SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫. સાસ્વાદન » ดี (๕ เG สี (สี สี પ્રશ્નોત્તરી ભાગ-૨ એક સગી ભાગ ૧ લે ગુણસ્થાનક * ; , ૨ જે મિશ્ર ” ; કે જે અપૂર્વકરણ અનિવૃત્તિકરણ > > , ૫ મે સૂક્ષ્મ સંપરાય » by , ૬ ઠે ઉપશાંત મેહ » by , ૭ મે ક્ષણ મેહ » , ૮ મે અગિ કેવલી પ્રશ્ન ૧૨૧૪. સંગી ભાંગા બનાવવા માટે એકની સંખ્યામાં કઈ કઈ સંજ્ઞાઓ જાણવી? ઉત્તર : સંયેગી ભાંગાઓમાં એકની સંખ્યામાં નીચે પ્રમાણેની સંજ્ઞાઓ જાણવી : (૧) સાસ્વાદન ગુણસ્થાનક (૨) મિશ્ર ગુણસ્થાનક (૩) અપૂર્વકરણ , (૪) અનિવૃત્તિકરણ , (૫) સૂક્ષ્મ સંપરાય , (૬) ઉપશાંત મેહ ,, (૭) ક્ષીણ મેહ (૮) અગિ કેવલી, આ મુજબ સંજ્ઞા જાણવી. પ્રશ્ન ૧૨૧૫. ત્રિક સંયોગી ભાંગ અનિયત ગુણસ્થાનકે વિશે કેટલા થાય? ઉત્ત૨ - અનિયત આઠ ગુણસ્થાનકોના દ્વિક સંયેગી ૨૮ ભાંગા થાય છે, તે આ પ્રમાણે અંકની સંખ્યામાં જાણવા : ૧૨ ૧૬ ૨૪ ૨૮ ૩૭ ૪૫૭ ૫૮ ૧૩ ૧૭ ૨.૫ ૩૪ ૩૮ ૪૮ ૬૭ ૧૪ ૧૮ ૨૯ ૩૫ ૪૫ ૫૬ ૬૮ ૧૫ ૨.૩ ૨.૭ ૩૬ ૪૬ ૫-૭ ૭૮ આ રીતે અડ્ડવીશ ભાંગા જાગુવા. પ્રશ્ન ૧૨૧૬, દ્રિક સંગી ૨૮ ભાંગા ગુણસ્થાનકના નામ સાથે કઈ રીતે જાણવા ? Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy