SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ઉત્તર : મનુષ્ય અને તિય ચે વૈકિય શરીર મિશ્ર ગુણસ્થાનકે બનાવતાં નથી. તેથી વૈકિય મિશ્રગ હોતો નથી. અથવા કોઈ કારણથી આચાર્યોએ (પૂર્વના મહાપુરૂષોએ) તેની વિવક્ષા કરેલ નથી, તેથી ઉપર મુજબ સમાધાન સમજવું. પ્રશ્ન ૯૧૭ મિથ્યાત્વ, સાસ્વાદન તથા અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૧૩ ભેગ કેવી રીતે ઘટે છે? ઉત્તર : મિથ્યાત્વ, સાસ્વાદન, અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક પર્યાપ્ત તથા અપર્યાપ્તાવસ્થામાં હોય છે. પર્યાપ્તા જેની અપેક્ષાએ જ મનના, ૪ વચનના દારિક તથા વૈક્રિય કાયયેગ હોઈ શકે છે. અપર્યાપ્તાવસ્થાની અપેક્ષાએ કામણ કાગ, ઔદારિક મિશ્રણ તથા વૈકિય મિશ્રગ હોઈ શકે છે, તેથી તેર હિય છે. પ્રશ્ન ૯૧૮, દેશવિરતિ ગુણસ્થાનકે ૧૧ વેગ શી રીતે ઘટે? ઉત્તર દેશવિરતિ ગુણસ્થાનક પર્યાપ્તા મનુષ્ય તથા તિર્યંચને હોય છે. તેથી જ મનના, ૪ વચનના, ઔદારિક કાયયેશ એમ નવ ગ હોય છે. તથા જે દેશવિરતિ મનુષ્ય તથા તિર્યંચે વૈક્રિય લબ્ધિવાળા હોય છે, તેઓ જ્યારે વૈકિય શરીર બનાવે, ત્યારે વૈક્રિય શરીર બનાવતાં આરંભકાળે તથા અંતકાળે (પરિત્યાગ કરતાં) વૈક્રિય મિશ્ર કાગ હોય છે. અને વચ્ચેના કાળમાં (વૈકિય શરીર બની ગયા બાદ તેને ત્યાગ કરવા મહેનત ન કરે ત્યાં સુધી) વૈકિય કાયયોગ હોય છે. પ્રશ્ન ૯૧૯, અપૂર્વાદિ પાંચ ગુણસ્થાનકે નવ ગ શા માટે હોય? ઉત્તર : અપૂર્વકરણ આદિ પાંચ ગુણસ્થાનકેને વિષે અત્યંત અતિ વિશુદ્ધિ હોવાથી વૈક્રિયદ્રિક, આહારદ્ધિક એ ચાર યોગો હતા નથી તથા વૈક્રિય અને આહારક મેંગમાં રહેલા જીને શ્રેણી આરંભને અભાવ હોય છે, તે કારણથી ન હોય. અને કાશ્મણ, ઔદારિક મિશ્રણ અપર્યાપ્તાવસ્થામાં રહેલા ને હૈય છે, આ પાંચ ગુણસ્થાનકવાળા છે અપર્યાપ્તા હોતા નથી તે કારગુથી ન હોય. એમ ૬ ગ સિવાયનાં હોય છે, Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy