SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુથ ક સ થ ઉત્તર : દ્વિક સંયોગી અઠ્ઠાવીશ ભાંગાએ ગુણુસ્થાનકના નામ સાથે આ રીતે જાણવા : સાસ્વાદન મિશ્ર ૭૬ "" ,, ,, "" "" ,, , ,, "" મિશ્ર અપૂર્વ કરણ અનિવૃત્તિકરણ ,, અપૂર્વ કરણ અનિવૃત્તિકરણ સૂક્ષ્મ સપરાય ઉપશાંતમે હ ક્ષીણમાહ અચેકિંગ કેવલી સૂક્ષ્મ સપરાય ઉપશાંતમાહ ક્ષીણમેહુ અયેટિંગ કેવલી ,, અપૂર્ણાંકરણ અનિવૃત્તિકરણ Jain Education International અપૂર્ણાંકરણ સૂક્ષ્મ સંપરાય ઉપશાંત માહ "" "" "" અનિવૃત્તિકરણ સૂક્ષ્મ સંપરાય "" "" ,, "" ક્ષીણમે હ અયેટિંગ કેવલી સૂક્ષ્મ સંપરાય. ઉપશાંતમેાહુ ક્ષીણમાહ અયાગિ કેવલી ઉપશાંતમાહ ક્ષીણ માહ અયેાગિ કેવલી 22 ઉપશાંતમાહ ક્ષીણમાહ આ રીતે અઠ્ઠાવીસ જાણુવા. 79 ક્ષીણમેહ અયેકિંગ કેવલી અયેટિંગ કેવલી પ્રશ્ન ૧૨૧૭, દ્વિક સયાગી અઠ્ઠાવીસ ભાંગા ગુણસ્થાનક આશ્રયી થયા, તેને અર્થ શું ? For Private and Personal Use Only ઉત્તર : આઠ અનિયત ગુણુસ્થાનકાનાં દ્વિક સયાગી અઠ્ઠાવીસ ભાંગા થયા, તેના અર્થ એ થાય છે કે, આઠ ગુણુસ્થાનકોમાં કોઈવાર જીવા ન પણુ હૈાય એવું બને છે કેાઈવાર એક સંચેગી ભાંગાની જેમ રહેલા હાય, એમ પશુ બને છે. કોઈવાર દ્વિક સયેાગી ભાંગાની જેમ જે જે ગુણસ્થાનકાનાં નામે અઠ્ઠાવીસ ભાંગામાં લખેલ છે, તે તે ભાંગાવાળા ગુરુસ્થાનકાને વિષે જવા હોય અને બીજા ગુણુસ્થાનમાં ન પણ હાય, એવું બને છે. માટે દ્વિક સંયોગી અઠ્ઠાવીસ ભાંગાઓમાંથી કોઈ કોઈ ભાંગે જીવા હાય અને કઈ કઈ ભાંગે ન પશુ હોય, એમય અને છે. આ રીતે દરેક ત્રિક સંચાગિ આદિ ભાંગામાં પણ જાણવું. www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy