SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ ચતુર્થ કર્મગ્રંથ ઉત્તર : પાંચ ભાવમાંથી ચાર ભાવે હોય છે. અવધિજ્ઞાનાવરણીયને પશમ અનાદિ ન હોય પણ સંસી પંચેન્દ્રિયપણું પામ્યા પછી હોય છે. ક્ષાયિકભાવ તેરમા ગુણસ્થાનકથી. ઔદયિકભાવ-પરિણામિકભાવ ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી. ક્ષપશમભાવ-જ્યાં સુધી અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન ન થાય ત્યાં સુધી શુદ્ધ ઔદયિક ભાવ કહેવાય, અને પશમભાવ થયા પછી અર્થાત્ વિર્ભાગજ્ઞાન કે અવધિજ્ઞાન થયા પછી ઉદયાનુવિદ્ધ ક્ષપશમભાવ કહેવાય છે. શુદ્ધ દયિકભાવ અને ઉદયાનુવિદ્ધ ક્ષપશમભાવ બને છે થી ૧૨ ગુણસ્થાનક સુધી હોય છે. પ્રશ્ન ૧૫૬૮. મન:પર્યવ જ્ઞાનાવરણીયમાં પાંચ ભાવે માંથી કેટલા ભાવે હોય? ઉત્તર : પાંચ ભાવમાંથી ચાર ભાવે હોય તે આ પ્રમાણે છે. ક્ષાયિકભાવ : ૧૩માં ગુણસ્થાનકથી ઔદયિકભાવ : પરિણાસિક ભાવ ૧ થી ૧૨ ગુણ. સુધી હોય. ક્ષેપશમભાવ : ૧ થી ૫ ગુણસ્થાનક સુધી શુદ્ધ ઔદયિકભાવ ૬ થી ૧૨ ,, ,, ઉદયાનુવિદ્ધ ક્ષ પામભાવ, જે જીવોને મન પર્યવજ્ઞાન થયેલ હોય તેમને જાણ પ્રશ્ન ૧૫૬૯. કેવલજ્ઞાનાવરણીયમાં પાંચ ભાવોમાંથી કેટલા ભાવે હોય? ઉત્તર : પાંચ ભાવમાંથી ત્રણ ભાવે હોય છે. ઔદયિક પરિણાસિકભાવ ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી ક્ષાયિકભાવ ૧૩માં ગુણરથાનકથી હોય. ક્ષપશમભાવ હોય જ નહિ, તેથી શુદ્ધ ઔદયિક ભાવ જ હોય છે, Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy