SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ કમ ગ્રંથ પ્રશ્ન ૧૪૧૮. લાભ કષાય ભાવમાં કેટલી માણાએ હાય ? ઉત્તર : ઉપર જણાવેલ પપ તથા સૂક્ષ્મ સંપરાય ચારિત્ર સાથે ૫૯ માણાએ ઘટે છે. પ્રશ્ન ૧૪૧૯. પુરૂષવેદ ભાવમાં કેટલી માણાએ હાય ? ઉત્તર : ૪૫ માણાએ હોય છે. ૩ ગતિ, (નરકગતિ સિવાય) પંચે, જાતિ, ત્રસકાય, ૩ યાગ, પુરૂષવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સયમ, (સૂક્ષ્મ સ`પરાય યથાખ્યાત સિવાય) ૪ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, આહારી, તથા અનાહારી. ૧૨૨ પ્રશ્ન ૧૪૨૦. સ્ત્રીવેદ ભાવમાં કેટલી માણાઓ હોય ? ઉત્તર ૪૪ માણાએ હાય છે. ૩ ગતિ, (નરકગતિ સિવાય) પંચે. જાતિ, ત્રસકાય, ૩ યાગ, સ્ત્રીવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ અજ્ઞાન, ૪ સંયમ (સૂક્ષ્મ સ`પરાયયથાખ્યાત પરિહાર વિ. વિના) ૩ દર્શીન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, આહારી તથા અનાહારી. હાય ? પ્રશ્ન ૧૪૬૧, નપુંસકવેદ ભાવમાં કેટલી માણાઓ હોય ? ૫૫ માણાએ હોય છે. ઉત્તર ૩ ગતિ, (દેવગતિ સિવાય) ૫ જાતિ, ૬ કાય, ક યાગ, નપુંસકવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સયમ, સૂક્ષ્મ સપરાય યથાખ્યાત સિવાય) ૬ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભ-~, ૬ સમકિત, સન્ની, અસન્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૧૪૨૨ પહેલી ત્રણ લેડ્યા ભાવામાં કેટલી માણા ઉત્તર : ૫૩ માણાએ હાય છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ચેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્રમ સંપરાય-યથાખ્યાત સિવાય), ૩ દર્શન, પેાતતાની એક એક લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમતિ, સન્ની, અસની, આહારી તથા અણ્ણાહારી. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy