SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૪૧૩. નરકગતિ ભાવમાં કેટલી માર્ગણાઓ હોય? ઉત્તર : ૩પ માર્ગણાઓ હોય છે. નરકગતિ, પંચે. જતિ, ત્રસકાય, 3 ભેગ, નપું. વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, કે દર્શન. પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૧૪૧૪ તિર્યંચગતિ ભાવમાં કેટલી માર્ગણાઓ હોય? ઉત્તર : ૫૧ માર્ગણુઓ હોય છે. તિર્યંચગતિ, ૫ જાતિ, ૬ કાય, 3 ભેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ–દેશવિરતિ, સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સની, અસની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૧૪૧પ. મનુષ્યગતિ ભાવમાં કેટલી માર્ગણાઓ હોય? ઉત્તર : ૫૦ માર્ગણાઓ હોય છે. મનુષ્યગતિ, પંચે જાતિ, ત્રસકાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, પ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સની, અસની, આહારી તથા અનહારી. પ્રશ્ન ૧૪૧૬. દેવગતિ ભાવમાં કેટલી માર્ગણાઓ હોય? ઉત્તર : ૩૯ માર્ગણાઓ હોય છે. દેવગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ યેગ, પુરૂષદ, સ્ત્રીવેદ, ૪ કષાય, કે જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સની, આહારી તથા અનાહારી. પ્ર. ૧૪૧. પ્રાધ, માન, માયા ભામાં કેટલી માર્ગણાઓ હોય? ઉત્તર : પપ માર્ગ ણાઓ હોય છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ભેગ, વેદ, પિતપતાને એક કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, (સૂમ સંપરાય યથાખ્યાત સિવાય) ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સની, અસત્ની, આહારી તથા અનાહારી. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy