SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ કર્મગ્રંથ ઉત્તર : એવી ૩ માણાઓ છે : મતિઅજ્ઞાન, શ્રત અજ્ઞાન, શુકલેશ્યા. પ્રશ્ન ૮૮૧ કેઈપણ સુડતાલીશ માર્ગણાઓ ઘટે એવી માણ કેટલી? ઉત્તર : એવી એક માર્ગ છે : તેજલેશ્યા. પ્રશ્ન ૮૮૨. કેઈપણ પીસ્તાલીશ માર્ગણ ઘટે એવી માગણ કેટલી ? ઉત્તર : એવી એક માગણી છે પુરૂષદ. પ્રશ્ન ૮૮૩ કઈપણ ચુંમાલીશ માર્ગણાઓ ઘટે એવી માગણ કેટલી? ઉત્તર : એવી બે માર્ગ છે : સ્ત્રીવેદ, મિથ્યાત્વ. પ્રશ્ન ૮૮૪. કેઈપણ તેતાલીશ માર્ગણાઓ ઘટે એવી માગણ કેટલી? ઉત્તર : એવી ૬ માર્ગણાઓ છે : ૩ જ્ઞાન, અવધિ દર્શન, અભવ્ય, ક્ષાયિક સમતિ. પ્રશ્ન ૮૮૫. કોઈપણ બેતાલીશ માર્ગણાઓ ઘટે એવી માગણી કેટલી? ઉત્તર : એવી બે માર્ગણુઓ છે: પદ્મલેશ્યા, સાસ્વાદન સમક્તિ. પ્રશ્ન ૮૮૬ કઈ પણ ચાલીસ માર્ગણ ઘટે એવી માગણી કેટલી? ઉત્તર : એવી એક માણે છે, ઉપશમ સમકિત. પ્રશ્ન ૮૮૭. કેઈપણું ઓગણચાલીસ માર્ગણ ઘટે એવી માર્ગણા કેટલી? ઉત્તર : એવી બે માર્ગ છે: દેવગતિ, પશમ સમક્તિ. પ્રશ્ન ૮૮૮. કઈ પણ સાડત્રીસ માર્ગણાઓ ઘટે એવી માગણ કેટલી? ઉત્તર : એવી એક માર્ગ શું છે મન:પર્યવજ્ઞાન. પ્રશ્ન ૮૮૯ કોઈપણ છત્રીસ માણાઓ ઘટે એવી માર્ગણાએ કેટલી? Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy