંગી ૧ ભાગે કઈ રીતે જાણ? તે ક્યા જીવેને વિષે ઘટે છે? ઉત્તર : પંચ સંયેગી ભાગે આ પ્રમાણે જાણે. ૧–ર–૩–૪–૫. ઉપશમ – ક્ષાયિક – ક્ષેપશમ – દયિક – પરિણામિક. આ ભાંગે ક્ષાયિક સમકિતી એને મનુષ્યગતિમાં વર્તમાન ઉપશમ શ્રેણીમાંથી ૧૧ મા ગુણસ્થાનકને પ્રાપ્ત કરનાર જીવને ઘટે છે તે આ પ્રમાણે ' ઉપશમ ભાવે-ચારિત્ર, ક્ષાયિક ભાવે-સમક્તિ, ક્ષોપશમ ભાવે– જ્ઞાનાદિ, ઔદયિક ભાવે–મનુષ્યગતિ આદિ અને પરિણામિક ભાવે જીવત્યાદિ જાણવા. પ્રશ્ન ૧૪પ૧. સાન્નિપાતિક ૧૫ ભાંગ કઈ રીતે થાય? ઉત્તર : કિ સગી ૧ ભાગે સિદ્ધના જીવને આશ્રયીને ૧ ભાગ ત્રિક , ૧ , ચાર ગતિ , ૪ ભાંગા ત્રિક , ૧ , , કેવલી , ૪ , ચતુઃ ૧ , ચાર ગતિ , ૪ , ચતુ કે, ૧ , , , ૪ , પંચ , ૧ કે, મનુષ્ય ગતિ , ૧ ,, એમ કુલ ૧૫ ભાંગા થાય છે. પ્રશ્ન ૧૪૫ર. વીશ અસંભવિત ભાંગા કઈ રીતે થાય છે? ઉત્તર : વીશ અસંભવિત ભાંગા આ પ્રમાણે છે : દ્વિક સંયેગી નવ ભાંગ અસંભવિત જાણવા ત્રિક , આઠ , , , ચતુર , ત્રણ » » ? એમ કુલ વીશ ,, , પ્રશ્ન ૧૪પ૩. ક્ષાયિક પરિણામિક હિક સંગી ભાંગા બાસઠ માર્ગમાંથી કેટલી માર્ગણાઓમાં ઘટે છે? For Private and Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ચતુર્થ કર્મગ્રંથ ઉત્તર : ક્ષાયિક પરિણામિક &િ સગી ભાગે બાસઠ માર્ગણામાંથી ૪ માર્ગમાં ઘટે છે. કેવલ જ્ઞાન, કેવલ દર્શન, ક્ષાયિક સમક્તિ, અનાહારી. પ્રશ્ન ૧૪૫૪. ક્ષાયિક, ઔદયિક, પરિણામિક ભાગે કેટલી માર્ગણાઓમાં ઘટે છે? ઉત્તર ક્ષાયિક, ઔદયિક, પરિણામિક ભાગે ૧૫ માર્ગણાઓમાં ઘટે છે. મનુષ્યગતિ, પંચેનિદ્રયજાતિ, ત્રસકાય, ૩ યેગ, કેવલજ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલદર્શન, શુકલ લેડ્યા, ભવ્ય, ક્ષાયિક સમક્તિ, સની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૧૪૫૫. ક્ષાયોપથમિક ઔદકિય પરિણામિક આ ભાંગે કેટલી માગણીઓમાં ઘટે? ઉત્તર : આ ભાગે પ૬ માર્ગણાઓમાં ઘટે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, (સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત સિવાય), ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૪ સમતિ (ઉપશમ–ક્ષાયિક સિવાય), સની, અસત્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૧૪પ૬. ઉપશમ, પશમ, ઔદયિક, પારિણમિક આ ભાગે કેટલી માર્ગણાઓમાં ઘટે છે ? ઉત્તર : આ ભાગ ૪૦ માર્ગણાઓમાં ઘટે છે. ૪ ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યુગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ સમક્તિ, સની તથા આહારી. પ્રશ્ન ૧૪૫૭. ક્ષાયિક-પશમ--ઔદયિક-પારિથમિક આ ભાંગો કેટલી માર્ગણાઓમાં ઘટે ? ઉત્તર : આ ભાગે ૪૧ માર્ગણાઓમાં ઘટે છે. ૪ ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, 3 ભેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સંયમ, ૩ દશન, ૬ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક સમક્તિ, સની, આહારી તથા અનાહારી. For Private and Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ–૨ ૧૩૧ પ્રશ્ન ૧૪૫૮, પંચ સાંયેગી ભાંગા કેટલી માણાએમાં ઘટે? ઉત્તર : ૧૯ માĆણાએમાં ઘટે છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ ચૈાગ, ૪ જ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક સમક્તિ, સન્ની તથા આહારી. પ્રશ્ન ૧૪પ૯ નકગતિ-તિય ચગતિ-દેવગતિ માણામાં દ્વિકાદિ સચાગી ભાંગા છમાંથી કેટલા ભાંગા ઘટે? ઉત્તર : દ્વિકાદિ સચેગી છ ભાંગામાંથી ત્રણ ભાંગા ઘટે છે. (૧) ક્ષાયે પામિક ઔયિક પારિણામિક, (૨) ઉપશમ યૈાપશમ ઔદયિક પારિણામિક (૩) ક્ષાયિક ક્ષયાપશમ ઔયિક પારિણામિક. પ્રશ્ન ૧૪૬૦. મનુષ્યગતિમાં સાન્નિપાતિક છે ભાંગામાંથી કેટલા ઘટે ? ઉત્તર : પાંચ ઘટે છે : એક ક્ષાયિક-પારિણામિક સિવાયના જાણવા. એ પ્રશ્ન ૧૪૬૧. એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ પ કાય, નવ મા ણામાં સાન્નિપાતિક છ ભાંગામાંથી કેટલા ઘટે? ઉત્તર આ નવ માણામાં સાન્નિપાતિકના એક ભાંગા ઘટે છે : ૧ ક્ષયાપશમિક-ઔદયિક-પારિણામિક. પ્રશ્ન ૧૪૬૨, પ’ચેન્દ્રિયાતિ, ત્રસકાય, ક યાગ, શુકલ લેશ્યા, ભવ્ય, સન્ની તથા આહારી માણાએમાં સાન્નિપાતિકના કેટલા ભાંગા ઘટે? ઉત્તર આ નવ મા ાઓમાં સાન્નિપાતિકના પાંચ ભાંગા ઘટે છે. (૧) યાપશમિક-ઔયિક-પારિણામિક. (૨) ઉપશમમિક (૩) ક્ષાયિકશમિક 22 12 ” "2 (૪) 27 (૫) ઉપશમ-શ્રાચિક-ક્ષયાપશમિક-ઔયિક પારિણામિક 22 27 For Private and Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૧૪૬૩, ૩ વેદ, ૪ કષાય માર્ગણામાં સાન્નિપાતિકના કેટલા ભાગ ઘટે? ઉત્તર : ૩ ભાંગ ઘટે છે. (૧) ક્ષપશમ ઔદયિક પારિણમિક (૨) ઉપશમ ક્ષપશમ ઔદયિક પરિણામિક (૩) ક્ષાયિક ,, ,, પ્રશ્ન ૧૪૬૪, ૪ જ્ઞાન માર્ગણામાં સાન્નિપાતિકના કેટલા ભાંગા ઘટે ? ઘટે . ઉત્તર : ચાર ભાગા ઘટે છે. (૧) પશમ ઔદાયિક પરિણામિક. (૨) ઉપશમ પશમ , (૭) ક્ષાયિક , ' ' (૪) ઉપશમ , , પ્રશ્ન ૧૪૬૫. અજ્ઞાન માર્ગણામાં સાન્નિપાતિકના કેટલા ભાગ ઉત્તર : એક ભાગ ઘટે છે : (૧) ક્ષેપશમ ઔદયિક પરિણામિક. પ્રશ્ન ૧૪૬૬. સામાયિક-છેદો પસ્થાનીય-દેશવિરતિ-અવિરતિ એ ચાર માર્ગ શુઓમાં સાન્નિપાતિકના કેટલા ભાંગા ઘટે? ઉત્તર : આ ચાર માર્ગણાઓમાં સાન્નિપાતિકના ત્રણ ભાગા ઘટે છેઃ (૧) પશમ ઔદયિક પરિણામિક. (૨) ઉપશમ પશમ , , (૩) ક્ષાયિક ક્ષેપશમ , ; પ્રશ્ન ૧૪૬૭. પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં સાન્નિપાતિકના કેટલા ભાંગ ઘટે ? ઉત્તર : ત્રણ અથવા બે ભાંગા ઘટે. (૧) ક્ષયે પશમ ઔદયિક પરિમાણિક (૨) ક્ષાયિક ક્ષપશમિક , ,, (૩) ઉપશમ , , , અથવા ન હોય, ત્યારે બે. For Private and Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૩૩ પ્રમ ૧૪૬૮ સૂક્ષ્મ સંપરય માર્ગણામાં સાન્નિપાતિકના કેટલા ભાંગી ઘટે ? ઉત્તર : બે ભાંગ ઘટે છે. (૧) ઉપશમ પશમ ઔદયિક પારિણમિક (૨) ક્ષાયિક , , , પ્રશ્ન ૧૪૬૯ યથાખ્યાત ચારિત્રમાં સાન્નિપાતિકના કેટલા ભાગ ધટે ? ઉત્તર : ચાર ભાંગ ઘટે છે. (૧) ક્ષાયિક દયિક પરિણામિક (૨) ઉપશમ ક્ષપશમિક ઓદયિક પાણિમિક (૩) ક્ષાયિક , (૪) ઉપશમ-ક્ષાયિક-ક્ષપશમિક-ઔદયિક-પારિણામિક પ્રશ્ન ૧૪૭૦. ચક્ષુ-અચક્ષુ-દર્શન, અવધિદર્શન માર્ગણામાં સાન્નિપાતિકના કેટલા ભાગી ઘટે ? ઉત્તર : ચાર ભાંગ ઘટે છે. (૧) ક્ષપશમિક ઔદયિક પારિણામિક (૨) ઉપશમ ક્ષયપશમિક , (૩) ક્ષાયિક ,, , (૪) ઉપશમ ક્ષાયિક ક્ષયે પથમિક , પ્રશ્ન ૧૪૭૧, કેવલજ્ઞાન કેવલદર્શન માર્ગગામાં સાન્નિપતિના કેટલા ભાંગ ઘટે? ઉત્તર : બે ભાંગ ઘટે છે. (૧) ભાયિક-પારિણામિક (૨) ક્ષાયિક-ઔદયિક-પારિણામિક પ્રશ્ન ૧૪૭૨. કૃષ્ણાદિ પ લેગ્યામાં સાન્નિપાતિના કેટલા ભાગ ઘટે ? ઉત્તર : ૩ ભાંગ ઘટે છે, For Private and Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ચતુર્થ કર્મગ્રંથ (૧) ક્ષયોપશમિક ઔદયિક પરિણામિક (૨) ઉપશમ ? (૩) ક્ષાયિક ) ;) પ્રશ્ન ૧૪૭૩. અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર આ જ માર્ગ ણામાં સાન્નિપાતિકના કેટલા ભાંગી ઘટે? ઉત્તર આ ૪ માર્ગણાઓમાં સાન્નિપાતિક ભેદને એક ભાગ ઘટે છે. (૧) ક્ષય પશમ-ઔદયિક-પારિણામિક. પ્રશ્ન ૧૪૭૪. ઉપશમ સમકિતમાં સાન્નિપાતિકના કેટલા ભાંગા ઘટે? ઉત્તર : એક ભાગો ઘટે છે. (૧) ઉપશમ-ક્ષેપશન-ઔદયિક-પરિણામિક. પ્રશ્ન ૧૪૭૫. ઉપશમ સમતિમાં સાન્નિપાતિકના કેટલા ભાંગા ઘટે? ઉત્તર : એક ભાંગ ઘટે છે. (૧) ક્ષયપશમ-ઔદયિક-પારિણામિક પ્રશ્ન ૧૪૭૬. ક્ષાયિક સમક્તિમાં સાન્નિપાતના કેટલા ભાંગ ઘટે? ઉત્તર : ૪ ભાંગ ઘટે છે. (૧) ક્ષાયિક-પારિણામિક (૨) ફાયિક-ઔદયિક-પરિણામિક (૩) ક્ષાયિક-ક્ષ શામક-ઔયિક-પરિણામિક (૪) ઉપશમ-ક્ષાયિક-ક્ષેપથમિક-ઔદયિક-પરિણામિક પ્રશ્ન ૧૪૭૭. અસની માગણમાં સાનિપાતિકના કેટલા ભાંગા ઘટે? ઉત્તર : એક ભાગ ઘટે? (૧) ક્ષપશમિક-ઔદયિક-પરિણામિક પ્રશ્ન ૧૪૭૮, અનાહારી માર્ગણામાં સાન્નિપાતિના કેટલા માંગ ઘટે છે? For Private and Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૩૫ ઉત્તર : ૪ ભાંગા ઘટે છે. (૧) ક્ષાયિક-પરિણામિક (૨) ક્ષાયિક-ઔદયિક-પારિણામિક (૩) પશમિક-ઔદયિક-પારિણામિક (૪) ક્ષાયિક-ક્ષપશમિક-ઔદયિક-પરિણામિક પ્રશ્ન ૧૪૭૯. કઈ પણ પાંચ ભાંગ ઘટી શકે એવી માર્ગણીઓ કેટલી? ઉત્તર : એવી માગણાઓ ૧૦ છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, 3 ભેગ, શુકલ લેડ્યા, ભવ્ય, સન્ની તથા આહારી માર્ગણું. પ્રશ્ન ૧૪૮૦, કઈ પણ ચાર ભાંગાઓ હોય એવી માર્ગણાઓ કેટલી? ઉત્તર : એવી ૧૦ માર્ગણાઓ છે ૪ જ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, ૩ દર્શન તથા અનાહારી માગણ, ક્ષાયિક સમકિત. પ્રશ્ન ૧૪૮૧. કઈ પણ ત્રણ ભાંગાએ હોય એવી માર્ગણાઓ કેટલી? ઉત્તર : એવી માગણીઓ ૨૦ છે. ક ગતિ, ૩ વેદ, ૪ કષાય, સામાયિક, છેદપસ્થાનીય, પરિહારવિશુદ્ધ, દેશવિરતિ, અવિરતિ, કૃષ્ણાદિ ૫ વેશ્યા. ત્રણ ગતિમાં નરકગતિ, તિર્યંચગતિ, દેવગતિ જાણવી. પ્રશ્ન ૧૪૮૨. કઈ પણ બે ભાગ હોય એવી માગણીઓ કેટલી? ઉત્તર : એવી માગણીઓ ૪ છે. કેવલજ્ઞાન, પરિહારવિશુદ્ધ ચારિત્ર, કેવલદર્શન, સૂક્ષ્મ પરાય ચારિત્ર. પ્રશ્ન ૧૪૩. કેઈપણ એક ભાગે હેય એવી માર્ગણાઓ કેટલી? ઉત્તર : એવી ૧૯ માર્ગણાઓ છે. એકેદ્રિયદિ ચાર જાતિ, પૃથ્વીકાયાદિપ કાય, ૩ અજ્ઞાન, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, ઉપશમસમક્તિ, અસજી તથા ક્ષપશમ સમકિત, For Private and Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ મેહે વ સમો મીસે ચઉઘાઈસુ અકસ્મસુ ય સેસા ! ધમ્માઈ પરિણામિય ભાવે ખધા ઉદઈ એ વિ . ૭૨ ભાવાર્થ : મહનીય કર્મમાં ઉપશમ ભાવ હાય, ચાર ઘાતકર્મને વિષે લેપશમ ભાવ હોય, આઠ કર્મને વિષે બાકીના ભાવો હાય, ધર્માસ્તિકાયાદિને વિષે પરિણમિક ભાવ હોય, અને સ્કને વિષે દયિક ભાવ પણ હોય છે. 9 to પ્રશ્ન ૧૮૮૪. જ્ઞાનાવરણીય કર્મને વિષે મૂલ પાંચ ભામાંથી કેટલા ભાવો હોય ? ઉત્તર : ચાર ભાવ હોય છે. ઉપશમ–૦ ક્ષાયિક ભાવ ૧૩ મા ગુણ.થી હોય. ક્ષેપશમ ભાવ : ૧ થી ૧૨ ગુણ સુધી હેય. ઔદયિક ભાવ : ૧ થી ૧૨ , , , પરિણામિક ભાવ : ૧ થી ૧૨ ; , , પ્રશ્ન ૧૪૮૫ દર્શનાવરણીય કર્મને વિષે મૂલ પાંચ ભામાંથી કેટલા ભાવે હોય? ઉત્તર : ચાર ભાવે હોય છે. ઉપશમ ભાવ ન હોય. ક્ષાયિક ભાવ ૧૪ મા ગુણ થી હોય. પશમ ભાવ : ૧ થી ૧૨ ગુણસ્થાનકમાં હેય. ઔદયિક ભાવ : , , , પરિણમિક ભાવ : ", પ્રશ્ન ૧૪૮૬. વેદનીય કર્મને વિષે મૂલ પાંચ ભામાંથી કેટલા ભાવે ઘટે ? ઉત્તર : ત્રણ ભાવો ઘટે છે : ક્ષાયિક ભાવ : સિદ્ધ ભગવંતને ઔદયિક ભાવ : ૧ થી ૧૪ ગુણસ્થાનકમાં હેય. પરિણામિક ભાવ : ૧ થી ૧૪ , પ્રશ્ન ૧૪૮૭ મિહનીય કર્મને વિષે મૂલ પાંચ ભામાંથી કેટલા ભાવે હોય? For Private and Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૩૭ ઉત્તર : મૂલ પાંચે ભાવો આ પ્રમાણે હોય છે : ઉપશમ ભાવ : ૪ થી ૧૧ ગુણસ્થાનક સુધી. ક્ષાયિક ભાવ : ૪ થી ૧૪ ) ) ક્ષપશમ ભાવ : ૪ થી ૧૦ by p; ઔદચિક ભાવ : ૧ થી ૧૦ ,, પારિમાણિક ભાવ : ૧ થી ૧૧ , પ્રશ્ન ૧૪૮૮ આયુષ્ય કર્મને વિષે મૂલ પાંચ ભામાંથી કેટલા ભાવે હોય ? ઉત્તર : ૩ ભાવે હોય, તે આ પ્રમાણે ઃ ક્ષાયિક ભાવ : સિદ્ધ ભગવંતોને ઔદયિક ભાવ : ૧ થી ૧૪ ગુણસ્થાનકમાં હોય. પરિણામિક ભાવ : ૧ થી ૧૪ ,, પ્રશ્ન ૧૪૮૯ નામ કમને વિષે મૂલ પાંચ ભાવમાંથી કેટલા ભાવે હોય? કઈ રીતે જાણવા ? ઉત્તર : ત્રણ ભારે હોય છે. સાયિક ભાવ : સિદ્ધ ભગવંતેને જાણ. ઔદયિક ભાવ : ૧ થી ૧૪ ગુણસ્થાનકમાં જાણ. પરિણામિક ભાવ : ૧ થી ૧૪ ) છે પ્રશ્ન ૧૪૦૦ ગોત્ર કર્મને વિષે મૂલ પાંચ ભાવમાંથી કેટલા ભાવે હાય? ક્યા ક્યા? કઈ રીતે જાણવા? ઉત્તર : ૩ ભાવે હોય છે તે આ પ્રમાણે : ક્ષાયિક ભાવ : સિદ્ધ ભગવંતેને જાણ. ઔદયિક ભાવ : ૧ થી ૧૪ ગુણસ્થાનકમાં જાણુ. પરિણામિક ભાવ : ૧ થી ૧૪ ) ૦ પ્રશ્ન ૧૪૯૧, અંતરાય કર્મને વિષે મૂલ પાંચ ભાવમાંથી કેટલા ભાવે હોય? ઉત્તર : ચાર ભાવ હોય છે. ૧૦ For Private and Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ચતુર્થ કર્મગ્રંથ સાયિક ભાવ : ૧૭ માં ગુણસ્થાનકથી જાણો. પશમ ભાવ : ૧ થી ૧૨ , માં , ઔદયિક ભાવ : ૧ થી ૧૨ ); } }; પરિણામિક ભાવ : ૧ થી ૧૨ , , , પ્રશ્ન ૧૪૯૨. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય તથા કાલ એ અજીવ દ્રવ્યને વિષે કયે ભાવ હોય છે? શા કારણથી ? ઉત્તર : આ દ્રવ્યને વિષે અનાદિ પરિણામિક ભાવ રહેલું હોય છે, કારણ કે એ દ્રવ્ય જગતમાં રહેલા છે અને તેઓ પિતાપિતાના ભાવેને વિષે પરિણામ પામ્યા કરે છે. માટે તેઓને અનાદિ પરિણામિક ભાવ કહેવાય છે. પ્રશ્ન ૧૮૯૭, પુદ્ગલાસ્તિકાય અજીવ દ્રવ્યને વિષે કેટલા ભાવો હોય છે? કયા કયા? કઈ રીતે? ઉત્તર : બે ભાવે હોય છે : (૧) પારિમિક ભાવ. તેને અનાદિ પરિણામિક ભાવ કહેવાય છે. તે પિતપોતાના ભાવરૂપે પરિણામ પામ્યા કરે છે. (૨) ઔદયિકભાવ પણ હોય છે. તે આ રીતે જાણે કે જે બે પરમાણુ સ્કંધે કે અનંતા પરમાણુના બનેલા સ્કંધ જે હોય છે તેમાં રહેલા જે વર્ણાદિ પુગલે તે ઔદયિક ભાવે કહેવાય છે તે આદિપરિણામિક અથવા ઔદયિક ભાવ કહેવાય છે. સમ્માઈ ચઉમુ તિગ ચઉ ભાવા ચઉ પણવસામણુવસંતે | ચઉ ખીણાપુર્વે તિત્રિ સેસ ગુણઠાણગેસ જિઓ / હર ભાવાર્થ : ૪-૫-૬-૭ ગુણઠાણે ત્રણ અથવા ચાર ભાવે હેય. છે. ૯-૧૦-૧૧ ગુણઠાણે ચાર અથવા પાંચ ભાવ હેય. ૮ અને ૧૨ મા ગુણઠાણે ચાર ભાવ હોય છે. બાકીના પાંચ ગુણસ્થાનકેને વિષે ત્રણ ભારે હોય છે. | ૭૩ પ્રશ્ન ૧૪૯૪. ૧ થી ૩ ગુણઠાણે કેટલા ભાવો હોય ? શા કારણથી ? 'ઉત્તર મિથ્યાત્વે સાસ્વાદને અને મિશ્ર ગુણસ્થાનકે સાન્નિપતિકભાવના છ ભાંગાઓમાંથી ૧ ભેગો ત્રિક સંયોગી ઘટે છે. For Private and Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ (૧) ક્ષયે પામિક, ઔયિક, પારિામિક ક્ષાશમ ભાવે જ્ઞાનાદ્ધિ, ઔયિક ભાવે ગતિઢિ, પારિણામિક ભાવે જીવાદિ પ્રશ્ન ૧૪૯૫, ૪ થી ૭ ગુણઠાણે કેટલા ભાંગાએ હાય? ઉત્તર : સાન્તિપાતિકના ત્રણ ભાંગાએ હાય છે. (૧) ક્ષયે પશમ-ઔયિક-પારિણામિક ત્રિક સયાગી-૧ ભાંગા (૨) ઉપશમ-ક્ષયે પશમ-ઔદયિક-પારિામિક ચતુઃસંયેગી (૩) ક્ષાયિક-ક્ષયે પશમ-ઔદયિક-પ્રાણિામિક | ૨ ભાંગા ડાય પ્રશ્ન ૧૪૯૬ આઠમા ગુણઠાણે કેટલા ભાંગા હાય ? કયા ? ઉત્તર : ચતુઃ યોગી એ ભાંગા હાય છે. (૧) ઉપશમ-ક્ષયે પશમ ઔદયિક-પારિણામિક | ઉપશમ શ્રેણી આશ્રયી (૨) ક્ષાયિક-ક્ષયે પશમ-ઔદયિક-પારિણામિક / ક્ષેપક શ્રેણી માશ્રયી પ્રશ્ન ૧૪૯૭ નવમા દશમા ગુણઠાણે ભાવાના કેટલા ભાંગા હાય ! ઉત્તર એ અથવા ત્રણ ભાંગા હોય છે. (૧) ઉપશમ-ક્ષયાપશમ-ઔદયિક-પારિણામિક (૨) ક્ષાયિક ક્ષયાપશમ, ઔદયિક, પારિણામિક. (૩) ઉપશમ, ક્ષાયિક, ક્ષયેાપશમ, ઔયિક, પારિણામિક, મા પાંચસ યાગી ભાંગેા ક્ષાયિક સમિતી ઉપશમ શ્રેણી માંડેલ હાય તેવા જીવાને ઉપશમના કરતા ઉપશમ ચારિત્ર માનેલ છે માટે ઘટે છે. પ્રશ્ન ૧૪૯૯, અગ્યારમા ગુણઠાણે ભાવેાના કેટલા ભગા હોય ? ઉત્તર : સાન્નિપાતિકના બે ભાંગા હોય છે. ચતુઃસયાગી ૧ : ઉપશમ, યેાપશમ, ઔયિક, પારિણામિક, પાંચસયાગી ૧ : ઉપશમ, ક્ષાયિક, ક્ષયેાપશમ, ઔયિક, પાણિામિક ઉપશમ ભાવે ચારિત્ર, ક્ષાયિક ભાવે સમકિત, યેાપશમ ભાવે જ્ઞાનાદિ, ઔયિક ભાવે ગત્યાદિ, પારિગામિક ભાવે જીવત્વ, પ્રશ્ન ૧૪૯૯. ખારમે ગુડાણે ભાવાના કેટલા ભાંગા હેાય? ઉત્તર : ચતુઃસંયોગી ૧ ભાગા હાય છે, For Private and Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ (૧) ક્ષાયિક, ક્ષયાપરામિક, ઔદયિક, પારિણામિક, ક્ષાયિક ભાવે ચારિત્ર જાણવું. હાય ? પ્રશ્ન ૧૫૦૦, તેરમા ચૌદમા ગુણઠાણે કેટલા ભાંગા હાય છે ? ઉત્તર . સાન્નિપાતિકને એક ત્રિક સચૈાગી ભાંગેા હાય છે. (૧) ક્ષાયિક, ઔદયિક, પારિણામિક, ક્ષાયિક ભાવે જ્ઞાન, ચારિત્ર આદિ. ઔદયિક-મનુષ્યગતિ આદિ પારિણામિક ભાવે જીવાદિ પ્રશ્ન ૧૫૦૧, ક્ષાયિક-પારિણામિક આ ભાંગે કેટલા ગુણુઠાણામાં હાય ? ઉત્તર : આ દ્વિક સયાગી ભાંગે એકે ય ગુઠાણામાં હેાતે નથી. પ્રશ્ન ૧૫૦૨. ક્ષાયિક-ઔદયિક-પારિગામિક આ ભાંગા કેટલા ગુઠાણામાં હાય ? ઉત્તર : આ ભાંગેા એ ગુણુઠાણામાં હાય. સયેાગી કેવલી તથા અયેાગી કેવલી ગુણસ્થાન. પ્રશ્ન ૧૫૦૩. ક્ષયાપશમ-ઔદયિક-પારિણામિક આ ભાંગા કેટલા ગુણુડાણામાં હાય ? ઉત્તર : આ ભાંગે છ ગુણુઠાણામાં હેાય છે. (૩ અથવા ૭) ૧ થી ૩ ગુણુઠાણા અથવા ક્ષયાપશમ સમકિતી જીવા આશ્રયીને ૪ થી ૭ ગુણુઠાણામાં પણ જાણવા. પ્રશ્ન ૧૫૦૪. ઉપશમ-ક્ષયે પશમ-ઔયિક-પારિણામક આ ભાંગા કેટલા ગુણઠાણામાં ઘટે ? ઉત્તર : આ ભાંગા ૪ થી ૧૧ એમ ૮ ગુણઠાણામાં ઘટે છે, પ્રશ્ન ૧૫૦૫. ક્ષયાપશમ-ક્ષાયિક-ઔદયિક-પારિણામિક એ ચતુઃસંચાગી ભાંગા કેટલા ગુણઠાણામાં હાય ? ઉત્તર : આ ચતુઃસંયેાગી ભાંગા ચારથી દસ તથા ખારમા ગુણઠાણે એમ ૮ ગુઠાણે હાય છે. પ્રશ્ન ૧૫૦૬, પાંચે ભાવના પ'ચસયેાગી ભાંગે કેટલા ગુઢાર્થે ચતુર્થ કમ ગ્રંથ For Private and Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૪૧ ઉત્તર : પંચરંગી એક ભાગે એક અગ્યારમાં ગુણઠાણે હેય અથવા નવ-દશ-અગ્યાર એ ત્રણ ગુણઠાણે પણ લઈ શકાય છે. મોહનીય કમની પ્રકૃતિઓને ઉપશમ કરવાની શરૂઆત કરે, ત્યારથી ઉપશમ ચારિત્ર કહેવાય, તે અપેક્ષાઓ જાણુ. જીવસ્થાનકને વિશે સાન્નિપાતિક ભાવના ભાંગાનું વર્ણન પ્રશ્ન ૧૫૦૭ ૧ થી ૧૨ જીવભેદેમાં કેટલા ભાગ હોય? ઉત્તર સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિયથી અસન્ની પર્યાપ્તા જીવે સુધીના બાર ભેદમાં ત્રિક સંયેગી એક ભાગ હોય છે. (૧) ક્ષયે પથમિક-ઔદયિક-પરિણામિક પ્રશ્ન ૧૫૦૮. સન્ની અપર્યાપ્તા જીવને કેટલા ભાગ હોય? ઉત્તર : સાન્નિપાતિકના બે ભાગ હેયઃ (૧) ક્ષપશમ-ઔદયિક-પરિણામિક (૨) ક્ષાયિક-ક્ષપશમઔદયિક–પરિણામિક. મતાંતરે ૩ ભાંગા હોય. ઉપરના બે તથા (૩) ઉપશમ-ક્ષપશમદયિક-પારિણમિક પ્રશ્ન ૧૫૦૯ સની પર્યાપ્તા જીવેને વિષે કેટલા ભાંગા હેય? ઉત્તર : પાંચ ભાંગી હોય છે : (૧) ક્ષપશમ–ઔદયિક–પરિણામિક. (૨) ક્ષાયિક-ઔદયિક-પારિણામિક. (૩) ઉપશમયોપશમ–ઔદયિકપરિણામિક (૪) ક્ષાયિક-ક્ષેપશમ-ઔદયિક-પરિણામિક. (૫) ઉપશમ-ક્ષાયિક- પશમ-દયિક–પરિણામિક. પ્રશ્ન ૧૫૧૦૦ ક્ષાયિક-પરિણામિક ભાગે કેટલા જીવભેદોમાં ઘટે ? ઉત્તર : આ ભાગે એકે ય જીવભેદમાં હોતું નથી. પ્રશ્ન ૧૫૧૧. પશમ–ઔદયિક-પરિણામિક આ ભાગો કેટલા જીવભેદમાં ઘટે? ઉત્તર : આ ભાગે ૧૪ જીવભેદે માં હોય છે. For Private and Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪રે. ચતુર્થ કમગ્રંથ પ્રશ્ન ૧૫૧૨. ક્ષાયિક-ઔદયિક-પરિણામિક તથા પંચસંગી ભાગે આ બે ભાગ કેટલા જીવલેદમાં હોય? ઉત્તર : આ ભાગો એક જીભેદમાં ઘટે છે : સને પર્યાપ્ત. પ્રશ્ન ૧૫૧૩ ક્ષાયિક-પશમ–ઔદયિક-પરિણામિક આ ભાગે કેટલા જીવભેદમાં હોય? ઉત્તર : આ ચતુઃસંયેગી ભાંગો બે જીવભેદમાં હોય છે ? સની અપર્યાપ્તા તથા સની પર્યાપ્તા. પ્રશ્ન ૧૫૧૪. ઉપશમ – પશમ - ઔદયિક – પરિણામિક એ. ચતુ સગી ભાંગે કેટલા જીવભેદોમાં હોય? ઉત્તર : આ ચતુઃસંયેગી ભાંગે એક જીવભેદમાં હોય છે : સની પર્યાપ્ત. મતાંતરે સન્ની અપર્યાપ્તામાં પણ ઘટે છે. ચૌદ છવભેદને વિષે પંચ મૂલ ભાવ તથા તેના ઉત્તરભેદે (૫૩)નું વર્ણન. પ્રશ્ન ૧૫૧૫ સૂમ પર્યાપ્ત-અપર્યાપ્ત જીવભેદને વિષે મૂલ તથા ઉત્તરભાના કેટલા કેટલા ભેદ હોય ? ઉત્તર : મૂલ ૩ ભાવે હેય, તેના ઉત્તરભેદે ૨૪ હોય છે તે આ પ્રમાણે : પશમ ભાવ ઔદયિક પારિવામિક ૮ ૧૩ ૩ = ૨૪ પશમ ૮ : ૨ અજ્ઞાન, ૧ દર્શન, પાંચ દાનાદિ લબ્ધિઓ. ઔદયિક ૧૩ : તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, પહેલી ત્રણ લેડ્યા, ૪ કષાય, નપુંસકવેદ. પ્રશ્ન ૧પ૬બાદર અપર્યાપ્તા જેને વિષે મૂલ ભાવે તથા ઉત્તર ભાવે કેટલા હોય ? ઉત્તર : મૂલ ૩ ભાવે હય ઉત્તર ૨૫ ભાવ હોય છે. ક્ષેપક્ષમ ઔદયિક પરિણામિક ૧૩ ૩ = ૨૫ For Private and Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૪૩ ઔદયિક ૧૪ : તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, પહેલી ૪ લેડ્યા, ૪ કષાય, નપુંસકવેદ. પશમ ૮ : ૨ અજ્ઞાન, ૧ દર્શન, પાંચ દાનાદિ લબ્ધિ. પ્રશ્ન ૧૫૧૭. બાદર પર્યાપ્ત, બેઇન્દ્રિય ૨, તેઈન્દ્રિય ૨, ચઉરિદ્રિય અપર્યાપ્તા એ છે જીવભેદોમાં મૂલ તથા ઉત્તર ભેદ ભાવેના કેટલા હોય? ઉત્તર : બાદર પર્યાપ્તા, બેઈદ્રિય અપર્યાપ્તા, બેઈદ્રિય પર્યાપ્તા, તેઈન્દ્રિય અપર્યાપ્તા, તેઈન્દ્રિય પર્યાપ્તા, તથા ચઉરિન્દ્રિય અપર્યાપ્તા જેને વિષે મૂલ ભાવ ૩ તથા ઉત્તર ભેદ ૨૪ હોય છે. ક્ષપશમ ઔદયિક પારિણમિક ૮ ૧૩ ૩ = ૨૪ ઉપશમ ૮: ૨ અજ્ઞાન, ૧ દર્શન, પાંચ દાનાદિ લબ્ધિ. ઔદયિક ૧૩ : તિર્યંચગતિ, અજ્ઞાન, અસિદ્ધપણું, અસંયમ, મિથ્યાત્વ, પહેલી ૩ લેશ્યા, ૪ કષાય, નપુંસકવેદ. પ્રશ્ન ૧૫૧૮, ચઉરિન્દ્રિય પર્યાપ્તા તથા અસત્નીના બે એમ ત્રણ જીવભેદોમાં મૂલ ભાવે તથા તેના ઉત્તર ભેદ કેટલા હોય? ઉત્તર : આ ત્રણે જેને વિષે મૂલ ભાવ ત્રણ તથા ઉત્તર ભેદ ૨૫ હેય છે. ક્ષપશમ ઔદયિક પરિણામિક ૧૩ ૩ = ૨૫ ક્ષપશમ ૯ : ૨ અજ્ઞાન, ર દર્શન, પાંચ દાનાદિ લબ્ધિ. દયિક ૧૩ : તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, પહેલી ૩ લેશ્યા, ૪ કષાય, નપુંસકવેદ. પ્રશ્ન ૧પ૧૯. સની અપર્યાપ્તા જેને વિષે કેટલા ભાવ હોય? ઉત્તર : મૂલ-ભાવે ચાર અને ઉત્તરભેદે ૩૮ હોય છે. ક્ષાયિક ક્ષપશમ દયિક પારિમિક મતાંતરે ૧ ૧૩ ૨૧ ૩ = ૩૮ + ઉપશમ-૧=૩૯ ક્ષાયિક ૧ : ક્ષાયિક સમક્તિ. પશમ ૧૩ઃ ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ચીકી ક્યા છે તેના અવયના ઉત્તર For Private and Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ચતુર્થ કમ અચકું, અવધિદર્શન, પાંચ દાનાદિ લબ્ધિઓ, પશમ સમક્તિ. ઉપશમ ૧ : ઉપશમ સમક્તિ મતાંતરે હોય. પ્રશ્ન ૧૫૨૭ સન્ની પર્યાપ્તા જેને વિષે મૂલ તથા ઉત્તર ભેદ ભાવના કેટલા હોય ? ઉત્તર : મૂલ ભાવે ૫ હોય છે, અને ઉત્તરભેદે ૫૩ હોય છે. ઉપશમ ક્ષાયિક ક્ષપશમ ઔદયિક પરિણામિક ૨ ૯ ૧૮ ૨૧ ૩ = ૫૩ પ્રશ્ન ૧૫૨૧ ભાવના પર ભેદમાંથી ૨૪ ભેદો ઘટે એવા જીવભેદે કેટલા? ઉત્તર : એવા જીવભેદો ૮ છે. (૧) સૂક્ષ્મ અપર્યાપ્તા એકે. (૨) સૂક્ષ્મ પર્યાપ્તા એકે. (૩) બાદર પર્યાપ્તા એકે. (૪) બેઈન્દ્રિય અપર્યાપ્તા (૫) બેઈન્દ્રિય પર્યાપ્તા (૨) તેઈન્દ્રિય અપર્યાપ્તા (૭) તેઈન્દ્રિય પર્યાપ્તા અને (૮) ચઉન્દ્રિય અપર્યાપ્તા. પ્રશ્ન ઉપર૨, કેઈપણ ૨૫ ભેદ ઘટે એવા જીવભેદો કેટલા? ઉત્તર : (૧) બાદર અપર્યાપ્ત-એકેન્દ્રિય (૨) ચઉરિન્દ્રિય પર્યાપ્તા (8) અસની પંચેન્દ્રિય અપર્યાપ્તા (૪) અસત્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જી. પ્રશ્ન ૧૫૨૩. ભાવના પ૩ ભેદોમાંથી કોઈપણ ૩૮/૩૯ ભેદો ઘટી શકે તેવા જીવ ભેદ કેટલા? ઉત્તર : આ એક જીવભેદ છે. (૧) સન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા. પ્રશ્ન ૧૫૨૪, ભાવોના ૫૩ ભેદ ઘટે એવા જીવ ભેદો કેટલા? ઉત્તર : આવો એક જીવભેદ છે. (૧) સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા. સંખ્યાતા-અસંખ્યાત-અનંતા ભેદનું વર્ણન સંખજજે ગમ સંખે પરિત્ત જુત્ત નિયષય જુવં તિવિહં એમણુતં પિ તિહા જહન્ન મઝુકસા સબ્ધ II & II ભાવાર્થ : સંખ્યાતા કાળ-૧ જાણ. અસંખ્યાતા અને અનંતા For Private and Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૪૫ કાળના ત્રણ ત્રણ ભેદ પરિત્ત, યુક્ત તથા પોતાના પદ સાથેના જાણવા. એ બધાયના જઘન્ય, મધ્યમ તથા ઉત્કૃષ્ટ એમ ત્રણ ત્રણ ભેદો જાણવા / ૭૪ પ્રશ્ન ૧પ૨૫ સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતાના કેટલા કેટલા ભેદો શાસ્ત્રોમાં કહ્યા છે? તેના કુલ કેટલા ભેદે થાય છે? ઉત્તર : સંખ્યાતાને એક ભેદ, અસંખ્યાતા તથા અનંતાના ત્રણ ત્રણ ભેદે શાસ્ત્રોમાં કહેલા છે તે સાતેયને જઘન્ય ઉત્કૃષ્ટ મધ્યમ ભેદો વડે કરીએ તે કુલ ૨૧ ભેદે થાય છે. (૧) જઘન્ય સંખ્યા, (૨) મધ્યમ સંખ્યાતુ (૩) ઉત્કૃષ્ટ સંખ્યાતુ (૪) જઘન્ય પરિત્ત અસંખ્યાત (૫) મધ્યમ પરિત્ત અસંખ્યાત (૬) ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાત (૭) જઘન્ય યુક્ત અસંખ્યાત (૮) મધ્યમ યુક્ત અસંખ્યાત (૯) ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત (૧૦) જઘન્ય અસંખ્યાત અસંખ્યાત (૧૧) મધ્યમ અસંખ્યાત અસંખ્યાત (૧૨) ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત (૧૩) જઘન્ય પરિત્ત અનંત (૧૪) મધ્યમ પરિત અનંત (૧૫) ઉત્કૃષ્ટ પરિત્ત અનંત (૧૬) જઘન્ય યુક્ત અનંત (૧૭) મધ્યમ યુક્ત અનંત (૧૮) ઉત્કૃષ્ટ યુક્ત અનંત (૧૯) જઘન્ય અનંત અનંત (૨૦) મધ્યમ અનંત અનંત (૨૧) ઉત્કૃષ્ટ અનંત અનંત (અનંતાનંત) લહુ સંખિજે દુચ્ચિય, અઓ પર મઝિમ તુ જા ગુરૂર્ય ! જબૂ દીવ પમાયણ ઉપલપસવણાઈ ઈમં | ૭૫ / ભાવાર્થ : જઘન્ય સંખ્યા ૨ ગણાય છે. ઉત્કૃષ્ટ સંખ્યાથી પૂર્વ સંખ્યા સુધીની સંખ્યા અને જઘન્યથી ઉપરની સંખ્યા તે મધ્યમ સંખ્યા ગણાય. અને ઉત્કૃષ્ટ સંખ્યા જબૂદીપ પ્રમાણ ચાર પ્યાલાની પ્રરૂપણુ વડે જાણવી. આ ૭૫ / પ્રશ્ન ૧૫૬, સંખ્યાનું પ્રજન શું? શી રીતે જણાય છે? ઉત્તર : કાળનામનો છઠ્ઠો પદાર્થ (દ્રવ્ય) જગતમાં છે તેને જાણવા માટે સંખ્યાનું પ્રજન છે. તે સામાન્યથી આ રીતે જણાય For Private and Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ચતુથ કમ ગ્રંથ છે. જધન્યમાં જધન્ય એક સમય સૂક્ષ્મ કાળ કહેવાય છે. અસંખ્યાતા સમયની એક આવલિકા થાય છે. ૧૪૬ ૪૪૪૬ થી અધિક આવલક=૧ ધાસેાશ્વાસ; ૭ શ્વાસોશ્વાસ=૧ સ્તાક; ૭ સ્નેક=૧ લવ; ૭૭ લવ=૧ મુહૂ; ૩૭૭૬ શ્વાસેાશ્વાસ=૧ મુ. તેમાં ૬૫૫૭૬ ક્ષુલ્લક ભવા થાય છે. ૧ ક્ષુલ્લકભવ=૨૫૬ આવલિકા થાય તેથી એક મુહૂર્તીમાં એક કરોડ, સડસઠ લાખ, સત્યેાતેર હજાર ખસે સેળ (૧૬૭૭૭૨૧૬) આવલિકા થાય છે. ૩૦ મુહૂ=૧ અહારાત્રિ; ૧૫ અહારાત્રિ=૧ પક્ષ; ૨ પક્ષ=૧ માસ; ૩ ઋતુ=૧ અયન; ૨ અયન=૧ વર્ષ. ૨ માસ=1 ઋતુ; ૫ વ=૧ યુગ; ૨૦ યુગ=૧૦૦ વર્ષ થાય. આ રીતે માપ કાઢવા માટે સંખ્યાદિની જરૂર પડે છે. પ્રશ્ન ૧૫૨૭, ચેારાશી લાખ વર્ષોંને શાસ્ત્ર પરિભાષાથી શુ કહેવાય છે? ઉત્તર : આટલા વર્ષોંને શાસ્ત્ર પરિભાષાથી પૂર્વાંગ કહેવાય છે. પ્રશ્ન ૧૫૬૮, ચેારાશી લાખ વર્ષને ચારાશી લાખે ગુણીએ તે તેની સખ્યા કેટલી થાય ? અને શાસ્ત્ર પરિભાષાથી તેને શું કહેવાય ? ઉત્તર : ચેારાશી લાખને ચેારાશી લાખે ગુણીએ તે સંખ્યા આ પ્રમાણે આવે : ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ આ સંખ્યાને શાસ્ત્ર પરિભાષાથી પૂર્વ કહેવાય છે. પૂર્વાંગ x પૂર્વાંગ = ૧ પૂર્વ થાય છે. આ સંખ્યાને ખેલવી હોય તે આ પ્રમાણે ખેલાય. ૭૦ લાખ ક્રાડ ૫૬ હજાર ક્રેડ કહેવાય. પ્રશ્ન ૧પ૯. એક પૂને ચેરાશી લાખે ગુણીએ તે શાસ્ત્ર પરિભાષાથી શું કહેવાય ? ઉત્તર : તે રકમને શાસ્ત્ર પરિભાષાથી વ્રુટિતાંગ કહેવાય છે. પ્રશ્ન ૧૫૩૦ આ રીતે ગણતરીમાં આવી શકે એવું સખ્યાતુ કયા સુધી ગણાય છે? તેને શાસ્ત્ર પરિભાષાથી શું શું કહેવાય છે? For Private and Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૪૭ ઉત્તર : આ રીતે કમસર ગણતરીમાં આવી શકે એવું સંખ્યાત કરીએ તે છેલ્લે શીર્ષ પહેલિકા સુધી થાય છે તે આ પ્રમાણે : એક ત્રુટિતાંગને ૮૪ લાખ વર્ષ વડે ગુણએ ત્યારે ૧ ત્રુટિત. » ત્રુટિત , , , , , , ૧ અટટાંગ અટટાંગને , ; ૧ અટટ. » અટટને ; ; ; ; ૧ અવવાંગ. » અવવાંગને ; , , , , , ૧ અવવ. અવવને * ૧ હુહૂકાંગ. હહુકાંગને ; }; ૧ હેડૂક. કે, હહૂકને * ૧ કિલાંગ. ,, ઉત્પલાંગને છે કે, , ૧ ઉત્પલ. , ઉત્પલને * , , ,, ૧ પદ્માંગ. 2. પાંગને ; ;) , ૧ પ. છે, પાને , ૧ નલિનાંગ. નલિનાંગને , ,, ૧ નલિન. નલિનને ,, ,, ૧ અર્થનિપૂરાંગ. અર્થનિપૂરાંગને, , ,, ૧ અર્થ નિપૂર. છે, અર્થ નિપૂરને , ;) ક ૧ અમૃતાંગ. અયુતાંગને છે , , ૧ નયુત. છે, નયુતને કે, , , , , , ૧ પ્રયુતાંગ. , પ્રયુતાંગને , કે, ૧ પ્રયુત. પ્રયુતને , , , ૧ ચૂલિકાંગ. ચૂલિકોગ , ; , , , , ૧ ચૂલિકા. , ચૂલિકાને , , , , , ૧ શીર્ષપ્રહેલિકાંગ. ,, શીર્ષ. એ , , , , , ૧ શીર્ષપ્રહેલિકા. પ્રશ્ન ૧૫૩૧, શીર્ષ પ્રહેલિકાની સંખ્યાને અંક કેટલે થાય? ઉત્તર : શીર્ષપ્રહેલિકાની સંખ્યાને આંક આ પ્રમાણે મહાપુએ કહ્યો છે : For Private and Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ચતુર્થ કર્મગ્રંથ ૭૫૮૨૬૩૨૫૩૦૭૩૦૧૦૨૪૧૧૫૭૯૭૩પ૬૯૯૭૫૬૯૬૪૦૬૨૧૮ ૬૬૮૪૮૦૮૦૧૮૩૨૯૬-આ સંખ્યા ઉપર ૧૪૦ મીંડા (શૂન્ય) ચઢાવવાથી જે સંખ્યા થાય છે તે શીર્ષપ્રહેલિકાની સંખ્યા કહેવાય છે. આ રીતે કુલ ૫૪ અંકની સંખ્યા છે અને ૧૪૦ મીંડા સાથે ગણતાં ૧૯૪ અંકની સર્વ સંખ્યા થાય છે. આ મત પ્રમાણે ૮૪ લાખને ૨૮ વાર ગુણતાં ઉપર મુજબની સંખ્યા પ્રાપ્ત થાય છે. - જ્યોતિષ કરંડક પન્નામાં મતાંતરે શીર્ષપ્રહેલિકાને આંક આ પ્રમાણે કહ્યો છે : ૮૪ લાખને ૩૬ વાર ગુણતાં જે આંક છેલ્લે આવે તે શીર્ષ પ્રહેલિકા કહેવાય છે. તેની આંકની સંખ્યા ૨૫૦ થાય છે. તેમાં આંકડાની સંખ્યા ૭૦ + ૧૮૦ શૂન્ય ચઢાવવાથી થાય છે. પ્રશ્ન ૧૫૩૨. શીર્ષ પ્રહેલિકા કરતા સંખ્યા, ઉત્કૃષ્ટ શી રીતે જણાય ? ઉત્તર : શીર્ષ પ્રહેલિકા કરતા આગળ ઉત્કૃષ્ટ સંખ્યાત તથા અસંખ્યાત આદિ જાણવા માટે જબૂદ્વીપ પ્રમાણ પ્યાલા કલ્પી સરસવથી ભસ્તાં થાય છે. તે જણાવાય છે. પ્રશ્ન ૧૫૩૩. જઘન્ય સંખ્યાતુ કઈ સંખ્યાથી ગણાય છે? શું કારણ? ઉત્તર : જઘન્ય સંખ્યા, બેને આંકથી ગણાય છે. એકની સંખ્યાને સંખ્યામાં ગણાતી નથી. કારણ કે એક વર્ગ કરવાથી એક થાય છે અને એકને ઘન પણ એક જ થાય, તે કારણથી જેના ભાગ થઈ શકે તે જઘન્ય સંખ્યામાં ગણાય, માટે બે આંક જઘન્ય સંખ્યામાં ગણાય છે. પ્રશ્ન ૧૫૩૪. મધ્યમ સંખ્યા, કોને કહેવાય ? ઉત્તર : ત્રણ સંખ્યાથી ગણીને જ્યાં સુધી ઉત્કૃષ્ટ સંખ્યા ન થાય, ત્યાં સુધી મધ્યમ સંખ્યાતુ ગણાય છે, એટલે ક–પ-૬-૭-૮૯-૧૦-૨૦-૩૦-૪૦-૫૦-સો-બસે-પાંચ-હજાર–લાખ-કડ-વાવત For Private and Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૪૯ ઉત્કૃષ્ટ સંખ્યામાં એક ઓછા સુધી જાણવું. આ બધા મધ્યમ સંખ્યાતના ભેદ જાણવા. પ્રશ્ન ૧૫૩૫ સિદ્ધાતમાં જે કોઈ સંખ્યાતાના ભેદે આવે તે કયા સંખ્યાતાના જાણવા? ઉત્તર : સિદ્ધાંતમાં જે કઈ સંખ્યાતાના ભેદે આવે તે બધા ય મધ્યમ સંખ્યાતાના જાણવા. પલાણ વદિ સભાગ પડિશલાગ મહાસભાગખા ! જોઅણ સહસે ગાઢા સઈ અંત સસિહ ભરિઆ ૭૬ | ભાવાર્થ : અનવસ્થિત, શલાકા, પ્રતિશલાકા, મહાશલાકા એમ ચાર પ્યાલા જબૂદ્વીપ જેવડા લાખ જનની લંબાઈ-પહોળાઈવાળા ગોળ આકારના એક હજાર રોજન ઊંડાઈવાળા, આઠ જનની જગતિવાળા તથા બે ગાઉની વેદિકાવાળા કલ્પીને સરસવના દાણાથી ભરવાના હોય છે. તે ૭૬ પ્રશ્ન ૧૫૩૬. ઉત્કૃષ્ટ સંખ્યાતુ કઈ રીતે થાય છે? ઉત્તર : ઉત્કૃષ્ટ સંખ્યાતાની ચાર પ્યાલા વડે તેની પ્રરૂપણ થાય છે. એ ચાર પ્યાલાઓના નામે આ પ્રમાણે છે : (૧) અનવસ્થિત (૨) શલાકા (૩) પ્રતિશલાકા (૪) મહાશલાકા આ ચારે ય માલા જબદ્વીપ જેવડા, લાખ જન લંબાઈ પહોળાઈવાળા, ગોળ આકારના, એક હજાર જન ઊંડાઈવાળા, ૮ જનની જગતીવાળા તથા બે ગાઉની વેદિકાના આકારવાળા કલ્પવાના છે. પ્રશ્ન ૧૫૩૭. આ પ્યાલાઓમાં શું ભરવાનું હોય છે? તે કુલ કેટલા જનના માપવાળા થાય છે? ઉત્તર : આ પ્યાલાઓ કુલ એક હજાર સાડા આઠ જન ઊંડાઈવાળા શિખા સુધીના જાણવા. તે પ્યાલાઓને સરસવથી એવી રીતે ભરવાના કે તેના ઉપર બીજો એક પણ સરસવને દાણે ટકી શકે નહીં. For Private and Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૧૫૩૮. આવા એક પ્યાલામાં શિખા સુધીમાં સરસવના દાણા કેટલા સમાય છે? તેની કઈ ગણતરી ખરી? ઉત્તર : આવા એક પ્યાલામાં શિખા સુધીમાં સરસવના દાણું જેટલા સમાય છે તેનું ગણિત આ પ્રમાણે જાણવું : - ૧ યવની પહોળાઈમાં આઠ સરસવ સમાય છે. ૮ યવ બરાબર એક અંગુલ. એટલે એક અંગુલમાં ૬૪ સરસવ સમાય છે. તે આ રીતે ૮ યવ X ૮ સરસવ = ૬૪ થયા. ૨૪ અંગુલ = ૧ હાથ થાય છે. માટે એક અંગુલમાં ૬૪ સરસવને કારણે ૬૪ x ૨૪ અંગુલી કરતા ૧૫૩૬ સરસવ થયા. હાથને એક ધનુષ થાય છે. તેથી ૧પ૩૬ સરસવને ૪ થી ગુણતાં ૬૧૪૪ સરસવ થાય છે. બે હજાર ધનુષને ૧ ગાઉ થાય છે, તેથી ૬૧૪૪ સરસવ X ૨૦૦૦ કરવાથી = ૧૨૨૮૮૦૦૦ સરસવ થાય. એટલે ૧ ગાઉમાં ૧૨૨૮૮૦૦૦ સરસવ સમાય છે. ચાર ગાઉ = ૧ જન થાય છે તે કારણથી ૧૨૨૮૮૦૦૦ x ૪ = ૪૯પર૦૦૦ સરસવ થાય છે. આટલા સરસ એક સૂચિ જનમાં આવે છે. સૂચિનો વર્ગ કરવાથી પ્રારનું ગણિત થાય છે તે આ પ્રમાણે ૪૯૧૫૨૦૦૦ ૪ ૪૯૧પ૨૦૦૦ ૨૪ કડાકડી ૧૫ લાખ ૨૪પ૭૬૦૦૦૦૦૦૦ ૯૧ હજાર નવસે દશ (૧૦) ૪૯૧૫૨XX૦૦૦૦૦૦ કરોડ અને ૪૦ લાખ ૪૪૨૩૬૮XXX૦૦૦૦૦૦ સરસ થાય છે. ૧૯૬૬૦૮૪૪૪૦૦૦૦૦૦ - - - - - - - - ૨૪૧૫૯૧૯૧૦૪૦૦૦૦૦૦ આટલા એક પ્રતર એજનના સરસવ થાય છે. એક વજનમાં સરસવ શોધવાની રીત આ પ્રમાણે જાણવી, For Private and Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૨૪૧૫૯૧૯૧૦૪૦૦૦૦૦૦ X ૪૯૧પ૨૦૦૦ ૪૮૩૧૮૩૮૨૦૮૦૦૦૦૦૦૦૦૦ ૧૨૦૭૯૫૯પપ૨૦ ૪૦૦૦૦૦૦૦૦૦ ૨૪૧૫૯૧૯૧૦૪૪૪૦૦૦૦૦૦૦૦૦ ૨૧૭૪૩ર૭૧૯૩૬XXX૦૦૦૦૦૦૦૦૦ ૯૬૬૩૬૭૬૪૧૬XXXX૦ ૦ ૦૦૦૦૦૦૦ ૧૧૮૭૪૭૨૫૫૭૯૯૮૦૮૦૦૦૦૦૦૦૦૦ આટલા સરસ થાય છે. તે રકમ આ રીતે બોલાય છે : ૧૧૮ કેડીકેડી, ચાર લાખ, બહેતેર હજાર, પાંચસો સત્તાવન કડાકૅડી, નવ્વાણું લાખ, એંશી હજાર, આઠ કરોડ થાય છે. આ પ્યાલામાં ઘનાજન સગ સહિતનાં ૮૭૮૨૨૫૯૩૨૪૦૪૧૦ થાય. સત્યાશી લાખ, ખ્યાશી હજાર, બસો ઓગણસાઠ કરેડ બત્રીસ લાખ ચાલીશ હજાર ચાર ને દશ. આટલા એક પ્યાલામાં ઘનજન સગ સહિતન સરસ થાય છે. ૧૧૮૭૪૭૨૫૫૭૯૯૮૦૮૦૦૦૦૦૦૦૦૦ LX ૮૭૮૨૨૫૯૩૨૪૦૪૧૦ ૦ ૦ ૦ ૦ ૧૧૮૭૪૭૨૫૫૭૯૯૮૦૮૦ ૦૦૦૦૦૦૦૦૦ ૪૭૪૯૮૯૯૦૨૩૧૯૨૩૨૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૪૭૪૯૮૯૦૨૩૧૯૯૨૩૨ ૦૦૦૦૦૦૦૦૦૦ ૨૩૭૪૯૬૫૧ ૧પ૯૬૧૬૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૩૫૬૨૪૧૭૬૭૯૯૨૪૦૦૦ ૦ ૦ ૦૦૦૦૦૦૦૦૦ ૧૦૬૮૭૨૫૭૦૨૧૯૮૨૭૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૫૩૭૩૬૨૭૮૯૯૦૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૨૩૭૪૪૫૧૧૫૯૬૧૬૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૨૩૭૪૯૪૫૧૧૫૯૯૭૧૬૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ८४८८७८०४९3८८४६४०००००००००००००००००००० ૮૩૧૨૩૦૭૯૦૫૯૮૬૫૬૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૯૪૯૯૭૮૦૪૬૩૦૮૪૬૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ - ૧૯૪૨૮૬૯૧૯૪૪૫૨૧૪૫૫૨૨૮૯૭૫૮૪૧૨૮૦૦૦૦૦૦૦૦૦૦ For Private and Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨. ચતુર્થ કર્મગ્રંથ આટલી સંખ્યાવાળા સરસ શિખા સહિત પ્યાલાના થાય છે. આડત્રીશ આંક કુલ થાય છે. તેને આ પ્રમાણે બેલાય ? એક ચાર કેડીકેડી કેડીકેડી કેડી. અઠ્ઠાવીશ લાખ એગણેસીત્તેર હજાર એકસે ચેરાણું કડાકડી કેડાછેડી. પીસ્તાલીશ લાખ એકવીશ હજાર ચારસો પંચાવન કડાકડી કેડી. બાવીશ લાખ નેધ્યાશી હજાર સાતસે અઠ્ઠાવન કડાકોડી. એક્તાલીશ લાખ અઠ્ઠાવીશ હજાર કેડ. જ્યાં જ્યાં જંબુદ્વીપ જેવડા પ્યાલા કહ્યાં હોય તે પ્યાલાના સરસવની સંખ્યા આટલી સમજવી. પ્રશ્ન ૧૫૩૯ કો પ્યાલો મેટે કલ્પનાને છે? અને કયા વાલા એવા ને એવા રાખવાના છે? ઉત્તર પહેલો જે અવસ્થિત ખ્યાલો ભરી ખાલી થયે અનવસ્થિત ચાલે બનશે તે કમેકને માટે કલ્પવાને છે જ્યારે બાકીના શલાકા, પ્રતિશલાકા અને મહાશલાકા એ ત્રણ પ્યાલા તે લાખ એજનના કલ્પવાના છે. તે દીવુ દહિસુ ઇકિક સરિસર્વ બિવિય નિદ્રિએ પઢમે ! પઢમં વ તદંત ચિય પુણ ભરિએ તમ્મિ તહ ખીણે / ૭૭ | ભાવાર્થ: તે ભરેલા અવસ્થિત પ્યાલાને કઈ દેવ કે દાનવ ઉપાડીને પિતાના ડાબા હાથ ઉપર સ્થાપીને તેમાંથી એકએક સરસવ લઈ એક એક દ્વીપ તથા એક સમુદ્રને વિશે મૂકતે જાય. જ્યારે પ્યાલો બાલી થાય ત્યારે તે દ્વીપ અથવા સમુદ્ર જેટલે પ્યાલે બનાવી શિખા સહિત સરસવથી ભરે અને આગળ ખાલી કરે. ખિ૫ઈ લાગ પલે-ગુ; સરિસો ઈય સલા ખવર્ણ પુન્નો બીએ ય તઓ પુવિ પિ વ તશ્મિ ઉદ્ધરિએ ૭૮. ખીણે સલાગ તઈએ એવં પઢમેહિં બીયયં ભરસુ ! તેહિં તઈયં તેહિં ય તુરિય જા કિર કુડા ચઉરે || ૭૯ ભાવાર્થી, જ્યારે અનવસ્થિત ખાલી થાય ત્યારે સાક્ષીરૂપે એક For Private and Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૫૩ દાણ શલાકામાં નાંખો. આ રીતે અનવસ્થિત ભરી ખાલી કરતાં કરતાં શલાકા ભરે. શલાકા પૂર્ણ ભરાય બાદ ખાલી કરે. તે ખાલી થયે તેની સાક્ષીરૂપે એક દાણ પ્રતિશલાફ્રામાં નાંખો. આમ અનવસ્થિતથી શલાકા ભરે. અનવસ્થિત અને શલાકા ખાલી કરતાં કરતાં પ્રતિશલાકા ભરે. આ રીતે અનવસ્થિત શલાકા અને પ્રતિશલાકા ભરતાં અને ખાલી કરતાં મહાશલાકા ભરે. . ૭૮-૭૯ in પઢમતિપકલુરિયા દીવુદહી પલચ સરિસવા ય | સ વિ એગ રાસી લૂણો પરમ સંખિજજ છે ૮૦ | ભાવાર્થ: આ રીતે ચારેય બાલા ભરાઈ જાય પછી જે દ્વીપસમુદ્રમાં સરસવના દાણા મૂકેલ છે તે બધા ભેગા કરવા. એની જે સંખ્યા થાય તેમાંથી એક ન્યૂન કરીએ ત્યારે ઉત્કૃષ્ટ સંખ્યાતુ થાય છે. ૮૦ || પ્રશ્ન ૧૫૪૦ હવે ઉત્કૃષ્ટ સંપ્રખ્યાત શી રીતે આવે ? ઉત્તર ઉત્કૃષ્ટ સંખ્યાતુ પ્રાપ્ત કરવાની રીત બતાવાય છે. આ પ્રમાણે : જબૂદ્વીપ જેવડ એક લાખ જન પહોળ, ગોળાકાર, જેની પરિધિ ત્રણ લાખ સેળ હજાર બસો સત્યાવીશ એજનથી અધિક, એની ઊંડાઈ એક હજાર યોજન અને ઊંચાઈ સાડાઆઠ એજન, એવડા ગોળ પ્યાલામાં ઉપર કહેલાં આડત્રીશ આંક પ્રમાણને સરસવના દાણા આવે. હવે કોઈ દેવ કે દાનવ એ પ્યાલે ડાબા હાથમાં ઉપાડી જમણા હાથે એક એક દાણો લઈને પહેલે જબૂદ્વીપમાં, બીજે લવણ સમુદ્રમાં, ત્રીજે ઘાતકીખંડમાં, ચે કાળદધિસમુદ્રમાં, પાંચમે. પુષ્કરવરપમાં, છઠ્ઠો પુષ્કરવર સમુદ્રમાં, સાતમે વારુણીવરીપમાં, આઠમો વારુણીવરસમુદ્રમાં, નવમે ક્ષીરવરદ્વીપમાં, દશમે ક્ષીરવરસમુદ્રમાં, અગ્યારમે ધૃતવરદ્વીપમાં, બારમે ધૃતવરસમુદ્રમાં, તેર લોકવરીપમાં, ચૌદમે ફોરવર સમુદ્રમાં, પંદરમો નંદીશ્વરદ્વીપમાં, સેળ નંદીશ્વર સમુદ્રમાં એમ એફ એક મૂક જે દ્વિપ અથવા For Private and Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ * હવા, ૧૫૪ ચતુર્થ કર્મગ્રંથ સમુદ્રમાં તે ખ્યાલ ખાલી થાય તે દ્વિીપ કે સમુદ્ર જેટલું લાંબે પહેળા અનવસ્થિત પ્યાલે કલ્પો અને હજાર જન ઊંડે સાડા આઠ યેજનની જગતી અને વેદિકાએ સહિત એવો ખ્યાલે કલ્પવે. એમ દરેક અનવસ્થિતમાં જાણવું. પહેલે લાખ યેજનો પ્યાલો અનવસ્થિત ન કહેવાય પણ અવસ્થિત કહેવાય પણ હવેને ખ્યાલ તે અનવસ્થિત કહે. એવડો ખ્યાલે ભરીને કેઈ દેવ હાથમાં લઈ તેમાંથી એક એક સરસવને દાણ લઈને તેની આગળના દ્વીપ તથા સમુદ્રમાં અનુક્રમે મૂકે એ પ્યાલે જે ડી કે સમુદ્રમાં ખાલી થાય તે દ્વિીપ કે સમુદ્રના માપને બીજે અનવસ્થિત કલ્પ (બનાવો. પહેલે અનવસ્થિત નામને પ્યાલો ખાલી થાય ત્યારે એને એક સાક્ષી દાણે શલાકા નામના બીજા પ્યાલામાં નાંખવો. એ દાણો પૂર્વના અનવસ્થિતમાં બાકી રાખીને નાંખે અથવા નવે નાંખો એમ બે મત આ વિષયમાં પૂર્વાચાર્યોના છે. ન નાખવાના એ મત પ્રમાણે માનીએ તે પ્રમાણ ઘણું મોટું થાય. કારણકે આગળ ઘણીવાર અનવસ્થિત ભરવાની હકીક્ત આવવાની છે. આ બંને મતો પૂર્વાચાર્ય મહારાજાઓમાં પ્રસિદ્ધ છે. આમાં તત્વ કેવળી ગમ્ય સમજવાનું છે. અનવસ્થિત એક સાક્ષી દાણો બીજા શલાકા પ્યાલામાં નાંખ્યા પછી જે દ્વીપ કે સમુદ્રમાં અનવસ્થિતનો છેલો દા નાખવામાં આવ્યો હોય તેવડ અનવસ્થિત કલ્પ, એ ભરીને આગળના હીપસમુદ્રમાં એક એક દાણો મૂકો. એ જ્યારે ખાલી થાય ત્યારે બીજો સાક્ષી દાણો શલાકામાં નાંખો. એ પછી તેવડો અનવસ્થિત ભર. એ ખાલી થાય ત્યારે ત્રીજો દાણે શલાકામાં નાંખવે. એમ એક એક વાર અનવસ્થિત પ્યાલે બનાવી ભરતા જાવ. આ રીતે એક એક દાણા વડે જબૂદ્વીપ જેવડો આખે શલાકા પ્યાલે ભરે. શાલાકા પૂર્ણ ભરાઈ જાય ત્યારે જે છેલ્લે અનવસ્થિત આ હોય તેને પૂરો ભરી લે. શલાકા પૂર્ણ ભરાયેલ છે. અને અનવસ્થિત For Private and Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ પ્રશોત્તરી ભાગ-૨ ૧૫૫ પણ પૂર્ણ ભરેલ છે. હવે અનવસ્થિતને દાણા મૂકવાની શલાકામાં જગ્યા નથી. હવે શલાકાને ઉપાડીને જે અનવસ્થિત છેલ્લો ભરેલે છે તેની આગળના દ્વીપમાં અને સમુદ્રમાં એક એક દાણે મૂકતા જવું અને શલાકા ખાલી કરે. શલાકા ખાલી થતાં એક સાક્ષી દાણે પ્રતિશલાકામાં નાંખ. હવે શલાકા ખાલી છે. અનવસ્થિત ભરેલો છે. એ ભરેલા અનવસ્થિતને શલાકાના દાણાથી આવેલા છેલ્લા દ્વીપરામુદ્રથી આગળના દ્વીપસમુદ્રમાં એક એક મૂકીને ખાલી કરવો અને પછી એક સાક્ષી દાણો શલાકામાં નવે. - અત્યારે શલાકા-પ્રતિશલાકામાં એક એક દાણો છે. અને અનવસ્થિત ખાલી થયેલ છે. જ્યાં એ ખાલી થયેલ છે ત્યાં એ એવડે અનવસ્થિત ભરે અને આગળ આગળના દ્વીપસમુદ્રમાં એક એક દાણો મૂકતાં અનવસ્થિત ખાલી કરી એક દાણો શલાકામાં નાંખવે. એ રીતે અનવસ્થિતને ભરતાં અને ઠાલવતાં એક એક બચેલા દાણુ વડે બીજીવાર શલાકા ભરાય પછી અનવસ્થિત ભરે અને શલાકાને આગળના દીપસમુદ્રમાં એક એક દાણે મૂકીને ખાલી કરે અને બીજે દાણે પ્રતિશલાકામાં નાંખવો. આ રીતે અનવસ્થિતનાં બચાવેલા એક એક દાણું વડે શલાકા - રતાં રહી શલાકાના સાક્ષી દાણુ વડે પ્રતિશલાકામાં નાંખતા જવું અને એ રીતે પ્રતિશલાકા પૂર્ણ ભરો (એ રીતે) એ પછી અનવસ્થિત ભરવાની રીતે શલાકા પૂરો ભાર એ પછી જે અનવસ્થિત આવે તે પૂરો ભરે. આમ ત્રણ પ્યાલા પૂરા ભર્યા છે. એક ચેથા મહાશલાકા ખાલી છે. પ્રતિશલાકા પૂરો ભરાઈ ગયા પછી શલાકાને દાણા મૂકવાને માટે અવકાશ નથી તેથી પ્રતિશલાકાને ઉપાડીને આગળના દ્વિીપસમુદ્રમાં એક એક દાણે મૂક્તાં એને ઉપર કહેલી રીતે ખાલી કરી એક સાક્ષી દાણ મહાશલાકામાં નાંખો અને શલાકાને ખાલી કરી એક સાક્ષી દાણ પ્રતિશલાકમાં નાંખવે અને અનવસ્થિત ખાલી કરી એક દાણો શિલાકામાં નાખો, For Private and Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ અત્યારે શલાકા-પ્રતિશલાકા-મહાશલાકામાં-એ ત્રણેમાં એક એક દાણે છે. અને છેલ્લા આવેલા દ્વીપસમુદ્ર જેવડે અનવસ્થિત સંપૂર્ણ ભરેલ છે. હવે અનવસ્થિતને ખાલી કરવાના કેમે શલાકા ભરે અને શલાકાને ખાલી કરીને બીજે સાક્ષી દાણે પ્રતિશલાકામાં નાંખવે. એમ અનવસ્થિત વડે શલાકા અને શલાકા વડે પ્રતિશલાકા પૂરે ભરે. બીજી વાર પ્રતિશલાકા પૂર્ણ ભરાયા પછી એ જ રીતે ખાલી કરી બીજો દાણે મહાશલાકામાં નાંખવે. પ્રતિશલાકાને બીજે દાણે મહાશલાકામાં નાખ્યા પછી શલાકાને ભરવાના ક્રમ પ્રમાણે અતિશડાકા ભરો. એકવાર પ્રતિશલાકા ભરતાં અનેકવાર શલાકા ભરવાને છે અને એકવાર શલાકા ભરતાં અનેકવાર અનવસ્થિત ભરવાનો છે. આ રીતે દરેક પ્રસંગમાં કમ સાચવવાને છે. આ કમે પ્રતિશલાકાના સાક્ષી દાણાથી મહાશલાકા શિખા સુધી સંપૂર્ણ ભરાઈ જાય પછી પ્રતિશલાકા પૂરો ભરે. તેના પછી શલાકા પૂર ભરે. એ ભરતાં જે છેલ્લે અનવસ્થિત આવે એવડે અનવસ્થિત ભરે. આમ ચારે ચ પ્યાલા સંપૂર્ણ ભરાયેલા થયા છે તેમાં શલાકાપ્રતિશલાકા અને મહાશલાકા એ ત્રણ ત્રણ લાખ જનની લંબાઈ પહોળાઈના છે. અને અનવસ્થિત ઘણો મોટો છે. તે સંખ્યાના જનની લંબાઈ-પહેલાઈવાળો છે. આ પ્રમાણે ચારે પ્યાલામાં ભરેલા જે સરસવ છે, તેને એક મોટા દ્વીપમાં ઢગલે કરવો અને પહેલાથી અત્યાર સુધી મૂકેલા બધા દાણા એ ઢગલામાં નાંખવા એટલે ૫ લા ત્રણ દ ણાથી માપેલા દ્વીપસમુદ્રોને સરવાળે અને મૂકાયેલા દાણાઓને સરવાળે કરતાં જે સંખ્યા આવે તેમાંથી એક દાણો ઓછો કરે. એની જે સંખ્યા થાય તે ઉત્કૃષ્ટ સંખ્યાતુ કહેવાય છે. આ રીતે ઉત્કૃષ્ટ સંખ્યાતાને વિચાર કર્યો. હવે નવ સંખ્યાતાનો "વિચાર કરાય છે. વજુએ તુ પરિત્તા સંખે લહુ અસારસ-અબભાસે છે જુત્તા સંબિજ લહુ આવલિયા સમય પરિમાણું ૮૧ ભાવાથી ; ઉત્કૃષ્ટ સંખ્યાતામાં એક ઉમેરીએ એટલે જઘન્ય For Private and Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૫૭ પરિત્ત સંખ્યાતુ થાય છે. તે સંખ્યાને રાશિ-અભ્યાસ કરીએ એટલે જઘન્યયુક્ત અસંખ્યાતુ આવે એટલા એક આવલિકાના સમયે થાય છે. ૮૧ પ્રશ્ન ૧૧, જઘન્યપરિત્ત અસંખ્યાતુ કેને કહેવાય? ઉત્તર ઉત્કૃષ્ટ સંખ્યાતાને જે આંક થયે તેમાં એક ઉમેરતાં એટલે એક અધિક કરતાં જઘન્યપરિત્ત અસંખ્યાતુ થાય છે. પ્રશ્ન ૧૫૪ર જઘન્યયુક્ત અસંખ્યાત શી રીતે થાય? ઉત્તર : જઘન્યપરિત્ત અસંખ્યાતામાં જે સંખ્યા છે એટલી સંખ્યાવાળા એટલા ઢગલા કરવા અને તેને કમસર ગુણાકાર કરતાં જે સંખ્યા આવે તે જઘન્યયુક્ત અસંખ્યાતુ કહેવાય છે. આ રીતે ગુણાકાર કરીએ તેને રાશિ અભ્યાસ કહેવાય છે. અસત્કલ્પનાથી જેમ કે પાંચ સંખ્યા જઘન્યપરિત્ત અસંખ્યાતામાં હોય તે પાંચ પાંચ સંખ્યાના પાંચ ઢગલા કરવા તેને પરસ્પર ગુણાકાર કરતાં પપ૪૫૪૫૫=૩૧૨૫ થાય તે ચેથા જઘન્યયુક્ત અસંખ્યાતાની સંખ્યા કહેવાય. પ્રશ્ન ૧૫૪૩, ચોથા જઘન્યયુક્ત અસંખ્યાતાની સંખ્યા જેટલી જગતમાં શું વસ્તુ હોય? ઉત્તર : ચેથા જઘન્યયુક્ત અસંખ્યાતાની સંખ્યા જેટલા એક આવલિકાના સમયે થાય છે. બિ તિ ચઉ પંચમ ગુણણે કમ સગા સંખ પઢમ ચઉસત્તા . તા તે વજુઆ મઝા લૂણુ ગુરૂ પછી ૮૨ II ભાવાથ: બીજીવાર, ત્રીજીવાર, ચોથીવાર, પાંચમીવાર રાશિ અભ્યાસ કરવાથી કમે કરીને સાતમું અસંખ્યાતુ, પહેલું અસંતુ, ચોથું અનંત અને સાતમું અનંત આવે છે. તેમાં એક ઉમેરવાથી મધ્યમ થાય છે. અને એક ઓછું કરતાં પાછલું ઉત્કૃષ્ટ થાય છે. તે ૮૨ | પ્રશ્ન ૧૫૪૪. જઘન્ય અસંખ્યાત અસંખ્યાતુ શી રીતે થાય? ઉત્તર : ચોથાં જઘન્ય અસંખ્યાતમાં જે રાશિ (સંખ્યા) છે તેને રાશિ અભ્યાસ કરતાં જે સંખ્યા આવે તે જઘન્ય અસંખ્યાત અસંખ્યાતુ કહેવાય છે. For Private and Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૧૫૪પ. જઘન્યપત્તિ અનંતુ શી રીતે થાય? ઉત્તર : જઘન્ય અસંખ્યાત અસંખ્યાતમાં જે સંખ્યા છે તેને રાશિ અભ્યાસ કરતાં જે સંખ્યા આવે તે જઘન્યપરિત્ત અનંત થાય છે. પ્રશ્ન ૧૫૪૬. જઘન્યયુક્ત અનંતુ શી રીતે થાય ? ઉત્તર : જઘન્યપત્તિ અનંતામાં જે સંખ્યા છે તેને રાશિ અભ્યાસ કરતાં જે સંખ્યા આવે તેને જઘન્યયુક્ત અનંતુ કહેવાય છે. પ્રશ્ન ૧૫૪૭, જઘન્ય અનંતાનંતુ શી રીતે થાય ? ઉત્તર : જઘન્ય અનંતાનંત આ રીતે બને છે : જઘયુક્ત અનંતામાં જે સંખ્યા છે તેને શશિ અભ્યાસ કરતાં જે સંખ્યા આવે તે જઘન્ય અનંતાનંતુ સાતમું થાય છે. પ્રશ્ન ૧પ૮ મધ્યમ અસંખ્યાતા તથા અનંતા શી રીતે પ્રાપ્ત થાય ? ઉત્તર જે જઘન્ય અસંખ્યાતા તથા અનંતાને આંક દર્શાવ્યા છે તેમાં એક ઉમેરતાં મધ્યમ અસંખ્યાત તથા અનંતા દરેકના થાય છે તે ત્યાં સુધી જાણવું કે દરેકનું ઉત્કૃષ્ટ અસંખ્યાતુ તથા અનંતુ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જાણવું. પ્રશ્ન ૧૫૪૯, ઉત્કટ અસંખ્યાતા તથા અનંતા શી રીતે પ્રાપ્ત થાય ? ઉત્તર : જઘન્યયુક્ત અસંખ્યાતામાંથી એક ન્યૂન કરીએ તે ઉત્કૃષ્ટ પત્તિ અસંખ્યાતુ પ્રાપ્ત થાય છે. જઘન્ય પરિત અનંતામાંથી એક ન્યૂન કરીએ એટલે ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતુ પ્રાપ્ત થાય. જઘન્ય અસંખ્યાત અસંખ્યાતામાંથી એક ન્યૂન કરીએ એટલે ઉટ અસંખ્યાતુ પ્રાપ્ત થાય છે. જઘન્યયુક્ત અનંતામાંથી એક ન્યૂન કરતાં ઉત્કૃષ્ટ પરિત અસંતુ પ્રાપ્ત થાય છે. જઘન્ય અનંતાનંતમાંથી એક ન્યૂન કરતાં ઉત્કૃષ્ટ યુક્ત અનંતુ પ્રાપ્ત થાય છે. For Private and Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૫૮ પ્રશ્ન ૧પપ૦. મધ્યમ અસંખ્યાતા તથા મધ્યમ અનંતાના સામાન્યથી કેટલા ભેદો થાય? ઉત્તર : મધ્યમ અસંખ્યાતામાં જે સંખ્યા રહેલી છે, તેના અસંખ્યાતા ભેદો થાય છે. મધ્યમ અનતામાં જે સંખ્યા રહેલી છે તેના અનંતા ભેદો થઈ શકે છે. એટલે કે બીજા પાંચમા અને આઠમા અસંખ્યાતાના અસંખ્યાતા ભેદ થાય છે. અને બીજા પાંચ અને આઠમા અનંતાના અનંતા ભેદો થાય છે. પ્રશ્ન ૧૫૫૧, નવમું અનંત શી રીતે થાય? ઉત્તર” નવમું અનંતુ સૂત્રના મતે માનવામાં આવ્યું નથી. ઈય સુતૃત્ત અને વાગ્મિય મિસિ ચઉથવ મસંબં હેઈ અસંખાખ લહુ વજુએ તુ ત મજઝ | ૮૩ . ભાવાર્થ : સૂત્રોમાં નવ અસંખ્યાતા તથા અનંતા એ રીતે કહ્યા છે. અન્ય આચાર્યોના મતે ગોથા જઘન્યયુક્ત અસંખ્યાતાનો વર્ગ કરીએ ત્યારે જઘન્ય અસંખ્યાત અસંખ્યાતુ થાય. તેમાં એક ઉમેરીએ એટલે મધ્યમ અસંખ્યાત અસંખ્યાતુ થાય છે. ૮૩ || પ્ર. ૧૫પર અન્ય આચાર્યોના મતે જઘન્ય અસંખ્યાત અસંખ્યાત શી રીતે થાય છે? ઉત્તર : અન્ય આચાર્યોના મતે જઘન્યયુકત અસંખ્યતમાં જે સંખ્યા છે તેને વર્ગ કરતાં એટલે તેટલી સંખ્યાને જેટલી સંખ્યા વડે ગુણતાં જે સંખ્યા આવે તે જઘન્ય અસંખ્યાત અસંખ્યાત થાય છે. પ્રશ્ન ૧પપ૩ મધ્યમ અસંખ્યાત શી રીતે થાય છે? ઉત્તર : તે જઘન્ય અસંખ્યાત અસંખ્યાતમાં એક ઉમેરીએ એટલે અન્ય આચાર્યોના મતે મધ્યમ અસંખ્યાત અસંખ્યાત પ્રાપ્ત થાય છે (શરુ થાય છે). લૂણ માઈમ ગુરુ તિવગઈ તીથમે દસખે ! લગાગાસપઅર ધમાધમેગ જિઅ દેસા | ૮ For Private and Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ કિંઈ બંધજઝવસાયા અણુભાગા જોગ છેપવિભાગ | દુહ ય સમાણ સમય પત્તય નિગાય એ ખિસુ || ૮૫ પુણ તંમિ તિવગ્ગિય પરિત્તાંત લહુ તસ રાસીણું ! અભાસે લહુ જુત્તા સંત અભવ્ય જિયભાણું ૮૬ !! ભાવાર્થ : એક ઉગ્ર કરીએ તો આદિનું ગુરૂ (ઉત્કૃષ્ટ) થાય. ત્રણવાર વર્ગ કરી તેમાં દસ અસંખ્યાતી ચીજો ઉમેરવી. કાકાશના પ્રદેશ, ધર્માસ્તિકાયના પ્રદેશો, અધર્માસ્તિકાયના પ્રદેશો, એક જીવના પ્રદેશ, સ્થિતિબંધના અધ્યવસાય સ્થાનો, રસબંધના અધ્યવસાય સ્થાને, યેગને પલિછે, ઉત્સર્પિણી તથા અવસર્પિણીના સમયે, પ્રત્યેક જીવનાં શરીર, નિગદ જનાં શરીરે આ દસ ઉમેરી ફરીથી ત્રણવાર વર્ગ કરે ત્યારે પહેલું જઘન્ય પરિત્ત અનંતુ પ્રાપ્ત થાય છે. તે જઘન્ય પરિત અનંતને રાશિ અભ્યાસ કરીએ ત્યારે ચોથું જઘન્યયુક્ત અનંત પ્રાપ્ત થાય છે. આટલા અભવ્ય જીવે જગતમાં હોય છે. તે ૮૪-૮૫-૮૬ / પ્રશ્ન ૧૫૫૪. અન્ય આચાર્યોના મતે જઘન્ય પરિત્ત અનંતુ શી રીતે થાય છે? ઉત્તર : અન્ય આચાર્યોના મતે જઘન્ય પરિત્ત અનંતુ આ પ્રમાણે થાય છે : જે સાતમું જઘન્ય અસંખ્યાત અસંખ્યાતુ થાય છે તેને ત્રણ વાર વર્ગ કરે જેમ કે ૪ નો એકવાર વર્ગ કરવાથી ૧૬ થાય. બીજીવાર વર્ગ કરવાથી ૧૬ ૪ ૧૬ = ૨૫૬ થાય અને ત્રીજીવાર વર્ગ કરીએ તે ૨૫ x ૨૫ = ૫૫૩૬ થાય. આ રીતે વર્ગ કરી તેમાં દશ અસંખ્યાતી (પદાર્થોની સંખ્યા ભેળવવી. (૧) કાકાશના પ્રદેશે (૨) ધર્માસ્તિકાયના પ્રદેશ (3) અધર્માસ્તિકાયના પ્રદેશ (૪) એક જીવને આત્મપ્રદેશો. આ ચારેયના પ્રદેશ એક સરખા હોય છે. (૫) સ્થિતિબંધના ધ્યવસાય રથાને (૬) રસબંધના અધ્યવસાય સ્થાનકે (૭) યેગના લિચ્છેદ વિભાગ (૮) ઉત્સપિ તથા અવસર્પિણીના સમયે (૯) સર્વ પ્રત્યેક જીવનાં For Private and Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૧ 5 .. 9 શરીરે અને (૧૦) નિગદ જેના શરીરે. આ શરીરે અસંખ્યાતા છે અને એક એક શરીરમાં અનંતા જ હોય છે. આ દશે અસંખ્યાતા છે તે એમાં ભેળવવા. પછી તેને ફરીથી ત્રણવાર વર્ગ કર અને જે સંખ્યા આવે તેને પહેલું જઘન્ય પરિત અસંતુ કહેવાય છે. પ્રશ્ન ૧પપપ. નવમું અસંખ્યાત અસંખ્યાતુ તથા આઠમું અસંખ્યાત અસંખ્યાતુ શી રીતે થાય ? ઉત્તર : જઘન્ય પરિત્ત અનંતમાંથી એક ઓછું કરીએ એટલે નવમું ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતુ થાય છે અને તેમાંથી એક ઓછું કરીએ તે આઠમું મધ્યમ અસંખ્યાત અસંખ્યાતુ પ્રાપ્ત થાય છે. પ્રશ્ન ૧૫૫૬. અન્ય આથાના મતે જઘન્યયુકત અનંતુ શી રીતે પ્રાપ્ત થાય? ઉત્તર : અન્ય આચાર્યોના મતે જે જઘન્ય પરિત અનંત પ્રાપ્ત થયું છે તેની સંખ્યાને રાશિ અભ્યાસ કરતાં જે સંખ્યા આવે તેને જધન્યયુક્ત અનંતુ કહેવાય છે. પ્રશ્ન ૧પપ૭ ચોથા જઘન્યયુક્ત અનંતાની સંખ્યા જેટલી કઈ ચીજ જગતમાં હોય છે? ઉત્તર : ચેથા જઘન્યયુક્ત અનંતાની સંખ્યા જેટલા અભવ્ય જે જગતમાં રહેલા હોય છે. તવ્ય પુણ જાયઈ તાત લહુ ત ચ તિક ખુત્તો . વર્ગીસુ તહ વિ ન ત હોઈ સંત બે ખિવશું છે એ છે ૮૭ | સિદ્ધા નિગાએ જવા વણસ્સઈ કાલ પુગલા ચેવ | સવ્વલોગનહ પુણ તિવગ્નિઉં કેવલદુગન્મિ ૮૮ ખિતે તાત હવઈ જિ તુ વવહરઈ મજરું ! ઈય સુહમત્યવિયા લિહિ દેવિંદસૂરીહિ ૮૯ છે. ભાવાર્થ : જઘન્યયુક્ત અનંતને ત્રણવાર વર્ગ કરે ત્યારે જઘન્ય અનંતાનંત સાતમું થાય છે. ત્યારબાદ ત્રણવાર વર્ગ કરે તે પણ ઉત્કૃષ્ટ અનંતાનંત થતું નથી. તેમાં આ છ અનંતી ચીજો મેળવી છે. સિદ્ધના જીવો, નિગોદના , વનસ્પતિકાયના છે, For Private and Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ચતુર્થ કર્મગ્રંથ અતીત-અનાગત અને વર્તમાનકાળના સમયે, સઘળાં ય પગલે તથા સઘળા લેક-અલકના આકાશ પ્રદેશે ભેળવીને તેને ત્રણવાર વર્ગ કરીને કેવલજ્ઞાન તથા કેવલદર્શનના પર્યાયે ભેળવવા. એ ભેળવીએ ત્યારે ઉત્કૃષ્ટ અનંતાનંત થાય છે. પણ વ્યવહારમાં મધ્યમ અનંતુ હોય છે. આ સ્માર્થ વિચાર શ્રીમાન દેવેદ્રસૂરિ મહારાજાએ લખ્યા છે. જે ૮૭-૮૮-૮૯ II પ્રશ્ન ૧૫૫૮. અન્ય આચાર્યોના મતે સાતમું અનંતુ શી રીતે થાય ? ઉત્તર : અન્ય આચાર્યોના મતે સાતમું જઘન્ય અનંતાનંતુ આ રીતે થાય છે. જે ચેાથું જઘન્યયુક્ત અનંત છે તેને વર્ગ કરવાથી સાતમું અનંત પ્રાપ્ત થાય છે. પ્રશ્ન ૧પપ૯, ઉત્કૃષ્ટ અનંતાનંતુ શી રીતે થાય છે? તેનું શું પ્રજન છે? ઉત્તર : નવમું ઉત્કૃષ્ટ અનંતાનંતુ આ પ્રમાણે થાય છે. પણ તેને વ્યવહારમાં કઈ પ્રજન–હેતુ નથી એટલે કે નવમા અને તે જગતમાં કઈ પદાર્થ હોતા નથી. સાતમું જે જઘન્ય અનંતાનંત છે તેને ત્રણવાર વર્ગ કરવા છતાં પણ ઉત્કૃષ્ટ અનંતાનંતુ થતું નથી. એ ત્રણવાર વર્ગ કરીને તેમાં છ અનંતા ભેળવવા. (૧) સિદ્ધના જી, (૨) નિગદના જીવો સૂક્ષ્મ અને બાદર બને જાતિનાં અનંતાનંતા છે. (૩) વનસ્પતિના જી-પ્રત્યેક અને સાધારણ સર્વ મળીને અનંતા જ. (૪) ત્રણે કાળના (ભૂત-ભાવિવર્તમાન) સમ. (૫) સર્વ પુદ્ગલ પરમાગુએ. (૬) સર્વલે તથા અલકના પ્રદેશે. આ છ અનંતા મેળવવા અને પછી તેને ત્રણ વાર વર્ગ કર. તેમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનના પર્યાયે નાખવા (ઉમેરવા). આ પ્રમાણે બધું ભેળવવાથી નવમું ઉકૃષ્ટ અનંતાનંતુ થાય છે. એ નવમા અનંતે કઈ વસ્તુ નથી એથી વ્યવહારના ઉપયોગમાં આઠમું મધ્યમ અનંતાનંતુ આવે છે. For Private and Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૫૬૦, સિદ્ધાંતના મતે અસંખ્યાત તથા અનતા શી રીતે જાણવા ? ઉત્તર : સિદ્ધાંતના મતે : પહેલા અસંખ્યાતાના રાશિ અભ્યાસથી શું અસંખ્યાતુ થાય. ચોથો , , , સાતમું : ;) સાતમાં , , ,, પહેલું અને તુ , પહેલા અનંતાના ,, , ચોથું ; ;) ચોથા , , , સાતમું , ,, સાતમા અનંતાથી એક વધે તે આઠમું અસંતુ કહેવાય એમ એથી ઉપરના બધા આઠમા અનંતે કહેવાય. નવમુ અનંત નથી. પ્રશ્ન ૧૫૬૧. અન્ય મતે અસંખ્યાતા તથા અનંતા શી રીતે જાણવા ? ઉત્તર : પહેલા અસંખ્યાત રાશિ અભ્યાસ તે ચોથું અસંખ્યાત થાય. ચોથા , વર્ગ તે સાતમું અસંખ્યાતુ થાય. સાતમા , ત્રણવાર વર્ગ કરી ૧૦ અસંખ્યાત વસ્તુ ઉમેરી તેને ત્રણવાર વર્ગ કરીએ ત્યારે પહેલું અનંત થાય. પહેલા અનંતાને રાશિ અભ્યાસ તે ચોથું અનંત થાય. ચોથા અનંતને વર્ગ કરવાથી સાતમું અનંત થાય. સાતમાને ત્રણવાર વર્ગ કરી તેમાં છ અનંતા મેળવવા પછી તેમાં ત્રણવાર વર્ગ કરે. એમાં કેવલજ્ઞાન કેવલદર્શનના પર્યા ભેળવવા તેથી નવમું અનંતુ થાય. નવમે અનંતે કઈ વસ્તુ નથી. આઠમે અનંતે ઘણું વસ્તુઓ રહેલી છે. શ્રી પન્નવણા સૂત્રમાં ત્રીજા પદમાં મહાદંડકમાં ૯૮ બેલનું અલ્પબદુત્વ કહેલ છે. પ્રશ્ન ૧૫૬૨. મહાદંડકમાં ૯૮ બોલના અં૫બહુત્વમાં અનંતા અનંતા જીવે કહેલ છે તેમાં કયા ક્યા અનંતે જાણવા તથા આઠમા અનંતે કેટલા બોલ હોય છે? કયા ક્યા? For Private and Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ચતુર્થ કર્મગ્રંથ ઉત્તર મહાદંડકમાં ૯૮ બેલના અલ્પાબહત્વમાં પહેલા બે બેલ સંખ્યાતા છે. ત્રીજા બેલથી તેતરમાં બોલ સુધીના બધા અસંખ્યાતા છે. એનાથી અભવ્ય અનતગુણ એથે અનંતે હોય છે. એનાથી સમકિતથી પડેલા છે અનંતગુણ પાંચમે અને તે છે. એનાથી સિદ્ધના જીવે અનંતગણ તે પાંચમે અનંત છે. મતાંતરે સિદ્ધના જીવે આઠમા અનંતે છે. ૭૭ થી ૯૮ સુધી બાવીશ બેલ આઠમા અનંતે રહેલા છે. (૧) સિદ્ધના છથી બાદર પર્યાપ્ત વનસ્પતિ છે અનંતગુણા તેનાથી (૨) બાદરપર્યાપ્તા જી વિશેષાધિક (૩) બાદર અપર્યાપ્તા વનસ્પતિઓ અસંખ્યાત ગુણા (૪) બાદર અપર્યાપ્તા જી વિશેષાધિક તેનાથી (૫) બાદર છવ વિશેષાધિક (૬) અપર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિ અસંખ્યાત ગુણા (૭) અપર્યાપ્તા સૂક્ષ્મ જી વિશેષાધિક (૮) પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિ સંખ્યાત ગુણ (૯) પર્યાપ્તા સૂક્ષ્મ જી વિશેષાધિક (૧૦) સૂક્ષ્મ જી વિશેષાધિક (૧૧) ભવ્ય જી વિશેષાધિક (૧૨) નિગોદ જી વિશેષાધિક તેનાથી (૧૩) વનસ્પતિ છે કે, (૧૪) એકેન્દ્રિય છે , (૧૫) તિર્યંચ છ (૧૬) મિથ્યાદષ્ટિ જીવો (૧૭) અવિરતિ જ (૧૮) સકષાયી જીવે (૧૯) છદ્મસ્થ જીવે (૨૦) સગી જીવે (૨૧) સંસારી છે , (૨૨) સર્વ જી વિશેષાધિક છે. For Private and Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧ ૬૫ આ બાવીશ બેલ આઠમે અનંતે છે. અને સિદ્ધના જીવે આઠમા અનંતે ગણીએ તે ૨૩ બેલ આઠમા અનંતે કહેવાય. પ્રશ્ન ૧પ૬૩. આ ચતુર્થ કર્મગ્રંથ સૂમાર્થ વિચારપૂર્વક કાણે લખે છે ? ઉત્તર : પંચસંગ્રહ આદિ ગ્રંથના આધારે શ્રીમાન દેવેન્દ્રસૂરિ મહારાજાએ લખેલ હોય એમ લાગે છે. હવે આઠ કર્મોની ૧૪૮ અથવા ૧૫૮ પ્રકૃતિઓને વિશે પાંચ ભાવેનો વિચાર કરાય છે. પ્રશ્ન ૧૫૬૪. મતિજ્ઞાનાવરણીય તથા શ્રતજ્ઞાનાવરણીય પ્રકૃતિમાં પાંચ ભાવોમાંથી કેટલા ભાવો ઘટે? કઈ રીતે ? ઉત્તર ચાર ભાવ હોય છે. સાયિક ભાવ ૧૩ મા ગુણ થી ક્ષપશમ ભાવ ૧ થી ૩ ગુણ. સુધી અજ્ઞાનરૂપે ૪ થી ૧૨ ગુણ. સુધી જ્ઞાનરૂપે. ઔદયિક ભાવ તથા પારિણામિક ભાવ ૧ થી ૧૨ ગુણ. સુધી હોય છે. પ્રશ્ન ૧૫૬૫. મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, ક્ષપશમભાવ કેટલા પ્રકારે કેને હોય? ઉત્તર : ત્રણ પ્રકારે હોય છે : (૧) અનાદિ અનંત અજ્ઞાનરૂપી પશમ ભવ અભવ્ય જીવોને હોય છે. (૨) અનાદિ-સાંત જ્ઞાનરૂપી પશમભાવ સમક્તિ પામતા ભવ્ય જીવોને હેય છે. (૩) સાદિ-સાંત જ્ઞાનરૂપી પશમભાવ ભવ્ય ઇવેને હોય છે. બીજો તથા ત્રીજે ભાગે પહેલા ગુણઠાણે અજ્ઞાનરૂપે પણ ઘટી શકે. પ્રશ્ન ૧૫૬૬. રસદય સાથે પશમ હોય તેને શું કહેવાય? ઉત્તર : તેને ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમભાવ કહેવાય છે. પ્રશ્ન ૧૫૬૭, અવધિજ્ઞાનાવરણીયને વિશે પાંચ ભાવોમાંથી કેટલા ભાવે હોય? કઈ રીતે? For Private and Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ચતુર્થ કર્મગ્રંથ ઉત્તર : પાંચ ભાવમાંથી ચાર ભાવે હોય છે. અવધિજ્ઞાનાવરણીયને પશમ અનાદિ ન હોય પણ સંસી પંચેન્દ્રિયપણું પામ્યા પછી હોય છે. ક્ષાયિકભાવ તેરમા ગુણસ્થાનકથી. ઔદયિકભાવ-પરિણામિકભાવ ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી. ક્ષપશમભાવ-જ્યાં સુધી અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન ન થાય ત્યાં સુધી શુદ્ધ ઔદયિક ભાવ કહેવાય, અને પશમભાવ થયા પછી અર્થાત્ વિર્ભાગજ્ઞાન કે અવધિજ્ઞાન થયા પછી ઉદયાનુવિદ્ધ ક્ષપશમભાવ કહેવાય છે. શુદ્ધ દયિકભાવ અને ઉદયાનુવિદ્ધ ક્ષપશમભાવ બને છે થી ૧૨ ગુણસ્થાનક સુધી હોય છે. પ્રશ્ન ૧૫૬૮. મન:પર્યવ જ્ઞાનાવરણીયમાં પાંચ ભાવે માંથી કેટલા ભાવે હોય? ઉત્તર : પાંચ ભાવમાંથી ચાર ભાવે હોય તે આ પ્રમાણે છે. ક્ષાયિકભાવ : ૧૩માં ગુણસ્થાનકથી ઔદયિકભાવ : પરિણાસિક ભાવ ૧ થી ૧૨ ગુણ. સુધી હોય. ક્ષેપશમભાવ : ૧ થી ૫ ગુણસ્થાનક સુધી શુદ્ધ ઔદયિકભાવ ૬ થી ૧૨ ,, ,, ઉદયાનુવિદ્ધ ક્ષ પામભાવ, જે જીવોને મન પર્યવજ્ઞાન થયેલ હોય તેમને જાણ પ્રશ્ન ૧૫૬૯. કેવલજ્ઞાનાવરણીયમાં પાંચ ભાવોમાંથી કેટલા ભાવે હોય? ઉત્તર : પાંચ ભાવમાંથી ત્રણ ભાવે હોય છે. ઔદયિક પરિણાસિકભાવ ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી ક્ષાયિકભાવ ૧૩માં ગુણરથાનકથી હોય. ક્ષપશમભાવ હોય જ નહિ, તેથી શુદ્ધ ઔદયિક ભાવ જ હોય છે, For Private and Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૫૭૦. અચક્ષુદાનાવરણીયમાં કેટલા ભાવા હાય? ઉત્તર : ચાર ભાવા હાય છે. ઔયિક-ક્ષયે પશમ-પારિણામિકભાવ ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી. ક્ષાયિકભાવ ૧૩મા ગુણસ્થાનકથી જાણવા. પ્રશ્ન ૧૫૭૧ ચક્ષુદ નાવરણીયમાં કેટલા ભાવા હોય ? ઉત્તર : ચાર ભાવ હેાય છે. ઔદયિક-ક્ષયે પશમ-પારિણામિકભાવ ૧ થી ૧૨ ગુણુસ્થાનક સુધી ક્ષયાપશમભાવ ચઉરીન્દ્રિયપણુ પામ્યા પછી જાણવો. ક્ષાયિકભાવ, ૧૩મા ગુણસ્થાનકથી જાણવા. ઔયિકભાવ, એકન્દ્રિયથી તૈઇન્દ્રિય સુધી શુદ્ધ ઔયિકભાવ હાય છે. પ્રશ્ન ૧૫૭૨ અવધિદનાવરણીયમાં કેટલા ભાવા હાય ? ઉત્તર : ચાર ભાવ હાય છે. ઔઢયિકભાવ પરિણામિકભાવ ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી ક્ષાયિકભાવ ૧૩મા ગુણુસ્થાનકથી ૧૬૭ ક્ષયે પશમભાવ અવધિજ્ઞાન થયેલા સમિતી જીવાને હોય તેથી ૪ થી ૧૨ ગુણ સુધી હાય સિદ્ધાંતના મતે અવધિદર્શન વિભગ જ્ઞાનીને પણ હેાય છે. તે અપેક્ષાએ ૧ થી ૧૨ ગુણ. સુધી ક્ષયાપશમ ભાવ પણ હાય. પ્રશ્ન ૧૫૭૩. કેવલદેશનાવરણીયમાં કેટલા ભાવા હોય ? ઉત્તર : ત્રણ ભાવા ડૅાય. ઔદિયફુભાવ તથા પરિણામિકભાવ ૧ થી ૧૨ ગુણુ. સુધી ક્ષાયિકભાવ ૧૩મા ગુણ, થી હાય પ્રશ્ન ૧૫૭૪, પાંચ નિદ્રા દર્શનાવરણીયમાં કેટલા ભાવા હોય? ઉત્તર : પાંચ નિદ્રામાં થીણદ્વિત્રિકને ઔયિકભાવ ૧ થી ૬ ગુણુ સુધી એ સ ઘાતી અશ્રુવાયી હાવાથી કોઈ વખતે ઉયમાં હાય, કોઈ વખતે ઉદ્યમાં ન હોય ઔદયિકભાવ છઠ્ઠા સુધી For Private and Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ચતુ ક્રમ ગ્રંથ પાણિામિકભાવ ૧૧મા સુધી અને ક્ષપકશ્રેણીની અપેક્ષાએ નનમાના પહેલા ભાગ સુધી ૧૬૮ ક્ષાયિકભાવ ક્ષપકને નવમાના બીજા ભાગથી નિદ્રાદ્વિકના ઔદયિક-પારિણામિકભાવ ૧ થી ૧૨મા ગુણ.ના ચિરમ સમય સુધી ક્ષાયિકભાવ બારમા ગુણ. ના છેલ્લા સમયથી જાણુવે. પ્રશ્ન ૧૫૭૫ શાતા-અશાતા વેઢનીયમાં કેટલા ભાવેા હોય ? ઉત્તર ૩ ભાવા હાય છે. ઔયિક પારિણામિક એ બે ભાવેા ૧ થી ૧૪ ગુણસ્થાનક સુખી ક્ષાયિકભાવ સિદ્ધ ભગવાને હાય છે. પ્રશ્ન ૧૫૭૬, મિથ્યાત્વ મહુનીયમાં કેટલા ભાવા હાય ? ઉત્તર : પાંચ ભાવા હાય છે : ઔદિચક ભાવ : ૧ લે ગુણ. ક્ષાચિક ભાવ ઉપશમ ભાવ : ૪ થી ૧૪ ગુણ. : ૪ થી ૧૧ ગુણ. અપેક્ષાએ બીજે પણુ. યાપશમ ભાવ : ૪ થી ૭ ગુણ.માં, અપેક્ષાએ ત્રીજે ગુણ. પશુ. પારિણામિક ભાવ : ૧ થી ૧૧ ગુણુ. સુધી. પ્રશ્ન ૧૫૭૭. મિશ્ર મેાહનીયમાં કેટલા ભાવા હાય ? ઉત્તર : ચાર ભાવા હાય છે. ઔયિક ભાવ : ત્રીજે ગુણસ્થાનકે જ. ઉપશમ ભાવ ન હોય. : ૪ થી ૭ સુધી અપેક્ષાએ ખીજે પણ. : ૪ થી ૧૪ સુધી. : ૧ થી ૧૧ ગુણ. સુધી જાણવા. પ્રશ્ન ૧૫૭૮. સમક્તિ માહનીયને વિશે કેટલા ભાવા હાય ? ઉપશમ ભાવ ટ્રાયિક ભાવ પારિગામિક ભાવ ઉત્તર : ચાર ભાવા હાય છે. ઔયિક ભાવ : ૪ થી ૭ સુધી. ક્ષયાપશમ ભાવ રૂપ પાતે જ છે તેથી તેનેા ક્ષયેાપશમ ભાવ ન કહેવાય. ઉપશમ ભાવ ક્ષાયિક ભાવ પારિામિક ભાવ : ૪ થી ૧૧ સુધી. : ૪ થી ૧૪ સુધી. : ૧ થી ૧૧ ગુરુ. સુધી. For Private and Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૫૭૯. ચાર અનંતાનુબંધી કષાયને વિષે કેટલા ભાવે હોય ? ઉત્તર : પાંચે ભારે હોય છે : ઔદયિક ભાવ : ૧ કે ૨ જે. ક્ષપશમ ભાવ : ૩ થી ૭ ગુણ. સુધી. ઉપશમ ભાવ : ૩ થી ૧૧ મા સુધી. ક્ષાયિક ભાવ : ૩ થી ૧૪. પારિમિક ભાવ : ૧ થી ૧૧ મા સુધી જાણ. પ્રશ્ન ૧૫૮૦. ચાર અપ્રત્યાખ્યાનીય કષાયને વિષે કેટલા ભાવ હોય ? ઉત્તર : પાંચે ય ભાવે હોય છે : ઔદયિક ભાવ : ૧ થી ૪ સુધી. ક્ષપશમ ભાવ : ૫ થી ૯ મા ગુણ. સુધી. ઉપશમ ભાવ : ૯માના ત્રીજા ભાગથી ૧૧ મા સુધી. પરિણામિક ભાવ : ૧ થી ૧૧ સુધી. ક્ષાયિક ભાવ : ૯માના બીજા ભાગથી ૧૪ મા સુધી. પ્રશ્ન ૧૫૮૧, ચાર પ્રત્યાખ્યાનીય કષાયને વિષે કેટલા ભાવે હોય ? ઉત્તર : પાંચે ભાવ હોય છે : ઔદયિક ભાવ : ૧ થી ૫. પશમ ભાવ : ૬ થી ૯ માના બીજા ભાગ સુધી. ઉપશમ ભાવ : ૯/૨ ભાગથી ૧૧. સાયિક ભાવ : ૯/૩ થી ૧૪. પરિણામિક : ૧ થી ૧૧. પ્રશ્ન ૧૫૮ર સંજ્વલન ૩ કષાયને વિષે કેટલા ભાવે હોય? ઉત્તર : ઔદયિક ભાવ : ૧ થી ૯ માના અમુક અમુક ભાગ સુધી ક્ષયે પશમ ભાવ : ૧ થી ૯ માના જ છે ? A For Private and Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ચતુર્થ કર્મથ ઉપશમ ભાવ : ૯ માના ભાગોથી ૧૧ મા સુધી ક્ષાયિક ભાવ : ૯ માના રુ ૧૪ ,, , પારિમિક ભાવ : ૧ થી ૧૧ મા સુધી. પ્રશ્ન ૧૫૮૩. સંજવલન લેભને વિષે કેટલા ભાવો હોય ? ઉત્તર : પાંચ ભારે હોય છે : ઔદયિક ભાવ : ૧ થી ૧૦. ક્ષપશમ ભાવ : ૧ થી ૧૦. ઉપશમ ભાવ : ૧૧ મે જ. સાયિક ભાવ : ૧૨ થી ૧૪. પારિણમિક ભાવ : ૧ થી ૧૧. પ્રશ્ન ૧૫૮૪ હાસ્યાદિ છને વિષે કેટલા ભાવે હોય? ઉત્તર : પાંચે ભારે હોય છે : ઔદયિક ભાવ : ૧ થી ૮. ક્ષપશમ ભાવ : ૧ થી ૮. ઔપથમિક ભાવ : ૯ મા થી ૧૧. ક્ષાયિક ભાવ : ૯માના અમુક ભાગથી ૧૪. પરિણામિક ભાવ : ૧ થી ૧૧ સુધી જાણ. પ્રશ્ન ૧૫૮૫. ત્રણ વેદને વિષે કેટલા ભાવે હોય? ઉત્તર : પચે ભારે હોય છે : ઔદયિક ભાવ : ૧ થી ૯. ઉપશમ ભાવ : ૧ થી ૯ ક્ષાયિક ભાવ : ૯માના અમુક ભાગથી ૧૪ સુધી. ઉપશમ ભાવ : ૯માના અમુક ભાગથી ૧૧ મા સુધી. પરિણામિક ભાવ : ૧ થી ૧૧ મા ગુણસ્થાનક સુધી. પ્રશ્ન ૧૫૮૬. દેવાયુષ્યને વિષે કેટલા ભાવે હૈય? ઉત્તર : ત્રણે ભારે હોય છે. ઔદયિક ભાવ : ૧ થી ૪ ગુણમાં પારિમિક ભાવ : ૧ થી ૧૧માં સાયિક ભાવ ; ૧૨મા ગુણ.થી For Private and Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૫૮૭. તિર્યંચાયુષ્યને વિષે કેટલા ભાવે હોય? ઉત્તર ત્રણ ભાવે હોય છે. ઔદયિક ભાવ : ૧ થી ૫ પરિણામિક ભાવ : ૧ થી ૭ ક્ષાયિક ભાવ : ૮ થી ૧૪ સુધી જાણ. પ્રશ્ન ૧૫૮૮. મનુષ્યાયુષ્યને વિષે કેટલા ભાવે હેાય ? ઉત્તર : ત્રણ ભાવ હોય છે. દયિક-પારિશામિક ૧ થી ૧૪, ક્ષાયિકભાવ સિદ્ધિગતિમાં પ્રશ્ન ૧૫૮૯ નરકાયુષ્યને વિષે કેટલા ભાવે હૈય? ઉત્તર : ત્રણ ભાવે હોય છે. ઔદયિક ભાવ : ૧ થી ૪ પરિણામિક ભાવ : ૧ થી ૭ ક્ષાયિક ભાવ : ૮ થી ૧૪ સુધી જાણ. પ્રશ્ન ૧૫૯૦. દેવગતિને વિશે કેટલા ભાવે હોય? ઉત્તર : ત્રણ ભાવ હોય છે. ઔદયિક ભાવ : ૧ થી ૪ પરિણામિક ભાવ : ૧ થી ૧૪માના ઉપાત્ય સમય સુધી સાયિક ભાવ : ૧૪માના છેલ્લા સમયથી પ્રશ્ન ૧૫૯૧ મનુષ્યગતિને વિષે કેટલા ભાવો હોય ? ઉત્તર : ત્રણ ભાવ હોય છે. ઔદયિક અને પરિણામિક ૧ થી ૧૪, ક્ષાયિક સિદ્ધમાં. પ્રશ્ન ૧૫૯૨ તિર્યંચગતિને વિશે કેટલા ભાવ હોય? ઉત્તર : ત્રણ ભાવો હોય છે. ઔદયિક ભાવ : ૧ થી ૫ પરિણામિક ભાવ : ૧ થી ૧૧ ક્ષાયિક ભાવ : ૯/૨ થી ૧૪મા સુધી પ્રશ્ન ૧૫૯ક. નરકગતિને વિષે કેટલા ભાવે હોય? ઉત્તર : ત્રણ ભાવ હોય છે. For Private and Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Kરે ચતુર્થ કર્મગ્રંથ દયિક ભાવે : ૧ થી ૪ પરિણમિક ભાવ : ૧ થી ૧૧ ક્ષાયિક ભાવ : ૯/૨ ભાગથી ૧૪મા સુધી પ્રશ્ન ૧૫૯૪. એકે. આદિ ૪ જાતિને વિષે કેટલા ભાવ હોય? ઉત્તર : એકેન્દ્રિય, વિકલેન્દ્રિય જાતિને વિષે ત્રણ ભાવે હોય. ઔદયિક ભાવ : ૧-૨ પરિણામિક ભાવ : ૧ થી ૧૧ ક્ષાયિક ભાવ : ૯/૨ થી ૧૪મા ગુણ. સુધી જાણ. પ્રશ્ન ૧૫૫. પંચેન્દ્રિય જાતિને વિષે કેટલા ભાવે હોય? ઉત્તર : ત્રણ ભાવે હોય છે. દયિક, પારિણમિક ૧ થી ૧૪, ક્ષાયિક ભાવ સિદ્ધભગવંતેને. પ્રશ્ન ૧૫૯૬, દારિક-શરીર–અંગોપાંગ બંધન તથા સંઘાતનને વિષે કેટલા ભાવે હોય? ઉત્તર : ઔદારિક શરીર આદિમાં ત્રણ ભાવ હોય છે. ઔદચિક ભાવ : ૧ થી ૧૩ પરિણામિક ભાવ : ચૌદમાના દ્વિચરમ સમય સુધી ક્ષાયિક ભાવ : ચિદમાના છેલલા સમયથી પ્રશ્ન ૧૫૯૭ વૈકિય શરીર–અંગોપાંગ-બંધન-સંઘાતનમાં કેટલા ભાવે હોય? ઉત્તર : ત્રણ ભાવ હોય છે. ઔદયિક ભાવ : ૧ થી ૪ લબ્ધિપ્રત્યયિકવાળાને ૧ થી ૭ પરિણામિક ભાવ : ૧ થી ૧૦માના દ્વિચરમ સમય સુધી ક્ષાયિક ભાવ : ચિદમાના છેલ્લા સમયથી પ્રશ્ન ૧૫૯૮. આહારક શરીર, અંગોપાંગ, બંધન સંધાતનમાં કેટલા ભાવો હોય ? ઉત્તર : ત્રણ ભારે હોય છે. ઔદયિક ભાવ : છઠે ગુણ. જ ક્ષાયિક ભાવ : ચદમાના છેલ્લા સમયથી પરિણામિક ભાવ : દિમાના દ્વિચરમ સમય સુધી For Private and Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૫૯૯ તૈજસ-કાશ્મણ શરીર, બંધને તથા સંધાતનના ભેદમાં કેટલા ભાવે હોય? ઉત્તર : ત્રણ ભાવ હોય છે. ઔદયિક ભાવ : ૧ થી ૧૩ ક્ષાયિક ભાવ : ચૌદમાના છેલલા સમયથી પારિણમિક ભાવ : ચૌદમાના દ્વિચરમ સમય સુધી. પ્રશ્ન ૧૬૦૦, પહેલા સંઘયણમાં કેટલા ભાવે હોય? ઉત્તર : ત્રણ ભાવ હોય. દયિક ભાવ : ૧ થી ૧૩ ક્ષાયિક ભાવ : ચૌદમાના છેલ્લા સમયથી પરિણામિક ભાવ : ચૌદમાના દ્વિચરમ સમય સુધી. પ્રશ્ન ૧૬૦૧, બીજા અને ત્રીજા સંઘયણમાં કેટલા ભાવે હોય? ઉત્તર : ત્રણ ભાવે હેય છે. ઔદયિક ભાવ : ૧ થી ૧૧ ક્ષાયિક ભાવ : ચૌદમાના છેલ્લા સમયથી પરિણામિક ભાવ : ચૌદમાના દ્વિચરમ સમય સુધી. પ્રશ્ન ૧૬૦૨. છેલ્લા ત્રણ સંઘયણમાં કેટલા ભાવે હોય? ઉત્તર : ત્રણ ભાવ હોય છે. ઔદયિક ભાવ : ૧ થી ૭ ક્ષાયિક ભાવ : ચૌદમના છેલ્લા સમયથી પરિણામિક ભાવ : ચૌદમાના દ્વિચરમ સમય સુધી. પ્રશ્ન ૧૬૦૩, છ સંસ્થાનમાં કેટલા ભાવે હોય? ઉત્તર : ત્રણ ભાવ હોય છે. દયિક ભાવ : ૧ થી ૧૩ ક્ષાયિક ભાવ : ચૌદમાના છેલ્લા સમયથી પરિણામિક ભાવ : ચૌદમાના દ્વિચરમ સમય સુધી. પ્રશ્ન ૧૬૦૪. વણ–બંધ-રસ–સ્પર્શને વશ ભેદોમાં કેટલા ભાવે હોય ? ઉત્તર : ત્રણ ભારે હોય છે. For Private and Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ચતુર્થ કર્મગ્રંથ ઔદયિક ભાવ : ૧ થી ૧૩ ક્ષાયિક ભાવ : ચૌદમાના છેલ્લા સમયથી પરિણામિક ભાવ : ચૌદમાના દ્વિચરમ સમય સુધી. પ્રશ્ન ૧૬૦૫ દેવાનુપૂર્વીને વિષે કેટલા ભાવે હોય ? ઉત્તર : ત્રણ ભાવે હોય છે. ઔદયિક ભાવ : ૧-૨-૪ સાયિક ભાવ : ચૌદમાના છેલ્લા સમયથી પરિણામિક ભાવ : ચૌદમાના દ્વિચરમ સમય સુધી. પ્રશ્ન ૧૬૦૬. મનુષ્યપૂવને વિષે કેટલા ભાવ હોય? ઉત્તર : ત્રણ ભાવે હોય છે. ઔદયિક ભાવ : ૧-૨-૪ ક્ષાયિક ભાવ : ચૌદમાના છેલ્લા સમયથી, મતાંતરે સિદ્ધિ ગતિમાં. પરિણામિક ભાવ : ચૌદમાના ઉપત્ય સમય સુધી. પ્રશ્ન ૧૬૦૭. તિર્યંચાનુપૂર્વીને વિષે કેટલા ભાવો હોય? ઉત્તર : ત્રણ ભાવે હોય છે. ઔદયિક ભાવ : ૧-૨-૪ પરિણામિક ભાવ : ઉપશમ આશ્રયી ૧ થી ૧૧ ક્ષપક આશ્રયી ૧ થી ૯/૧ ક્ષાયિક ભાવ : ૯/૨ ભાગથી. પ્રશ્ન ૧૬૦૮. નરકાનુપૂવને વિષે કેટલા ભાવ હોય? ઉત્તર : ત્રણ ભાવે હોય છે. ઔદયિક ભાવ : ૧-૪ પરિણામિક ભાવ : ૧ થી ૧૧ સાયિક ભાવ : ૯/૨ ભાગથી. પ્રશ્ન ૧૬૦૦, બે વિહાગતિને વિષે કેટલા ભાવે હૈય? ઉત્તર : ત્રણ ભાવ હોય છે. ઔદયિક ભાવ : ૧ થી ૧૪ પરિણામિક ભાવ : ચદમાના દ્વિચરમ સમય સુધી સાયિક ભાવ : ચદમાના છેલ્લા સમયથી. For Private and Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૬૧૦, અનુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત, પરાધાત, ઉચ્છ્વાસ આ પાંચ પ્રકૃતિઓમાં કેટલા ભાવા હોય ? ઉત્તર : ત્રણ ભાવા હોય છે. ઔદયિક ભાવ : ૧ થી ૧૩ પારિણામિક ભાવ : ચૈઇમાના વિચરમ સમય સુધી : ચૈાદમાના છેલ્લા સમયથી. ક્ષાયિક ભાવ પ્રશ્ન ૧૬૧૧. આતપનામકર્મને વિષે કેટલા ભાવા હાય ? ઉત્તર : ત્રણ ભાવે હાય છે. ઔયિક ભાવ : ૧ લે પારિણામિક ભાવ : ૧૧ મા સુધી ક્ષાયિક ભાવ : નવમાના બીજા ભાગથી પ્રશ્ન ૧૬૧૨ ઉદ્યોતનામકને વિષે કેટલા ભાવા હાય? ઉત્તર : ત્રણ ભાવા હાય છે. મૌયિક ભાવ : ૧ થી ૫ પારિણામિક ભાવ : ૧૧ મા સુધી ક્ષાયિક ભાવ : ૯/૨ ભાગથી. પ્રશ્ન ૧૬૧૩ જિનનામકને વિષે કેટલા ભાવા હાય ? ઉત્તર : ત્રણ ભાવા હેાય છે. પારિમાણિક ભાવ : ૨-૩ ગુણ, સિવાય બધેય : સિદ્ધમાં ૧૭૫ ઔદિયક ભાવ : ૧૩-૧૪ ક્ષાયિક ભાવ પ્રશ્ન ૧૬૧૪, ત્રસ-આદર-પર્યાપ્ત, સુભગ, આદેય યશમાં કેટલા ભાવા હાય ? ઉત્તર : ત્રણ ભાવા હાય છે. ઔદયિક-પારિણામિક ભાવ : ચૌદમાના છેલ્લા સમય સુધી ક્ષાયિક ભાવ : સિદ્ધમાં પ્રશ્ન ૧૬૧પ. પ્રત્યેક-સ્થિર, શુભ, સુવર, દુઃસ્વર, અસ્થિર, અશુભ આ છ પ્રકૃતિઓમાં કેટલા-કયા ભાવેા કેવી રીતે હાય ? ઉત્તર : ત્રણ ભાવે હાય છે. ઔયિક ભાવ : ૧ થી ૧૩, For Private and Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પારિામિક ભાવ : ચૌદમાના દ્વિચરમ સમય સુધી. ક્ષાયિક ભાવ : ચૌદમાના છેલ્લા સમયથી પ્રશ્ન ૧૬૧૬. સ્થાવર નામકમ ને વિષે કયા ભાવેા કેવી રીતે ડાય? ઉત્તર : ત્રણ ભાવે હાય છે. ઔયિક ભાવ : ૧--૨. ક્ષાયિક ભાવ : ૯/૨ ભાગથી પ્રશ્ન ૧૬૧૭, અપર્યાપ્ત નામકમ'ને વિષે કયા ભાવા કેવી રીતે હાય ? ઉત્તર : ત્રણ ભાવેા હોય છે. ઔયિક ભાવ : ૧ લે પારિણામિક ભાવ : ચૈાદમાના ઉપાત્ત્વ સમય સુધી : ચૈાદમાના છેલ્લા સમયથી પાણિામિક ભાવ : ૧ થી ૧૧. તુ કમ ગ્રંથ ક્ષાયિક ભાવ પ્રશ્ન ૧૬૧૮, દુર્જીંગ, અનાદેય, અયશમાં કયા ભાવ! કેવી રીતે હાય ? ઉત્તર : ત્રણ ભાવેા હેાય છે. ઔયિક ભાવ : ૧ થી ૪ પારિણામિક ભાવ : ચૈાદમાના ચિરમ સમય સુધી : ચાદમાના છેલ્લા સમયથી. ક્ષાયિક ભાવ પ્રશ્ન ૧૬૧૯. નીચગેાત્રને વિશે કેટલા કયા ભાવેા કેટલી રીતે હોય ? ઉત્તર : ત્રણ ભાવે! હાય છે. ઔયિક ભાવ : ૧ થી ૫ સાયિક ભાવ ચૈાઇમાના છેલ્લા સમયથી ચારિણામિક ભાવ : ચાદમાના દ્વિચરમ સમય સુધી પ્રશ્ન ૧૬૨૦, ઉચ્ચગેાત્રને વિષે કેટલા કયા ભાવે કેવી રીતે હાય ! ઉત્તર : ત્રણ ભાવા હાય છે. ઔદિયક ભાવ : ૧ થી ૧૪ પારિામિક ભાવ : ૧ થી ૧૪ ક્ષાયિક ભાવ : સિદ્ધ ભગવતાને હાય છે. પ્રશ્ન ૧૬૨૧. અંતરાયની પાંચે પ્રકૃતિને વિષે કેટલા ક્યા ભાવા કેવી રીતે હાય ? ઉત્તર : ચાર ભાવા હાય છે. ઔયિક, ક્ષયાપમિક અને પારિણામિક ભાવ ૧ થી ૧૨ સુધુ. સુધી. ક્ષાયિક ભાવ ૧૩મા ગુણુસ્થાનકથી સિદ્ધ ભગવંતાને હાય. ચતુર્થાં ગ્રંથ પ્રશ્નોત્તરી સમાપ્ત For Private and Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથમાળા નોંતરી ઍ, નાં અન્ય પ્રકાશનો લિબક-સંપાદક પૂ. શ્રીનરવાહનવિજયજી વ જીવ-વિચાર ર દંડક 3 નવતાવી જ કર્મ ગ્રંથ-૧. 5 કમૅગ્રંથ- ર 6 સત્તા પ્રકરણ 7 કમૅકંથ- 3 પ્રસ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રસ્નોતરી પ્રશ્નોત્તરી રૂા. 6 - 00 રૂા. - 00 રૂા. 9 - 00 રૂા. 6 - 00 8aa. 8 - 00 રૂા. 6 - 00 રૂા. 10 - 00 : વ્યવસ્થાપક : શાહુ અશોકકુમાર કેશવલાલ ર૦૪, કુન્દન એપાર્ટમેન્ટ, સુભાષ ચોક, પીપુરા, સુરત-ર For Private and Personal Use Only થઈદલ પ્રોગ્રેસીવ પિન્ટી ઈઝ 4n!! બજા, સુરત