SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ–૨ એઈ. જાતિ, તે, જાતિ, છેવ≠ સંઘયણુ, હુંડક સંસ્થાન, નરકનુપૂર્વી, તપનામક, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત તથા સાધારણ નામકર્મ આ ૧૬ પ્રકૃતિએ મિથ્યાત્વનો ઉદય હોય ત્યારેજ બંધાય છે. પ્રશ્ન ૯૯૬ : પ્રત્યયિકી બધ એટલે શું? ઉત્તર : તે તે ખધ હેતુને ઉડ્ડય હાય, ત્યારે જ બંધાય તે પ્રત્યયિકી મધ કહેવાય છે. પ્રશ્ન ૯૯૭ : અવિરતિ પ્રત્યયિકી પ્રકૃતિએ ખંધમાં કેટલી હોય ? ઉત્તર : ૩પ હોય છે : દર્શનાવરણીય કૈ, નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા, થીણુદ્ધી, મેાહનીય ૯, અનંતાનુબંધી ૪ કષાય, અપ્રત્યાખાનીય ૪ કષાય, સ્ત્રીવેદ, આયુષ્ય ૨, તિર્યંચાયુષ્ય, મનુષ્યાયુષ્ય. નામ ૨૦, પિડપ્રકૃતિ ૧૬, પ્રત્યેક ૧, સ્થાવર ૩ = ૨૦. પિ’ડપ્રકૃતિ ૧૬, મનુષ્યગતિ, તિય ચગતિ, પહેલાં પાંચ સંધયણુ, મધ્યમ ૪ સંસ્થાન, અશુભવિહાયેાગતિ, ઔદારિક શરીર, સૌદારિક અંગોપાંગ, તિય ચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, પ્રત્યેક ૧ : ઉદ્યોત નામક . સ્થાવર ૩ : દુગ, દુસ્વર તથા અનાદેય નામક ગાત્ર ૧ : નીગેાત્ર. પ્રશ્ન ૯૯૮ : મિથ્યાત્વ, ૩૩ અવિરતિ પ્રત્યયિકી આ ૩૫ પ્રકૃતિ ઉત્તર : મિથ્યાત્વ અંધ હેતુ હાય, ત્યાં અવિરતિબંધ હેતુ અવશ્ય હાય જ, તેથી મિથ્યાત્વ, અવિરતિ પ્રત્યયિકી ૩૧ પ્રકૃતિને ગણાવેલી છે. પ્રશ્ન મંધાય છે? ઉત્તર : અવિરતિ પ્રત્યર્ષિકી ૩૫ પ્રકૃતિના બંધ આ પ્રમાણે થાય છે. મિથ્યાત્વ ગુણસ્થાનકે ૩૫માંથી ક્રેઈપણ પ્રકૃતિ' ખ'ધાય છે, ખીજા ગુણુઠાણું ૩૫માંથી કોઈપણ બંધાય છે, પણ ખીજાના આને શા માટે કહેલી છે? ૯૯૯ : અવિરતિ-પ્રત્યયિકી ૩૫ પ્રકૃતિ કયાં કયાં Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy