SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૨૬ ચતુર્થ કર્મ ગ્રંથ ક્ષાયિક પરિમાણિક સિદ્ધ ભગવંતોને હોય. મનુષ્યને ઉપશમ શ્રેણીમાં પાંચે ભાવનો ભાગ હોય. આ પંદર ભાંગા સાન્નિપાતિકના હોય, બાકીના ૨૦ ભગા અસંભવિત હોય છે. . ૭૧ / પ્રશ્ન ૧૪૪૩. સાન્નિપાતિક ભવનાં ભાંગા કેટલા થાય છે? ઉત્તર ૨૬ થાય છે તે આ પ્રમાણે :-- દિક સંગિ સાન્નિપાતિકનાં ભાંગા ૧૦ થાય છે. ત્રિક ,, ,, ,, ૧૦ ,, ચતું , છ , , , પંચ , , , ૧ ) આ રીતે કુલ ર૬ ભાંગા થાય છે. પ્રશ્ન ૧૪૪૪ સાન્નિપાતિક ભાવમાં બ્રિકસંયોગીનાં ૧૦ ભાંગા કયા ક્યા જાણવા ? ઉત્તર : સામાન્ય રીતે અંક સંખ્યામાં ૧ = ઉપશમભાવ, ૨ = ક્ષાયિક ભાવ, ૩ = ક્ષપશમભાવ, ૪ = ઔદયિકભાવ અને ૫ = પરિણામિકભાવ જાણુ. ૧.૨ ૨.૩ ૩.૪ અને ૪.૫ એમ ૧૦ ભાંગા થાય. ૧.૩ .૪ ૩.૫ ૧.૪ ૨.૫ ૧.પ તે ભાવમાં આ પ્રમાણે જાણવા. ઉપશમભાવ – ક્ષાયિકભાવ ક્ષાયિક ભાવ – દયિકભાવ – પશમભાવ – પારિણામિકભાવ – ઔદયિકભાવ ક્ષે પશમભાવ – ઔદયિકભાવ – પરિણામિકભાવ ,, - પારિણમિકભાવ સાયિકભાવ – ક્ષેપશમભાવ ઔદયિકભાવ – પ્રશ્ન ૧૪૪પ. કિક સંયોગી ભાંગામાંથી અને વિષે કેટલા ભાંગા ઘટે છે? કયા જીવને ? Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy