________________
ચતુર્થ કમ ગ્રંથ
પ્રશ્ન ૧૪૧૮. લાભ કષાય ભાવમાં કેટલી માણાએ હાય ? ઉત્તર : ઉપર જણાવેલ પપ તથા સૂક્ષ્મ સંપરાય ચારિત્ર સાથે ૫૯ માણાએ ઘટે છે.
પ્રશ્ન ૧૪૧૯. પુરૂષવેદ ભાવમાં કેટલી માણાએ હાય ? ઉત્તર : ૪૫ માણાએ હોય છે.
૩ ગતિ, (નરકગતિ સિવાય) પંચે, જાતિ, ત્રસકાય, ૩ યાગ, પુરૂષવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સયમ, (સૂક્ષ્મ સ`પરાય યથાખ્યાત સિવાય) ૪ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, આહારી, તથા અનાહારી.
૧૨૨
પ્રશ્ન ૧૪૨૦. સ્ત્રીવેદ ભાવમાં કેટલી માણાઓ હોય ? ઉત્તર ૪૪ માણાએ હાય છે.
૩ ગતિ, (નરકગતિ સિવાય) પંચે. જાતિ, ત્રસકાય, ૩ યાગ, સ્ત્રીવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ અજ્ઞાન, ૪ સંયમ (સૂક્ષ્મ સ`પરાયયથાખ્યાત પરિહાર વિ. વિના) ૩ દર્શીન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, આહારી તથા અનાહારી.
હાય ?
પ્રશ્ન ૧૪૬૧, નપુંસકવેદ ભાવમાં કેટલી માણાઓ હોય ? ૫૫ માણાએ હોય છે.
ઉત્તર
૩ ગતિ, (દેવગતિ સિવાય) ૫ જાતિ, ૬ કાય, ક યાગ, નપુંસકવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સયમ, સૂક્ષ્મ સપરાય યથાખ્યાત સિવાય) ૬ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભ-~, ૬ સમકિત, સન્ની, અસન્ની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૧૪૨૨ પહેલી ત્રણ લેડ્યા ભાવામાં કેટલી માણા
ઉત્તર : ૫૩ માણાએ હાય છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ચેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્રમ સંપરાય-યથાખ્યાત સિવાય), ૩ દર્શન, પેાતતાની એક એક લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમતિ, સન્ની, અસની, આહારી તથા અણ્ણાહારી.
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org