SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ચતુર્થ કર્મગ્રંથ અંતે ૨૫ ને અંત થતું હોવાથી તે ૨૫ પ્રકૃતિને અનંતાનુબંધી અવિરતિ પ્રત્યયિકી કહેવાય છે. દશ પ્રકૃતિઓને ચેથા ગુણસ્થાનકના અંતે અંત થતું હોવાથી તે દશે પ્રકૃતિએને અપ્રત્યાખ્યાનીય અવિરતિ પ્રત્યયિકી કહેવાય છે. આ રીતે તે ૩૫ ને બંધ હોય છે. એટલે કે પહેલે ગુણઠાણે ૩૫માંથી કેઈપણ બંધાય બીજા ગુણઠાણે ૩૫માંથી કેઈપણ બંધાય ત્રીજા ગુણઠાણે ૯માંથી કેઈપણ બંધાય ચેથા ગુગઠાણે ૧૦ પ્રકૃતિઓમાંથી કોઈપણ બંધાય છે. પ્રશ્ન ૧૦૦૦ કષાય પ્રત્યયિકી પ્રકૃતિઓ કેટલી અને કંઈ ઉત્તર : કષાય પ્રત્યયિકી દિપ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય ૬, ૪ દર્શનાવરણીય, નિદ્રા, પ્રચલા, વેદનીય ૧, અશાતા વેદનીય, આયુ ૧, દેવાયુષ્ય, ગોત્ર ૧, ઉચ્ચગેત્ર, મેહનીય ૧૫, પ્રત્યાખ્યાનાદિ ૮, કષાય, હાસ્યાદિ ૬, પુરૂષદ, નામ ૩૧, પિંડપ્રકૃતિ ૧૩, દેવગતિ, પંચે. જાતિ, વૈકિય-તેજસ કામણ શરીર, વૈકિય અંગે પાંગ, ૪ વર્ણાદિ, શુભવિહાગતિ, દેવાનુપૂવી, સમચતુરસ સંસ્થાન, . . . પ્રત્યેક ૫, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિમણ, ઉપઘાત. ત્રસ ૧૦, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, સુભગ, સુસ્વર, આદેય, યશ, શુભ. સ્થાવર ૩, અસ્થિર, અશુભઅયશ. પ્રશ્ન ૧૦૦૧, કષાય પ્રત્યયિકી દપ પ્રકૃતિઓ કઈ રીતે બંધાય છે? ક્યાં ક્યાં સુધી બંધાય છે? તેને શું કહેવાય? ઉત્તર : કષાય પ્રત્યચિકી દપ પ્રકૃતિએ આ રીતે બંધાય છે : પ્રત્યાખ્યાનીય ૪, કષાય, દેશવિરતિ ગુણસ્થાનક સુધી બંધાય છે. તેને, સામાન્યથી પ્રત્યાખ્યાનીય કષાય પ્રત્યયિકી કહી શકાય. અશાતા વેદનીય, દેવાયુષ્ય, અરતિ, શોક, અસ્થિર, અશુભ, અયશ આ ૭ પ્રકૃતિઓ છઠ્ઠા ગુણસ્થાનક સુધી બંધાય છે. તેને સામાન્યથી પ્રમત્ત કષાય પ્રત્યયિકી કહી શકાય, નિદ્રા, પ્રચલા, દેવગતિ, પંચ, જાતિ, Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy