SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૨૩ પ્રશ્ન ૧૪૨૩. તેને વેશ્યા ભાવમાં કેટલી માર્ગણાઓ હેય છે? ઉત્તર : ૪૭ માર્ગણાઓ હોય છે. ૩ ગતિ (નરકગતિ સિવાય), એકે. પંચે. જાતિ, પૃથ્વી. અ... વનસ્પતિ-ત્રસકાય, 3 ચોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, પ સંયમ (સૂક્ષ્મ સંપાય-યથાખ્યાત સિવાય), ૩ દર્શન, તેજે લેગ્યા, ભવ્ય, અભવ્ય, સની, અસત્ની, આહારી, અણાહારી, ૬ સમક્તિ. પ્રશ્ન ૧૪૨૪. પદ્મ લેડ્યા ભાવમાં કેટલી માર્ગણાઓ ઘટે? ઉત્તર : ૪ર માર્ગણાઓ ઘટે છે. ૩ ગતિ (નરકગતિ સિવાય), પંચે. જતિ, ત્રસકાય, 3 ભેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, પ સંયમ (સૂક્ષ્મ સંપરાય યથા પ્રખ્યાત સિવાય), ૩ દર્શન, પદ્મ લેડ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સની, આહારી તથા અણહારી. પ્રશ્ન ૧૪રપ શુકલ લેડ્યા ભાવમાં કેટલી માર્ગણાઓ ઘટે? ઉત્તર : ૪૬ માણાઓ હોય છે. ૩ ગતિ (નરકગતિ સિવાય), પંચે. જાતિ, ત્રસકાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, પ જ્ઞાન, ૩ અજ્ઞાન, છ સંયમ, ૪ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, અભવ્ય. ૬ સમક્તિ, સન્ની, આહારી તથા અણુહારી. પ્રશ્ન ૧૪ર૬ ભવ્યત્વ ભાવમાં કેટલી માગણઓ હોય? ઉત્તર : એક અભવ્ય સિવાયની ૬૧ માર્ગનું હોય છે. પ્રશ્ન ૧૪ર૭. અભવ્ય ભાવમાં કેટલી માર્ગણ હોય? ઉત૨ : ૪૩ માગણીઓ હોય છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ૨ દર્શન, ૬ લેશ્યા, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસન્ની, આહારી તથા અણહારી. પ્રશ્ન ૧૪૨૮. જીવત્વ ભાવમાં કેટલી માર્ગણાઓ હોય? ઉત્તર : બાસઠે બાસઠ માગણાઓ હોય છે. પ્રશ્ન ૧૪૨. બાસઠે માગણાઓ હેય એવા ભાવ કેટલા? ઉત્તર આવા બે ભાવો હોય છે, અસિદ્ધપણું, છત્વ. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy