SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ–ર પાંચ મલ ભાવા તથા ઉત્તર ભાવના-૫૩ ભેદોનું વર્ણન વસમ ખય સીસાદય પરિણામા દુનવ અડ્રેટર ઇગ વીસા । તિયભેય સન્નિ વાઈય સમ ચરણ પદ્મમ ભાવે ॥ ૬૭ || ભાવાર્થ : ઉપશમ, ક્ષાયિક, યાપશમિક, ઔયિક તથા પારિણામિક એ પાંચ ભાવેા છે તેના અનુક્રમે ૨, ૯, ૧૮, ૨૧ અને ૩ ભેદો થાય છે. તથા સાન્નિપાતિક ભાવ છઠ્ઠો છે. પહેલા ભાવના સમક્તિ તથા ચારિત્ર આ બે ભેદ છે ॥ ૬૭ ॥ પ્રશ્ન ૧૨૪૩ મૂલ ભાવા કેટલા હાય છે કયા કયા ? ઉત્તર : આ પ્રમાણે પાંચ છે. ૨. ક્ષાયિક ભાવ ૩. ક્ષાયે પશમિકભાવ ૫. પારિણામણિક ભાવ ૯૧ ૧. ઉપશમ ભાવ ૪. ઔદિયક ભાવ પ્રશ્ન ૧૨૪૪ ઉપશમ ભાવ કેાને કહેવાય ? ઉત્તર : કમના વિપાકથી તથા પ્રદેશથી ઉયભાવ ન રહેવા અર્થાત વિપાકાય રૂપ કર્મ પુદગલાનું સર્વથા નિવૃત એટલે ઉપશમન થવું, તેનું નામ ઉપશમ ભાવ કહેવાય છે. પ્રશ્ન ૧૨૪૫ ક્ષાયિક ભાવ કેને કહેવાય ? ઉત્તર : ઉદય ઉદીરણા અને સત્તામાંથી કર્મ પુદ્ગલેના અત્યંત ઉચ્છેદ એટલે સર્વથા નાશ કરવા અથવા કર્માંરજથી નિવૃત્ત થવું, તેનું નામ ક્ષાયિક ભાવ. · શ્ન ૧૪૬. યે?પશામિક ભાવ કેને કહેવાય ? ઉત્તર : ઉદયમાં આવેલા કર્મ પુદગલેનેા ક્ષય કરવા અને જે કર્મ પુદગલા ઉદયાવલીકામાં આવેલ નથી, તે પુદગલાના ઉપશમ કરવા એટલે ક્ષય તથા ઉપશમ ભેગા થતાં ક્ષયાપશમ ભાવ થાય છે. તે ક્ષયાપશમ કહેવાય છે. પ્રશ્ન ૧૨૪૭, ઔદયિક ભાવ કોને કહેવાય ? ઉત્તર : શુભાશુભ પ્રકૃતિને વિપાકથી ભોગવવી તેનું નામ ઔદિયા. તે ભાવમાં વવું તેનું નામ ઔદિય ભાવ, Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy