SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ હાય ? પ્રશ્ન ૯૯૦ છ થી દશ ગુણુઠાણા સુધી કેટલા હાય ? ઉત્તર : છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકથી દશમા સૂક્ષ્મ સ ́પરાય સુધી બે મૂલબંધ હેતુ હાય છે : કષાય તથા યાગ. પ્રશ્ન ૯૯૧. અગ્યારથી તેર ગુણુઠાણામાં કેટલા મૂળ ખંધ હેતુ ચતુર્થાં ક ગ્રંથ મૂલબંધ હેતુ ઉત્તર : અગ્યારમા ઉપશાંત માહ ગુણસ્થાનકથી તેમા સચેકિંગ કૈવલી ગુણસ્થાનક સુધી એક મૂળ મહેતુ ધ્યેાગ’ નામને હાય છે. પ્રશ્ન ૯૯૨ ચૌદમા ગુણુઠાણે કેટલા મૂળ અંધ હેતુ હોય ? ઉત્તર : એક પશુ મૂળ ખંધ હેતુ ન હાય. ઉ મિચ્છ મિચ્છ અવિરઈ પઈ સાય સાલ તીસા । જોગ વિષ્ણુ તિ પુઈયા હારંગ જિણ વજ્જ સેસાએ ૫૬॥ ભાવાર્થ :— ચાર બંધ હેતુવાળી એક શાતાવેદનીય, મિથ્યાત્વ હેતુવાળી ૧૬ પ્રકૃતિએ, મિથ્યાત્વ-અવિરતિ એ બે હેતુવાળી ૩૫ પ્રકૃતિએ, ચેાગ વિના ૩ હેતુવાળી ૬૫ પ્રકૃતિ, આહારકક્રિ જીનનામ વજીને જાણવી. ॥ ૫૬ ॥ પ્રશ્ન ૯૯૩. ચારેય ખંધ હેતુથી બંધાય એવી ઉત્તર પ્રકૃતિએ કેટલી હાય છે? ઉત્તર : આવી એક શાતાવેદનીય કમ પ્રકૃતિ છે, પ્રશ્ન ૯૯૪. શાતાવેદનીય ચારેય ખ'ધ હેતુથી કઈ રીતે બંધાય ? ઉત્તર : મિથ્યાત્વગુણુસ્થાનકથી તેર ગુણુઠાણા સુધી શાતાવેદનીય ખંધાય છે. તેમાં મિથ્યાત્વ ગુણઢાણું મિથ્યાત્વ હેતુથી બંધાય છે. ૨-૩-૪-૫ ગુણઠાણે અવિરતિ હેતુથી બંધાય છે. ૬-૭-૮-૯-૧૦ ગુણઠાણે કષાય હેતુથી ખંધાય છે. અને ૧૧-૧૨-૧૩ ગુણઠાણે યાગ હેતુથી ખધાય છે. તેથી ચાર બંધ હેતુવાળી (પ્રત્યયિકી) કહેવાય છે. પ્રશ્ન ૯પ. મિથ્યાત્વ પ્રત્યયિકી પ્રકૃતિએ કેટલી હાય છે ? ઉત્તર : આવી પ્રકૃતિએ ૧૬ હાય છે. તે આ પ્રમાણે ઃ મિથ્યાત્વ મહનીય, નપુસકવે, નરકાસુષ્ય, નાગતિ, એક, જાતિ, Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy